Cyclone to form in Arabian Sea: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે છે, જેને લઇને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવ
Seven Party Delegation : સરહદ પાર આતંકવાદની સામે ભારતની લડાઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ મજબૂતી આપવા માટે હવે દેશની રાજકીય પાર્ટીઓ એકસાથે ઊભી છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતે એક મોટું વ્યૂહનૈતિક પગલું ભરતા સાત પક્ષીય પ્રતિનિધિમંડળને વિશ્વના પ્રમુખ દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિન
Turkey and Azerbaijan Trip Cancellations: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે તૂર્કીયે અને અઝરબૈજાન સાથેના સંબંધો તોડી નાખવાનું શરૂ કરી દીધું છે, જે ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા છે. જે ભારતીયોએ આ દેશોની મુસાફરી બુક કરાવી હતી તેમણે પોતાની ટિકિટ રદ કરવાનું શરૂ કરી દીધું છે. એક રિપોર્ટ અનુસાર, 'છે
Ayodhya Pran Pratishtha : અયોધ્યાની પવિત્ર ભૂમિ ફરી એકવાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું સાક્ષી બનવા જઈ રહી છે. પાંચમી જૂને રામ મંદિરમાં એકસાથે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. પાંચમી જૂને ગુરુવાર છે અને આ દિવસે ગંગા દશેરાનો તહેવાર છે, તેથી ગંગા દશેરાના શુભ અવસર પર શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 14
Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદે માઝા મૂકી હતી. ત્યારે છેલ્લાં બે દિવસથી વરસાદે પોરો ખાધો હોય તેવું જણાઈ રહ્યું છે. એવામાં હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે (14 મે) 16 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. જોક
Pollachi Sexual Assault Case : તમિલનાડુના કોયંબતુરના પોલ્લાચીમાં જાતીય સતામણીના ચકચારી કેસમાં છ વર્ષ બાદ નવ નરાધમોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત સજા સંભળાવનાર ન્યાયાધીશ આર નંદિની દેવીએ આઠ પીડિતોને 85 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નવમાંથી
વાતાવરણમાં ફેરફારની અસર વર્તાઈ ખાંસી, ગળામાં દુખાવો, તાવ સહિતનાં લક્ષણઃ વૃદ્ધોને ખાસ સાવચેત રહેવા સલાહ મુંબઈ - તાજેતરમાં પડેલા પ્રિ-મોન્સૂન વરસાદ પછી મુંબઈમાં તાવ, ખાંસી અને શ્વાસોશ્વાસમાં મુશ્કેલીના કેસોની સંખ્યા વધી રહી છે. ગયા સપ્તાહમાં સૂકુ હવામાન હતું તે અચાનક જ બદલ
Donald Trump statement : ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કર્યા જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ અનેક વખત ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કરવાના નિષ્ફળ પ્રયા
PM Modi to address nation at 8 pm: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે. જેમાં તેઓ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી શકે છે. તેમજ ભારતીય સેનાની બહાદૂરીને બિરદાવશે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ વડાપ્રધાન મોદીનું આ પ્રથમ જાહેર સંબોધન છે. વડાપ્રધાન મોદી પહલ
Sensex Boom 3000 Points: સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો મળતાં શેરબજારમાં આજે ધૂમ તેજી નોંધાઈ છે. સેન્સેક્સે 3000 પોઈન્ટ, જ્યારે નિફ્ટીએ 900 પોઈન્ટના રેકોર્ડ ઉછાળો નોંધાવ્યો છે. રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થતાં મૂડીમાં રૂ. 16.11 લાખ કરોડનો વધારો થયો છે.
Pakistan Noorkhan Airbase Destroyed: પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત સરકારે 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી કરી હતી. એર માર્શલ એ.કે. ભારતીએ 'ઓપરેશન સિંદૂર' આતંકવાદ વિરુદ્ધ ગણાવ્યું હતું. તેમજભારતના હુમલામાં પાકિસ્તાનના નૂરખાન અને રહીમયાર ખાન
India- Pakistan Tension DGMO Press Meet: ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન્સ મીડિયાને સંબોધી રહ્યા છે. તેઓ ઓપરેશન સિંદૂર વિશે વધુ માહિતી આપશે. ડીજીએમઓએ જણાવ્યું કે, અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓ
Chhattisgarh Accident News | છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ભીષણ અકસ્માત સર્જાયો. રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક રવિવારે મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર થઇ ગઇ હતી જેમાં 13 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં.
- મધ્ય પ્રદેશના ગામડાઓમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું હતું - ખેતીનું કામ બપોર સુધીમાં પુરુ કરવા મજબુર, ગરમીને કારણે પશુઓમાં દુધ આપવાનું પ્રમાણ ઘટતા ગામડાઓમાં ચિંતા વધી - મકાનો બનાવવામાં સિમેન્ટના સ્થાને માટીનો ઉપયોગ થવા લાગ્યો, છાંયડા માટે ઘટાદાર વૃક્ષોની માગ વધી Weather News : વધી
India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે (10 મે, 2025)ની સાંજે 5 વાગ્યાથી સીઝફાયર લાગુ થઈ ગયું હતું, પરંતુ પાકિસ્તાને પોતાની ઓકાત બતાવી દીધી છે. પાડોશી દેશે ત્રણ કલાકમાં જ સીઝફાયરનું જ ઉલ્લંઘન કરી દીધું હતું. જમ્મુ કાશ્મીર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા
IMD forecasting early Monsoon: ભારતીય હવામાન વિભાગે(IMD) શનિવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતમાં ચોમાસાની શરુઆત 5 દિવસ વહેલા થશે. સામાન્ય રીતે ચોમાસાની શરુઆત 1 જૂનથી થતી હોય છે પરંતુ, આ વર્ષે ચોમાસુંં 27 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. IMDના ડેટા અનુસાર 2022માં ભારતમાં વહેલું ચોમાસું
- ગમે ત્યારે હવાઈ હુમલો કરે તેવા ચીન અને પાકિસ્તાન વચ્ચે હોવાના કારણે ભારત આત્મરક્ષણ માટે સજ્જ - વિશ્વમાં એડવાન્સ એર ડિફેન્સ ધરાવતા દેશોમાં અમેરિકા, રશિયા, ચીન, ઈઝરાયેલ બાદ વિશ્વમાં પાંચમા ક્રમે ભારતનો સમાવેશ મલ્ટિલેયર્ડ અને એડવાન્સ રડાર નેટવર્ક સિસ્ટમ ધરાવતી એસ-400, આકાશ, બર
J D Vence on India vs Pakistan War | ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ વચ્ચે અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી.વેન્સે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમેરિકા બંને દેશો વચ્ચેના યુદ્ધમાં સામેલ નહીં થાય. અમારે યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી. એક ટીવી ઈન્ટરવ્યૂમાં જે.
Air Travel Advisory: ભારત અને પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં કેટલાક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ત્યારબાદ પાકિસ્તાને ગુરૂવારે ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હ
India Pakistan Tension: ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, અને સિયાલકોટ, ગુજરાંવાલા સહિત 6 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં રાવલપિંડી સ્ટેડિયમને પણ નષ્ટ કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલ મળ્યા છે. આ સ્ટેડિયમમાં આજે રાત્રે પીસીએલ મેચ રમાવાની હતી. આ ડ્રોન હુમલામા
India Pakistan Tension: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરતાં ગઈકાલે મોડી રાત્રે ભારત-પાકિસ્તાનની સરહદો પર ડ્રોન અને મિસાઈલો વડે હુમલાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ તબાહ ક
Operation Sindoor: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા સાતમી મેએ પાકિસ્તાનમાં ચાર સ્થળોએ અને પીઓકેમાં પાંચ સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતો, જેમાં આતંકીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે અને પહલગામમાં માર્યા ગયેલા લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જો કે, ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન
India Pakistan War: ભારતે પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણાં પર હુમલો કરી 90 આતંકવાદીઓને માર્યા છે. ઓપરેશન સિંદૂર હેઠળ હાથ ધરવામાં આવેલી ભારતની સૈન્ય કાર્યવાહીમાં જૈશ-એ મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય સહિત નવ આતંકી ઠેકાણાં નષ્ટ કરી દેવામાં આવ્યા છે. તેની જવાબી પ્રતિક્રિયામાં પાકિસ્ત
India Air Strike: 22 એપ્રિલ 2025ના દિવસે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પોતાની સૈન્ય વ્યૂહનીતિને આક્રમક બનાવી છે. ભારતે પાકિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આતંકી ઠેકાણા પર મિસાઇલ હુમલો કર્યો હતો. આ હુમલાની તુલના ઈઝરાયલની સૈન્ય વ્યૂહનીતિ સાથે કરવામાં આવ
Operation Sindoor : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એવામાં ભારતીય સેનાએ પત્રકાર પરિષદ
Operation Sindoor Air Strike Israel Stands with India: ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છે. એવામાં ઈઝરાયલે આ કાર્યવાહી બાદ ભારતને ખુલ્લુ સમર્થન આપ્યું છ
ભારતીય સેના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઈક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. જે બાદ શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયું છે. આટલું જ નહીં ભારતમાં અનેક ફ્લાઇટ્સ રદ પ
સરારી પક્ષ પુરાવા નહિ આપી શક્યાની નોંધ ૨૦૧૬માં ઉલ્હાસ નગરમાં ડેવલપરની ઓફિસમાં ગોળીબાર થયો હતો મુંબઈ - ૨૦૧૬ના ખંડણીના કેસમાં એમસીઓસીએ હેઠળની વિશેષ કોર્ટે ગેન્ગસ્ટર સુરેશ પૂજારી અને અન્ય ૧૧ જણને દોષમુક્ત કર્યા છે. કોર્ટે નોંધ કરી હતી કે તપાસ પક્ષ વિસ્તૃત તપાસ કરવામાં અને ન
મુંબઈ મહાપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ મોકળો ચાર સપ્તાહમાં ચૂંટણી પ્રક્રિયા શરુ કરવા અને ચાર મહિનામાં પૂર્ણ કરવા રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને નિર્દેશઃ ૨૦૨૨ પૂર્વેની ઓબીસી સ્થિતિને આધારે ચૂંટણી પાર પડાશેઃ ચોક્કસ કેસમાં મુદત વધારો માગી શ
Gujarat Mock Drill : પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતની ધ્યાને રાખી તમામ રાજ્યોને ‘સિવિલ ડીફેન્સ મોક ડ્રીલ’ યોજવાના નિર્દેશ આપ્યા છે. આ જ ક્રમમાં ગુજરાત સરકાર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમા
Mock Drill: જમ્મુ -કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ભારત કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીમાં છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને 7 મેના રોજ મોકડ્રીલ કરવાનું કહ્યું છે. દેશભરમાં 244 જિલ્લાઓમાં 7 મે ના રોજ મોટા પાય
Unseasonal Rain in Gujarat: રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગની મુજબ સતત બીજા દિવસે (સોમવારે) પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. સોમવારે 104 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે
Mallikarjun Kharge 3 Demands On Caste Census: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જાતિગત વસતી ગણતરી સંદર્ભે ત્રણ માગ રજૂ કરી છે. જેમાં ટોચની માગ અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાની છે. ખડગેએ તેલંગાણામાં થયેલા જાતિગત સર્વે મુજબ વસતી ગણતરી કરવા પણ ભલામણ કરી છે. મલ્લિકાર
Pahalgam Terrorist Attack: પહલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન નિયંત્રણ રેખા(એલઓસી)ને અડીને આવેલા ગામોમાં ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા સતત 12મા દિવસે પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાંચમી મે ૨૦૨૫ની રાત્
ફિલ્મમાં તકને બહાને બળાત્કારની ફરિયાદ અનેક સ્થળે બળાત્કાર ગુજાર્યો હોવાની મહિલાની ચારકોપ પોલીસ મથકે ફરિયાદ મુંબઇ - વિવાદાસ્પદ અભિનેતા એજાઝ ખાન પર એક મહિલાએ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ અપાવવાના બહાને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યા બાદ તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એમ એ
UN Chief Urges Restraint as India-Pakistan Tensions Rise : પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધ અને અણુબોમ્બની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રના વડા ( સેક્રેટરી જનરલ ) એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોને સૈન
ગત વર્ષની સરખામણીએ ૧.૪૯ ટકા ઓછું પરિણામ મુંબઈમાં સાયન્સનું પરિણામ ૯૬.૩૩ ટકા, કોમર્સનું ૯૨.૫૯ ટકા અને આર્ટસનું ૮૪.૬૩ ટકા પરિણામ જાહેર
Amreli News : ગુજરાતના અમરેલી તાલુકાના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં 4 બાળકો નાહવા પડ્યા હતા. જેમાં નદીના ઊંડા પાણી બાળકો ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. નદીમાં ડૂબ જવાની ઘટનામાં 4 બાળકોના મૃતદેહ બહાર કઢાયા હતા. ઘટનાને
Balochistan Leader Akhtar Mengal And Pakistan General Asim Munir : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભયભીત થયેલી પાકિસ્તાન સરકાર માત્ર યુદ્ધથી જ નહીં આંતરીક ડખાંઓથી પણ ટેન્શનમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં પાકિસ્તાની સેના પ્રમુખ અસી
Canada Khali stani Protest Against Hindu: કેનેડાના ટોરેન્ટો શહેરમાં હિન્દુઓ વિરોધી ચોંકાવનારી મુવમેન્ટ જોવા મળી છે. કેનેડાના ખાલિસ્તાનીઓએ કેનેડામાં વસતાં આઠ લાખ હિન્દુઓને હાંકી કાઢવાની માગ સાથે પરેડ યોજી હતી.આ પરેડથી સ્થાયી હિન્દુઓમાં ભયનો માહોલ સર્જાયો છે. કેનેડામાં હાલમાં જ યોજાયેલી ચૂંટણીમ
Gujarat Board Class 12 Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 5મે સોમવારે જાહેર કરાયું છે.
Hit And Run Rajkot: રાજ્યમાં સતત વધી રહેલા હિટ એન્ડ રનના બનાવો વચ્ચે રાજકોટમાં ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લેતાં 2ના મોત નીપજ્યા છે, જ્યારે બેને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ભાગી ગયો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસે ટ્રકચાલકની અટકા
Donald trump News : અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરી જીવીત કરવાના ઉદ્દેશ્યથી એક મોટો નિર્ણય લેતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે વાણિજ્ય વિભાગ અને અમેરિકન વેપાર પ્રતિનિધિ (USTR) ને અમેરિકાથી બહાર બનેલી તમામ ફિલ્મો પર 100% ટેરિફ લાગુ કરવાની પ્રક્રિયા હાથ ધરવા આદેશ અપાયો છે. ટ્
Vice President Jagdeep Dhankhar In RVSKVV : ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ભારતીયતા આપણી ઓળખ છે અને રાષ્ટ્રીય ધર્મથી ઉપર કોઈ ધર્મ ન હોઈ શકે.' ધનખડે કહ્યું હતું કે, 'રાજમાતાનું જીવન પ્રેરણાદાયક રહ્યું છે. તેમણે
Rajnath Singh Issues Stern Warning After Pahalgam Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારતના કરોડો નાગરિકો આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ સતત વધી રહ્યો છે. એવામાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે પ
Ajay Rai on Rafale : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઈને વિપક્ષ સરકારને અનેક સવાલો કરી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે એક રમકડાનું વિમાન બતાવ્યું અને તેના પર રાફેલ લખેલું હતું. આમ કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલ ફાયટર વિમાનને રમકડું બતાવીને મજાક ઉડાવ
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 12નું પરિણામ આવતીકાલે (5 મે 2025) સવારે 10:30 વાગ્યે જાહેર થશે. જેની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવા
Rahul Gandhi Termed Lord Ram a Mythological Figure: કોંગ્રેસ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી ખાતે વોટસન ઇન્સ્ટિટ્યૂટમાં એક ચર્ચા દરમિયાન ભગવાન શ્રીરામને 'પૌરાણિક પાત્ર' ગણાવ્યા હતા. આ નિવેદન પર ખળભળાટ મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને રામ વિરોધ
IMD Forecast For Gujarat : ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીના માહોલ વચ્ચે મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હોવાનું સામે આવ્યું છે. આજે રવિવારે (4 મે, 2025) વહેલી સવારથી જ અમદાવાદ, બ
Rahul Gandhi Takes Responsibility Of 1984 Anti Sikh Riots: લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 1984ના શીખ વિરોધી રમખાણોની જવાબદારી સ્વીકારવાની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, તેઓ પક્ષના ઈતિહાસમાં થયેલી ભૂલની જવાબદારી લેવા તૈયાર છે. આ નિવેદન તેમણે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં આયોજિત એક ક
Weather News: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આઠમી મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રવિવારે (ચોથી મે) વહેલી સવારથી વાત
મહિલા દ્વારા લખાયેલ સુસાઈડ નોટ મળી પતિ નાઈટ શીફ્ટ કરીને ઘરે પરત ફરતા આ ઘટના પ્રકાશમાં આવીઃ આખા વિસ્તારમાં ચકચાર મુંબઈ - ભિવંડીના ફેનેીપાડા વિસ્તારમાં ં૩૨ વર્ષીય મહિલાએ અને ત્રણ સગીર પુત્રીઓ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ઘટનાથી આખા વિસ્તાર
Indian Navy Chief Meets PM Narendra Modi : ભારતીય નૌસેનાએ તાજેતરમાં અરબી સમુદ્રમાં ખાસ કરીને ભારતના ખાસ આર્થિક ક્ષેત્રોમાં પોતાની કવાયત વધારી દીધી છે. આ કવાયતોનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. આ યુદ્ધાભ્યાસ અંગે નૌસેનાના વડા એડમિરલ દિનેશ
Chennai-Colombo Flight Screened at Sri Lanka Airport : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારત આઘાતમાં છે. આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવા માટે માગ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી આ હુમલો કરનારા ઝડપાયા નથી. એવામાં આજે શ્રીલંકાના ભંડારનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇઍલર્ટ આપવામાં આવ્યું હત
Bangladesh Controversial Remark Against India: બાંગ્લાદેશના પૂર્વ સૈન્ય અધિકારી અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નજીકના સહયોગી ફઝલુર રહેમાને ભારત સામે ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે, જો ભારત પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર હુમલો કરે છે, તો બાંગ્લાદેશે ચીન સાથે હાથ મિલાવીને ભારતન
World Press Freedom Day 2025: સમગ્ર વિશ્વમા દર વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ ફીડમ એટલે કે મીડિયા સ્વતંત્રતાનો દિવસ ઉજવવામાં આવે છે. શનિવારે આ દિવસની ઉજવણી પૂર્વે વિશ્વના દેશોમાં પ્રેસ ફ્રીડમ એટલે કે પ્રેસની આઝાદી કેટલી છે તેનો એક રિપોર્ટ જાહેર કરાયો છે. વેન્ડ પ્રેસ ફીડમ ઈન્ડેક્સ 2025 માં ભારત 180 દ
એઝાઝ ખાનના હાઉસ ઓફ એરેસ્ટ શોના તમામ એપિસોડ દૂર કરાયા રાષ્ટ્રીય મહિલા પંચે ઉલ્લુએપના સીઇઓ વિભુ અગ્રવાલ અને હોસ્ટ એજાઝ ખાનને સમન્સ મોકલ્યા મુંબઇ - એજાઝ ખાનના વિવાદાસ્પદ રિયલ્ટી શો હાઉસ ઓફ એરેસ્ટમાં અશ્લીલ ચેષ્ટાનો વિવાદ વકરતા અંતે ે ઉલ્લુ એપ પ્લેટફોર્મ પરથી હાઉસ ઓફ એરેસ્ટ
કરીના કપૂરને બોલિવૂડ વહાલું, હોલિવૂડ નહીં જાય સ્ટિવન સ્પિલબર્ગ પણ હિન્દી ફિલ્મો જુએ છેઃ એના માટે મારે અંગ્રેજી ફિલ્મ કરવાની જરુર નથી મુંબઇ - બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ સ્થિત જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલાં દેશના સૌ પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇન
Assam CM Himanta Biswa Sarma : આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ આજે (2 મે) કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી છે કે, જો લોકો ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવે, તો તેમના ટાંટિયા તોડી ન
Pakistan - China: પાકિસ્તાનમાં ચીનના રાજદૂત જિયાંગ જૈડોંગે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે મુલાકાત કરી અને ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ચર્ચા કરી. ત્યારે ચીને આ મુલાકાત બાદ કહ્યું કે, તેઓ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાની અપી
Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જન આક્રોશ રેલીમાં ભારે બબાલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી છે, જેમાં તેમની પાઘડી પડી ગઈ છે. આ દરમિયાન તેમના પર ડંડાથી હુમલો કરવાનો પણ પ્રયાસ કરાય
Bharuch News : ભરૂચના ઝઘડિયામાં શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પીડિતાને ગંભીર ઈજા પહોંચતા 8 દિવસની સારવાર બાદ મોત થયુ હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આરોપી વિજય પાસવાને કબૂલાત કરી હતી કે, 'દુષ્કર્મ બાદ મે પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળ
મુંબઈમાં કન્ટેન્ટ ક્રિએટર્સ, મનોરંજનજગતની વેવ્ઝ શીખર સમીટ શરુ ભારતને ફિલ્મ નિર્માણ, ડિજિટલ કન્ટેન્ટ, ગેમિંગ સહિતનાં ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બનાવવાની નેમઃ પીએમ મોદી મુંબઈ - ભારત એક અબજથી વધુ વસતી ધરાવે છે. તેનો મતલબ ભારત પાસે એક અબજથી વધારે કથાઓ છે. આ કથાઓને આધારે સમગ્ર વિશ્
- મુંબઈમાં વેવ્ઝ શિખર સમિટ શરૂ: મનોરંજનની દુનિયામાં એક નવી ઓળખ - ભારતને ફિલ્મ નિર્માણ, ડિજિટલ કન્ટેન્ટ, ગેમિંગ સહિતનાં ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બનાવવાની નેમ: વડાપ્રધાન મુંબઈ : ભારત એક અબજથી વધુ વસતી ધરાવે છે. તેનો મતલબ ભારત પાસે એક અબજથી વધારે કથાઓ છે. આ કથાઓને આધારે સમગ્ર વિશ્વ
લેપ લગાવ્યા બાદ માત્ર આંખોનાં જ દર્શન ઇસ્કોનના મંદિરોમાં આ ચંદનયાત્રા ૨૦ દિવસ ચાલશે મુંબઇ - લોકો અસહ્ય ગરમીમાંથી છૂટકારો મેળવવા માટે એરકંડિશનર, પંખા કે કૂલરનો આશરો લેતા હોય છે જ્યારે ભગવાનને ગરમીમાં રાહત મળે માટે ચંદનના ટાઢા લેપની શરૃઆત થઇ ગઇ છે. વૈશાખના ધોમધખતા તાપ અને ગર
India-Pakistan Tension : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતને વિશ્વભરનું સમર્થન મળી રહ્યું છે. અમેરિકા (America), રશિયા (Russia) સહિત મોટાભાગના દેશોએ હુમલાની નિંદા કરી છે. હવે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ (US Secretary of Defense Pete Hegseth) અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) વચ્ચે ફોન પર વાત થઈ છે,
Vice President Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એક દિવસ માટે લખનઉના પ્રવાસે ગયા છે. જાનકીપુરમ સ્થિત એકેટીયુમાં આયોજિત યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવન પર આધારિત પુસ્તક 'ચુનોતિયા મુઝે પસંદ હેં'ના વિમોચનના કાર્યક્રમમાં જગદીપ ધનખડે જોડાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્ય
Chandola Lake Encroachment Free: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ-2015માં ચંડોળા તળાવ ડેવલપ કરવા બે લાખ ચોરસમીટરથી વધુ જગ્યા સોંપવામાં આવી હતી. તળાવની જગ્યામાં થતા ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરનારા કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફે મંગળવારે 1 લાખ ચોરસ મીટર જગ્યા ખૂલ્લી કર્યા પછી બી
ADR report on Women MPs MLSs-Criminal Cases: દેશના રાજકારણને સ્વચ્છ કરવાના આશયથી કલંકિત નેતાઓને દૂર કરવાની સાથે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો અને તે માટે ચૂંટણીમાં મહિલા અનામત કાયદો પણ પસાર કરવામાં આવ્યો. જો કે, હાલના એક રિપોર્ટ મુજબ કલંકિત નેતાઓમાં મહિલાઓ પણ પાછળ નથી.
Pakistan New NSA | પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત સુરક્ષાના દૃષ્ટિકોણથી સતત કોઈને કોઈ પગલાં લઈ રહ્યું છે. દરમિયાન 30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) માં નવા સભ્યો ઉમેર્યા અને આલોક જોશીને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. આ દરમિયાન પ
Caste Census in India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે દિલ્હીમાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. જો કે, વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ તરફથી તેને 2024ની લોકસભા ચૂંટણી પહેલાથી જ મુ
AMUL Milk Prices Increase : ગુજરાતની પ્રજાને મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો છે, ત્યારે પ્રતિ લિટરે 2 રૂપિયા અને 500 મિલીલિટરમાં 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ દ્વારા કરવામાં આવેલો દૂધના ભાવનો વધારો આવતીકાલે ગુરુવાર(1 મે, 2025) થી લાગુ થશે. અમૂલ દૂધના ભ
Rahul Gandhi Meet Shubham Dwivedi Family in Kanpur : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પહલગામ હુમલામાં મૃત્યુ પામેલ શભમનના કાનપુર સ્થિત ઘરે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે શુભમને શ્રદ્ધાંજલી પાઠવવાની સાથે તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. રાહુલ પર નજર પડ્યા બાદ શુભમની પત્ની એશન્યા રડવા લાગી હતી, ત્યારે રાહુલે
Central Government's big Decision at CCS Meeting : પાકિસ્તાન સાથે ભારતના તણાવ વચ્ચે ભારતે મોટો નિર્ણય કર્યો છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યો છે. પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બોર્ડમાં વધુ છ સભ્યોનો પણ સમાવેશ આ ઉપરાંત બોર્ડમાં વધુ છ સભ્યોનો પણ સમાવ
AAP Leader Manish Sisodia And Jain Get In Trouble: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને પૂર્વ પીડબ્લ્યૂડી મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ અટકવાનું નામ લઈ રહી નથી. દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચે (ACB) રૂ. 2000 કરોડનું ક્લાસરૂમ કૌભાંડ મામલે આ બંને નેતાઓ વિરૂદ્ધ વધુ એક એફઆઈઆર નોંધી છે. આ કૌભાંડમ
Pakistan Removes TRF Name From Pahalgam Attack: પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારીમાંથી હાથ ઝાટકી દેનારા પાકિસ્તાને પોતાની જ સંસદમાં સ્વીકાર્યું છે કે, તેણે જ UNSCના પ્રસ્તાવમાંથી પહલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકી જૂથ TRFનું નામ દૂર કર્યું હતું. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડા
Imran Khan On Phalgam Terror Attack: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 22 એપ્રિલ, 2025 પહલગામ આતંકવાદી હુમલાને 'અત્યંત ચિંતાજનક અને દુઃખદ' ગણાવ્યો અને કહ્યું કે, 'ભારતે જવાબદારીપૂર્વક કાર્ય કરવાની જરૂર છે.' પહલગામ ઘટના અંગે ઇમરાન ખાને કરી ટ્વીટ ઇમરાન ખાને સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક પોસ્ટમ
Pahalgam attack News : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હત
'બૂકે નહીં, બૂક આપો' - આઈપીએસ બિરદેવનું આવાહન પુસ્તકો જમા કરી તેમાંથી સ્પર્ધા પરીક્ષાની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી બનાવવાની ઈચ્છા મુંબઈ - તાજેતરમાં મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારના ભરવાડનો દિકરો બિરદેવ ડોણે આઈપીએસ બનતાં તેની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. અનેક લોક
યુપીએસસીની પરીક્ષામાં ૧૪૨મો રેન્ક ભાડાનું ઘર, આર્થિક અડચણો છતાં રીક્ષાચાલક પિતાની પુત્રી મહેનત કરી આગળ આવી મુંબઈ - રાજ્યના યવતમાળની અદિબા અનમ અશ્ફાક અહમદે યુપીએસસી ૨૦૨૪માં ૧૪૨ ઓલ ઈન્ડિયા રેન્ક મેળવી રાજ્યની પ્રથમ મુસ્લિમ મહિલા આઈએએસ અધિકારી બનવાનું માન મેળવ્યું છે. એક ર
Pakistan Violates Ceasefire: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તેમજ હજુ પણ પરિસ્થિતિ સામાન્ય થઈ નથી. સોમવાર અને મંગળવારે રાત્રે પાકિસ્તાને પાંચમી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સ
- સિંધુ જળ સંધિ હેઠળ સતલજ, રાવિ અને બિયાસનાં પાણી પર ભારતનો, સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીનાં પાણી પર પાકિસ્તાનનો અધિકાર - ભારતે સત્તાવાર રીતે ઝેલમ નદીમાં વધારાનું પાણી છોડયું હોવાનું સ્વીકાર્યું જ નથી. પાકિસ્તાન દાવો કરે છે એ પૂરની સ્થિતી પણ એવી ભયાનક નથી કે જેમાં ગામેગામ તબાહ થ
પાકિસ્તાનને ભારત બરાબરનો પાઠ ભણાવે તેવી માંગ અત્યાચારોથી ત્રાસીને પાક છોડીને ભારત આવેલા અનેક પરિવારો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વસી ગયા મુંબઈ, - કાશ્મીરના પહલગામમાં હિન્દુ પર્યટકોને ટેરરિસ્ટોએ ગોળીનું નિશાન બનાવ્યા તે સંદર્ભમાં કોલ્હાપુરમાં વસતા મૂળ પાકિસ્તાનના હિન
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તંગદિલીનો માહોલ છે. ભારત હુમલાનો જડબાતોડ જવાબ આપવા સજ્જ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને PML-Nના અધ્યક્ષ નવાઝ શરીફે ભારત સાથે યુદ્ધ ન કરવા સલાહ આપી છે. તેમજ શાંતિપૂર્ણ ઉકેલો લાવવા અ
Congress MLA Over On Pahalgam Attack : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે પહલગામ આતંકવાદી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશ, કર્ણાટક, બિહાર, હરિયાણા સહિત અનેક રાજ્યોના નિર્દોષ પર્યટકોનો ધર્મ પૂછીને જીવ લેવાની ઘટના પર વિજય વડેટ્ટીવારે કહ્યું કે, આ વાત જ તદ્દન ખોટી છે,
Shashi Tharoor On Pahalgam Attack: કોંગ્રેસ નેતા શશિ થરૂરે પહલગામ હુમલા પર પ્રતિક્રિયા આપી છે. શશિ થરૂરે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, આ અત્યંત સ્પષ્ટ પેટર્ન છે. લોકોને પ્રોત્સાહિત અને ટ્રેન્ડ કરવામાં આવે છે. હથિયાર આપવામાં આવે છે અને સરહદ પારથી નિર્દેશ આપવામાં આવે છે. બાદમાં પાકિસ્તાન તમામ જ
Pakistani News Youtube Channels Banned in India: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં હવે ભારતે પાકિસ્તાન સામે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો બાદ હવે ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્ત
Stock Market Today: શેરબજારમાં નીચા મથાળે લેવાલીનું પ્રમાણ વધતાં આજે ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 860.58 પોઈન્ટ ઉછળી ફરી પાછો 80,000 થયો હતો. બજારને આજે બેન્કિંગ, એનર્જી અન ઓઈલ-ગેસ શેર્સમાં મોટાપાયે ખરીદીનો ટેકો મળ્યો છે. રોકાણકારોની મૂડી રૂ. 3 લાખ કરોડ વધી છે.
Gujarat Police mistake: પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂષણખોરોને હાંકી કાઢવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. અમદાવાદ, સુરત, વલસાડ સહિત વિવિધ શહેરોમાંથી બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જોકે, ગુજરાત પોલીસે ભાષા આધારે બિહારી અને બંગાળીઓને બાંગ્લાદેશી સમજીને પકડ
UP Kaushambi 5 Women died News : ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં ભેખડ ધસી પડતાં 5 મહિલા દટાઈ જતાં મૃત્યુ પામી. જેમાં એક 16 વર્ષની છોકરી પણ સામેલ હતી. જોકે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્