મહેસાણાના ટીબી રોડ વિસ્તારમાં આવેલી આનંદપાર્ક કો-ઓપ. હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી પૂરતું પ્રમાણમાં મળતું નથી. પરિણામે રહીશોને ઘરના કામકાજમાં પાણીની અછત ભોગવવી પડી રહી છે. આનંદપાર્કની મહિલાઓએ મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખામાં પીવાના પાણીની સમસ્યા અં
દિવાળીના તહેવારો નજીક આવતાં મહેસાણા શહેરના હાર્દસમા તોરણવાળી બજાર ચોકમાં સાંજ પડતાં જ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી રહી છે. બીજી બાજુ, અહીં સતત વાહનોનો પણ ધસારો રહેતો હોવાથી ખરીદી માટે આ વતાં લોકોને અગવડ ના પડે એટલા માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આ
મહેસાણામાં રહેતો યુવક યુવતીને ભગાડી ગયો હોવાની શંકા રાખી, તેના ઘરે પહોંચેલા ત્રણ શખ્સો ઘરે મહેમાન તરીકે આવેલા તેના મિત્રનું કારમાં અપહરણ કરી જઈ માર મારીને ઉતારી દેવાના કિસ્સામાં બલોલ અને કરસનપુરાના ત્રણ આરોપીઓને મહેસાણા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, રૂ.16 હજારનો દંડ કર્ય
સરસ્વતીના નાયતા ગામના પુલ પાસે અજાણ્યા વાહન ચાલકે નાયતા ગામના બાઈક સવાર યુવકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક યુવકનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. સરસ્વતીના નાયતા ગામના રાજેશજી જોગાજી ઠાકોર બાઈક સાંજના સમયે ઘરે પરત આવી રહ્યા હતા.જે દરમ્
અંબિકા શાકભાજી માર્કેટયાર્ડ પાટણ ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતમાં કૃષિ પરિસંવાદ,કૃષિ પ્રદર્શન,તેમજ ખેડૂતલક્ષી યોજનાઓનો કાર્યક્રમ યોજાયો હતો.16 કરોડથી વધુના 7 વિભાગોના 207 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં 3 ક
પાટણમાં લીલીવાડીથી ચાણસ્મા હાઇવે પર વધતા ટ્રાફિકના બોજાને ધ્યાનમાં રાખી ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે મંગળવારે સાંજે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરેને શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ ભગવાન મંદિર સેવા સમિતિ દ્વારા લેખિત
હિંદુ ધર્મના શુભ મુહૂર્ત પૈકીના પુષ્ય નક્ષત્રના દિવસે સોનું કે ચાંદીની ખરીદી કરવી એ ઘરમાં સમૃદ્ધિ અને ધન લાવનારી માનવામાં આવે છે.ત્યારે મંગળવારે પાટણ શહેરમાં ખાસ કરીને મહિલાઓએ સોનું અને ચાંદીની ખરીદી કરી મુહૂર્ત સાચવ્યું હતું.પરંતુ સોના ચાંદીમાં થયેલા ધરખમ ભાવ વધારાની
દેશના 35 કે તેથી ઓછી ઉંમરના 155 આંત્રપ્રિન્યોર્સમાં 18 ગુજરાતી છે. ‘એવેન્ડસ વેલ્થ હુરુન ઇન્ડિયા અંડર-35 લિસ્ટ 2025’ રિપોર્ટ મુજબ, આ યાદીમાં રેઝોન સોલાર કંપનીના કો-ફાઉન્ડર સુરતના 31 વર્ષીય હાર્દિક કોઠિયા સૌથી યુવા છે. આ આંત્રપ્રિન્યોર્સની કંપનીઓનું કુલ મૂલ્ય 39 લાખ કરોડ છે, જે દેશના જી
દિવ્ય ભાસ્કર, મહાનગરપાલિકા અને ગીરગંગા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનારા લોકડાયરા અને જળસંચયના કાર્યક્રમમાં સુવિખ્યાત કલાકારો ગુજરાતી-હિન્દી ફિલ્મના ગીતો અને ભજનની બોલાવશે રમઝટ : સાથોસાથ હાસ્યરસ પણ પીરસાશે દિવ્ય ભાસ્કર રાજકોટ આવૃત્તિને 19 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 20મા
કોઠારિયા ગામે રહેતા અને પેલેસ રોડ પર સોનાના દાગીનાની દુકાન ધરાવતા સોની યુવક સાથે મિત્રના મિત્રે સોનું ખરીદવાનું કહી એક નેકલેસ અને બે સોનાના બિસ્કિટ લઇ ગયા બાદ પરત ન કરી રૂ.31.77 લાખની છેતરપિંડી કરી છે. આ બનાવમાં કોઠારિયા ગામમાં નચિકેતા હિલ્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.609માં રહેતા અન
દિવાળી તહેવાર પૂર્વે ઘર સફાઈ ચાલતી હોય છે. જેના માટે પાણીની સામાન્ય દિવસ કરતા વધારે જરૂર રહેતી હોય છે. ત્યારે જ રાજકોટના ચાર વોર્ડમાં પાણી વિતરણ ખોરવાયું હતું. જેને કારણે ગૃહિણીઓ ઘર સફાઇ કરી નહોતી શકી. આ ઉપરાંત શહેરના છોટુનગર, રંગઉપવન, ગીતગુર્જરી સહિતના વિસ્તારોમાં પાણી વિત
ભારતીય રેલવે અને આઈ.આર.સી.ટી.સી. (IRCTC) દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ પહેલ અંતર્ગત આધ્યાત્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે ખાસ ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’ શરૂ કરવામાં આવી છે. આ વિશેષ યાત્રા ‘પુરી ગંગાસાગર સાથે દિવ્ય કાશી રામલલ્લા દર્શન’ તરીકે ઓળખાશે. આ પવિત્
દિવાળી પર્વની ખરીદી દરમિયાન બહેનો તથા દીકરીઓમાં રંગોળી કરવા ચિરોડી કલરની ખરીદી કરવા પણ ખૂબ ઉત્સાહ જોવા મળે છે.બજારમાં ચિરોડી કલરના વેપારીઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે કલરની ડબલ ડિમાન્ડ જોવા મળે છે. જેમાં આ વખતે બજારમાં 14 નવા રેડિયમ શેડ જોવા મળે છે.
શહેરની સેવાકીય સંસ્થા “અભિયાન માત્ર સેવા’ દ્વારા વર્ષ 2018થી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં સંસ્થા દ્વારા વર્ષમાં 3 વખત ગરીબ લોકોને મકરસંક્રાંતિ, સાતમ-આઠમ તથા દિવાળી પર્વ પર મીઠાઇ, નમકીન અને અનાજની કિટ આપવામાં આવતી. જેમાં આ વર્ષે શહેરના રૈયા રોડ, પુનિતનગર, કુવા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે મંગળવારના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઇ અને સુબીરમાં ‘કૃષિ વિકાસ દિન’ની ઉજવણી કર
અરવલ્લી જિલ્લાના માર્કેટયાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી સોયાબીનની આવક શરૂ થઈ છે. પરંતુ છેલ્લા બે વર્ષની સરખામણીએ જાહેર હરાજીમાં સોયાબીનના ભાવ રૂ.150 થી 200 સુધી નીચે રહેતા ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. મોડાસા માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસમાં સોયાબીનના જાહેર હરાજીમાં ભાવ
અરવલ્લી જિલ્લામાં દિવાળીના તહેવારોમાં માદક પદાર્થ અને વિદેશી દારૂની હેરાફેરી ઉપર રોક લગાવવા જિલ્લા પોલીસે 20 ચેકપોસ્ટ ઉભી કરી છે. તદુપરાંત ભીડભાડ વાળી જગ્યા અને બેંકો તેમજ એટીએમ અને સોના ચાંદીના વેપારીઓ અને આંગડિયા પેઢી જેવા વિસ્તારોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ કર્મીઓને નિ
ઊના તાલુકા ના મોટા ડેસર માં ગત તાં.8 ના પીજીવીસીએલ ની ટીમ ભાવનગર થી ચેકીંગ અર્થે આવેલ હોય અને વહેલી સવારે ગામ માં આવી લોકો ના ઘર માં પ્રવેશી ચેકીંગ હાથ ધરતા ગામ માં વિવાદ થયો હતો. આ અંગે ગ્રામ પંચાયત ના સદસ્ય અને સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ સિંગડ ઉના કચેરી પર ડેપ્યુટી ઇજનેર રાઠોડ ને
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ રાજકોટ એસ. ટી. ડિવિઝન હેઠળ ના રાજકોટ ડેપો દ્વારા સંચાલિત ગુર્જર નગરી એક્સપ્રેસ બસ રૂટ રાજકોટ થી દિવ વાયા વેરાવળ, કોડીનાર વર્ષોથી આ રૂટ ચાલુ છે જે દીવ અને કોડીનાર તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારો ના શહેરી વિસ્તાર ના લોકો માટે રાજકોટ દવાખ
મોરબીમાં દલવાડી સર્કલ નજીક રસ્તો એકદમ બીસ્માર અને જોખમી બની ગયો છે અને નાલું પણ ભયંકર રીતે જર્જરિત બની ગયું હોઇ, આ અંગે અનેક રજૂઆત કરવા છતાં મનપા તંત્રની ઊંઘ નહીં ઉડતા અંતે સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી હતી અને મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજ
મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસેની આંગડિયા પેઢીમાંથી 85 હજાર રૂપિયા લઈને પરત આવતા યુવાનના બાઈક સાથે એક શખ્સે પોતાનું બાઈક અથડાવી અકસ્માતનું બહાનું કરીને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાસેથી 85 હજાર રૂપિયા લૂંટીને ફરાર થઇ ગયો હતો. જો કે આ બનાવમાં અજાણ્યા શખ્સે બ
વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબીમાં આજે ૧૫ ઓક્ટોબરના રોજ અનેક વિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે, જે કામકાજ પૂર્ણ થયેથી લોકોને સારા રસ્તા, પાણીની સુવિધા, શાળાઓ, કોઝવે, પ્રોટેક્શન વોલ સહિતની સુવિધાઓ મળનાર છે અને આજે રૂ.૮૧૩.૨૦ લાખના ૮૬ કામોનું ખાતમુહૂર્ત
રાજ્યમાં અત્યારે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીની એક્ટીવી થતાં દક્ષિણ ગુજરાત વરસાદની સંભાવના છે. જેની સીધી અસર આણંદ ખેડા જિલ્લાના વાતાવરણ પર જોવા મળી રહી છે. કેટલાંક વિસ્તારો વાદળોના પગલે ઉતર પૂર્વી પવનો અવરોધ ઉભા થતાં ઠંડીનું જોર ઘટયું છે. મહત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ 2 ડિગ્રી
દિવાળીના તહેવાર આડે હવે માંડ 7 દિવસ બાકી છે.ત્યારે આણંદ સહિત જિલ્લામાં 150 વધુ ફટાકાડાનું વેચાણ કરતી હાટડીઓ લાગી ગઇ છે.આણંદ પ્રાંત ઓફિસમાં ફટાકડા વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા માટે અત્યાર સુધીમાં કુલ 86 અરજીઓ આવી છે. પરંતુ હજુ સુધી એક પણ હંગામી પરવાનો આપવામાં આવ્યો નહીં હોવા
આણંદ નવા બસ સ્ટેન્ડ પાસે માર્ગ પર તંત્રએ જૂના ટીપટોપ હાલતના બ્લોક હોવા છતાં ખોદી કાઢીને નવા બ્લોક નાખવામાં આવી રહ્યાં છે.ત્યારે પ્રજાના નાણાંનો ધૂમાડો કરવાને બદલે અન્ય વિકાસના કામો હાથ ધરવામાં આવે તેવી સમગ્ર વિસ્તારમાં રહીશોએ માગ ઉચ્ચારી છે. આણંદ મનપા વિકાસના કામો જરૂરી
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં આગામી 17મી ઓક્ટોબરથી દિવાળી વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. બીજી તરફ ત્રીજા અને પાંચમા સેમિસ્ટરની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને મોટાભાગના બહારગામના વિદ્યાર્થીઓએ વતનની વાટ પકડી છે. જેને પગલે હવે વિદ્યાનગર સુમસામ થઈ જશે. નોંધનીય છે
આણંદમા આવેલ ખાનગી સીટી સ્ડેન્ડમાં મનપાએ દબાણો દૂર કરીને માર્ગ ખુલ્લો કરી દીધો હતો.ત્યારે મનપા તંત્રએ રૂ.50 લાખના ઉપરાંતના માતબર રકમના ખર્ચે માર્ગ નવીનીકરણ સહિત કામગીરી હાથ ધરવા નિર્ણય કર્યો હતો.જેના ભાગરૂપે તંત્રએ ખોદકામ કામગીરીઓ હાથ ધરાઈ હોવા છતાંય દિવાળી તહેવાર હોવાથી
દાહોદ શહેર અને જિલ્લામાં નકલી કચેરી, નકલી એન.એ. હુકમો અને નકલી અધિકારીઓના કારનામા બાદ હવે એક વધુ બોગસ પંચાયત બહાર આવતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જમીન હડપવાના ઈરાદાથી વલુન્ડીના જીવિત વૃદ્ધને મૃત બતાવી મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે માત્ર કાગળોમાં “ભીલવા
દાહોદ-ઇન્દોર રેલવે લાઇન પરિયોજના અંતર્ગત એક એવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે જે ભૌગોલિક અને વહીવટી દ્રષ્ટિએ અનોખું છે. આ સ્ટેશનનો અડધો ભાગ મધ્ય પ્રદેશની સરહદમાં આવેલા બાવડી ગામમાં અને બાકીનો અડધો હિસ્સો ગુજરાતના દાહોદ જિલ્લાના ઉચવાણિયા ગામની સરહદમાં આવે છે. આ સ્
લાખણી તાલુકાના શેરગઢ ગામમાં એક જ રાતે ત્રણ મંદિરો, દુકાન અને ઘરમાં ચોરી થતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી. ચોરોએ રાત્રીના સમયે મંદિરો, દુકાન અને ઘરના લોક તોડી રૂપિયા 5800 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. લાખણી તાલુકાના શેરગઢ ગામમાં શુક્રવારની રાત્રીના આઠ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા વચ્
એલસીબી સોમવારે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે ખારા ગામના જંગલમાં વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતું નંબર પ્લેટ વગરની બાઈકને ઉભુ રાખવાનો ઈશારો કરતા ચાલક અને પાછળ બેઠેલ બંને ઇસમો બાઈક મૂકીને જંગલમાં નાસી ગયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા છ માસથી આઠ માસની ગાભણ ગાયો બેસી જવાની તકલીફ વધી જવા પામી છે. અશકત સંકર ગાભણ ગાયોમાં મેલી સહિત 60 કિલો વજન વધી જતાં આઠમા માસે બેસી જવાનું પ્રમાણ 40 ટકા વધી ગયું છે. પરિણામે પશુ ખોઈ બેસવાનો વારો આવે છે.ગાયો ન બેસે તે માટે પ્રથમ તબક્કામાં ગાયોને ખરવા મોવા
કુતિયાણા તાલુકાના ચૌટા ગામ પાસે ગઈકાલે સવારના સમયે એક પીકઅપ અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ માં સવાર 35 વર્ષના યુવાનો કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ચૌટા ગામ પાસે થી ગઈકાલે સવારના સમયે હમીરભાઈ લખમણભાઇ વરુ નામનો યુવાન પોતાનું મોટરસ
રાજીવનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે મનપા દ્વારા આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાનું આયોજન કરાયું છે. રાજીવનગર વિસ્તાર વિકસિત અને પોશ વિસ્તાર ગણવામાં આવે છે ત્યારે છેલ્લા
પોરબંદરના શહેર મધ્યે આવેલ એમઇએમ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ધોરણ 11 અને 12ની શાળા નોન ગ્રાન્ટેડ માંથી ગ્રાન્ટેડ સ્કૂલ બની છે. પોરબંદરના શહેર મધ્યે આવેલ કમલાબાગ નજીક એમઇએમ અંગ્રેજી માધ્યમની સ્કૂલ આવેલ છે. 1984 થી ધોરણ 11 અને 12 શરૂ થયું ત્યારથી પાલિકા આ નોન ગ્રાન્ટેડ સ્કૂલ ચલાવતી હ
તહેવાર દરમ્યાન મુખ્ય બજારમાં ખરીદીની ભીડ જોવા મળે છે ત્યારે બજારમાં છૂટક લારી ધારકો રોડ પર લારી રાખતા હોવાથી ગ્રાહકોને મુશ્કેલી પડે છે અને ટ્રાફિક જામ સર્જાય છે. પોરબંદરની મુખ્ય બજાર કેદારેશ્વર રોડમાં આમપણ રસ્તા સાંકડા છે ત્યારે તહેવારો દરમ્યાન ગ્રાહકોની ભીડ ઉમટે ત્યાર
વિસાવાડા ગામે આવેલી એક બેંકમાં એક શખ્સ ધારિયા સાથે બેંકમાં ઘૂસી ગયો હતો અને બેંકના કર્મચારીને ફરજમાં રૂકાવટ કરીને મારી નાખવાની ધમકી આપી ભાઈનો માહોલ પેદા કરતા આ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાય છે. વિસાવાડા ગામે આવેલી બેંક ઓફ બરોડા માં વીસાવાડા ગામે રહેતો અનિલ સાજણભાઈ કેશ
પોરબંદરના ચોપાટી ખાતેના પાર્ટી પ્લોટમાં ફટાકડાના સ્ટોલ ફાળવવામાં આવે છે અને આ સ્ટોલ ધારકો માટે ફાયર સેફ્ટી, લાયસન્સ અંગેના તમામ નિયમો લાગુ પડે છે, શહેરમાં ખૂણે ખાંચરે અને જાહેર માર્ગો પર અનેક લારી ધારકો લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરે છે. તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોની રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી હતી.મંત્રીએ બિલેશ્વર ખાતે બિલગંગા નદી પર નિર્માણાધીન પુર સંરક્ષણ દિવાલના કામનું નિરીક્ષણ કરી કામની સ્થિતિ અંગે સંબં
પોરબંદરમાં લઘુતમ તાપમાન 20.1 ડીગ્રીએ પહોંચ્યું છે ત્યારે સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને રાત્રે હળવી ઠંડીનો ચમકારો અનુભવાઈ છે. પોરબંદરમાં હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે પોરબંદરમાં લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મંગળ
5 વર્ષમાં સોનાના ભાવ બમણા થયા છે અને સોનાના ભાવ વધતા 5 વર્ષમાં 22 કેરેટ સોનું ખરીદતા ગ્રાહકનો 18 કેરેટના સોનાના દાગીના તરફ વળ્યા છે. 5 વર્ષમાં 18 કેરેટ સોનું ખરીદનાર ગ્રાહકો 5 ગણા વધ્યા છે. આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં 50 ટકા વેપાર 22 કેરેટ અને 50 ટકા વેપાર 18 કેરેટનો નોંધાયો છે. 18 કેરેટના દાગી
પોરબંદરના બાલુબા કન્યા વિદ્યાલય પાસે સાંઢીયા ગટરનું કામ શરૂ કર્યું હતું અને ગટર માંથી પાણી આવતા અને અન્ય કારણોસર હાલ કામ બંધ કરી બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે કોઈએ સાંઢીયા ગટરના બેરીકેટ પર વિવિધ પ્રકારના સ્ટીકર ચિપકાવી દીધા છે, જેમાં ધીમી ગતિનું કામ છે વિકાસ ઘરડો
બરડા પંથકના ટુકડા ગોસા ગામે 30 ફૂટ ઉંચા વિજપોલમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યુ હાથ ધરાયુ હતું. આ અજગરનું રેસ્ક્યુઅર દ્વારા 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ પાર પાડ્યું હતું. પોરબંદર તાલુકાના અને બરડા પંથકના ટુકડા ગોસા ગામે આવેલ પી.જી.વી.સી.એલ.ના 66 કે.વી.સબડીવીઝનના નરવાઈ ફીડરના 30 ફૂટ ઉં
દિવાળીના તહેવારને લઈને પોરબંદરના એસ.ટી.ડેપોના મોટાભાગના લાંબા રૂટની એસ.ટી. બસો હાઉસફુલ થઈ છે.દિવાળીના તહેવારને લઈને 14 થી 23 ઓક્ટોબર સુધીના ડેપોથી ઉપડતી અને ડેપો ખાતે આવતી મોટાભાગના લાંબા અંતરના રૂટ અત્યારથી બુકિંગ થઈ ગયા છે. દિવાળીના તહેવારને લઈને 15 અને 16 ઓક્ટોબરથી પ્રાથમિક
પોરબંદર જિલ્લામાં એક જ દિવસમાં પોલિયો ઝુંબેશ હેઠળ 383 બુથ પર 86.46 ટકા રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું હતું તેમજ હવે 2 દિવસ આરોગ્યકર્મીઓ દ્વારા ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દેશભરમાં પોલિયો મુક્ત ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખી, પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત બે ટીપા જિંદગીના
પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. મોટી સંખ્યામાં બહેનોએ ફાટક ખોલવાની માંગ સાથે કલેક્ટર અને રેલવે સ્ટેશન અધિકારીને રજૂઆત કરી છે અને જણાવ્યું છેકે, વૈકલ્પિક રસ્તો બહેનો માટે સેફ નથી.રાજીવનગર થી રોકડિયા હનુમાન મંદિર તરફ જતા રસ્તે
વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા માટે ચીફ ઓફિસર કોમલ ધાનૈયાએ સ્પેશ્યિલ ટીમની રચના કરી છે.દિવાળી તહેવારો સુધીના તબક્કાઓમાં આ ટીમને કામે લગાવી દેવામાં આવી છે. દિવાળીના દિવસોમાં બજારોમાં શહેરીજનો બજારોમાં મોટી સંખ્યામાં ઉમટી પડતાં ઢોરને લઇ રસ્તાઓ પર ટ્રાફિકન
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાને નગરજનો તરફથી મળેલા ઉત્સાહભર્યા પ્રતિસાદને પગલે મેળાની અવધિમાં વધારો કરવામાં આવ્યો છે. મૂળ આયોજન મુજબ મેળો 15 ઓક્ટોબર 2025 સુધી ચાલવાનો હતો, પરંતુ નાગરિકો તથા સ્ટોલધારકોના આગ્રહને ધ્યાનમાં રાખી હવે મેળો 18 ઓક્ટોબર 2025 સુધી લંબા
કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જાણીતા સોનલબેન ખાખરાવાળા ની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...
વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા વીસ વર્ષથી અસામાજી પ્રવૃત્તિ આચરી મોટાપાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેના સાગરિતોની આ ગુનાહીત પ્રવૃત્તિને નેસ્તાનાબુદ કરવા માટે આખરે જિલ્લા પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી આ ટોળકીના પાંચે સાગરિતોની ધરપકડ કરી તેમના અદાલતમ
અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા નગરદેવી ભદ્રકાળી મંદિરની આસપાસ ગેરકાયદેસર પાથરણાં વાળાનો ત્રાસ સતત વધી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે હવે નગરદેવી ભદ્રકાળી મંદિર પરિસરની આસપાસમાં આવેલી નોનવેજની દુકાનો
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શાળા છૂટ્યા બાદ નજીવી બાબતમાં ઝઘડો થતાં ધોરણ અગિયારના એક વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઈજા થતાં સાત ટાંકા આવ્યા છે. માત્ર વિદ્યાર્થી જ નહીં, પરંતુ તેના પિતાએ પણ વિદ્યાર્થીને ધમકી આપ
પાટણ નગરપાલિકાને લીલીવાડીથી ચાણસ્મા હાઇવે પર ઓવરબ્રિજ બનાવવા અને આગામી શ્રી પદ્મનાભજી સપ્ત રાત્રી મેળા દરમિયાન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ ભગવાન મંદિર સેવા સમિતિ દ્વારા મંગળવારે આ લેખિત રજૂઆત ક
અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગટરના કામ માટે ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના જૂના માર્કેટિંગ યાર્ડના પ્રવે
જેલમાં બે કેદીઓની વહેલી મુક્તિની અરજી પર વિચારણા ભાવનગર જિલ્લા જેલ ખાતે આજે સાંજે જિલ્લા કલેક્ટર ડો.મનીષકુમાર બંસલ અને જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેય, ડિસ્ટ્રિક્ટ જજ તેમજ સલાહકાર સમિતિ ના સભ્યો દ્વારા જિલ્લા જેલ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જેલની વિવિધ વ્યવસ્થાઓ અને કેદ
નખત્રાણા તાલુકાના વિગોડી ગામે પુત્રએ પિતાની હત્યા કરી હતી. જે બાદ પુત્ર નાસી ગયો હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે. પિતાએ પુત્રને કામ ધંધો કરવા અંગે જણાવતા પુત્રએ આ વાતનું મન દુઃખ રાખી પિતાની માથાના ભાગે પથ્થરોના ઘા મારી હત્યા કરી દીધી હતી. કામકાજને લઈ પિતા-પુત્ર વચ્ચે બબા
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવતીકાલે તા.15ને બુધવારના સાંજના 5-30 કલાકે લેન્ડગ્રેબીંગની બેઠક તેમજ તા.16,17 અને 18 એમ ત્રણ દિવસ મહેસુલ અપીલનું બોર્ડ કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા બોલાવવામાં આવેલ છે. જેમાં લેન્ડગ્રેબીંગની બેઠકમાં 20 કેસ મૂકવામાં આવેલ છે. જયારે મહેસુલ અપીલના તા.16થી 3 દ
વડોદરાના મકરપુરા વિસ્તારમાં બુલેટ ટ્રે પ્રોજેક્ટ કામગીરી સ્થળે નદીની બાજુમાં કામગીરી દરમિયાન મહાકાય મગર આવી જતા ફફડાટ ફેલાયો હતો. અહીંયા ચાલતી એલ એન્ડ ટી પ્રોજેક્ટ પાસે પીલ્લર કામગીરી સ્થળે મહાકાય મગર આવી જતા જીવદયા હેમંત વઢવાણા ટીમ દ્વારા રેસ્ક્યૂ કર્યો હતો. આ કામગીરી
ઓનલાઈન ગેમિંગના યુગમાં, શહેરના વટવામાં જ્યાં ડ્રીમ-11 ગેમમાં એક કરોડ રૂપિયા જીતનાર યુવક સાથે મોટી છેતરપિંડી થઈ છે. ગઠિયાએ યુવકના નામે બનાવટી એકાઉન્ટ ખોલાવીને તેના જીતેલા રૂપિયા પોતાના હોવાનો દાવો કર્યો છે. વટવામાં રહેતા અને ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરતા 30 વર્ષીય અમિત રમાક
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ.રોયની ટ્રાન્સફરને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ ભટ્ટની ટ્રાન્સફર મધ્યપ્રદેશ હાઇકોર્ટના જજ તરીકે કરવામાં આવી છે. જ્યારે જસ્ટિસ રોયને તેમની મૂળ હાઇકોર્ટ આંધ્રપ્રદેશ હાઇકોર્ટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરના રીવરફ્રન્ટ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા કૃષક આંદોલન અંતર્ગત એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર તીવ્ર પ્રહારો કર્યા હતા. રાજ્યમાં ખેડૂતોને પ
મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુદી જુદી ચાર જગ્યાએ અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા છે. આ ઘટનાઓમાં એક વૃદ્ધા, એક આધેડ અને બે યુવાનના મોત થયા છે. પોલીસે તમામ બનાવની નોંધ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ બનાવમાં, ટંકારા તાલુકાના નસીતપર ગામના અરજણભાઈ શીવાભાઈ કોળી (ઉં.વ. 55) મોરબી ત
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ તહેવારોની સિઝનમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક્શન મોડમાં છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. શહેરમાં ડુપ્લીકેટ ઘીની આશંકાએ અગાઉ પોલીસ સાથે ફૂડ ખાતાએ જે સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા, તેમાંથી લેવાયે
ગુજરાત સરકારના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં 'કૃષિ વિકાસ દિન' અને 'રવિ કૃષિ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લુણાવાડા ખાતે યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને રવિ સિઝનના પાકો માટે આધુનિક કૃષિ ટેકનોલોજીનું માર્ગદર્શન પૂરું પાડવા
પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીક ચૌટા ગામે એક માર્ગ અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. હમીરભાઈ લખમણભાઈ વરુ નામનો યુવાન પોતાના મોટરસાયકલ (નંબર GJ11CE8038) પર કુતિયાણા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બોલેરો પીકઅપ (નંબર GJ37T8416) ના ચાલકે તેને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં હમી
દાંતીવાડા ડેમમાં 8 ઓક્ટોબરની રાતે એક યુવકની હત્યા થઈ હતી. જે કેસમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સહિત ચાર શખસોની ધરપકડ કરી છે. ફિશિંગ કોન્ટ્રાક્ટના વિવાદમાં યુવકને બોટમાંથી પાણીમાં ફેંકી ડુબાડી દેવામાં આવ્યો હતો. આ ઘટના અમીરગઢ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. મળતી
મોરબીમાં 23 વર્ષ પહેલા થયેલી વૃદ્ધાની હત્યા અને લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રેમસિંગ ઉર્ફે ગુડુ સરમન બઘેલને પોલીસે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સાધુના વેશમાં છુપાયેલો હતો. મોરબી કોર્ટે આરોપીના 18મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અંગે
ગુજરાત રાજ્યના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો 17 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા અભિવાદન સમારોહ યોજાવાનો છે. જેને લઈને અમદાવાદ શહેર ભાજપ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને અમદ
જામનગરના બ્રાસપાર્ટના વેપારી લાલજી મારકણાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવાના કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. સેશન્સ કોર્ટે ધર્મેશ રાણપરીયા સહિત પાંચ આરોપીઓની જામીન અરજીઓ રદ કરી છે. વેપારી પાસેથી 40 લાખ રૂપિયા વ્યાજ સહિત પડાવી, તેમની મશીનરી અને કિંમ
સુરત શહેરના નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપીને સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમે ભેળસેળ કરનારા તત્વો સામે લાલ આંખ કરી છે. પુણા-યોગીચોક વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર સંયુક્ત દરોડો પાડીને શંકાસ્પદ 80 કિલો માખણનો મોટો જથ્થો જપ્ત કરવામા
સાંબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્તિ પામેલા જજને 16 વર્ષ પૂર્વે ફરજિયાત નિવૃત્ત કરવાના નિર્ણયને હાઇકોર્ટની ખંડપીઠે રદ કર્યો છે. હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન.રેની બેંચે ચુકાદો આપતાં એવું અવલોકન કર્યું હતું કે આ મામલે સમ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામથી કંકાવટી ગામ તરફ જતા રસ્તા પરથી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ છે. પોલીસે દારૂ, આથો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1,32,000નો જથ્થો જપ્ત કર્યો છે.આ કાર્યવાહીમાં 245 લિટર દેશી દારૂ (કિંમત ₹49,000), 3000 લિટર આથો (કિંમત ₹75,000), 2 ગેસ
રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કૈલાસબેન સોલંકી (ઉં.વ.27)એ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કૈલાસબેનના 8 મહિના પહેલા જ લગ્ન થયા હતા તેમના પતિ દિલીપસિંહ સોલંકીને કાલાવડ રોડ પર શ્રીજી હોટલ પાસે પાનની દુકાન છે. કૈલાસબેનના પિતા નાનુભાઈ ગોહિલ
પાટડી તાલુકાના વણોદ ગામે પે.સેન્ટર પ્રાથમિક શાળામાં રૂ. 1.44 કરોડના ખર્ચે 9 નવા ઓરડા-વર્ગખંડોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દસાડા-લખતર અને નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ વિકાસ સપ્તાહની ઉજવણી
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓ (ધોરણ 1થી 5)માં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા હજારો યુવાનો માટે TET-1 પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક માટે પાત્રતા મળશે. પરીક્ષા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિય
નવસારી જિલ્લા પોલીસે 'ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી' નામનો એક વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગણેશ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ
વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીની અધ્યક્ષતામાં આ મહોત્સવ એન.આર.રાઉત સાર્વજનિક માધ્યમિક શાળાના પ્રાર્થના હોલમાં ઉજવાયો હતો. આ કાર્યક્રમ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજ
ગઢડા-ઢસા રોડ પર CNG પમ્પ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, બાઈક ચાલક ઢસાથી ગઢડા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે તેમની બાઈક અથડાઈ હતી. આ ટક્કરના કારણે બાઈક ચાલકને ગંભીર ઈ
રજવાડી નગરી રાજપીપળા તેના સમૃદ્ધ ઇતિહાસ અને ગોહિલ રાજવી પરિવાર દ્વારા મળેલી 10થી વધુ ઐતિહાસિક ઇમારતો માટે જાણીતું છે. આ ઇમારતો પૈકી એક છે વિક્ટોરિયા ગાર્ડન જેની સ્થાપના 27 એપ્રિલ, 1898ના રોજ રાણી વિક્ટોરિયાના નામ પર કરવામાં આવી હતી. આ ભવ્ય માળખું આજે 127 વર્ષ જૂનું છે, અને તેની સાથ
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન નિર્મલ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું હતું. બ્રેઇનડેડ રામગોપાલ તોતારામ ભારદ્વાજ ઉ.વ 66ના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તે
ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી વિવેક કાચેલા દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જેની ઉપર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આજે સરકારી વકીલે હાઇકોર્ટના રેકોર્ડ ઉપર કાગળિયા મૂક્યા હતા કે આરોપી જે કોન્ટ્રાક્ટ કંપનીમાં કામ કરતો હતો, ત્યાં પગાર તેને નિયમિત મળતો હતો. અ
શહેરને સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે ત્યારે જાહેર રોડ ઉપર ગંદકી અને કચરો ફેકનારા લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના સાબરમતી અને નવરંગપુરા સહિત
ભાવનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જિલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન મીયાણીએ શિહોર તાલુકાના સણોસરાથી કૃષિ વિકાસ દિન ની સાથે જિલ્લાકક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-2025'નો પ્રારંભ કરાવ્યો હતો. જેનો હેતુ ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો વ
હિંમતનગર નગરપાલિકાના ટાવર રોડ પર રૂપિયા 6.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ભવનનું આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરના ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે.જૂના નગરપાલિકા ભવનને દૂર કરીને ત્રણ માળનું આ અદ્યતન ભવન તૈયાર કરાયું છે. બુધવારે સવા
ચોમાસામાં બે વીજતાર પવનના લીધે અથડાય કે વૃક્ષની ડાળી તૂટે તો સ્પાર્ક થાય અને વીજળી ગુલ થઈ જાય છે. જોકે આ સમસ્યા સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ભૂતકાળ બનશે. કારણકે ખુલ્લી વીજલાઈનો મીડિયમ વોલ્ટેજ કવર કંડકટર (એમ.વી.સી.સી.) લાઈનોમાં કન્વર્ટ થઈ જતા વીજલાઈનોના સ્પાર્ક અને અકસ્માતો નહીં થા
સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે હિંમતનગર તાલુકાના કડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયું હતું. આ કાર્યક
જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયત લેવલે કઈ રીતે સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ઈવનગર ગ્રામ પંચાયતના ઉપરસરપંચ દ્વારા જૂનાગઢના TDO રાજેન્દ્ર ઠાકોર અને વિસ્તરણ અધિકારી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. આ બંને અધિક
પાટણ જિલ્લામાં હાલ યુરિયા સહિતના ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવણી પૂર્ણ થયા બાદ પાકને જરૂરી ખાતર મેળવવા ખેડૂતોને લાંબી કતારમાં ઊભા રહેવું પડી રહ્યું છે. અનેક વિતરણ કેન્દ્રો પર ખેડૂતો સવારથી કતારમાં હોવા છતાં જરૂરી માત્રામાં ખાતર મળતું ન હોવાથી આક્ર
ગાંધીનગરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા ખ રોડ ઉપર આવેલા વારાઈ મસાલા ભંડારની બાજુમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે ઢળતી સાંજે ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં રહેલા ઓઈલ અને કલરના કેનના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ ક
રાજકોટ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા છેલ્લા થોડા સમયમાં લેવામાં આવેલા ગુલ્ફી, ઘી અને દૂધ સહિતના 5 નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ જાહેર થતાં ખાદ્ય પદાર્થોમાં ચાલી રહેલી બેફામ મિલાવટનો પર્દાફાશ થયો છે. આ પાંચેય નમૂનામાં વેજીટેબલ ફેટ સહિતની ભેળસેળ મળી આવી છે, જેના પગલે સંબં