માર્ગ અને મકાન વિભાગના પાલનપુર પેટા વિભાગ દ્વારા એમ.ડી.આર. કક્ષાના પાલનપુર–માલણ–હાથીદ્રા–વિરમપુર માર્ગના નવીનીકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ભારે વાહનવ્યવહાર અને વરસાદને કારણે ખાડા પડી ગયા હતા. જેના પરિણામે વાહનચાલકોને
નવસારી LCB એ ચાર વર્ષથી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી વસંતભાઈ સદુભાઈ વર્માને ઝડપી પાડ્યો છે. આરોપીને મહારાષ્ટ્રના પુણેથી નવસારી લાવવામાં આવ્યો હતો. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં વસંત વર્મા છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. LCB નવસારી દ્વારા નાસતા-ફરતા આરોપી
ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરીને કારણે 13 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ઝન અને માર્ગ બંધ રહેશે. પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિર્ણય અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈન્દોર હાઈવે પર ગોધરા શહેરની હદમા
પ્રભાસ પાટણના પાટચકલા વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન કાળભૈરવ મંદિરે કાળભૈરવ જયંતિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. સવારથી જ દર્શનાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે સાંજે શરૂ થયેલા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞથી સમગ્ર વિસ્તાર વેદમંત્રોના પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યો હતો. ય
ગીર સોમનાથની ઈન્ડિયન રેડક્રોસ જિલ્લા શાખાને રાષ્ટ્રીય માન્યતા ધરાવતું NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર) સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં સંસ્થાના ઉચ્ચ માપદંડોને પ્રમાણિત કરે છે. જિલ્લા કલેક્ટર અને ઈન્ડિય
વડોદરા જિલ્લામાં રખડતા ભૂંડના કારણે બે દિવસમાં બે અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. અગાઉ કાયાવરોહણથી ધનિયાવી ગામના આવતા રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા બે લોકો મોપેડ સાથે પટકાયા હતા. જેમાંથી એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ગતરોજ પાદરાના મહોમદપુરા ગામના વ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્યજીવોના આટાફેરાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઝરખ અને શિયાળની હાજરીની ચર્ચા વચ્ચે હવે લેકાવાડા ગામના ખેતરોમાં ખૂંખાર દીપડો જોવા મળતા વન વિભાગની ટીમ સઘન તપાસમાં જોતરાઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા
વલસાડ શહેરના બેચર રોડ પર આવેલી રીડેવલોપમેન્ટ હેઠળની વિષ્ણુ ચેમ્બર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. બુધવારે સવારે અન્ય મજૂરો કામ પર આવ્યા ત્યારે તેમણે એક દુકાનના શેડમાં યુવકને બેભાન હાલતમાં જોયો હતો. યુવક મૃત હાલતમાં જણાતા તાત્કાલિક લેબર કો
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીની સેક્શન-8 કંપની ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) ને અદાણી ગ્રુપના ‘ગ્રીન ટોક્સ ઇનિશિયેટિવ’માં “સ્ટાર્ટઅપ ગ્રોથ કેટાલિસ્ટ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ ઇનિશિયેટિવનો હેતુ ગ્રીન અને સસ્ટેઈનેબલ ભવિષ્ય માટેના વિચારો અને ઇ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત સિનિયર સિટીઝનને સાયબર ઠગોએ બોગસ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં ફસાવીને 30 લાખ રૂપિયા પડાવ્યા છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પીડિતે જણાવ્યું છે કે, તેઓ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે અને આ ઘટનાએ
ગાંધીધામ-ભચાઉ મત વિસ્તારમાં કુલ ₹15.57 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યોમાં મોટી ચીરઈ-પશુડા રોડ અને ભચાઉ તાલુકા પંચાયત અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ₹3.42 કરોડના વિકાસ કામોનો સમાવેશ થાય છે. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધી
સ્પોર્ટ્સના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતા એક યુવક સાથે તેના જ મિત્રોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. દાહોદના 26 વર્ષીય સ્પોર્ટ્સમેન યુવકના આઈડી અને સહીનો ઉપયોગ કરીને તેના બે મિત્રોએ ગાંધીનગરમાં એક આઈટી કંપની શરૂ કંપનીના બેંક એકાઉન્ટ
વાગરા તાલુકાના ગંધાર ગામે દરિયાઈ ભાથા ખાતે સમસ્ત આહિર અને ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે કથાના ત્રીજા દિવસે ધાર્મિક વાતાવરણ વચ્ચે કથાનો રસાસ્વાદ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો
સ્પાઇસજેટે તેના ઓપરેશનલ કાફલામાં વધુ 5 બોઇંગ 737 એર ક્રાફ્ટનો સમાવેશ કર્યો છે, જેમાં એક બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો પણ સમાવેશ થાય છે. આ સાથે એરલાઈનનો કુલ કાર્યકારી કાફલો 35 એરક્રાફ્ટનો થઈ ગયો છે. આ નવા પાંચ એરક્રાફ્ટના ઉમેરા સાથે, સ્પાઇસજેટે એક મહિનાથી વધુ સમયમાં કુલ 15 વિમાનો તેના
રાણપુર તાલુકાના જાળીલા ગામે મોડી રાત્રે એક દલિત સગીર નો મૃતદેહ પાણીની ટાંકી પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી તરીકે થઈ છે.અને તે કોલેજમાં અભ્યાસ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રાથમિક માહિતી અનુસાર, હર્ષદ સોલંકીને કેટલાક અજાણ્યા શખ્
સ્ત્રી સશક્તિકરણને લઈ મહિલાઓ આત્મનિર્ભર બનવાની સાથે સાથે સુરક્ષિત અને પોતાના હક માટે લડત આપતી બની છે. ત્યારે મહેસાણા પંથકની એક ત્યકતા મહિલાને પિયરમાં રહેતા પોતાનું અને પોતાની માતાનું ગુજરાન ચલાવવા એક દુકાનદારને ત્યાં નોકરી કરવી પડી હતી. જોકે એક સંજોગે મહિલાની લાચારીનો ફ
સુરતનું લિંબાયત પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે, જ્યાં એક ચોરીના ગંભીર કેસમાં પોલીસે ઓછી રકમની ફરિયાદ નોંધી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. લિંબાયત વિસ્તારમાં રહેતા જૈન દંપતીના ઘરે ભાઈબીજના તહેવારના દિવસે થયેલી ચોરીની ઘટનામાં, ફરિયાદીઓનો દાવો છે કે લગભગ 60 લાખથી વ
ઘાટલોડિયામાં વૃદ્ધને Paytmનું સાઉન્ડ બોક્સ પરત આપવાનું હોવાથી તેમને અજાણ્યા વ્યક્તિએ PAYTM ના કર્મચારી હોવાની ઓળખ આપી હતી. અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધને પેટીએમમાં એક રૂપિયો ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આ દરમિયાન તે વૃદ્ધનો પાસવર્ડ જોઈ ગયો હતો. જે બાદ વૃદ્ધ પાસેથી મોબાઇલ લઈને સાઉ
રાજકોટમાં રખડતા કુતરાઓ મુદ્દે સુપ્રિમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને જાહેર સ્થળોએ પણ રખડતાં કુતરાઓના ત્રાસ દુર કરવા અને સલામતીના શું પગલાં લઇ શકાય તે મુદ્દે સર્વે કરવા માટે આદેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મનપા તંત્ર જ
રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત કેમે
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક સંતરોડ પાસે આવેલા ભથવાડા ટોલનાકા આગળ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી મધ્યપ્રદેશના શિહોર ગામ ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા એક પરિવારની કારને આ અકસ્માત નડ્યો હતો, જેમાં પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજ
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ₹36 કરોડના સાધનો અને લોન સ્વરૂપે સહાય પૂરી પાડવામાં આવી હતી. કૃષિ ક્ષેત્રે ખેડૂતોના સશક્તિકરણ અને તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવ
પાટણ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 15,16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર (BLO) તેમના મતદાન મથક પર હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન ફોર્મ વિતરણ, ભરેલા ફોર
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા 01.01.2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના અનુસંધાને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરીમાં બેઠક યોજી હતી
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આવેલા ધાતરવડી ડેમ 2, બાયપાસ માર્ગ અને પથ્થરની ખાણોનો ડ્રોન નજારો સામે આવ્યો છે. સંજયભાઈ નામના યુવકે ડ્રોન કેમેરાથી આ વીડિયો કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. છલોછલ ભરાયેલો ડેમ આ વાયરલ વીડિયોમાં ધાતરવડી ડેમ 2 છલોછલ ભર
પાટણની સેશન્સ કોર્ટે લગભગ પોણા બે વર્ષ જૂના ચકચારી હત્યા કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સરસ્વતીના રવિયાણા ગામે માનસિક અસ્થિર યુવાન કિરણની હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં તેની માતા હંસાબેન અને પ્રેમી રમેશભાઈને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા છે. ફરિયાદ પક્ષ કેસ સાબ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનાઓમાં ગેરરીતિ કરનાર હોસ્પિટલો સામે સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટ દ્વારા “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરતા ગેરરીતિ આચરાઈ હોવાના આ
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. 12 નવેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, ભુજમાં 18, નલિયામાં 16, કંડલામાં 19, અમરેલીમાં 13, ભાવનગરમાં 16, દ્વારકામાં 21, ઓખામાં 23, પોરબંદરમાં 17, રાજકોટમાં 15, વેરાવળમ
સુરતના વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે ગટર લાઈનનું ખોદાણ થતું હતું ત્યારે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં ફલાય ઓવરબ્રિજની ઉપર 20 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડતા પાણી વહેતું થઈ ગયું હતો. પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થતાં મનપાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં મૂળ આણંદની વતની અને વર્તમાનમાં ઈઝરાયલના તેલ અવીવમાં રહેતી 40 વર્ષીય મહિલાએ પતિથી છૂટાછેડા લેવા વડોદરાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ માટે મહિલાએ પોતાની બહેનને પાવર ઓફ એટર્ની આપી હતી. જો કે વડોદરાની ફેમિલી કોર્ટે મહિલાની અરજી નકારી નાખતા તેને ગુજરાત હા
અમદાવાદના સરસપુરમાંથી વેપારી આંગડિયામાંથી આવેલા પૈસા લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા બાઈકચાલકોએ વેપારીને રોકીને ઝગડો કર્યો હતો. ઝગડા દરમિયાન વેપારીના વાહનની ચાવી રોડ પર ફેંકી દીધી હતી. વેપારી ચાવી લેવા ગયા ત્યારે અન્ય બે વ્યક્તિએ વેપારીના વાહનની ડેકી ખોલીને 18 લાખની લૂ
જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ભોજનમાં ભ્રષ્ટાચાર, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતના શૌચાલયો અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળીને
બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા મોગલ ધામ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ગલોટ
રાજકોટ જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 735.55 મિલિમીટર એટલે કે એવરેજ 29.422 ઇંચ વરસાદ વરસ્યો છે. જે ગત વર્ષ કરતા 62.11 ટકા ઓછો છે. જોકે ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે તારાજીની ઘટના સામે આવી હતી. જેમાં 3 માનવ અને 45 પશુના મૃત્યુ થયા છે. જ્યારે 9 મકાન પડી ગયા હતા. ઓક્ટોબરમાં સમગ્ર સૌરાષ્ટ્રમા
બોટાદના હડદડ ખેડુત મહાપંચાયતમાં ખેડુતો અને પોલીસના ઘર્ષણમાં સજા કાપી રહેલા આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ જેલમાં ગયા અગાઉ, સાસણગીરથી હું જેલમાં છું અને સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ સંમેલનમાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કરતો એક વિડીયો બનાવ્યો હતો. બાદમાં
ભાવનગર શહેરમાં ગઢેચી વડલા વિસ્તારમાં રહેતા એક શખ્સે તેમના જ કૌટુંબિક ભાઇ અને ભાભી વચાળે અવાર નવાર તકરારો થતાં ભાભીને આશ્વાસન આપી, પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ કૌટુંબિક દિયરે લલચાવી, ફોસલાવી ભાભીને એક હોટલમાં લઇ જઇ, દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ કોઇને જાણ કરશ
સર ટી. હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના બાળરોગ વિભાગના પ્રોફેસર અને વિભાગના વડા બાળ આરોગ્ય નિષ્ણાત ડોક્ટર ડૉ. મેહુલ એમ. ગોસાઈની વર્ષ-2025નો રાષ્ટ્રીય શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ-2025માં આઈ.એમ.એ. (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) દ્વારા દર વર
રાજયના કાયદા અને ન્યાય તંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ વિંધ્યાચલ અને સાતપુડા ગીરીમાળાઓના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ પાસેથી ડેમના નિર્માણની અદભૂત સિદ્
રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ વિષયના કુલ આઠ જુદા જુદા રેસીડેન્સીયલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સનો સમાવેશ થાય છે. આ કોર્સ શરૂ થવાથી સ્ટાફ નર્સની સેવાઓની ગુણવત્તા અને કુશળતામાં વધારો કરવાનો છે. આ ક
પાલેજ પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બસનો ડ્રાઇવર અને કલીનર દારૂ તથા બિયરનો જથ્થો નવસારીથી મોરબી લઇ જઇ રહયાં હતાં. ભરૂચની પાલેજ એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ડ્રાઇવર અને કલીનરની ધરપકડ કરવામાં આવી છે. પાલેજ પોલીસને બા
ગારીયાધાર નગરપાલિકામાં રિકવરીનો મુદ્દો ભારે ઊછળ્યો છે. ગારીયાધાર નગરપાલિકા કચેરીના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વાઘેલા ગીતાબેન શાંતિલાલ અને જેઠવા કાંતિભાઈ રવજીભાઈએ સાડા ત્રણ લાખની સહાય મેળવી હતી. જે બાબતે ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી
ભરુચ શહેરના જૂના નેશનલ હાઇવે પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોપિંગ સેન્ટરના નવમા માળે આગ લાગતા ફ્લોર પરની ઓફિસોમાં નાસભાગ મચી ગઇ છે. પાલિકાની ફાયરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. મળતી મા
વલભીપુરની બેંક ઓફ બરોડા શાખાની સેવાથી ગ્રાહકોમાં અસંતોષ સાથે કચવાટ ઉભો થવા પામ્યો છે. ભાવનગર-અમદાવાદ હાઇવે પર આવેલ બેંક ઓફ બરોડાની તમામ પ્રકારની સેવા લંગડાતી જાય છે. ગ્રાહકોને આ ટેબલથી બીજા ટેબલ ઉપર મોકલીને ચલક ચલાણુ કરવામાં આવી રહ્યું છે. ખાસ તો પેન્શનરો બેંકમાં પેન્શન લ
મહુવા માર્કેટીંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરી રૂા.1452 પ્રતિ મણનાં ભાવથી મગફળીની ખરીદી પણ શરૂ કરાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.જયારે સાવરકુંડલા યાર્ડ પણ મગફળીથી છલકાયું છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું ખુબ મોટા પ્રમાણમાં વાવેતર તેમજ ઉત્પાદન થયેલ છે. કમોસમી વરસાદન
વલભીપુર તાલુકાના ખેતાટીંબી ગામે નવી બનેલી આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રને લઇ નવો વિવાદ સર્જાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ ખેતાટીંબી ગામે જર્જરિત બની ગયેલી આંગણવાડી કેન્દ્ર નવી બનાવવા માટે માંગણી કરી હતી જેને લઈ તાલુકા પંચાયત અને ICDS વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આ
ભરૂચ શહેરમાં સવાર પડતાની સાથે સફાઇ કર્મચારીઓ તમારા વિસ્તારને ચોખ્ખો બનાવી દેતાં હોય છે પણ આપણા ઘર અને વિસ્તારને સ્વચ્છ રાખતાં સફાઇ કર્મચારીઓ જ અસહ્ય ગંદકી વચ્ચે રહી રહયાં છે. તેઓ પોતે નગરપાલિકાના કામદારો હોવા છતાં પાલિકા સત્તાધીશો જ તેમને માળખાકીય સુવિધાઓથી વંચિત રાખી ર
ભાવનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ અંતર્ગત આગામી 13 નવેમ્બરના ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે સવારે 10.30 વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ભાવનગરમાં જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમના સુચારુ રીતે યોજાય તે અનુસંધાને ઈ.ચા. જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિક
ભરૂચ જિલ્લાના વાલિયા થી વાડી જવા માટે ડેહલી ગામ પાસે માઇનોર બ્રિજ આવેલો છે. જે ઘણા વર્ષથી જર્જરિત હાલતમાં હોવાના કારણે ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરીને નજીકમાં ડાઈવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં વધુ પાણી આવવાને કારણે ડાઈવર્ઝન ઘણી વાર બંધ થઈ
શહેરના લાકડીયા પુલ પાસે આવેલ કાલભૈરવ મંદિર ખાતે આજે કાલભૈરવ જયંતિ ઉત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, કારતક માસના વદ પક્ષની આઠમના દિવસે મધ્યાહ્ન કાળમાં ભગવાન કાલ ભૈરવજીનું અવતરણ થયું હતું. તેથી આ દિવસે કાલ ભૈરવ જયંતી મનાવવામાં આવ છે. જેના ભ
ભાવનગર જિલ્લાના મહુવાના જાદરા રોડ ઉપર રહેતા મધુબેન મગનભાઇ બારૈયા (ઉ.વ.60) બે દિવસ અગાઉ સાંજના સુમારે મંદિરેથી દર્શન કરી, હાથમાં થેલી લઇ ઘર તરફ જતા હતા તે વેળાએ પાછળથી આવેલા શખ્સે વૃદ્ધાના હાથમાં રહેલ બેગની ચીલઝડપ કરી, બે શખ્સો બાઇકમાં ફરાર થઇ ગયા હતા. જે મામલે મહુવા ટાઉન પોલીસે
મહુવાના દયાળ ગામે રહેતા એક વૃદ્ધ ખેડુતે કપાસની આડમાં લીલા ગાંજાની વાવણી કરી હોવાની બાતમી આધારે દાઠા પોલીસે રત્નેશ્વર રોડ નજીક આવેલ વાડીમાં દરોડા પાડવામાં આવતા, દરોડા દરમિયાન કપાસના વાવેતરમાં તપાસ કરતા, કપાસના જુદા જુદા ચાસમાંથી 22 જેટલા લીલા ગાંજાના કિ.રૂા. 8.61 લાખના ગાંજાન
ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. મતદારોને સરળતા અને સુગમતા રહે તે માટે ચાર દિવસ માટે વિશેષ કેમ્પ દરેક બૂથ ખાતે યોજવામાં આવશે. આ કેમ્પ 15,16,22 અને 23મી નવેમ્બરના રોજ આયોજીત કરવામાં આવ્યાં છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ
કોર્પોરેશનની આવકના સ્ત્રોત પૈકી એક વ્યવસાય વેરાની પણ આવક છે. પરંતુ તેમાં વ્યવસાયકારો વેરો નહીં ભરતા મુદ્દલ કરતા વ્યાજની રકમ વધી ગઈ છે. ત્યારે કોર્પોરેશનને યુક્તિ વાપરી લોકો પાસેથી વ્યવસાય વેરો ભરપાઈ કરાવવા છ મહિના પહેલા વ્યાજની રકમ ફ્રીજ કરી માત્ર મુદ્દલ રકમ વસૂલવાનું શ
ભાવનગર કોર્પોરેશન પાસે પણ કદાચિત ઓછી માહિતી હશે કે તેની માલિકીની કેટલી મિલકતો છે અને કેટલા પ્લોટ છે ? ખુલ્લા પ્લોટ પર દબાણો થઈ જાય છે અને કોર્પોરેશનની મિલકતો, બાગ બગીચા રેઢીયાળની જેમ પડ્યા હોય છે. ત્યારે હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સેન્ટ્રલાઇઝડ મોનીટરીંગ માટે ઇ
ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં શ્રમિકોની સલામતી, આરોગ્ય અને પર્યાવરણ માટે સમાન કાયદાકીય માળખું ઉભું કરવા માટે વર્ષ 2020માં રજૂ થયેલો વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળની સ્થિતિ OSH કોડ 2020 લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ થઈ ચૂક્યો છે અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે, છતાં
ગોધરા પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિગ્નલ ફળિયા રેલવે ગરનાળા નજીકનું લીંબા તળાવ હાલ સ્થાનિકો માટે મોટી મુસીબતનું કેન્દ્ર બન્યું છે. તળાવમાં ફેલાયેલી ગાઢ જંગલી વનસ્પતિ અને વર્ષોથી ન થયેલી સફાઈથી મગરનું રહેઠાણ જોખમી બન્યું છે. જેના પરિણામે રાત્રિના અંધારામાં મગર રહેણાંક વિસ્ત
બુધવારે સવારથી જ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સહિત રાજ્યના 24 સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ભાવનગરમાં વિદ્યાનગર વિસ્તારમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુ અને ટ્રસ્ટ સંબંધિત હિસાબી સાહિત્ય, બેંક વ્
ભાવનગર શહેર અને જિલ્લામાં સરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 2002ની મતદારયાદી સાથે મેપિંગ ચાલી રહ્યું છે. તેમજ બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે ફોર્મ વિતરણની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે સૌથી મોટો પડકાર એ છે કે વર્ષ 2002થી જેના રહેઠાણ બદલાઈ ગયા છે તેઓને પોતાના મતદાન બૂથો યાદ નથી. જે
સ્માર્ટસિટી દાહોદના રાજમાર્ગો પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય જામી રહ્યુ છે. શહેરના હાર્દસમા અને અવરજવરથી ધમધમતા માર્ગો પર રસ્તા વચચે જ બેસી જતાં રખડતા ઢોરો વાહનચાલકો માટે જોખમ ઉભુ કરી રહ્યા છે. જોકે પાલિકા દ્વારા આની સામે કોઇ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? તે અંગે અનેક સવાલ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કરદાતા સામે આડેધડ અને બિનનિયંત્રિત રીતે કાર્યવાહીનો દંડૂકો ઉગામવામાં આવી રહ્યો હતો, તેના પર હવે અંકુશ આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ એક મહત્વપૂર્ણ પરિપત્ર — પરિપત્ર રજૂ કર્યો છે, જેમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડે શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપી અને ભોગ બનનારને શોધી કાઢ્યા છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે બંનેને શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓઓ જિલ્લામાં નોંધાયેલા ગુના
મોરવા(હ)ના અગરવાડા વચલા ટેકરા પાસે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચાડીને ફરાર થઈ ગયો હતો. મોરવા હડફ તાલુકાના અગરવાડા ટાંડી, પલાસ ફળિયા ખાતે રહેતા સોમાભાઈ માનસિંગ ભાઈ પલાસ પર્વતભાઇ 10 નવેમ્બર ના રોજ અગરવાડા વચલા ટેકરા પાસે રોડની સાઇડ પર ઊભા હતા
દાહોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં મંગળવારે શિક્ષણજગતને શર્મસાર કરનારો એક ગંભીર બનાવ બન્યો હતો. ક્લાસ ન લેવા બાબતે ખુલાસો માંગવા ગયેલા શાળાના પ્રિન્સીપાલને શિક્ષકે વિદ્યાર્થીઓ સમક્ષ જ બે ઝાપટ ઝીંકી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પ્રિન્સીપાલે શિક્ષક વિ
દાહોદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બે શાખાઓમાં આચરવામાં આવેલા 6.34 કરોડના લોન કૌભાંડ જુલાઈ 2025માં સામે આવ્યુ હતુ. જેમાં બેન્કના તત્કાલીન મેનેજર સહિત 31 સામે ગુનો નોંધાયો હતો. .આ કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં કુલ 9000 પાનાની મેગા ચાર્જશીટ દાખલ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર દા
દાહોદ શહેરમાં ઋતુ પરિવર્તનનો સ્પષ્ટ અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રિના સમયે ઠંડીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે શહેરીજનોએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસભર વાતાવરણમાં અચાનક આવેલા બદલાવના કારણે ઠંડક અને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’ શરૂ થઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સવારે 9:30 વાગ્યે સંયુક્ત રીતે કરશે. 13થી 16 નવેમ્બર સુધી ચાલનાર
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાના
પંચમહાલ જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા બ્લેક ટ્રેપ અને રેતી માટે લીઝોની મંજૂરી આપવામાં આવતી હતી. જિલ્લા કક્ષાએ એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ કમિટી મંજુરી આપતા લીઝોમાં ખોદકામ કરાતું હતું. પંચમહાલ જિલ્લામાં આશરે 200 લીઝો આવેલી છે. જિલ્લા કક્ષાની મજૂરીથી લીઝો ચાલુ થતી હતી. પરંતુ સ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં આવેલી એપીએમસીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે. ત્યારે જન જાતીય ગૌરવ રથ જે અંબાજીથી 5મી તારીખે નીકળ્યો હતો. જે બુધવારે પંચમહાલના જાંબુઘોડાથી નીકળી બોડેલી ખાતે આવી પહોંચતાં, ભાજપ નેતા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વા
ઝાલોદ તાલુકામાં વખતપુરા ચોકડી પાસે એસઓજીના ચેકિંગમાં એક યુવકે કમરે ખોસી રાખેલો દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે યુવક સામે ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધીને આગળની પુછપરછ શરૂ કરી છે. ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના મલવાસી ગામ પાસે વખતપુરા ચોકડી નજીક એસઓજીની ટીમ વાહન ચેકિંગ
છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામમાં બીએલઓની કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ રૂનવાડ ગામમાં બીએલઓ દ્વ
ગોવા ખાતે યોજાએલી હાફ આયર્નમેન રેસમાં સુરતના ડો.હેતલ તમાકુવાલાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યો છે અને હવે તેઓ 2026માં ફ્રાન્સ ખાતે યોજનારી આયર્નમેન ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. સ્વિમિંગ દરમિયાન હાઇટાઇડનો સામનો કરવો પડયોડો. હેતલે રેસ અંગે કહ્યું કે, આ ટ્રાઇથ્લોન રેસ હતી, જેને મેં 7
છોટાઉદેપુર જિલ્લાનો બોડેલી તાલુકો જિલ્લા અને રાજ્યમાં મકાઇના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. બોડેલી તાલુકાના ખેતીક્ષેત્રે અગ્રેસર એવા જબુગામ તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પિયત પાક તરીકે ખેડૂતો મકાઇનો પાક મબલક પકવે છે. હાલમાં ધરતીપુત્રો પોતાના ખેતરોમાં
પાંડેસરામાં સાડી અને બુટ ચપ્પલની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. પાંડેસરા પાણીની ટાંકી પાસે જલારામ નગરમાં મોડી રાત્રે સાડીની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. સાડીની દુકાનમાં લાગેલી આગની લપેટમાં બાજુમાં આવેલી બુટ-ચપ્પલની દુકાન પણ આવી ગઈ હતી. ફાયરબ્રિગેડ ઘટના સ
ખાવડા આરઇ પાર્કમાં રાજસ્થાનથી દારૂ લઇને આવેલા રાજસ્થાનના યુવકને પકડી40 હજારના દારૂ તેમજ 10 લાખની બોલેરો સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તાલુકાના ખાવડા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, રાજસ્થાનનો ખુશાલરામ ભીલ ખાવડા ખાતે આવેલા આરઈ પાર્
નવસારી બજારના રિક્ષા ચાલકને મહિલા સહિતના 5 ગઠીયાએ મુગલીસરામાં મેટ્રોની કામગીરીમાં સોના- ચાંદી ભરેલું માટલુ મળ્યુ હોવાનું કહીને સસ્તામાં આપવાના બહાને 10 લાખ પડાવી લીધા હતા. નવસારી બજારના 59 વર્ષીય રિક્ષાચાલક હિતેશભાઇ નવનીતભાઇ પ્રજાપતિ 12 ઓક્ટોબરે અઠવાગેટ જૈન દેરાસર પાસે ઉભ
બોટાદ સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા શહેરના સિંગણપોર કોઝવે રોડ એસએમસીના મલ્ટીપરપઝ હોલ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન બોટાદ મંદિરના સાંખ્યયોગી જ્યોતિબેન અને સાળંગપુર મહિલા મંદિરના નયનાબેનના વક્તા પદે કરવામાં આવ્યું છે. ભાગવત કથાની વિશેષતા એવી છે કે આ કથાનું આયોજન
દિવાળીના વેકેશનમાં લોકો વતન તેમજ ફરવા માટે બહાર જતાં હોવાથી સ્વૈચ્છીક રક્તદાનનું પ્રમાણ નહીવત રહ્યું હતું. આ કારણોથી હાલમાં શહેરની તમામ બ્લડ બેંકોમાં તમામ બ્લડ ગૃપના લોહીની ભારે અછત સર્જાઈ છે. લોહીની જરૂરીયાત સામે સ્ટોક નહીવત હોવાથી લોહીની જરૂરીયાત સામે ડોનર પાસે રક્તદ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સીમેટની જાહેરાત કરવામાં આવી છે. જેમનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાયું નથી તેઓ 17 નવેમ્બર, 2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે, જ્યારે પરીક્ષા ફી ઓનલાઇન જમા કરાવી જરૂરી છે. ફી ભરનાર ઉમેદવારનું જ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે. ફોર્મ ભરીને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરી
જુદા જુદા કારણોથી સ્કૂલ છોડી ગયેલા કે કોઈ કારણોસર સ્કૂલે નહીં જતા 6થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જે ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી એવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત સુરત જ
સીબીએસઇની ધોરણ-10 અને ધોરણ-12ની મુખ્ય જાહેર પરીક્ષા આગામી 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જે પરીક્ષાને લઈ બોર્ડે તૈયારી શરૂ કરી છે. આ વખતે સુરત સહિત દેશભરના તેમજ વિદેશના 45 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનારા છે. પરીક્ષામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિ અટકાવવા માટે બોર્ડે
શહેરની ફરતે 66 કિલોમીટરનો બની રહેલ આઉટર રીંગરોડ પ્રોજેક્ટ 10 વર્ષ પછી પણ પૂરો થયો નથી અને પ્રોજેકટ કોસ્ટ વધતી જઇ રહી છે. જેને પગલે આઉટર રિંગરોડની બાકી ફેઝ-2ની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ તેમજ મનપા કમિશનર શાલિની અગ્રવાલે નાણામંત
તાજેતરમાં જ પ્રાઇમરી હેલ્થ વર્કરને સબ સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન અપાયા મુદ્દે એક સ્થાનીક યુનિયને પાલિકાના મહેકમ વિભાગ સામે કોર્ટમાં કરેલી રિટ અંગે કોર્ટની ફટકાર સાથે વિભાગને પ્રમોશન ઓર્ડર રદ્દ કરવા પડ્યા હતા. એટલું જ નહીં પણ પાલિકા કચેરી બહાર યુનિયન નેતાઓ દ્વારા ફટ
કતારગામ વિસ્તારમાં ટી.પી સ્કીમ નંબર 49, 50 અને 51માં દાખલ થયેલા રિઝર્વેશન મુદ્દે સામી સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સામે ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. રિઝર્વેશન પીડિત પરિવાર સમિતિ દ્વારા વુંદાવન સોસાયટીની વાડી ખાતે યોજાયેલી બેઠકમાં આશરે 70થી વધુ સોસાયટીઓના પ્રતિનિધિઓ જોડાયા
મોટાવરાછામાં તાપી નદી કિનારે પંચમુખી શિવલીંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવ્યું છે. જ્યાં પ્રતિદિન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. તેમજ ધાર્મિક ક્રિયાકાંડ તેમજ વિધિઓ પણ કરતા હોય છે. અંદાજિત 1.35 કરોડના ખર્ચે ઓવારાને ડેવલપ કરવાનું આયોજન છે. ઓવારા પરનો રોડ નદીના પાણી તેમજ વ
સુરતમાં આગામી 4 ઓક્ટોબર સુધી મતદાર યાદી સુધારણા કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ તબક્કામાં જે મતદારો પોતાનું રહેણાંક સ્થાન (રેસિડેન્સ) બદલ્યું છે, તેઓ તાત્કાલિક એડ્રેસ બદલી શકશે નહીં. ચૂંટણી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, સૌથી પહેલા મતદારે એસઆરઆઈ ફોર્મ ભરવાનું રહેશે,
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR-સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) માટે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને BLOની કામગીરી સોંપાતાં શિક્ષણ પર અસર વર્તાઇ રહી છે, શહેરમાં પાલિકા સંચાલિત નગર પ્રાથમિક સ્કૂલોના સરેરાશ 5 શિક્ષકોને BLOની જવાબદારી મળી હોવાથી શૈક્ષણિક કામગીરી ખોરંભાઈ છે,
મુન્દ્રા મધ્યે ગૌરવપથના નિર્માણને હજી ફક્ત બે મહિનાનો સમયગાળો વિત્યો છે ત્યાં લગાતાર અકસ્માતની ઘટનાઓ સામે આવતાં નગરજનોએ વ્યક્ત કરેલી દહેશત સાચી પડી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.જેમાં પરોઢિયે બનેલી એક ગમખ્વાર ઘટનામાં મોર્નિંગ વોક પર નીકળેલી બે મહિલાઓને સામેથી રોંગ
ગાંધીગ્રામ અંજલિ પાર્ક-3ની સામે રહેતાં યુસુફભાઇ અલીમોહમ્મદ ખીરા(ઉ.વ.55) નામના પ્રૌઢને સવારે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાટલો ચડાવ્યો હોઇ તેના કારણે રિએક્શન આવ્યાનું યુસુફભાઈના પરિવારે જણાવ્યું હતું. બનાવની પ્
આ બનાવમાં શહેરના ઇન્દિરા સર્કલ યુનિવર્સિટી રોડ જલારામ પ્લોટ નજીક રહેતા જાગૃતિબેન પ્રફુલભાઈ રૂપારેલ (ઉં.વ.47) દ્વારા મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વેરાવળમાં રહેતા પ્રફુલભાઈ પ્રભુદાસભાઈ રૂપારેલનું નામ આપ્યું હતું. જાગૃતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું

31 C