ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ અને માવઠાના મારથી પાયમાલ થઈ ગયા છે. ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જતાં ખેડૂત આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં સરકારે તાજેતરમાં ₹ 10,000 કરોડની સહાયની જાહેરાત કરી હતી, જેને ખેડૂતોએ 'લોલીપોપ' સમાન ગણાવી નકારી દીધી છે. આ
ભારતના સુરક્ષા અને ન્યાય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ગૌરવની ક્ષણ આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA)ના ઉપપ્ર
સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, જિલ્લામાં 16 થી 21 નવેમ્બર દરમિયાન 'એક ભારત આત્મનિર્ભર ભારત'ના સૂત્ર સાથે ભવ્ય પદયાત્રા યોજાશે. આ કાર્યક્રમોના સુચારુ આયોજ
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ. 9.21 કરોડથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કુલ 16 એજન્ડા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણીએ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના દેવા માફ કરવા
વલસાડ તાલુકામાં ચોમાસા બાદ કરવામાં આવતા રોડ સમારકામ (પેચ વર્ક)ની ગુણવત્તાને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી સમારકામ કરાયેલા રસ્તા ગણતરીના કલાકોમાં જ ફરીથી બિસ્માર બની રહ્ય
લોકશાહીના પાયા સમાન મતદાર યાદીની સચોટતા જળવાઈ રહે તે હેતુથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સઘન રીતે કાર્યરત છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ કે. દવેએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR-2026 અંતર્ગતની કામગીરી પર અંગત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે અન્વયે કલેકટર
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન સૂત્ર 'બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું'ની ભાવનાને કેન્દ્રમાં રાખીને BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા (મહેસાણા)ના વિદ્યાર્થીઓએ કાર્ય કર્યું હતું. સેવા કરુણા દયા અને માનવતા જેવા ઉચ્ચ મૂલ્યોનું સિંચન વિદ્યાર્થીઓના જ
નવસારી મહાનગરપાલિકામાં યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ડ્રેનેજ નિકાલના પોઈન્ટ્સની ઓળખ માટે સર્વે ચાલી રહ્યો છે. આ ઉપરાંત, નિરાલી હોસ્પિટલ પાસે નેશનલ હાઇવેથી ભેસતખડાને પૂર્ણા નદી સાથે જોડતા ક્રીક વિકાસ માટેનો DPR
દેવગઢ બારીયા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના સસ્પેન્ડેડ સભ્ય નીલ સોનીએ અપક્ષ તરીકે ચૂંટણી લડીને 16 મતોની બહુમતી મેળવી પ્રમુખ પદ હાંસલ કર્યું છે, જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને માત્ર 8 મત મળ્યા હતા. આ સાથે નગરપાલિ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ છે. સમગ્ર ગુજરાતમાં ગઈકાલથી મગફળી ખરીદી શરૂ થઈ છે. અરવલ્લી જિલ્લામાં 17,000થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજે સવારથી જ ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડ્યા હતા. અરવલ્લી જિલ્લામાં કુલ 6 કેન્દ્રો પર ટેકાના ભાવે
પંચમહાલ જિલ્લાના ગોધરા અને ઘોઘંબા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોમાં સાત જુદા જુદા અકસ્માત સર્જાયા છે. આ ઘટનાઓમાં કુલ ચાર વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ અને કાકણપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્ય
સુરતના સી.કે. પીઠ્ઠાવાલા સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની મેચ દરમિયાન એક ઇતિહાસ નોંધાયો છે. મેઘાલય તરફથી રમતા 25 વર્ષીય આકાશે અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. ફાસ્ટ બોલર એવો આકાશે 8માં ક્રમે બ
રાજ્યમાં ગંભીર ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ખાસ ચાલી રહેલી ડ્રાઇવ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થોના એક કેસમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ
રાજકોટમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે રાજકોટના નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાંથી એક અત્યંત ચોંકાવનારો અને જવાબદારી પર સવાલ ઉઠાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવનો વિડીયો વાયરલ થયો છે. જેમાં નર્સ ફરજ દરમિયા
પાલનપુર જિલ્લા પંચાયત કચેરીના ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટના કચેરીઓ શરૂ થવાના સમયે બની હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી. સ્લેબ ધરાશાયી થતા કચેરીના કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અગાઉ પણ જિલ્લા પંચાયતમાં પોપડા પડવાની ઘટનાઓ સામે આ
વિજલપોરની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 વર્ષીય શ્રમજીવી ઉમેશકુમાર સત્યનારાયણ વિશ્વકર્માનું મૃત્યુ થયું છે. તેઓ લીફ્ટ બનાવવાના ખાડામાં પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના શનિવાર, 9 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ વિજલપોરના અમરદીપ એપ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર ખાતે પહેલા માળ ઉપર આવેલી 10 બાય 10ની રૂમમાં ટીવીમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આખી રૂમમાં આગ પ્રસરી ગઈ હતી.ત્યારે રૂમની અંદર પરિવારના સભ્યો સમયસૂચકતા વાપરી સહીસલામત બહાર નીકળી ગયા હતા.જયારે ઘટનાને પગલે સ્થ
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ અસારવા ગામમાં દિવાળીથી દેવ દિવાળી સુધી “માંડવી મહોત્સવ” હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. ગઈકાલે રંગારંગ રીતે આ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. શનિવારે તો આખી રાત ગરબા ગાઈને વહેલી સવારે માતાજીને વળાવવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે તો ભક્ત
વડોદરા શહેરના એમજી રોડ પર આવેલી ચકાભાઇ જ્વેલર્સની દુકાનમાં ગ્રાંહક બનીને ખરીદી કરવા માટે આવેલો ચોર કર્મચારીની નજર ચુકવીને 75 હજાર રૂપિયાની કિંમતની સોનાની વીંટીની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. લવ પેટર્નની સોનાની વીંટી બતાવો તેમ કહેતા મહિલા કર્મચારીએ ટ્રેમાં અલગઅલગ ડીઝાઇનની વ
જામનગર જિલ્લામાં સુરક્ષાના કારણોસર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધ જિલ્લાના 154 સંવેદનશીલ રેડ અને યલો ઝોન વિસ્તારોમાં લાગુ પડશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતર
સોલા પોલીસે ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સોસાયટીના મકાનમાંથી મોંઘી દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચનાર શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 52 મોંઘી દારૂની ભરેલી બોટલ મળી આવી છે, જ્યારે 13 ખાલી બ્રાન્ડેડ દારૂની બોટલ પણ મળી આવી છે. આરોપી સસ્તa દારૂ મોંઘી દારૂની બોટલમાં ભરીન
ગાંધીનગરમાં આજે નેશનલ મેરિટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ (NMSAR) બોર્ડની 23મી બેઠક મળી હતી. દરિયાઈ શોધ અને બચાવ (SAR) કામગીરી સંબંધિત તમામ બાબતો માટેનું આ દેશનું સર્વોચ્ચ નિર્ણયકારી અને સંકલન મંચ છે. ભારત સરકાર દ્વારા 2002માં સ્થાપિત આ બોર્ડ ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલની અધ્યક્ષતામ
રેલવેમાં મોટાભાગના મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા આગામી 2 દિવસ એટલે કે, 11 અને 12 નવેમ્બરના રોજ ગાંધીનગર હાઈવે પર રાંધેજા ખાતે આવેલો રેલવે ફાટક નં. 13 અને રેલવે ફાટક નં. 15 એ 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે. બન્ને ફાટક ત્રણ કલાક માટે બંધ ર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ શહેરનાં એસજી હાઇવે પર સિંધુભવન રોડ, શીલજ, આંબલી, સાયન્સ સીટી રોડ, મોટેરા, ગોતા, શીલજ અને થલતેજ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિય
પાટણ શહેર બી. ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 32 પશુઓ સાથે એક આઇસર ગાડીના ચાલક અફઝલખાન મહેબુબઅલી પીંજારાની ધરપકડ કરી છે. આઇસરમાં 31 પાડા અને 1 પાડીને અત્યંત કષ્ટદાયક રીતે ખીચોખીચ ભરવામાં આવ્યા હતા, અને તેમના માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. આ ઘટના પાટણ-
વલસાડ શહેરના RPF ગ્રાઉન્ડ પાસેના ડબલ લેયર રેલવે ઓવરબ્રિજ (ROB) પ્રોજેક્ટનો અદ્યતન ગ્રાફિક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વલસાડ શહેરના ભવિષ્યના આધુનિક સ્વરૂપને સ્પષ્ટપણે દર્શાવે છે, જે શહેરના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ROB બ્રિજને વલસાડ શહેરના પ્રવેશદ્વ
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અસહ્ય ટેરીફના કારણે રાજકોટ શહેર અને જિલ્લાનો USA નિકાસ દર 60%માંથી ઘટીને 35% થઈ ગયો છે. જેના લીધે નિકાસકારોને અસહ્ય ફટકો પડ્યો છે. જેથી, ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપ
અમદાવાદના શાહીબાગમાં રહેતી યુવતી ઘરની કામવાળીને કેશવનગર મૂકવા ગઈ હતી જે બાદ ગાડી લઈને પરત ફરી રહી હતી ત્યારે એક કારચાલક યુવતીનો પીછો કરતા યુવતીની સોસાયટીમાં આવી ગયો હતો. યુવતીની ગાડીનો દરવાજો ખોલવા અનેક પ્રયત્ન કર્યા હતા. જોકે આજુબાજુના લોકો ભેગા થઈ જતા પોલીસને જાણ કરી હત
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજર
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પાલડી સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલના અંડર-14 બોયઝ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. આ ટીમે પ્રથમ સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધાનું આયોજન નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લ
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ. 10,000 કરોડના રાહત પેકેજ અને રૂ. 15,000 કરોડની ટેકાના ભાવે ખરીદીના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. આ યોજનાઓથી ખેડૂતોને આર્થિક રીતે મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લાના કુલ 92,118 ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી મા
ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગ ની બજારો આજથી ધમધમતી થઈ છે. દિવાળી વેકેશન બાદ નવા વર્ષની નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત કરવામાં આવી છે. હીરાના વેપારીઓએ લેબગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવ્યું હતું. જ્યારે હજુ પણ રિયલ ડાયમંડ દબાયેલ
ભાવનગર જિલ્લામાં ખેતી બાદ મોટી સંખ્યામાં શ્રમિકો હીરા ઉદ્યોગ પર પોતાનું જીવનનિર્વાહ કરી રહ્યા છે. જોકે, દિવાળીની રજાઓ બાદ હીરા ઉદ્યોગમાં લાભ પંચમના શુભમુહૂર્તે સામાન્ય રીતે અગિયારસથી કામકાજ શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે મંદીનો પ્રભાવ યથાવત્ જોવા મળી રહ્યો છે. હાલમાં હ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજે 450 જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ સ્વીકારવા માટે સમજાવવામ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે થાન પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. આ એક નવી પહેલ છે, જેમાં ગેરકાયદેસર ઠેકાણાઓ શોધવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આકાશમાંથી નજર રાખીને ગેરકાયદેસર જમીન
અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નર્સની નોકરી અપાવવાના બહાને ₹14.90 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. એક યુવતીના પિતાએ ચાર આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે. રાજુલા શહેરમાં રહેતા બાલુભાઈ માલજીભાઈ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું છે કે
જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. પૈસાની લેતીદેતીના મામલે થયેલા આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનામાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડ્રાઇવિંગનું કામ કરતા 33 વર્ષીય યાસીન સિદ્દીકભાઈ ગંઢાર નામના યુ
રાજકોટમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. ગત સપ્તાહે ડેંગ્યુનાં 4, કમળાનાં 5 સહિત વિવિધ રોગનાં 1,704 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમજ મચ્છરજન્ય રોગચા
પૂર્વ કચ્છના મહાબંદર ધરાવતા કંડલા-ગાંધીધામ હાઇવે પર આજે ફરી એક વખત વાહન વ્યવહાર ખોરવાયો છે. કંડલાના હનુમાન મંદિરથી જૂના નકટી પુલ સુધી ચાલતા ડામર રોડના કામને કારણે માર્ગ એકતરફી બન્યો છે, જેના લીધે 4થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. ગાંધીધામથી કંડલા આવતા વાહનો રોંગ સ
પારડી તાલુકાના ડુમલાવ ગામે ફરી એકવાર દીપડાના આતંકની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ડુમલાવના દેસાઈ ફળિયામાં કરશન છગનભાઈ પટેલના ઘરે દીપડો ઘૂસી ગયો હતો અને એક કૂતરાનો શિકાર કર્યો હતો. આ ઘટનાથી ગામ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મિત્ર એ જ મિત્ર સાથે કરોડોની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મિત્રતાનો લાભ લઈને એક શખ્સે પોતાના મિત્રને સોપારી/તમાકુના ધંધામાં ઊંચા નફાની લાલચ આપીને તેમની પાસેથી જમીન વેચીને આવેલા 1,24,70,000 કરોડની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાન
કોંગ્રેસની 'ખેડૂત આક્રોશ યાત્રા' સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના દેવા માફ કરવા અને તમામ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી આપવાની માંગ સાથે સરકાર સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેમની સરકાર સત્તામાં
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો આ શિયાળાની ઋતુ માટે પોતાના વિમાનોમાં નવો ઉમેરો કરવા જઈ રહી છે. એરલાઇનએ જાહેરાત કરી છે કે, તે કોરેન્ડન એરલાઇન્સ પાસેથી બોઇંગ 737 વિમાનો વેટ-લીઝ પર લેશે, જેથી તેની અસર અમદાવાદ એરપોર્ટ પર પણ થશે. દિલ્હીમાં આ વિમાન કાર્યરત રહેશે અને અમદાવાદ સહિતના શહ
અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિર દ્વારા યુવાનોમાં સકારાત્મક સામાજિક પરિવર્તન લાવવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મંદિર 11 અને 12 નવેમ્બર, 2025ના રોજ “ક્રિએટર્સ સંગ” ઇન્ફ્લુએન્સર્સ મીટનું આયોજન કરશે. આ બે દિવસીય કાર્યક્રમમાં દેશભરમાંથી 50થી વધુ પ્રભાવશાળી ડિજિટલ ક્રિએ
અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર 9 નવેમ્બરની મોડીરાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોપેડ લઈને જઈ રહેલા બે ભાઈને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતા બંને જમીન પર પટકાયા હતા, જેમાં મોપેડચાલક યુવકને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું છે. અન્ય મોપેડ સ
સુરત શહેરમાં દિવાળી બાદ પણ પાણી અને મચ્છરજન્ય રોગોના કેસો યથાવત રહેવા પામ્યો છે. દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં સચિન GIDCમાં તાવ આવ્યા બાદ 4 વર્ષીય બાળકી અને વેસુમાં વીઆઈપી રોડ ખાતે ટાઈફૉઈડની અસર થયા બાદ યુવતીની તબિયત વધુ બગડતા મોત નિપજ્યું હતું. સિવિલમાં એક માસમાં ડેન્ગ્યુના 312
રાજ્ય સરકારના નિયમો અને કાયદાની ઉપરવટ જઈને કલેક્ટર ઓફિસમાં NA(નોન એગ્રિકલ્ચર)ની ફાઇલો દબાવી રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આજે વડોદરા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને હાલમાં 200 જેટલી NAની ફાઇલો નિકાલ વગર પડી છે. જેને લઈ
અમદાવાદમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP) દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન 'સ્નેહ બંધન - 2025' સફળતાપૂર્વક યોજાયું. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજિત આ સંમેલનમાં 850થી વધુ લગ્નોત્સુક યુવાન-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે SVVP મેટ્રિમોની અને SVVP બિઝનેસ ડિરેક્ટરીનું પણ વિમોચન ક
અમદાવાદ: અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટણના વાસુદેવભાઈ સાધુની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અમદાવાદ ખાતે રામાનંદી ગુરુકુલમાં યોજાયેલી પરિષદની બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠક પ્રમુખ ચંદુભાઈ સાધુના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મહાગુજ
ગોધરા SOG પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ અને પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુસ્તાક નિશાર અધીને ગોધરાની એમ.ઇ.ટી. સ્કૂલ પાસેથી અને અશોક બાબુભાઈ પટેલ (રાઠવા)ને હાલોલ તાલુકાના ચન્દ્રાપુરા ગામના બસ સ્ટેશન પાસેથી પકડવામાં આવ્યા હતા. SOG ગોધરાના એ.એ
જૂનાગઢના કાળવા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'રન ફોર યુનિટી' રોડ શો દરમિયાન શરબત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જૂનાગઢ પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા, અન્ય મંત્રીમંડળના સભ્યો
શહેરના માધવપુરામાં એક યુવકે દિવાળી પર થયેલી ઝઘડાની અદાવત રાખીને અન્ય યુવકના શરીર પર આડેધડ છરીના ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દીધો હતો. યુવક તેના મિત્રો સાથે ઉભો હતો ત્યારે આરોપી એકાએક તાનમાં આવી ગયો હતો અને છરીના ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા. આરોપીની હેવાનીયત જોતા યુવકના મિત્
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. આ પોસ્ટમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીતની પ્રશંસા કરી હતી, જેના પર AICC સભ્ય ગૌરવ પંડિયાએ પ્રશાસકની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે.
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આજે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો વિરુદ્ધ ફરી એકવાર લાલ આંખ કરીને મેગા ડીમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર લાંબા સમયથી ઉભા થયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ ભારે મશીનરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી. આ સમ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપૂર ગામે રબારી સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના વિકાસ, કુરિવાજો અને મહત્વના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સ્નેહ મિલનમાં સામાજિક પ્રશ્નો, શિક્ષણ, સમૂહ લગ્
પશ્ચિમ કચ્છ LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મુંદરા મરીન અને નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹62,500ની કિંમતનો 2500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. LCBના ઇન્ચાર્જ
દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર શુક્રવારે સવારે ટેકનિકલ ખામી સર્જાતાં ફ્લાઇટ ઓપરેશન ખોરવાયું હતું, જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર પણ તેની અસર અત્યાર સુધી જોવા મળી રહી છે. ગઈકાલે એટલે કે, 9 નવેમ્બરના રોજ 20 ફ્લાઇટ 1 કલાકથી 4 કલાક જેટલી મોડી પડી હતી. જેમાં સૌથી વધુ ઈન્ડિગોની 15 ફ્
વલસાડ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને વરિષ્ઠ નેતા ગૌરવ પંડ્યાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખેડૂતોના
ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આજે સવારના પિતા રૂમમાં જતાં દૃશ્યો જોઈને ફસડાઈ પડ્યાં હતાં. હાલમાં કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ સામે આવ્યુ
ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિતે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્
બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ફાધરનાં મેલડી માતાજી મંદિર નજીક એક કાર રોડ પરથી નિયંત્રણ ગુમાવી ખાડામાં પડી ગઈ હતી, જેને પોલીસે સમયસર પહોંચીને બહાર કાઢી હતી. મળતી માહિતી મુજબ, બોટાદના રહેવાસી મહેશભાઈ પ્રજાપતિ પોતાની કારમાં જઈ રહ્યા હતા. મંદિર નજીક પ
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં જૂની અદાવતને કારણે ચાર શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથામાં પાઇપ મારતા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવતા માથામાં પાંચ ટાંકા આવ્યા હતા. આ અંગે યુવકે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મ
જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અક્ષરપુરુષોત્તમ મહારાજની ઉપસ્થિતિમાં બાળકો અને યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી, ધજા ફરકાવી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ભાવભીનું સ્વાગત કર્યું હતું. મહંત સ્વામીના સ્વ
રાજ્યના સરહદી કચ્છ જિલ્લામાં ઠંડીએ મોડી પણ મક્કમ પકડ જમાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા સ્થળો તરીકે નોંધાયા છે, જ્યાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. ખાસ કરીને, જિલ્લામાં સૌથી વધુ ઠંડી અનુભવતા નલિય
હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) ના ડ્રાફ્ટ પ્લાન સામે વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન કુલ 5297 વાંધા અરજીઓ મળી છે. હવે આ અરજીઓ પર આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. HUDAની રચના હિંમતનગર આસપાસના 11 ગામનો સમાવેશ કરીને કરવામાં આવી હતી. ત્યાર બાદ
દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ રત્નકલાકારો પોતાના વતનથી નવસારી પરત ફર્યા છે, પરંતુ હીરા ઉદ્યોગમાં છવાયેલી મંદીના કારણે કારખાનાઓ શરૂ થવામાં એક મહિના સુધીનો વિલંબ થવાની સ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય રીતે બાળકોની શાળા ખુલવાની સાથે જ પૂર્ણ થતું હીરાનું વેકેશન આ વર્ષે નવેમ્બરના અંત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્તિ માટે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરમાં મેદસ્વિતા શિબિર–2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. આ શિબિર 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી
મહેસાણાના લાંઘણજ ગામની એક મહિલાને લગ્નના 3 જ મહિનામાં સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. સાસરિયાઓએ વિસનગરના તબીબ સાથે મળી મહિલાની જાણ બહાર તેનો ગર્ભપાત કરાવ્યો. સમગ્ર મામલે લાંઘણજ પોલીસ મથકે મહિલાના પતિ, સાસુ, સસરા અને તબીબ સહિત 4 શખસો સામે ગુનો નોંધાયો હતો. માણસામાં
હળવદ તાલુકામાં 344.27 વિઘા સરકારી જમીન બનાવટી રેકોર્ડ ઊભા કરીને પચાવી પાડવાના ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે મામલતદારે બે મહિલા સહિત 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સીટની તપાસમાં સામે આવ્યું છ
વડોદરા શહેરમાં એક જ રાત્રિ દરમિયાન 2 વાહન ચાલકોને ગાય આડે આવી ગઈ હતી. જેમાં વડોદરાના મહેસાણાનગર પાસે ગાયની અડફેટે એક બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. જેના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટનામાં બાઈક ચાલકનું મૃત્યુ થતાં ફતેગંજ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધ
પાટણ જિલ્લાની સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પરથી માટીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ ₹18,58,543/-નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. આ દારૂ રાજસ્થાનથી મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો. સાંતલપુર પોલીસ સ્ટાફ પીપરાળા ચેકપોસ્ટ પર વાહન ચેક
ખેડબ્રહ્માના યાત્રાધામમાં આવેલા અંબિકા માતાજી (નાના અંબાજી)નું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં વર્ષ દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અને ચૈત્ર તથા આસો માસની નવરાત્રી ઉત્સાહભેર ઉજવાય છે. મોટા અંબાજી તરફ જતા સંઘો અને પગપાળા યાત્રિકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન
રાજકોટ જિલ્લા પંચાયતમાં તમાકુ, ગુટખા ખાઈને પ્રવેશ કરનારાઓને મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સિગરેટ, બીડી પીવા ઉપર અને તમાકુ કે ગુટખા ખાઈને જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે કરાયેલા ઠરાવને લાગુ કરી દેવાયો છે. આ નિયમનો ભંગ કરનાર સામે દંડાત્મ
સુરત શહેરની અઠવાલાઇન્સ પોલીસે એમેઝોન કુરિયરના પાર્સલમાંથી મોબાઇલ ફોન અને ટેબ્લેટની ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ 2,32,000ની કિંમતના 11 મોબાઇલ ફોન/ટેબ્લેટ અને એક ટેમ્પો સહિત કુલ 2,92,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ટેકાના ભાવે ધાન ખરીદવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. જોકે, કોંગ્રેસે આ જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે, પૂછ્યું છે કે ખેતરોમાં પાક જ બચ્યો નથી તો સરકાર શું ખરીદશે?
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો પારો ઊંચો રહેશે. જ્યારે બપોરે ગરમી અનુભવાઈ શકે છે. રાજ્યમાં આજે 21થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે મહત્તમ તાપમાન રહેશે. આજે અમદાવાદમાં મહત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ
રાજકોટ શહેરમાં અકસ્માતોની હારમાળા યથાવત્ જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા 4 દિવસમાં અકસ્માતે ચાર લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક તરુણ, એક તરુણી અને બે યુવકના મોત નીપજ્યા છે. ગઈકાલે (9 નવેમ્બર) કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે BMW કારના ચાલકે ટુ-વ્હીલર ચાલક અભિષેક ન
પોરબંદરમાં જિલ્લા ભાજપ અને સખી ક્લબના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ 400 મહિલાઓ માટે ગુજરાતી ફિલ્મ 'લાલો'નો વિશેષ શો યોજ્યો હતો. સખી ક્લબની બહેનોએ આ ફિલ્મ ટોકન દરે નિહાળી હતી. હાલમાં ગુજરાતી ફિલ્મ 'લાલો' દર્શકોમાં, ખાસ કરીને મહિલાઓમાં, ભારે લોકપ્રિય બની છે. આ ફિલ્મને જોવા માટે સિન
બોટાદ જિલ્લાના તુરખા ગામે બોટાદ એલસીબી (Local Crime Branch) પોલીસે વહેલી સવારે દારૂના મોટા જથ્થા પર રેડ કરીને પ્રોહિબિશનના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે તુરખા ગામથી દેવધરી જવાના રસ્તે આવેલી પ્રજાપતિની વાડીમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. એલસીબી શાખાના પોલ
કમોસમી વરસાદે રાજયમાં ચોમાસુ પાકને વ્યાપક નુકશાન પહોચાડયુ છે.ત્યારે રાજય સરકાર દ્વારા સર્વે બાદ અત્યાર સુધીનુ સૌથી મોટુ રાહત પેકેજ જાહેર કર્યુ છે.જે પાક વળતર સહાય અંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના મંતવ્યો તેમના જ શબ્દોમાં રજુ કરાયા છે. આમાં બિયારણ પણ ન આવ
કાલાવડ તાલુકાના બાલભંડી ગામમાં વાડીના શેઢા બાબતે બોલાચાલી કરીને વૃધ્ધા પર હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.બાલભંડી ગામમાં રહેતા વિજયાબેન નાગજીભાઈ સુતરીયા (ઉ.વ.60) નામના વૃધ્ધા ગત તા.8ના વાડીના શેઢે ખડ નાખવા માટે ગયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વડા મથક તરીકેની ખંભાળીયા નગરપાલિકા તાજેતરમાં સી ગ્રેડની પાલિકામાંથી એ ગ્રેડની નગરપાલિકા બની,અને નજીકના વિસ્તારો શક્તિનગર, રામનગર, હર્ષદપુર, ધરમપુર વિ. વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારો ખંભાળીયા શહેરમાં ભળ્યા છે. હવે સત્તાવાર વિસ્તાર વોર્ડ તો બને ત્ય
કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાં મંદીરની દાનપેટીમાંથી થયેલી રોકડ રૂપિયાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે અને એક શખસની ધરપકડ કરીને રૂ.80 હજારનો મુદામાલ કબજે કર્યો છે. વિભાણીયા ગામે નાગબાઈ માતાજીના મંદીરમાંથી ગત તા.4ના રોજ કોઈ અજાણ્યા શખસોએ મંદીરમાં પ્
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી ટેકાના ભાવે પાંચ કેન્દ્રો પર મગફળી ખરીદી કરવાનું શરૂ કરાયુ છે.જિલ્લામાં કુલ 71,424 ખેડૂતોનુ રજીસ્ટ્રેશન થયુ છે.જયારે જિલ્લામાં જુદા જુદા અગીયાર કેન્દ્ર ફાળવાયા છે.ખંભાળિયા તાલુકામાં 3 સ્થળે મગફળી ખરીદી શરૂ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામા
દેવભુમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી ગેરકાયદે ઘર વપરાશના એલપીજી ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતા બે શખ્સોને એસઓજી પોલીસે ઝડપી લીધા હતા. તેના કબજામાંથી પોલીસે વિવિધ 18 ગેસ સિલિન્ડર સહિત મુદ્દામાલ કબજે કરીને બંને શખ્સો સામે
જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં આવેલ શ્રી અવેડિયા મામાના મંદિરે શ્રી અવેડિયા મામા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 8 નવેમ્બરને શનિવારે સાંજે 4.30 થી 10 વાગ્યા સુધી અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું હતું અને રાત્રે મહાઆરતી યોજાઇ હતી. અન્નકુટ ઉત્સવ અને મહાઆરતીનો શહેરીજનોએ મોટી સંખ્ય
જામનગરમાં પુરવઠા નિગમ નિવૃત કર્મચારી સેવા મંડળ દ્વારા વાર્ષિક અધિવેશન તથા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નિવૃત કર્મચારીઓના હિત માટે કોર્ટમાં કેસ ચાલતા હોય તેમ જ આવનારા ઇપીએફઓ દ્વારા આપવામાં આવતું હાયર પેન્શન મળવા અંગે કોર્ટમાં કેસ એડમિટ કરવાનો
જામવણથલી અને આસપાસના ગામના વતનપ્રેમીઓ દ્વારા સમગ્ર વિસ્તાર વૃક્ષો થકી હરીયાળી બની રહે તે માટેના વનસ્થલી પ્રોજેકટના પોસ્ટનું લોન્ચિંગ જેમાં 2 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તે તાજેતરમાં લેઉઆ પટેલ સમાજ વાડી જામનગરમાં મહાનુભાવો, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, દિવ્યૈ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શાળાના શિક્ષકને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક પારિતોષિક એનાતક કરવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ કલબ (ગુજરાત) અને એ. બી. સ્કૂલ પરતાપોર, નવસારીના સંયુક્ત ઉપક્રમે તા. 8 નવેમ્બર 2025નાઆયોજિત 19મો ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવ વર્ષ-2025ના દિવસ
જામનગર શહેરના વિકટોરીયા પુલ પાસે આવેલા સુભાષચંદ્ર બોઝના પુતળાનું જામ્યુકો તંત્ર દ્વારા શિફ્ટીંગ માટે ડીમોલીશન કરાયું છે. જે ફલાયઓવર બ્રિજમાં નડતરરૂપ થતું હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. શહેરના સાત રસ્તાથી વિકટોરીયા પુલ સુધીના સાડા ત્રણ કીલોમીટરનો લાંબા ઓવરબ્રિજન

30 C