ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ તરફથી 8 થી 27 ડિસેમ્બર દરમ્યાન રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. . જેમાં જિલ્લાના તમામ નવ તાલુકાની ગ્રામ્ય વસ્તી સાથે શહેરી વિસ્તારને આવરી લેવામાં આવશે. જીલ્લામાં આરોગ્ય ટીમો ઘરે ઘરે જઇ તમામ સભ્યોની લેપ્રસી ના શંકાજનક ચિહ્નોની તપાસ ક
પાનોલી જીઆઇડીસીમાં આવેલી સનફાર્મા કંપનીમાં કામદારના મોત બાદ પરિવારજનોએ વળતરના મામલે હોબાળો કર્યો હતો. પરિવારના વિરોધ પ્રદર્શનમાં અન્ય કામદારો પણ જોડાયા હતાં અને મેનેજમેન્ટના વલણ સામે દેખાવો કર્યાં હતાં. કંપનીમાં રવિવારે મૂળ ઓરિસ્સાનો 37 વર્ષીય કામદાર અલાદ કંદબા ભુએ પ્
ગઇ 26 નવેમ્બરે ગુજરાતમાં કોમનવેલ્થ રમતોના આયોજનની વિધિવત્ જાહેરાત થઇ તે પછી ગુજરાત સરકારે ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2030માં કોમનવેલ્થ બાદ 2036માં ઓલિમ્પિક રમતો પણ ગુજરાતમાં જ યોજાશે તેવા હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર સ્વિત્ઝર્લેન્ડના લુસાનમ
ભરૂચ જિલ્લામાં ધોરણ-10 અને 12 ના છાત્રોને બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યાનું સમાધાન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલુ છે. હવે પહેલી વખત આ વર્ષે દરેક શાળાના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકોને વિદ્યાર્થી મિત્ર બનાવવામાં આવશે. 350 જેટલા મનોવિજ્ઞાન શિક્ષકને 11 મીએ બાળકોનું કાઉન્સેલ
થાનગઢ પીઆઈ ટી.બી. હિરાણી તથા થાનગઢ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે મેઇન બજારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ ટ્રાફિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં 30થી વધુ બાઇક ડિટેઇન કરાયા હતા. થાનગઢ પોલીસ સતત ટ્રાફિક બાબતે નિષ્ક્રિય જણાતી હતી. ત્યારે થાનગઢ વેપારી અને સિરામિક દ્વારા લીમડી વિશા
ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવા એગ્રીસ્ટેક યોજના અમલમાં છે. જેનો 2024-25થી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ કર્યો છે. એગ્રીસ્ટેક એ નીતિઓ, ધોરણો અને માર્ગદર્શિકાઓ દ્વારા સક્ષમ રજિસ્ટ્રિઝ, ડેટાસેટ્સ, API અને IT સિસ્ટમ્સનો એક સંગ્રહ છે. આ યોજનાના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે સેવાઓ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી તપાસવા માટે દર વર્ષે ઇન્સ્પેક્શન ગોઠવવામાં આવે છે. જેમાં પોલીસની કામગીરી અને સતર્કતાની સાથે ક્રાઇમ ઘટાડવા માટેના આયોજનની સમીક્ષા કરવામાં આવતી હોય છે. ત્યારે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ સુરેન્દ્રનગર ઇન્સ્પેક્શન માટે આવ્યા છે. પોલીસ વડ
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વેચાતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે તવાઇ બોલાવી છે ત્યારે મંગળવારે રતનપર ઉમિયા ટાઉનસીપમાં ધમધમતી માવા બનાવવાની 2 ફેકટરી પકડી લીધી હતી. મનપાના સેનિટેશન વિભાગના કુલદિપભાઇ, કેતનભાઇ સહિતની ટીમે દરોડો કર્યો ત્ય
સાયલાના ચોરાવીરામાં વર્ડિલોપાર્જિત જમીનમાં ભાગ મામલે પરિવાર વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. આરોપી કાકાની અટકાયત પણ કરી લેવામાં આવી છે. સાયલા તાલુકાના ચોરવીરા ગામે તા.7 ડિસેમ્બરે રવજીભાઇ પોપટભાઇએ ભત્રીજા મુન્નાભાઇ વહાણભાઇને પોતાના ઘરે બોલાવ્યો હતો. જમીનના ભાગ મામલે
નાફેડે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં હલકી કક્ષાનો માલ લેનાર કેન્દ્રો લાખણી-04 “ગોગાપુરા પટેલ વાસ (ઘાંટા) સેવા સહકારી મંડળી લિ. અને પાંથાવાડા 05 દાંતીવાડા તાલુકા સહકારી કૃષિ ઉત્પાદક ખરીદ વેચાણ સંઘ લિ.”ને ખરીદીમાંથી સસ્પેન્ડ કરી છે. બન્ને સેવા સહકારી મંડળીઓની બેદરકારી બહાર આવત
ઉત્તર પશ્ચિમ રેલ્વે અજમેર ડિવિઝન હેઠળ મદાર–પાલનપુર સેક્શન પર જાવલી અને રાની સ્ટેશન વચ્ચે આવેલા બ્રિજ નંબર 632 પર આર.સી.સી. સમારકામ માટે ટ્રેનોની અવરજવર પર ફેરફાર કરવામાં આવ્યા છે જેનાથી રેલવેના ટ્રાફિક પર અસર થવાની છે અને કેટલીક ટ્રેનો રદ, ડાયવર્ટ અથવા મોડેથી ચાલશે. 11 અને 12 ડિ
પાલનપુર ખાતે નવીન જિલ્લા પંચાયત ભવનના નિર્માણ માટે રાજય સરકાર મંજૂરી આપ્યા બાદ હવે અત્યાધુનિક બિલ્ડીંગ ધરાવતા નવીન કલેકટર કચેરીના બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી છે.અંદાજીત રૂપિયા 59 કરોડ ખર્ચ નવીન કલેકટર કચેરીના બિલ્ડીંગનું નિર્માણ થશે.કચેરીની ડિઝાઈન પણ જાહેર કરાઈ છે.
પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા સરકારી સિવિલ હોસ્પીટલમાં પંચમહાલ, દાહોદ તથા મહીસાગરના દર્દીઓ સારવાર કરવા આવે છે. આ સિવિલ હોસ્પીટલને મેડીકલ કોલેજ સાથે સંલગ્ન કરી દેવામાં આવી છે. તેમ છતાં સિવિલ હોસ્પીટલમાં તબીબની અછત સર્જાતા ગંભીર દર્દીઓની હાલત કફોડી બનતી હતી. રાજ્યસભાના
ગીરગઢડા પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછતસર્જાઈ રહીં છે સમયસર ખાતર ન મળવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતો ખા
જામનગર શહેરમાં ટ્યુશન કલાસિસ સંચાલિકાને સાસરીયાઓએ ત્રાસ આપી મારકુટ કરીને પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુકી મારકુટ કરતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના અર્હામ-3, ગ્રીન્સ પાર્ક કોલોનીમાં રહેતા અને ટ્યુશન કલાસીસ ચલાવતા જલ્પાબેન (ઉ.વ.36) નામની મહિલાના વર્ષ 2012માં શહેરમાં જ ર
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એરલાઇન્સની સેવાઓમાં ચાલી રહેલી કટોકટી યથાવત્ છે. 9 ડિસેમ્બરના રોજ, ઈન્ડિગોની કુલ 9 ફ્લાઇટમાંથી બે સાંજની ફ્લાઇટ રદ થતાં મુસાફરોની મુશ્કેલી વધી છે. રાજકોટથી દિલ્હી અને મુંબઈ જતી આ ફ્લાઇટ્સ કેન્સલ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો ક
ભાવનગર યુનિવર્સિટી તંત્ર લાંબા સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે બેદરકાર હોય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અનેક વખત આવેદન આપી સૂચનાઓ કરી હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે. જેથી વિધાર્થીને પડતી મુશ્કેલી માટે લાંબી લડત આપવા પર
આણંદમાં સાઈબર ફ્રોડની રકમ મહિલાના બેંક એકાઉન્ટમાં નાંખી ઠગાઈ કરતી ગેંગને સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી હતી. આ બનાવ અંગે સાઈબર ક્રાઈમે પાંચ શખસ વિરૂદ્ધ રૂપિયા 13.38 લાખુત ઠગાઈનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેર સ્થ
આણંદ શહેર રેલ્વે સ્ટેશન વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી રોડ બંને બાજુએ વાહનો પાર્ક કરવામાં આવતાં હોવાથી ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. જેને ધ્યાને લઇને મનપા કમિશ્નરે શહેરનું સૌ પ્રથમ પાર્કિંગ સ્ટેન્ડ બનાવવા માટે આયોજન હાથ
મેહુલ પટેલ, સુમન પટેલ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી એકવાર ‘મોતનો ખેલ’ શરૂ થઈ ચૂક્યો છે. અને તે પણ ‘સરકારી પરવાનગી’ સાથે. દિવ્ય ભાસ્કરે આદિવાસી વિસ્તારોમાં ઊંડાણપૂર્વક તપાસ કરી તો ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું છે. ઠેર ઠેર નકલી ડોક્ટરોએ ક્લિનિક ખોલી રાખ્યા છે અને ત
સુભાષબ્રિજની સ્થિતિ બહારથી સારી છે, પરંતુ કેન્ટીલીવરની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો સ્પષ્ટ અભિપ્રાય કન્સલ્ટન્ટ પંકજ એમ. પટેલ દ્વારા 5 મહિના પહેલાં જ અપાયો હતો. જોકે તે સમયે મ્યુનિ. એ ચુપકીદી સેવી હતી તેમ જ આ બ્રિજની હાલત ખરાબ હોવાનો અહેવાલ છતાં તેને રિપેર કરવા કોઈ ઉતાવળ કરી ન હતી
જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં આજે બપોર પછી એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને છત્તીસગઢના ધારાસભ્ય દેવેન્દ્રસિંહ યાદવ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને ક
એસજી હાઈવે પર બેફામ ગાડી હંકાવી 9 નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલ સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. સાક્ષીઓ કોર્ટમાં જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકોના મૃત હાલતમાં પડ્યા હતા. જો હું ગાડીના પાછળના ટાય
ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં સિનિયર એસોસિએટ આર્કિટેક તરીકે નોકરી કરતા અધિકારીને ઓનલાઈન લોન અપાવવાના બહાને ઠગબાજોએ કુલ રૂ .1.77 લાખથી વધુનોનો ચૂનો ચોપડ્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર અધિકારીએ સાયબર સેલ હેલ્પલાઇન દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નો
17 વર્ષની પુત્રીનું ઊંઝા ખાતે રહસ્યમય સંજોગોમાં રેપ બાદ મોત થયું હોવાના આક્ષેપ સાથે પિતાએ હાઇકોર્ટમાં સ્વતંત્ર તપાસ માટે કરેલી અરજીમાં હાઇકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. આ સમયગાળા દરમિયાન તપાસ નાયબ પોલીસ અધિક્ષક, એસડીપીઓ મહેસાણાને સોંપવામાં આવી છે અને આગામી તારીખ સુ
ઝાંપા બજાર વિસ્તારમાં આવેલો દેવડી રોડનો વિવાદ હવે વધુ વકર્યો છે. ટ્રાફિકની ગીચતાવાળા આ વિસ્તારમાં વર્ષોથી વાહન વ્યવહાર માટે ચાલુ રહેલો આ રસ્તો બંધ કરી દેવાના મનપાના ઠરાવ બાદથી સ્થાનિક લોકોમાં ભારે વિરોધ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં આ રસ્તા પર ગેટ મૂકીને રાહદારીઓ માટે પણ
નિકોલમાં જાહેરમાં જ પત્નીની હત્યાનો પ્રયાસ કરનાર પતિના આગોતરા જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા છે. હત્યાનો પ્રયાસ કરનાર પતિએ અગાઉ જામીન મેળવી લીધા હતા, પરંતુ તે બાદ હત્યાના પ્રયાસની કલમ ઉમેરો કરવામાં આવ્યો હતો. જેથી પત્નીની હત્યાના પ્રયાસ કેસમાં આરોપી પતિ મયંક પટેલે ધરપકડથી
રાજકોટના મંગળા રોડ ઉપર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે પેંડા અને મુર્ગા ગેંગ સામે ગુજસીટોકનો ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 17 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામને જેલહવાલે કરવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે, શહેરમાં ગેંગ
મોરબી મહાપાલિકાએ નહેરુ ગેટ ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન 60થી વધુ લારી, ગલ્લા અને પાથરણા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાપાલિકાની ટીમે મંગળવારે મોડી સાંજે આ ઓપરેશન પાર પાડ્યું હતું. દબાણ હટાવવાની સાથે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ક
પોરબંદર મહાનગરપાલિકાએ શહેરની જર્જરિત એમ.ડી. સાયન્સ કોલેજને સોમવારે બપોરે ૩ વાગ્યે સીલ કરી દીધી છે. કાર્યવાહી સમયે કોલેજમાં અભ્યાસ ચાલુ હોવાથી, મનપાની ટીમે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી ઇમારતનો મુખ્ય દરવાજો સીલ કર્યો હતો. કોલેજના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, સં
સુરત ક્રાઇમ બ્રાંચે જહાંગીરપુરા વિસ્તારમાં દરોડો પાડીને 137 ગ્રામ ચરસ સાથે ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે, જેમણે હિમાચલ પ્રદેશના કસોલથી બાયરોડ કારમાં ડ્રગ્સની હેરાફેરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં વેસુમાં રહેતા કોન્ટ્રાક્ટરનો પુત્ર અનુપ બિષ્ટ મુખ્ય સૂત્રધાર છે, જ્યારે મયંક
રાજકોટનો કુખ્યાત તસ્કર ભાદો સોલંકી ત્રણ વર્ષ બાદ ફરીવાર સક્રિય થયો છે. તરઘડીયાની રૂ. 6.47 લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ગત 3 ડિસેમ્બરના રોજ ધોળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં જમાઈ અને પરપ્રાંતીય શખ્સ સાથે ટોળકી ત્રાટકી હતી અને ચોરીને અંજામ આપ્ય
વલસાડ તાલુકાના પારનેરા ગામમાં આવેલા મહેન્દ્રાના શોરૂમમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના પારનેરા અંબાજી માતાના મંદિર નજીક બની હતી. વલસાડ નગરપાલિકા ફાયર વિભાગની ટીમે શોરૂમના POPનો ભાગ તોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોરૂમમાં સિલિંગના ભાગે શોર્
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર
નોટબંધીમાં સુરતમાં રૂ. 60.52 કરોડ જમા કરાવવા મામલે સુરત સબ-ઝોનલ ઓફ્સિના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ મહર્ષિ સંજયકુમાર ચોક્કસ, હિમાંશુ રજનીકાંત શાહ, સુનિલ રમેશભાઈ રૂપાણી, શાહ મગનલાલ ગુલાબચંદ ચોકસી, મહર્ષિ ટ્રેડર્સ અને ડીએન ટ્રેડર્સ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દા
શિયાળાની શરૂઆત થતા જ મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. મહેસાણા નજીક આવેલા કુક્સ ગામ પાસે આવેલી શ્રી રામ નગર સોસાયટીમાં બે મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત કુલ 58 હજાર 400 રૂપિયાના મત્તાની ચોરી કરી ફરાર થયા છે.સમગ્ર ચોરીની ઘટના
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'મારું ગામ, મારો તાલુકો અને મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત'ની નેમ સાથે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાંથી બાળ લગ્નના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો અને તેના ગંભીર ગેરફાયદાઓ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાન
છેલ્લાં એક સપ્તાહમાં ઇન્ડિગોની સંખ્યાબધ્ધ ફલાઇટો રદ થવાના કારણે અનેક મુસાફરોને ન કલ્પી શકાય અને ન સહી શકાય તે પ્રકારનું ભારે નુકસાન થઇ રહ્યું છે. અને હજુ આ ફલાઇટો રદ થવાનું ચાલુ છે. ત્યારે આ ફલાઇટોના મુસાફરોને ટિકિટોનું ભાડું રિફંડ કરવામાં આવે છે. પરંતુ તેમને જે યાતના ભોગવ
ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી યોજાઈ હતી. આરોપી કાર્તિક પટેલ, ડો. ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીએ કરેલી ડિસ્ચાર્જ અરજીની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. અમદાવાદ ગ્રા
કોડીનાર તાલુકાના સિંધાજ ગામે આજે સાંજે એક યુવક પર બે સિંહોએ હુમલો કર્યો હતો. ગામના રહેવાસી રમેશભાઈ લાખાભાઈ વાઢેર તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સિંહના હુમલામાં રમેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એમ્
બોટાદના તાજપર ગામના ભરત કનુભાઈ રાઠોડ નામના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આ મામલે મૃતકના પિતાએ યુવકની પત્ની અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક ભરતના લગ્ન રેફડા ગામના પુનમબેન હરેશભાઈ મકવાણા સાથે દસ મહિના પહેલા થયા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ પુનમબ
ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા 10 જેટલા પોલીસકર્મીઓને અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી લાંચખોરોને ઝબ્બે કરાવનારા 4 હિંમ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે એક હત્યાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ નાના ભાઈએ મોટા ભાઈને ખાટલાના લાકડાના ધોકાથી માથામાં ફટકો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, મોરાસા ગામના 38 વર્ષીય અજીતસિંહ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને કચેરી દ્વારા 10 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ દીવા પ્રજ્વલન, રોશની સજ
ડાંગ જિલ્લાના કોટબા પ્રાથમિક શાળામાં 50મા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ થયો છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા કોટબા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ 10 ડિસેમ્બર સુધ
ગાંધીનગર મહાનગરપાલિકા ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના મિલકતવેરાની બાકી વસૂલાત માટે આક્રમક રીતે એક્શન મોડમાં આવી આવી ગઈ છે. જે અન્વયે રિબેટ યોજના હોવા છતાં મિલકત વેરો ન ભરનાર 926 મોટા બાકીદારો સામે જપ્તી વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. સમયસર વેરો ભરપાઈ નહીં કરનાર 50 હજારથી વધુની રકમના બ
વાપીમાં હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી અમરૂદ્દીન હૈસિયતધાર ખાનની રેગ્યુલર જામીન અરજીને એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ડુંગરા પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેણે જામીન માટે અરજી દાખલ કરી હતી. જોકે, ડીજીપી અનિલ ત્રિપાઠી દ્વારા
બોડેલી ઢોકળીયા પબ્લિક હોસ્પિટલના પાંચ ટ્રસ્ટીઓ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બોડેલી પોલીસે ફરિયાદ નોંધી છે. આ કાર્યવાહી બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ કરવામાં આવી છે. નિતિન શાંતિલાલ ચોકસી નામના અરજદારે આ અંગે કોર્ટમાં અરજી કરી હતી. અરજદાર
પાટડીના ખારાઘોડા વિસ્તારમાં એક સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાનો બનાવ સામે આવ્યો હતો. આ કેસમાં પાટડી પોલીસે આરોપીની ધરપકડ કરી તેને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરી હતી. પોલીસે મૃત બાળક અને આરોપીના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ મોકલ્યા છે. આ ઘટનામાં સગીરાએ અધૂરા માસે મૃત બાળક
ડાંગના આહવા ખાતે સંકલિત આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત ન્યુ ગુજરાત પેટર્ન યોજના અને નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન (NFSM) હેઠળ દ્વિ-કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ખેતીવાડી સાધનોની કીટનું વિતરણ કરાયું અને ક્રોપિંગ સિસ્ટમ આધારિત તાલીમ પણ આપવામાં આવી. રાજ્ય સરકાર છેવાડાના ખેડૂતો સ
મહેસાણાના બાયપાસ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં લકઝરીચાલકે આગળ જતાં એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મિત્રોને ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટનામાં લકઝરીચાલક પોતાની ગાડી સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હ
1947માં ભારત અને પાકિસ્તાન અલગ થયા ત્યારથી અત્યાર સુધીમાં ભારતમાં 15 વડાપ્રધાન આવ્યા તો પાકિસ્તાનમાં 24 વડાપ્રધાનોએ રાજ કર્યુ. આનો મતલબ એવો થયો કે ભારતમાં સ્થિર રાજકારણ છે. વડાપ્રધાનો લાંબા કાર્યકાળ માટે સત્તામાં રહે છે. જવાહરલાલ નહેરૂ 17 વર્ષ, ઈન્દિરા ગાંધી 11 વર્ષ વડાપ્રધાન પદે
વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ખાનગી ટ્રાવેલ્સની બસે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા 65 વર્ષીય મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. જોકે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અકસ
લગ્નજીવનના ઝઘડામાં પત્નીને હેરાન કરવા માટે એક પતિએ પોલીસને દોડતી કરી દેતો ગંભીર ગુનો આચર્યો હોવાનો બનાવ જૂનાગઢમાં સામે આવ્યો છે. જેમાં પત્નીની હેરાન કરવાના બહાને મુંબઈથી કોલ કરનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે.ગત 4 ડિસેમ્બરના બપોરે 12:00 વાગ્યાની આસપાસ જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂ
શહેરમાં થોડાં દિવસ પહેલા જાહેરમાં રૈયારોડ પર એકાઉન્ટન્ટ યુવતીને જાહેરમાં બેફામ ફટકારી બંને પગ ભાંગી નાંખનાર શખ્સ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. રૈયા રોડ પર રહેતા હિરેન ધોળકિયા નામના શખ્સે એકાઉન્ટન્ટ યુવતીને લગ્નની લાલચ આપી અલગ અલગ હોટેલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું
રાજકોટ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તાજેતરમાં થયેલા કમૌસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી ખેતમજૂરી કરતા ભાગીયા મજૂરોને પણ વળતર મળે, તે અંગે રાજકોટમાં રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ
ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સંચાર સુવિધાઓ મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. બિલમાળ, આહવા અને ધવલીદોડ ગામોને જોડતા કુલ ₹3.05 કરોડના ખર્ચે ત્રણ ગ્રામ્ય માર્ગોના નિર્માણનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક
પાટણ નગરપાલિકાની GJ 24 GA 0885 નંબરની બોલેરો કેમ્પર ગાડી પાંચ દિવસથી ગુમ હોવાનો મામલો સામે આવ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે આ સરકારી વાહનનો ગેરકાયદેસર ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, અધિકારીઓ ગાડી સર્વિસમાં હોવાનું જણાવી રહ્યા હતા. બીજી તરફ આ મામલે દિવ્ય ભાસ
રેલવેમાં મોટાભાગના મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે પૂર્વોત્તર રેલવે વિસ્તારમાં ચાલી રહેલા રેલવે કામના કારણે અમદાવાદ ડિવિઝન સાથે સંકળાયેલી કેટલીક ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે રેલવે દ્વારા પહ
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી–2024 હેઠળ મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ન થયેલા ઉમેદવારો તથા 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલી પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો હવે ફરીથી શાળા પસંદગી કરી શકશે. ઉમેદવારો માટે આ ઓનલાઇન શાળા પસંદગીની પ્રક્રિયા 10થી 1
સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને અપનારી દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માટે માતા અડગ છે. જ્યારે પિતાનો વિરોધ હોય દંપતી વચ્ચે વિવાદ સર્જાયો છે. માતા પોતાની દીકરીને લઈને છ મહિનાથી
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આઠેક વર્ષ અગાઉ 17 વર્ષીય સગીરાનું અપહરણ અને ગેંગરેપની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. જે કેસ કલોલ સ્પેશિયલ કોર્ટે માં ચાલી જતા પાંચમાં સેશન્સ જજ બી.આર.રાજપૂતે મુખ્ય ત્રણ આરોપીઓને તકસીરવાન ઠરાવી છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સ
ભરૂચ જિલ્લામાં નકલી સર્ટિફિકેટ અને માર્કશીટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ચંદનકુમાર પ્રભાકર પાંડેને ભરૂચ SOGએ દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી નકલી પ્રમાણપત્રો બનાવતી ગેંગ સામે મોટી સફળતા મળી છે. ભરૂચ SOGની ટીમ વોન્ટેડ આરોપીઓને પકડવા સક્રિય છે. આ અંતર્ગત, પોલીસ ઇન્સ્પેક
વડોદરા નજીક આવેલ દાદા ભગવાન મંદિર કેલનપુર ખાતે શાશ્વત હિન્દુ જાગૃતિ ગુજરાત પ્રાંત દ્વારા રાષ્ટ્રીય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સાંખાણી ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે પ.પૂ.
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ આનંદધામ રેસીડેન્સી વિસ્તારમાં રોડની હાલત વર્ષોથી બિસ્માર છે. આ કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેઓ તાત્કાલિક નવા રોડના નિર્માણની માંગ કરી રહ્યા છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર, સોસાયટીના નિર્માણ સમયે બનેલા પ્રાથ
ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, માત્ર 9 દિવસમાં 123 લોકો શ્વાન અને અન્ય પ્રાણીઓના હુમલાનો ભોગ બન્યા છે. આ ઘટનાઓને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. સિવિલ હોસ્પિટલના સત્તાવાર અહેવાલ અનુસાર, 1 ડિસ
ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ ડિવિઝન હેઠળના પ્રાચી તેમજ આકોલવાડી અને વેરાવળ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં PGVCL દ્વારા આજે વહેલી સવારથી વિશાળ પાયે વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. PGVCL ના જૂનાગઢ સર્કલ હેઠળ ના સબ ડિવિઝનના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું
અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા 5 જેટલી શાળાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની 5 શાળાઓને બે હજારથી લઈને 5 હજાર સુધીનો ફી વધારો આપવામાં આવ્યો છે. તમામ શાળાઓને ફી વધારા માટે FRCમાં દરખાસ્ત કરી હતી. જે બાદ અમદાવાદ ઝોન FRCએ તમામ શાળાઓની દરખાસ્તની ચકાસણી કરી હત
એક તરફ જ્યાં અમદાવાદમાં સુભાષ બ્રિજ જેવી સામાન્ય તિરાડને કારણે અવરજવર માટે બંધ કરી દેવામાં આવે છે, ત્યાં જૂનાગઢ-વંથલી રોડ પર વાડલા ફાટક નજીક કાળવા નદી પર આવેલો પુલ અને નાળું અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં દરરોજ મોટી સંખ્યામાં વાહનોના પસાર થવાના કારણે લોકોના જીવ પર જોખમ
ગુજરાત યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. આગામી 5 જાન્યુઆરીએ 74મો પદવીદાન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના 74માં પદવીદાન સમારોહમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તેમજ 74માં પદવીદાન સમારોહમાં ISROના ચે
રાજકોટ મહાપાલિકામાં ઘણા સમયથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર જન્મ-મરણના દાખલાની કામગીરી આવી ગઇ છે ત્યારે એક સાથે ત્રણ-ત્રણ પોર્ટલ પર કામ કરવાના કારણે વિભાગ અને નાગરિકો બંને હેરાન થઇ ગયા છે. જેમાં નવા પોર્ટલમાં સુધારા વધારા થતા નથી. અવારનવાર સર્વર ડાઉન થાય છે. ત્યારે હવે તો એ
આણંદ એલ.સી.બી. પોલીસે વડોદરા ચેઈન સ્નેચિંગ કેસના એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. ભૌમીક ઉર્ફે લાલો ત્રિવેદી નામનો આ આરોપી એક મહિનાથી પોલીસ પકડથી દૂર હતો. તેને આણંદ રેલવે સ્ટેશન નજીકથી બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ભૌમીક ત્રિવેદીએ કબૂલ્યું કે, તેણે એક
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને જમીન વેચાણના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે. એક જમીન માફિયાએ આભવા ગામની તેમની જમીનનો 59.61 કરોડમાં સોદો કર્યો, સાટાખત અને કબજા કરાર બનાવી માત્ર 21,000 ટ્રાન્સફર કર્યા અને બાકીના પૈસા ન ચૂકવી જમીન પચાવી પાડ
કેજરીવાલે ભાજપને અંગ્રેજો કરતા વધુ તાનાશાહ ગણાવી અરવિંદ કેજરીવાલને રાજકોટની જેલમાં બંધ ખેડૂતો અને આપના કાર્યકર્તાઓને ન મળવા દેવાતા તેમણે ભાજપ પર પ્રહાર કર્યો કહ્યુ્ં શું હું આતંકવાદી છું? કેમ મને ખેડૂતોને મળવા ન દેવામાં આવ્યો?તેમણે ભાજપને અંગ્રેજો કરતા વધુ તાનાશાહ કહી.
આણંદ LCBએ બાકરોલના હરિઓમનગર વિસ્તારમાં દરોડો પાડી ₹7.53 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મણીલાલ વસાવા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 1595 બોટલો અને બિયરના 864 ટીન જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા દારૂ અને બિ
નખત્રાણાના મુરૂ ગામનો 20 વર્ષીય યુવક 6 દિવસ અગાઉ ગુમ થયો હતો. જે યુવકની શોધખોળ દરમિયાન પોલીસે શકમંદને ઉઠાવી પૂછપરછ કરી હતી. જેમાં સહ આરોપી સાથે મળીને લાપતા યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. આટલું જ નહીં હત્યા બાદ લાશને સગેવગે કરવા માટે શરી
ડીસાના રહેવાસી જીતુભાઈ પંચાલને લાંબા સમયથી સતાવતી પેશાબની નળી સંકોચાઈ જવાની જટિલ સમસ્યાનું નિદાન અને નિ:શુલ્ક ઓપરેશન મહેસાણાની જનરલ હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડૉ. કેતુલભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ સફળતાએ ખાનગી હોસ્પિટલોમાં નિરાકરણ ન પામેલી સમસ્યાનો સ
અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી સરકારી કિડની હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. મધ્યપ્રદેશથી આવેલી 21 વર્ષની પૂજા નામની યુવતીની બન્ને કિડની ફેઈલ થઈ ગઈ છે. ગરીબ પરિવારની આ દીકરી સારવાર કરાવવા અમદાવાદમાં આવી છે. જો કે, તેમની પાસે મા કાર્ડ કે આ
ભરૂચમાં ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. 11 ડિસેમ્બરની સમયમર્યાદા નજીક આવતા, સમગ્ર વહીવટી તંત્ર કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સક્રિય બન્યું છે. નગર સેવા સદનની કચેરી ખાતે, બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને તેમના સહાયકો ફોર્મની ઓનલાઈન પ્રક્રિયા યુદ્ધના ધોરણે
અમદાવાદના વસ્ત્રાપુરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિણીતાને સંતાન ન થતા સાસરિયાઓ અવારનવાર મહેણા-ટોણાં મારીને ત્રાસ આપતા હતા. પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પિયર જતી રહી હતીમૂળ રાજસ્
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ભડેણા ખાતે પ્રાથમિક શાળામાં 10 નવા વર્ગખંડોના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ 10 નવા રૂમનું નિર્માણ રૂ. 1.86 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય
ગુજરાતમાં સાયબર ક્રાઇમના વધતા જતા કેસો વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવસારી સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કના પર્દાફાશ સાથે નવસારી અને સુરતના પાંચ યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો વિદેશમાં બેઠેલા ઠગબાજો માટે 'મ્યુલ એકાઉન્ટ' ચલાવી દેશભરમાં ₹7.36 કર
અમરેલી જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આ જાહેરનામા મુજબ, હવેથી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના માલિકો કે મેનેજરો પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ, ગનમેન અને સુપરવાઇઝર
અમરેલી જિલ્લામાં રાજ્ય કે જિલ્લા બહારથી આવતા શ્રમિકોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષ
સુરત જિલ્લાના વેસ્મા ગામે રોડ મટીરીયલ ભરેલી એક ટ્રકે વીજળીનું ટ્રાન્સફોર્મર અને પોલ તોડી પાડ્યા હતા. આ ઘટનાને કારણે આખા ગામનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ ઘટના નેશનલ હાઇવેથી ટેકરા ફળિયા તરફ ચાલી રહેલા રોડના કામ દરમિયાન બની હતી. રોડ મટીરીયલ લઈને જઈ રહેલી GJ 21 Z 7664 નંબ
પાટણ શહેરની અત્યંત વ્યસ્ત પદ્મનાભ ચોકડી પર ટ્રાફિકની ગંભીર સમસ્યા અને અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. સાંસદે પાટણ–ચાણસ્મા–ડીસા સ્ટેટ હાઇવે પર આવેલી આ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવાન
વડોદરા જિલ્લાની સમગ્ર શિક્ષા અંતર્ગત આઠ તાલુકાની કુલ 65 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી વિષયોનું સૈદ્ધાંતિક તથા પ્રયોગાત્મક માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર શિક્ષા, વડોદરા દ્વારા “કૌશલ્ય ઉત્સવ”નું આયોજન
થરાદમાં જિજ્ઞેશ મેવાણીની સભામાં જાહેર મંચ ઉપરથી પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાંખ્યુ છે. તેની સામે કાર્યવાહી નહી થાય તો કેનાલમાં પડી આપઘાત કરીશ તેવી ચીમકી આપનાર જીઆરડીમાં ફરજ બજાવતી યુવતી સોમવારે વડા નજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી હતી. જોકે, લોકોએ તેને
અમદાવાદના મુખ્ય સુભાષ બ્રિજમાં સુપર સ્ટ્રક્ચરને નુકસાનની શંકા સામે આવતાં તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ 25 ડિસેમ્બર 2025 સુધી બંધ રહેશે, જે દરમિયાન નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય બ્રિજની સુરક્ષા અને વધુ તપ
ભરૂચના શક્તિ નગર વિસ્તારમાં આવેલું નગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટર અત્યંત બિસ્માર હાલતમાં છે. આ કોમ્પ્લેક્સમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડે છે, જોખમી વીજ વાયરો લટકે છે, સ્લેબના સળિયા બહાર દેખાય છે અને ગંદકીના ઢગલા સામાન્ય બની ગયા છે. આ શોપિંગ સેન્ટરમાં 150થી

26 C