સુવિચાર:આપણું જીવન આપણા વિચારો તરફ આગળ વધે છે, જેવા વિચારો કરીશું એવું જ આપણું જીવન બનશે
આજે રાત્રે ગુરુ અને પૃથ્વીની વચ્ચેનું અંતર વર્ષમાં સૌથી ઓછું રહેશે,ત્યારબાદ આ ઘટના 13 મહિના પછી 27 સપ્ટેમ્બર 2022ના રોજ થશે
આજનો જીવનમંત્ર:જ્યારે કોઈને દાન આપવાનું હોય તો સ્થાન, વ્યક્તિ અને સમયનું ધ્યાન રાખવું જોઈએ
divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.,કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે, અહીં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે
જ્યાં સુધી તમે ખોટો ડર રાખશો ત્યાં સુધી આનંદ પણ નહીં મેળવી શકો
ગુરુવારનું રાશિફળ:ગુરુવારે કન્યા જાતકોને આર્થિક લાભ થાય તેવી શક્યતા છે, બાળકો ઉપર ધ્યાન રાખવું
પ્રીતિ તથા પ્રજાપતિ યોગને કારણે 5 રાશિ માટે ફાયદાનો દિવસ,ધન-કુંભ સહિત 7 રાશિ માટે દિવસ સામાન્ય
સ્કંદ પુરાણમાં પ્રદોષ વ્રત અંગે ઉલ્લેખવામાં આવ્યું છે, આ દિવસે સૂર્યાસ્ત સમયે પણ શિવપૂજા થાય છે
શ્રાવણ મહિનાની એકાદશીએ ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા સાથે કન્યા ભોજન કરાવવાથી બાળકની પરેશાની દૂર થાય છે
divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોનાં દર્શન કરાવીશું,બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેય એકસાથે આ મંદિરમાં વિરાજિત છે
આજનો જીવનમંત્ર:જો આપણે લોકોની ઓળખ યોગ્ય રીતે કરીએ તો મોટા-મોટા અભિયાન પણ સફળ થઈ શકે છે
છ રાશિ માટે દિવસ સારો રહેશે, મકર-કુંભને નવી ઉપલબ્ધિઓ મળવાના યોગ,ધન-મીન સહિત છ રાશિ માટે દિવસ સામાન્ય
18 ઓગસ્ટનું અંક ભવિષ્ય:બુધવારનો ભાગ્ય અંક 7 રહેશે, અંક 1 માટે દિવસ અનુકૂળ રહેશે
સિંહ સંક્રાંતિ:આજે સૂર્યને અર્ઘ્ય અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાથી ઉંમર વધે છે અને પાપ દૂર થાય છે
વેદો અને ઉપનિષદો પ્રમાણે પરબ્રહ્મ અને પ્રત્યેક્ષ દેવતા સૂર્ય છે, તે મુખ્ય પંચદેવોમાંથી પણ એક છે
18મીએ પુત્રદા એકાદશી:આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે વ્રત-ઉપવાસ કરવાથી સંતાન સુખ અને સમૃદ્ધિ મળે છે
આ એકાદશી અંગે ભગવાન શ્રીકૃષ્ણજીએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું, દ્વાપર યુગ સાથે આ વ્રતની કથા જોડાયેલી છે
શ્રાવણના પહેલાં મંગળવારથી શરૂ થાય છે અને પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે
divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.,મહેશ્વરમાં નર્મદા નદીના કિનારે કાળા પત્થરોથી પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિર બનેલું છે
આજનો જીવનમંત્ર:આપણે જેટલું ધૈર્ય રાખીશું, આપણું કામ તેટલું જ સારું અને પ્રભાવશાળી થશે
ટેરો રાશિફળ:JUDGEMENT કાર્ડ પ્રમાણે સિંહ જાતકોને મંગળવારે તેમની પ્રાર્થનાનું યોગ્ય ફળ મળી શકશે
મંગળવારનું રાશિફળ:મંગળવારનો દિવસ મેષ અને કુંભ જાતકો માટે શુભ રહેશે, ઘરમાં માંગલિક કાર્યો શરૂ થશે
કુંભ-મીન સહિત 9 રાશિ માટે દિવસ સામાન્ય, ધન રાશિએ સાવચેત રહેવું,મેષ-મિથુન રાશિના નોકરિયાત વર્ગને નસીબનો સાથ મળશે, આર્થિક લાભની શક્યતા
જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહના 7 દિવસ ખાસ રહેશે, તેમાં ચાર શુભ મુહૂર્ત અને સૂર્યનું રાશિ પરિવર્તન પણ થશે
સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું, 5 રાશિઓ માટે સમય સામાન્ય રહેશે
22 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમ, શિવપૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો
શ્રાવણના બીજો સોમવારે ભગવાન શિવ-પાર્વતીનો અભિષેક અને ઔષધીઓ સાથે ખાસ પૂજાથી પરેશાનીઓ દૂર થશે
divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.,જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે, તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે
કન્યા, તુલા, ધન રાશિના નોકરિયાત વર્ગે સંભાળીને દિવસ પસાર કરવો,વૃષભ, સિંહ તથા મકર રાશિને નસીબનો સાથ મળશે, ધન લાભ થવાની શક્યતા