રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસથી ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વ રહેશે અને તેમાં AC 3-ટિયર કોચ અવેલેબલ રહેશે. દર 15 દિવસે ચાલનારી આ ટ્
પાલડીમાં આવેલી ધનુષધારી સોસાયટીમાં રહેતા સુમિતીલાલ જૈન પાલડીના અશોકનગર બસ સ્ટેન્ડ સામે આવેલા શ્રી 1008 શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરમાં ત્રણ વર્ષથી અધ્યક્ષ છે. ગત તા. 2 ડિસેમ્બરના રોજ સવારે દેરાસરના પૂજારી મનીષભાઇ ઔદિચ્યએ દેરાસરના અધ્યક્ષ સુમિતીલાલને ફોન કરી
રાજ્યભરમાં હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના સપ્લાયરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે. મંગળા રોડ પર સરાજાહેર ફાયરિંગના બનાવની તપાસ કરતા એસઓજી હથિયાર સપ્લાય નેટવર્કની મુખ્ય કડી સુધી પહોંચી હતી અને સપ્લાયરનું નામ ખુલતા જ એસઓજીની ટીમ એમપી ખાતે દોડી ગઈ હતી અને હથિયારના સપ્લાયરન
ગોધરા તાલુકાના કેવડિયા ગામ નજીક એક એસટી બસમાં યુવતી સાથે છેડછાડનો બનાવ બન્યો છે. આ મામલે યુવતીએ બસ કંડક્ટર વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, 2 ડિસેમ્બરના રોજ યુવતી ગીતામંદિર ડેપોથી પીટોલ બોર્ડર જ
ડાંગ જિલ્લામાં જાહેર આરોગ્ય તંત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંકલન મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પરિસંવાદ યોજાયો હતો. આહવા સ્થિત જિલ્લા પંચાયતના સભાખંડમાં આયોજિત આ કાર્યક્રમમાં 42 થી વધુ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત
NID અમદાવાદમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થીએ સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે. વિદ્યાર્થીઓના ટેક્ટિકલ કોમ્યુનિકેશન પ્રોજેક્ટના ભાગ રૂપે NID અમદાવાદના વિદ્યાર્થીએ STRIX નામનું સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે. STRIX એ ભારતમાં ઝડપી પ્રતિભાવ પોલીસ અને આંતરિક સુરક્ષા કામગીરી માટે રચ
ગીર સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના યાત્રાધામમાં ફૂડ વિભાગે અચાનક ચેકિંગ હાથ ધર્યું છે. રાજ્ય સરકારની સૂચના બાદ યાત્રાળુઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે સુનિશ્ચિત કરવા આ અભિયાન શરૂ કરાયું છે. સોમનાથ મંદિર નજીકની હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટ
સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કા
વર્ષ 2015માં સુરતના પાલનપુર પાટિયા ખાતે એક લક્ઝરી બસની અડફેટે શાળાએ જઈ રહેલા 15 વર્ષના કિશોર વિદ્યાર્થીના મૃત્યુના કેસમાં કોર્ટે નવ વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ડ્રાઇવરને કસૂરવાર ઠેરવીને 6 મહિનાની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, માત્ર
અમદાવાદ સાઇબર ક્રાઈમ પોલીસ મથકે ચાલુ વર્ષે એક ફરિયાદ નોધાઇ હતી. જેમાં ભાવનગર અને અમરેલીના બે આરોપી આનંદ જોશેતા અને દીપક ગોહિલની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં 12 દિવસના રિમાન્ડની માગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના 6
રાજકોટના લીમડા ચોક સહિતના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સ્થાનીક પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી હતી. 25 વર્ષીય ચાંદીનો વેપારી ઉજ્જવલ બેંકમાંથી રોકડ ઉપાડી બહાર આવતાં જ મહિલા સહિત ત્રિપુટી ત્રાટકી હતી અને છરીની અણીએ રૂ.2.50 લાખની લૂંટ ચલાવી ના
મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા 45 પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરી છે. આ બદલીઓનો આદેશ બુધવારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલની જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં બદલીબદલીના આદેશ મુજબ જિલ્લાની મુખ્ય અને સંવેદ
સુરતના વરાછા વિસ્તારમાંથી એક શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં એક વૃદ્ધને રોંગ સાઈડ વાહન ચલાવતા રોકવા માટે ફરજ પર હાજર મહિલા ટ્રાફિક બ્રિગેડ કર્મચારી સાથે ગાળાગાળી કરી તેમની વર્દી પણ ખેંચી હતી. આ બાબત ધ્યાનમાં આવતા જ વૃદ્ધને વરાછા પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. હા
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવાસન સ્થળો અને પ્રવેશ દ્વારો પર સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટી ચેકિંગની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય સફાઈના ઉચ્ચ ધોરણો જાળવવાનો અને ફૂડ સેફ્ટી સુનિશ્ચિત કરવાનો હતો. આ દિવસે, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા ડુમ
રાજ્યના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓ પર સરકાર હવે અત્યંત ગંભીર છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર અન
રાપર તાલુકાના જાટાવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી કોળી પરિવારની બે બાળકીઓના મોત થયા છે. આ ઘટના ગઈકાલે બની હતી, જેમાં 14 વર્ષીય દયાબેન નાગાજી કોળી અને 15 વર્ષીય આરતી રાણાભાઈ કોળીનો સમાવેશ થાય છે. જાટાવાડા ગામની સીમમાં આવેલા તળાવના પાણીમાં આ બંને બાળકીઓ અકસ્માતે પડી ગઈ હતી. પરિવાર
માણસા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોકટરની બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે એક વૃદ્ધાને મોતને ભેટવાનો વખત આવ્યો છે. માર્ગ અકસ્માતની આ દુર્ઘટનામાં મોતીયાના ઓપરેશન માટે સિવિલ ગયેલા વૃદ્ધાનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અંગે માણસા પોલીસે ઓર્થોડિક ડ
અમદાવાદ શહેરના વિરાટનગર ઓવરબ્રિજ પાસે વ્રજશ્વરી કોમ્પ્લેક્સમાં આગ લાગવા મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તેમજ ચીફ ફાયર ઓફિસરનો ઉધડો લીધો હતો. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે આગના ઘટનાસ્થળ ઉપર આગનો મેસ
બોટાદના લાઠીદડ સ્થિત ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે ( 3 ડિસેમ્બર )ના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા પ્રેરિત 'નાણાકીય સાક્ષરતા' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કોલેજની કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીની 250થી વધુ વિદ્યાર્
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામોદ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી ગુરુવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. આ કિશોર ગઈકાલે કેનાલમાં ડૂબી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાસિનોરના ગોરપુરા ગામનો 17 વર્ષીય કિશોર ધામોદ ગામની સીમમાં નીલગીરીના વાવેતરવાળા ખ
સુરતના ઉધના વિસ્તારના એક 23 વર્ષીય યુવકની પૈસાની લેતીદેતીના મામલે ઘાતકી હત્યા કરવામાં આવી છે. યુવક ઘરેથી ગુમ થયાના 1 દિવસ બાદ ગોડાદરાના એક ખુલ્લા પ્લોટમાંથી તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાના ગુનામાં 2 આરોપીઓની ધરપકડ કરી છે અને લાપતા રહેલા મૃતકના મિત્રન
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવાને દુષ્કર્મ અને આઈટી એક્ટના કેસમાં મોરબીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂપિયા 5.20 લાખનો દંડ પણ કર્યો છે. આ કેસ વર્ષ 2018માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ન
હળવદમાં આર્થિક સંકળામણના કારણે એક સોની વેપારી યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા 43 વર્ષીય ચિરાગભાઈ રજનીકાંતભાઈ ઝિઝુવાડીયાએ પોતાના ઘરમાં છતના પંખા સાથે દોરી બાંધીને આ પગલું ભર્યું હ
ભાવનગર જિલ્લામાં મકરસંક્રાંતિ અને હોળી જેવા આવનારા તહેવારો દરમિયાન આતંકવાદી અથવા ગુનેગાર તત્વો ભાડાના મકાનો કે ઉદ્યોગોમાં લેબર તરીકે રહી સ્થાનિક સ્થિતિની રેકી કરી ગુનાહિત પ્રવૃત્તિ અંજામ આપી શકે છે, એવી શક્યતા વચ્ચે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ જાહેરનામું બહ
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ બૃહદ બનાસકાંઠા જિલ્લામાં ‘સેવા દિન’ રૂપે ઉજવાયો હતો. આ ઉજવણી અંતર્ગત મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ અને તિથિ ભોજન સહિતના અનેક સેવા કાર્યોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બૃહદ બનાસકાંઠા જિલ્લાના વિવિધ 15 સ્થળોએ બ્લડ ડોને
1947માં રેડક્લિફ નામના એક અંગ્રેજે ભારતના નકશા પર એક લીટી દોરી હતી અને લાખો લોકોના જીવ ગયા હતા. આજે, વર્ષ 2025 પૂરું થવા આવ્યું છે, ત્યારે ઈતિહાસ ફરીથી એ જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યો છે. ઉત્તરમાં આપણું પડોશી નેપાળ ચીનના ઈશારે ભારતની જમીન પોતાની છે એવું કહીને નોટ પર છાપી રહ્યું છે,
વલસાડ જિલ્લાની ધરમપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બિલ વગરના 15 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં ₹3.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધરમપુરના આસુરા ચાર રસ્તા નજીક પોલ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 દિવ્યાંગોને સાધન સહાય અપાઈ હતી. આ કાર્યક્રમ મંગળવારે સમાજ સુરક્ષ
રાજકોટમાં ટીબીનાં દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે. વ્યસન અને કુપોષણની નાગચૂડમાં ફસાયેલી યુવા પેઢી અને ઉગતી પેઢી એવાં બાળકોમાં કેન્સરની જેમ ટીબી (ક્ષય) નું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજકોટમાં જાન્યુઆરી 2024થી નવેમ્બર 2025 વચ્ચે 83 બાળકો સહિત 5,134 ટીબીનાં દર્દીઓ મળી આવ્યા છે. આ આંકડો સ
ખેલ મહાકુંભ-2025 અંતર્ગત બોટાદ જિલ્લામાં આયોજિત રમતોત્સવમાં ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ એથલેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. શાળાના ખેલાડીઓએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઇનામો જીત્યા છે. અંડર-9 વયજૂથમાં, માંગુડા નિમે
ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાકની મોસમ વચ્ચે ખાતરની ભારે તંગી સર્જાઈ છે. સુત્રાપાડાના ટીંબડી ખાતે ગુજકોમસોલ દ્વારા ખાતરનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહે છે. સુ
બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ એક ખોવાયેલો મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત કર્યો છે. સરકારે ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલની જાણકારી માટે બનાવેલા C.E.I.R. પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને આ કામગીરી કરવામાં આવી હતી. બોટાદના ભાંભણ રોડ, શ્રીજી પાર્ક, માતાવા
ડાંગ જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસના અવસરે એક દ્રષ્ટિહીન મહિલાને રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યો છે. સુબીર તાલુકાના અંતરિયાળ ગૌહાણ ગામની સુનિતાબેન રમેશભાઈ સુર્યવંશી, જેઓ સો ટકા દ્રષ્ટિવિહીન અને જમીન વિહોણા હતા, તેમને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્લોટ ફાળવીને તેમના
બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી પ્રવીણભાઈ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અને યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી કમલેશ
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર ૩૫ વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતા કોલસાના 16 કૂવાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. ટીમે કુલ રૂ. 2,87,30,000 (બે કરોડ સિત્યાસી લાખ ત્રીસ હજાર)નો મુદ્દામ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે મંગળવારે મોડી રાત્રે એક હડકાયા કૂતરાએ ભયંકર આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં 22થી વધુ ગ્રામજનોને મોઢા, ચહેરા અને હાથ પર ગંભીર બચકાં ભરવામાં આવ્યા હતા. આ હુમલો મોડી રાત્રે ઊંઘમાં સૂતેલા લોકો પર થયો હતો, જેના કારણે ગામમાં દહેશતનો માહોલ સર્
વલસાડના મગોદ ખાતે આવેલા નિરા કેન્દ્ર પર નશાબંધી વિભાગે બુધવારે અચાનક તપાસ કરી પંચનામું કર્યું હતું. અધિકારીઓએ નિરાના સેમ્પલ બોટલોમાં ભરી સીલ કર્યા હતા. આ કાર્યવાહી બાદ કેન્દ્રના સંચાલકે લાયસન્સ રિન્યુઅલ ન કરવા કનડગતનો આક્ષેપ કર્યો છે. નશાબંધી વિભાગે ગત રોજ નીર કેન્દ્રો
બોટાદ શહેરના તાજપર રોડ પર 28 નવેમ્બરના રોજ થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે થાર ગાડીના ચાલક ભૌતિક વેગડની અટકાયત કરી છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ અકસ્માતનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, થાર ગાડી ચાલકે બેફામ ઝડપે વાહન હંકારતા એક રીક્ષાને જોરદા
સાયબર સેન્ટર ઑફ એક્સીલન્સ, CID ક્રાઈમ, ગાંધીનગરે સુરત ખાતે ખાનગી બાતમીના આધારે રેઇડ કરી સાયબર ઠગાઈમાં સંડોવાયેલા વધુ 06 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ભારતમાં અલગ-અલગ રાજ્યોના નાગરિકોને લોભ લાલચ આપી તેમના નામે વિવિધ બેંકોમાં નવા એકાઉન્ટ ખોલાવતી, જેમાંથી કીટ અને મોબાઈલ SIM કાર્
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જરવલા ગામથી પાટડી ગામ તરફ જતા કાચા રસ્તેથી કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી રૂ. 2,000ની કિંમતની સિંગલ બેરલ મઝલલોડ બંદૂક જપ્ત કર
વડોદરામાં એમજી વડોદરા મેરેથોન દ્વારા આગામી 14 ડિસેમ્બરના રોજ વડોદરાના ઐતિહાસિક વિસ્તારોમાં ‘ફેડરલ બેંક સાડી ગૌરવ રન 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી નોન-કોમ્પિટિટિવ ફન રનમાં 5000થી વધુ મહિલાઓ સાડી પહેરી દોડશે. આ ગૌરવ રન ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને ફિટનેસનો સંદે
પાટણ શહેરમાં પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. સોલારાની પોળ, લોટેશ્વર રોડ પરથી મહંમદમાજીન મોહંમદફરીદ શેખ નામના આરોપી પાસેથી આશરે 765 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા 38,250 આંકવામાં આવી છે. આરોપી મહંમદમાજીન મોહંમદફરીદ શેખ (ઉંમર આશ
સુરત જિલ્લાના નવનિર્મિત અંબિકા તાલુકાના ધામખડી ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૩૨ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ સોપાન – બીજામૃત, જીવામૃત, વાપસા, આચ્છાદન અને મિશ્ર પાક વિશે વિસ્તૃત સમજ આ
જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા અને પ્રોત્સાહન ઇનામ આપવા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયાને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ સચિવને પત્ર લખવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક
પંચમહાલ જિલ્લામાં ગુનાખોરી ડામવા અને કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસે 'ડ્રોન પેટ્રોલિંગ'નો નવતર પ્રારંભ કર્યો છે. રેન્જ આઈ.જી. આર.વી. અંસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ આ અવકાશીય પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલથી દુર્ગમ વ
નર્મદા જિલ્લાના રાજકારણમાં હાલમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સોશિયલ મીડિયા પરના આક્ષેપોને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. AAPના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને ભાજપના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ નીલ રાવ અને અન્ય નેતા
શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ, બોટાદના આચાર્ય દિનેશ જાખણીયાને ગુજરાતના શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન, નવી દિલ્હી (AISPA) અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિયેશન, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે 'શ્રેષ
વલસાડ એલસીબીએ પારડીના ખડકી નેશનલ હાઇવે નંબર 48 પરથી એક કન્ટેનરમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 40.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ, કેમિકલ ભરેલા ડ્રમ અને કન્ટેનરનો સમાવેશ થાય છે. ગુપ્ત બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી.
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરિયાના નામે એક બનાવટી WhatsApp એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ બનાવટી એકાઉન્ટ દ્વારા કોઈ અનિચ્છનીય મેસેજ કે છેતરપિંડી ન થાય તે માટે કુલપતિએ પોતે લોકોને સાવધાન રહેવા માટે જાહેરાત કરી છે. કુલપતિ ડૉ. કે.સી. પોર
ભચાઉ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત, વોંધ ગામમાં એક કુખ્યાત બુટલેગર વેલા છગન કોળી દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણ હેઠળની બે દુકાનોને દૂર કરવામાં આવી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગરે એન.ડી.પી.એસ., આર્મ્સ એક્ટ, શર
વલસાડ SOG ટીમે આઠ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા ડબલ મર્ડર કેસની મહિલા આરોપી અને સુરતના મર્ડર કેસના આરોપીને હરિયાણાના પાનીપતથી ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ લાજપોર જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયા હતા અને પાનીપતમાં લગ્ન કરીને રહેતા હતા. આરોપી કિન્નરી કોળીપટેલને વર
8 દિવસમાં યાત્રાએ 115 કિમીનો પ્રવાસ કર્યો કરસમસદથી શરુ થયેલી રાષ્ટ્રીય એક્તા યાત્રાએ 8 દિવસમાં 115 કિમીનો પ્રવાસ કરી વડોદરાના શિનોર પહોંચી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું , સરદાર વલ્લભભાઈ પટેલે બહાદુરી બતાવીને રાજા રજવાડાંને સમજાવીને એકસૂત્રમાં બાંધ્યાં. આખા રાષ્ટ્રનાં રા
ભરૂચ નગર સેવા સદન તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્તિનાથ વિસ્તારમાં ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરાઈ હતી. શહેરમાં સતત વધતા સ્ટ્રીટ ફૂડના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને લારીઓ અને ખાણીપીણીની દુકાનો પર વિગતવાર તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલે સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવા કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરી છે. જ્યારે તેના પિતાને સાપરાધ મનુષ્યવધની કલમમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારની ઈન્ડિગોની દિલ્હીની ફ્લાઈટ 6 કલાક મોડી આવતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. જેથી હવાઈ મુસાફરોમાં ઉહાપોહ મચી ગયો હતો અને ખાનગી એર લાઇન્સના સ્ટાફ સાથે મુસાફરોએ ભારે રકઝક કરી હતી. જેના વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. જ્યારે ઈન્ડિગોન
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે આણંદના મોટી શાકમાર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરી છે. વારંવાર સૂચનાઓ છતાં લારીઓ ઊભી રાખી ટ્રાફિક સમસ્યા સર્જતા દબાણો દૂર કરાયા હતા. આ કાર્યવાહી દરમિયાન, મોટી શાકમાર્કેટ પાસે ટ્રાફિકને અડચણરૂપ એવી 3 લારીઓ અને અન્ય પરચુ
માણસા તાલુકાના વરસોડા ગામમાં જાન્યુઆરી 2022 માં રેતી ભરેલું ટ્રેક્ટર ધીમે ચલાવવાનું કહેવાના મુદ્દે ચાર જેટલા શખ્સોએ જાતિ વિષયક અપશબ્દો બોલી 20 વર્ષીય યુવક અને તેના પરિવાર પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગર સાતમા એડિશનલ ડિક્સ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ વી. જી.
દાહોદ શહેરના ગોધરા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે મંગળવારે સાંજે બે આખલા વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટો અકસ્માત ટળ્યો હતો. લડાઈ દરમિયાન, આખલાઓએ એકબીજા સામે આક્રમક રીતે ટકરાવ કરતાં રસ્તાની બાજુમાં ગોઠવાયેલા શાકભાજ
જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના વરિષ્ઠ મહિલા નગરસેવિકા જેનબબેન ખફીએ પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. વોર્ડ નંબર ૧૨ના નગરસેવિકાએ કોર્પોરેટર સહિત કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જામનગર શહે
વડોદરાની મહિલાને સાયબર ઠગે સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ 1.23 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાને બીટકોઈન ઇન્વેસ્ટમેન્ટ માટે વિશ્વાસમાં લઈ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જેથી પાદરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઠગે સોશિયલ મીડિયામાં મહિલા સ
આણંદ કલેક્ટર કચેરી ખાતે Ministry of Food Processing Industries (MOFPI) અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આણંદ જિલ્લાના 7 પ્રોજેક્ટને મંજૂર કરવા
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે આરોપીના રહેણાક મકાન પર દરોડો પાડી રુપિયા 20, 100 અને 500 દરની કુલ 1945 બનાવટી ચલણી નોટો, પ્રિન્ટર, પેપર કટર, અને વાહન સહિત કુલ 5,11,500ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હા
નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17મા ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો. આ એક્ઝિબિશન 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર 2025 સુધી યોજાશે. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ ઉદ્ધાટન પ્રસંગે જણાવ્યું હતું કે, વિ
રૂ.36,310 રોકડ સાથે તીનપત્તીનો જુગાર રમતા પકડાયા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આનંદનગર પાસે આવેલ નવા બંદર સ્મશાનની પાછળ ખુલ્લા ખારમાંથી જુગાર રમતા વિદ્યાર્થી સહિત ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે જ્યારે ચાર ઈસમો નાસી છૂટ્યા હતા, આ આરોપી
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ રોડ પર આજે સવારે બેફામ ડ્રાઇવિંગના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલી એક કારના ચાલકે અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવ્યા બાદ આ બેકાબૂ કાર રોડની બાજુમાં આવેલી એક ઇલેક્ટ્રિકની દુકાનમાં સીધી
બોટાદની સંતરામ શાળા ખાતે મહિલાઓ અને બાળકોની સુરક્ષા, સશક્તિકરણ તેમજ જાતિ સમાનતાના મુદ્દાઓને મજબૂત બનાવવાના હેતુથી એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જાતિગત સંવેદનશીલતા અને સાયબર સેફ્ટી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ કા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાયો છે. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે ખેડૂતો પોતાના ખેતરોમાં જતાં ડરી રહ્યા છે, જેના કારણે તેમની દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે. ગામ લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 'કેપ્ટન કૂલ' તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોની એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવા 2 ડિસેમ્બરે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જોકે, કાર્યક્રમ પૂર્ણ કરી એમએસ ધોની રાત્રે જ્યારે પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર સવાર ત
ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં આણંદ હાઈસ્કૂલના ભાષાશિક્ષક ડૉ. રાકેશ રાવતને 'અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-2025'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતની સાંસ્કૃતિક
રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી છે. અહીં વૃધ્ધનું પથરીનું ઓપરેશન કરાવવા માટે PMJAY કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે તેમનું પથરીનું ઓપરેશન થાય તે પહેલા જ હાર્ટ એટેક આવી જતા દર્દીનું ઓપરેશન રદ થયુ હતુ. જોકે દર્દીના આયુષ્યમાન ભારત કાર્ડમાંથી રૂ.41250 મંજૂર થઈ ગયા. જોકે એ
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી કંપનીમાં નોકરી કરતા કર્મચારી દ્વારા તેમના ચાર સહ કર્મચારીને સસ્તામાં સોનું અપાવવાનું કહીને રૂ.13.85 લાખ ખંખેરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ફરિયાદીએ વારંવાર કહેવા છતાં સોનુ નહીં અપાવતા તેની પાસે રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ આ ઠગે
પાલનપુરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા એક ગાયનો જીવ બચાવવામાં આવ્યો છે. વિયાણ પછી ગર્ભાશય બહાર આવી ગયેલી ગંભીર હાલતમાં રહેલી ગાયને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઘટના પાલનપુરના રાજવી બંગ્લોઝ, રામજી નગર રોડ પર બની હતી. સ્થાનિક રહેવાસી રોશનભાઈએ કરુણા એમ્બ્યુ
મહીસાગર LCBએ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી ચાર મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ બાદ કુલ ચાર બાઇક રિકવર કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના હેઠળ, LCB પીઆઈ એમ.કે. ખાંટે ગુનાઓ શોધવા અને અટકાવવા માટે LCB સ્ટાફની અલ
અમદાવાદમાં દિવસેને દિવસે સાયબર ફ્રોડની ઘટના બની રહી છે ત્યારે એક વૃદ્ધ પણ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. બેંક કર્મચારીની ખોટી ઓળખ આપીને અજાણ્યા વ્યક્તિએ KYC અપડેટ કરાવવાના બહાને તેમની અંગત બેંક વિગતો મેળવી લીધી હતી અને તેમના બેંક ખાતામાંથી કુલ રૂપિયા 8,27,500ની રકમ ટ્રાન્સફર કરાવી
અમરેલી જિલ્લામાં પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ નોંધાયેલી હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ
રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ SIR અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ચાલી રહી છે. 11 ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 95% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે મતદારોના ફોર્મ ઓનલાઇન અપલોડ કરવાની કામગીરી 5% બાકી છે જે એક અઠવાડિ
પાટણના અનાવાડા સ્થિત વૈદિક સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે. 7 ડિસેમ્બર સુધી ચાલનારી આ કથાના ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉપસ્થિત ર
અમદાવાદની કૃષ્ણનગરમાં મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર છરી વડે હુમલો થયો છે. વિદ્યાર્થીનું બાઈક એક્ટીવા સાથે અડી જવા મામલે એક્ટિવા ચાલક યુવકે વિધાર્થી પર છરી વડે હુમલો કરી દીધો છે. પોલીસે અજાણ્યા યુવક વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કૃષ્ણનગરમાં મેડીકલ કોલ
ગુજરાતમાં ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ના અવસરે વન વિભાગે જાહેર કરેલા તાજેતરના આંકડા રાજ્યના ગૌરવમાં વધારો કરે છે. કુદરત અને વન્યજીવનના સંવર્ધન માટે ગુજરાત સરકારે લીધેલી અસરકારક પહેલોના પરિણામે આજે રાજ્ય વન્યપ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે દેશનું સર્વાધિક સુરક્ષિત નિવ
ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. ભાવનગર જિલ્લા NSUI પ્રમુખ અર્શમાનખાન બલોચની કરોડોના સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને ABVPના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટીના ગેઈટ બહાર વિરોધ કર્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક સિનિયર સિટીઝન સાથે ડિજિટલ એરેસ્ટના નામે ₹11.71 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ હતી. આ મામલે હિંમતનગર સાયબર પોલીસે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, હિંમતનગરના મહેતાપુરામાં રહેતા 65 વર્
સુરતમાં એક વર્ષ પૂર્વે કાપોદ્રા વિસ્તારમાં 12 વર્ષની કિશોરી પર તેના જ પાલક પિતા અને તેના 62 વર્ષીય મિત્ર દ્વારા આચરેલા દુષ્કર્મ મામલે સુરત કોર્ટે એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીઓ પૈકી સગીરાના પાલક પિતાને 'મરે ત્યાં સુધી' જેલની સજા અને કિશોરીના દાદાની ઉંમરના 62 વર્ષી
સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 26 વર્ષીય મહિલા ડોક્ટર નોકરીની શિફ્ટ પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો. રીંગરોડ બ્રિજ ઉતરતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલા ડોક્ટરનું મોત નીપજ્યું હતું. પ
સુરત મહાનગરપાલિકાના એક વિવાદાસ્પદ ઠરાવને પગલે શહેરના સેન્ટ્રલ ઝોન, ઝાપા બજાર સ્થિત એક વર્ષો જૂનો જાહેર રસ્તો વિવાદનું કેન્દ્ર બન્યો છે. મનપાના આ નિર્ણયના કારણે આશરે બે લાખ સ્થાનિકો અને શહેરના લોકોને પોતાનો નિયમિત માર્ગ બદલીને 2 કિલોમીટર જેટલું દૂર ફરીને જવું પડી રહ્યું છ
ગોધરાના મેસરી નદીના બ્રિજ નીચે ગંદકી અટકાવવા માટે મૂકવામાં આવેલું નગરપાલિકાનું દંડનીય કાર્યવાહીનું બોર્ડ કચરાના ઢગલામાં પડેલું મળી આવ્યું છે. આ ઘટના નગરપાલિકા દ્વારા ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ગઈકાલની જાહેરાત બાદ સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાલિકા
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં સગા સંબંધીઓ દ્વારા કિંમતી મિલકત પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો છે. સંબંધના નાતે રહેવા આપેલા મકાનમાં કાયમી અડિંગો જમાવી દેનાર પિતા અને પુત્ર વિરુદ્ધ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગોધરા એ ડિવિઝન
સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના એક ચોથા વર્ગના કર્મચારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૃતકના પરિવારે વ્યાજખોરો પર માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. દેવ
રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગેમઝોનના સંચાલક ધવલ ભરત ઠકકર કે જે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર છે તેના જામીન આજે રાજકોટ શેસન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે. તાજ
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રમુખસ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ વરણી અક્ષર મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવશે. 7 ડિસેમ્
અમદાવાદ ફેમિલી કોર્ટ બહાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ મહિલા માટે અનામત કરતા પૂર્વ પ્રમુખ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, કાઉન્સિલે આ અરજી નકારતા અરજદારને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જ ફેમિલી કોર્ટ બાર એસોસિએશને ઠરાવ

28 C