રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 201 નવી બસોના લોકાર્પણ તથા દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત આજે ગાંધીનગરના એલ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આ
તળાજા તાલુકાના દિહોર સમઢીયાળા વગેરે ગામડામાં હાલમાં ડુંગળીનું વાવેતર થઈ રહ્યું છે. ખેડૂતોએ મગફળી, જુવાર, તલ વગેરે જેવા પાકો કાઢીને નવી ડુંગળી વાવવા માટે જમીન તૈયાર કરી છે. ઘણા ખેડૂતોએ ડુંગળી વાવવા માટે લીલો રોપ તૈયાર કર્યો છે. આ રોપને મજૂરો પાસે વવરાવ્યા પછી તરત પાણીની જરૂર
ઘોઘાના ઘોઘા રો રો ફેરી રોડ પર રહેતો એક યુવક તેના બે ભાઇઓ અને પિતા તેમજ પડોશમાં રહેતા શખ્સ સાથે સોલારની મજુરીએ ગયો હતો જ્યાં યુવકના ભાઇ સાથે પડોશમાં રહેતા શખ્સને બોલાચાલી થતાં, શખ્સ મજુરીના સ્થળેથી ઘોઘા ગામે પરત જતો રહ્યો હતો. બાદમાં રાત્રિના આ શખ્સે અન્ય શખ્સ સાથે એક સંપ કરી
પાલિતાણાના જામવાળી ગામ - 01 એ રહેતા અતુલભાઇ બેચરભાઇ જેઠવાના સગીર વયનો દિકરા અંકુરભાઇ સાથે થોડાક સમય અગાઉ પાર્થ દિનેશભાઇ રાઠોડ, હાર્દિક કરસનભાઇ રાઠોડ, ગોપાલ પોપટભાઇ રંગપરએ બોલાચાલી કરી હતી. જેની દાઝ રાખી અંકુરભાઇ શાળાએથી પરત ઘરે આવતો હતો તે વેળાએ ત્રણેય શખ્સોએ મોટર સાયકલમાં
રંઘોળા ગામે સંયુક્ત પરિવારમાં રહેતો એક યુવક બાઇક લઇને વતનમાં જતો હતો તે વેળાએ ઉમરાળા નજીક પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે યુવકના બાઇક સાથે ગંભીર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. મુળ જેતપુર તાલુકાના ગઢ (ભીખાપુરા)ના વતની અને હાલ પત્નિ તેમજ સંયુક્ત પરિવારમાં રંઘોળા ગામે
ભુજ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ‘ક્વાન્ટમ કમ્યુનિકેશન’ વિષય પર વિશિષ્ટ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ભવિષ્યના સંચાર તંત્રની નવી દિશા દર્શાવતા ક્વાન્ટમ વિજ્ઞાનના સૈદ્ધાંતિક તત્ત્વો અને તેની ટેક્નોલોજીકલ શક્તિઓને સમજાવવા માટે, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજ
છિંદવાડામાં 20 અને રાજસ્થાનમાં 3 બાળકોનાં મોત બાદ શંકાસ્પદ કફ સિરપ મુદ્દે ગુજરાત શંકાસ્પદ સીરપના સેમ્પલ લેવાઈ રહ્યા છે. કચ્છમાં સતત 4 દિવસથી શંકાસ્પદ કફ સીરપના સેમ્પલ લેવાની કામગીરી ડ્રગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 32 વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડ્રગ
નારી ગામે રહેતા ભગતભાઈ ધીરુભાઈ વાઘેલા ને ખેતા ખાટલી ગામે સંયુક્ત પ્લોટ આવેલ હોય તેમાં તેનું મકાન નું કામ અટકાવેલ તે બાબતે તેના કાકા વિનુભાઈ તળશીભાઈ વાઘેલા સાથે મન દુઃખ ચાલતું હોય તેની દાજ રાખી ગઈકાલે રાત્રે વિનુભાઈ વાઘેલા ઉપરાંત અશોકભાઈ વિનુભાઈ વાઘેલા અને સંજયભાઈ વિનુભા
પીજીવીસીએલ ભાવનગર વર્તુળ કચેરી નીચેના સિહોર ટાઉન સબ ડિવિઝન નીચેના વિસ્તારમાં હળવા દબાણથી વીજળી કનેક્શન વાપરતા 205 જેટલા ગ્રાહકો પાસેથી ગેરકાયદે ડબલ ડયૂટી વસુલવામાં આવી હોવાની બાબત પ્રકાશમાં આવી છે. સિહોર પંથકના 205 જેટલા ગ્રાહકો પાસેથી વર્ષ-2016થી 2025 દરમિયાન ગેરકાયદે ડબલ ડયૂટ
સિહોરની નાયબ કલેક્ટર કચેરીમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદીની જમીનમાં વારસાઇ નામોની નોંધ કરાવવા માટે રૂા. 32 હજારની લાંચ લેતા એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવી આઉટ સોર્સના કર્મચારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જો કે, આ મામલે આરોપીએ સિહોર મામલતદાર વતી લાંચ માંગી
ભાવનગર જીતો યુથની યુવા ટીમ દ્વારા શહેરમાં પ્રથમવાર એક સાથે 200થી વધુ લોકો ડ્રમ વગાડે તેવો ડ્રમ સર્કલનો કાર્યક્રમ અને નવી ટેકનોલોજી સાથેના ગેમીંગ ઝોન સહિતના આકર્ષણો સાથે આગામી તા.11-12 ઓકટોબર સાંજે 4 થી 10 શ્રી પાર્ટી પ્લોટ,ઇસ્કોન ખાતે જીતો અર્બન ફલી માર્કેટ 2025નું આયોજન કરેલ છે જે
ભાવનગર શહેર તેમજ જિલ્લામાં યુવાનોને જુગારની લત્તે તેમજ ક્રિકેટમાં સટ્ટાની લત્તે ચડાવતા શહેર જિલ્લાના તેમજ અમદાવાદના વીસ જેટલા સટ્ટા કીંગ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં અત્યાર સુધી છ જેટલા બુકીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય 14ની શોધખોળ શરૂ કરી છે. શહેરમાં જય અંબે જ્વેલર
દિવાળી નજીક આવતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ અને ઉત્પાદકો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે આજે શહેરના ભગાતળાવ નાગરપોળના ડેલા પાસે શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. અને કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગ દ્વારા રેડ કર
કચ્છના ખેડૂતોને સતાવતા જમીન સંપાદન વળતર, મહેસૂલ, નર્મદાના નીર તેમજ વીજ વિષયક પ્રશ્નો બાબતે રજૂઆતો કરીને થાકેલા ભારતીય કિસાન સંઘે આકરા તેવર દર્શાવ્યા છે અને જો સાત દિવસમાં સમસ્યાઓ નહીં ઉકેલાય તો સરકાર સામે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. ધરતીપુત્રોના વિવિધ પ્રશ્નોને વાચ
અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડના પ્લોટ નં.4માં ભંગાણાર્થે લાવવામાં આવેલા એલપીજી કેરિયર જહાજમાં ગેસનો જથ્થો હોવાના મુદ્દે જીપીસીબીના કાન ચમક્યા છે, અને શુક્રવારના રોજ નિષ્ણાંતોની ટુકડી, ભારત સરકારના વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલય અંતર્ગતની પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં ઓડિટ અને એસેસમેન્ટ સીસ્ટમ તળે કરદાતા અને અધિકારીઓ વચ્ચે વારંવાર શાબ્દિક ઘર્ષણના બનાવો બને છે અને આ પ્રક્રિયાથી અનિયમીતતા અને કામગીરીમાં વિલંબ સર્જાઇ રહ્યા હોવાના સંખ્યાબંધ કિસ્સા સપાટી પર આવ્યા બાદ આવકવેરા વિભાગની ફેસલેસ ઓડિટ, એસેસમ
ખાવડાના જુણા દેઢીયા-સાધારા વિસ્તારમાં બે પુલ તથા નદી પર પાપડીનું નિર્માણ કામ થઇ રહ્યું છે. જેમાં કોન્ટ્રાકટર, સુપરવાઈઝર તથા ના.કા.ઈ. ધ્વારા મસમોટું કૌંભાડ આચરવામાં આવતો હોવાના આક્ષેપો સમા સાલે કાસમ તથા સમા સાલે ઓસમાણ દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે કલેકટરને આવેદન પત્ર આપીન
હિમાચલમાં સિઝનની પ્રથમ હિમ વર્ષા થઇ ગઇ છે, જેથી શિયાળો વહેલો શરૂ થવાના એંધાણ છે. ઉત્તરના પવન શરૂ થી જતાં આગામી બે દિવસમાં શહેરમાં ઠંડીની અસર વર્તાશે. ગુરૂવારે સવારે ધુમ્મસ સાથે પવન સાથે હળવી ઠંડીની અસર જોવા મળી હતી. ભાવનગર શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ
અબડાસા તાલુકાના બાઈવારી વાંઢમાં જમીનની બબાલ મામલે બે પરિવાર વચ્ચે મારામારી થયા બાદ મામલો હત્યામાં ફેરવાયો હતો.જે ગુનામાં ચાર મહિલા આરોપીઓના કોર્ટે જામીન મંજુર કર્યા છે. આ કેસની હકીકત મુજબ નલિયા પોલીસ મથકે ફરિયાદી સુલેમાન બેગમામદ જતે કુલ 13 વ્યક્તિઓ વિરુદ્ધ હુમલો કર્યો હો
ભાવનગર સિટી-1 ડિવિઝનની વીજળીની લાઈનોની મરામતની કામગીરીથી બંદર રોડ સબ સ્ટેશન, સરદારનગર સબ સ્ટેશન, સિદસર સબ સ્ટેશન, વાલ્કેટ ગેટ સબ સ્ટેશન અને દેસાઈનગર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી.ના 25 ફિડર અને 66 કે.વી.ના 2 ફિડર નીચેના શહેરના 100થી વધુ વિસ્તારોમાં કામગીરી અન્વયે આગામી તા.12મીને રવિ
તાલુકાના સુખપર ગામમાં શ્રીજી સ્નુકરની બાજુમાં આવેલા ખુલ્લા વાડામાં પડ જમાવી બેઠેલા દસ ખેલીઓને સ્થાનિક પોલીસે રોકડ રૂપિયા 19 હજાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માનકુવા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ દરમિયાન મળેલ બાતમીને આધારે ગંજીપાનાનો જુ
ભારતમાં કેટલાક સમયથી તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યામાં ખૂબ વધારો થયો છે, જે ચિંતાનું કારણ બની શકે છે. કેમકે માનસિક સ્વાસ્થ્ય જ નક્કી કરે છે કે, વ્યક્તિ શારીરિક રીતે કેટલી સ્વાસ્થ્યપ્રદ અને સુખી છે.અસ્વસ્થ માનસિકતા અનેક રોગ વધારે છે.અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હો
અમેરિકાએ શરૂ કરેલા ટેરિફ વોરને કારણે સરકાર દ્વારા ગત મહિને જાહેર કરાયેલી નવી નીતિ હેઠળ ટીવી, ફ્રીજ, એસી, ડીશ વોશર અને મોનિટર જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ઉપર 28% ને બદલે માત્ર 18% GST તારીખ 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. આ ફેરફારથી ગ્રાહકોને મોટી રાહત થઈ છે, ખાસ કરીને તહેવારોની સ
ભુજ નગરપાલિકા દ્વારા પ્રકાશ પર્વ દિવાળીએ શહેરના મહત્ત્વના સ્થળોને શણગારવાની યોજના ચાલી રહી છે. કારોબારી ચેરમેન મહીદિપસિંહ જાડેજાએ ગુરુવારે વિવિધ શાખાધ્યક્ષો ઉપરાંત વિવિધ સમિતિના ચેરમેન જોડે ચર્ચા પણ કરી હતી. કારોબારી ચેરમેને સેનિટેશન સમિતિના ચેરમેન અનિલ છત્રાળા જોડે
શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બાળ આરોપીના માથાના મૂળમાંથી વાળ ખેંચી કાઢવાના ગુનામાં ગુરુવારે સસ્પેન્ડ પોલીસમેન પ્રદીપ ડાંગરની અટકાયત કરવામાં આવી હતી. પ્રદીપ ડાંગરે પણ ઘટનાનો વીડિયો ઉતારવાના મુદ્દે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું અને પોલીસે તે સાચું માની લીધું હતું
પરાપીપળિયાના તળાવમાં મચ્છી પકડવા બાબતે થયેલી બોલાચાલી બાદ લોહાનગરમાં બઘડાટી બોલી હતી. બંને પક્ષે છરી-ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીમાં યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બંને પક્ષની સામસમી ફરિયાદના આધાર
હિંદુ ધર્મનો મહત્ત્વપૂર્ણ અને આનંદમય તહેવાર એટલે “દિવાળી’. આ તહેવાર પર લોકો ઘરની સફાઇ કરી દીવડાં અને લાઇટથી સુશોભિત કરવામાં આવે છે અને ત્યારબાદ લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ મુહૂર્તો અંગે જણાવ્યું હતું કે, આપણે ત્યાં દરેક શુભ પ્રસં
કચ્છ સહીત રાજ્યમાં શિક્ષણ જગતમાં થઇ રહેલા સુધારા અને ખાનગી શાળાઓની મોંઘી ફીના કારણે વાલીઓ હવે પોતાના બાળકોને ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. દર વર્ષે ખાનગી શાળાને ત્યજીને હસતા મોઢે સરકારી શાળામાં આવતા બાળકોની સંખ્યા વધતી જઇ રહી છે. કચ્છમાં છેલ્લ
રાજકોટના બાર એસોસિએશન દ્વારા શહેરના વકીલો માટે એક પછી એક સરળ આયોજન કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમવાર વકીલો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક વકીલોને બાળપણમાં રમાતી રમતો રમાડવામાં આવશે. જેમાં લીંબુ-ચમચી, કોથળા દોડ, મ્યુઝિકલ ચેર, દોરડા ખેંચ, બેડ
ભુજના સ્મૃતિવનમાં અગાઉ 8 હજાર વૃક્ષના વાવેતર બાદ તેનો ઉછેર કરનારા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંતને સ્મૃતિવનમાં વધુ વૃક્ષો વાવીને હરિયાળીમાં વધારો કરવા કલેક્ટર દ્વારા અનુરોધ કરાયો હતો. ભુજમાં કલેક્ટર આનંદ પટેલે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત અને ગોવર્ધન પર્વતના નિર્માણ
વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ભુજમાં ફેઝ 1 માં 19 લોકેશન પર 213 કેમેરા લગાવવામાં આવ્યા હતા હવે બીજા ફેઝમાં 21 લોકેશન પર 96 કેમેરા લગાવવાની કામગીરી પુર્ણતાના આરે છે.આ સાથે ભુજમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક વિસ્તર્યું છે જેનો લોકોને લાભ મળશે. વિશ્વાસ નેત્રમ પ્રોજેકટ ફેઝ 2 અંતર
રેલનગરમાં ગુલમહોર પ્લાઝાની બાજુમાં ઓસ્કાર એંકલેવ સી-202માં રહેતા યુવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર(ઉ.વ.40)એ ચોટીલાના કુંભારા ગામના પ્રતાપભાઈ કાળાભાઈ ઉર્ફે કાળુભાઈ માનસૂરિયા(ઉ.વ.37)ને પુનાવાલા ફિન્કોર્પમાં રૂ.10.12 લાખની લોન કરાવી આપી અને આ લોનની એનઓસી 15 દિવસમાં પરત કરવાની હોય આમ છતા
કોઠારિયા સોલવન્ટમાં શિવશક્તિ પાર્કમાં ત્રણ વર્ષની બાળકી છત પર રમી રહી હોય ત્યારે અચાનક નીચે પટકાતાં ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં બે દિવસની ટૂંકી સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. કોઠારિયા સોલવન્ટના શિવશક્તિ પાર્કમાં ભાડાના
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે 17 ઓક્ટોબરના રોજ લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે. આ બેઠકમાં 30 કેસ સુનાવણી માટે મૂકવામાં આવ્યા છે. આ બેઠક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળશે. સામાન્ય રીતે લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં અરજદારો આવતા હોય છે અને તેને સાંભળવાના હોય છે, પરંતુ આ બેઠકમા
રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા મારફત શખ્સે સગીરા સાથે પરિચય કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ બનાવમાં શહેરમાં રહેતી એક સગીરાને બે માસ પૂર્વે ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા શખ્સે પ્રેમજ
સીજીએસટીના ચીફ કમિશનરની અધ્યક્ષતામાં બુધવારે ગ્રીવન્સ રિડ્રેસલ કમિટીની બેઠક ઓનલાઇન યોજાઇ. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખે ખાદ્ય પદાર્થોના ગ્રાઇન્ડિંગનું કામ કરતી ફ્લોર મિલ પર જીએસટી નિલ કરવા તેમજ ટ્રેક્ટર્સ, રોટોવેટર્સ પર જીએસટી ઘટાડી 5 ટક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને IUAC ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ICNIB–2025માં આયન બીમ સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિક ચર્ચા અને જ્ઞાન વિનિમયનું સક્રિય માહોલ સર્જાયું. તજજ્ઞોનાં વ્યાખ્યાન, ઓરલ પ્રેઝન્ટેશન તથા પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાઓ થઇ. આ સેમિનારમા
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીએ નવી શિક્ષણ નીતિને અનુરૂપ એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા આર્કિટેક્ચરના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ભારતીય જ્ઞાન પરંપરા આધારિત એક નવો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ હેઠળ વિદ્યાર્થીઓ સિંધુખીણ સ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુરુવારે રાજકોટ આવતા હોય મહાનગરપાલિકા દ્વારા વીઆઇપી રૂટ જાહેર કરી કુવાડવા રોડ પર રખડતા ઢોર પકડવા માટે પ્રાણી રંજાડ અંકુશ વિભાગની બે ટીમ દોડાવી હતી અને આ બે ટીમમાંથી એક ટીમે મેંગો માર્કેટ પાસેથી જાહેરમાં રખડતા પાંચ ઢોર પકડીને પાંજરે પૂર્યા હતા અ
જૂની કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી ફેમિલી કોર્ટમાં મુદતે આવેલા એક યુવકે રિસામણે બેઠેલી પત્નીએ ભરણપોષણનો કેસ કરતા રૂ.1.25 લાખ ચડત થયા હોય ત્યારે કોર્ટ-કચેરીના ધક્કાથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે કોર્ટમાં હાજર સ્ટાફે 108ને જાણ કરતાં તાકીદે યુવકને હોસ્પિટ
માધાપર ચોકડી પાસેની સોસાયટીમાં રહેતા યુવકે અઢી મહિના પહેલાં કરેલા આપઘાતમાં ગુનો નોંધાયો હતો. યુવકે ઓનલાઇન લીધેલી લોન ભરપાઇ નહીં કરી શકતા તેને ધમકી ભર્યા ફોન આવતા હતા અને યુવકના ન્યૂડ ફોટા તેના મિત્રો અને સંબંધીઓને મોકલવામાં આવતા હોય યુવકે કંટાળીને પગલું ભર્યું હતું. માધ
તમે લાખો રૂપિયા ખર્ચીને ઘર કે જમીન ખરીદી અને તેનો પાક્કો દસ્તાવેજ પણ કરાવ્યો. પણ શું તમે જાણો છો કે માત્ર દસ્તાવેજ હોવાથી સરકારી ચોપડે તમે માલિક નથી બની જતા??? ગુજરાતમાં 99% લોકો દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ/7/12ના ઉતારા વચ્ચેની ગૂંચવણમાં ભૂલ કરી બેસે છે. વાસ્તવમાં, તમારી માલિકીન
શહેરના રેસકોર્સ મેદાનના લવગાર્ડન પાસે કમિશન એજન્ટને પોલીસના સ્વાંગમાં ધમકાવી રૂ.32 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી લેવાના મામલામાં પોલીસે ટ્રાફિક વોર્ડન સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. લૂંટાયેલા થેલામાંથી રૂ.11 લાખની રકમ ઓછી નીકળી હતી આ રકમ જે પેઢીનો ડ્રાઇવર રકમ આપવા આવ્યો હતો
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ આજે સોમનાથ અને સાસણ ગીરની મુલાકાત લેશે. સવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી સાસણમાં સિંહ દર્શન કરશે. સાસણની મુલાકાત દરમિયાન ગીરમાં વસવાટ કરતા આદિ
બેન, તમે એ લોકોને ઓળખો છો?હા. નામ ખબર છે તણેયના...બોલો, કોણ કોણ હતું ?નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયોસંજય ઉર્ફે કબૂતરઅને અંશુ ઉર્ફે અંશ આ ત્રણ નામ એવા હતા જેણે 50 વર્ષની મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસને નામ તો મળી ગયા પણ ત્રણેયને શોધવા ઘાંસમાંથી સોય શોધવા જેવું કામ હતુ
અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા મુસાફરો માટે લગેજ ચેકિંગની એક નવી જ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ કક્ષાની આવી ચેકિંગ સિસ્ટમ ભારતના અન્ય એકેય એરપોર્ટ પર નથી. હવે, તમામ મુસાફરોએ પોતાની પાસે રહેલી મોટી બેગથી માંડીને હેન્ડબેગ પણ નવી ચેકિંગ સિસ્ટમમાંથી પસાર કરવી પડે છે. એટલે સ
ઉધના નારાયણ નગર ખાતે રહેતા અવિનાશ સિંગ લોન્ડ્રીની દુકાનમાં નોકરી કરી બે પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 3 વર્ષીય પુત્રી લાડોને મંગળવારે ઝાડા ઊલટી થતા ઘરની દવા પીવડાવી હતી. જોકે, સવાર સુધીમાં લાડોની તબિયત વધુ લથડી ગઈ હોવાથી તેને તાત્કાલિક નજીકના ક્લિનિકમાં સ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
સંભવત ફેબ્રુઆરીમાં યોજાનારી પાલિકાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવાઇ છે. મતદાન પછી મતગણતરી સુધી EVMના ડેટા સુરક્ષિત રહે તે માટે પાલિકાએ 30 વોર્ડના 4 હજાર બૂથ પરના EVMની બેટરી બેંગલુરુની કંપની પાસેથી ખરીદવા દરખાસ્ત રજૂ કરી છે. પાલિકાના ઇલેક્શન એન્ડ સેન્સસ વિભાગે કહ્યું કે, પાલિકા
કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો દુષણ વધ્યો છે અને અવાર નવાર ખેપ કરતા આરોપીઓ જથ્થા સાથે પકડાય છે તેવામાં હવે ભુજમાં ન્યુ સ્ટેશન રોડ પર આવેલ રીયલ ફૂટવેરનામની દુકાનમાંથી રૂપિયા 75 હજારની કિંમતના 7.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઇસમ એસઓજીને હાથ ઝડપાયો છે અને માલ આપનાર ભુ
વરાછા વિક્રમનગર સોસાયટીમાં આવેલા મિલકતનો સોદો નક્કી કરીને બેંક લોન ચાલતી હોવાથી તે ક્લીયર કરી આપવાનું કહીને જમીન દલાલ અને તેના બનેવી પાસેથી રૂ.1.78 કરોડ લઇ લીધા બાદ પૈસા પણ પરત નહીં આપી છેતરપિંડી કરનાર પ્લોટના માલિક એવા બે આહિર બંધુ સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાય છે. વ
ઓલપાડના પરીઆ ખાતેથી હત્યા કરાયેલો યુવતીનો મૃતદેહ મળી આવવાના કેસમાં પોલીસે હવે બે આરોપીઓ દ્વારા બળાત્કાર કરાયો હોવાની દિશામાં ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી ક્રિષ્ના ઉર્ફે સોનલ રાઠોડ (23) સાથે આરોપીઓએ બળાત્કાર કર્યો છે કે નહીં એની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમમાં નહીં થઈ શકત
સુરતમાં બેસી ટોળકીએ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી દુબઈ અને હોંગકોગમાં ડાયમંડના મોટા વેપારી હોવાનું કહી સુરતના 7 હીરાના વેપારી પાસેથી 4.80 કરોડના હીરા પડાવી લીધા હતા. વળી આ હીરા આરોપીઓએ દુબઈથી ભારત લાવી પાછા તેને વેચાણ માટે વેપારીને આપ્યા હતા. જેમાં સુરતના 3 વેપારીઓને અને 3 હીરા મ
શહેરના આજવા રોડ પર ઈબ્રાહીમ બાવાણી આઈટીઆઈની પાસે 12 મીટરનો રોડ ખુલ્લો કરવા પહોંચેલી દબાણ શાખાની ટીમનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. જેમાં 2 કલાકની સમજાવટ બાદ પણ એકત્ર થયેલું ટોળું નહિ માનતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. દબાણ શાખા સાથે શાબ્દિક ઘર્ષણ બાદ કામગીરીમાં અવરોધ ઊભો થ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘બિઝનેસ ગ્રોથ અને પર્સનલ પ્રોસ્પરિટી માટે વાસ્તુ’ અંગે સેશન યોજાયું હતું, જેમાં વાસ્તુ કન્સલ્ટન્ટ, એસ્ટ્રોલોજિસ્ટ, ન્યુમરોલોજિસ્ટ અને એનર્જી કન્સલ્ટન્ટ અજીતસિંઘ સોહલે વ્યાપાર અને વ્યક્તિગત જીવનમાં વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો કેવી
દિવાળીના તહેવારને લઈને ચોરી-લૂંટ જેવા ગુનાઓને અટકાવવા માટે સીટી પોલીસ મથકના અધિકારીઓઓએ માંડવી તેમજ એમ.જી રોડ ઉપર આવેલા જ્વેલર્સ અને આંગળીયા પેઢીના સંચાલકો સાથે મીટીંગ યોજી હતી. જેમાં જ્વેલર્સ અને આંગડીયા પેઢીના માલિકોને તેમની દુકાનના શટરના લોકમાં સાયરન લગાવવા તેમજ સમય
જીવન ભારતી મંડળ સંચાલિત દયા કોરબા સંગીત વિદ્યાલયના કથક ગુરુ ભૈરવી આઠવલે એમની ત્રણ શિષ્યઓ પ્રિયંકા નરેશ, ધ્યાની પટેલ તથા ઈશિતા લીલાવાલા સાથે સાઉથ કોરિયામાં આયોજિત શેનોન વર્લ્ડ ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે ગયા હતા. આ કોમ્પિટિશનમાં ભરતનાટ્યમ, કથક અને વિવિધ રાજ્યોના ડા
શહેરના ઇજારદાર સાથે સુરતના ઠગે ~38 લાખની છેતરપિંડી કરી હતી. જેની ફરિયાદ સમા પોલીસ મથકે નોંધાઈ છે. છાણી જકાતનાકા વિસ્તારની શિવમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ લખમાણીએ પોલીસ ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે મારી સાઈટ પર મિસ્ત્રી કામ કરતા દીપકભાઈ દ્વારા સુરતના લેબ
લિંબાયતમાં બે વૃદ્ધાને ટોળકીએ મફતમાં અનાજ અને કપડા મળે છે કહીને આગળ લઇ જઇ મંગળસુત્ર અને રોકડની લૂંટ ચલાવી હતી. પરવતગામ રહેતા 57 વર્ષીય વિધવા સિંધુબેન ગવરે 7મી ઓક્ટોબરે શાકભાજી લેવા નીકળ્યા હતા. ત્યારે એક શખ્સે તેમને આગળ ગાડીવાળો ફ્રીમાં અનાજ આપે છે તેમ કહીને ત્યાં વધારે ભીડ
અણુવ્રત ઉદ્બોધન સપ્તાહના ભાગરૂપે આજે જીવન વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેરાપંથ ભવનમાં અણુવ્રત અનુશાસનાચાર્ય આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્યા પ્રો.ડો. સાધ્વી મંગલપ્રજ્ઞાજીએ જણાવ્યું હતું કે જીવન વિજ્ઞાન શિક્ષણ જગતને પ્રાપ્ત એક મહત્વપૂર્ણ વરદાન છે. વિદ
શહેરમાં દિવસેને દિવસે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના કારણે મચ્છરજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વિશ્વામિત્રી બચાવો સમિતિના કાર્યકરોએ પાલિકામાં મચ્છર અગરબત્તી સાથે પહોંચી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ મેયરની કેબિન બહાર બેસી વિરોધ કરી શહેરને મચ્છર મુક્ત ક
દિગંબર જૈન સમાજ સુરત દ્વારા આયોજિત ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું બુધવારે સમાપન થયું હતું આ પ્રસંગે મુનિ અજીતસાગર મહારાજે જણાવ્યું હતું કે આચાર્ય વિદ્યાસાગર મહારાજે સંસારની બધી જ વિચિત્રતાનો અનુભવ કરીને સમાજને ઘણું બધું આપ્યું છે. તેમના અવતરણ દિવસને સમગ્ર સુર
પરીક્ષા વિના જ ભારતી સેનામાં જોડાઈ લેફ્ટનેન્ટ બનવાની તક ટેક્નિકલ ગ્રેજ્યુએટ કરનારા ઉમેદવારોને મળનારી છે. કારણ કે, ભારતીય સેના દ્વારા 143 ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-143, July 2026) માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. જે છઠ્ઠી નવેમ્બર સુધી ચાલનારી છે. ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્
જિમમાં સાથે જતી મહિલાએ પોલીસ કમિશનર અને ફતેગંજ પોલીસને યુવકે બે વર્ષ લીવ ઇનમાં રહી લગ્નની લાલચે મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવા ઉપરાંત 20 લાખની કિંમતના દાગીના ચોર્યા હોવાનો આરોપ લગાવતી ફરિયાદ આપી છે.જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ યુવકે અગાઉ મહિલા સામે હની
ટ્રેનિંગમાં નવા શિક્ષકોને લેસન પ્લાનિંગ, સબજેક્ટ પ્રેઝન્ટેશન, રિસોર્સ મટીરીયલ્સ અને ટેકનોલોજી, ક્વેશ્ચનિંગ સ્કિલ્સ , અને એસેસ્મેન્ટ સ્કિલ્સ સહિતના વિવિધ પાસા પર પ્રેક્ટિકલ અને થીયરી બેઝ્ડ ટ્રેનિંગ આપશે. GCERT દ્વારા બીએડ અને પીટીસી કોલેજોના પ્રોફેસરો અને 3,278 ડાયેટ લેક્ચરર
શહેરમાં અનેક ગુના કરી ભારે આંતક મચાવનાર “કાસમઆલા” ગેંગ સામે ગુજ સીટોક ની કાર્યવાહી થઈ હતી.ગેંગના મુખ્ય સૂત્રધાર હુસૈન કાદરમીયા સુન્ની એ સ્પે ગુજસિટોક અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી.જે નામંજૂર કરવામાં આવી છે. કાસમઆલા ગેંગ બનાવી 9 આરોપીઓએ જુદા જુદા 30 ગંભીર ગુના કર્ય
વડોદરા લોકલ ક્રાઈમ બ્રાંચે કપુરાઈ ચોકડ થી મહિન્દ્રા એક્સયુવી 700નો પીછો કરતા રતનપુર પાસે આવેલી રેસ્ટોરન્ટ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કાર પાર્ક કરીને ફરાર થઈ ગયો હતો. એલસીબીએ કારમાંથી રૂા.8.75 લાખનો 4272 નંગ દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો. વડોદરા ગ્રામ્ય એ
લાલદરવાજાથી આયુર્વેદિક કોલેજ સુધી 1980માં મુકાયેલી લાઇનદોરીનો અમલ કરવા સ્થાયી સમિતિએ લીલીઝંડી આપી છે, જેથી 45 વર્ષે અમલ થશે. સ્ટેશન ફરતે મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ અંતર્ગત બ્રિજનું આયોજન છે. એક બ્રિજ લાલદરવાજા આયુર્વેદિક કોલેજ તરફ બનશે, જેથી બ્રિજ માટે લાઇનદોરીનો અ
લોકોની તમામ ઈમર્જન્સી સેવા સરળતાથી મળી રહે તે માટે 2 સપ્ટેમ્બરથી તમામ ઈમર્જન્સી સેવાને ડાયલ 112માં સંકલિત કરાઈ છે. હેલ્પલાઈનને શરૂ થયાના 37 દિવસમાં 6654 કોલ મળ્યા હતા, જેમાંથી ઈમર્જન્સી 5790 કોલ હતા. જેનો રિસ્પોન્સ ટાઈમ માત્ર 9 મિનિટ હતો, જે રાજ્યમાં સોથી ઓછો છે. શહેર-જિલ્લાના કંટ્રો
પોલિએસ્ટરના કિ-રોમટિરિયલ એમઈજી પર એન્ટિડમ્પિંગ ડ્યુટી નાખવા ભલામણ કરવામાં આવી છે, જેનાથી સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પર મોટી અસર થશે. જેથી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલા, પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી સહિતના પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે પેટ્રો-કેમિકલ વિભાગના સેક
પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડીંડોલીની શાળા નં 32ના મુખ્ય શિક્ષક રવિન્દ્ર મરાઠે અને શિક્ષક દીપક ચૌધરી વચ્ચે કામગીરી બાબતે શાસનાધિકારીને કરેલી સામસામી અરજીની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન ગુરુવારે ચાલુ ફરજ દરમિયાન મુખ્ય શિક્ષકની તબિયત લથડતાં તાત્કાલિક 108 બોલા
શહેરમાં 2024માં આવેલા વિનાશક પૂરમાં અકોટા શ્રેણિક પાર્કથી મુજમહુડા સુધી વર્ષો જૂની ડ્રેનેજ લાઈનમાં 13 જગ્યાએ ભૂવા પડ્યા હતા. જે લાઈનના સમારકામ માટે વડોદરામાં પહેલી વખત ડ્રેનેજ લાઈનની અંદર પ્લાસ્ટિક કોટિંગ (GRP) ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. જેથી ડ્રેનેજ લાઈનની મર્યાદા 50 વર્ષ વધ
રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે બુધ અને ગુરુવારે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં ટ્રાફિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને રોંગ સાઈડ આવતા 168 વાહન ચાલકોને દંડ્યા હતા. જેમાં 3 વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં હતાં. અને 4 વાહન ચાલકો સામે ગુનો દાખલ કરાયો હતો. ટ્રાફિક પોલી
ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાંથી વિધિવત વિદાય લઈ લેતાં હવે મોડી રાતે હળવી ઠંડીની અસર શરૂ થઇ ગઇ છે. છેલ્લા બે દિવસથી હળવી ઠંડીની અસર વર્તાઇ રહી છે. હાલમાં રાત્રિનું તાપમાન 23 ડિગ્રી આસપાસ રહે છે, જે આગામી બે દિવસમાં 20 ડિગ્રી સુધી ઘટી જવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુ
શહેરમાં સમાવિષ્ટ કરાયેલા બાજવા-કરોડિયા રોડ પરની સોસાયટીમાં ગંદા પાણી, ઊભરાતી ગટર અને રોડ-રસ્તાની સમસ્યા મુદ્દે રહીશોએ પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો. મહિલાઓએ કહ્યું હતું કે, વિકાસ સપ્તાહમાં અમારા વિસ્તારમાં વિકાસ થયો હોય તો નેતાઓ આવીને અમને બતાવે. વિરોધ દરમિયાન યુવકે કીચડમ
ફેબ્રુઆરીમાં સંભવત પાલિકાની ચૂંટણીના પડઘમ વચ્ચે ગુરુવારે શાસકોએ 6 માસમાં પૂર્ણ થનારા મેગા પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી ડુમસ સી-ફેસ સહિત 5 પ્રક્લ્પો 15 ડિસેમ્બર સુધીમાં લોકાર્પણ કરી દેવાના સંકેત આપ્યા હતા. મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ અને કમિશનર શા
અકોટા ગાય સર્કલ પાસે એક ઇમારતમાં દરવાજો અંદરથી અચાનક લોક થઇ ગયો હતો. જે ન ખૂલતાં ફાયરબ્રિગેડને કોલ કરાયો હતો. ફાયરબ્રિગેડે દરવાજો ભારે જહેમત બાદ ખોલ્યો હતો. ગાય સર્કલ પાસે મુથુટ ફાઇનાન્સની કચેરી છે. સાંજે 6-15 વાગ્યાના સુમારે 3-4 કર્મચારીઓ ઓફિસમાં હતા. તે સમયે અચાનક દરવાજો અંદર
ખંડેરાવ માર્કેટ પાછળ સિદ્ધનાથ રોડની એમ.કે. નાડકર્ણી સ્કૂલમાં ધક્કા-મુક્કી મુદ્દે વિદ્યાર્થીનાં 2 જૂથ વચ્ચે રસ્તા પર મારામારી થઇ હતી. જેમાં એક વિદ્યાર્થીનો દાંત તૂટ્યો હતો. આ મામલે વિદ્યાર્થીના પિતાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે દરમિયાનગીરી કરી હતી. એમ.કે. નાડ
ભાયાવદરમાં શહેરના લોકોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 1 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી હતી, અને તે રકમમાંથી સાગર ચોકથી રેલવે સ્ટેશન સુધી ડામર રોડ આર એન્ડ બી વિભાગે બનાવાનો અને નગરપાલિકાએ ફૂટપાથ તેમજ તેમાં આવતી તમામ પ્રકારની સુવિધા તૈયાર કરવાની તેવું નક્કી થય
દાહોદ એલસીબીની ટીમ ગતરોજ ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. જીજે-23 વી-5834 નંબરની પીકઅપમાં ઇગ્લિશ દારૂ ભરી સેજાડા વાડાથી ગાંગરડી અભલોડ, ચાંદાવાડા માતવા થઇ લીમખેડા તરફ જનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે પીકઅપની વોચ ગોઠવી હતી. તે
મોરબી તાલુકાના બરવાળા ગામેથી બગથળા ગામને જોડતો રોડ જે આજે આઝાદીના 78 વર્ષથી વધારે વર્ષો થયા હોવા છતાં કાચો રોડ છે.! તે નવો બનાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવાએ ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજુઆત કરી છે. આ રોડ ઉપર બરવ
પંચમહાલ કમલમ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત એક જિલ્લા કાર્યશાળાનું આયોજન કર્યું હતું. .કાર્યશાળામાં પ્રદેશમાંથી પપ્પુભાઈ પાઠક અને મયંકભાઈ સુથાર વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આત્મનિર્ભર ભારતના સંદેશને લોકો સુધી લઈ જવા માટે હાકલ કરી હતી. આગામી ત
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ટોકરવા ગામમાં એક યુવતિએ તેના પતિ દ્વારા બીજી પત્ની લાવવાનું કહી અપાતા ત્રાસથી ત્રાસથી ત્રસ્ત બની પોતાનાં ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ધાનપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. ધાનપુર તાલુકાના ટોકરવા ગામનો વિજયભાઈ ભારતભાઈ બારીયાને કોઇ અન
ધાનપુર તાલુકાના રામપુર ગામમાં તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાનો ચોંકાવનારો ઉદાહરણ સામે આવ્યું છે. ગામની આંગણવાડી નંબર-2 છેલ્લા પાંચ વર્ષથી બિસમાર હાલતમાં છે છતાં આજદિન સુધી તેનું નવીન બાંધકામ શરૂ થયું નથી. પરિણામે નાના બાળકોને અન્યના મકાનમાં બેસાડવાની ફરજ પડી રહી છે. આ
મોરબીમાં રોડના કામમાં કોન્ટ્રાક્ટરને બાળ કિશોર પાસે બાળ મજૂરી કરાવવી ભારે પડી હતી. જેમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કંડલા બાયપાસ તરફ જવાના રોડ ઉપર ચાલી રહેલા રોડના કામોમાં કોન્ટ્રાક્ટરે બાળ કિશોરને મજૂરી કામે રાખી તેની પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા હા
ઉત્તર મધ્ય રેલવેના વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર આગામી 25 નવેમ્બરથી 08 જાન્યુઆરી દરમિયાન મોટા પાયે અપગ્રેડેશન અને નોન-ઇન્ટરલોકિંગનું કામ હાથ ધરાનાર છે. આ કામગીરીથી પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાંથી પસાર થતી અનેક ટ્રેનોના સંચાલન પર અસર પડશે. ખાસ કરીને દાહોદ અને ગોધરાના
મોરબીના યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીની એમ.એસ દોશી હાઈસ્કૂલમાં યોજાયેલા વિદ્યાર્થી પારિતોષિક અને સન્માન સમારોહમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આર.ઓ.પ્લાન્ટને અર્પ
દિવાળી પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ધીમે ધીમે બજારમાં દિવાળીનો માહોલ જામી રહ્યો છે . ખાસ કરીને તહેવારના સમયમાં મુખ્ય માર્ગો પર રેકડી કે હંગામી સ્ટોલ ઉભા કરી ગૃહ શોભન વસ્તુઓ, રંગોળી કલર તેમજ ફટાકડા અને અન્ય ચીજ વસ્તુઓના વેચાણ કરતા વેપારીઓનો જમાવડો થતો હોય છે. રાજકોટની
ગોધરાના અસારડી ગામથી મજેવડી ગામ તરફ જવાના રસ્તે આવેલી નર્મદા કેનાલની સાઈડમાં રસ્તા પર બેઠેલી ત્રણ મહિલાઓને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાથી બે મહિલાઓના મોત થયા હતા. ગોધરા તાલુકાના અસારડી ગામે આવેલા વાટા ફળિયામાં રહેતા નિમિષાબેન તથા સીતાબેન કિરણસિંહ રાઠોડ, અને
ગોધરાના વાવડી ખુર્દ ટોલનાકા પાસેથી કારમાં લઇ જવાતો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ગૌમાંસ હોવાની આશંકાએ માંસનો જથ્થો પરીક્ષણ અર્થે મોકલીને કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામ પાસેથી એક કારમાં શંકાસ્પદ માંસનો જથ્થો લઇને બે ઇસમો પસાર થનાર છે તેવ