પાટણના આનંદ સરોવરમાં દર ચોમાસે થતો ઓવરફલો થતું અટકાવવા તંત્રએ પગલાં લીધા છે. વરસાદી પાણીના નિકાલ માટે રેલવે બ્રિજથી માતરવાડી શિવજીના મંદિર પાછળ સરસ્વતી નદી સુધી કેનાલ બનાવવામાં આવે તો આ કેનાલથી પાણી સરળતાથી નદીમાં પહોંચી શકે છે. પાટણ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ આનંદ સરો
પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે શનિવારે યોજાનારી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં માંગેલી માહિતી ન મળે તો કલેક્ટર કચેરી ખાતે પ્રતિકાત્મક ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. ધારાસભ્ય કિરીટ પટેલે શુક્રવારે પત્રકાર પરિષદ બોલાવી જણાવ્યું કે પાટણ શહેરમાં જીયુડીસી દ્વારા ખોદકામ ક
કુંવારા અને રૂપિયા આપીને દુલ્હન લાવતા યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો લાડોલ પોલીસ મથકે નોંધાયો છે. અઢી લાખ રૂપિયા રોકડા આપીને ફુલહાર કરીને લાવેલી પત્ની વિજાપુરના ફુદેડા ગામે ચાર દિવસ તેના ઘરે રહીને પાંચમા દિવસે દાગીના લઈ છૂમંતર થઈ ગઈ હતી. છેતરાયેલા મૂરતિયાએ પત્ની અને તેન
મહેસાણા તાલુકાના લાખવડ ગામની સીમમાં કેટલાક દિવસ પૂર્વે ગૌવંશની હત્યા કરનારા આરોપીઓ પૈકી વધુ એક આરોપીને તાલુકા પોલીસે અમદાવાદમાં ધામા નાખીને ઝડપી પાડ્યો છે. મહેસાણા શહેરમાં રખડતી ગાયોને ગાડીમાં ભરીને લાખવડ ગામની સીમમાં અવાવરું જગ્યામાં લાવી ગૌવંશની હત્યા કરનાર ત્રણ આર
જેમ એન્ડ જ્વેલરીના નિકાસકારોને મોટી રાહત આપતાં મુંબઈ કસ્ટમ્સ સાથે સહયોગમાં ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલ (જીજેઈપીસી)એ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2 ખાતે વિધિસર રીતે જ્વેલરી હેન્ડ કેરેજ ફેસિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે. જેજેઈપીસી દ્વારા સત
મધ્ય રેલવે પ્રશાસને શૂન્ય મૃત્યુ ઝુંબેશ અંતર્ગત મુંબઈ મહાનગરના કાર્યાલયોને પત્રવ્યવહાર કરીને કર્મચારીઓના કામનો સમય બદલવાની વિનંતી કરી છે. કાર્યાલયના સમયમાં ફેરફાર થશે તો મુંબઈ ડબ્બાવાળાઓએ અધિકારીઓ, કર્મચારીઓને બપોરના ભોજનનો ડબ્બો પહોંચાડવાનું કામ કરતા અનેક અડચણનો સ
ઉપનગરીય રેલવેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 7 હજાર 565 પ્રવાસીઓના મૃત્યુ થયા છે. એ ધ્યાનમાં લેતા પ્રવાસીઓની સુરક્ષિતતા માટે તરત ઉપાયયોજના કરવાનો આદેશ રેલવે પ્રશાસનને આપવામાં આવ્યાનું પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે વિધાનસભામાં જણાવ્યું હતું. ખાનગી આસ્થાપનાઓના કામનો સમય બદલવા એક્
મુંબઈ મહાનગરમાં કેટલાક પ્રવાસીઓ ગેરકાયદે બાઈકટેક્સીના માધ્યમથી પ્રવાસ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પરિવહન વિભાગને આ બાબતે ફરિયાદ પણ મળી છે. એ મુજબ તરત તપાસ શરૂ કરવામાં આવી હતી. એમાં કેટલાક અપ્રમાણિક એપ્સ અને ગેરકાયદે બાઈકટેક્સી ચાલકો પાસેથી સરકારની કોઈ પણ પરવાનગી વિ
વિજાપુર તાલુકાના સંઘપુર ગામે સાબરમતી નદીના પટમાં ગાંધીનગર ફલાઇંગ સ્કવોડ અને અમદાવાદ સહિતની ટીમોએ પોલીસ સાથે રેડ કરી બિન્દાસ્ત રેતીની ચોરી કરી રહેલા 19 ડમ્પરો અને 3 હિટાચી મશીનો સહિત રૂ.3.50 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વિજાપુર સાબરમતી નદીના પ
તહેવારોમાં, વિવિધ પ્રસંગે સજાવટ માટે બજારમાં મળતા પ્લાસ્ટિકના ફૂલોના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેથી કૃત્રિમ ફૂલ બંધ થાય અને ફૂલ ઉત્પાદક ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ માટે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજીને તરત નિર્ણય લેવો એવી માગણી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફ
1998ના કારગીલ યુદ્ધના સાક્ષી રહેલા મૂળ મહેસાણાના અલોડા ગામના અને મહેસાણાના ગાંધીનગર લીંક રોડ પર મેઘધારા સોસાયટીમાં રહેતા પૂર્વ આર્મીમેન સોમાભાઇ કાનજીભાઇ પરમારનું 58 વર્ષની ઉંમરે અવસાન થયું છે. સોમાભાઇએ આર્મીમાં 200મી રેજીમેન્ટ આર્ટીલરી યુનિટમાં ગનર તરીકે 17 વર્ષ ફરજ બજાવી હત
શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપના ધારાસભ્ય ગોપીનાથ પડળકરના કાર્યકરો વચ્ચે ગુરુવારે વિધાનભવન પરિસરમાં મારામારી થઈ હતી, જેને લઈને ભારે વિવાદ સર્જાતાં આખરે શુક્રવારે બે કાર્યકરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મારામારી પ્રકરણે
મહેસાણાની મલ્ટી સ્ટેટ અર્બન બેંકનીપેટા ચૂંટણીમાં ધારાસભ્ય મુકેશ પટેલ અને એપોલો ગૃપના આનંદ પટેલ સહિતના આગેવાનોએ ઝંપલાવતાં ચૂંટણીજંગ રસપ્રદ બની ગયો છે. ડિરેક્ટરોની આઠ બેઠકો સામે કુલ 69 ફોર્મ ભરાયાં છે. જેની સોમવારે ચકાસણી કરાશે. 25મીએ ઉમેદવારી પરત ખેંચાયા બાદ હરીફ ઉમેદવારોન
વાઢવણ બંદર ઊભું થવાથી મહારાષ્ટ્ર અને દેશ દરિયાઈ મહાસત્તા થવાની દિશામાં ઝડપી ચાલ કરી રહ્યું છે. આ પ્રકલ્પ એક આર્થિક ક્રાંતિ લાવનાર કેન્દ્રબિંદુ બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો હતો. મત્સ્ય વ્યવસાય અને બંદર વિભાગ તથા રાજ્ય સાગરી મંડળ તરફથી આયોજ
મહેસાણા આરટીઓએ અંડરએજ ડ્રાઇવિંગ પર રોક લગાવવા બે દિવસમાં શહેરની 8 સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 120 છાત્રો નિયમભંગ કરતાં ઝડપાતાં રૂ.5.07 લાખનો દંડ કરાયો છે. જે તેમના વાલી પાસેથી વસૂલવાનું શરૂ કરાયું છે. આ સાથે દંડ ભરવા બાળકો સાથે આવતાં વાલીઓનું કાઉન્સેલિંગ પણ
તેજગઢ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણીમા વોર્ડ નં સાતના ઉમેદવાર બિનહરીફ વિજેતા તેજગઢ ગ્રામ પંચાયતમા સરપંચ અને ડેપ્યુટી સરપંચપદ પર મહિલાઓ બિરાજમાન થતા મહિલાઓનુ શાસન આવ્યુ છે. છોટાઉદેપુર નાયબ મામલતદાર એચ. એન. મકવાણા ચૂંટણી અધિકારી તરીકે અને નિરીક્ષક તરીકે તલાટી ક
પોરબંદર મનપાના સેનીટેશન અધિકારી સહિતના કર્મીઓ જાહેરમાં ઘાસચારો વેચનાર શખ્સો સામે કાર્યવાહી કરવા જતા આરોપીઓએ અધિકારીઓને ગાળો કાઢી, ધમકી આપી હતી અને એક આરોપીએ જાહેરમાં કોઈ પ્રવાહીનો કોગળો કરી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. મનપામાં સેનિટેશન ઓફીસ
પોરબંદર શહેરમાં છાંયા વિસ્તારમાં રહેતી એક મહિલાના દિકરાએ આરોપી શખ્સ પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. આરોપીને આ રૂપિયા પરત નહી આપતા મહિલાના દિકરાને ગઇકાલે તેમના ઘરેથી અપહરણ કરીને લઇ ગયા હતા.આ અંગે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે
જામનગર-લાલપુર હાઇવે પર ચેલા ગામ નજીક જેમા બાઈક સ્લીપ થયા બાદ ખાડામાં પડતાં જામનગરના યુવાનનું મોત નિપજ્યું છે.વિગત અનુસાર જામનગરમાં રહેતા નવાજ સિદ્દીકભાઈ શમા નામનો 25 વર્ષીય યુવાન ગત રાત્રે પોતાનું બાઈક લઈને જામનગર લાલપુર ધોરીમાર્ગ પરથી પસાર જઈ રહ્યો હતો. આ વેળાએ ચેલા ગામન
જામનગર મહાનગર પાલિકા ના વોર્ડ નં.16 માં લાલપુર બાયપાસ પાછીની તમામ નવી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તાત્કાલિક કાર્યવાહી કરવા ની માંગણી સાથે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને મહાનગરપાલિકાની કચેરીમાં જઈ આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી
પોરબંદર જિલ્લામાં અલગ અલગ 4 જેટલા સેન્ટરો પર ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવી હતી.જે ખરીદી પૂર્ણ થઈ છે.જિલ્લામાં 3847 ખેડૂતો પાસેથી 52484 ક્વિન્ટલ મગની ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી છે.સરકાર દ્વારા જિલ્લાના ખેડૂતો પાસેથી રૂપિયા 44.55 કરોડના મગની ખરીદી કરવામાં આવી છે. રાજ્ય
પોરબંદર મહાનગર પાલિકા દ્વારા વેરાના બીલની બજવણી તેજ કરવામાં આવી છે.શહેરમાં મનપા દ્વારા સખી મંડળની બહેન સહિત કુલ 7 જેટલી ટીમો મારફતે 40 હજાર આસામીઓને વેરાના બીલની બજવણી કરી દેવામાં આવી છે. પોરબંદર મહાનગર પાલિકા દ્વારા આ વર્ષેથી વેરાની રકમની ઉઘરાણી નાણાકીય વર્ષના પ્રારંભે જ
સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણ બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે સુરતના સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન રજૂઆત કરવામાં આવી હતી. હાલ સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલ માર્કિંગ ફરજિયા
રાજકોટ જિલ્લાના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઊભી કરીને ત્રાકુડા ગામે સરકારી જમીનની હરાજી કરીને નકલી સનદ અને હુકમ બનાવી દીધાની ઘટના દિવ્ય ભાસ્કરના ઈન્વેસ્ટિગેશનમાં બહાર આવી છે. હદ તો એ થઈ ગઈ કે આ હરાજી ખરેખર સરકારી છે અને કોઇને શંકા ન જાય તે માટે નકલી તાલુકા પંચાયતના અ
રાજુલા પોલીસે સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનથી બે આરોપીને ઝડપી પાડ્યા છે. જેઓ ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈન લોભામણી સ્કિમ આપી કપડાના વેચાણની જાહેરાત કરી છેતરપિંડી આચરતા હતા. પોલીસે પુછપરછમાં આરોપીઓએ અલગ અલગ જિલ્લાના 26 લોકો સાથે કૂલ પોણા આઠ લાખની છેતર
પોસ્ટ વિભાગને આગામી પેઢીની APT એપ્લિકેશન IT 2.0ના રોલ આઉટની જાહેરાત કરતા ગર્વ થાય છે, જે ડિજિટલ શ્રેષ્ઠતા અને રાષ્ટ્ર નિર્માણ તરફની અમારી સફરમાં એક મોટી છલાંગ છે. આ પરિવર્તનશીલ પહેલના ભાગ રૂપે, અપગ્રેડેડ સિસ્ટમ 21.07.2025ના રોજ અમદાવાદ GPOમાં લાગુ કરવામાં આવશે. આ અદ્યતન ડિજિટલ પ્લેટફોર
થાનગઢના જામવાળી ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે કોલસાની લીઝનું નિરીક્ષણ કર્યું. સર્વે નંબર 151માં આવેલી આ લીઝમાં અનેક નિયમભંગ મળી આવ્યા. લીઝ હોલ્ડર વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર દ્વારા સરકારી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. સ્થળ પર બે ક્રશર પ્લાન્ટ, ચાર
વલસાડના અતુલ વિસ્તારમાં શુક્રવારે એક 17 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી લીધી છે. મધ્યપ્રદેશની રહેવાસી કિશોરીએ પોતાના રૂમમાં દુપટ્ટાથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. કિશોરી લગભગ 15-20 દિવસ પહેલા જ પોતાના ભાઈ સાથે છૂટક મજૂરી માટે અતુલ આવી હતી. બંને ભાઈ-બહેન અતુલની ચાલીમાં ભાડાના
રાપર તાલુકાના ચિત્રોડ ગામે આજે એક યુવકનું શંકાસ્પદ અવસ્થામાં ઘરે મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. પરિજનોના આક્ષેપ મુજબ દેશી દારૂ પીવાથી યુવકનું મૃત્યુ થયું છે. જોકે, પોલીસે કહ્યું છે કે, પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે. આ ઘટના આજે બપોરના સમયે બની હતી,
સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા રામચંદ્ર કૃષ્ણા દેવરે નામના પોલીસકર્મીએ પોતાની પત્ની સુરેખાબેન અને પુત્ર મોહિત પર જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટના પ્રેમ સંબંધને લઈને થયેલા પારિવારિક ઝઘડાનું પરિણામ છે. ગઈકાલે રા
દીપક ઉમેશચંદ્ર ચૌહાણ (ઉં.વ.18) બપોરના 1.30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યાં ઈમરજન્સી વિભાગમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દીપકના ભાઈએ
વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં આજે વધુ એક બ્રેનડેડ દર્દીના અંગોનું દાન પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગદાનમાં લીવર, બે કિડની અને નેત્રોનું દાન કરવામાં આવ્યું છે. જેને લઈ અન્ય પાંચ લોકોના જીવનમાં પ્રકાશ ફેલાયો છે. રાજપીપળા ખાતે રહેતા 35 વર્ષીય શ્રમજીવી પરિવાર
સુરતના નાની વેડની 19 વર્ષીય શિક્ષિકાના આપઘાત કેસમાં સંડોવાયેલા કિશોર સામે સેશન્સ કોર્ટમાં પુખ્ત વયના કાયદા હેઠળ કેસ ચલાવવા સંબંધિત પીઆઈ વાય. બી. ગોહિલે કરેલી અરજી પર આજે જુવેનાઇલ કોર્ટમાં દલીલો હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષ અને PIએ જણાવ્યું હતું કે આ અત્યંત ગંભીર
ગુજરાત હાઇકોર્ટના સૂચન બાદ જાગેલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ અને ગેરકાયદે દબાણોને લઈને ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ સાથે સંકલન કરીને અલગ અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છ
રાજકોટમાં પત્ની પીડિત પતિનો બનાવ સામે આવ્યો છે. શહેરનાં ભીલવાસમાં રહેતા અને ઓરકેસ્ટ્રામાં કામ કરતા પારસ પરસોતમભાઇ વાઘેલા (ઉ.વ.40) નવી કોર્ટથી ઘરે જતા હતા, ત્યારે રસ્તામાં તેની પત્નીએ આંતરી ગાળો આપી અને એક્ટિવાને પાટુ મારતા પારસભાઈનું એક્ટિવા સ્લિપ થયું હતું અને તેમને ઇજા પહ
ગીર સોમનાથ જિલ્લામાં વન્યજીવનનું અદભુત દૃશ્ય જોવા મળ્યું છે. વેરાવળના મંડોર-ભેરાળા ગામ પાસેના રોડ પર સિંહ અને સિંહણની જોડી એક સાથે રસ્તો ક્રોસ કરતી જોવા મળી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ સલામતીના કારણે પોતાના વાહનો થોભાવી દીધા હતા. સિંહ-સિંહણની આ રોયલ લટાર
અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ખેડૂત વૃદ્ધ દંપતી ગામમાં એકલા રહેતા હતા. લૂંટના ઈરાદે તેઓની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. ગામમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી છે. દંપતીના સંતાન સુરત અને રાજકોટ રહે છેવડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં ચર
સુરતની સચીન જી.આઇ.ડી.સીમાં બે દિવસ પહેલાં ત્રીજા માળેથી ટ્રોલી તુટીને બીજા માળે ગુડ્સ લિફ્ટમાં હાજર મહિલા ઉપર પડતા ઇજા થઇ હતી. જોકે, મહિલાનું સારવાર દરમિયાન આજે સવારે મોત થયું હતું. જોકે, સ્મીમેર હોસ્પિટલ ખાતે વળતરની માંગણી મુદ્દે પરિવાર સહિત લોકોએ તેનો મૃતદેહ સ્વીકારવાની
અમદાવાદમાં નશાના કાળા કારોબાર પર વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે તા. 17 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અમદાવાદના અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. આ વ્યક્તિ એર એશિયાની ફ્લાઇટ નંબર FD-144 દ્વારા
સાળંગપુર ત્રણ રસ્તા T પોઈન્ટ પર આજે બે આખલાઓ વચ્ચે જોરદાર લડાઈ થઈ. બરવાળા-અમદાવાદ હાઈવેની વચ્ચોવચ્ચ બે આખલાઓ એકબીજા સાથે બાખડી પડ્યા. આ ઘટનાથી આસપાસથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો. જાહેર હાઈવે પર આખલાઓનું મુક્તપણે વિચરણ ચિંતાજનક બાબત છે. આ ઘટના સ્થ
રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો મામલો હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. જે કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન રેની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. રાજ્યમાં 149 નગરપાલિકામાંથી 147 પાસે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ફ
બોટાદ જિલ્લાના હડદડ ગામે માનવસેવા અધિકાર અને જય માંધાતા ગ્રુપ બોટાદના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ૧૮ જુલાઈના રોજ બપોરે ઓમ કોટેક્ષ જીન, કાનીયાડ રોડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં હડદડ ગામના ચૂંટાયેલા સભ્યો અને સરપંચનું વિશેષ સન
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન ટીમે જ્વેલર્સની દુકાનમાં દોઢ ફૂટનું બાકોરું પાડી ચોરી કરી નાસી છૂટતી એક ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણ આરોપીઓને 1,40,750ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જેમાં ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામ
મોરબી મહાનગરપાલિકાના સભાખંડમાં આજે કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઉપસ્થિત રહ્યા હતા. ચોમાસા દરમિયાન ઉદ્ભવેલા લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ અને ગટર જેવી સમસ્યાઓ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 50 વર્ષના બિલ્ડરે માત્ર 16 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરીને અને તેની બહેનપણીને બિલ્ડર ઓલપાડ બાજુ ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરીને સલાડ કાપવાના બહાને રસોડામાં મોકલી બિલ્ડરે પાછળથી અંદર પહોંચી જઈ તેની સાથે બળજબરીથી બળાત્કાર
વડોદરા કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન હસ્તકના 31 સ્મશાનનોનું સંચાલન અને નિભાવણીનું કામ ચાર ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવતા વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે, આજે ડેપ્યુટી મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં પણ સ્મશાનોનો વહિવટ ખાનગી સંસ્થાઓને સોંપવા બાબતે વિપક્ષ અને સત્ત
ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના મૃતકોના પરિજનો તથા ઇજાગ્રસ્તોને મદદ કરવા ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે 18 જુલાઈ, 2025ના રોજ 500 કરોડ રૂપિયાના કલ્યાણ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આ ટ્રસ્ટનું નામ 'AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ' રાખવામાં આવ્યું છે અને તે મુંબઈમા
વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યભરના બ્રિજની સલામતી તપાસવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે આજે ઉમરગામ તાલુકામાં બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ વલસાડ જિલ્લામાં માર્ગ
રાજ્ય સરકારે એસ.ટી. વિભાગમાં નવા 2320 કંડક્ટરોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરી છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 358 કંડક્ટરોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. તેમાંથી 200 કંડક્ટરોએ કામગીરી સંભાળવાની શરૂઆત કરી દીધી છે. એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કંડક્ટરોને વિશેષ તાલીમ આપવામાં આવ
વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામમાં રોડ નિર્માણ કાર્યમાં મોટા પાયે ગેરરીતિ સામે આવી છે. નેશનલ હાઇવે પરના કીદરવા ગામથી વડોદરા ડોડીયા ગામને જોડતા 3 કરોડના સિમેન્ટ રોડના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. ગામના માજી ઉપસરપંચ નાથાભાઈ પરમાર અને યુવા અગ્રણી જયેશ ડોડીય
બોટાદ જિલ્લાના ગઢડાના ગોરડકા ગામના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આના કારણે એસટી બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. બોટાદથી ગઢડા અને ઢસા જવા માટે વાહનચાલકોએ પાટી અને નિગાળા થઈને 36 કિલોમીટરનું ડાયવર્ઝન લેવું પડે છે. આ પરિસ્થિતિની અસર ગઢડા ઢસા, રણીયાળા, ગુંદાળા,
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વંકાસ ગામે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના વન મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં 'એક પેડ મા કે નામ 2.0' અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. વંકાસમાં બે હેક્ટર જમીનમાં મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી 124 જાતના 20 હજાર વૃક્ષોનું વાવેતર
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં રાઈડ્સ માટેના પ્લોટની હરાજીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. પાલિકાને પ્રથમ દિવસે જ રાઈડ્સ, ઠંડા પીણા અને રમકડાના સ્ટોલની હરાજીમાંથી 1 કરોડ 62 લાખ 48 હજારની આવક થઈ છે. ઝાલાવાડના સુપ્રસિદ્ધ મેળા તરીકે જાણીતા આ લોકમેળાનું આયોજન 15થી 18 ઓગસ્
રાજકોટ જૂનાગઢ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પુરપાટ ઝડપે આવતી થારને રોકવાનો પ્રયાસ કરતા કારમાં સવાર કપલે પોલીસકર્મીઓ પર કાર ચડાવી ભાગી છૂટ્યા હતા. પોલીસે ફિલ્મીઢબે પીછો કરી થારમાં સવાર યુવક અને મહિલાને ઝડપી પાડ્યા હતા. તપાસ કરતા બંને નશો કરેલી હાલતમાં હોવાનું ખૂલ્ય
લખતર તાલુકામાં પાક નુકસાની સહાયની વહેંચણીમાં કથિત ભેદભાવ સામે ખેડૂત હિતરક્ષક સમિતિએ આજે મોરચો માંડ્યો છે. સમિતિએ તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદીને આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનપત્રમાં ગત વર્ષની પાક નુકસાની સહાય અંગે વિગતવાર માહિતી માગવામાં આવી છે. સમિતિએ કુ
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોખડાજી સર્કલ વિસ્તારમાંથી જુગાર રમતા 6 નેપાળી શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે પન્ના અગરબત્તી વાળાના બંગલા સામેની જાહેર જગ્યા પરથી આ શખ્સોને પકડવામાં આવ્યા છે. આરોપીઓ ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમતા હતા. પોલીસે તેમની પા
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત સ્તરે જન સુરક્ષા યોજનાઓની સંતૃપ્તિ ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ 1 મે થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. સમી APMCમાં યોજાયેલા કેમ્પમાં અગ્રણી જિલ્લા મેનેજર કુલદીપસિંહ એ. ગેહલોતે ગ્રામજનોને યોજનાઓની માહિતી આપી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) હે
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ અમિત ચાવડા આજે દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા હતા, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એપોર્ટ પર જ્યાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના
રાપર વિસ્તારમાં વન વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કચ્છ વન વિભાગની વિસ્તરણ રેન્જ છેલ્લા એક દાયકાથી રાપર તાલુકામાં હરિયાળી ક્રાંતિ લાવવા કાર્યરત છે. વન વિભાગ દ્વારા રોડ સાઇડ, કેનાલ, મંદિર, શાળા, ધાર્મિક સ્થળો અને જાહેર બાગ-બગીચામાં વ
મહેસાણા RTOએ અંડર એજ ડ્રાઈવિંગ અને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન મુદ્દે મોટી કાર્યવાહી કરી છે. 17 અને 18 જૂનના રોજ RTOની 8 ટીમોએ શહેરની 8 સ્કૂલોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. કચેરીના 24 અધિકારીઓએ લાઈસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન 120 વાહનોના 214 ગુના નોં
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 14 વર્ષની સગીરા પર બળાત્કારના કેસમાં આરોપીને સજા ફટકારી છે. આરોપી મગન મોહનભાઈ મછાર (રહે. મહુન્દ્રા, ચિલોડા-હિંમતનગર હાઇવે)ને 20 વર્ષની કેદની સજા અને રૂ.20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 17 એપ્રિલ 2024ના રોજ સવારે સાડા પાંચ વાગ્યે સગીરા ઘરેથી નીકળી
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ભારતીય માનક બ્યુરોએ સંયુક્ત રીતે વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. 18 જુલાઈ 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમની થીમ ગુણવત્તા માનક, ઉજ્જવળ ભવિષ્ય તરફ રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની 9 શાળાઓના 350 વિદ્યાર
પાટણ શહેરના રસ્તાઓની બિસ્માર હાલત અંગે ધારાસભ્ય કિરીટ પટેલે આજે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. ટી-આકારના ઓવરબ્રિજના સર્વિસ રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં જીયુડીસી દ્વારા ભૂગર્
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા સંકલન સમિતિની આવતીકાલની બેઠક અંગે મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે કલેક્ટર કચેરી ખાતે પ્રતિકાત્મક ભૂખ હડતાળની ચિમકી આપી છે. આ અંગે તેમણે મુખ્યમંત્રી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. કિરીટ પટેલના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી સમિતિન
વડોદરામાં અંબે અને જય અંબે વિદ્યાલય, હરણી ખાતે વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો. સરદાર પટેલ ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હરણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દી
CREDAI ગાંધીનગરની યુવા પાંખે શુક્રવારે સરગાસણમાં પ્લાન્ટ એન્ડ પ્લેજ વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં CREDAI ના સભ્યો, નેતાઓ, જાહેર અધિકારીઓ અને નાગરિકોએ ભાગ લીધો. CREDAI ના ચેરમેન પ્રવિણ પટેલ, પ્રમુખ જસુ પટેલ અને યુવા પાંખના પ્રમુખ હિમાંશુ પટેલે સમર્પિત ગ્રીન ઝોનમા
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિર્દેશ મુજબ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વાપી મહાનગરપાલિકાના નાયબ કમિશનર અશ્વિન પાઠકે આજે વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી મરામત કામગીરીનું નિર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા ક્રમાંક 295માં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના ધોરણ 2થી 8ના તમામ વિદ્યાર્થીઓને પ્રથમ સત્રના અભ્યાસ માટે વ્યક્તિગત કિટ આપવામાં આવી. આ કિટમાં નોટબુક, વોટરબેગ, ટિફિનબ
રાજપીપળામાં આદિવાસી સમાજ એકતા સંગઠને મહત્વપૂર્ણ માંગ ઉઠાવી છે. સંગઠને કુળદેવી યાહા મોગીની માંડુલી અને આસપાસની જમીન આદિવાસી સમાજના વિકાસ માટે અનામત રાખવાની માંગ કરી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપલા કસબાની સીમમાં આવેલ સર્વે નંબર 85/1 પર જૂની DSP ઓફિસ ટેકરાફળિયા પા
ઇંગ્લેન્ડમાં રહેતા ને સર્જન નર્તન એકેડેમીના ફાઉન્ડર નેહા પટેલ 'અમદાવાદની દીકરી' તરીકે લોકપ્રિય છે. દાયકા પહેલા નેહા પટેલ જીવનની એક નવી શરૂઆત કરવા લંડન ગયાં હતાં. તે સમયે તેઓ ભાગ્યે જ કોઈને ઓળખતા હતા, પરંતુ તેમણે આ વાતથી ડરી જવાને બદલે જીવનમાં મક્કમતાથી આગળ વધવાનું નક્કી કર્
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રી-પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલના શિક્ષકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના બે શિક્ષકો મનીષા ડુગર અને નિયતિ કવીશ્વરને ઈન્ટરનૅશનલ પ્રી-પ્રાઈમરી ટીચર્સ ઓલિમ્પિયાડમાં વિશ્વના ટોપ 500 એજુકેટર્સમાં સ્થાન મળ્યું છે. આ બંને
ભેસ્તાનની શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ પ્રાથમિક શાળા ક્રમાંક 213માં બાળસંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. 16 જુલાઈ 2025ના રોજ યોજાયેલી આ ચૂંટણીમાં મહામંત્રી પદ માટે 6 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદ્
અમદાવાદની શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ અને સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા 18 જુલાઈ 2025ના રોજ મહાકવિ કાલિદાસની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સેમ-1ની વિદ્યાર્થિની શ્રેયા દ્વારા પ્રાર્થનાથી થઈ. સંસ્થાના આચાર્ય ડૉ. મુકેશભાઈએ જણાવ્યું કે
નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર આવેલા પૂર્ણા નદી બ્રિજની સ્થિતિ ચિંતાજનક બની છે. વર્ષ 1978માં બનેલો આ બ્રિજ હવે 47 વર્ષ જૂનો થયો છે. વડોદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ડિઝાઈન સર્કલ ગાંધીનગરના અધિકારીઓએ આ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણમાં બ્રિજની સ્થિત
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ડેમના ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ કારણે નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી ગઈ છે. હવે ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 17 મીટર દૂર છે. નર્મદા ડેમ હાલ 60 ટકા ભરેલો છે. આ સીઝનમાં તેની સપાટી 138.68 મીટર સુધી પહોંચવ
જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના આચાર્ય મહાશ્રમણજી ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતીમાં બીજું ચાતુર્માસ પાળી રહ્યા છે. શુક્રવારે 'વીર ભિક્ષુ સમવસરણ' મંચ પરથી તેમણે ધર્મોપદેશ આપ્યો. આચાર્યશ્રીએ જણાવ્યું કે એક વ્યક્તિનો પ્રભાવ અનેક લોકો પર પડે છે. તેમણે સમજાવ્યુ
મોરબી જિલ્લામાં એક જ દિવસે ત્રણ અલગ-અલગ બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નોંધાયા છે. માળીયા મીયાણા તાલુકાના માણબા ગામના તળાવમાં 31 વર્ષીય બળવંતભાઈ બારીયા ન્હાવા પડ્યા હતા. તેઓ ડૂબી જતાં મોત નિપજ્યું હતું. બળવંતભાઈ દાહોદના વતની હતા. તેઓ વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પલો કારખાના
ભાવનગર શહેરમાં તાજેતરના ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓને નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એન.કે. મીનાએ વાઘાવાડી રોડ પર ચાલી રહેલા સમારકામનું નિરીક્ષણ કર્યું. તે
જૂનાગઢ નેત્રમ શાખાએ CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવોના ભેદ ઉકેલવામાં મેળવેલી સફળતા માટે 16મો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે શાખાને કુલ 21મા એવોર્ડથી સન્માનિત કરી છે. જૂનાગઢ હેડક્વાર્ટરમાં ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પ્રતિક મશર
રાજ્યની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના સભ્યોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઓમ નમઃ શિવાય લખેલા ઉપવસ્ત્ર અને પ્રસાદથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમિતિના સભ્યોએ ગંગાજળથી જળાભિષેક કર્યો હતો. તેમણે શ્રી
ગાંધીનગરની કોર્ટે ચેક રિટર્ન કેસમાં ચુકાદો આપ્યો છે. આરોપી હિતેશકુમાર સોનીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને રૂ. 60 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. ફરિયાદી હર્ષલકુમાર ચૌહાણે તેમના મિત્ર હિતેશકુમાર સોનીને ધંધાકીય કામકાજ માટે રૂ. 60 લાખ આપ્ય
રાજકોટ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ સ્થળો પરથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરી તપાસ દરમ્યાન સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા આ અંગેના કેસ અધિક કલેકટર સમક્ષ ચાલી જતા આલોક ગૌતમ દ્વારા 7 જેટલી વેપારી પેઢીને રૂ. 6.60 લાખનો દંડ ફટકારી
સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં વનવિભાગે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. વનવિભાગને મળેલી બાતમીના આધારે વાલજી માતંગના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન વનવિભાગની ટીમને કાળિયારનું ચામડું અને સિંહ અથવા દીપડાના નખ મળી આવ્યા હતા. આ મામલે વન
અમદાવાદ શહેરના ગ્રીન એરિયામાં વધારો કરવા 'અર્બન ગ્રીનીંગ પોલીસી મેઝર્સ ફોર એ ગ્રીનર અમદાવાદ તૈયાર કરવામાં આવી છે. આ પોલીસી અંતર્ગત નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો અંતર્ગત, દરેક ટી.પી. સ્કીમના કુલ વિસ્તારમાંથી ઓછામાં ઓછો 5 ટકા વિસ્તાર ગ્રીન કવર માટે અનિવાર્ય રીતે ફાળવવા અને ઓછામા
આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર આજે શહેરી વિસ્તારમાંથી રખડતા પશુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાની ટીમે ઈસ્માઈલનગર, સામરખા ચોકડી વિસ્તાર અને બાકરોલ રોડ પરથી 12 પશુઓને પકડી પાંજરાપોળમાં મોકલ્યા છે. જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓથી નાગરિકોને પડતી મુશ
ભાવફેર રૂ.995 પ્રતિ કિલો ફેટ મુજબ ચૂકવવાની જાહેરાત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના સાબર ડેરી સામે વિરોધના પાંચમા દિવસે ભાવફેરને લઈને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે. સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટદીઠ ₹995 ચૂકવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાધારણ સભા પહેલા
આણંદને મહાનગરપાલિકા જાહેર કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ કરમસદ ગામના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સામેલ કરવાના નિર્ણય સામે ગ્રામજનો અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ
જૂનાગઢના ઝાંઝરડા વિસ્તારમાં ટીપી નંબર 7 સ્કીમ અંગે યોજાયેલી ઓનર્સ મીટિંગમાં ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. મીટિંગનું સ્થળ 8-9 કિલોમીટર દૂર રાખવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. મહેર સમાજમાં યોજાયેલી આ મીટિંગમાં 150થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂત આગેવાન જયેશ ધોરા
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે હત્યાના ગુનામાં છેલ્લા નવ માસથી વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર થયેલા આરોપીને આખરે ઝડપી પાડ્યો છે. આ આરોપી વરાછા પોલીસ સ્ટેશનના હત્યા કેસનો મુખ્ય આરોપી હતો. વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાનો કાચા કામનો કેદી નંબર: 1142/24 પ્રકાશ ઉર્ફે અપ
વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરાબ્રિજ 9 જુલાઈએ તૂટી પડતાં ત્રણ ટ્રક સહિત અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે આ બ્રિજ દુર્ઘટનાને પોતાની નજરે જોનારા અને બ્રિજ પરથી ટેન્કરમાંથી કુદીને બહાર નીકળેલા ડ્રાઈવર સાથે દિવ્ય ભાસ્કરે ખાસ