રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત બાદ રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આખાએ કેસમાં યુવકનું અકસ્માતે મોત ન થયા હોવાનું તેમજ હત્યા થયા હોવાના આક્ષેપ સાથે CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે અને તેના જ ભાગર
દેશમાં વિવિધતામાં એકતા કલા વારસામાં પણ જોવા મળે છે. દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ અને પરંપરાઓ છે. નૃત્ય અને કલાના માધ્યમથી દરેક રાજ્ય પોતાની એક અલગ અને આગવી ઓળખ ધરાવે છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સંસ્કૃતિના કલાકારોએ સંયુક્ત રીતે ભવ્ય નૃત્ય કલાકૃત
અમદાવાદ અને વડોદરા શહેરના ઓટોરીક્ષા યુનિયનો દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યમાં ઓટોરિક્ષામાં લગાવવામાં આવતા ફલેગ મીટર ન લગાડતા કરવામાં આવતા દંડને રદ્દ કરવા માંગ કરવામાં આવી છે. જેમાં દર્શાવ્યા મુજબ કાયદા મુજબ દરેક પ્રકારના પરમિટવાળા ટ્રાન્સપોર્ટ વાહનો જેમાં
ભરણપોષણ માટેના કેસમાં કોર્ટેના આદેશ બાદ પણ નાગપુરમાં રહેતા પતિએ વડોદરામાં રહેતી પત્ની અને પુત્રને ભરણપોષણની રકમ નહી ચુકવતા પતિ વિરુધ્ધ વડોદરાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. જેમાં કોર્ટ દ્વારા પતિને કોર્ટમાં હાજર રહેવા માટે વારંવાર નોટિસ અને વોરંટ ઈશ્યુ કર્યા હતા, પરંતુ ના
પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આજે ચૈત્ર સુદ ચોથના દિવસે ગોરમાવડી (રાંદલ માતાજી)નું આસ્થાભેર વિસર્જન કરાયું. ખારવા સમાજના પટેલ મોહનભાઈ લોઢારીના જણાવ્યા મુજબ, ફાગણ વદ અગિયારસના દિવસથી ગોરમાવડીની સ્થાપના કરવામાં આવે છે.
પોશીના તાલુકાના ગુણભાખરી ખાતે યોજાયેલા ચિત્રવિચિત્રના મેળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પટેલ ફળિયા પેટા છાપરાના પાર્થ પટેલે રાજસ્થાની યુવક પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ, મેળામાં રાજસ્થાનના એક યુ
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઇ બારડે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ અને સંજોગો અને વિકાસની સાથે આજના સંજોગોને ધ્યાનમાં રાખી તથા મકાનની ઓછામાં ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રીડેવલોપમેન્ટ યોજનામાં સરકારની સંસ્થાઓ દ્વારા થતું રીડેવલોપમેન્ટ જેમ કે, ગુજર
પોરબંદર જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો હટાવવા માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર એસડી ધાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. કલેકટર ધાનાણીએ સ્પષ્ટ કર્યું કે સરકારી જમીનો પરના તમામ પ્રકારન
હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ખેતરમાં કાપણી કરેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડે
લુણાવાડા-અમદાવાદ હાઈવે પર સોનાવાડા ગામ નજીક એક દુર્ઘટના સામે આવી છે. સોનાવાડા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક લાકડા ભરેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં કોઠંબા પોલ
બોટાદ પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત બે અલગ-અલગ ઘટનાઓમાં ખોવાયેલી વસ્તુઓ તેમના માલિકોને પરત કરવામાં આવી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. પ્રથમ ઘટનામાં, 31 માર્ચના રોજ અ
રાજપીપળાની નર્મદા સુગર ફેક્ટરીએ નવી પીલાણ સીઝન માટે શેરડીના ભાવ જાહેર કર્યા છે. ફેક્ટરીએ એક ટનના ૩,૪૫૫ રૂપિયા ભાવ નક્કી કર્યા છે. આ ભાવ રાજ્યની સુગર ફેક્ટરીઓમાં ત્રીજા ક્રમે છે. બારડોલી સુગરે સૌથી વધુ ૩,૫૦૨ રૂપિયા ભાવ જાહેર કર્યા છે. કામરેજ સુગરે ૩,૪૮૧ રૂપિયા ભાવ નક્કી કર્યા
વર્ષ 2002ના રમખાણો દરમિયાન પ્રાંતિજ ખાતે બનેલી ઘટનામાં બ્રિટિશ સિટીઝન ઇમરાન મોહમ્મદ દાઉદ દ્વારા સ્પેશિયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ હાઇકોર્ટે ફગાવી કાઢી છે. વડવાસા ગામ પ્રાંતિજ પાસે વર્ષ 2002માં થયેલા તોફાન કેસમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનને ફરિયાદ મળતાં હાઇ કમિશન દ્વ
રાજકોટ આજીડેમ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાંઈબાબા સર્કલ નજીક એક શખસ ગેરકાયદેસર હથિયાર સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી રાજનકુમાર સદાનંદ ગૌતમ (ઉ.વ.23)ને પકડી પાડી તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તથા જીવતા કાર્ટીસ નંગ 2 કબ્જે કરી કાર્
સુરતના વેસુ વિસ્તારમાં એક ONGC એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ફલેટ અપાવવાના બહાને 18.80 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ માત્ર એક નહિ પણ અન્ય કર્મચારીઓ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આર
પંચમહાલના ગોધરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. બામરોલી રોડ પર એક યુવકની જાહેરમાં નિર્દયતાથી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક યુવક બીજા યુવકને માથાના ભાગે પથ્થરથી હુમલો કરે છે. આ ઘટના દરમિયાન આરોપી યુવક પોલ
વડોદરાના તરસાલી-સુસેન રોડ પર આવેલી સોસાયટીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તાળું તોડી તસ્કર મંદિરમાં પ્રવેશ્યા અને દાનપેટીને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, દાન પેટી ન તૂટતા ચોરી થતા રહી ગઈ હતી. સવારે પૂજારી પૂજા કરવા માટે આવતા ચોરીનો પ્રયાસ થયો હોવાનું માલુમ પડ્ય
રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા પખવાડા-2025ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે કાર્યક્રમની શરૂઆત હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડો.જી.ડી. પુરીના માર્ગદર્શન અને સંબોધન સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં એડમીન વિભાગના ડે
પશ્ચિમ રેલવે દ્વારા આગામી ઉનાળા વેકેશન દરમિયાન યાત્રીઓની વધારાની ભીડને જોતાં યાત્રીઓની માંગ અને સુવિધા માટે બે જોડી સ્પેશિયલ ટ્રેનો અસારવા-આગરા કેન્ટ દૈનિક સ્પેશિયલ અને અસારવા-કાનપુર સેન્ટ્રલ અઠવાડિક સ્પેશિયલ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર
રાજકોટ માર્કેટિંગ યાર્ડની ગત નાણાકીય વર્ષની આવકો જાહેર કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં પ્રથમ વખત યાર્ડની આવક રૂ. 41.31 કરોડ થઈ હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના કાલાવડ રોડ પર કોસ્મો પ્લેક્સ સિનેમા સામે આવેલી સરાજા હોટેલ પાસે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે યુટર્ન લેતા બાઈકને ઠોકરે લેતા સોરઠીયા વાડી સર્કલ પાસે રાજ પાઉંભાજી નામની લારી ચલાવતા યુવકનું ગંભીર ઇજા થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ વિવિધ ગુજરાત હાઇકોર્ટ અને સીટી સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી કોર્ટ દ્વારા કેટલાક કેસોમાં અરજદારને દંડ ફટકાર્યો છે. શહેરમાં માત્ર એક જ ધર્મના સ્મશાન પાછળ પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા થતાં ખર્ચ સામે વાંધો રજૂ કરતી જ
મોરબી મહાપાલિકાએ વેરા વસૂલાતમાં નવો કીર્તિમાન સ્થાપ્યો છે. મહાપાલિકા બન્યા બાદ માત્ર ત્રણ મહિનામાં જ 12.01 કરોડની રેકોર્ડ વસૂલાત કરી છે. મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે અગાઉ પાલિકા તરીકે સૌથી વધુ 14.81 કરોડની આવક થઈ હતી. જોકે, ચાલુ વર્ષે મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્
વલસાડમાં પોલીસની સતર્કતાને કારણે એક 50 વર્ષીય આધેડનો જીવ બચી ગયો છે. સુર્યકિરણ સોસાયટી હાલારમાં રહેતા કમલકુમાર દેસાઈએ સોશિયલ મીડિયા પર આત્મહત્યા કરવાની પોસ્ટ મૂકી હતી. 30 માર્ચ 2025ની રાત્રે 10 વાગ્યાના સુમારે તેઓ ઘરેથી નીકળ્યા હતા. તેમણે રેલ્વે સ્ટેશન જઈને સેલ્ફી લઈ આત્મહત્યા
મોરબીનો મહાકાય મચ્છુ ડેમ 1979 માં તૂટ્યો હતો અને ત્યારબાદ તેને ફરીથી બાંધવામાં આવ્યો અને દરવાજા ફીટ કરવામાં આવ્યા હતા અને જો કે, 1989 થી આ ડેમની અંદર પાણીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવી રહ્યો છે અને ડેમના દરવાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાના કારણે તે દરવાજા બદલવા માટેની કામગીરી
સંજાણ બંદરના લાંબા ફળિયામાં રહેતા સમીર અહમદ સુલેમાનની દીકરી શિફા ગુમ થવાની ઘટના સામે આવી છે. 29 માર્ચના રોજ પિતાએ મોડે સુધી ઊંઘવાની આદત અંગે ઠપકો આપ્યો હતો. આ વાત શિફાને ખોટી લાગતા તે કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ શિફાની શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક યુવકો અ
શહેરના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં આરોપી હુરે અલી સઇદ જમાલી વિરૂદ્ધ રેપ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને વર્ષ 2013માં ટ્રાયલ કોર્ટે રેપ સહિતના ગુનામાં દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. જેની સામે તેણે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટે આ
વડોદરામાં ગુનાઓ આચરતી કાસમઆલા ગેંગ પર ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી 2008માં એક્ટિવ થયેલી આ ગેંગના સાગરિતો 17 વર્ષમાં 216 ગુના આચરી ચૂક્યા હતા. આ ગેંગના આરોપી અકબર કાદરમિયા સુન્નીએ વડોદરા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જોકે,
સુરતમાં સામાન્ય બાબતમાં એસિડ એટેકની ઘટના બની હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે ઉધારમાં સિગરેટ આપવાની ના કહેતા રત્નકલાકાર દ્વારા દુકાનદાર પર એસિડ ભરેલી બોટલ ફેકવામાં આવી હતી, જેના કારણે દુકાનદાર દાઝી ગયો હતો. આ ઘટના અ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એન્જિનિયરિંગ ક્ષેત્ર માટેની પ્રવેશ પરીક્ષા JEE મેઈન 2025 સેશન-2 આવતીકાલથી એપ્રિલથી શરૂ થશે. આ પરીક્ષા 9 એપ્રિલ 2025 સુધી ચાલશે, જેમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પરીક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. JEEની પરીક્ષ
ચાલુ વર્ષે નર્મદા જિલ્લાના એક પોલીસ મથકે એક આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ ગુના અંતર્ગત ભોગ બનનાર સગીરા ગર્ભવતી બની હતી. જેની માતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સગીરાના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સગીરા 16 વર્ષની ઉંમરની છે અને તેને 12
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સન ફલાવર કોમ્પ્લેક્ષના ભોયરામાં ચાલતા પાન પાર્લરની આડમાં દારૂનું વેચાણ થતું હતું. એ ડિવીઝન પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસે ઉમિયા વિજય સોસાયટીના રહેવાસી નિખીલકુમાર જગદીશભાઇ
ગુજરાત સહિત ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન પેમેન્ટનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે શાકભાજીની લારીથી માંડી મોલ સુધી ઓનલાઈન પેમેન્ટના ઓપ્શન ઉપલબ્ધ થયા છે. તો બીજી તરફ હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપતા નાના નાના વેપારીઓને ઠગ ટોળકીએ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. અમદા
BZ ફાયનાન્સ કૌભાંડ કેસમાં CID ક્રાઈમ ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાગરીતો સામે 6,000 કરોડના અનધિકૃત રોકાણની ફરિયાદ નોંધી હતી. જેમાં ચાર્જશીટ બાદ આજે ભુપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજીના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. જ્યારે પાછળથી 2.10 લાખનું રોકાણ કરાવીને પૈસા પરત ના આ
ગીર સોમનાથ જિલ્લા પોલીસે ગેરકાયદે ડીઝલના વેપાર પેઢી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર મળેલી માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે 8330 લીટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે. એલસીબી ટીમે ઉના-ગીરગઢડા રોડ પર સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ પાસે એક છકડા રિક્ષા
સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી ત્યાગ વલ્લભ સ્વામીએ તેમની કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર નોરંતમલ એન. ખંડેલવાલ વિરુધ્ધ લેણી રકમ વસૂલ મળવા અંગેનો દાવો રાજકોટની સિવિલ કોર્ટમાં દાખલ કર્યો હતો. ત્યાગ વલ્લભ સ્વામીની દાવા અરજી મુજબ નોરંતમલ એન ખંડેલવાલને MBA વિભાગમાં પ્રોફેસર તરીકે
જુનાગઢ એ ડિવિઝન પોલીસે સંગાડીયા બજારમાં વેપારી પાસેથી કપડાની ખરીદી કરી ખંડણી રૂપે રૂપિયા માંગવાના કેસમાં પકડાયેલા ચાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપીઓએ સંઘાળીયા બજારમાં એક કપડાના વેપારી પાસેથી છરીની અણીએ ખંડણી માંગી હતી. પોલીસે પકડેલા આરોપીઓમાં ફૈઝાન ઉર્ફે
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનરની માર્ગદર્શન હેઠળ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ ખર્ચ 11,682 કરોડ રૂપિયાના
સુરતની સાત વર્ષીય પ્રાગણિકા વાંકા લક્ષ્મી ચેસના ક્ષેત્રમાં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ ચેમ્પિયન બનીને ગુજરાતની ‘ડી ગુકેશ’ બની છે. પ્રાગણિકાએ યુરોપના સર્બિયામાં યોજાયેલી ફીડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રો
ગોધરા તાલુકાના ભામૈયા ગામમાં રંગેશ્વર મહાદેવ મંદિરમાં ગંભીર ઘટના સામે આવી છે. અજ્ઞાત શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી માતા પાર્વતીની મૂર્તિ ખંડિત કરી છે. 30 માર્ચના રોજ બનેલી આ ઘટનામાં શિવલિંગની આસપાસના ભાગમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. દુષ્કૃત્ય કરનારાઓએ પવિત્ર શિવલિં
વડોદરા શહેરના ડભોઈ રોડ પર સાસરીમાં રહેતા સંતાનોને મળવા માટે ગયેલી પત્ની સાથે પતિએ ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ પત્ની પર બેટથી હુમલો કરી તું અહીં આવીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી પત્નીએ પતિ વૃદ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ આડા સંબંધની શંકા
આંકલાવ એપીએમસીમાં ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. આ જીત સાથે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આંકલાવ એપીએમસીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ તમામ ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિ
ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ સુરત પોલીસ તત્કાળ એક્શનમાં આવી છે. શહેરમાં આવા કોઈ પણ અણધાર્યા અકસ્માતો નહીં થાય તે સુનિશ્ચિત કરવા માટે, સુરત સ્પેશ્યલ DCP હેતલ પટેલે શહેરના તમામ પોલીસ સ્ટેશનોને ફટાકડાના ગોડાઉન અને દુકાનોની સુરક્ષા ઓડિટ કરવા સખત સૂચનાઓ આ
રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જ
રાજકોટમાં પૂર્વ મામલતદાર કચેરીમાં આવકનો દાખલો કઢાવવા આવેલા અરજદારને હીટસ્ટ્રોક લાગતા બેભાન થઈ ગયા હતા. આથી મામલતદાર દ્વારા તકેદારીના પગલાં લઈને તેને તાત્કાલિક 108 મારફત સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આખરે આ મોકડ્રીલ જાહેર થઈ હતી. રાજકોટ શહેરની પૂર્વ મામલતદાર કચેરીમાં આવેલા એ.
જુનાગઢ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2024-25માં નોંધપાત્ર વેરા વસૂલાત કરી છે. મનપાએ પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 53.90 કરોડ અને નામ ટ્રાન્સફર પેટે રૂ. 1.97 કરોડ મળી કુલ રૂ. 55.87 કરોડની વસૂલાત કરી છે. આ સફળતામાં મેયર ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શ
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા. નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં રહેતા હતા. સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સ
ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામમાં થયેલી મોટરસાઈકલ ચોરીના કેસમાં લીમડી પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યો છે. ગામના રહેવાસી પિન્ટુભાઈ સુરેશભાઈ ભાભોરની મોટરસાઈકલ તેમના ઘરના આંગણામાંથી ચોરાઈ હતી. તેમણે લીમડી પ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાંથી એક નાની બાળકીની શ્રદ્ધાની અનોખી મિસાલ સામે આવી છે. પઠાણ તનાઝબાનુ સરફરાઝભાઈએ માત્ર 8 વર્ષની ઉંમરે સંપૂર્ણ રમઝાન મહિના દરમિયાન રોજા રાખ્યા છે. તનાઝબાનુએ રમઝાન મહિનાના તમામ 30 દિવસ સુધી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખોરાક અને પાણી વગર રોજા
જુનાગઢ જિલ્લા પોલીસે આજે વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે 'રિસ્પોન્સ' મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો છે. આ એપ્લિકેશન દ્વારા લોકો તાત્કાલિક ધોરણે પોતાની ફરિયાદ નોંધાવી શકશે અને ઝડપી નિવારણ મેળવી શકશે. જુનાગઢ રેન્જના આઈ.જી. નિલેશ ઝાંઝરીયાએ જણાવ્યું કે, વિસાવદરના વિવિધ સ્થળો
ગાંધીનગરની સેસન્સ કોર્ટે એક ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પરણિત પ્રેમીને 5 વર્ષની જેલની સજા ફટકારી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ની કર્મીના આપઘાત કેસમાં આરોપી પરણિત હોવા છતાં યુવતી સાથે પ્રેમસંબંધ રાખતો હતો. આરોપીને તેને આપઘાત માટે દુષ્પ્રેરિત કરવાના આરોપ
વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ વલ્લભ રેસિડેન્સીમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 દંપતીએ આ યજ્ઞનો લાભ લીધો હતો. નવચંડી યજ્ઞ બાદ સોસાયટીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ ભાવિક ભક્તોએ પ્રસાદીનો
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં કાર એક્સચેન્જના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. લીમડી પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી બે ફોર વ્હીલર ગાડી કબજે કરી છે. લીમડી નગરના લક્ષ્મણભાઈ મગનભાઈ મોરીએ 22 માર્ચના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું
રાજકોટ મનપાના અત્યાર સુધીના ઇતિહાસમાં ટેક્સની રેકોર્ડબ્રેક 412.10 કરોડની આવક થઈ છે. ગતવર્ષની તુલનાએ રૂ. 46.88 કરોડ વધુ આવક નોંધાઈ છે. જેમાં પણ 50% જેટલી એટલે કે રૂ. 205 કરોડની વસૂલાત ઓનલાઈન થઈ છે. જ્યારે બાકીની રકમ ઓફલાઇન વસૂલ કરવામાં આવી છે. મનપાના વેરા વિભાગ દ્વારા આ માટે 1471 મિલકતો સીલ ક
ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે આયોજિત ખેલ મહાકુંભ 3.0માં દેવભૂમિ દ્વારકાના ડીવાયએસપી કેતન પારેખે નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે લોન ટેનિસની 40 વર્ષ ઉપરની મિશ્રિત યુગલ કેટેગરીમાં જામનગરના રાજવી મારુ સાથે મળીને રજત ચંદ્રક જીત્યો છે. આ બંને ખેલાડીઓએ પ્રથમ વખત સાથે ર
પાટણ જિલ્લામાં મહિલાઓ માટે ધારપુર સિવિલમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરે મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. આ સેન્ટર 24 કલાક કાર્યરત રહે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સેન્ટર એક જ છત નીચે પ
આણંદ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રણ મહિનામાં નોંધપાત્ર આવક નોંધાવી છે. મહાનગરપાલિકાને કુલ રૂ. 9.77 કરોડની આવક થઈ છે. આ આવકમાં આણંદ શહેરી વિસ્તારમાંથી સૌથી વધુ રૂ. 6.91 કરોડની આવક થઈ છે. વિદ્યાનગરમાંથી રૂ. 1.20 કરોડ અને કરમસદમાંથી રૂ. 1.23 કરોડની આવક નોંધાઈ છે. નાના વિસ્તારો
જામનગર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ભવ્ય ગુરુવંદના અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 250થી વધુ પૂર્વ તાલીમાર્થીઓએ ભાગ લીધો. સરકારી અધ્યાપન વિદ્યા મંદિર, ધ્રોલ (1960-1995) અને જિલ્લા શિક્
સમાજમાં પ્રામાણિકતા અને માનવતા હજુ જીવંત છે તેનું ઉત્તમ ઉદાહરણ સુરેન્દ્રનગર એસટી ડેપોના કંડક્ટર અશોક મોટકાએ પૂરું પાડ્યું છે. લખતરના વતની વિરમગામથી સુરેન્દ્રનગર રૂટ પર ફરજ બજાવી રહ્યા હતા. બસમાંથી તેમને 7,000 રૂપિયા રોકડા અને કેટલાક મહત્વના દસ્તાવેજો મળ્યા હતા. તપાસ કરતા જ
ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં આગથી 18નાં મોત ડીસાના ઢૂંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગથી 18 લોકોના મોત નીપજ્યાં.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી. ઘટના બાદથી ફેક્ટરી માલિક ફરાર છે. આ સમાચાર વિસ્તારથી વા
અમરેલી જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ જિલ્લામાં SP સંજય ખરાત દ્વારા 113 ગુનેગાર તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. બગસરા શહેરમાં અમરેલી રોડ પર જામકો આઈટીઆઈ બિલ્ડીંગ વિસ્તારમાં આદમભાઇ ઉર્ફે મહમદ ઉર્ફે વાદરીએ સરકાર
નાણાકીય વર્ષ 2024-25માં રાજ્ય કર વિભાગે GST હેઠળ ₹73,281 કરોડની આવક નોંધાવી છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં થયેલી ₹64,133 કરોડની આવક કરતાં 14% વધુ છે. રાષ્ટ્રીય સ્તરે GST આવકનો વૃદ્ધિ દર 9.4% રહ્યો છે, જેની સામે રાજ્યના આંકડાઓ વધુ પ્રભાવશાળી છે. રાજ્યે નાણાકીય વર્ષ 2024-25માં વિવિધ કર માધ્યમો દ્વારા
નિરમા યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એસોસિએશન (EESA) દ્વારા 29 અને 30 માર્ચ 2025ના રોજ સિન્ટિલા'25નું આયોજન કરવામાં આવ્યું છે. 'ઇનોવર્સ: એક્સપ્લોરિંગ બિયોન્ડ ઇલેક્ટ્રિકલ' થીમ સાથે યોજાનારી આ 10મી વાર્ષિક સિગ્નેચર ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમની શ
એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં ભારતીય બંધારણના અમલીકરણના 75 વર્ષની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર એલ.એ. શાહ લો કોલેજના પ્રિન્સિપાલ ઋષિકેશ મહેતાએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. પ્રિન્સિપાલ મહેતાએ સ્વાતંત્ર્યની શતાબ્દી (2047)માં પ્રજાસત્ત
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વેસ્મા-મરોલી મુખ્ય માર્ગ પર ડાભેલ ગામ નજીક ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે નેશનલ હાઇવે પરથી સુરત તરફ જતા ભારે વાહનો ટોલટેક્સ બચાવવાના ઈરાદે આંતરિક રસ્તાનો ઉપયોગ કરી રહ્ય
સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની સગીરાનો પીછો કરીને છેડછાડ કરનાર મોહમ્મદ સાબીર નફીસ કુરેશીની ડિંડોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી સગીરાનો સ્કૂલે જતા પીછો કરી તેને વાત કરવા દબાણ કરી રહ્યો હતો. અગાઉ પણ કરી હતી છેડછાડ, મકાન ખાલી કરાવવું પડ્ય
આણંદ જિલ્લામાં ખનિજ માફિયાઓની બેફામ પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની માંગ ઊઠી છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ પ્રમુખ અને ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ (બોસ્કી)એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યા મુજબ, મહીસાગર નદી કિનારાના ગામોમાં
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા યુવકે તેની બહેનને ફોન કરીને તુ મારા માતા-પિતાને કેમ ચઢામણી કરે? એવું કહ્યું હતું ત્યારે બહેને કહ્યું હતું કે, ગામ છોડીને આવી તો જો તને જાનથી મારી નાખી ટુકડા કરીને ફેંકી દઈશ. આ ઉપરાંત ખોટા-ખોટા આક્ષેપો પણ કર્યા હતા, જેથી ભાઈએ પોતાની બહેન
પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરમાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી બપોર સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. આ આગાહીને કારણે પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ આજે નો રિસેસ સાથે કાર્યરત રહ્યો હતો. આજથી પરીક્ષા વિભાગની 3માંથી 1 બારી બપોરે 2થી 3 દરમિયાન પણ ખુલ્લી રહી હતી. જેનો યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની કોલેજોના અંદાજે અઢી લાખ વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. પરીક્ષા વિભાગ બપોરના બ્રેક દરમિયાન ખૂલ
રાજકોટના શીતલ પાર્ક પાસે આવેલી ખાનગી બેંકમાં ₹4.13 કરોડની જંગી છેતરપિંડી બહાર આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ યુનિવર્સિટી પોલીસે કંપનીના ત્રણ કર્મચારીઓ અને 25 ગ્રાહકો સહિત 28 વ્યક્તિઓ સામે છેતરપિંડી, બનાવટી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટ, જામનગર, પડધ
ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હનીટ્રેપ કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચએ મોટી સફળતા મેળવી છે. પોલીસે વડોદરાથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વડોદરાથી શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહમ્મદ નોડે અને મહમ્મદ ઉર્ફે મામદ ઇસ્માઇલ
નરોડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એ. પી. પટેલ આર્ટસ એન્ડ સ્વ. શ્રી એન. પી. પટેલ કોમર્સ કોલેજમાં વાર્ષિક ઉત્સવ અને વિદાય સમારંભ યોજાયો. કાર્યક્રમ 1 એપ્રિલ 2025ના રોજ કૌશિકભાઈ પટેલ સાંસ્કૃતિક હોલમાં યોજાયો હતો. કાર્યક્રમમાં નરોડા કેળવણી મંડળના મંત્રી અશ્વિનભાઈ પટેલ અધ્યક્ષ તરીક
સુરતના હીરા વેપારી નાગજીભાઈ મોહનભાઇ સાકરીયાએ તેમના 63મા જન્મદિવસની ઉજવણી માનવતાના કાર્યથી કરી છે. HVK ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા સુરત, અમરેલી અને અમદાવાદમાં 17મો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 46 વર્ષથી હીરા વ્યવસાય સાથે જોડાયેલા નાગજીભાઈએ તેમના જન્મ
પોરબંદર મહાનગરપાલિકામાં મિલ્કત ટ્રાન્સફર ફીના મુદ્દે વિવાદ સર્જાયો છે. મહાનગર બન્યા બાદ વેરા અને મિલ્કત ટ્રાન્સફર ફીમાં કરાયેલા વધારાથી બિલ્ડર્સ અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધી છે. આજે જિલ્લા કોંગ્રેસ અને બિલ્ડર્સે મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિને આવેદનપત્ર આપ્યુ
પાટણ જિલ્લાના ચંદુમાણા ગામમાં નર્મદા કિનારે આવેલી અલખધુણીની પવિત્ર જગ્યા ભક્તજનોની આસ્થાનું કેન્દ્ર બની છે. આ જગ્યાની સ્થાપના વર્ષ 2001માં સંતવાણીના આરાધક મહેન્દ્રભાઈ વ્યાસે તેમના ખેતરમાં કરી હતી. અલખધુણી ખાતે દર અજવાળી બીજના રોજ રાત્રે ભજન, સંતવાણી અને પાટ પૂજાના ધાર્મિ
હાર્દિક પંડ્યા અને ટીમ સાથે બસમાં કોણ દેખાયું જેની ચારેકોર ચર્ચા છે; જે ક્રાઉડ હાર્દિક માટે હુરિયો બોલાવતું એણે હવે હાર્દિક માટે કેવી રીતે ચીયર કર્યું? વીડિયોમાં જુઓ; રિટાયરમેન્ટની અટકળો પર વિરાટ કોહલી શું બોલ્યો? ધોનીના ખરાબ સમયમાં રવીન્દ્ર જાડેજાએ કેવી રીતે સાથે આપ્યો?
લંડનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરવો અને વતન પરત ફરીને પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષણ, નર્મદા જિલ્લાનો લાછરસ ગામનો યુવાન પ્રગતિશિલ ખેડૂતમિત્ર દિપેન કાંતિભાઈ દેસાઈ, જેઓ છેલ્લા 5 વર્ષથી પશુપાલનની સાથે 14 એકર જમીનમાં મિશ્રપાક પદ્ધતિની પ્રાકૃતિક ખેતી કરે છે. વિદ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં એક યાદગાર ક્ષણ સર્જાઈ. જુનિયર વિદ્યાર્થીઓએ પાસ આઉટ થઈ રહેલા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ભવ્ય ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતો અને નૃત્યનો આનંદ માણ્યો. મનોરંજક પ્
ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામમાં નાના વેપારીઓને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ અપાતા વિવાદ સર્જાયો છે. આ મામલે વેપારીઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 30-40 વર્ષથી રોડની બંને બાજુ 50-60 ફૂટ દૂર શાકભાજીની લારીઓ અને કટલરી સ
વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિભાગે રૂ.28.75 કરોડના માંગણા સામે રૂ.27.49 કરોડની વસૂલાત કરી 95.63 ટકાનો ઊંચો આંક પાર કર્યો છે. કમિશ્નર યોગેશ ચૌધરી અને નાયબ કમિશ્નર અશ્વિન પાઠકના માર્ગદર્શન હેઠળ, ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્ક
જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ દેહવ્યાપાર માટે નવતર પદ્ધતિ અપનાવી હતી. આરોપી અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાએ મીની ટ્રાવેલર બસમાં જ એસી, પલંગ સહિતની સુવિધા ઉભી કરી દેહવ્યાપારનું કેન્દ્ર ઊભું કર્યું હતું. બહારના રાજ્યમાંથી યુવતી બોલાવી ગ્રાહક પા
જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં એક મહિલા ચોરને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને સોંપી છે. આ મહિલાએ ચાર મહિના પહેલા એક નવા બાંધકામવાળા મકાનમાંથી 40 હજાર રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રિક વાયર ચોરી કર્યા હતા. ફરિયાદી એડવોકેટ કેતનભાઈ નૌતમલાલ દવે (48)ના કૃષ્ણનગરમાં આર.બી. છાત્રાલયની બાજુમાં
આણંદમાં એક વિદ્યાર્થિનીની લેપટોપ બેગ રિક્ષામાં ભૂલી જવાની ઘટના સામે આવી છે. વડોદરાના ખોડીયાર નગરની હેત્વી રાઈચૂરા આજે સવારે આણંદ રેલ્વે સ્ટેશનથી રિક્ષામાં ફાર્મસી કોલેજ ટાઉન હૉલ જઈ રહી હતી. કોલેજ પહોંચ્યા બાદ તેને ધ્યાન આવ્યું કે તેની રૂ. 50,000ની કિંમતની લેપટોપ ભરેલી બેગ રિ
અંજાર તાલુકાના દુધઈ ગામના મફતપરા વિસ્તારમાં રહેતા અલારખા કાસમ સમા નામના આરોપી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આરોપી સામે મારામારી, લૂંટ અને બળાત્કારના ગુના નોંધાયેલા છે. ગત સપ્તાહે એલસીબીએ ફરાર આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની અટક કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ
ગુજરાત અને ઉત્તર-પૂર્વ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આગામી વર્ષે યોજાવા જઈ રહ્યો છે. મેળો 6થી 10 એપ્રિલ 2025 દરમિયાન યોજાશે. પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યા મુજબ, મેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. આ મેળામાં 1600 જેટલા
ગોધરા શહેરના દડી કોલોની વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેમઝોન પર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ ગેમઝોન શંકાસ્પદ લાગ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે ગેમઝોનના સંચાલક અતુલ કૃપાશંકર શર્મા પાસે કોઈ કાયદેસરનો પરવાનો નથી. તેઓ અંકલેશ્વર મહાદેવ રો
ભાવનગરથી 52 કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્યનું આગવું અને અનોખું પ્રાકૃતિક નજરાણું છે. 34.53 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં 5,000થી વધુ કાળિયાર મુક્ત રીતે વિચરે છે, જે પ્રકૃતિપ્રેમીઓ અને વન્યજીવન રસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વેળાવદર કાળ
સુરત ક્રાઈમ બ્રાંચની ઈકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા 42.61 લાખના યુ.કે. વર્ક પરમિટ વિઝા ઠગાઈ કૌભાંડમાં સામેલ વિરલ કિરણ વશી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેની યુ.વિન કન્સલ્ટન્સીએ યુ.કે. વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ વસૂલી હતી પરંતુ, વિઝાની કોઈ
કચ્છના ભચાઉ તાલુકાના ઘરાણા ગામે જયોતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહારૂદ્ર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. આ યજ્ઞ 18થી 22 એપ્રિલ 2025 દરમિયાન યોજાશે. મહંત નરસિંહગીરી (કોટાવાળા બાપુ) અને સેવકગણના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞની શરૂઆત 31 એપ્રિલના રોજ ધર્મ ધ્વજા લગાવીને કરવ