અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37 (1), 37 (3) અને 33 હેઠળ પ્રસિદ્ધ કરાયેલું આ જાહેરનામું 1 જાન્યુઆરી, 2026 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામા હેઠળ, અ
પાટણ શહેરના ખોડાભા હોલ ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા એક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક વક્તા બી.કે. શિવાની દીદીએ 'સંસ્કાર પરિવર્તનથી સંસાર પરિવર્તન' વિષય પર અમૃતવાણી દ્વારા પ્રવચન આપ્યું. બ
લીમખેડા તાલુકાની ઉસરા ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને વિકાસકામોમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ શરૂ કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીના આદેશથી રચાયેલી વિશેષ તપાસ ટીમે બુધવારે ઉસરા ગામની રૂબરૂ મુલાકાત લઈ વિવિધ વિકાસકામોની ભૌતિક ચકાસણી હાથ ધરી હતી. આ તપ
જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ યોજાયું હતું જે જનરલ બોર્ડ તોફાની રહ્યું હતું, જેમાં શાસક અને વિરોધ પક્ષ સામસામે આવી ગયા હતા. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ સત્તાધીશો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના શાસકો જૂની અને સેટિંગવાળી એજન્સીઓને જ કરોડો
જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત એવા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી પરિવાર વચ્ચેના વિવાદમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તથા દલિત અગ્રણી રાજુ સોલંકી વચ્ચે મૌખિક સમાધાન થ
અમરેલી જિલ્લામાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા 'સશક્ત નારી મેળો'નું આયોજન કરવામાં આવ્યું છે. ઉર્જા, કાયદો અને ન્યાય, સંસદીય અને વૈધાનિક બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેળો મહિલા સશક્તિકરણ અને રોજગારના સમન્વયથી મહિલાઓને આત્મનિ
કમોસમી વરસાદના કારણે નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને વ્હારે આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય વિતરણની કામગીરી જિલ્લાના ધારાસભ્યોએ સંકલનની બેઠકમાં એક સૂરે વધાવી છે. કલેક્ટર ઓફિસમાં આજે મળેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં
પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર તુષાર ભટ્ટે ધારાસભ્યો દ્વારા કરાયેલી રજૂઆતોનું તાત્કાલિક નિવારણ લા
સમગ્ર રાજ્યની માફક પાટનગર ગાંધીનગરમાં પણ સાયબર ક્રાઈમ સેલે ઓનલાઈન ઠગાઈના નાણાં સગેવગે કરવા માટે વપરાતા 'મ્યુલ એકાઉન્ટ' ધારકો સામે લાલ આંખ કરી છે. પોતાની દિકરીની બિમારીનું બહાનું બતાવી મિત્રએ કલોલના યુવકના ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં સાયબર ફ્રોડના 86 હજાર ટ્રાન્સફર કરા
બનાસકાંઠા જિલ્લાના ચડોતર ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ પર ધ્યાન કે
વડોદરાના ગોત્રી વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી સેવ ઉસળની દુકાન પર કામ કરતો યુવક ગુમ થયો હતો, ત્યારે આજે આ યુવકનો મૃતદેહ વાસણા ખાતેના તળાવમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ગોત્રીમાં પાંચ દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મ
સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા જાહેર હિતના પ્રશ્નોનો સમયબદ્ધ અને અસરકારક નિકાલ લાવવા માટે અમલીકરણ અધિકારીઓને કડક સૂચના
પાટણના શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય કેમ્પસમાં રૂ. 90 લાખના ખર્ચે તૈયાર કરાયેલી નવી સુવિધાઓનું શનિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી જૈન મંડળ સંચાલિત આ વિદ્યાલયમાં ચાર નવા ક્લાસરૂમ, એક મલ્ટીપરપઝ હોલ અને સોલાર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. આ સુવિધાઓમાં 800 વિદ્યાર્થીઓની
નવસારીમાં આજે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ થયો. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આ મેળાને ખુલ્લો મૂક્યો હતો. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના દ્વારા નિર્મિત સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે બજાર પૂરું પાડવાનો છે. ભારત સરકારના મહિ
ખેડા જિલ્લાની એક યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટેબ્લેટ અપાવવાના બહાને યુવતીની સહીઓ કરાવી લઈ પાડોશીએ તેની જાણ બહાર લગ્ન નોંધણી કરાવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે ભોગ બનનાર યુવતીએ પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.
હિંમતનગરના મોતીપુરા સ્થિત માનસિંગ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે સહાય કેમ્પ યોજાયો હતો. સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પનો હેતુ ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ હિંમતનગર અને ઇડર તાલુકાના દિવ્યાંગજનોને આપવાનો
જામનગરમાં 08 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા આજરોજ સવારે રણમલ તળાવથી શરૂ થઈને રણજીતનગર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતન
સુત્રાપાડા નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા અભિયાન' અંતર્ગત જાહેર અને વાણિજ્યિક વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારા વ્યક્તિઓ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્
ચોટીલાના થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન રોકવા ગયેલા નાયબ મામલતદાર તરુણ દવે અને તેમની ટીમ પર ભૂ-માફિયાઓ દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં ભાવનગર જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર ડો.મનીષ બંસલને ઉગ્ર ર
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પાર્ટીએ આ માટે સત્તાધારી ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. આપના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, એસ.આઈ.આર. (SIR) મામલામાં અ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવામાં આવતા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, આ મુદ્દે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા અને ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવા નીકળેલી કોંગ્રેસની કૂચને પોલીસે અટકાવી હતી. શનિવારે ય
નેશનલ હેરાલ્ડ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટના શીતલ પાર્ક ચોક નજીક શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા જો કે કાર્યાલય સુધી પહોંચે તે પહેલા જ તમા
પાળીયાદ પોલીસે પાળીયાદ-રાણપુર રોડ પરથી કપાસની આડમાં લઈ જવાતો બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આઈસર ટ્રકમાંથી રૂ. 3,19,680ની કિંમતના 1776 ટીન બિયર જપ્ત કર્યા છે અને ટ્રક ચાલકની અટકાયત કરી છે. પોલીસને બાતમી મળી હતી કે એક આઈસર ટ્રક મારફતે દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ મ
સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ અને કેમિકલ ચોરીના મોટા રેકેટનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. સાયલા પોલીસે તેને નેશનલ હાઈવે પર આવેલી રવિરાજ હોટલ પાસેથી વિદેશી દારૂ સાથે પકડી પાડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ (IPS) દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથ
વડોદરા જિલ્લામાં આવતીકાલે એટલે કે 21 ડિસેમ્બરે TETની પરીક્ષા આખા રાજ્યમાં યોજાવા જઈ રહી છે. ત્યારે વડોદરામાં યોજાનાર પરીક્ષાને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ પરીક્ષા શિક્ષક બનવા માટે જરૂરી લાયકાત મેળવવા માટે અનિવાર્ય છે. જિલ્લામાં કુલ 147 પરીક્ષા કેન્દ્ર
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી એક ટ્રકને કાકારી રોડ પાસેથી ઝડપી પાડી છે. આ ટ્રક નડિયાદ તરફ ગેરકાયદેસર લાકડાનો જથ્થો લઈ જઈ રહી હતી. વન વિભાગે આ કાર્યવાહીમાં કુલ રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચમહાલ જિલ્લામાં વન સંપત્તિની ચોરી અટકાવવા વન વિભાગ સતર્ક બન્યું છ
વડોદરા જિલ્લામાં થોડા સમય પહેલા બહેને પ્રેમી સાથે મળી બહેનની હત્યા નિપજાવવાના બનાવ બાદ હવે પુત્રી દ્વારા પ્રેમી સાથે મળી પિતાની હત્યા નિપજાવવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પાદરા તાલુકામાં રહેતા એક યુવકની તેના જ ઘરમાં છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી. જેની તપાસમાં
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસવડા, અધિક કલેકટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.જિલ્લા કલેકટર ઓફીસ ખાતે આજરોજ કલેકટર ડૉ. મનિષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને રોડ સેફ
મહેસાણા તાલુકાના આંબલિયાસણમાં રેલવે સ્ટેશનની સામે આવેલા મેડિકલ સ્ટોરના દુકાન માલિક ગુરુવારના સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા શુક્રવારની વહેલી સવારના આસપાસ દુકાનનું તાળું તોડીને શટર ઊંચું કરીને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હત
ગુજરાતના રતનમહાલ અભ્યારણ્યમાં છેલ્લા નવ મહિનાથી એક વાઘે વસવાટ કર્યો છે. ગુજરાત વનવિભાગની ટીમ સતત તેનું મોનિટરીંગ કરી રહી છે અને ખોરાક માટેની જરુરી વ્યવસ્થા પણ કરી રહી છે. આગામી દિવસોમાં વાઘ અહીં કાયમી વસવાટ કરે તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ બાબતે ગુજરાત વનવિ
ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ પર ચર્ચા કરાઈ. બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે સરકાર તરફથી પૂરતી સહાય અને સમયસર નિર્ણય ન મળતા આજે ગુજરાતનો ખેડૂત ગંભીર મુશ્કેલીમાં છે. 'પ્રશ્નો ઉકેલાશે નહીં તો આંદોલનનો માર્ગ અપ
રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 150થી વધુ વિદ્યાર્થી અને 14 શિક્ષકોને 3 બસમાં સોમનાથ-સાસણના પ્રવાસે લઈ જવાયા હતાં. આ પ્રવાસ દરમિયાન બપોરના સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ 8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી દુઃખદ નિધન થયુ હતુ. આ દુર્ઘટનામાં પ્રવાસમા
અમદાવાદના મિરઝાપુરમાં આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતી મહિલા કર્મચારીએ થોડા દિવસ અગાઉ કેશરૂમમાં જઈને 80 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ મહિલા નોકરી પર જવાનું બંધ કરી દીધું હતું. મેનેજરે હિસાબ કરતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. મેનેજરે મહિલા વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશ
અમદાવાની સાબરમતી જેલમાં પાકા કામના કેદીની બેરેકમાં લાદી નીચે સંતાડેલો મોબાઈલ ફોન મળી આવતા જેલની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. મોબાઈલ ફોનમાં સીમકાર્ડ ન હોય કોનો છે તે સામે આવ્યું નથી. અજાણ્યા કેદી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બડા ચક્કરમાં 44 નંબરના યાર્ડની બે
વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલ સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લયે કર્યું હતું. જેનો મુખ્ય ઉદેશ્ય છે કે વોકલ ફોર લોકલ, સશક્ત નારી હસ્તકલા મેળામાં મહિલાઓ દ્વારા 120 જેટલા વિવિધ સ્ટોલ લગાવાયા હતા, જેમાં જુદી જુદી ચીજ વસ્તુઓનું પ્ર
ગાંધીનગરની કુડાસણ સ્થિત યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત ટુરીઝમ વિભાગના વર્ષોથી બંધ પડેલા 'નવરાત્રી ફેસ્ટિવલ-2003' ના ખાતાને ખોટી રીતે એક્ટિવેટ કરી તેમાંથી 2 કરોડ 2 લાખ 78 હજારથી વધુની રકમ એક ખાનગી ટ્રેડર્સના ખાતામ
જામનગર SOGએ શહેર અને મોટી ખાવડીમાં બે પાનની દુકાનો પર દરોડા પાડી 64 ગોગો સ્મોકિંગ કોન જપ્ત કર્યા છે. ગૃહ વિભાગની સૂચનાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નશાકારક પદાર્થોના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના વેચાણ તથા હેરફેર
આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના સીદસરથી ભાવનગર શહેર તરફ આવતી એક શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા કારમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 912 બોટલો મળી આવી હતી. પોલીસે આશરે રૂ. 9 લાખથ
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો ધુમ્મસની ઝપેટમાં છે. શિયાળુ હવામાનના કારણે ગાઢ ધુમ્મસથી અમદાવાદ એરપોર્ટ પરની 15 ફ્લાઈટ કેન્સલ અને 24 ડીલે થઈ હતી. દિલ્હીના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે સવારથી ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. ઘણી કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ, 25 ડિસેમ્બર, જેને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ના લાભો પ્રકાશિત કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અઢી વર્ષમાં આ યોજના હેઠળ 1,66,130 ક્લેમ દ્વારા 382.39 કરોડ ચ
લખપત તાલુકાના ઘડુલી ગામને આગામી એક વર્ષમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવાની નેમ સાથે ગ્રામ પંચાયત ખાતે સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનનો નિર્ણય લેવાયો હતો. સરપંચના હસ્તે 'પ્લાસ્ટિક મુક્ત ગામ' લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ઘડુલી ગ
વલ્લભ વિદ્યાનગર સ્થિત સી.વી.એમ. યુનિવર્સિટીની વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે 'આજના યુવાનોમાં મૂલ્યોનું સિંચન' વિષય પર એક વિશેષ વ્યાખ્યાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) ગૌરવ જી. જસાણી (IPS) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. SP ગૌ
સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીના રહીશો માટે આજનો દિવસ દિવાળી જેવો સાબિત થયો છે. છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતતા અને ભયના ઓથાર હેઠળ જીવતા 192 પરિવાર આખરે પોતાના ઘરે પરત ફર્યા છે. દિવ્ય ભાસ્કરના અહેવાલની ધારદાર અસર અને તંત્રની સક્રિયતાને કારણે જે કામમાં અઠવાડિયા
બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાયની 87 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અત્યારસુધીમાં 65,840 ખેડૂના બેંક ખાતામાં કુલ ₹220.54 કરોડની સહાય જમા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 75,773 ખેડૂતોએ પાક નુકસાની માટે અરજી કરી હતી. આ સહાયની રકમ સરકાર દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જોકે
પાટણ શહેરમાં રવિવારે, 21 ડિસેમ્બરના રોજ આઠ કલાકનો વીજ કાપ રહેશે. ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. શહેરના 132 KV સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ અને સમારકામની કામગીરીને કારણે સવારે 8:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિ
ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર હાલમાં એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શહેરમાં કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે, પરંતુ તેની સાથે જ ભારે વાહનો દ્વારા નિયમોનું જે પ્રકારે ઉલ્લંઘન થઈ રહ્યું છે તેનાથી શહેરના પર્યાવરણ અને નાગરિકોના સ્વાસ્થ્
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કાર્યવાહી કરીને પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. એક દુકાનમાંથી કુલ 17,088નંગ પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 2,05,310/- છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવા
ભાવનગર શહેરના જૂના બંદર રોડ પર આવેલ બિલાલ શેઠના કાંટા પાસે એક બૂટ-ચંપલના ગોડાઉનમાં વહેલી સવારે આગની ઘટના બનાવ પામી હતી, ઘટનાની જાણ તાત્કાલિક ફાયરવિભાગ ને થતા કાફલો ઘટનાસ્થળે દોડી જઈ દોઠ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવ અંગે ફાયર કચેરીથી મળતી માહિતી મુજબ આજરો
રાજ્યમાં હવે ઠંડીનો પારો વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. સૌથી વધુ ઠંડી અમરેલીમાં જોવા મળી હતી. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ઉત્તર તરફથી ફૂંકાવાના કારણે ઠંડીમાં વધારો થયો છે. આગામી 2 દિવસ ઠંડીનો પારો યથાવત રહે તેવી શક્યતા છે
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજા દ્વારા નોંધપાત્ર અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વર્ષોથી ફરજ બજાવતા 176 પોલીસ કર્મચારીની સામૂહિક બદલીના આદેશ જાહેર કરાયા છે. મળતી માહિતી મુજબ, વર્ષોથી એક જ જગ્
વલસાડ શહેરમાં જૈન સમાજના અગ્રણી મનસુખભાઈ શેઠિયા સાથે અચાનક તબિયત બગડવાની ઘટના સામે આવી હતી. તેઓ પોતાના ઘરની બાલ્કનીમાં અખબાર વાંચી રહ્યા હતા ત્યારે બેચેની અનુભવી ફ્લેટના હોલમાં ખુરશી પર બેઠા. થોડા જ સમયમાં તેઓ અખબાર વાંચતા વાંચતા ઢળી પડ્યા. થોડીવાર બાદ તેમના દીકરાએ તેમને
જામનગર બાર એસોસિએશનની વર્ષ 2026 માટેની ચૂંટણીમાં એડવોકેટ ભરતભાઈ સુવા સતત 12મી વખત પ્રમુખ પદે ચૂંટાયા છે. તેમને કુલ 598 મત મળ્યા હતા. ભરતભાઈ સુવાના પ્રતિસ્પર્ધી ભરતસિંહ જાડેજાને 376 મત મળ્યા હતા. આમ, ભરતભાઈ સુવાએ 222 મતોની સરસાઈથી વિજય મેળવ્યો હતો. ચૂંટણીમાં કુલ 985 મત પડ્યા હતા. લાઇબ્રે
ગાંધીનગર વકીલ આલમમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે ઉત્તેજનાનો આખરે અંત આવ્યો છે. ગઈકાલે(19 ડિસેમ્બર) શુક્રવારે ગાંધીનગર બાર એસોસિએશનની યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં એકતા પેનલના શંકરસિંહ ગોહિલે પ્રમુખ પદ પર ભવ્ય વિજય મેળવ્યો છે. વિધાનસભા જેવો માહોલ અને ભોજન સમારંભ
મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પારદર્શિતાનો મજબૂત દાખલો બેસાડ્યો છે. ઉમા ટાઉનશિપ ખાતે આયોજિત કાર્યકર્તા અભિનંદન સમારોહમાં તેમણે કાર્યકરોને ટકોર કરતા જણાવ્યું હતું કે, અમને કે અમારી ઓફિસને દાગ ન લાગે તે મ
ગુજરાતમાં હવે લાઈટ ગૂલ થાય તો ગ્રાહકોને તેની ફરિયાદ કરવાની નહીં રહે કારણકે રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા જાન્યુઆરી મહિનાથી ઉર્જા સંવર્ધન પોર્ટલ શરૂ કરવામાં આવનાર છે. જેની મદદથી કોઈપણ જગ્યાએ વીજ પુરવઠો બંધ થશે કે વોલ્ટેજ ફ્લેક્યુએશન થશે તો તેની જાણ આ ઓનલાઇન પોર્ટલ મારફત સીધ
19 ડિસેમ્બરને શુક્રવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવી 5 મેચની T-20 સિરીઝ 3-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સતત 8મી સિરીઝ જીતી છે. આ જીત બાદ ભારતીય ટીમ જ્યારે આઈટીસી નર્મદા હોટેલ પરત ફરી ત્યારે ટીમની જીત માટે હોટેલના શેફ દ્વારા ખાસ પ્રકાર
રાજ્યમાં આવેલા તમામ 272 કરતા વધુ બાર એસોસિએશનની ચૂંટણી ગઇકાલે યોજાઈ ગઈ હતી. જેમાં પ્રમુખ પદ, ઉપપ્રમુખ પદ, સેક્રેટરી પદ વગેરે માટે વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં ઉમેદવારોના મતોની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટા વકીલોના બાર એવા અમદાવાદ ક્રિમીનલ કો
ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 4.56 કલાકે નોંધાયેલા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી હતી. જોકે, ઓછી તીવ્રતાને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. સિસ્મોલોજીકલ વિભાગ દ્વારા જારી કરાયેલી માહિતી મુજબ, ભૂકંપનું કે
પ્રાંતિજના દલપુર નજીક આવેલી અંબુજા કોટસ્પીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાવર પ્લાન્ટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના મયંકભાઈ પટેલે ટેલિફોનિક વા
પાટણના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા ત્રિ-દિવસીય સશક્ત નારી મેળામાં પ્રાકૃતિક ખેત પેદાશોના વિશેષ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) પાટણ દ્વારા આ સ્ટોલનું આયોજન કરાયું હ
અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં રહેતા હંસાબેન કનુભાઈ જેઠવાને હૃદયની બીમારીમાં ‘આયુષ્માન કાર્ડ’ આશીર્વાદરૂપ સાબિત થયું છે. આ કાર્ડના કારણે તેમને AIIMS હોસ્પિટલમાં નિ:શુલ્ક અને સફળ સારવાર મળી, જેનાથી તેમને નવજીવન પ્રાપ્ત થયું છે. હંસાબેનને હૃદયમાં દુખાવો થતાં તેમને તાત્કાલિ
અમરેલી જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ 6,760 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમની મિલકતનો કાયદેસરનો અધિકાર પ્રાપ્ત થયો છે. ભારત સરકારે ગ્રામીણ આબાદી વિસ્તારોમાં નાગરિકોને મિલકતના અધિકારો પ્રદાન કરવા અને ગ્
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ'નો ઐતિહાસિક હવા મહેલ ખાતે શુભારંભ થયો છે. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ આ ફેસ્ટિવલને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. આ મેળો આગામી 21 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. આ પ્રસંગે સંબોધન ક
વાપી શહેરના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. આરોપી ગુલામ મહેબુદ્દીન ખાનની અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. આ ઘટના 23 ઓક્ટોબર 2025ના રોજ સાંજે આશરે 8:00 કલાકે છીરી મહાદેવ
જામનગર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકીએ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કુલ ₹2,23,58,227નું સાયબર ફ્રોડ આચર્યું હતું. પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ વિભાગના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ અ
આમ આદમી પાર્ટી (આપ) ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વાપીની મુલાકાત લીધી હતી. તેમણે આગામી વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ગઢવીએ જણાવ્યું હતું કે વાપી હવે મહાનગરપાલિકા
આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ઈસુદાન ગઢવીએ વલસાડ જિલ્લાના વાપીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યમાં દારૂબંધીની સ્થિતિ અને વધતા જતા પ્રદૂષણના મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હતા. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી મ
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વલસાડની ‘ધ વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક લિ.’ પર છ મહિના માટે કડક નાણાકીય નિયંત્રણો લાદ્યા છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35-એ હેઠળ આ નિર્ણય લેવાયો છે. બેંકની નબળી રિકવરી અને આર્થિક સ્થિતિને કારણે RBI એ આ પગલું ભર્યું છે, જે 18 ડિસેમ્બર, 2025 ના રોજ કામકા
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત RBA અને સમરસ પેનલ વચ્ચે ચૂંટણી જંગમાં પ્રમુખ પદે RBA પેનલના સુમિત વોરા અને ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થવા પામી છે જયારે સેક્રેટરી પદ માટે RBA પેનલના નિલેશ પટેલની જીત થવા પામી છે. 16 પદ માટે 40 ઉમેદવા
સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે આજથી ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ થયો છે. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ રીબીન કાપીને મેળાને ખુલ્લો મૂક્યો હતો. ઉદ્ઘાટન બાદ મહાનુભાવોએ મેળામાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલે સ્વદેશી અંતર્ગત આયોજિત ખાદી મેળાની મુલાકાત લીધી હતી. આ ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળામાં કુલ 68 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ મેળાનો મુખ્ય ઉદ
જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આયુષ્યમાન કાર્ડ (PMJAY) યોજના હેઠળ કથિત કૌભાંડની તપાસની માંગ ઉઠી હતી. નગરસેવિકા રચના નંદાણીયાએ શહેરમાં આવેલી બે હોસ્પિટલો સામે તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ માંગણી મેયર વિનોદ ખીમસુર્યાના અધ્યક્
જામનગર જિલ્લાના અલિયાબાડા સ્થિત પીએમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ પ્રદર્શનમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થી
છોટા ઉદેપુર જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન કુલ 8,42,280 મતદારો નોંધાયા છે.આ કામગીરી દરમ્યાન હાલ પુરતા 65336 મતદારો કેન્સલ થયા છે. છેલ્લા એક મહિનાથી ચાલતી SIRની કામગીરી ચાલી રહી હતી. આ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત કુલ 8,42,280 મતદારો નોંધાયા છે. જિલ્લાના 8,42,280 મતદારોમાંથી કુલ 7,76,945 મતદારોના ડેટા ડિઝ
રાજ્ય સ્તરની બેન્કર્સ કમિટીની અધ્યક્ષતામાં બેંક ઓફ બરોડા અને તમામ સભ્ય બેંકો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે તમારી મૂડી તમારો અધિકાર’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્થાનિક દરબાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર કલ્પ
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે ‘સુશાસન દિવસ’ અને ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અમૃતમ (મા) અને પી.એમ. જે.એ.વાય. યોજનાનો લાભ જિલ્લાના છેવાડાના
ગોધરા, કાલોલમાંથી એસઓનજીએ રૂા.1600નો પ્રતિબંધીત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો જથ્થો મળી આવાત પોલીસે પાન પાર્લરના સંચાલકોની અટકાયત કરી ગુનો નોંધ્યો છે. ગુજરાત રાજ્યમાં સગીર વયના કિશોરો અને યુવાનોને ચરસ ગાંજા અને ડ્રગ્સ જેવા જીવલેણ નશાઓના પ્રોત્સાહન આપતી અને રાજ્યભરમાં શે
લુણાવાડા તાલુકાના સાતતળાવ ગામના ખેતરમાં હત્યા કરેલ યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ ધટનાસ્થળે આવી પહોચી હતી. તપાસમાં ગામના યુવાનુ તીક્ષ્ણ હથિયાર વડે મોત જણાયુ હતુ. પોલીસે મૃતદેહ પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઇ છે. લુણાવાડાના સાતતળાવ ગામે એક યુવાનની ખેતરમાં હત્
દાહોદ જિલ્લામાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવાના હેતુથી અમલમાં મૂકાયેલા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. આ અંતર્ગત જિલ્લામાં રહેતા કુલ 68 અરજદારોના ઓનલાઈન ફ્રોડમાં ગયેલ રૂા.1,01,10,518 સફળતાપૂર્વક પરત અપાવ
રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં તારીખ 8 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર દરમિયાન તમારા ગામમાં, તમારા દ્વાર સુધી’ ના સંદેશ સાથે નવા દર્દી શોધવા માટે સઘન કામગીરી હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં હાલ રક્તપિતના 174 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. ત્યારે આ શોધ અભ
દાહોદની આર.એન્ડ એલ. પંડ્યા સ્કૂલ અને શ્રીમતી એસ.એમ. કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા ઉમદા આશયથી વાર્ષિક ક્વિઝ સ્પર્ધા ‘કસોટી જ્ઞાન કી-2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિલિમ રાઉન્ડમાં કુલ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં
દાહોદ જિલ્લાના સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમા પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતા આદિજાતિના બાળકો માટે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ઉત્સાહભેર શુભારંભ કરાયો હતો. 1700થી વધુ આદિજાતિના બાળકોએ જિલ્લા
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા નજીક આવેલા આંબલી ગામે રાત્રિના સમયે બાઈકની ટક્કરથી સાત યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના જેસાવાડા નજીક આંબલી ગામે રાત્રે આશરે 8 થી 9 વાગ
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માગતા ખેડૂતો માટે મા શારદા ભવન હૉલમાં ખાસ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં દરેક તાલુકામાંથી 637 ખેડૂતો ઉપસ્થિત રહી તાલીમ આપી હતી. જેમાં સ્વદેશી અપનાવવા અને પ્રાકૃતિક ખેતી કરવા શપથ લેવામાં આવી હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ એ. આઈ.
જ્યારે આખી દુનિયા પ્રદૂષણથી ચિંતિત છે, ત્યારે સુરતના કેટલાક જાગૃત વિદ્યાર્થીઓએ એક અનોખી પહેલ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે. 'સાર્વજનિક યુનિવર્સિટી'ના આ વિદ્યાર્થીઓએ એ સાબિત કરી દીધું છે કે, જો મનમાં કચરાને કંચન બનાવવાની ઈચ્છા હોય, તો ગમે તેવો ઝેરી કચરો પણ ઉપયોગી બની શકે છે
ભાસ્કર ન્યૂઝ | ભરૂચ ભરૂચ જિલ્લામાં ઘરેલુ હિંસાના કેસો વધી રહ્યા છે તેમાં પણ સૌથી વધુ લગ્નેતર સંબંધોના કેસ વધુ સખી વન સ્ટોપ સેન્ટરને મળ્યા છે. વર્ષ દરમિયાન 205 કેસ માંથી 108 જેટલા કેશો ઘરેલુ હિંસાના હોવાનું સામે આવ્યું છે. આ તમામ કેશોને સખી વન સ્ટોપ સેન્ટરે કાઉન્સલિંગ કર્યું છે. ભ
પાલેજ પોલીસ તેમજ ડીજીવીસીએલ ટીમે ગૌ-વંશ ના ગુનામાં પકડાયેલ અસામાજીક તત્વો ના ઘરે ગેર કાયદેસર કરેલ વીજ જોડાણ બાબતેની કાર્યવાહી કરી કુલ રૂપીયા 86 હજારનો દંડ કર્યો હતો. મુખ્ય પોલીસ અધિકારીએ અસામાજીક તત્વોની યાદી બનાવી કાર્યવાહી કરવા સુચના આપી હતી. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમ
ભારતમાં બાંગ્લાદેશની 60 યુવતીઓને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાના કૌભાંડમાં પોલીસ હવે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ તપાસ કરશે. ભરૂચ શહેરના જંબુસર બાયપાસ નજીક અલફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ આ રેકેટ ચલાવી રહ્યો છે. તે બાંગ્લાદેશન
સાયબર ક્રાઇમના વધી રહેલાં ગુનાઓની વચ્ચે ભરૂચ પોલીસે વધુ એક ગેંગના ચાર સાગરિતોને ઝડપી પાડયાં છે. આ ટોળકી સાથે ફરિયાદીનો પરિચય સોશિયલ મિડિયા મારફતે થયો હતો અને તેમણે ફરિયાદીને લોટીબે નામના ઓનલાઇન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવી ઓનલાઇન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવાની લાલચ આપવામાં આ
ભરૂચ બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સહકાર પેનલના પ્રધ્યુમન સિંધા જયારે ઉપપ્રમુખ તરીકે સમરસતા પેનલના નદીમ શેખ ઉપપ્રમુખ તરીકે વિજેતા બન્યાં છે. સેક્રેટરી તરીકે સહકાર પેનલમાંથી સન્મુખ રાણા અને સાગર પટેલ વિજેતા બન્યાં છે તેમજ પરિવર્તન પેનલમાંથી ટ્રેઝરર ના ઉમેદવાર વિજેતા જાહ

33 C