SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

ખગોળીય ઘટના:19 ઓગસ્ટની રાત્રે સૂર્ય, ગુરુ અને પૃથ્વી એક લાઈનમાં આવશે, ત્યારબાદ આ ઘટના 13 મહિના પછી થશે

આજે રાત્રે ગુરુ અને પૃથ્વીની વચ્ચેનું અંતર વર્ષમાં સૌથી ઓછું રહેશે,ત્યારબાદ આ ઘટના 13 મહિના પછી 27 સપ્ટેમ્બર 2022ના રોજ થશે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 9:55 am

શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:કેદારનાથ ધામ; વિષ્ણુજીના નર-નારાયણ અવતારની ભક્તિથી પ્રસન્ન થઇને શિવજી અહીં પ્રકટ થયાં હતાં

divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.,કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે, અહીં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 8:30 am

મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ:મંદિર આવે અને હોર્ન ના વગાડીએ તો શું થાય? બાપુએ નર્કની વાત કરી સમજાવ્યું

જ્યાં સુધી તમે ખોટો ડર રાખશો ત્યાં સુધી આનંદ પણ નહીં મેળવી શકો

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 12:08 am

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે કન્યા જાતકોને આર્થિક લાભ થાય તેવી શક્યતા છે, બાળકો ઉપર ધ્યાન રાખવું

પ્રીતિ તથા પ્રજાપતિ યોગને કારણે 5 રાશિ માટે ફાયદાનો દિવસ,ધન-કુંભ સહિત 7 રાશિ માટે દિવસ સામાન્ય

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 10:10 pm

20મીએ શ્રાવણનો પહેલો પ્રદોષ:આ દિવસે શિવપૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે

સ્કંદ પુરાણમાં પ્રદોષ વ્રત અંગે ઉલ્લેખવામાં આવ્યું છે, આ દિવસે સૂર્યાસ્ત સમયે પણ શિવપૂજા થાય છે

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 10:38 am

આજે શ્રાવણ મહિનાની એકાદશી:બાળકના સારા સ્વાસ્થ્ય અને ઉન્નતિની કામના સાથે આ દિવસે ભગવાન વિષ્ણુ અને પીપળાની પૂજા કરો

શ્રાવણ મહિનાની એકાદશીએ ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા સાથે કન્યા ભોજન કરાવવાથી બાળકની પરેશાની દૂર થાય છે

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 9:43 am

શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ; સ્વયંભૂ છે આ શિવલિંગ, ગૌતમ ઋષિ અને ગંગા નદી સાથે જોડાયેલી છે કથા

divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોનાં દર્શન કરાવીશું,બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેય એકસાથે આ મંદિરમાં વિરાજિત છે

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 8:30 am

બુધવારનું રાશિફળ:બુધવારે મકર રાશિના લોકોએ વિવેક અને ચતુરાઈથી કામ લેવું, ભાવુકતામાં લીધેલો નિર્ણય નુકસાન આપી શકે છે

છ રાશિ માટે દિવસ સારો રહેશે, મકર-કુંભને નવી ઉપલબ્ધિઓ મળવાના યોગ,ધન-મીન સહિત છ રાશિ માટે દિવસ સામાન્ય

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 10:10 pm

સિંહ સંક્રાંતિ:આજે સૂર્યને અર્ઘ્ય અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાથી ઉંમર વધે છે અને પાપ દૂર થાય છે

વેદો અને ઉપનિષદો પ્રમાણે પરબ્રહ્મ અને પ્રત્યેક્ષ દેવતા સૂર્ય છે, તે મુખ્ય પંચદેવોમાંથી પણ એક છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 11:15 am

18મીએ પુત્રદા એકાદશી:આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે વ્રત-ઉપવાસ કરવાથી સંતાન સુખ અને સમૃદ્ધિ મળે છે

આ એકાદશી અંગે ભગવાન શ્રીકૃષ્ણજીએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું, દ્વાપર યુગ સાથે આ વ્રતની કથા જોડાયેલી છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 10:20 am

તિથિ-તહેવાર:આજે શ્રાવણ મહિનાનું બીજું મંગળા ગૌરી વ્રત, સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે આ દિવસે દેવી પાર્વતીની વિશેષ પૂજા થશે

શ્રાવણના પહેલાં મંગળવારથી શરૂ થાય છે અને પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 9:35 am

શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ; આ શિવલિંગની સ્થાપના પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનો અહંકાર તૂટ્યો

divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.,મહેશ્વરમાં નર્મદા નદીના કિનારે કાળા પત્થરોથી પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિર બનેલું છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 8:30 am

મંગળવારનું રાશિફળ:મંગળવારનો દિવસ મેષ અને કુંભ જાતકો માટે શુભ રહેશે, ઘરમાં માંગલિક કાર્યો શરૂ થશે

કુંભ-મીન સહિત 9 રાશિ માટે દિવસ સામાન્ય, ધન રાશિએ સાવચેત રહેવું,મેષ-મિથુન રાશિના નોકરિયાત વર્ગને નસીબનો સાથ મળશે, આર્થિક લાભની શક્યતા

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 10:10 pm

ઓગસ્ટના ત્રીજા સપ્તાહનું પંચાંગ:16 થી 22 ઓગસ્ટ સુધી 6 વ્રત-તહેવાર, તેમાં એકાદશી, ઓણમ અને સપ્તાહના છેલ્લાં દિવસે રક્ષાબંધન રહેશે

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહના 7 દિવસ ખાસ રહેશે, તેમાં ચાર શુભ મુહૂર્ત અને સૂર્યનું રાશિ પરિવર્તન પણ થશે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 12:26 pm

ગ્રહ-ગોચર:17 ઓગસ્ટના રોજ સૂર્ય રાશિ બદલશે, સૂર્ય-શનિનો અશુભ યોગ દૂર થશે, 16 સપ્ટેમ્બર સુધી 4 રાશિઓ માટે સમય સારો રહેશે

સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું, 5 રાશિઓ માટે સમય સામાન્ય રહેશે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 11:12 am

પૂજા-પાઠ:શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર બીલીપાન, ધતૂરો, ચોખા અને કાળા તલ ચઢાવો, ૐ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરો

22 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમ, શિવપૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 10:28 am

શ્રાવણનો બીજો સોમવાર:આજે 4 શુભયોગમાં ખરીદદારી અને શિવ પૂજાથી સમૃદ્ધિ વધશે, ઝાડ-છોડ વાવવાથી દોષ દૂર થશે

શ્રાવણના બીજો સોમવારે ભગવાન શિવ-પાર્વતીનો અભિષેક અને ઔષધીઓ સાથે ખાસ પૂજાથી પરેશાનીઓ દૂર થશે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 9:33 am

શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:નાગેશ્વર જ્યોતિર્લિંગ; આ શિવ મંદિરમાં ભગવાન શિવને નાગેશ્વર અને માતા પાર્વતીને નાગેશ્વરી કહેવામાં આવે છે

divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.,જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે, તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 8:38 am

સોમવારનું રાશિફળ:સોમવારે વૃષભ જાતકોના મનમાં નકારાત્મક વિચારો ઊભા થઈ શકે છે, વેપારમાં નવા પ્રસ્તાવ મળે તેવી શક્યતા

કન્યા, તુલા, ધન રાશિના નોકરિયાત વર્ગે સંભાળીને દિવસ પસાર કરવો,વૃષભ, સિંહ તથા મકર રાશિને નસીબનો સાથ મળશે, ધન લાભ થવાની શક્યતા

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 10:10 pm