ક્યારેક સોશિયલ મીડિયા પર હીરો બનવાની હોંશ અને શુરાતન પ્રદર્શન કરવું એ જ સ્માર્ટ ગુનેગારોની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. આવો જ એક કિસ્સો સુરત સાયબર ક્રાઇમ સેલના હાથે લાગ્યો છે, જ્યાં ઝારખંડના એક નાનકડા ગામડામાં બેસી અભણ ગેંગે દેશભરના 179થી વધુ લોકોને શિકાર બનાવ્યા. 1 કરોડથી વધુ
મહીસાગર જિલ્લાના બે યુવકો, ગોપાલ ડામોર અને અર્જુન, પોતાની માનતા પૂર્ણ કરવા માટે રાજસ્થાનના રામદેવરા સુધી 800 કિલોમીટરની ખુલ્લા પગે પદયાત્રા પર નીકળ્યા છે. આ યુવકો અખંડ જ્યોત સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પહોંચ્યા હતા. આ પદયાત્રા મહીસાગરથી શરૂ થઈ છે અને રાજસ્થાનના રામદે
રાજકોટ સહિત રાજ્યની સરકારી શાળાઓના શિક્ષકો સહિતના સ્ટાફ દ્વારા શાળા બહારના વિદ્યાર્થીઓનો 14 થી 23 નવેમ્બર દરમિયાન સર્વે કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 12 માં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા અથવા તો શાળાએ કોઈ દિવસ ભણવા જ ન ગયેલા વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં આવશે અને બાદમાં તેઓને સરકાર
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધ
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને રાજ્યના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર દિલ્હીની બહાર અને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશની કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસો-પરંપરાનો ઉત્સવ એવા 'ભારત પર્વ-2025'નું આયોજન કરાયુ
નવસારી જિલ્લાના દાંડી સ્થિત ફિશ લેન્ડિંગ સેન્ટર પર લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની સમસ્યાનો અંત આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય આરસી પટેલના પ્રયાસોથી માછીમારોને આ સુવિધા મળી છે. આ અંગે સ્થાનિક માછીમાર અને વ્યવસાયે ડોક્ટર એવા ડૉ. માણેકલાલ નારાયણભાઈ ટંડેલની આગેવાનીમાં ગ્રામજનો
દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ તંત્ર રેડએલર્ટ પર આવી ગયું હતું. આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ધોરીમાર્ગો, જાહેર સ્થળોની ઝીણવટ ભરી તપાસ કવાયત હાથ ધરી હતી અને તમામ શંકા સ્પદ ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે ભુજના જનતા ઘર હો
સુરત આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં શંકાસ્પદ આરોપી અને ઇજાગ્રસ્તના પતિ નિકુંજ ગોસ્વામીએ સુરત કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે તેની સરેન્ડર અરજીને નકારી કાઢી હતી. આ તકનો લાભ લઈ ગ્રામ્ય પોલીસે કોર્ટ પરિસરમાંથી જ નિકુંજ ગોસ્વામીની અટકાયત કરી હ
પંચમહાલ-ગોધરા SOG પોલીસે બે અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ રાજસ્થાનના ઉદયપુરમાં ઘરફોડ ચોરી અને દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતા. પ્રથમ કિસ્સામાં, SOG ટીમે રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ગોવર્ધન વિલાસ પોલીસ સ્ટેશનમાં નોં
ગત તારીખ 5 ઓક્ટોબરના રોજ આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં જી.આઈ.ડી.સી ની બાજુમાં આવેલા કનૈયા ટીમ્બર કમ્પાઉન્ડમાં એચ.પી.ટ્રેડર્સ નામની દુકાનનું શટર તોડી તસ્કરોએ લાકડાના પીઠામાં વપરાતા મશીનો તથા અન્ય સાધનો મળી કુલ રૂપિયા 51,700 ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોં
ગઢડા તાલુકાના કાપરડી, વિરડી અને ખોપાળા સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગઢડાના મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા અને તાલુકા વિકાસ અધિકારી વાળા સહિતના અધિકારીઓએ ગ્રામજનોને ભૂકંપ અંગે જાગૃતિ અને સાવચેતીઓ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સરકારી જમીન પરના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાયબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગી એવી સરકારી જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામોને હવે કોઈ છૂટછાટ
નવસારી જિલ્લામાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કડક કાર્યવાહી કરી છે. જુદા જુદા વિસ્તારોમાંથી કુલ છ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી દેશી હથિયારો જેવા કે કોયતા, લોખંડના સળિયા અને લાકડીઓ મળી આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આ
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના દંપતી સહિત ચાર વ્યક્તિઓ સાથે માનવ તસ્કરી અને ખંડણીનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા જવાની લાલચ આપીને દિલ્હીના એક એજન્ટ અને તેના મળતિયાઓએ આ 4 લોકોને ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવી અસહ્ય ત્રાસ આપી 2 કરોડની માતબર ખંડ
સુરતમાં BRTS રૂટમાં ઘૂસીને વાહન ચાલકો દ્વારા દાદાગીરી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ઘણીવાર ફરિયાદો ઊઠે છે ત્યારે આ પ્રકારની જ વધુ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઉધના વિસ્તારમાં BRTS રૂટમાં એક કારચાલક ઘૂસી ગયો હતો અને ત્રણ કિલોમીટર સુધી BRTS બસને સાઈડ આપી ન હતી
11 વર્ષ બાદ ફરી એકવાર રાજધાની દિલ્હીમાં બોંબ બ્લાસ્ટ થયો હતો. મેલા ઈરાદાથી થતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ ને કારણે આ ઘટનામાં 12 લોકોનાં કરુણ મોત નિપજયા હતા.મોરારિબાપુ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ગત તા.10/11/25 ને દિવસે સાંજે લાલકિલ્લા નજીક એક
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ICDS વિભાગમાં ચેરમેન અને પ્રોગ્રામ ઓફિસર વચ્ચે વિવાદ થયો છે. જિલ્લા પંચાયતના બાળ વિકાસ ચેરમેન નંદુબેન વાઘેલા સાથે પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયાએ તેમની ચેમ્બરમાં જ ઉગ્ર બબાલ કરી તમાચો માર્યાનો આક્ષેપ કર્યો છે. આ બનાવ દરમિયાન લાફો મારી દહેશત ફ
ગુજરાત યુનિવર્સિટીમાં રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત રાઇફલ એસોસિએશનને સોંપવાના નિર્ણયના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. NSUIનો આક્ષેપ છે કે આ નિર્ણય માત્ર સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે, તેથી આશિષ અમીનનું રા
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે મળી હતી. આ બેઠકમાં કુલ રૂ. 6.88 કરોડના જુદા-જુદા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 2121 ચોરસ મીટર જમીનના વેચાણથી રૂ. 13.40 કરોડની આવક થવાનો અંદાજ છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમ
ત્રણેય શખ્સોએ ધોકા-પાઇપ વડે માર મારી રૂ. 45,000ની લૂંટ કરી હતી ભાવનગરના દિવાનપરા રોડ પર રહેતા અને કાળાનાળા ખાતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા મુર્તજા હામીદ પર જૂની અદાવત અને જમીન વિવાદના કારણે જીવલેણ હુમલો તથા લૂંટની ઘટના બની હતી જેમાં તેણે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફ
વડોદરા શહેરના આજવા રોડ પર ફટાકડાની સ્ટોલ ચલાવનાર વેપારીને કારમાં આવેલા નાગા બાવાના વેશમાં આવેલા શખ્સે હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વિંટી કઢાવી લીધા બાદ કારમાં ફરાર થઇ ગઈ હતી. જેથી વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નાગા બાવાના વેશમાં આવેલા શખ્સ સહિત અન્ય બે ઠગ સામે ફરિયાદ
રાપર તાલુકાના આડેસર ગામે એક દુઃખદ ઘટનામાં પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પુત્રીને બચાવવા માતા અન્ય પુત્રીને લઇને ટાંકામાં કૂદીપ્રાપ્ત વિગતો અનુસાર, આડેસરના આહિર
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર દોરવામાં મધુનગરના ટીપી 55-એના 18 મીટર રોડ લાઈનમાં આવતા કાચા પાકા છાપરાવાળા 37 મકાનોનો સફાયો સ્થાનિક પોલીસ, જીઈબી, એમ્બ્યુલન્સ અને ફાયર સ્ટાફના સહયોગથી દબાણ શાખા દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં કાચા પાકા દબાણો જો
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નવા અને જૂના વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીન 21 સ્માર્ટ આંગણવાડી અને 32 જૂની આંગણવાડીઓને રિનોવેશન કરવા સાથે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવનાર છે. જેમાં અત્યારસુધીમાં ઋતુરાજ, ટી.બી.રોડ, સેંધાપરામાં સ્માર્ટ આંગણવાડીની કામગીરી પૂર્ણ થઈ હોવા
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કર્ણાવતી મહાનગર પશ્ચિમના ભાગવત વિભાગના નારણપુરા પ્રખંડમાં નિધિ એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાનો હતો. આ નિધિ એકત્રીકરણ અભિયાનમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહ-સંયોજિકા ચંદ્રિકાબેન ખાસ ઉપસ્થિત રહ્યા
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ગાંધીનગર હાઈવેથી માણસા વચ્ચે આવેલ રાંધેજા રેલવે ફાટક નં.15 માર્ગ વાહન વ્યવહાર માટે તાત્કાલિક રૂપે બંધ રહેશે. આવતીકાલે એટલે કે 13 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 3 વાગ્યા સ
લોહપુરુષ સરદાર વલ્લભ પટેલની ૧૫૦મી જન્મ જ્યંતી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને ઉજાગર કરતા ભારત પર્વ-૨૦૨૫ની ઐતિહાસિક ઉજવણીમાં તા.૧૧ નવેમ્બરને મંગળવારના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલ એકતાનગરની
બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીની હત્યા બાદ ન્યાયની માંગ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શોકસભા અને ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા બાદ વડગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હતું. શહીદ જવાન જીગ્નેશ ચૌધરી જમ્મુ-કાશ્મી
જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'મિશન રાજીપો' કાર્યક્રમ અંતર્ગત હજારો બાળકો અને બાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી મહારાજે સર્વ શાસ્ત્રના સાર સ્વરૂપે લખેલા 'સત્સંગ દ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો છે. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઇ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિનય
મુન્દ્રાના બારોઈ રોડ પર આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી મુન્દ્રા તાલુકા સહિત જિલ્લાના લોહાણા સમાજમાં શોકની લાગણ
શહેરના સાબરમતી વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જવાહર ચોકથી ભુત બંગલા સુધીનો 500 મીટર રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાય દિવસથી આ રોડ બનાવવાની કામગીરી બંધ કરી અધૂરી છોડી દેવામાં આવી છે. રોડ પરના દબાણો દૂર કરી રોડ પ્રોજેક્ટ વિભાગ દ
રાજકોટનાં નાનામૌવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ દરમિયાન વીડિયો કોલમાં વ્યસ્ત રહીને નાના બાળકનું રસીકરણ કરવાની ગંભીર બેદરકારી દાખવનાર ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગાળીયા સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવ્યા
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી છે. કોઈ આતંકવાદી ઘટના ન બને તે માટે દેશભર સહિત ગુજરાતમાં પણ મહત્વના સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, ગોધરામાં 2002ના ટ્રેન હત્યાકાંડમ
તાપીમાં પિતાએ પોતાની દોઢ વર્ષની દીકરીને પોતાની દીકરી ન હોવાના વહેમમાં પાણીની ટાંકીમાં નાખી હત્યા કરી નાખી હતી. આરોપીની ધરપકડ બાદ તેણે તાપી કોર્ટ અને ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, તપાસમાં આરોપીને વારંવાર ખેંચ આવતી હોવાથી માનસિક રીતે અસ્વસ્થ હોવાન
પાટણ શહેરમાં ભૈરવ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કાળભૈરવ મંદિર ખાતે સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. આ પ્રસંગે દાદાની ભવ્ય શોભાયાત્રા અને છપ્પન ભોગના અન્નકૂટનું આયોજન કરાયું હતું. પાટણ શહેરની ભૈરવ નગર સોસાયટીમાં આવેલા કાળભૈરવ દાદાના મંદિરના સે
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના પ્રવાસ દરમિયાન શાળાએ જઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે રસ્તામાં વાહન રોકાવી બાળકો સાથે શિક્ષણ અને પોષણ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. કલેક્ટર કેતન ઠક્કર જિલ્લાના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીના નિરીક્ષ
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મુખ્ય બજારમાં આવેલી એક કરિયાણાની દુકાન અને બ્યુટી પાર્લરના શટર તોડી તસ્કરો રૂ. 75,000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પારસ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન
જામનગર: શાળા નંબર 51ના શિક્ષિકા પૂર્ણિમાબેન પંડ્યાની ગુજરાતી બાળસાહિત્ય ક્ષેત્રે અપાતા સર્વોચ્ચ સન્માન અંજુ નરશી બાળસાહિત્ય પારિતોષિક – 2025 માટે બાળસાહિત્ય સંશોધક તરીકે પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત બુધવાર, 12/11/2025ના રોજ કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત સન્માન પરબધામ (તા. ભેસા
ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થળ શુકલતીર્થ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 4 થી 5 લાખ યાત્રિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મેળા દરમિયાન યાત્રિકોને સુવિધા મળી રહે તે માટે શુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા ખાણીપીણ
શહેરમાં શ્વસન સિન્સિટીયલ વાયરસ એટલે કે RSVના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ વાયરસ બાળકોમાં વાયરલ ન્યુમોનિયાનું મુખ્ય કારણ બની રહ્યો છે. ખાસ કરીને બે વર્ષથી નાના બાળકોમાં આ ચેપના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. 12 નવેમ્બરના વિશ્વ ન્યુમોનિયા દિવસના અવસરે તબીબી નિ
હિંમતનગર: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન માટે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લાના પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખા
રાજ્ય સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ 'જનજાતિય ગૌરવ વર્ષ' તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. આ અંતર્ગત આણંદ જિલ્લામાં પણ 14 નવેમ્બર, 2025ના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના સુચારુ આયોજન માટે આણંદ કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રવ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા 23 વર્ષીય ધવલ રામભાઈ ભરગાનું ખંભાળિયા નજીક કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું છે. આ ઘટનામાં અન્ય બે મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ધવલન
આજરોજ શહેરના લાકડીયા પુલ પાસે આવેલ કાલભૈરવ મંદિર ખાતે કાલભૈરવ જયંતિ ઉત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, કારતક માસના વદ પક્ષની આઠમના દિવસે મધ્યાહ્ન કાળમાં ભગવાન કાલ ભૈરવજીનું અવતરણ થયું હતું. તેથી આ દિવસે કાલ ભૈરવ જયંતી મનાવવામાં આવ છે. જેન
પૂર્વ કરજણ શહેર ભાજપ ઉપપ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાતા કરજણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હિરેનસિંહ સિંધા વડોદરા જિલ્લા આપના પ્રમુખપદે નિમણૂક કરવામાં આવી છે. હિરેનસિંહ સિંધાએ આક્ષેપ કર્યા છે કે ભાજપમાં જુના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે અને પાર્ટીની વિચાર ધારા
ગેરકાયદે ખનીજ ખનન અને વહન અટકાવવા નીકળેલા જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી પર રોયલ્ટી માફિયાઓએ હુમલો કર્યાની અને સરકારી ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના સામે આવી છે. ઝાંઝરડા ચોકડી નજીક ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર રોકવાનો પ્રયાસ કરતાં ડમ્પર માલિક અને ડ્રાઇવરે ઇન્સ્પેક્ટર અને સ
રાજકોટ શહેર ભાજપ નેતા વિજય પાડલિયાના પરિવારના ડેન્ટલ ક્લિનિકને ગેરકાયદે બાંધકામની નોટિસ અપાતા રાજનીતિ ગરમાઈ છે. મહત્વનું છે કે, 27મી સપ્ટેમ્બરે આ ક્લિનિકનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી અને બે સાંસદો સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. સાત દિવસમાં ગેરકાયદે બાંધકામ
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી એક પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી છે. જેમાં જણાવ્યા મુજબ અમદાવાદ ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નકારી નાખી છે. જેમાં જણાવ્યું છે કે, પતિએ ક્રૂરતાના આધાર પર પત્નીથી ડિવોર્સ માંગ્યા છે. તેને કહ્યું 01 એપ્રિલે પત્રકાર પત્નીએ RJ
સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા વિધાનસભાના નવલગઢ ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા એસઆઈઆર (ખાસ સઘન મતદાર યાદી સુધારણા) કાર્યક્રમ અંતર્ગત યોજાઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ગામના સરપ
ભરૂચની પાલેજ પોલીસે એક લક્ઝરી બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ₹7.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાલેજ પોલીસ મથકના પીઆઈ એ.એ. ચૌધરીને ગુપ્ત માહિતી મળી હતી કે, 'શિવ લહેરી ટ્
રાપર તાલુકાના ગાગોદર હાઇવે પર આજે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પવનચક્કીની પાંખ લઈ જતું એક મહાકાય ટ્રેલર બેકાબુ બનીને માર્ગની આડે ફંગોળાઈ ગયું હતું. આ ઘટનાને કારણે સામખયાળી-રાધનપુર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને પાંચથી છ કિલોમીટર લાંબો ટ્રાફિક
સાબરકાંઠા LCBએ હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે 48 પરના ઓવરબ્રિજ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહેલા રૂ. 2.57 લાખના વિદેશી દારૂ સાથે કારચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ. 7.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એ ડિવિ
9 નવેમ્બરે રાત્રિના રાજકોટના કાલાવડ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતી BMW કારના ચાલક અને ઉદ્યોગપતિ આત્મન પટેલે એકટીવા પર જતા અભિષેક નાથાણીને હડફેટે લેતા કાર 10 ફૂટ ઉછળી અને અભિષેક 50 ફૂટ ફંગોળાયો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યુ. જે ઘટનામાં આરોપીને એક જ દિવસમાં જામીન મળી જતા મૃતક ય
રાહી ફાઉન્ડેશન દ્વારા નરોડા-મુઠીયા વિસ્તારમાં 300થી વધુ શ્રમજીવી જરૂરિયાતમંદોને ગરમ અને સુતરાઉ કપડાં, ચાદર તથા રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમ અંતર્ગત પેન્ટ, શર્ટ, સાડી, લેડીઝ ડ્રેસ, સ્વેટર, બાળકોના કપડાં, ચણીયા ચોળી અને ચાદર જેવી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામા
અમદાવાદના રખિયાલમાં રહેતી સોશિયલ મીડિયા ક્રિએટર યુવતીના નામનું ખોટું ફેસબુક આઇડી બનાવી અજાણ્યા વ્યક્તિએ યુવતી અને તેના પતિના તથા યુવતી અને તેના મિત્રના વીડિયો એડિટ કરીને બીભત્સ ચેનચાળા કરતા વીડિયો અપલોડ કર્યા હતાં. આ અંગે યુવતીને જાણ થતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા 'વંદેમાતરમ્' ગીતને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે ગીતના મહત્વ વિશે વાત કરી હતી. પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ
ગારિયાધાર તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ સુરનગર હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. આ સ્પર્ધામાં શિવેન્દ્રનગર કેન્દ્રવર્તી શાળાના 22 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ખેલમહાકુંભમાં એથ્લેટિક્સ વિભાગમાં દોડ, ફેંક અને કૂદની
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે 13 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટનની સાથે મહેસાણાના બોરીયાવી ખાતે સ્કૂલ તેમજ ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમ
ભાવનગર શહેરમાં લાકડીયા પુલ પાસેથી બે મહિલા બુટલેગરને ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને 144 બોટલો કિંમત રૂપિયા 30,240 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી જાણવ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં એલર્ટ છે ત્યારે ગુજરાતમાં પણ એલર્ટને લઈને પોલીસ એકશન મોડમાં છે. અમદાવાદ પોલીસે ગઈકાલે(11 નવેમ્બરે) શહેરની મોટાભાગની હોટલો અને ભાડુઆતના મકાન અને દુકાનમાં સરપ્રાઈઝ ચેંકીગ કર્યુ હતું. ગેરકાયદેસર ભાડે રહેતા અને હોટલના માલિક દ્વારા પથિક સ
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં સાળા સહિત કેટલાક તેના મિત્રોએ યુવક પર જીવલેણ હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપીમળતી માહિતી મુજબ અરજણસુખ ગામમાં રહેતાં ભરતભાઇ નામના સગાને ત્યાં ગોંડલના દિશેનભાઇ સો
જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં બળીયા હનુમાન મંદિર પાસે મુખ્ય રોડ પર પાર્ક કરેલી એક અર્ટીગા કારમાં અચાનક આગ લાગી હતી. ભરતગીરી ગોસ્વામીની માલિકીની GJ 10 TX 8024 નંબરની આ કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી કાર ભડક
દાહોદ SOG એ ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના મલવાસી ગામે વખતપુરા ચોકડી પાસેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયાર રાખનારાઓમાં ખળભળાટ મચી ગયો છે. ઝડપાયેલા આરોપીનું નામ કમલેશ દિનેશ ડાંગી (ઉં.વ. ૩૦, રહે. પીપલેટ, જાજના ફળિયા, તા. ગરબડા-
પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ M/S. ગણેશ ટ્રેડર્સ, જી.આઈ.ડી.સી. ખાતેથી આશરે રૂ. 1.21 લાખની કિંમતનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન જૂના ડબ્બામાં તેલનું પેકિંગ થતું હોવાનું જણાતા 265 ખાલી ડબ્બાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અ
મહેસાણા શહેરના માર્ગો પર ગઈ કાલે(11 નવેમ્બરે) બપોરના સમયે એક બેફામ સ્વીફ્ટ ગાડીના ચાલકે રોડ પર બેફામ ગાડી ચલાવતા લોકોના જીવ અધ્ધર કરી મુક્યા હતાં.ગાડી ચાલકને ઝડપવા ટ્રાફિક પોલીસે પીછો પણ કર્યો હતો. જોકે ગોપીનાડા પાસેના ટ્રાફિક પોઈન્ટ પર આ ગાડી આવતા ટ્રાફિક પોલીસે ગાડી કબ્જે
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની નાણાં સમિતિની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો કે, યુનિવર્સિટી દ્વારા નવા એક્ટ અને નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ પ્રથમવાર ફી રેગ્યુલેશન કમિટી (FRC)નું ગઠન કરવામાં
વલસાડ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર કડક અંકુશ લાવવા માટે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. દિલ્હીમાં બનેલી કાર વિસ્ફોટની ઘટનાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશન વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક યુ
લગ્નસરાની સિઝન શરૂ થતાની સાથે જ ખાણી-પીણીમાં થતી ભેળસેળ અને નકલી ખાદ્ય પદાર્થોનું દૂષણ માઝા મૂકે છે. પરંતુ આ વખતે સુરત પોલીસે આ અસામાજિક તત્વોને તેમની ભાષામાં જવાબ આપવા માટે કમર કસી લીધી છે. સ્વાદના શોખીન સુરતીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કેટરીંગ સંચાલકો અને ખાદ્ય પદા
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડે શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપી અને ભોગ બનનારને શોધી કાઢ્યા છે. આ કાર્યવાહી પંચમહાલ રેન્જ આઈજીપી અને એસપીની સૂચના બાદ કરવામાં આવી હતી. પંચમહાલ રેન્જના આઈજીપી આર.વી. અસારી અને એસપી ડૉ. હરેશભાઈ દુધાતે વધુમાં વધુ ફરાર આર
અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે રૂ. 4.5 કરોડના ખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યો છે. નાગરિકોને વોકિંગ અને બાળકો માટે રમતગમતની સાથે મનોરંજન મળી રહે તેના માટે 11,600 ચોરસ મીટરની જગ્યામાં બનાવેલા ગાર્ડનમાં ખાસ કરીને બાળકો માટે જૂની રમતો
હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. સૌથી ઓછું તાપમાન અમરેલી નોંધાયું હતું. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જેથી રાજ્યમાં સૌથી વધુ ઠંડુ અમરેલીમાં પડી હતી. જ્યારે અમદાવાદમાં વહેલી સવારે ગુલાબી ઠંડીમાં લોકો યોગ અને કસરત
બોટાદ-ગઢડા માર્ગ પર નાગલપર ગામ નજીક ગત રાત્રિએ એક ટ્રક વીજપોલ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી સહિત ચાર લોકોને ઈજાઓ થઈ હતી. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, બોટાદથી ગઢડા જઈ રહેલા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુ
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાંથી ઘરે જતી વખતે ગુમ થયેલી સગીર વયની બાળકીને કારેલીબાગ પોલીસે માત્ર ગણતરીના કલાકમાં શોધી કાઢીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. જેને પગલે પરિવારે પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશ
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાતો અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ખેતી પર નિર્ભર તાપી જિ
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મંગળવારે હિંમતનગરની મુલાકાતે આવ્યા હતા. સાબરકાંઠા ભાજપ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં તેમણે હાજરી આપી હતી. આ ઉપરાંત, તેમણે સાંસદ શોભનાબેન બારૈયાના જનસેવા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વકર્મા નિર્ધારિત
ઉદ્યોગનગર પોલીસે સાત વર્ષથી નાસતા ફરતા હુમલાના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના અડાણા ગામમાંથી કલરકામ કરતો હોવાની બાતમીના આધારે પકડાયો હતો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના હુમલાના ગુનામાં લાલચંદ તીલકસીંગ કુશવાહ (મૂળ રહે. મેહરા ગામ, તા. મહે
ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો, જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. એકનું મોત, 24 ઘાયલઆ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા એક ક
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક ટ્રકમાંથી મગફળીની બોરીઓ રસ્તા પર ઢોળાઈ જતાં સ્થાનિક લોકો દ્વારા તેની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના થાનગઢ બાયપાસ પર ધોળેશ્વર રેલ્વે ફાટક નજીક બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, થાનગઢના હિટરનગરમાં આવેલા FCI મગફળીના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખર
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 8 નવેમ્બરે એક દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવારનું આજે SICUમાં સી યુનિટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દર્દી ગત તારીખ 5 નવેમ્બરના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળ પરના ડી-વન વોર્ડમાં સારવા
કોંગ્રસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં સહ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં પણ બે સહ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. દેવેન્દ્ર યાદવ અને બી.વી. શ્રીનિવા
ગાંધીનગર ખાતે આજે રાજ્ય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં રાજ્યના કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. હાઈએલર્ટને પગલે પોલીસ વિભાગે હાથ ધરેલી કામગીરીની સમીક્ષાતાજેતરમાં રાજ્યમાં જાહેર કર
બિરસા મુંડાની 150મી જન્મજયંતીના અવસરને જનજાતિય ગૌરવ તરીકે ઉજવવાના ભાગરૂપે રાજ્યમાં આયોજિત જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરાયું છે. મોરવા હડફ ખાતે જનજાતિય ગૌરવ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું હતું. જેમા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, મોરવા-હના ધારાસભ્ય નિમીષાબેન સુ
અભલોડનો 18 વર્ષીય યુવક દાહોદ જતાં માર્ગમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. અજાણ્યા વાહન સાથે અથડામણ થતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર મળતાં પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. અભલોડ ગામના મેહુલભાઇ વિજયભાઇ બારીયા ગતરોજ સવારે પોતાની જીજે 20 બીઇ 1999 નંબરની બાઇક લઈને પોતાના મિત્ર
અભલોડના ઝરલા ફળિયામાં પાટાડુંગરી રોડ ઉપર જીજે-બીએલ-4278 નંબરની બાઇક ચાલકે પૂરઝડપે વાહન હંકારી લાવી જીજે-20- એસી-1344 નંબરની પ્લેટીના બાઇકને સામેથી ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પ્લેટીના બાઇક ચાલક 20 વર્ષીય સંકેતભાઈ ગવરસિંહ પસાયાનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતવાળી જ
પ્રતિક સોની રાજ્યભરમાં એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં મતદારોને નામ નીકળી જવાનો ફફડાટ પણ છે. બીએલઓ ઘરે આવે ત્યારે મતદાર યાદીમાં નામ ન હોય તેને દાખલ કરવા અલગ ફોર્મ અને દસ્તાવેજો અને મૃતકોના નામ યાદીમાંથી કમી કરાવવા માટે અલગ ફોર્મ અને દસ્તાવેજો આપવાના હોય છે. ત્ય
ગોધરાના હમીરપુર રોડ પર સ્કૂલની પાછળ નદીના ધસમાં પોલીસે છાપો મારીને 93 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગોધરાના હમીર પુર રોડ ઉપર આવેલી એમ.ઇ.ટી.સ્કૂલની પાછળ નદીની ધસ પાસે શહેર બી ડિવિઝન પોલીસે છાપો માર્યો હતો. પોલીસે અજાણ્યા બાઇક ચાલકે કયાંથી ગાૈવંશને લાવીને કટીંગ કરેલો 93 કિલો જે
દાહોદ જિલ્લાના ખેડૂતોને તાજેતરમાં પડેલા કમોસમી માવઠાના કારણે થયેલા ભારે નુકસાનની અસર હવે રવિ સિઝનના વાવેતર પર દેખાઈ રહી છે. નવેમ્બરની શરૂઆતના આંકડાઓની સરખામણી કરતાં જણાય છે કે વર્ષ 2025માં કુલ રવિ વાવેતરમાં ગયા વર્ષની તુલનામાં 54.08% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. જે જગતના તાત મા
ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં ખુલ્લામાં મુકેલી સ્ક્રેપ ગાડીઓમાં કોઇ કારણસર આગ લાગતા ચાર જેટલી ગાડીઓ આગની ચપેટમાં આવી હતી. ગોધરા ફાયર વિભાગની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં ખુલ્લી જગ્યામાં સ્ક્રેપની ગાડીઓ મોટી સંખ્યામા
વડોદરા અને ભરૂચ જિલ્લાને જોડતો મા નર્મદા નદિ પર માલસર - અશા બ્રિજ બનાવાયો છે. પરંતુ માલસર બ્રિજની સામે કિનારે આવેલ માલસર બ્રિજથી વડીયા મંદિર સુધી ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે. રોડ પર ચિલા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ખુબ જ તકલીફ પડતી હોય છે. વાહનચાલકોને નુકસાન વેઠવાનો વારો

32 C