સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC)ના 6 સભ્યોની કરવામાં આવેલી નિમણૂકોને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કુલપતિને પત્ર લખીને આ નિમણૂકો કાયદા અને યુનિવર્સિટ
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા જેવી ગંભીર ઘટનાઓ વધતી જોવા મળતાં હવે નેશનલ મેડિકલ કમિશન (NMC) સક્રિય રીતે આ મુદ્દે કામ શરૂ કર્યું છે. એનએમસીએ રાજકોટ સહિત દેશની તમામ મેડિકલ કોલેજોને સૂચના આપી છે કે, તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી
બેંકના લોકર માંથી દાગીના લઈ થેલામાં સ્ટીલના ડબ્બામાં મૂકીને ઊંઝા ઉમિયા માતાના દર્શન માટે ગયેલ મહિલાના થેલામાંથી અજાણ્યો ચોર દર્શન માટે લાગેલી ભીડનો લાભ લઇ 10 લાખના દાગીના ભરેલ સ્ટીલનો ડબ્બો ચોરી કરી ગયો હતો. મહિલાની ફરિયાદની આધારે ઊંઝા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા ચોરની શ
ચેનપુરના ઉમેશભાઈ પટેલ મેસી ટ્રેક્ટર માં રેતી લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના જ પ્રદીપભાઈ પટેલના મહીન્દ્રા ટ્રેક્ટર પાછળ તેમનું ટ્રેક્ટર અથડાયું હતું. અથડામણ એટલી તીવ્ર હતી કે મેસી ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલા ખેતરમાં પલટી મારી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં ઉમેશભાઈ
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ શક્ય એટલો વધુ દંડ વહીવટી ચાર્જ સ્વરૂપે ઉઘરાવવાની ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે. શહેરમાં સ્વચ્છતા અને દબાણ ન થાય તે માટે આ કામગીરી જરૂરી છે પણ તે છુપા આદેશો પર પણ ચાલતી હોય છે. એ આદેશ આવે તે પહેલાં જ ટાર્ગેટ પૂરો કરવા દોડ થઈ રહી છે. દબાણ હટાવ શાખાએ માત્ર એક જ મહિ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આઈકોનિક બ્રિજનું કામ ગતિ પકડી રહ્યું છે. આ માટે ખોદકામ ચાલુ થઈ ગયું છે અને તેને લઈને ડાયવર્ઝનનું કામ તેમજ ભૂગર્ભમાં રહેલી વિવિધ પાઈપલાઈન અને કેબલ પણ શિફ્ટ કરાયા હતા. ચોક બંધ કરવાનો હોવાથી એક મહિના પહેલાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન જાહેર
ગોધરા લાલબાગ બસ સ્ટેશન નજીક ડ્રેનેજ લાઇનમાં ભુવો પડતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવતો હતો. જે અંગેની જાણ પાલિકામાં કરતા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના અન્ય વિસ્તારમાં આવી ઘટના બને તો પાલિકાને જાણ કરવા જણાવાયું હતું. ગોધરા શહેરના વ્યસ્ત એવા લાલબાગ બસ
દાહોદ જિલ્લામાં નવેમ્બર મહિનાની શરૂઆત હવામાનમાં મોટા ફેરફારોના સંકેત આપી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ નવેમ્બરના આગામી સપ્તાહમાં શરૂઆત હવામાન આંશિક ભેજયુક્ત અને આકાશ ચોખ્ખુ રહેવાની છે. હવામાંનમાં સરેરાશ ભેજનું પ્રમાણ18 થી 59 ટકા રહેવાની શક્યતા છે. જેન
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી રાત્રીના સમયે ખાણી-પીણીની રેંકડીઓ અને રેસ્ટોરન્ટ સહિતના વેપાર ધંધા પોલીસ બંધ કરાવી રહી છે. જો કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ આ બાબતે મૌન સેવીને બેઠા છે. પોલીસ આવુ શા માટે કરી રહી છે તેનુ તેની પાસે ચોક્કસ કારણ નથી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ
રાષ્ટ્રગીત ‘‘વંદે માતરમ્''''ની રચનાના150 વર્ષ પૂર્ણ થવાના રાષ્ટ્રીય સ્વતંત્રતાઉત્સવની ઉજવણીના ભાગરૂપે દાહોદજિલ્લાની તમામ સરકારી કચેરીઓનાસમયમાં આજે શુક્રવાર 7 નવેમ્બરનારોજ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યોછે. દાહોદ જિલ્લામાં મૂળભૂત રીતે સવારે10.30 થી સાંજે 6.10 વાગ્યા સ
પંચમહાલ જિલ્લામાં 1.66 લાખ હેકટરમાં ખરીફની વાવણી કરી હતી. જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડુતોનો ઉભો પાકને ભારે નુકસાન થયું હતું. જેથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનુ સર્વે કરવા 128 ટીમો ગામે ગામે પહોચી હતી. સરકારી આંકડા મુજબ જિલ્લામાં કમોસમી વરસાદથી 24198 હેકટરનો વિસ્તાર
સુરત અને વાપી DRIએ વલસાડમાં હાઇવેથી થોડે દુર ઝાડીઓ વચ્ચે બંધ ઘરમાં સિન્થેટીક ડ્રગ્સ બનાવવાની ફેકટરી પકડી પાડી અલ્પ્રાઝોલમ ડ્રગ્સ અને અન્ય કાચા માલનો 22 કરોડનો જથ્થો સિઝ કરી 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીઓ એ
ડુમસ રોડ પર આવેલા રૂંઢનાથ મહાદેવ મંદિર અને મહાકાળી મંદિરમાંથી ચોરી કરનાર બે ચોરોને ઉમરા પોલીસે 150 સીસીટીવી ચેક કરી ગણતરીના કલાકમાં પકડી પાડ્યા છે. દારૂ પીવાના પૈસા માટે મહાકાળી મંદિરમાં ચોરીમાં સફળ રહેતા બીજા દિવસે રૂંઢનાથ મંદિરને નિશાન બનાવ્યું હતું.પોલીસે 18,230 કબજે લીધા
કાર્તિક સુદ ચૌદસના દિવસથી જૈન ધર્મમાં ચાતુર્માસ પૂર્ણ થતા સુરતમાં સ્થિર સાધુ સાધ્વીજીઓનો વિહાર શરૂ થયો છે. સુરતના જૈન સમુદાયમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી ચારેય ફીરકાઓના સાધુ સાધ્વીજી આચાર્ય ચાતુર્માસ માટે સુરતમાં આવ્યા હતા. તેમાંથી મોટા ભાગના સાધુ સાધ
સ્મીમેર હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતની સૌથી પહેલી બોન અને ટીશ્યુ બેંક બનવા જઈ રહી છે. હાડકાના કેન્સર, ઘુંટણ તેમજ થાપાની સર્જરી અને ટીશ્યુની સર્જરીમાં આ બેંકથી દર્દીઓને ફાયદો થશે. પાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલ સમકક્ષ સારવાર ઉપલબ્ધ થાય તે માટે પ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) નવી ઈ-સ્ટુડન્ટ લેબ શરૂ કરવા જઈ રહી છે. આ લેબ માત્ર કોમ્પ્યુટર લેબ નહીં, પરંતુ ઓનલાઇન પ્રોજેક્ટ, ક્લાસ, ફોર્મિંગ અને ટ્રેનિંગ સહિત તમામ ડિજિટલ લર્નિંગ અને એડમિનિસ્ટ્રેટિવ કામગીરી માટે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ સુવિધા મળશ
આવતીકાલથી NCERT વાલીઓને AI શીખવશે, જેમાં AI ફેમિલી એજ્યુકેશનમાં કઈ રીતે ઉપયોગીથી માંડી ડિજિટલ પ્રાઇવેસી, સેફ્ટી, એથિ ક્સ અને ડિજિટલ ટ્રસ્ટના ચેપ્ટર વાલીઓને ઓનલાઇન ભણાવનારી છે. NCERTએ જણાવ્યું કે વાલીઓ માટે ખાસ ‘AI ફોર પેરેન્ટ્સ’ સિરિઝ શરૂ કરાશે, જે 7થી 8 અને 14થી 15 નવેમ્બર યોજાશે. ડૉ. રાજ
શહેરના મજૂરાગેટ ઓવરબ્રિજ ઉપર મેટ્રોરેલની ગડર ચઢાવ્યા બાદ ગડરની ઉપર સ્લેબ ભરવાની કામગીરી શરૂ થનાર હોવાથી મજૂરાગેટ ઉપરના બન્ને તરફના ઓવરબ્રિજ બે મહિના માટે રાત્રીના સમયે 11 થી સવારે 6 વાગ્યા સુધી તમામ પ્રકારનો વાહનવ્યવહાર બંધ રહેશે. આમ પણ રાત્રીના સમયે ઓવરબ્રિજ પર વાહનોની અ
દિવાળી બાદ સુરતના હીરા માર્કેટમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી અનેક વેપારીઓએ પોતાના વેકેશન ટૂંકાવી કારખાનાઓ ફરી શરૂ કરી દીધા હતા. જોકે, હીરા ઉદ્યોગના મુખ્ય આધાર એવા કારીગરો હાલ મોટી સંખ્યામાં ગામડાંમાં હોવાને કારણે કારખ
ગાંધીનગરમાં એક પરિવાર, જેમની મિલકતનો કેસ કોર્ટમાં પાંચ વર્ષથી અટવાયો છે. કારણ જાણો છો શું? બાપુજીએ આખી જિંદગી મહેનત કરી, મિલકત બનાવી, પણ છેલ્લે એક કાગળ લખવાનું ભૂલી ગયા જે હતું; વસિયતનામું...આ એક ભૂલ આખા પરિવારને કોર્ટના ચક્કર ખવડાવી રહી છે. મોટાભાગના લોકો વસિયતને જટિલ, મોંઘી અ
વ્યારાના વોર્ડ નંબર બેના ફડકે નિવાસ વિસ્તારમાં પાલિકા દ્વારા (પાણીની પરબ બનાવવાના નિર્ણય સામે સ્થાનિક રહેવાસીઓમાં છે. વાલ્મિકી સમાજ સહિત આદિવાસી તથા અન્ય સમાજના આશરે 50થી વધુ સ્થાનિકોએ કલેક્ટર, પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ અને કારોબારી અધિકારીને રજૂઆત કરી છે. કલેક્ટરન
શિનોર તાલૂકા કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલ તથા કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન બાબતે મામલતદાર શિનોરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ગુજરાત ભરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થ
હવે બ્લડ કેન્સરનો રામબાણ ઇલાજ ગુજરાતમાં જ મળી રહેશે. અમદાવાદની મેરિગો સિમ્સ હોસ્પિટલને CAR-T સેલ થેરેપીમાં મહત્વની સફળતા મળી છે. આ થેરેપી લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા સહિતના ઘણા બ્લડ કેન્સરના દર્દીઓ માટે 100% આશાનું કિરણ છે. ડૉક્ટર અને એન્જિનિયર બન્નેએ ભેગા થઇને કરેલા
27 જૂન 2019કઠવાડા GIDC એરિયા, અમદાવાદ શિયાળાની સાંજ આથમવું આથમવું કરતી હતી. સૂરજ ઢળવાની તૈયારીમાં હતો. સનસેટના પ્રકાશથી આખું આકાશ કેસરિયું બની ગયું હતું. અચાનક નર્મદા કેનાલ પાસેથી જતી એક જૂનવાણી ઇકો ગાડીમાંથી ધડામ દઈને મોટ્ટો અવાજ આવ્યો ને બારીના ચકચકાટ કાચ લોહીના છાંટાથી લથપથ થ
હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઇ રહી છે. સવારે અને રાત્રે ઠંડી અનુભવાઇ રહી છે. શિયાળો આવતા જ ઠંડીની સાથે એક શબ્દ સાંભળવા મળે છે, એ શબ્દ છે એર પોલ્યૂશન એટલે કે વાયુ પ્રદૂષણ. કયા શહેરમાં કેટલું એર પોલ્યૂશન નોંધાયું તેના સમાચાર રોજ આવશે. પણ શું તમને ખબર છે કે આ એર પોલ્યૂશન જે મશીનથી
છોટાઉદેપુર નગર સહિત છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં મચ્છરોનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. વરસાદ ગરમી તાપ જેવી બેવડી ઋતુની સાથે રાત્રિના વધતી જતી ઠંડીની સાથે સાંજના સમયે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેને દૂર કરવા પાલિકા તંત્ર તથા જિલ્લાના નગરો અને ગ્રામપંચાયત વિસ્તાર
દાહોદ શહેરના ઇન્દૌર રોડ ઉપર ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં ધસી જઇને 4 લોકોએ અમારા માણસની સીઝ કરેલી અર્ટીગા ગાડી કેમ વેચી નાખી કહીને હુમલો કર્યો હતો. આ હુમલામાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીનો કાન ફાટી ગયો હતો. દાહોદ શહેરના જુના ઇન્દૌર રોડ ઉપર રઘુનંદન સોસાયટીમાં મહીન્દ્રા ફાઇનાન્સ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના ગુનાને ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગુનાને અનડિટેક્ટમાંથી ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી હતી.પોલીસે ચોરાયેલા મોબાઇલ સાથે લીમડી તાલુકાના આંબ
કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે શિયાળુ પાકના વાવેતર સંદર્ભે ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન જાહેર કર્યું છે જેમાં જમની સૂકી થયા બાદ જ વાવેતર કરવાની સલાહ આપવામાં આવી છે. રવિ સિઝનમાં ઘઉં, જીરૂ, ચણા, ઘાણા વગેરે પાકોનો સારો ઉગાવા માટે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે
ચીખલી નજીક નેશનલ હાઇવે પર મલવાડા ફાટક સ્થિત અંડરપાસ પાસે લાંબા સમયથી વારંવારની રજૂઆત બાદ પણ સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની સલામતી માટે હાઇવે ઓથોરિટી દ્વારા ક્રોસ બેરીયર (એન્ગલ) ન લગાવાતા વિફરેલા સ્થાનિકોએ પેચવર્કની કામગીરી અટકાવી દઈ હોબાળો કરતા પોલીસની દરમિયાનગી
આગામી 9મી નવેમ્બરથી કચ્છ સહીત ગુજરાતમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. જો કે સરકારે ખરીદીમાં વિલંબ કરતા કચ્છના 50 ટકા જેટલા ખેડૂતોએ મગફળી તો સસ્તા ભાવે વેચી નાખી છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે કચ્છના ખેડૂતોના પાકને નુકશાની થઇ છે,
વાંસદા તાલુકાની હનુમાનબારી ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત પ્રાથમિક શાળાના બાળકો તથા સ્થાનિકો એપાર્ટમેન્ટ બિલ્ડીંગનો ખાળકૂવો ઓવર-ફ્લો થઈ જતા દુર્ગંધયુક્ત દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે. જેને પગલે એસએમસી સભ્યો સહિત વાલીઓમાં
નવસારી જિલ્લામાં નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ પર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાળનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેરમાર્ગો પર બાધા સ
વાલોડમાં છેલ્લા કેટલાક દિવસોથી કસબા ફળિયા, નૂરાની ફળિયા, પાદર ફળિયા તથા બાયપાસ રોડ વિસ્તારમાં તાવ, ટાઈફોઈડ અને કમળાના રોગના કેસોમાં સતત વધારો નોંધાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. આરોગ્ય વિભાગે લોહી અને પેશાબના નમૂનાઓ તપાસ માટે મોકલ્યા હતા, જેમાં ટાઈફોઈડ તથા કમળા જેવા પ
સરહદી કચ્છ જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 30 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ છેવાડે આવેલા ગામોની મુલાકાતે આવ્યા છે ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ખાવડા વિસ્તારમાં આવેલ ગામોની મુલાકાત લીધી હતી અને કુરન ગામમાં રાત્રી રોકાણ કર્યું હતું.ગુરુવારે વહેલી સવારે ભુજ પહોચે
વ્યારા નગરમાં આઈશ્રી ખોડીયાર જવેલર્સના પ્રોપરાઈટર અશોકભાઈ નાનજીભાઈ લુંભાણી દ્વારા દાખલ કરાયેલા ચેક બાઉન્સના કેસમાં વ્યારાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટએ હર્ષિલ એન્જિનિયરિંગ વર્ક્સના પ્રોપરાઈટર જીતેન્દ્રભાઈ પ્રજાપતિને દોષિત ઠરાવી 15 માસની સાદી કેદ અને 3 લાખના દ
વલસાડમાં મોગરાવાડી વોર્ડ નં.3માં પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ,ઉપપ્રમુખ આશુતોષ મિશ્રાની ઉપસ્થિતિમાં રૂ.10 કરોડના નવા રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં વોર્ડ નં.3ના ભાજપના ચારે સભ્યો,ભાજપ કાર્યકરો સ્થાનિકો હાજર હતા ત્યારે કોંગ્રેસના યુવા કાર્યકર મિ
ભુજની અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલનાઓન્કોલોજી વિભાગ દ્વારા આ વર્ષે અંતિમ દસ માસમાં જુદા જુદા કેન્સરની લગભગ 80 જેટલી શાસ્ત્રક્રિયા કરાઇ હતી.ઓન્કો. સર્જન ડો. હેત સોનીએ આજે 7 નવેમ્બરે ઉજવાતા રાષ્ટ્રીય કેન્સર ડે નિમિતે કહ્યું કે, સ્તન, ગાયનેક, યુરોઓન્કો, ગેસ્ટ્રોઓન્કો વિ
નાનાપોંઢા તાલુકાના કોઠાર ખોરી ફળિયાથી બુધવારે રાત્રે કદાવર દીપડો પકડાયો હતો. જાણકારી મુજબ બે માસ અગાઉ પણ આ દીપડો ગામમાં દેખાયો હતો. ગામના સરપંચના જણાવાયા મુજબ અત્યાર સુધીમાં આ દીપડાએ 7 બકરા, 20થી વધુ મરઘા તેમજ કૂતરાનો શિકાર કર્યો હતો. તે વખતે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવાયું
કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ગીત વંદે માતરમે્ ભારતના આઝાદીની લડત સમયે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા સ્થાપિત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૧૯૫૦માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી. આ ગીતને પ્રસિદ્ધ
જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ“ની શરતે કચ્છ જિલ્લા માટે ધો. 6 થી 8 માટે ખાસ વિધાસહાયક ભરતી લાલન કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં ગુરુવારે પ્રથમ દિવસે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવાયા હતા. ગાંધીનગરથી ફાળવાયેલ કુલ 522 ઉમેદવારો પૈકી પ્રથમ દિવસે 480 ઉમેદવારો હ
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે સરકાર દ્વારા 1થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતિય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રાયોજના વહીવટદાર આંનદ પાટીલના
નવસારી પંથકમાં અંદાજે 300 પરિવારનો માહ્યાવંશી સમાજ શિક્ષક કે સરકારી નોકરીમાં વધુ જોડાયો છે. આ સમાજના કાર્યકર્તાઓએ રેડક્રોસ સોસાયટી નવસારીના સથવારે રક્તદાન પ્રવૃત્તિને અગ્રતા આપી છે. છેલ્લા 22 વર્ષથી રેડક્રોસ ભવનમાં રક્તદાન શિબિર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજે છે. આ મા
નવસારીમાં ઘણાં સમયથી રખડતા ઢોરને કારણે અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. જેને લઇ મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા હવે રખડતા ઢોરોને પકડી તેનું ખસીકરણ કરી છોડી દેવામાં આવતા હોવાની માહિતી મળી છે. નવસારીમાં શાસકો માટે રખડતા ઢોરની સમસ્યા માથાના દુ:ખાવો સમાન બની છ
નવસારી શહેરના હૃદયસમા અને થોડા વર્ષો અગાઉ જ નવીનીકરણ પામેલા શરબતિયા તળાવના વોક-વેની જાળવણીના અભાવે સુંદરતા પર ગ્રહણ લાગ્યું છે. શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર એવા સ્થળના પ્રવેશદ્વાર પર જ તેની બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવસારીના શરબતિયા તળાવ વોક-વેનું નિર્મા
કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ગીત વંદે માતરમ ગીતને પ્રસિદ્ધ થયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે આજે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. આજે વાત કરવી છે, ભુજોડીમાં બનેલા દેશના પહેલા 4D સ્મારકની જે પ્રવાસન સાથે રાષ્ટ્રભક્તિનું એક પ્રેરકબળ બન્યું છે. અત્યાર સુધી
ગ્રીડ નજીક આવેલ બંધ રાઈસ મિલમાં લોહીલુહાણ અને નિર્વસ્ત્ર હાલતમાં મળેલ યુવતીની લાશ મળતા પોલીસે ગણતરીના કલાકોમાં ફૈઝલ પઠાણ તેના કથિત પ્રેમીની અટક કરી હતી. જેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીના ગુરૂવારે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે કસ્ટડીમાં મોકલવાન
નવસારીમાં ગણદેવી તાલુકાના ગડત-સોનવાડી ગામની હદમાં અંબિકા નદી ઉપર અંદાજે રૂપિયા 20 કરોડના બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેને આજે ગ્રામવાસીએ અટકાવી દઈ અગાઉનું ધોવાઈ ગયેલ રસ્તાની પ્રોટેક્શન વોલ બનાવી આપવાની માંગણી પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી સવારના રજૂઆત
બીસીએની 85મી વાર્ષિક સામાન્ય સભા 11 નવેમ્બરે જ્યોતિ ગાર્ડનમાં યોજાવાની છે. ત્યારે એજીએમ પહેલા ગુરુવારે સાંજે અધ્યક્ષ પ્રણવ અમીન ગ્રૂપના સભ્યોનો મેળાવડો યોજાયો હતો. કાર્યક્રમમાં 550થી વધુ સભ્યોએ હાજરી આપી અધ્યક્ષ પ્રણવ અમીન પ્રત્યે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું. પ્રણવ અમી
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બિહાર ચૂંટણી વિશે હતા. નાયબ મુખ્યમંત્રીની કાર પર છાણ અને ચંપલ ફેંકવામાં આવ્યા હતા. બીજા મોટા સમાચાર પાકિસ્તાન સરકાર સામે GenZના વિરોધ પ્રદર્શન વિશે હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદ
શહેરના માંજલપુર વિસ્તારમાં ઝોન-3 એલસીબી દ્વારા માંજલપુરના અલવાનાકા વિસ્તારમાં દરોડો પાડીને જુગારધામ ઝડપીને 4 આરોપીની ધરપકડ કરી છે. ત્યારે એલસીબીના દરોડા બાદ માંજલપુર પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉભા થયા છે. અગાઉ એલસીબીએ માંજલપુર વિસ્તારમાંથી દારૂ પણ ઝડપી લીધો હતો. ઝોન-3
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો આરોપી એક વર્ષથી ફરાર હતો તે તેના ઘર મોલધરા ગામે આવ્યો છે તેવી બાતમી એલસીબીને મળતા તેની અટક કરી ચીખલી પોલીસને સોંપવામાં આવ્યો હતો. નવસારી પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા નાસતા-ફરતા વોન્ટેડ આરો
વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન હરાજી/ ફેર હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં ટુ વ્હીલર (બે પૈંડાવાળા વાહનો)માં નવી હરાજી GJ15EN, ફોર વ્હીલર (ચાર પૈડાવાળા વાહનો) માટે ફેર હરાજી GJ15CR અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ (આઠ
હેડ લાઇન ન્યૂઝના ગિરીશ સોલંકી સામે એક સપ્તાહમાં પાંચમી ફરિયાદ નોંધાઈ છે. અટલાદરા પોલીસ મથકે લોકલ ચેનલના પત્રકારને ધમકી આપી હતી અને કોર્ટમાં કરેલો કેસ પાછો ખેંચવાનું કહી 50 લાખ માંગ્યાનો ગુનો નોંધ્યો છે. કલાલી બિલ કેનાલ રોડ પર રહેતા અને લોકલ ખાનગી ચેનલમાં પત્રકાર જતીન મહેશભ
ન્યૂઝીલેન્ડના વિઝા અપાવવાના બહાને મોટી રકમ લીધા બાદ ભાગી ગયેલા એજન્ટને પોલીસે ઝડપી પાડ્યો છે. છેતરાયેલાઓમાં સુરતના એન્જિનિયર સહિત ત્રણનો સમાવેશ થતો હતો. વિઝા કન્સલ્ટન્ટે 15 લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં નાસતા ફરતા આરોપીને છાણી પોલીસે ઝડપી પાડયો છે. સુરતના રાંદેર વિસ્તારમા
દેવ દિવાળીથી જૈન સાધુ-સાધ્વીજીઓના વિહાર શરૂ થઈ ગયા છે. જૈન સાધુ-સાધ્વીજીઓની સુરક્ષા માટે શહેરના વિહાર સેવા ગ્રૂપના 450 યુવાનો દ્વારા આગામી જુલાઈ મહિના સુધી 2700થી વધુ જૈન સાધુ-સાધ્વીજીઓને શહેર અને જિલ્લામાં 1500 કિમીથી વધુની વિહાર સેવા કરાવીને તેમને અકસ્માત સહિતની સુરક્ષા પ્રદ
નાનાપોંઢા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતાં વાહનચાલકોની મુશ્કેલીઓ વધી હતી. વિઝિબિલિટી ઘટી જતાં માર્ગ પર વાહન ચાલકોને ધીમા વેગે વાહન હંકારવું પડયું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાત્રિના સમયે ઝાકળનું પ્રમાણ પણ વધ્યું છે, જેન
વલસાડના છીપવાડ ખાતે આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાં હલકી ગુણવત્તા તથા એક્સપાયરી તારીખ વાળી ખાદ્ય ચીજોનું ડીસ્કાઉન્ટમાં વેચાણ કરાતું હોવા અંગેની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં કરી હતી. આ ફરીયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભ
એમ.એસ.યુનિ.ના 74માં કૉન્વોકેશન માટે આપવામાં આવેલ સ્કાર્ફને લઇને વિવાદ સર્જાયો છે. 560 રૂપિયાનો સ્કાર્ફ પોતું કરવાના કપડા જેવો હોવાની ફરીયાદ વિદ્યાર્થઓએ કરી છે. હલકી ગુણવત્તાનો સ્કાર્ફ પહેરાવવા સામે વિરોધ નોંધાવામાં આવ્યો છે. સ્કાર્ફ આપ્યો છે તે પોતા જેવો હોવાના આક્ષેપો વિદ્
સયાજી હોસ્પિટલના નવા બનાવેલા ઈમર્જન્સી વોર્ડમાં ગુરુવારે અચાનક વીજ પુરવઠો ખોરવતા દર્દીઓ સાથે તબીબો પણ મૂશ્કેલીમાં મૂકાયા હતા. 10 મિનીટ વીજ પૂરવઠો ખોરવાતા દર્દીઓએ ટોર્ચના સહારે દર્દીઓની સારવાર કરવી પડી હતી. જોકે 10 મીનીટ બાદ લાઈટ આવી જતા દર્દીઓ અને તબીબોએ રાહતના શ્વાસ લીધા
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગોવામાં દારૂનું ઉત્પાદન કરતી ડિસ્ટિલરીના માલિકને ઝડપી લાવી છે. પ્રાથમિક તપાસમાં આ ડિસ્ટિલરીમાં ઉત્પાદન થયેલા હલકી ગુણવત્તાના દારૂની કરોડોની કિંમતની 40 હજાર પેટી દારૂ ગુજરાતમાં સપ્લાય કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીને અત્રેની અદાલતમાં રજૂ ક
શહેર નજીક સયાજીપુરાની 100 કરોડની કિંમતની વિશાળ જમીન વેચાણ કર્યા પછી મૂળ ખેડૂતો તથા તેમના વારસદારોએ અન્ય વ્યક્તિને સમજૂતી કરાર કરી વિશ્વાસઘાત કરી કાવતરું રચ્યું હતું.આ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. તાંદલજા ઝમઝમ પાર્કમાં રહેતા શાહી
એમજી રોડ પર રણછોડજી મંદિરમાં 150 વર્ષથી દેવ દિવાળીના વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા હતી, જે 30 વર્ષથી બંધ છે. પરંપરા ચાલુ ન થાય ત્યાં સુધી પૂજારી જનાર્દન દવેએ પગમાં પગરખાં ન પહેરવાની બાધા લીધી છે. 2024માં કોર્ટના આદેશ બાદ નવલખીમાં તોપ ફોડી નિરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ પણ પોલીસ તં
વડોદરામાં 4 નવેમ્બરથી મતદાર યાદી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ શરૂ થયો છે. જેમાં 3 દિવસમાં બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈ ગણતરી ફોર્મ વિતરણ કરાય છે. જોકે કેટલાક બીએલઓ લોકોને માત્ર ફોર્મ આપી દઈને જાતે ભરવા કહી રહ્યા છે, પરંતુ તે ફોર્મ કેવી રીતે ભરવું તેની સમજ ન આપી રહ
સયાજીપુરામાં નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાની તૈયારી કરાઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે, 16ની જગ્યાએ માત્ર 7 જ ફાયર સ્ટેશન કાર્યરત છે. 2 લાખ લોકોને ઝડપી મદદ મળી શકશે. પાલિકાએ નવા ફાયર સ્ટેશનનું કામ હાથ પર લીધું છે. સયાજીપુરામાં ફાઇનલ પ્લોટ 111માં નવું ફાયર સ્ટેશન સાથે
શહેરની 52 વર્ષીય મહિલાના નાના મગજમાં ગાંઠ ગઇ હતી. જેને કારણે તેમણે ચહેરાની સંવેદનશીલતા ગુમાવી હતી. જેથી તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડાતાં ન્યૂરો સર્જરી વિભાગ દ્વારા 8 કલાકની જટીલ સર્જરી કરી ગાંઠ કઢાઈ હતી. મહિલાના ચહેરાના હાવ-ભાવ પરત આવી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં 10 દિવસ પહેલ
નિઝામપુરામાં વોર્ડ 1ના કર્મચારીઓ ગટરનું કામ કરતા હતા. દરમિયાન જેટ મશીનની પાઈપમાં પ્રેશર વધતાં પાઈપ ફાટતાં 4 કર્મી હવામાં ફંગોળાયા હતા. જેમાં 2ને ઈજા થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલમાં શહેરમાં અનેક જગ્યાએ ગટર અને ગેસ લાઈનનું કામ ચાલુ છે. નિઝામપુરામાં પણ હાલ ગટર લાઈનનુ
માંજલપુર સન સિટી નજીક બાલાજી પાર્ટી પ્લોટ પાસે 15 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિક સોસાયટીના રહીશો પરેશાન છે. પાલિકાએ આ સમસ્યાનો નિકાલ લાવવા 450 મીટર વરસાદી કાંસ બનાવવાનું આયોજન કર્યું છે. વરસાદી કાંસ બનવાથી અંદાજિત 8 હજાર લોકોને ફાયદો થશે. બાલાજી પાર્ટી પ્લોટની દીવાલ દ
ગુજરાત સરકારે રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ-પુરસ્કાર મેળવી ચૂકેલા શિક્ષકોને જીએસઆરટીસીની બસોમાં મફત મુસાફરીનો લાભ આજીવન આપવાનો શરૂ કર્યો હતો. બીજી તરફ અન્ય ક્ષેત્રે પણ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છે, તેમના માટે આવી કોઇ જાહેરાત કરાઈ ન હોવાથી નારાજગી ફ
ધરમપુરમાં શુક્રવારે જન જાતીય ગૌરવ રથ યાત્રાનું આગમન થશે.જેને સફળ બનાવવા ટીડીઓ ધરમપુરે સરપંચોને માર્ગદર્શન આપ્યું હતું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી,જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ રથ યાત્રાનું વિશેષ આયોજન
સિંધી સમાજના ઇષ્ટદેવ વિશે અભદ્ર ટિપ્પણી કરનારા છત્તીસગઢના જોહાર પાર્ટીના અધ્યક્ષ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પાટણ સિંધી સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જોહાર પાર્ટીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા એક વીડિયોમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સમસ્ત સિંધી સ
ધરમપુરમાં ભાજપની મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાનની તાલીમ કાર્યશાળામાં યોજાઇ હતી જેમાં પ્રદેશ ભાજપમાંથી નિયુક્ત ધનેશ ચૌધરીએ ઉપસ્થિત બીએલએ 2 તથા બુથ પ્રમુખને સરકારી બીએલએ સાથે સંકલન કરી કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ધરમપુરના મેરેજ હોલમાં યોજાયેલી આ કાર્યશા
રાજ્ય કક્ષાની માસ્ટર્ એથેટીક્સ ચેમ્પિયન શીપમાં 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળાનું નામ રાજ્ય કક્ષાએ ગુંજતું કર્યું તારીખ 1,2 નવેમ્બર ના રોજ 10 મી માસ્ટર્સ એથેટીક્સ ચેમ્પિયનશિપનું આયોજન સાપુતારા મુકામે કરવામાં આવ્યું હતું . આ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં કુલ 480 જેટલા રમતવીરો
સમી તાલુકાનાં ઝિલવાણામાં 31 માર્ચ 2025ના રોજ દૂધ ડેરી પાસે થ્રેસર મારફતે ચણા કાઢવા મુદ્દે થયેલી મારામારીના કેસમાં છ મહિનાથી નાસતા ફરતા આરોપીની સુરત જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. નથુભાઈ દાદુભાઈ સોલંકીની ફરિયાદના આધારે નાથાભાઈ રામાભાઈ ઠાકોર વિરુદ્ધ સમી પોલીસ મથકે ગુનો ન
એસઆઈઆર અંતર્ગત પાટણ જિલ્લામાં બી.એલ.ઓ ઘરે ઘરે ફરીને ગણતરી ફોર્મનું વિતરણ કરી રહ્યા છે. બે દિવસમાં 2,95,8,82 ગણતરી ફોર્મનું વિતરણ થઈ ગયું છે. એટલે કે 24.27 ટકા મતદારોને ફોર્મ મળી ગયા છે. 7 નવેમ્બર સુધીમાં લગભગ તમામ 12,19,104 મતદારો સુધી ફોર્મ પહોંચી જાય તે પ્રકાર નાં ટાર્ગેટથી ચૂંટણી તંત્રના
પાલનપુર શહેરના જુદાજુદા ચાર માર્ગો અંદાજિત પાંચ કરોડના ખર્ચે નવા બનશે. જેમાં આરોગ્યધામ રોડ રૂ.96 લાખના ખર્ચે, જામપુરા રોડ રૂ.1.21 કરોડના ખર્ચે જ્યારે ડેરી રોડ રૂ.1.50 કરોડના ખર્ચે બનશે. આ ત્રણેય માર્ગ ડામરના બનશે જ્યારે વરસાદથી વારંવાર તૂટતો રોકડિયા હનુમાન મંદિરથી સીએનજી પમ્પ સુ
પાલનપુરના એરોમા સર્કલ વિસ્તૃતિકરણનો પ્રોજેક્ટ અંદાજિત 6 કરોડથી વધુના ખર્ચે હાથ ધરાયો હતો. બે વર્ષ સુધી તેનું કામ ચાલ્યું. મુખ્ય સરકાર હટાવી દેવાયું. તમામ ચારે દિશાઓમાં લેફ્ટ સાઈડ ડેડીકેટેડ લેન બનાવી. ચારે દિશાઓ પર આ બાબતના બોર્ડ લગાવ્યા છે. જેના લીધે જે વાહનોને ડાબી બાજુ વળ
’વાહનો નામ ફેર કરવાના છે’ તેમ કહી જૂનાગઢ આરટીઓ કચેરીમાં શખ્સે અધિકારીને છરી બતાવી ધમકી આપી હુમલાનો પ્રયાસ કર્યો હતો અને સિક્યુરિટીને ઇજા પહોંચાડી કોમ્પ્યુટરનું કીબોર્ડ તોડી નાખ્યું હતું. સહાયક મોટર વાહન નિરીક્ષક હિતેશકુમાર વિનોદકુમાર પંડિતે જૂનાગઢના ભાવિન રમણીક કરથી
મોરબીમાં દાદા ભગવાનની 118 મી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે યોજાયેલા ‘જોવા જેવી દુનિયા’ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં અન્ય સત્સંગમાં જ્ઞાન, વિજ્ઞાન, ભક્તિ, ત્યાગ સંબંધી પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં દીપકભાઈએ ફોડ પાડતા જણાવ્યું હતું કે, ચ
કમોસમી વરસાદના કારણે પશુઓને રોગચાળો ફેલાયો છે અને ઘાસચારો નાશ પામ્યો છે. પશુધન રોગ અને ભૂખમરાના કારણે મૃત્યુ પામે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે, ઘાસચારાની અછતને લઈને પશુ નિભાવ સહાય ફાળવવા અને પશુધિરાણ માફી આપવામાં આવે તેવી રાષ્ટ્રીય માલધારી સંઘ દ્વારા કલેક્ટરને આવેદન
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર રહેતા યુવાનના મોબાઈલ ફોન ઉપર આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી અને તે ફાઈલ ઓપન કરતાની સાથે જ યુવાનનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો અને બાદમાં તેના બેન્ક એકાઉન્ટમાંથી કુલ મળીને 3,33,500 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા, જેથી ભોગ બનેલા યુવાને ઠગાઈની મોરબી એ
રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટે ગર્વની એકસૂત્રતાનો સંદેશ આપતા વંદે માતરમ રાષ્ટ્રગીતને 6મી, નવેમ્બરના રોજ 150 વર્ષ પૂર્ણ થયા છે. તે નિમિત્તે જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં સવારે 9-30 કલાકે અધિકારીઓ અને કર્મચારીઓ સમુહ વંદે માતરમ રાષ્ટ્રગાન કરશે. ત્યારબાદ સ્વદેશીના શપથ પણ લેવા
ગાંધીનગર મહાનગરપાલિકામાં આઉટસોર્સીંગ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાની કામગીરીને ગંભીર અસર પહોંચી છે. વર્ષોથી કામગીરી કરતા અનુભવી કર્મચારીઓ એકાએક છૂટા થઇ જતાં મોટાભાગની શાખાઓમાં સન્નાટા જેવી સ્થિતિ છે. કામગીરી ઠપ્પ છે પરિણામે અરજદારોને ધક્કા ખાવા પડ
કેશોદના પીપળી ધાર ખાતે આવેલ રામ જાનકી મંદિર સંચાલિત માધવ ગૌશાળા ખાતે માધવ ગૃપની બહેનો દ્વારા દેવ દિવાળીના દિવસે ગાયમાતાને ગોળના લાડુ ખવડાવી ઉત્સાહપૂર્વક અગિયારસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેશોદ પાલિકા માજી પ્રમુખ યોગેશભાઈ સાવલિયા અને તેમના પરિવારનો આર્થિક સહયો
શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને ખાનગી શાળા સંચાલક મંડળ, મેંદરડા દ્વારા 4 અને 5 નવેમ્બરના રોજ અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલ, મેંદરડા ખાતે બે દિવસીય વૈદિક ગણિત કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પ્રથમ દિવસે ડૉ. કંદર્પ ચાવડાએ વેદાંગ શાસ્ત્રમાં ગણિતનું મહત્વ અને 16 સૂત્રો-13 ઉપસૂત્રોની વિગતવા
જૂનાગઢના સામાજિક અગ્રણીએ બહાઉદ્દીન કોલેજમાં સરદારના કાયમી સંભારણા માટે 51 ફૂટ વિજયસ્તંભની સ્થાપના સહિતની અનેક બાબતને લઇ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રજૂઆત કરતા શશીકાંત દવેએ જણાવ્યુ કે, 12 નવેમ્બર 1947 જૂનાગઢને આઝાદ થયાની સિંહ ગર્જના સાથે સરદાર પટેલે બહાઉદ્દીન કોલેજ ખાતેથી જૂ
બોટાદ જિલ્લાના સરવા ગામમાં ગત 5 નવેમ્બર, 2025ના રોજ માલ ભરેલી એક આઇસર ગાડી પલટી મારી જવાની ઘટના બની હતી. બોટાદના વિશાલભાઈ રાજુભાઈ બાવળીયાની આર.બી. રોડવેઝની ટ્રાન્સપોર્ટ એજન્સીનું આ વાહન (GJ-33-T-9718) સુરેન્દ્રનગરથી માલ ભરીને કેરળના કોચીન ખાતે નાખવા જઈ રહ્યું હતું. આઇસરનો ડ્રાઇવર રાજ
મોરબી શહેરના શનાળા રોડ પર વહેલી સવારે નાસ્તો કરવા નીકળેલા દંપતીની કાર રોડ સાઇડમાં ઉભેલા અાઇસર ટ્રક સાથે અથડાતાં કારમાં સવાર પરિણીતાનું ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ વિગતો મુજબ મોરબી શહેરમાં મોર ભગતની વાડીમાં રહેતા પ્રકાશભાઇ જીવણભાઇ
શહેરમાં લાંબા સમયથી રસ્તાઓ ધૂળધાણી બની ગયા હતા લોકો ખરબચડા રસ્તાને કારણે અનેક યાતનાઓ ભોગવી રહ્યા હતા ત્યારે પાલિકા દ્વારા શહેરમાં પાકા રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં પ્રથમ વિશીપરા ચોક ખાતેથી ડામર રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેનું ખાતમુહુર્ત ધા

26 C