ઉમરગામ તાલુકાના સોળસુમ્બા રેલવે ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નબળી કામગીરીને કારણે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. બ્રિજ નીચે ચાલી રહેલી આ કામગીરીને કારણે અન
ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ગંભીર બની છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત દરેક
ભરૂચના જુના તવરા ગામ ખાતે આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 ની ફાઇનલ મેચમાં બાપુ ઇલેવન ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મુકાબલો બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ ઇલેવન વચ્ચે રમાયો હતો, જેમાં બાપુ ઇલેવને 39 રનથી વિજય મેળવ્યો હતો. ટ્રોફી કિંગ ઇલેવને ટોસ જીતીને બાપુ ઇલેવનને પ્રથમ બેટિંગ મ
રાપર તાલુકાના કીડીયાનગર ગામમાં પાણી ભરવા ગયેલી 40 વર્ષીય મહિલા તળાવમાં ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતું. ભચાઉ ફાયર ટીમે બે કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટના 29 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. રાપર મામલતદાર દ્વારા ભચાઉ ફાયર ટીમ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકાની બેદરકારીના કારણે ગટરમાં પડી જવાથી યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્ર વિપુલસિંહ ઝાલાનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત થયું હતું. જેને લઈ આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્
બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક અભિવાદન સભાનું પણ આયોજન કરાયું હતું. અમદાવાદના રમેશ વોરાએ તેમના માતા-પિતાની સ્મૃતિમાં આ પ્રતિમા સમતા બુદ્ધ વિહારને દ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વિરાવાડા ગામે સોમવારે ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સુવિધા પથનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત, ગામના સામુહિક ઉપયોગ માટેના માર્ગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિરાવાડા ગામમાં આરોગ્ય કેન્દ્રથી ડેમાઈ તરફ જતા સુવિધા પથના અંદાજ
રાજકોટ શહેરમાં રહેતી મુકબધીર સગીરાને બગીચામાં લઇ જઇ પાડોશી સગીરાએ અને તેમના મિત્ર સાથે મળી સગીરાના બિભત્સ ફોટા પાડી બ્લેકમેઇલ કરી ઘરમાં રહેલા રૂ.7.70 લાખ બળજબરીથી કઢાવી લેતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં યુવક અને સગીરા વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં આરોપી યુવક અને ત
ડાંગ જિલ્લાના ગોટીયામાળ ગામ ખાતે ચાર રસ્તા નજીક એક આંબાના ઝાડ પર બે દીપડાં લડતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને સ્થાનિક ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસા
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ પોઇન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા લોકદરબારમાં રજૂઆત કરાયા બાદ પોલીસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સર્કલ હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલું છ
વલસાડ જિલ્લાના વાપી GIDC અને ગુંદલાવ વિસ્તારમાં કાર્યરત ખાનગી કંપનીઓના કામદારો સાથે થઈ રહેલા અન્યાય અને શોષણના વિરોધમાં વાપી શહેર અને પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશાળ 'આક્રોશ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નેતૃત્વ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કર્
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે વિદેશમાં રહેતા ગુજરાતીઓને પડતી સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સ્તરે NRG ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને સોંપાયેલું NRG સેન્ટર, આણંદ આ ફાઉન્ડેશનની જિલ્લા સ્તરની શાખા છે. NRG સેન્ટર, આણંદ દ
પાટણમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ગૌ ભક્તો અને વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનાવાડા ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થે યોજાયેલી શ્રીમદ ભાગવત કથાના મુખ્ય આયોજક ચેતનભાઈ રામશંકર વ્યાસ અને ગૌશાળા સંચાલક દિનેશભાઈ જોશીનું સન્માન કરાયું હતું. આ ઉપરા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના હડાળા ગામે ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમાજમાં પ્રવર્તમાન કુરીવાજો ત્યાગવાનો અને સમાજને નવી દિશા આપવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં લગ્ન પ્રસંગોમાં
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચેના વિવાદે હવે નવો વળાંક લીધો છે.ગત 24 ડિસેમ્બરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ સમગ્ર સૌરાષ્ટ્રના અનુસૂચિત જ
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અંદાજિત 2થી 3 વર્ષ પહેલા ચાવડીગેઇટ પીજીવીસીએલ કચેરીથી કુંભારવાડા અંડરબ્રિજ સુધી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેજ સ્થળ પર નવો રોડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. પણ તે કામ એક સાઈડ રોડ અને ડિવાઈડર બનાવી અધૂરું મૂકી દેવામાં આવ્યુ
ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સામે ગાંધીનગર પોલીસે લાલ આંખ કરી છે. માણસા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે બિલોદરા ગામની સીમમાં આવેલા એક એરંડાના ખેતરમાં દરોડો પાડી 2.88 લાખની કિંમતની કુલ 960 નંગ ચાઈનીઝ દોરીના રીલ જપ્ત કર્યા છે. જોકે પો
ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયો હતો. આ આઇકોનિક માર્ગ પર કેટલાક વાહનચાલકો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં આજે વહેલી સવારે સિંહ અને ત્રણ સિંહણોએ એક ગાભણ ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનાથી ખેડૂત પરિવાર અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેડૂત મનુભાઈ રાણાભાઈ પરમાર સવારે લગભગ 5 વાગ્યે પોતાના પશુઓના દોહન માટે વાડા તરફ ગયા ત્યા
વડોદરા શહેર પોલીસે શહેરના 17 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા 1.71 કરોડની કિંમતની 50 હજારથી વધુ દારુ અને બિયરની બોટલોનો નાશ કર્યો હતો. આ સમયે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, ચારેય ઝોનના ડીસીપી, તમામ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનોના પીઆઇ હાજર રહ્યા હતા અને દારૂના જથ્થા પર રોલર ફ
પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ (SC) વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનામાં જિગ્ન
સુરત શહેરમાંથી નાત-જાતના સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વૃદ્ધ માતાને પોતાની જ સગી દીકરી અને પુત્રોના ત્રાસને કારણે વૃદ્ધાશ્રમનો આશરો લેવાની નોબત આવી છે. માતાને માનસિક ત્રાસ આપી, તેમની મિલકત લખાવી લીધા બાદ તરછોડી દીધાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચક
સુરતના વિસ્તારમાં આવેલું અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતું 'સુભાષચંદ્ર બોઝ એક્વેરિયમ' હાલ વહીવટી નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારના આરોપોના વમળમાં ફસાયું છે. 2014માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું,
ભાવનગર-અમદાવાદ રોડ પર ધોલેરા હાઈવે પર ગઈકાલે સાંજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસારગઈકાલે સાંજે આશરે 4:30 કલાકે અબ્દુલ રજ્જાકબીન
જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો છેલ્લા ત્રણ વર્ષથી કોઇ ઉકેલ ન આવતા બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જેમણે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી છે. જે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરશે. આ યાત્રામાં દાંતાના કોંગી ધારાસભ્ય કા
વડોદરા શહેરમાં વર્ષના અંતમાં જાણે અકસ્માતની હોડ લાગી હોય તેમ એક બાદ એક અકસ્માત સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે પંડ્યા બ્રિજ નીચે વળાંકમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ચાલક વળાંક લેતો હોય તે વખત દરિમયાન ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી આવતો બાઇક ચાલક બસના આગળના ભાગે ધડ
રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે ઉચાપતની ઘટના સામે આવી છે. આ વખતે ઉચાપતની ઘટનામાં અન્ય કોઈ નહિ પરંતુ જવેલર્સ શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા શખ્સે જ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. કેશિયર દ્વારા ગ્રાહકને ખોટી અલગ અલગ સ્કીમ બતાવી રૂપિયા પડાવ્યા હોવાનું અને જવેલર્
જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં ફરી એકવાર ગૌવંશના શંકાસ્પદ મોતે ગૌપ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. કેશોદના ફાગળી ગામના વાડી વિસ્તારમાં આવેલી જૂની ડમ્પિંગ સાઇટ પાસે એકસાથે 7 જેટલા ગૌવંશના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગૌરક્ષકોએ આશંકા વ્યક્ત કરી છે કે અજાણ્ય
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ચિત્રાસણી હાઇવે પર મોડી રાત્રે એક લક્ઝરી બસ પલટી ગઈ હતી. જોધપુરથી ગોવા જઈ રહેલી આ બસના અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, બસ ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરીને પલટી મારી હતી. આ ઘટના રા
રાજકોટમાં આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારી જમીન પરના 1350 જેટલા દબાણો દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. જેમાં આજે પ્રથમ દિવસે 590 મિલકત ધારકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જેઓની માંગણી છે કે જંત્રી પ્રમાણે મકાન અને દુકાન કાયદેસર કરી આપવામાં આવે અને ઘરન
ઓછી વિઝિબિલિટી અને ઉત્તર ભારત, ખાસ કરીને દિલ્હીમાં સર્જાયેલી ધુમ્મસની સ્થિતિના પગલે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે, જ્યારે ઘણી ફ્લાઇટ્સમાં લાંબો વિલંબ નોંધાયો છે. જેને કારણે અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતા હવાઈ સેવાઓ પર ભ
જામનગરમાં હિન્દુ સેના દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિક્ટોરિયા પુલ અને સુભાષ બ્રિજ ચાર રસ્તા પર બાંગ્લાદેશનો ઝંડો રસ્તા પર બનાવી તેના પર ચાલીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન હિન્દુ સે
ગુજરાત સરકારની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં દોઢ મહિનાથી વિખૂટી પડેલી પોણા બે વર્ષની બાળકીનું તેની માતા સાથે મિલન કરાવ્યું છે. પારિવારિક વિવાદના કારણે વિખરાયેલા પરિવારને અભયમ ટીમે કાઉન્સેલિંગ દ્વારા ફરી એક કર્યો હતો, જેનાથી પતિ-પત્ની વચ્ચેના વિવાદ
મહેસાણાના રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાછળ આવેલ સી લિંક રોડ પરની છેવાડાની પ્રાર્થના પરિસર સહિતની સોસાયટીઓ રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે. આ વિસ્તારમાં નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં છેલ્લા બે-અઢી વર્ષથી લોકોને પીવાનું મીઠું પાણી નસીબ થયું નથ
અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં તસ્કરો ફરી સક્રિય બન્યા છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ત્રણ અલગ-અલગ ચોરીની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં કુલ 4 લાખ રૂપિયાથી વધુની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. વડીયાના કોલડા ગામમાં રહેતા રંજનબેન મનસુખભાઈ સોંદર
નવા વર્ષની ઉજવણીના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ વચ્ચે આજે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરીના વિશાળ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં ભવ્ય સેરિમોનિયલ પરેડ અને વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના પોલી
સુરતના અલથાણ-બામરોલી વિસ્તારમાં નવનિર્મિત અને એશઇયાના સૌથી મોટા ગણાતા અટલબિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્કમાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી દીધાના ભાસ્કરના અહેવાલ બાદ સુરત પાલિકા સફાળી જાગી છે. મેયરે આ મામલે ડેપ્યુટી કમિશનરને સૂચના આપવા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બ
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે એક મહિલાએ ગુમ થયેલો મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચંદ્રુમાણાના પૂર્વ સહાયક માહિતી નિયામક ભરતકુમાર રાવલનો મોબાઈલ ખોવાઈ ગયો હતો, જે ગામના રામીબેન વિઠ્ઠલભાઈ પટેલને મળી આવ્યો હતો. સોમવારે સવારે ભર
વડોદરામાં દારૂના કટિંગ વખતે મકરપુરા પોલીસે દરોડો પાડી બંધ બોડીના કન્ટેનર સહિત ચાર વાહનો સાથે 375 પેટી કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ ઉપરથી બે આરોપીઓને ઝડપી પાડી ફરાર બુટલેગરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી 31મી ડિસેમ્બર પૂર્વે મકરપુરા પોલીસે મોટી કાર્યવ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક હાથમતી નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ગિરધરનગર પાછળના વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, સોમવારે હિં
મોરબીના નીચી માંડલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં આઠ વર્ષનું બાળક ડૂબી ગયું છે. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મોરબી-હળવદ હાઈવે રોડ પર આવેલા નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં બાળ
ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસ સાથે મળીને રાજસ્થાનમાં ચાલી રહેલી નશાની ફેક્ટરી ઝડપી પાડી છે. રાજસ્થાનના ભિવંડીમાં ચાલી રહેલી ડ્રગ્સની ફેક્ટરીમાં ગુજરાત ATSએ રાજસ્થાન SOG, જયપુર તથા સ્થાનિક પોલીસ સાથે રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટા પાયે સાયકોટ્રોપિક પદાર્થો અને કેમિકલ્સ જપ્ત કર
નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ-ખરેડી દ્વારા એક અનોખો અને સાહસિક સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લાવી જામનગરના ખરેડી ગામે બિરાજતા ખરડેશ્વર મહાદેવને અભિષેક કરવા માટે ભાગીરથી રિલે રન 2025-26 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં ભાવનગરના 18 યુવાનો જોડાયા છે જે
શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં તસ્કરોએ એક નવા ખુલેલા મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યું હતું. આ ચોરોએ માત્ર રોકડ રકમ જ નહીં, પરંતુ મેડિકલ સ્ટોરના ફ્રીઝમાંથી 6 નંગ ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી હતી, જે હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. 40 મિનિટ સુધી તાળું તોડવું પડ્યુંઆ ઘ
નવા વર્ષની ઉજવણીના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવએ નશાખોરો અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. ગાંધીનગર રેન્જમાં આવતા ચારેય જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ શરૂ કરી દેવામા
ગીરની ધરતી અને ડાલામથ્થા સાવજ એકબીજાના પર્યાય છે. હાલ સોશિયલ મીડિયા પર ગીર સોમનાથના બોર્ડર વિસ્તારનો એક અદ્ભુત વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એશિયાઈ સિંહ ખેતરની બાઉન્ડ્રી વોલ (દીવાલ) પર જાણે કોઈ મોડલ રેમ્પ વોક કરતી હોય તેમ અત્યંત આત્મવિશ્વાસથી ‘કેટવોક’ કરતો જોવા મળ્યો છ
અંજારના દેવળિયા નાકા નજીક આવેલા નોડે ફળિયામાં 65 વર્ષીય વૃદ્ધ આમદ ઈસ્માઈલ નોડેની હત્યા કરવામાં આવી છે. આ ઘટના કૌટુંબિક વિવાદના કારણે બની હોવાનું સામે આવ્યું છે. મૃતક આમદ નોડેના ત્રણ ભાણેજ અને બનેવીએ ધોકા વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. બંને પરિવારો વચ્ચે લાંબા સમ
રાજ્યભરમાં હવામાનમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થતાં સવાર અને રાતના સમયે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો પ્રભાવ વધુ બન્યો છે અને લોકો ગરમ કપડાં પહેરીન
મોરબી ખાતે ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરાયું હતું. દશાશ્રી માળીની વાડી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કલાકારોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના કલાકારોએ તેમની નૃત્યકલ
ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનના માળખાની તાજેતરમાં થયેલી જાહેરાતે અનેક રાજકીય વિશ્લેષકો અને ખુદ ભાજપના કાર્યકર્તાઓને ચોંકાવી દીધા છે. આ જાહેરાતમાં સૌથી વધુ ચર્ચિત નામ સુરતના પૂર્વ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલનું છે, જેમને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેવી મોટી અને મ
રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા FRCએ નક્કી કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની ફરિયાદો સતત સામે આવી રહી હતી. આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની 5,780 ખાનગી શાળાઓની નિયત ફી FRCની સત્તાવાર વે
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ તીર્થધામ ખાતે આગામી મકરસંક્રાંતિના પવિત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. 14 જાન્યુઆરી, 2026ના રોજ આવતા આ પુણ્યકાળમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ગૌ-પૂજન, તલ અભિષેક અને વિશેષ શ્રૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે. ખ
પાટણમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તર દિશાના પવનોને કારણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પાટણ શહેરમાં સોમવારે લઘુત્
બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત બોટાદ શહેરમાં આવેલી ઉતાવળી અને મધુમતી નદીની સફાઈ કામગીરી સઘન રીતે ચાલી રહી છે. આ ઝુંબેશ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. તેમાં શહેરના રહેણાંક અને બિ
સુરત શહેરમાં પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટર કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી સોફાની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. જેમાં 14 જેટલી દુકાનો
નવસારીના ઘેલખડી વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ઘટના મળસ્કે 4 વાગ્યા આસપાસ ઘેલખડી તળાવ નજીક બની હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર સાથે જવાનો તાત્કાલિક ઘટ
ગુજરાતમાં પંજાબી બિરાદરી દ્વારા લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે 33મા પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 111 દીકરીઓ અને 222 દીકરાઓએ નોંધણી કરાવી હતી. પંજાબી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સંમેલનમાં લગ્નોત્સુક યુવક-યુવતીઓના ફોટા અને સંપૂર્ણ બાયોડેટા સાથેની પુસ્ત
થર્ટી ફર્સ્ટની ઉજવણીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો અને દારૂ પીને વાહન હંકારતા ચાલકો સામે વલસાડ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર હાલર ચાર રસ્તા પાસે હંગામી ચેકપોસ્ટ ઉભી કરીને વાહન ચેકિંગ હાથ ધરવ
ભરૂચ - નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ તરફથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ગંગાસ્વરૂપ બહેનોને આપવામાં આવતાં પેન્શનની રકમમાં વધારો કરવા સહિતની માગણીઓ કરવામાં આવી હતી. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર હિતરક્ષક સમિતિ તરફથી ગંગાસ્વરૂપ બહેનોનું ચોથું મહા
નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહયાં છે ત્યારે ગુજરાતમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ પણ સજજ બની છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાથી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે નર્મદા જિલ્લાની ધનશેરા ચેકપોસ્ટનો રસ્તો બુટલેગરો પસંદ કરતાં હોય છે. નવા વર્ષને ધ્યાને રાખી આ ચ
વિશ્વ વિખ્યાત સફેદ રણમાં હાલ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે ખાસ કરીને ક્રિસમસની રજાઓ અને ન્યુ યર ઉજવવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ સાથે શાળા પ્રવાસના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં રણની સુંદરતાને માણવા આવી રહ્યા છે. ધોરડોમાં સફેદી જામી જતા પ્રવાસીઓ સફેદ ધરતી, સનસેટનો
પાનોલી જીઆઇડીસીમાં આવેલી સલ્ફર મિલ નામની કંપનીમાં રવિવારે બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. આગના ધૂમાડાની સાથે ગેસ ગળતર થયું હોવાની લોકોએ ફરિયાદ કરતાં તંત્રમાં દોડધામ મચી હતી. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ઉદ્યોગોમાં આગ સહિતના અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. પાનોલી જીઆઈડીસીમાં
વિરભદ્રસિંહ સિસોદિયાલુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં મલેકપુર કોલોનીથી ચામુંડા મંદિર, ગામના ચોતરાથી નવી વસાહત સુધીનો રસ્તો ખુબજ ઉબડખાબડ હોવાથી પાણી ભરાઈ જતા હતા અને તેના લઈ ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જેમાંથી જીવ જંતુ અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ વ્યાપક પ્રમાણમાં હો
નિતુરાજસિંહ પુવાર વર્તમાન સમયમાં લગ્નપ્રસંગોમાં લાખો રૂપિયાનો ધુમાડો કરાતો હોય છે. ત્યારે લુણાવાડાના જાણીતા અગ્રણી અને જલારામ ટ્રેડર્સવાળા વસંતભાઈ આહુજાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવાની સાથે સમાજ માટે એક નવી કેડી કંડારી છે. જેમાં આહુજા પરિવારે અગાઉથી જ ન
સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ તેની આધ્યાત્મિકવિરાસત માટે જાણીતો છે, જેમાં બોટાદપાસે આવેલું પાળિયાદ ધામ વિશેષ આદરધરાવે છે. ગોમા નદીના કિનારે આવેલું આયાત્રાધામ આજે પણ પૂ. વિસામણ બાપુનાઆશીર્વાદ અને માનવ સેવાના કાર્યોથીમહેકી રહ્યું છે. પાળિયાદની આ પવિત્ર જગ્યાના આદ્ય
ભુરખલ ગામના યુવાને પત્ની અને તેના પ્રેમીના કારણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. યુવકનું મોત થતાં તેના ભાઈએ મૃતક ભાઇની પત્નિ અને તેના પ્રેમી સામે મરવા માટેની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. શહેરા તાલુકાના ભુરખલ ગામનો ગીરીશ હાલોલ ખાતે પત્ની અલ્પા સાથે રહી એક ખાનગ
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ચાર કલેકટર સસ્પેન્ડ, પાંચમાં તપાસના ઘેરામાંજમીન સંબંધિત કેસોમાં અત્યાર સુધી ચાર જિલ્લ
ગોધરા.દયાળ કાંકરા ગામે રહેતા અને મૂળ અમદાવાદના કુજાડ ગામે રહેતા રાધાબેન સલાટે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે 26 ડિસેમ્બરે સાંજે તેઓના પતિ લાલાભાઈ સલાટ ચાલતા -ચાલતા પોતાના ઘરે આવી રહ્યા હતા. જે દરમ્યાન રસ્તે પુરઝડપે પસાર થતા એક ઈકો કારના ચાલકે રાહદારી લાલાભાઈ
દાહોદ જિલ્લામાં વહીવટી સુધારણા અને કાયદો - વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવાના હેતુથી જિલ્લા પોલીસ વડાએ અધિકારીઓની આંતરિક બદલીનો હુકમ જારી કર્યો છે. આ બદલીમાં દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના PI વી.પી. કરનારાની બદલી SP કચેરીના LIB વિભાગમાં કરવામાં આવી છે. જ્યારે LIBના PI ડી.એમ. ઢોલને હવે
બોટાદના આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજના ચાર સાહિબજાદાઓના અમર બલિદાનને યાદ કરવા માટે વીર બાલ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ હતી. સાહિબજાદાઓનું શૌર્ય કાર્યક્રમમાં શિક્ષણ સેવા વર્ગ-2ના સંજયભાઈ ચૌધરીએ ચાર સાહિબજાદાઓના ત્યાગ અને
શહેરના ધોબીઘાટ વિસ્તાર પાસે આવેલી રાજ સોસાયટી નજીક બરાબર રોડના મધ્યમાં આવેલી પાણીની લાઇન તૂટી જતાં છેલ્લા વીસ દિવસથી વધુ સમયથી ચોખ્ખું વપરાશનું પાણી બિનજરૂરી રીતે વહી જતું હોવાનું બનાવ સામે આવ્યો છે. રોજ બપોરે લગભગ 2 વાગ્યાથી સાંજ સુધી ત્રણ અલગ-અલગ જગ્યાએથી પાણી લીકેજ થઈ
ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરના અતિ વ્યસ્ત રહેતા માર્ગો પર પૂરતા આયોજન અને ટ્રાફિક વ્યવસ્થા ના અભાવ વચ્ચે રોડના કામ શરૂ કરાતા શહેરના વિસ્તારોમાં સાંજે અને સવારે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકોને રોજિંદા આવન જાવન માં પરેશાની થાય છે. રહેણાંકી અને કોર્
સરદાર બાગમાં યોજાયેલી ધમાલગલીમાં મસ્તીનો મહાસાગર ઘૂઘવ્યો ભાસ્કર ન્યૂઝ| મોરબી વર્ષોથી પ્રકૃતિના ખોળે રમાતી શેરી રમતો હવે મોબાઈલની ટેકનોલોજીના કારણે દંતકથા બની જાય એવી પરિસ્થિતિ ઉદભવી છે. આથી મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબના ઉપક્રમે બાળકોને મોબાઈલ ગેમ કરતા શેરી રમતો
મહુવામાં રહેતો એક યુવક કોલેજથી ઘરે જતો હતો જે સમયે બે શખ્સોએ યુવકને ઉભો રાખી, એટ્રોસીટીના કેસની દાઝ રાખી, યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી, જ્ઞાતીથી અપમાનિત કર્યો હતો. જે બાદ ડરી ગયેલો યુવક તળાજા ખાતે તેના મામાના ઘરે જતો રહ્યો હતો અને ત્યાં પણ શખ્સોએ આપેલી ધમકીથી યુવકે તે
સાવરકુંડલાથી ભાવનગર આઇશર ટ્રકમાં કતલખાને લઇ જવાથી છ ભેંસો અને એક પાડાને ગૌરક્ષકોએ શેલાણા નજીક ટ્રકનો પીછો કરી, ટ્રકને થોભાવી, ડ્રાઇવરને ઝડપી લીધો હતો. જે બાદ જીવદયા પ્રેમીઓએ ડ્રાઇવર તેમજ ટ્રકને વંડા પોલીસ મથકે લઇ જઇ, ડ્રાઇવર તેમજ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વંડા પોલીસ મથકમાં ફર
ગોહિલવાડમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બગદાણા ગામે આવેલા અલગારી સંત પૂ. બજરંગદાદબાપાના ગુરૂઆશ્રમ ખાતે પૂ.બાપાના 49 માં પુણ્યતિથિ મહોત્સવનું ભાવ અને શ્રદ્ધાભેર ઉજવવાનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ પુણ્યતિથિ મહોત્સવમાં એક લાખથી પણ વધુ ભાવિકો બાપાના ચર
મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલા હનુમંત એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનના બનેવીએ લોકોને ઉછીના આપેલા રૂપિયા માગતા હોય પણ તે રૂપિયા લેનાર રૂપિયા પાછા ન આપતા તેના સાળાને હકીકત જણાવી હતી જે બાદ સાળાએ તે શખ્સોને રૂપિયા પાછા આપી દેવાનું કહેતા ઉછીના રૂપિયા લેનાર શખ્સે માળિયા તાલુ
સિહોર વર્તુળના કેન્દ્રની માફક ભાવનગર જિલ્લાનું કેન્દ્રબિંદુ છે.ગામડાઓમાં જવા માટે વાયા સિહોર થઇને જવું આવશ્યક છે. ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઇ-વે પર આજે લોકો અને વાહનોની ભીડ સિહોર શહેર માટે શિરદર્દ સમાન બની ગઇ છે. સિહોરમાં કેટલીય રિ-રોલિંગ મિલો અને અન્ય ઔદ્યોગિક એકમો આવેલા છે.
સેન્ટર ફોર એક્સેલન્સ અને માઈક્રોસાઈનના ઉપક્રમે કૃષ્ણના જીવનની લીલાઓને ઉજાગર કરતી એક અદભૂત નાટ્ય પ્રસ્તુતિ કૃષ્ણ...એક નાટ્ય કથા...નું આયોજન તા. 27/12ને શનિવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ હતી. આ નાટિકામાં પદ્મ વિભૂષણ ડો.સોનલ માનસિંહ દ્વારા પ્રસ્તુત આ અનોખી અને અદ્ર
ભાવનગર : ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબના 21 બાળકોએ 425 કિલોમીટરનું અંતર સ્કેટિંગ કરીને ભાવનગરથી દ્વારકા સુધીની યાત્રા પૂર્ણ કરી છે. આ સિદ્ધિ બદલ તેમના નામ 'ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ' અને 'વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ એક્સેલન્સ'માં નોંધવામાં આવશે. 6થી 15 વર્ષની વયના આ બાળકોની યાત્રા 25 ડિસ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કરદાતાઓને ઇ-વે બિલમાં ભૂલો અને અનિયમિતતાઓ, ખાસ કરીને માલના ડેસ્ટિનેશન સાથે સંબંધિત ભૂલો મુશ્કેલીમાં મૂકી રહી છે, અધિકારીઓના મતે, જો ડેસ્ટિનેશન સ્પષ્ટ રીતે ઉલ્લેખિત ન હોય, મેળ ખાતું ન હોય અથવા તેમાં ચેડાં ન હોય, તો તે માલની અટકાયત, દંડ અને લાંબા સમય સ
ભાવનગર શહેરમાં આ વર્ષે ઉત્તર દિશાના ટાઢાબોળ પવનની દિશા ન હોય છેલ્લાં 5 દિવસથી રતનું ઉષ્ણતામાન સામાન્યથી 2થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ છે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા શહેરમાં સામાન્ય કરતા રાતનું ઉષ્ણતામાન 2.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધ
મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી અંતર્ગત કુલ 18,66,937 મતદારો પૈકી 16,37,981 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે. આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે. BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ
નવા વર્ષ 2026ના પ્રારંભે તા. 2 જાન્યુઆરી, 3 જાન્યુઆરી અને 4 જાન્યુઆરી, ત્રણ દિવસ, દુનિયાભરમાં ખગોળરસિકોને આકાશમાં ક્વોડરેન્ટીડસ ઉલ્કા વર્ષાનો અદભુત નજારો જોવા મળશે. ખગોળીરસીકો આ ઉલ્કાવર્ષા તા.12મી જાન્યુઆરી સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કાવર્ષા જોઈ શકવાના છે. પ્રતિ કલાકના 110 ઉલ્કાવર્
વરતેજના ફરિયાદકા ગામના એક સાધારણ પરિવારની ચારમાંથી ત્રણ દિકરીઓ પોલીસ વિભાગમાં ભરતી થઈ છે અને ચોથી દીકરી પણ પોલીસ વિભાગની ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરી રહી છે. ત્યારે નાનકડા આ ગામમાં નારી શક્તિને ઉજાગર કરતા આ પ્રેરણાદાયી કિસ્સાની સરાહના કરવામાં આવી રહી છે. આજના સમયમાં
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના રહેણાક મકાન સહિત એક સાથે 5થી વધુ જગ્યાએ ઇડીની ટીમે દરોડા પાડતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરીને દિલ્હી લઇ જવામાં આવ્યા છે. ત્યારે એવી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે કે જમીન એનએના મોટા વહીવટના પૈસ
પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી સોફાની દુકાનમાં રવિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. એક કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબ
‘પતિ કી જરૂર હો તો મેરે કો બોલ મે આ જાતા હું’, એમ કહી વિધવાને તેની જ સોસાયટીમાં રહેતા પડોશીએ ફોન કર્યો હતો. આથી મહિલાએ તેનો નંબર બ્લેક લીસ્ટમાં નાખી દીધો હતો. બીજા દિવસે મહિલા સવારે ઘરેથી નોકરીએ જવા નીકળી ત્યારે સોસાયટીના ઉપપ્રમુખ અને અન્ય એક સભ્યે તેને કહ્યું કે ‘કહા જા રહી હ
પ્રદેશ ભાજપના સંગઠનમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની પ્રદેશમાં મહામંત્રીની અને ધ્રાંગધ્રા તાલુકાના ગૌતમભાઇ ગેડીયાની પ્રદેશમાં ઉપ પ્રમુખ તરીકે નિમણુંક આપવામાં આવી છે. ત્યારે ભાજપના નવા સંગઠનની રચના થતાની સાથે જ ભાજપના આગેવાનો હોદ્દાની લાઇનમાં ઉભા
આવકવેરા વિભાગે બે પ્રકારના કેસોમાં કરદાતાઓ પર વોચ ગોઠવી છે. એક તો એવા કરદાતાઓ કે જેઓ આવક કરતા ખર્ચા વધુ કરી રહ્યા છે અને જે કરદાતાઓએ વિદેશમાં મિલકતો ખરીદી હોય, બેન્ક અકાઉન્ટ હોય કે શેર લીધા હોય અને રિટર્નમાં બતાવ્યું ન હોય તેઓને નોટિસ અને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. રાજ્યભ

32 C