અમરગઢ(જીથરી) સ્થિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ લાઇબ્રેરિયન હંસા ભોજને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ અને પ્રતિબદ્ધતા બદલ HSLACON–2026 બેસ્ટ લાઇબ્રેરીયન (ડેન્ટલ કોલેજ) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માધવ યુન
પાલિતાણા ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા ખુલ્લા મેદાનમાં બેસેલા હતા ત્યારે બોલેરો પીકઅપ વાહનના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા, બોલેરો પીકઅપ વાહન મેદાનમાં બેસેલા વૃદ્ધ મહિલા સાથે બોલેરોનો અક્સમાત થયો હતો. જે બાદ વૃદ્ધ મહિલા ઉપર બોલેરોનું ટાયર ફરી વળતા વૃદ્ધ મહિલાને ગંભી
PGVCL ભાવનગર સર્કલમાં GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં પાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLના પાલિતાણા ડિવિઝન નીચે આવતા તળાજા અને પાલિતાણા તાલુકાના ત્રાપજ, તળાજા-2, પીથલપુર અને ઘોડીઢાળ સબ ડિવિઝન નીચેના ગામોમાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં રૂ.31
ભાવનગર જિલ્લાના તળાજાના લોખંડના વેપારી પાસેથી લાખો રૂપિયાના પતરા, લોખડના પાઇપોની બે શખ્સોએ ખરીદી કરી હતી અને જેના બદલામાં એક ચેક આપેલ હતો. જે ચેક પરત ફર્યો હતો. બગદાણા ગામે ગૌશાળાનો શેડ બનાવવાનું કહી, લાખો રૂપિયાની વસ્તુઓની ખરીદી કરી, ખોટા ચેક આપી, બે શખ્સોએ છેતરપિંડી આચરતા
ગુજરાતની રેલવે સુવિધાની વિવિધ યોજના માટે કેન્દ્રીય જનરલ બજેટ 2026-27માં 17,366 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રકમની ફાળવણી થકી ધોલેરા, બોટાદની રેલવે સુવિધાઓને જડપી ન્યાય મળી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી વંદે માતરમ સ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા રાજ્યમાં મોટાભાગના પ્રાદેશિક અધિકારીની બદલી કરવામાં આવી છે. ભાવનગર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એન.એમ.કાવરને ગાંધીનગર હેડ ઓફિસ ખાતે બદલી આપવામાં આવી છે, જ્યારે તેઓના સ્થાને ભાવનગર ખાતે પ્રાદેશિક અધિકારી તરીકે સ્ટેટ લેવલ
ભાવનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. બુટલેગરો દ્વારા તમામ ચેક પોસ્ટ પસાર કરાવીને શહેર અને જિલ્લામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ તેમજ બિયર ઘુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગર પેરોલ ફર્લોને સિહોરના મોટા સુરકાના ડુંગરાની ગાળીમાં મસમોટા વિદેશી દારૂના જથ
માનવ સેવા અને જીવદયા સત્કાર્યો માટે સદાય તત્પર રહેતા ભાવનગર અર્હમ યુવા સેવા ગ્રુપના સેવકો દ્વારા પ્રેરણાદાતા અને અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ની ૩૫ મી દીક્ષા જયંતી અવસરે ભાવનગરના સાધારણ પરિવાર ના વ્યક્તિ ઓ માટે વિશેષ ફ્રી મેડિકલ ચેકઅપ ક
વર્લ્ડ કેન્સર ડે ના અનુસંધાને કેન્સર જનજાગૃતિ માટે 1 ફેબ્રુઆરીના સ્પર્શ કેન્સર કેર અને ભાવનગરની બેસ્ટ બિમ્સ હોસ્પિટલ દ્વારા વોકેથોન નું આયોજન કરવામાં આવેલ. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ કેન્સર રોગને અટકાવવા જનજાગૃતિ ફેલાવાનો તેમજ કેન્સર રોગમાં પીડાતા દર્દી પ્રત્યે સહાનુભૂતિ
ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે ચાર્જ સંભાળ્યાને હજુ એક મહિનો પણ પૂરો ન થયો ત્યાં નવનિયુક્ત શાસનાધિકારીએ શિક્ષણનું જ્ઞાન છે પરંતુ વહીવટી જ્ઞાન નહિ હોવાનું કારણ ધરી બદલીની માગણી પણ કરી દીધી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સિટીબસની સેવા બંધ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સિટીબસ સેવા ફરી શરૂ થઈ રહી છે ત્યારે ભાવનગરથી ખોડિયાર મંદિર સુધી જવાના ટ્રાફિકને ધ્યાનમાં રાખી અગાઉની માફક ડબલ ડેકર બસ સેવા શરૂ કરવાની માંગણી થયેલ છે. ભાવનગર મહાનગરપાલિ
મહી પરીએજ (GWIL) હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે આગામી તા.6 થી 8 ફેબ્રુઆરી સુધી મેન્ટેન્સની કામગીરી હાથ ધરાયેલ હોવાથી ભાવનગર શહેરને મળતો પાણી સપ્લાય અનિયમિત રહેવાનો હોવાના લીધે આગામી તા.6ને શુક્રવાર અને તા.7ને શનિવારનાં રોજ તરસમિયા ફિલ્ટર આધારીત વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.
કૃષ્ણનગર વિસ્તારમાં નળ સાથે ગટરનું પાણી ભળી જતા ઝાડા - ઉલ્ટીનો વ્યાપક રોગચાળો શરૂ થયો છે. આ વીસ્તારમાં ઘણા લાંબા સમયથી પાણીમાં દુર્ગંધની ફરિયાદો હોવા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા ન હતા. કૃષ્ણનગર વિસ્તારમાં બહુચરમાતાના મંદિરથી દાણીબાઈ કન્યા છાત્રાલય, જૈન દેરાસર
વલભીપુર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા નવનિયુક્ત પ્રમુખ સામે પક્ષના કાર્યકર્તાઓમા નારાજગી ફેલાઈ છે. તાલુકા પક્ષ પ્રમુખ તરીકે પચ્છેગામના અને જુના કોંગ્રેસ કાર્યકર દશરથસિંહ ગોહિલએ થોડા દિવસ પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને તે સાથે જ પક્ષના દ્વારા તે
વધુ એક વખત દક્ષિણ એશિયાના દેશોએ વૈશ્વિક શિપ રીસાયકલિંગ ક્ષેત્રે પોતાની સર્વોપરીતા હાંસલ કરી છે. વર્ષ 2025 દરમિયાન ભંગાણાર્થે મોકલવામાં આવેલા કુલ જહાજોના 85 ટકા હિસ્સો દક્ષિણા એશિયાના દેશોના ફાળે આવ્યો છે. જે પૈકી ભારતના અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડનો સિંહ ફાળો છે. સમગ્ર વિશ્વન
ભાવનગર શહેરની વચ્ચે જીવંત ફેફસા સમાન વિક્ટોરીયા પાર્કનું જંગલ આવેલું હોવા છતા વાયુ પ્રદૂષણ સર્વોચ્ચ સુચકાંકે પહોંચી ગયો હોવાની બાબત ચિંતાજનક છે અને તેના કારણે શહેર-જીલ્લામાં શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનના કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. બીજી તરફ પ્રદૂષણ કાબુમાં રાખવ
જનસેવા કેન્દ્રમાં EWS પ્રમાણપત્ર માટે આપેલા ડોક્યુમેન્ટસમાં ક્વેરી નીકળતા એજન્ટે કોમ્યુટર પર એડિટ કરીને મામલતદારના સહિ સિક્કા બનાવી ડુપ્લિકેટ સર્ટિ બનાવી આપ્યાનું કૌભાંડ ખુલ્યું છે. મોટા વરાછા રહેતા હુસૈન અહમદ બાંગીએ EWSનું પ્રમાણપત્ર લેવાનું હોવાથી એજન્ટ નિકુંજ વિનુ ભુ
VNSGUના વુમન ડેવલપમેન્ટ સેલ અને જેન્ડર રિસોર્સ સેન્ટર, ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સેતુ કાર્યક્રમ અંતર્ગત ‘જાતિગત સમાનતા, સ્વાસ્થ, કાયદાકીય જન જાગૃતિ અને POSH ACT 2013” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શિક્ષણ વિભાગના પ્રોફેસર ડૉ.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના નવ નિયુકત મ્યુનિસિપલ કમિશનર IAS એમ. નાગરાજન માટે સ્વાગત સમારોહ યોજાયો હતો. જેમાં મ્યુનિસિપલ કમિશનરે ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો અને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. એમ. નાગરાજને જણાવ્યું કે, શહેરના સર્વાંગી વિકાસ માટે કોલાબોરેટિવ એપ્રોચ ખૂબ જ જર
મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઉડૂપી, કર્ણાટકમાં સ્પેસ રોબોટિક્સ સોસાયટી દ્વારા યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેસ ડ્રોન ચેલેન્જ 2026માં SVNITના વિદ્યાર્થીઓએ ત્રીજો ક્રમ મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. SVNITના દ્રષ્ટી ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ‘માર્સ ડ્રોન’એ ત્રી
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અને ઈન્વેસ્ટિગેશનમાં કાબેલિયત ધરાવતા જવાનો એટલે કે ‘સુપર કોપ્સ’ માટે દિલ્હીના દ્વાર ખુલ્યા છે, કારણ કે NIA દ્વારા પ્રતિનિયુક્તિના ધોરણે મોટી ભરતી જાહેર કરી છે. NIAમાં ઈન્સ્પેક્ટરની 38, SIની 27, ASIની 11 અને HCની12 જગ્યાઓ ભરાશે, જેમાં પસંદગી પામનારાને 7માં પગાર
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં રહેતા તમામ ગુજરાતીઓને સતાવતી કોમન સમસ્યા કઇ છે? ઇ-મેમો. ઝીબ્રા ક્રોસિંગની ઉપર વાહન રહ્યું કે હેલ્મેટ ન પહેર્યું હોય એટલે ઘરે ઇ-મેમો પહોંચી જાય. દર ચાર રસ્તે સીસીટીવી કેમેરા તો રાખ્યા છે. જે વીડિયો શૂટ કરવાનું કામ કરે છે પરંતુ એ વીડિયો ફૂટેજમ
વૈષ્ણવ વરિષ્ઠ પરિવાર, અડાજણ દ્વારા લગ્ન જીવનના 50 વર્ષ તથા જીવનના 75, 80, 85 અને 90 વર્ષ પૂર્ણ કર્યા હોય એ વડીલોનો સત્કાર કરવા માટે 26 જાન્યુઆરીના રોજ ઈશીતા પાર્ક, અડાજણમાં સિનીયર સીટીઝન હોલ ખાતે યોજાયો હતો, સંસ્થાનાં પ્રમુખ કિરીટભાઈ પચ્ચીગર, ઉપપ્રમુખ પ્રકાશભાઈ સુતરીઆ અને મંત્રી કિ
ઉત્તર ગુજરાતના વતની વાવ પંથક જૈન સમાજ કુરિવાજોને તિલાંજલી આપીને આધુનિકતા સાથે કદમ મેળવી રહ્યો છે. તેને દૂર કરવા માટે સતત 27માં વર્ષે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાવ પંથક છેલ્લા ઘણા વર્ષોથી એવા સમૂહ લગ્ન દ્વારા સમાજ ને જોડી રહ્યું છે અને મોંઘવારીમાં કોઈપણ લોકોન
ચેમ્બર ઓફ કોમર્સ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે 6થી8 ફેબ્રુઆરી, સવારે 10થી સાંજે 7 કલાક દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છ
ગેરકાયદે નળ અને ગટર જોડાણોને નજીવા દંડ સાથે નિયમિત કરવા જાહેર કરાયેલી યોજનાને ખાસ પ્રતિસાદ મળી રહ્યો નથી, જેથી યોજના ફિયાસ્કો ન બને તે માટે હવે શહેરભરમાં હોર્ડિંગ્ઝ લગાવી પ્રચાર કરવા તૈયારી શરૂ કરાઈ છે. સ્ટોર્મ લાઇનમાં ગેરકાયદે ગટર જોડાણોથી પાણી પુરવઠાને સીધી અસર થઈ રહી છ
ઉધનાથી તેલંગાણાના ચર્લપલ્લી (હૈદરાબાદ) વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન 07509 ઉધના-ચર્લપલ્લી સ્પેશિયલ 6 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી દર શુક્રવારે રાત્રે 22:45 કલાકે ઉધનાથી રવાના થશે અને બીજા દિવસે સાંજે 7 કલાકે ગંતવ્ય સ્થાને પહોંચશે . પરતમાં ટ્રેન 07508 ચર્લપલ્લીથી દ
સુરત શહેરમાં દિવસે ગરમી અને રાતે હળવી ઠંડી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આ બાબતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 1.6 ડિ
કેન્દ્રીય બજેટમાં જીએસટીને લઇને કેટલાંક સુધારા કરાયા છે, જેમાં રિફંડને લઇને વેપારીઓને મોટી રાહત મળી છે. અગાઉ વણવપરાયેલી રિફંડ ઇનવર્ડેટ ડ્યૂટી સ્ટ્રકચરમાં નવા નિયમ મુજબ 90 ટકા રિફંડ ચૂકવાશે અને તે 7 વર્કિંગ દિવસમાં મળશે. અગાઉ 60 દિવસમાં ચૂકવાતું હતું. નવા નિયમથી ઉત્પાદકોને લ
ખજોદમાં સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના વિશાળ ઢગલામાં સોમવારે લાગેલી આગ 72 કલાકે પણ કાબૂમાં આવી રહી નથી. 20 લાખ લિટર પાણીનો મારો ચલાવવા છતાં આગ ઠરવાનું નામ નહીં લેતાં આખરે બુધવારે 150 ટન માટી વેસ્ટ નાંખીને આગને બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો. સતત 3 દિવસથી ફેલાતા ઝેરી ધુમાડાને પગ
મકરપુરાના હવેલી રેસીકોમ ફ્લેટમાં રહેતા નિવૃત એરફોર્સ ઓફિસરની ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી 20 વર્ષીય દિકરીએ ફ્લેટની અગાસીમાંથી મોતની છલાંગ લગાવી હતી. ઘટના ફ્લેટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વિદ્યાર્થિનીને ધો.10ની બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક આવતાં તે તણાવમાં હતી. તેની દ
શહેરના કોઠારિયા રોડ કૈલાસપાર્ક-3માં રહેતા જયાબેન રમેશભાઈ ગરનારા(ઉં.વ.57) દ્વારા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે 150 ફૂટ રિંગ રોડ અરાઈઝ-2માં રહેતી પ્રીતિ બીપીનભાઈ કારેલીયાનું નામ આપ્યું હતું. જયાબેન સાડીનો વેપાર કરે છે. સાડીનો જ વેપાર કરતી પ્રીતિને તેણી 20 વર્ષથી ઓળખે છ
રાજકોટના સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્યામ સ્કાય લાઇફ એપાર્ટમેન્ટ બી-1204માં રહેતાં રાજભાઇ ત્રાંબડિયા (ઉ.વ.47) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં મૃત જાહેર કરવામાં કરાયા હતા. બેંગ્લોર રહી નોકરી કરતાં રાજભાઇ બે દિવસ પહેલા જ અહિ આવ્યા હતાં. હાર્ટએટેક આવી જતા મોત ન
જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિત અને સમાજ સેવક રાજેશ પટેલે 12 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારી છે. આ સાથે બાળકોને પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડમાં પ્રવેશ અપાવ્યો હતો. જે માટે ખાસ પ્રવેશોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, શ
મ.સ.યુનિના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા કેન્સર સામેની લડાઈમાં જાગૃતિ, સકારાત્મકતા અને સામૂહિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કેન્સર દિવસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન વૈશ્વિક વિશ્વ કેન્સર દિવસની થીમ, ‘યુનાઇટેડ બાય યુનિક’ સાથે ઉજવવ
રાજકોટમાં રહેતા તાંત્રિકે વિધિના બહાને અમદાવાદના વતની અને ઓસ્ટ્રેલિયા રહેતા યુવક પાસેથી રૂ.24.23 લાખ પડાવ્યા હતા અને વધુ પૈસા પડાવવા ધમકી આપી હતી. અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં રહેતા જયંતીલાલ ભુરાજી પરમાર (ઉ.વ.55)એ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુંદા
બિહારના વતની અને મેટોડામાં કારખાનામાં કામ રહેતાં મનીષ સુબોધકુમાર મંડલે (ઉ.વ.21) રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિતેશ કનક જાંબુકિયા અને એક અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું. મનીષે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વતન બિહાર જવા માટે પોતે ગત તા.3ના સાંજે સાતેક
નવેમ્બર માસથી રાજ્યભરમાં SIR અંતર્ગત મતદારયાદીની ઘનિષ્ઠ સુધારણાની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે બુધવારે કેન્દ્રીય ચૂંટણીપંચના રોલ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાની SIRની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ આ
શહેરના નાનામવામાં પિતાના ઘરે ઉત્તરાયણમાં આંટો દેવા આવેલી નવોઢાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ઘેરો શોક છવાયો હતો. થોડા જ દિવસો પહેલા કસુવાવડ થઇ જતા તેણી દુઃખી રહેતી હોય પ્રથમ સંતાનનું કોખમાં જ મૃત્યુ થતા આઘાતમાં તેણીએ આ પગલું ભર્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શ
રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા છએક માસથી રૂ.10 અને રૂ.20ની ચલણી નોટની અછત સર્જાતા પાનના ગલ્લાથી લઇ પેટ્રોલપંપ, શાકમાર્કેટ, દૂધની ડેરી, રિક્ષા-બસના ભાડા ચૂકવણીમાં લોકો હાડમારી ભોગવી રહ્યા છે છતાં સત્તાધારી પક્ષ જનતાને પડતી હાડમારી અંગે હર્ફ ઉચ્ચારી રહ્યો ન હોય રાજકોટ જિલ્લા પ
‘જર, જમીન અને જોરું ત્રણ કજિયાના છોરું’ ઉક્તિ આજના આધુનિક યુગમાં પણ યથાર્થ સાબિત બની રહી છે ત્યારે આવા જ એક કિસ્સામાં વીંછિયા તાલુકાના બંધાળી ગામના વતની યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા બાદ યુવતીના પિતાએ મોઢુકા અને આંકડિયા ગામની ખેતીની જમીનમાંથી બેદખલ કરી દેનાર પિતા સામે કાનૂન
ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3 (ગ્રૂપ-A અને ગ્રૂપ-B) ની કુલ 5370 જેટલી માતબર જગ્યાઓ માટે બમ્પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
જો હજારો ફૂટની ઊંચાઈને ઉડતા વિમાનમાં બોમ્બથી ધમકી મળે ત્યારે શું થાય? જો અને તો વચ્ચેના આ સવાલ પાછળની હકીકત ખૂબ ભયંકર અને થકવી દેનારી હોય છે. તાજેતરમાં જ ટીશ્યુ પેપર પર બોમ્બની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર એક ફ્લાઇટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ત્યાર પછી તમામ મુસાફરો અને ક
ધોરણ-12 સાયન્સની વાર્ષિક પરીક્ષા પૂર્વે આજથી પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં આજથી શિક્ષણ જગતનો ‘મહાકુંભ’ શરૂ થયો હોય તેમ કુલ 19,032 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના જુદા-જુદા વિષયોની પ્રેક્ટિકલ પરીક્ષા આપશે. આ પરીક્ષા આગામી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે, ત્યાર
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ મુસાફરોને યોગ્ય ટિકિટ લઈને મુસાફરી કરવા તથા ડિજિટલ રેલવે સેવાઓ અપનાવવા પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી સાથે તા.28 જાન્યુઆરીથી શરૂ કરાયું અને તા.6 ફેબ્રુઆરી, 10 દિવસ સુધી ‘મેરી ટિકિટ, મેરી શાન–વિકસિત ભારત માટે મારું યોગદાન’ જન-જાગૃતિ અભિયા
લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત ત્રિદિવસીય LIBF બિઝનેસ એક્સ્પો–2026 દરમિયાન, મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા વિશેષ આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં રાજકોટના ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કરને એક ખાસ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
આગામી તા. 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન ગિરનારની ગોદમાં યોજાનારા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે. મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગિરનાર તળેટીના મેળામાં જવા માટે રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે
રાજકોટના નાના મવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ માધવ હોટેલ પાસે મંગળવારે સાંજે સરાજાહેર યુવકની હત્યા કરવામાં આવી હતી. ભોગ બનનાર નિલેશ આરોપી મહેશની પરણેલી બહેન સાથે આડસંબંધો ધરાવતો હતો. જેની બે મહિના પૂર્વે બનેવીને જાણ થઇ જતા આરોપીની બહેન-બનેવી વચ્ચે માથાકૂટ થતી હતી.
રાજકોટના જામનગર રોડ પર અવધ સોસાયટી અને વિનાયક વાટિકામાં ફીણવાળું પાણી વિતરણ કરાતા રહીશોમાં દેકારો બોલી ગયો છે અને આ વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ ફેલાતા કમિશનર સમક્ષ પણ લેખિત રજૂઆત કરાઇ છે તેમજ વોર્ડ નં.3ના ચારેય કોર્પોરેટરોને પણ રજૂઆત કરાઇ છે. આમ છતાં ફીણવાળા પાણીન
રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ કમિશનર તુષાર સુમેરા દ્વારા બુધવારે સવારે 9.30 વાગ્યે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને સુપરત કરાયા બાદ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને તેમાં રૂ.95 કરોડના કરબોજ સાથેના રૂ.3595.70 કરોડના નવા નાણાકીય બજેટની વિવિધ યોજનાઓ સા
સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત મંગળવારે તાપી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગે આરોગ્ય વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કાર્ય કરી, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો સુધી લેપ્રસી અંગે જાગૃતિ પહોંચે ત
કેટલાક દિવસોથી તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક માળખાને લઈને રાજકીય અને કાર્યકર્તા સ્તરે ચર્ચાઓ તથા અટકળો ચાલી રહી હતી, જેનો અંત આજે સત્તાવાર જાહેરાત સાથે આવી ગયો છે. પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા બાદ તાપી જિ
સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાપી જિલ્લાના ગામડાઓમાં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના દીપકભાઈ મહેતા દ્વારા તાપી જિલ્લાના ચૂનાવાડી ગામ ખાતે ગરીબ અને જરૂરતમંદ લોકો માટે મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પ મ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં થયેલા હંગામાને લઈને રહ્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂર્વ સેના અધ્યક્ષ નરવણેનું પુસ્તક લઈને પહોંચ્યા. બીજા મોટા સમાચાર સેનાએ આતંકીઓની ગુફા ઉડાવી દીધી તેના વિશેના રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્
વંથલી તાલુકાના સુખપુર ગામના સરપંચે નક્કી કરેલ કંપની કરતા અન્ય કંપનીની ઉંચા ભાવે ડસ્ટબીનની ખરીદી કરી અધિકારનો દુરુપયોગ કરતા ડીડીઓએ સુખપુરના સરપંચ અરૂણ ડાંગરને હોદ્દા પરથી દૂર કરવા અને ખરીદીમાં વધારાની ચૂકવેલ રકમ રૂપિયા 1,18,320ની સરપંચ પાસેથી વસૂલવાનો હુકમ કર્યો છે. અરજદાર દ
ડુંગરપુરમાં રહેતા 60 વર્ષીય સોનાબેન બાબુભાઈ મકવાણા નામના વૃદ્ધા સોમવારે તેની દીકરી મીનાબેન સાથે ગામમાં સોમવારી બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે ગામના ચાંદની ચોકમાં રહેતો યોગી અજયભાઈ નામના શખ્સે પોતાની 5696 નંબરની બાઈક પૂરઝડપે ચલાવી વૃદ્ધાને ટક્કર મારી હતી. અકસ્માતથી સોના
છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ સહિત સોરઠમાં સવારે ગુલાબી ઠંડી, બપોરે ગરમીનું આક્રમણ થતાં મિશ્ર ઋતુનો અહેસાસ થયો હતો. બુધવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન સામાન્ય ઘટાડા સાથે 17.4 અને ગિરનાર પર્વત પર 12.4 ડિગ્રી નોંધાયું હતું. સવારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 83 ટકાએ પહોંચી જતા આ
રાણાવાવ પંથકના ઠોયાણા ગામે અનોખા લગ્નપ્રસંગે યોજાયો હતો.આ લગ્નપ્રસંગમાં પ્રાકૃતિક ખેતી કરતા પિતાએ પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિનું મંચ બનાવ્યું હતું.ઠોયાણા ગામને પ્રગતિશીલ ખેડુતનો નવતર પ્રયોગ કરી પુત્રના લગ્ન પ્રસંગે જમણવારમાં પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલું અમૃત ભોજન મ
પોરબંદરમાં જંત્રીના ભાવ ડબલ કરતા વધુ છે અને જંત્રીની વિસંગતતા જોવા મળે છે. એકજ વિસ્તારમાં એક જ રોડ પર જંત્રી અલગ અલગ હોય છે અને એપાર્ટમેન્ટમાં અને કોમર્શિયલ મિલકતની કિંમત કરતા જંત્રીની કિંમત ડબલ થી પણ વધુ છે અને ફ્લેટની કિંમત જંત્રી કરતા ખૂબ ઓછી છે ત્યારે જંત્રીની વિસંગતત
શહેરની સ્વચ્છતા જાળવવાની જવાબદારી ધરાવતી પોરબંદર પાલિકાના કચરો લઈ જતા વાહનો ખુદ રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું જણાઈ આવ્યું છે. વાહનો પર શહેરનો કચરો ઠાલવી દેવામાં આવે છે અને કચરાનો મોટો ઢગલો વાહન પર જોવા મળે છે. અહીં વાહન પર તાલપત્રી ન મુકાતા રસ્તા પર કચરો છૂટો પ
પોરબંદરમાં મનપા દ્વારા આખલા પકડવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તાર માંથી બીજા તબક્કામાં 491 આખલા પાંજરે પૂરી ગૌશાળા ખાતે મૂકવામાં આવ્યા છે. પોરબંદર મનપા બનતા આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આખલા પકડ્યા બાદ આ કામગીરી છેલ્લા 5 માસથી બંધ કરવામ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરની જેલ, ખાસ જેલ અને ઉપજેલોમાં બંદીવાન કેદીઓની માનસિક શાંતિ અને શારીરિક આરોગ્ય સુધરે તે હેતુથી 365 દિવસ યોગ અને ધ્યાન વર્ગો યોજવાનો વ્યાપક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પોરબંદરની ખાસ જેલમાં પણ કેદીઓ માટે નિયમિત યોગ વર્ગોની શર
માંગરોળની 108ની ટીમે આંત્રોલી ગામની સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી માતા,બાળકનો જીવ બચાવ્યો હતો.108 ટીમે સગર્ભાની એમ્બ્યુલન્સ ડિલિવરી બાદ વધુ સારવાર અર્થે માતા બાળકને માધવપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આધુનિક જીવનશૈલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટે
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર સુવિધાઓ સુધારવા વિવિધ વિભાગો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો કરી જાહેર કરવામાં આવ્યું છેકે, ઇલેક્ટ્રિક, સેનિટેશન અને ગાર્ડન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા છાં
બાપોદર ગામના એક વૃદ્ધ તેમની પુત્રવધૂની એકાએક તબિયત લથડતા સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારે પુત્ર વધુનું સારવાર દરમ્યાન મોત થતા વૃદ્ધ શોકમગ્ન હતા તે દરમ્યાન સરકારી હોસ્પિટલના ભૂતનાથ ગેટ પર જ વૃદ્ધ પર કૂતરાએ હુમલો કરી ફાડી લીધા હતા જેથ
પોરબંદરના આવાસ યોજનામાં રહેતી એક પરણિતાને તેના પતિએ ગાળો કાઢી ચારિત્ર પર શંકા કરી માર મારી ઇજા પહોંચાડી ધમકી આપ્યા અંગેની પરણિતાએ ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના બોખીરા આવાસ યોજના બ્લોક નંબર 15 અને રૂમ નંબર 4માં રહેતા હર્ષીદાબેન ભરત વાંદ
69મી SGFI ની રાષ્ટ્રીય કક્ષાની અંડર-14 બહેનોની બીચ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાત ટીમે શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાની ધોરણ-9 માં અભ્યાસ કરતી પ્રતિભાશાળી વિદ્યાર્થીની ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. ગોલ્ડ મેડલ સાથે
રાહ તાલુકાના રાહથી ડેડુવાને જોડતા માર્ગ પર સિંગલ પટ્ટી ડામર કામગીરી શરૂ થતાં વિવાદ ઊભો થયો છે. અગાઉ સફાઈ કામગીરી દરમિયાન માર્ગ બંને બાજુથી 9–9 મીટર ખુલ્લો કરવામાં આવ્યો હતો, છતાં હાલ સિંગલ પટ્ટી ડામર કામ હાથ ધરાતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે. ગ્રામજનો અને આગેવાનો 7 મીટર પહો
મહેસાણામાં પરા તળાવથી જાણીતા સ્વામી વિવેકાનંદ લેકમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પુનઃ ઉત્થાનની કામગીરી શરૂ કરવામાં આવી છે. રૂ.6.30થી 6.50 કરોડના ખર્ચે અહીં અત્યાધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેન અને એમપી થિયેટર ચાર મહિનામાં તૈયાર કરવામાં આવશે. આ ઉ
મહેસાણાના પાંચોટ ગામમાં આવેલ શ્રી વારાહી માતાજી મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી બુધવારથી ભવ્ય રીતે પ્રારંભ થયો છે. ત્રિ-દિવસીય આ મહોત્સવના પ્રથમ દિવસે આજે સવારે ૯ વાગ્યે પંચાંગ કર્મ સાથે મહોત્સવની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે 21 કુંડી હવનનો પ્રારંભ ક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષના ઉજવણી કાર્યક્રમોના ભાગરૂપે મહેસાણા-૨ વિસ્તારમાં રેલી તેમજ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનૂસંધાને આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત 9 ફેબ્રુઆરીએ બપો
ગાંધીનગર જિલ્લાના માણસાની 25 વર્ષીય પરણીત અને બે બાળકોની માતા સંગીતાબેને ઠાકોર અગમ્ય કારણોસર આઠેક મહિના અગાઉ એસિડ પી લેતા તેમની અન્નનળી અને હોજરી ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં દર્દી પાણી કે થૂંક પણ ગળી શકવા સક્ષમ ન હોતા. અનેક હોસ્પિટલોમાં સારવાર માટે ગયા બાદ
પાટણ જિલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયતોમાં આઉટસોર્સિંગ મારફતે વિવિધ કેડર પર કાર્યરત 46 કર્મચારીઓને વિકાસ કમિશ્નરના પત્ર બાદ એજન્સી દ્વારા અચાનક નોકરીમાંથી છુટા કરી દેવાતાં ગ્રામ્ય વિસ્તારને સ્પર્શતી ઇ-ગ્રામ અને કેન્દ્રીય નાણાપંચની યોજનાઓની કામગીરી પર ગંભીર અસર થવાની
સિદ્ધપુરમાં 30 વર્ષીય બ્યુટી પાર્લર સંચાલિકા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં મુખ્ય આરોપીએ લિફ્ટ આપવાના બહાને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઘટનામાં મુખ્ય આરોપી પ્રકાશજી ચમનજી રાજપૂત તેની દીકરીને બ્યુટી પાર્લરમાંથી લેવા
પાટણ-ચાણસ્મા-ગોઝારીયા ફોરલેન હાઈવે પર આવેલું ચાણસ્મા સર્કલ હવે વાહનચાલકો અને વેપારીઓ માટે માથાનો દુખાવો બન્યું છે. સર્કલનું કદ જરૂરિયાત કરતાં ઘણું મોટું હોવાને કારણે અહીં અવારનવાર અકસ્માતો સર્જાય છે અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઉભી થાય છે. આ મુદ્દે કેન્દ્રીય ન્યાયિક આ
સિદ્ધપુર બિંદુ સરોવર હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી પથ્થર ભરીને આવી રહેલા ટ્રેલરના ચાલકે સામેથી આવતી એક કારને બચાવવા જતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ ટ્રેલર બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ પાસે ઉભેલી અન્ય એક કાર સાથે ધડાકાભેર અથડાયું હતું, જેમાં ક
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની પાટણ શાખામાંથી લીધેલી લોનની બાકી રકમ પેટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં એડીશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડો. એચ.પી. જોષીએ સરસ્વતી તાલુકાના લોધી ગામના રહેવાસી ઈશ્વરભાઈ સાંકાભાઈ રબારીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા આપી ચેકની રકમ મુજબના વળ
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સંસ્થાના વડાઓ અને તબીબી નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત જનમેદનીને કેન્સર જેવા ગંભીર રોગના લક્ષણો, તેના કારણો અને બચા
તેજગઢ નજીક આવેલ ભીલપુર ગામના ખેર ફળિયામાં વર્ષોથી ચાલતી જર્જરિત આંગણવાડીના મુદ્દે દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષથી કાચા, અત્યંત જોખમી મકાનમાં ચાલતી આંગણવાડીમાં બાળકોના જીવને ખતરો હોઇ મીડિયા દ્વારા મુદ્દો ઉજાગર થતા
છોટાઉદેપુરના સંકલન હોલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ‘કોફી વિથ કલેક્ટર’ પ્રેરણાત્મક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સ્પર્ધાત્
મહુધા તાલુકાના ખલાડી ખાતે ગજાપુરા વિસ્તારમાં કામ કર્યા વગર ડિસેમ્બર માસમાં ચૂકવાયેલ નાણાં મામલે તાલુકા પંચાયતના બાબુઓએ સ્થળ સ્થિતિ ચકાસવાની જગ્યાએ નાણાં ચૂકવનાર પાસે જ અહેવાલ મંગાવ્યો છે. ખલાડી સહિત સમગ્ર પંથકમાં પાણીના બોર સહિતનાં કામોમાં નર્યો ભ્રષ્ટાચાર આચરવામાં
ખેડા તાલુકાના કલોલી ગામમાં ગ્રામ પંચાયતના સીમ વિસ્તારમાં આવેલ સરકારી બીનાકારી જમીનમાંથી ગેરકાયદેસર ચાલી રહેલ માટી ખનન સામે ગામલોકો ભારે રોષ જોવા મળ્યો છે જેને પગલે મંગળવાર મોડી રાત્રે ગામ લોકો અને ભૂમાફિયાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. કલોલી ગામલોકોએ જણાવ્યું હતું કે મા
માલપુર તાલુકાના ઉભરાણમાં આવેલા પ્રસિદ્ધ આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરનો 20મો પાટોત્સવ બુધવારે ઉજવાયો હતો. 20 વર્ષ અગાઉ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહેરા પરિવારોના સ્વર્ગીય દલપતભાઈ સબુરભાઈ અને લીલાબા દલપતભાઈના પરિવાર દ્વારા કરાયો હતો આ પરિવાર દ્વારા પાટોત્સવમાં ખોડીયાર મા
અરવલ્લીના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત અતિશય દયનીય બની છે. ટીંટોઈથી નાદીસણ સુધીનો 5 કિલોમીટરનો માર્ગ છેલ્લા લાંબા સમયથી બિસમાર હોવાથી 25થી વધુ ગામડાના લોકો માટે અવરજવર કરવી મુશ્કેલ બની છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે આ રસ્તાને ડામર કરવામાં આવે
પ્રતિક સોની પંચમહાલ જિલ્લાની 2194 શાળઓના 4.62 લાખન વિદ્યાર્થીઓમાંથી 1.41 લાખ વિદ્યાર્થીઓના અપાર આઇડી બન્યા નથી. જિલ્લામાં 30ટકા વિદ્યાર્થીઓની ડિઝિટલ ઓળખ મળી નથી. બાકી રહેલા વિદ્યાર્થીઓને સરકારી યોજનાનો લાભમાં વિલંબ થઇ શકે છે. ત્યારે આઇડી બનાવવામાં આધારકાર્ડ અને જન્મ પ્રમાણપત્ર
મોરવા હડફ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સહાયક હે. કો. ભાવેશભાઈ ભીખાભાઈ નાયક દ્વારા ખોટું અનુ. જનજાતિનું પ્રમાણપત્ર મેળવી તેના આધારે પોલીસ ખાતામાં નિમણૂંક તથા બઢતી મેળવી હતી. આ બાબતે વિભાગીય વિશ્લેષણ સમિતિ, વડોદરાની તપાસ દરમ્યાન અ.હે.કો. ભાવેશભાઈ નાયક તથા તેમના કુટુંબના સભ્ય
વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિ.માં નર્સિંગ શિક્ષણ પર એક રાષ્ટ્રીય પરિસંવાદ ‘એલિવેટ એન્ડ એજ્યુકેટ ટ્રાન્સફોર્મિંગ નર્સિંગ એજ્યુકેશન' થીમ પર યોજાયો હતો. પરિસંવાદનું આયોજન તરસાલીની બાલાજી કોલેજ ઓફ નર્સિંગ દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિ. અને ‘ધ નર્સિંગ સ્કોલર સોસાયટી, ઈન
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાંથી પસાર થતા ડાકોર- સેવાલિયા મુખ્ય માર્ગ પર અનિયમિત સાફ સફાઈના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કચરો હટાવવામાં ન આવતા, આજે સ્થાનિકોનો સંયમ ખૂટ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ગંદકીથી છુટકારો મે
ગોધરા બી ડિવિઝન પોલીસ મથક પર હુમલો, સરકારી દસ્તાવેજો સળગાવવાના કેસમાં 5 આરોપીઓની જામીન અરજી મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરી છે. ચાર્જશીટ રજૂ થયા બાદ જિલ્લા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સી.કે. ચૌહાણે આ નિર્ણય લીધો હતો. 18 સપ્ટેમ્બર 2025ના રોજ ગોધરા બી ડીવીઝન પોલીસ

26 C