કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉ અને રાપર વચ્ચે આવેલા કણખોઈ ગામ નજીક 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. સદનસીબે, આ આંચકાની સ્થાનિક સ્તરે કોઈ ખાસ અસર વર્તાઈ નથી અને કોઈ જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલ નથી. ભૂકંપનો આંચકો વાગડ ફોલ્ટલાઈન પર આવ
અમરેલી જિલ્લામાં વાડિયાના વાવડી રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે એક સિંહબાળ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે વેરાવળ-બાંદ્રા વીકલી પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે એક સિંહણ અને ચાર સિંહબાળ ટ્રેક પર હતા. ટ્રેનની ટક્કરથી એક સિંહબાળ ઘાયલ થયું હતું, જ્યારે સિંહણ અને અન્ય સિંહ
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત રાત્રે કોમર્શિયલ ઇમારત સિદ્ધાર્થ એક્સલેન્સના ટેરેસ પર આગનો બનાવ સામે આવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસના અને ઇમારતના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વાસણા ટીમે ઘટનાસ્થળે પહોંચ
વડોદરા જિલ્લાના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મોભા સ્નેહમિલન કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી થયો છે. તેઓએ કહ્યું કે પાદરામાં રહેતા રોહિંગ્યાને શોધી-શોધીને બાંગ્લાદેશ મોકલવ
ૉમોરબી શહેરમાં નવલખી રોડ પર રેલવે ફાટક પાસે પાણીમાં ખાડામાંથી સવારના સમયે મળી આવેલો મૃતદેહ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામની સીમમાં ખેત મજૂરી કરતા યુવકનો હોવાનું સામે આવ્યું છે. જો કે, હજુ સુધી તેના મૃત્યુનું કારણ અકબંધ છે.
મોરબીમાં વ્યાજખોરોની હિંમત વધી રહી હોય એમ વધુને વધુ વ્યાજખોરોના ત્રાસના બનાવો બહાર આવી રહ્યા છે. જેમાં મોરબીના મકનસરના ગોકુલનગરમાં મોબાઈલના એક ધંધાર્થીએ અઢી લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લઈ બાદમાં ચાર મહિનામાં ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોરોએ માથાભારે શખ્સનો હવાલો આપી 2.5 લાખના વ
મોરબીમાં બે દિવસ પહેલાં એક પરપ્રાંતિય મહિલા એકલી અટૂલી અને ડરેલી, સહેમી રસ્તા પર રડતા રડતા જતી હતી અને કોઇ સેવાભાવીનું ધ્યાન જતાં અભયમને જાણ કરી ટીમને બોલાવી હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરાતાં તેને પતિ સાથે વાંધો પડ્યો હોવાનું અને કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા પછી રસ્ત
મોરબીના ઘુટુંની રામકો વિલેજ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધા માટે રીતસર તડપતા હોવા છતાં માત્ર લોલીપોપ જ મળતા અંતે સહનશક્તિનો અંત આવી ગયો હતો. રોષે ભરાયેલા રહીશો રોડ ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરીને ગ્રામ પંચાયતના પાપે 16 વર્ષથી પાણી, લાઈટ, સફાઈ, ગટર જેવી મૂળભૂત જરૂરિયાત ન મ
મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત તથા રાજ્ય) વિભાગ હસ્તકના 59.77 કરોડના વિવિધ રસ્તાઓના કામનું ખાતમુહૂર્તનું આયોજન કરાયું છે. જેમાં આજે સાંજે 4:30 કલાકે, પટેલ સમાજ વાડી, બેલા (રં), યોજાશે. જ્યાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અમૃતિયાના હસ્તે ખાતમુહૂ
શહેરા તાલુકાના બોરીયા ગામે ડોડીયાર ફળીયામાં રહેતા શંકરભાઇ નારૂભાઇ ડોડીયાર પોતાના રહેણાંક મકાનની પાસે આવેલી તેમની જમીનમાં ખેતીની આડમાં ગાંજાની ખેતી કરી રહ્યા હોવાની બાતમી પંચમહાલ જિલ્લા એસઓજીના પીઆઇને મળી હતી.મળેલી પાકી બાતમીના આધારે પીઆઇ આરએ પટેલે પોસઈ બી
દિવાળી પછી માવઠાંને કારણે કપાસ સહિતના પાકોને મોટું નુકસાન થતા ખેડૂતો મોટા આર્થિક સંકટમાં મુકાઈને દેવાદાર બની જાય તેવી પરિસ્થિતિ સામે આવી છે. આખા ગુજરાતમાં 16500 ગામોમાં ખેડૂત સહાયના વીસીઇ એટલે ગ્રામ પંચાયતમાં રહેલા કોમ્યુટર ઓપરેટર દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામા
ગોધરાની મેસરી નદીના કાંઠે,સિવિલના પ્રવેશદ્વારની પાછળનાભાગમાં છેલ્લા ઘણા સમયથીએકઠી થયેલી ગંદકીનીભરમારની પાલિકા દ્વારા આખરેસફાઈ શરૂ કરી છે. આ કચરામાંચાલુ વર્ષે અનેક વાર નાના મોટાઆગ લાગવાના બનાવો બનતાફાયર બ્રિગેડની મદદ લેવાનીજરૂરિયાત ઉભી થવા પામેલ હતી. ગોધર
પંજાબના ગુરદાસપુર જીલ્લામાં બાટલા શહેરમાંથી જીવતા ગ્રેનેડથી દહેશત ફેલાવાનો પંજાબ પોલીસે પર્દાફાશ કરીને ગુનો નોંધ્યો હતો.આ ગુનાનો વોન્ટેડ આરોપી ગુજરાતમાં હોવાની માહિતી પંજાબ પોલીસે ગુજરાત એટીએસને માહિતી આપતા ગુજરાત એટીએસે હાલોલ ખાતે એક કંપનીમાં કામ કરતાં વોન્ટેડ આરો
ઘાણીખુટમાં આજે સવારના 6 વાગ્યાની આસપાસ દુખદ ઘટના બની હતી. બે સંતાનોની માતા સંગીતાબેન (ઉંમર 26) અને તેના 5 વર્ષીય પુત્ર તેજસ કુમાર સાથે કુવામાં મોતની છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યુ હતું. ઘાણીખુટ ગામના રાકેશભાઈ ખુમાભાઇ કટારા લગ્ન 12 વર્ષ અગાઉ વાંસિયાકુઈના જગજીભાઈ પગીની પુત્રી સ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર મુજબ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે જિલ્લામાં દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રા યોજાશે. જ
યુનુસ દ્યંત્યા ઇન્ડસ્ટ્રીની ઝાકઝમાળની પાછળ છુપાયેલી કડવી વાસ્તવિકતાનો એક કિસ્સો ગોધરાના કેશવ રાજપૂત ઉર્ફે મુન્ના ભાઈના જીવનમાં સામે આવ્યો છે. અભિનેતા બનવાના સપનાને કારણે જેમણે પોતાનો અભ્યાસ અધૂરો છોડ્યો અને 20 વર્ષ સુધી ફિલ્મોમાં સંઘર્ષ કર્યો. તે આજે સફળતા ન મળતાં પેઇન્
તાજેતરમાં ભાવનગર જિલ્લામાં રસ્તાઓના રીસર્ફેસિંગના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત જિલ્લામાં રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ સાથે રસ્તાઓના રીસર્ફેસિંગ માટે પણ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં માર્ગ
ખેડૂતની આખા વરસની આવકનો આધાર કપાસ જેવા મુખ્ય પાક પર હોય છે પરંતુ કમોસમી વરસાદે એવી પથ્થડ મારી છે કે જગતનો તાત લાચાર બની ગયો છે જે કપાસ સામાન્ય રીતે નવરાત્રિથી શરૂ કરી ઉત્તરાયણ કે હોળી-ધૂળેટી સુધી ખેડૂતને આવક આપતો હોય છે એ કપાસ કારતક માસના ઉત્તરાર્ધના દિવસોમાં કરસાંઠી બની ગય
તળાજાના ગોપનાથ રોડ ઉપર આવેલ એક હિરાના કારખાનામાં મેનેજર તરકે નોકરી કરતા યુવકે માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. ઘરેથી રોજના સમય કરતા અડધી કલાક ઘરેથી વહેલા નિકળી, કારખાનું ખોલી, ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.જે બાદ અન
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીનો ઉત્સવ આદિવાસી સમાજની સાથે દેશના સમગ્ર નાગરિકોનો છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લાના ઇન્દ્રવર્ણા ગામે જણાવ્યું હતું. હર્ષ સંઘવીએ ગરૂડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે ખાટલા પરિષદ યોજી ગ્રામજનોને દેડિયાપાડા ખાતે
તળાજા તાલુકાના દિહોર ગામે છેલ્લા ઘણા સમયથી રસ્તાનું કામ નબળું હોવાને કારણે તદ્દન તૂટી ગયા છે જેથી નાના-મોટા વાહનો ચાલે ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે. દિહોરમાં મુખ્ય કહેવાય એવા તમામ રસ્તાઓ ઉપરના ડામર અને આરસીસી તદ્દન તૂટી ગયા છે આથી દરેક રસ્તા ઉપર ધૂળ અને ગટરના ગંદા પાણીનું સામ
વલભીપુર નજીક આવેલ વેળાવદર(ભાલ) ખાતે નેશનલ બ્લેક બક(કાળીયાર) અભિયારણય આવેલ છે અને આ અભયારણ્યમાં વિચરતા વન્ય પ્રાણીઓ વધુ સુરક્ષીત રહે તે માટે સુપ્રિમ કોર્ટ દ્વારા ખાણ કામ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વન્ય જીવન અભયારણ્ય આસપાસ ઘણા પ્રદેશોમાં ખાણ કામની પ્રવૃતિઓ ચાલતી હોય છે અને આ
વલભીપુર તાલુકાના ખેડુતોને પાક સહાય આપવા માટેની અરજી કરવા માટે આજથી ઓન લાઈન પોર્ટલ ખુલ્લું મુકાયું છે અને પ્રથમ દિવસે જ પોર્ટલ ધીમું ચાલતુ હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. રાજ્ય સરકારે હેક્ટરે રૂપિયા 22હજાર અને મહત્તમ 2 હેકટરની મર્યાદામાં રાહત આપી છે અને આ રાહત મેળવવા માટે સરકા
પીજીવીસીએલના નિંભર તંત્રએ પાલિતાણાની જનતાને બાનમાં લીધી હોય તેમ મન ફાવે ત્યારે વીજ પુરવઠો બંધ થઈ જાય છે. શુક્રવારે સતત પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેતા ધંધા રોજગારને અસર થવા પામી હતી. આજે સવારના 8 થી બપોરના 1 સુધી વીજ પુરવઠો બંધ રહેલ એટલે કે પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેલ હતો. જ્ય
ભાવનગર જિલ્લાના ત્રણ બુટલેગરો દાદર અને નગર હવેલીના સેલવાસ ખાતે આઇશર ટ્રક નં. GJ 06 XX 5326 લઇ વિદેશી દારૂ લેવા ગયા હોય અને જ્યાંથી દારૂના એક ઠેકામાંથી મસમોટો વિદેશી દારૂ ટ્રકમાં ભરી સિહોરના નસેડા ખાતે આવવાના હોવાની ભાવનગર એલ.સી.બી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમી બાદ પોલીસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આજરોજ પીએમ બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અન
અંકલેશ્વર જીઆઇડીસી ની ડેક્કન ફાઈન કેમિકલ કંપની બહાર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર નું રસાયણ રોડ પર ફેલાઈ જતા ડીપીએમસી કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા. ડેક્કન ફાઈન કેમિકલ્સ કંપની બહાર કેમિકલ ભરેલું ટેન્કર ગત રોજ લપસી જતા અચાનક ટ્રાફિક જામ સર્જાયો હતો. ટે
તાજેતરમાં બી.એમ.કોમર્સ હાઇસ્કુલના ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે યોજાયેલ આ કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. અને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. આ સ્પર્ધામાં કુ. બોલીયા વિલાસ, કુ. ગોહિલ ભાગ્યશ્રીબા, કુ. ગોહિલ નેન્સી, કુ. રાઠ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભરતી સેલ દ્વારા સંસ્થા સંચાલિત કોલેજોના પ્રિન્સિપાલ તેમજ પરીક્ષા નિયામક, મુખ્ય હિસાબી અધિકારી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ભરતી સંદર્ભે લાયકાતના ધોરણો અને સૂચનાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની સ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારના રોજ દેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે, તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને સભાને સંબોધન પણ કરશે. વડાપ્રધાન નરેન
સર ભાવસિંહજી ક્રિકેટ કલબ દ્વારા આયોજીત સ્વ.એન.સી.ગોહિલ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટની સુપર નોકઆઉટ તબક્કાની મેચમાં બોટાદ ડિસ્ટ્રીક્ટની ટીમ સામે ભાવનગર ક્રિકેટ એકેડેમીની ટીમનો 178 રને વિજય થયો હતો. મેન ઓફ ધ મેચનો એવોર્ડ વેદ વઘાસીયાને અપાયો હતો. ભરૂચા કલબના મેદાન ખાતે શુક્રવારે
જીજ્ઞેશ વસાવા, અતુલ પટેલ રાજયમાં કમોસમી વરસાદથી ખેતીને થયેલાં નુકસાન માટે 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. રાહત પેકેજનો લાભ મેળવવા માટે 14મી તારીખથી ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યે પોર્ટલ શરૂ થતાંની સાથે એક જ કલાકમાં સર્વર ડાઉન થઇ
ભારત સરકારની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ અંતર્ગત પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી વિતરણ ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો થઇ રહ્યા છે. જેમાં વીજળીના વિતરણમાં ઉપયોગમાં લેવાતા કેબલની ફેરબદલી કરવામાં આવી રહી છે. પી.જી.વી.સી.એલ.ના રૂ.303 કરોડના ખર્ચે MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) ક
આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે સરકાર દ્વારા પોતાના માલિકીની જમીન પર પાકુ મકાન બાંધવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શન ઘટક હેઠળ ચાર લાખ આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાંથી 157 અરજદારોએ ફોર્મ ભર્યા છે અને
ભાવનગર જિલ્લાની સૌથી મોટી સરકારી સર.ટી. હોસ્પિટલમાં મળતી વિવિધ પ્રકારની તબીબી સારવાર આમજનતા માટે આશીર્વાદ રૂપ બની રહી છે. સર ટી. હોસ્પિટલમાં રોજીંદા જિલ્લાના ત્રણ હજારથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને સર્જરી, મેડિસિન અને ઓર્થોપેડિક વિભાગની સારવાર
મલ્ટી એક્ષેલ લોડેડ વાહનો, ઔદ્યોગિક કક્ષાના હેવી કોમર્શિયલ વાહનો તથા હેવી કોમર્શિયલ વાહનોનો રૂટ ડાયવર્ટ કર્યો છે. જાહેરનામા મુજબ, સાગબારાથી આવતા મલ્ટી એક્ષેલ લોડેડ વાહનો, ઔદ્યોગિક કક્ષાના હેવી લોડેડવાહનો તથા હેવી કોમર્શિયલ વાહનો માચ ચોકડીથી ચીકદા, રેલ્વા, ઉમરપાડા, કેવડી,
વર્ષ 2003માં ભાવનગરને બ્રોડગેજની સવલત મળી હતી અને ત્યારે આશા જન્મી હતી કે, હવે ભાવનગરને દેશના મહત્વના શહેરોની કનેક્ટિવીટી મળી જશે, પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ સવલતો હજુ સુધી મળી શકી છે. ભાવનગર-મુંબઇ વચ્ચે વ્યાવસાયિક વ્યવહારો ઉપરાંત બહોળા પ્રમાણમાં જૈન સમુદાયના યાત્ર
ઝધડીયા તાલુકામાં રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગની વિસ્તૃતીકરણ કામગીરી શરૂ કરાશેે. અંદાજિત રૂપિયા 120 કરોડના ખર્ચે 10 કિલોમીટરનો આ માર્ગ 10 મીટરથી વધારીને ચાર માર્ગીય કરવામાં આવશે. સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ તાજેતરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે ઘણા ખર
બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકાના માંડલી ગામના 53 વર્ષીય લવાભાઇ કાળુભાઇ ડામોર સહિત તેમના ગામના અન્ય લોકો ગતરોજ AR-06- B-6949 નંબરની ટ્રાવેલ્સમાં સુરત ખાતે મજુરી કામ અર્થે જતા હતા. તે દરમિયાન રસ્તામાં પીપપોલ નજીક પંચેલા ગામે આવેલ જુની ઘનશ્યામ હોટલ ઉપર ટ્રાવેલ્સ ઉભી રહેતાં લવાભા
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ચારી ગામેથી 4 બાઇક ઉપર દારૂનો જથ્થો લઇને આવતાં પાનમ ગામના 4ને પોલીસે ઝડપી પાડ્યા હતા. 4,25,200 રૂા.ની કુલ 2160 બોટલ અને બાઇક મળી 5,45,200 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ધાનપુર પોલીસે કાર્યવાહી કરી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથક સ્ટાફના માણસો ગતરોજ પેટ્રોલી
ગોધરા તાલુકામાં આવેલ કુશા કેમિકલ્સ કંપનીમાં ઇથેનોલ ઓક્સાઈડની સ્ટોરેજ ટેન્કમાંથી કેમિકલ રિએક્ટરમાં ટ્રાન્સફર કરતા સમયે રિએક્ટરમાં વિસ્ફોટ થવાની ઘટના બની હતી. વિસ્ફોટ થતા આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. બીજી તરફ કંપનીની ક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા તાત્કાલ
ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો ભાંડો ફૂટ્યો છે. વેરાવળ–સોમનાથ બાયપાસ પર ભાડાના બિલ્ડિંગમાં કાર્યરત ધ હેવન ફેમિલી સ્પા પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ બાતમીના આધારે બુધવારે છાપો મારી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મળતી વિગતો મુજબ SOGને વિશ્વ
અકાળા ગીર ગામની એક યુવતીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. આ અંગેની મળતી વિગત મુજબ માળીયાહાટીના તાલુકાના અકાળા ગીર ગામે રહેતી 21 વર્ષીય સંધ્યાબેન લાખાભાઈ એરંડા નામની યુવતીએ બુધવારે રાત્રે પોતાના ઘરે ચુંદડી વડે લટકીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હત
મહાન ક્રાંતિકારી શહીદ બિરસામુંડાની જન્મ જયંતી 15 નવેમ્બર1980માં જે તે વખતના બિહારનારાંચી ખાતે ઉજવવામાં આવીહતી, ત્યાર પછી દર વર્ષે ક્રાંતિસૂર્યબિરસા મુંડા જન્મ જયંતીનીઉજવણી કરાઇ રહી છે.યુવાનોમાં બિરસા મુંડાનાક્રાંતિકારી વિચારો ધીરે ધીરેસ્થાન લઈ રહ્યા છે. તેમજ
બાઈક સ્લીપ થતા હેન્ડલ બામણાસાના વૃધ્ધના આંતરડામાં ઘૂસી જતા ગંભીર ઈજા થવાથી જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અકસ્માતજની મળતી વિગતો અનુસાર કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામના સીમ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય પરબતભાઈ ગીગાભાઈ કરંગીયા ગઈ તારીખ 8 ઓક્ટોમ્બરના રો
ભેંસાણ પંથકમાં વધુ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભેસાણના ખેડૂત સુરેશભાઈ સાવલિયા પોતાની 10 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કરેલ હોય પરંતુ હાલમાં પોષણ ક્ષમભાવ ન મળતા ખેડૂતે ઉભીડૂગળીમાં રોટાવેટર ફેરવી દીધું હત
જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાએ નવા રસ્તાની કામગીરી શરૂ છે. અગાઉ ઘણીવાર રસ્તા નબળા બન્યા હોય કે કોઇપણ કારણોસર ભ્રષ્ટ્રાચાર થયો હોવાની કમિશનરને અનેક રજૂઆત મળતા હવે નવા રસ્તાનુ જાત નિરીક્ષણ કર્યુ હતુ. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં નવા સીસીરોડની કામગીરી ચાલી રહી છે. અગાઉ ઘણા ર
મહેસાણાની મોઢેરા ચોકડી નજીક સોમેશ્વર મોલ પાસે ઘટાદાર લીમડાનું વૃક્ષ ટ્રક અથડાતાં થડમાંથી તૂટીને પડતાં નીચે પાર્ક ટેમ્પો દટાઈ ગયો હતો. જ્યારે બાજુમાં ખાટલો ઢાળીને આરામ કરતાં શ્રમિકને હાથ અને પગના ભાગે ઇજા થઇ હતી. લોકોએ દોડી આવી શ્રમિકને બહાર કાઢ્યો હતો. સોમેશ્વર મોલ પાસેથ
બાંટવા પાસે ઓવરટેક કરતા ત્રિપલ સવારી બાઈકની રિક્ષા સાથે ટક્કર થતા શ્રમિક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું અને 2 યુવાનને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના સેલટી ગામના હાલ કુતિયાણા તાલુકાના જુણેજ ગાંડાભ
મેંદરડા, કેશોદ, વંથલીની સીમમાંથી ખેડૂતોના ખેતર, વાડીમાંથી કેબલ ચોરનાર 2 સગીર સહિત 6 શખ્સની જૂનાગઢની ગેંગને મેંદરડા પોલીસે ઝડપી લઇ રૂપિયા 1. 67 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. મેંદરડાના દાત્રાણાની સીમમાં ખેડૂત ભરતભાઈ રામજીભાઈ વઘાસિયાના ખેતરમાં પ્રવેશી વાડીના મ
અંદાજે 1 લાખ રૂપિયાના પગારની આવક સામે 16% વધારે મિલકત ભેગી કરનાર મહેસાણા માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર ડી.આર. પટેલ સામે અપ્રમાણસર મિલકત વસાવ્યાનો ગુનો શુક્રવારે મહેસાણા એસીબી પોલીસ મથકે નોંધાયો હતો. પોણા ત્રણ વર્ષના લાંબા ગાળાની તપાસ બાદ એસીબી પીઆઇએ ભ
માણાવદરમાં ગાળો દેવાની ના પાડતા યુવકને શખ્સે ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માણાવદરમાં મીતડી રોડ પર આવેલ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ગગજીભાઈ નંદાણીયા ગુરુવારે રાત્રે મીતડી રોડ પર આવેલ અમીધારા પાનની દુકાને બેઠા હતા. ત્યારે
દિવ્યભાસ્કર દ્વારા સોરઠના વિકાસશીલ અને દુરંદેશી વિઝન ધરાવતા તેમજ પોતાના ગામને આદર્શ બનાવનાર સરપંચોનુ તારીખ 15ને શનિવારના રોજ સન્માન કરવામાં આવનાર છે. ગામના વિકાસ તેમજ ગામજનોને વધુમાં વધુ શ્રેષ્ઠ સુવિધા આપવામાં સરપંચનો ફાળો મહત્વનો હોય છે. એવા જ સોરઠના વિકાસશીલ અને દુરંદ
માળીયાહાટીના તાલુકાના ધ્રાબાવડ ગામે રહેતા 62 કાળાભાઈ અરજણભાઈ વાળા અને તેના ભાઈ દિલીપની જમીન બાજુ બાજુમાં આવેલ હોય રસ્તા મુજબ અવારનવાર ઝઘડો થતો હતો. ગુરુવારે કાળાભાઈ ખેતરમાં કામ કરતા હતા તે દરમિયાન ઘરેથી બૂમાબૂમ થતા વૃદ્ધ ખેતરેથી ઘરે જઈને જોતા તેના પત્ની કાંતાબેન લોહીલુહ
મહેસાણાની ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા માતા-પિતા ઘર બંધ કરીને વલસાડ રહેતા દીકરાઓને મળવા જતાં ત્રાટકેલા તસ્કરો બંધ ઘરના દરવાજાનું તાળુ તોડી રૂ.6.50 લાખના સોનાના દાગીના ચોરી ગયા હતા. શહેરમાં પસાભાઇ પેટ્રોલ પંપની બાજુમાં ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા રમણભાઈ રતિલાલ દેવીપુજકન
માલણકાના શખ્સને પિસ્ટલ વેચનાર યુવકને એસઓજીએ જૂનાગઢના કાળવા ચોકમાંથી પકડી લઈ પૂછપરછ હાથ ધરી હતી. મેંદરડા તાલુકાના માલણકા ગામના 35 વર્ષીય શિવરાજ રાવતભાઇ કરપડા નામના શખ્સની પોલીસે પરવાના વગરની દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે પકડ્યો હતો. શખ્સ પાસેથી રૂપિયા 20,000ની પિસ્ટલ કબજે લઈ મ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષની જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. હરેશ ઠુંમરે આદિવાસી સમાજનું યોગદાન બિરદાવી, આઝાદીના લડવૈયાઓમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર નિર્માણમ
જૂનાગઢ ખડીયા મુકામે જીસીઈઆરટી પ્રેરિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. બાળકોમાં સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય તે હેતુથી ખડીયા કન્યા પે સેન્ટર શાળા આયોજિત આ કાર્યક્રમમાં જુનાગઢ શહેર અને ગ્રામ્યના 150 બાળ વૈજ્
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બોસન ગામના વતની ધવલ જીવાભાઈ સોલંકીને જાગૃતિ યાત્રા – 2025’ માટે રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરાઈ છે. ખેડૂત પરિવારમાંથી આવતા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાંથી વનસ્પતી શાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર ધવલની પસંદગી તેમની નેત
ઉત્તર ગુજરાતમાં શુક્રવારે પ્રતિ કલાકે સરેરાશ 5 કિલોમીટરની ઝડપે ઉત્તર-પૂર્વ દિશાના નીચા સ્તરના ઠંડા પવન ફૂંકાયા હતા. જેને લઇ રાત્રીના તાપમાન પોણા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. જેને લઇ 4 દિવસ બાદ તાપમાન 16 ડિગ્રીથી નીચે આવ્યું હતું. ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પા
જૂનાગઢ જીઆઇડીસી- 2માં પ્લોટ નંબર 1746માં ગિરનાર બાયો મેડિકલ વેસ્ટ નામનુ કારખાનુ આવેલુ છે. અહીં જૂનાગઢ જિલ્લા ઉપરાંત દિવ અને વેરાવળ- ગીરસોમનાથના તમામ તબીબોનો બાયો મેડિકલ વેસ્ટ લાવી નિકાલ કરવામાં આવે છે. આ કારખાનાના ઇન્વેસ્ટીગેશનમાં ભાસ્કરે બહાર લાવ્યુ કે જૂનાગઢનુ આ કારખાનુ ર
જૂનાગઢ શહેરના બિલખા રોડ પર આવેલ આદર્શ નિવાસી અ. જા. કન્યા શાળાની દિકરીઓ પાસે સ્કૂલ સમય બાદ ઘાસ સાફ કરાવવામાં આવ્યુ છે. આ બાબતે પૂછતા વોર્ડનએ કહ્યુ કે, દિકરીઓ પાસે શ્રમદાન કરાવ્યુ છે. શહેરના બિલખા રોડ પર આદર્શ નિવાસી અ.જા. કન્યા શાળા આવેલી છે. જ્યાં દિકરીઓ માટે શાળા અને હોસ્ટેલ
જૂનાગઢ મહાનગરપાલિકાના ઇજનેરો દ્વારા છેલ્લા બે વર્ષથી શહેરભરમાં ખોદકામ થઇ રહ્યુ છે. જેને કારણે શહેરીજનો ત્રસ્ત થઇ ગયા છે. એવુ નથી કે, શહેરીજનો ત્રસ્ત થયા હોય પણ મનપાના ઇજનેરોની કામગીરીથી પોલીસ વિભાગ પણ કંટાળી ગયુ છે. શહેર આખામાં નેત્રમ શાખા દ્વારા કેમેરા લગાડવામાં આવ્યા છે
સરસ્વતી પંથકમાં એક ગામની 14 વર્ષની સગીરાને તેના જ ગામના 23 વર્ષીય પરણીત યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ આધારે વાગડોદ પોલીસે શખ્સની ઝડપી પાડ્યો હતો. સરસ્વતી પંથકના એક ગામની 14 વર્ષ ની સગીરાને તેમજ ગામનો પરિણીત ઠાકોર શૈલેષજી કુંભાજી જી એ મંગળવારે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં
સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનની ગાઇડલાઇન્સ અનુસાર ડાયાબિટીસ એન્ડ ધી વર્ક પ્લેસ થીમ અન્વયે સિવિલ હોસ્પિટલના વર્ગ એક થી ચારના મળી કુલ 522 જેટલા સ્ટાફનું બ્લડ સુગર ચેક કરવામાં આવેલ હતું. હોસ્પિટલ ખાતે આવનાર દર્દી તથા
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા 6 થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામ
આયુષ્યમાન કાર્ડ ઉપર ઓપરેશન સહિતની સારવાર નિ:શુલ્ક થાય છે પરંતુ શ્વાન કરડતાં દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ અવરજવર માટેના ભાડા પેટે પણ ₹રૂ.300 સહાય મળે છે. પરંતુ આ અંગે લોકોમાં જાગૃતતા ના હોય છેલ્લા બે વર્ષમાં 10,000 લોકોને શ્વાન કરડતાં સિવિલમાં સારવાર લીધી છે પરંતુ તે પ
શહેરના વોર્ડ 9 માં જવાહર રોડથી સેજની ટાંકી સુધીના રસ્તાઓની અત્યંત બિસમાર હાલતને કારણે સ્થાનીકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કળવા ચોકથી જવાહર રોડ અને ગિરનાર દરવાજા સુધીના માર્ગો છેલ્લા ત્રણ વર્ષથી ગટર, પાણી અને ગેસની લાઇન નાખવાના બહાને બન્યા નથી. આ વિસ્તારમાં સ્વામિનારાયણ મ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં દરેક સેન્ટરો ઉપર સ્પેશિયલ તપાસ માટે સ્કવોડ ટીમ મોકલાવી છે. શુક્રવારે આ સ્કવોડ ટીમ દ્વારા મહેસાણાના વિસનગર પાસે આવેલ મર્ચન્ટ કોલેજ બાસણામાં પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં સુપરવાઇઝરના પગ નીચે શંકાસ્પદ પડેલ 18 ઉત્તરવહી જપ્ત કરી ક
પાટણ શહેરમાં ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા વધી હોય શહેરને ફરતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરેલ રિંગ રોડ પ્રોજેક્ટની દરખાસ્તને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.જેથી હવે શહેરની ફરતે 37.20 કિમીનો રિંગ રોડ અંદાજિત રૂ.1800 કરોડના ખર્ચે અઢી વર્ષમાં ચાર ફેઝમાં તૈયાર કરવાની
પાટણ જિલ્લામાં સમી, શંખેશ્વર અને રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાઓમાં 80,000 ખેડૂતો અને અંદાજે 300 કરોડથી વધુ સહાય માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા વીસીઈ મારફતે પંચાયતમાં શરૂ થઈ છે. શુક્રવારે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિઓ દરેક તાલુકાના ત્રણ ચાર ચારેય તાલુકામાં તપાસ કરતા આંતરિયા ગામડાઓમા
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે BLOની ફરજોને લઈને વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે માત્ર પ્રાથમિક શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય કેડરના કર્મચારીઓને પણ ફરજો સોંપવામાં આવે. મહિલા BLO પર વધતો બોજ હળવો કરવા માટે તેમને હુકમ ન કરવા અને ઓનલાઈન કામગીરી માટે અલગ વ્યવસ્થા ઊભી કરવ
ખાંભાના મોટા સમઢીયાળામાં પત્નિ રીસામણે જતા 25 વર્ષિય યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયું હતું. યુવાનને મનમાં લાગી આવતા અંતિમ પગલું ભરતા અરેરાટી વ્યાપી હતી. બનાવની મળતી માહિતી મુજબ, મુળ મોટા સમઢીયાળા અને હાલ નાનીધારીમાં રહેતા સાદુર્ળભાઈ ભીખાભાઈ ચારોલીયાએ પોલીસને જણાવ્યુ
રાજુલામાં જનરલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક પ્રાંત અધિકારી મેહુલ બરાસરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા વિવિધ આરોગ્ય લક્ષી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા જનરલ હોસ્પિટલ અંગે રજૂઆત કરી હતી. અહીં મેડિકલ ઓફિસર વધાર
પાલનપુર માર્કેટયાર્ડમાં છેલ્લા પાંચ દિવસમાં 1.18 લાખ મગફળીની બોરીઓ માર્કેટમાં ઉતરી છે, એટલે કે રોજ સરેરાશ 20,000થી વધુ બોરીઓની આવક થઈ રહી છે.જ્યારે તાલુકા સંઘ માં ટેકાના ભાવે ફ્કત 3555 બોરીની આવક નોંધાઈ હતી.હાલ ખેડૂતોને માર્કેટમાં રૂ.1300 થી રૂ.1400 પ્રતિ 20 કિલોના ભાવ મળી રહ્યા છે. અને વેપ
સાવરકુંડલા શહેરમાં આવેલા સાવર વિભાગ અને કુંડલા વિભાગના બંને સ્મશાન ગૃહની પરિસ્થિતિ ખરાબ હાલતમાં હોવાથી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા લોક ભાગીદારીથી તેમનું રીનોવેશન કરવા આગળ આવી છે. છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલા શહેરમાં જેસર રોડ સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટ
લાઠીના ચાવંડથી નાના રાજકોટ વચ્ચે કરકોલીયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરી એક અજાણ્યા શખ્સે છેડતી કરી હતી અને બાઈક આડુ નાખી છરી વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે લાઠી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાતા ચકચાર મચી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી
બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા મોટા પાયે ભરતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1થી 8 સુધી તમામ વર્ગ શિક્ષકોની નિમણૂંક આપવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઇ પટેલ
ગાંધીનગર પોલીસનો ડોગ ભસ્યો ને અનિલને પરસેવો છૂટ્યો હતો.આરોપીએ હત્યા કરીને 35 કલાક બાળકીની લાશને સંતાડી હતી, દુર્ગંધ આવતા કલ્પેશના ફળિયામાં મૃતદેહને ફેંકી ફસાવવાનો ખેલ કર્યો હતો. ગાંધીનગરના રાયપુર ગામમાં રામદેવપીર ફળિયુ સ્લમ વસાહતમાંથી ગુમ થયેલી બાળકીની નિર્મમ હત્યા પ્ર
ગુજરાતમાં ટૂંક સમયમાં જ મોટી પોલીસ ભરતી આવી રહી છે. જેના માટે ઉમેદવારોને થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષામાં મદદ મળી રહે એ માટે ગાંધીનગર પાસે લવાડ ગામ ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીએ એક પહેલ કરી છે. જેના ભાગરૂપે ઉમેદવારો માટે વીકએન્ડના તાલીમવર્ગો શરૂ કરવામાં આવ
'લગ્નજીવન 25 વર્ષનું છે, પરંતુ 22 વર્ષથી મૃતઃપ્રાય અવસ્થામાં છે એટલે કે પતિ-પત્ની 22 વર્ષથી અલગ રહે છે. ત્રણ વર્ષ સાથે રહ્યાં ત્યારે તેમને એક બાળક થયું. પતિ કોઈ જાતનો સહકાર આપે નહીં એટલે કંટાળીને પત્ની દીકરા સાથે અલગ થઈ. દીકરો 24 વર્ષનો થઈ ગયો. માતાએ જ ભણાવ્યો-ગણાવ્યો ને લગ્ન પણ કરાવ
કવિ કલાપીનાl ગામ લાઠી શહેરમાં લાખોના ખર્ચે બનાવેલી સુરસિંહજી શાકમાર્કેટ શોભાના ગાંઠિયા સમાન બની છે. ઘણાં સમયથી પાલીકાએ ખર્ચ કરીને શહેરની શોભામાં વૃધ્ધિ થાય અને ગૃહિણીઓને બહાર શાકભાજી માટે ભટકવું ન પડે તેવા હેતુને સાકાર કરવા બનાવેલી શાક માર્કેટ બનાવ્યા બાદ પાલિકા ભૂલી ગઈ
લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રાજ્ય સરકાર દ્વારા પાછલા 30 વર્ષથી ડેન્ટલ વિભાગ કાર્યરત હતો. તે સેટઅપના બહાના તળે પાછલા છ માસથી ડેન્ટલ વિભાગ બંધ કરી દેવામાં આવતા દાંતના દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ગ્રામજનોએ ફરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ટલ વિભાગ શરૂ કરવા માં
રાજુલાના ખેરામાં રહેતા બાબુભાઈ ગુજરીયા તેનું મોટર સાયકલ નંબર જી.જે.04.ઈ.એમ- 7444ના લઈને બજારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન મોટર સાયકલ પુરઝપે ચલાવતા પથ્થરના ઢગલા સાથે અથડાયુ હતું. આ ઘટનામાં બાબુભાઈ ગુજરીયાને ગંભીર ઈજા પહોંચતા તેને મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હ
સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં 19 નવા રસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી 34.95 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની રજૂઆત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાવરકુંડલા અ
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતુ કે, મતદારયાદી સઘન સુધારણા કામગીરી માટે મતવિસ્તારના બીએલઓ 15 અને 16 નવેમ્બર તેમજ તા. 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9.00 વાગ્યા થી બપોરે 1.00 વાગ્યા સુધી પોતાના મતદાન મથક ઉપર મળશે. મતદારોએ પોતાના ગણતરી પત્રકમાં વર્ષ 2002ની મતદારયાદ
રાજુલા એસટી ડેપો વહીવટની અને આવડતના કારણે એ ગ્રેડનો ડેપો થતો નથી. એસટી નિયામક કોઈપણ પત્રના જવાબ આપતા નથી. અમરેલી ડીવીઝન તળે રાજુલા ડેપોનું સંચાલન કરવામાં આવે છે. ડેપોમાં એટલો બધો વહીવટ કથળી ગયો છે કે ગમે ત્યારે એસટીઓ બંધ કરી દે અને શરૂ કરી દે છે. રાજુલા બર્બટાણા મીની બસનું ધા
ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના સાજિયાવદર મુકામે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. કોમ્યુનિટી હોલ ગામના આંબેડકર આવાસ વિસ્તારમાં તૈયાર થતા ગ્રામજનોને કાર્યક્રમોના આયોજન માટે એક સ્થળ મળી રહેશે. આ પ્રસંગે વેકરિયાએ સ્થા
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
જાફરાબાદના ટીંબી માર્કેટીંગ યાર્ડમાં ભારતીય જનતા પાર્ટીનું સ્નેહમિલન યોજાયું હતું. આ વર્ષમાં ટીંબી ગામમાં 8 કરોડ રૂપિયાના વિકાસ કામો થશે. જેમાં રોડ, એમ્બ્યુલન્સ, ચેકડેમ, માર્કેટીંગ યાર્ડનો શેડ માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ટીંબી મા

25 C