જૂનાગઢ પોલીસે નકલી સોનું પધરાવી સોની વેપારીઓને છેતરતું બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે. આ આરોપી દંપતી વેપારી પાસેથી અસલી સોનાના દાગીના લઈ લેતું અને ત્યાર બાદ તેમને સોનાનું વરખ ચડાવેલા પંચધાતુના દાગીના પધરાવી દેતું હતું. આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમા
અમદાવાદની વાડજ પોલીસ દ્વારા એક બાતમીદારનું નામ અને નંબર FIRમાં જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે. પોલીસને માહિતી પૂરી પાડનાર વ્યકિતએ કહ્યું હતું કે, પોલીસની આ બેદરકારીના કારણે મારા જીવને જોખમ ઉભું થશે તો જવાબદાર કોણ રહેશે? પોલીસે પોતાની જાણ બહાર જ પોતાના નામ નંબરનો એફઆઈઆરમાં
હિંમતનગરમાં માઘ સુદ બીજના પવિત્ર દિવસે શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પોલોગ્રાઉન્ડ સ્થિત મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં સમસ્ત પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા પહેલા પોલોગ્રાઉન્ડ ખાતે નિત્ય પૂજા, આ
જ્યારે જગતગુરુ આદિ શંકરાચાર્યએ ભારતની ચારેય દિશામાં ચાર મઠો સ્થાપ્યા, ત્યારે તેમનો ઉદ્દેશ્ય હિંદુ ધર્મને સંગઠિત કરવાનો હતો. ઈતિહાસ સાક્ષી છે કે મુઘલ કાળ હોય કે બ્રિટિશ શાસન, શંકરાચાર્યના પદને હંમેશા રાજગુરુ જેવું સન્માન મળતું આવ્યું છે. આ વાત આપણે અત્યારે એટલા માટે કરી રહ
સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ રહી છે. આ વૈશ્વિક મંચ પર ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હાજર છે. WEF 2026 અંતર્ગત ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવ
વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર મંગળવારે બપોરના સમયે બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા હતા. આ ઘટનાને કારણે રસ્તા પર થોડીવાર માટે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા. યુદ્ધે ચડેલા આ ખૂંટિયાઓએ ત્યાં ઉભેલા લોકોના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. સ્
હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે જી-રામ-જી યોજના અંતર્ગત 'ચોપાલ ચર્ચા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ગામના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે યોજનાના અમલીકરણ, લાભોની પહોંચ અને આગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાશે. રાજ્યના નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી રીતે સરકાર સુધી પહોંચાડવાનો આ મહત્વપૂર્ણ મંચ છે. સવારે 8.00થી 11.00 વાગ્યા સુધી CM ફરિયાદ સાંભળશેવડાપ
ગુજસીટોકના ગંભીર પ્રકારના ગુનામાં છેલ્લા 15 મહિનાથી નાસતા ફરતા જુહાપુરાના કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય સૂત્રધાર અઝહર કિટલીને ઝડપી લેવામાં આવ્યો છે. હત્યાનો પ્રયાસ, ખંડણી, જમીન પચાવી પાડવી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 21 જેટલા ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપી અઝહરની ઝોન 7 LCB સ્
જૂનાગઢ જિલ્લામાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડવા અને યુવાધનને બચાવવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમને મોટી સફળતા મળી છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સમદ ઉર્ફે સહદાબ
ગુજરાત પોલીસમાં PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ ભરવા માટે શારીરિક કસોટી આવતીકાલ, 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યભરમાં 13 માર્ચ સુધી ચાલનારી આ પ્રક્રિયા માટે ભરૂચને પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ભરૂચ ખાતે યોજાનારી શારીરિક કસોટી માટે જિલ્લા પોલીસ અધ
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આજે એક ચાલુ લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા ચોસઠ જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી 60 લાખની 'કિયા કાર્નિવલ' ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા
મહેસાણા શહેરમાં રહેતી એક પરણિત મહિલા ડોક્ટરે પોતાના પતિ અને સસરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના ક્લિનિકની આવક હડપી લેવા બાબતે તેમજ દહેજ અને લોનના હપ્તા ભરવા માટે તેના પર દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુ
સુરેન્દ્રનગર: પ્રયાગરાજમાં સંતોના કથિત અપમાનના વિરોધમાં ઝાલાવાડના ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ પોતાની છાતીમાંથી રક્ત કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક આવેદનપત્ર તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સુપરત કર
અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા SIRની કામગીરી અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર નેતાઓ સહિત ધારાસભ્યો પણ વિરોધ પ્રદર્શન કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મતદારોની જાણ બહાર જ ફોર્મ 7 જમા કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવ
રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે આપ્યા બાદ આરોપીઓ દ્વારા કાર પરત ન આપી છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા બન્ને શખ્સો પૈકી એક શખ્સ રાજકોટમાંથી લકઝરી કાર ભાડે મેળવી એક સપ્તાહ સુધી રેગ્યુલર ભાડું આપી બા
બોરસદ કોર્ટે બનેજડા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પૂર્વ પોસ્ટ માસ્ટરને 5 વર્ષની સાદી કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો. અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. પૂર્વ પોસ્ટ માસ્ટરને 7,940 રૂપિયાની ઉચાપત બદલ કોર્ટે સજા ફટકારી છે. ઘટનાની વાત કરીએ તો બનેજડા પોસ્ટ ઓફિસમાં ફ
ગાંધીનગર શહેરમાં એક તરફ પાર્કિંગ પોલિસીની સુફિયાણી વાતો વહેતી થઈ છે ત્યારે બીજી તરફ વાસ્તવિક પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે. પાટનગરના મુખ્ય માર્ગો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે આડેધડ પાર્કિંગની સમસ્યા દિનપ્રતિદિન માથાના દુખાવા સમાન બની રહી છે. આ સ્થિતિને ડામવા માટે ગાં
રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટી વિભાગની વોલ્વો બાદ વધુ એક પ્રિમિયર બસ સર્વિસનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે હવે વોલ્વો ઉપરાંત એસી સીટર બસ પણ દોડશે. બસના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ એસી બસ ચલાવી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ ગાંધીનગર
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ધરતીપુત્રો પર આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકો સદંતર નિષ્ફળ ગયા બાદ, ખેડૂતોને આશા હતી કે શિયાળુ એટલે કે રવિ સીઝનમાં તેઓ આ નુકસાનની ભરપાઈ કરી શકશે. જોકે નવી આશા સાથે મો
મોરબી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદની વ્યાપક બેઠક યોજાઈ હતી, જેમાં બજરંગ દળ સહિત વિવિધ પ્રખંડના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આ બેઠક શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે યોજાઈ હતી. સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓએ બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, સુરે
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) સોજીત્રાના એક વેપારી પાસેથી રૂ. 1.63 કરોડથી વધુની ઠગાઈ કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી રફીક ઉર્ફે બાબા પુજાભાઈ રાઠોડને આણંદના ઇન્દિરા સ્ટેચ્યુ પાસેથી ઝડપી પાડી સોજીત્રા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ છેતરપિંડીની શરૂઆત સોજીત્રાના હામ
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજરાણી તળાવ પાસે રહેતા ગ્રાહકે ચાર મહિનાથી 11 હજાર રૂપિયા વીજ બિલ ભર્યું ન હતું. જેના કારણે જીઈબીના કર્મચારીઓ તેમનું વીજ કનેક્શન કાપી મીટર લઈ ગયા હતા. આ દરમિયાન રોષે ભરાયેલો ગ્રાહક સબ ડિવિઝનની વીજ કચેરી ખાતે પહોંચી ગયો હતો અને કર્મચા
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ગામે પતંગ ચગાવતી વખતે 8 વર્ષીય બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિંઝોલ ગામનો 8 વર્ષીય ક્રિષ્ના ચૌહાણ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ
મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલી રામકો રેસીડેન્સી ખાતે શ્રી સતવારા સહકાર મંડળ મોરબી દ્વારા11મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સતવારા સમાજના 15 યુગલો લગ્નગ્રંથિથી જોડાઈ નવા દાંપત્યજીવનનો પ્રારંભ કર્યો હતો. સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ સવારે મંડપ મુહૂર્તથી થયો હતો. ત્યા
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાની 400થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ પોતાના માતા-પિતાને હાર પહેરાવી, આરતી ઉતારી અને પ્રદક્ષિણા ફરી
દાહોદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘આંગણવાડી વિઝિટ ટ્રેકર’ (AVT) એપ્લિકેશનનો દેવગઢ બારિયા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની સૂચના અનુસાર, દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસરની પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો તેના પગલે કોર્પોરેશન દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 20 જાન્યુઆરીના રોજ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર
વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાના પુત્ર અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC)ના ડિરેક્ટર નરેશભાઈ કેલાએ 20 જાન્યુઆરીના રોજ તેમનો જન્મદિવસ સામાજિક સેવા સાથે ઉજવ્યો હતો. તેમણે આ પ્રસંગે વઢવાણ વિસ્તારની ચાર શાળાઓના 1200થી વધુ વિદ્યાર્થીઓને પૌષ્ટિક શીંગ-ગોળની ચિક્કીનું વિતરણ કર્ય
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મહારાષ્ટ્રની એક આંતરરાજ્ય ઘરફોડ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બંધ ફ્લેટોને નિશાન બનાવી ચોરી કરતી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને કુલ 9 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ પાસેથી સોનાની લગ
જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ચેલા-13 SRP ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ સહિતના અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. શારી
સુરત સાયબર ક્રાઈમ સેલે 212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ચાર આરોપીઓમાંથી ત્રણ માત્ર ધો. 8થી 10 સુધી જ ભણ્યા છે, પરંતુ તેઓએ આખી બેંકિંગ સિસ્ટમ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી દીધું છે. સાયબર ફ્રોડ માટે જે એકાઉન્ટ
વિદેશમાં નોકરીની લાલચે મહિલા સાથે ઠગાઈ બેલારુસમાં નોકરી આપવાના બહાને નવસારીની મહિલા સાથે ઠગાઈ.. મહિલાને બેલારુસથી 300-400 કિમી દૂર મોકલી, એજન્ટે તેનો નંબર બ્લોક કરી દીધો છે. મહિલા ત્રણ સંતાનોને નવસારી મુકી, દેવું કરી બેલારુસ ગઈ હતી. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિ
બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવાના હેતુથી ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર બારીયાએ સ્થળ મુલાકાત લઈ આયોજનની સમીક્
ગુજરાતમાં મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કેશોદમાં આવેલી એક મગફળીની મિલમાં કામ કરતા સાગર મનસુખભાઈ મોરબીયા નામના શખ્સે તેની સાથે જ કામ કરતી એક સગીરાને લલચાવી-ફોસલાવી ગત 7 જાન્યુઆરીના રોજ અપહરણ
રાજકોટ-જામનગર હાઇવે પર બનેલા સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ફોરલેન બ્રિજના બાકી કામમાં વિલંબ થયો છે. હાલમાં બ્રિજની 80 ટકા કરતા વધુ કામગીરી પુરી થઈ છે. જોકે રેલવેની મંજૂરીનાં અભાવે હાલ કામગીરી અટકી છે. આ મંજૂરી મળ્યા બાદ જ આગળની કામગીરી થઈ શકે તેમ હોવા
એકબાજુ રાજ્ય સરકાર અને પોલીસ પ્રસાશન દ્વારા નશીલા પદાર્થોના સેવન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ભાવનાગરમાં સરકાર અને પોલીસની કામગીરીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. આજરોજ (20 જાન્યુઆરી) NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખે મોટી સંખ્યામાં કાર્યકરોને સાથે રાખી ભાવનગર શહેરના મ
બોટાદના તુરખા ગામે પરિવાર પર હુમલો અને એક મહિલાના મોતના કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દિલીપ પ્રતાપભાઈ ખાચર અને ભગીરથ ફુલાભાઈ ધાંધલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે બંને આરોપીઓને ઘટના
બાલાસર પોલીસે સરહદી વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 300 મહિલાઓનું એનિમિયા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ 300 બાઈક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરાયું હતું. બોર્ડર ર
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ચાર અને એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક આરોપીને અમદાવાદના નરોડાથી અને બીજાને ધ્રાંગધ્રાથી પકડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સૂચનાથી સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જિલ્
પોરબંદરના ખાપટ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. નાયરા પેટ્રોલ પંપની પાછળ રહેતા રાંભીબેન વેજા કાના ભુવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, પતિના દાદાની રાતડા સીમ, ખાપટ ગામે આવેલી ૨૫ વીઘા જમીનના હિસ્સા બાબતે પતિ અને તેમના બે ભાઈઓ વચ્
હળવદ તાલુકાના માથક ગામ પાસે આવેલા મામાદેવ મંદિરના વિકાસના નામે ઇનામી ડ્રોની ટિકિટો વેચી આયોજકો ગુમ થઈ ગયા છે. ડ્રો થયાના પાંચ દિવસ બાદ પણ 606 વિજેતાઓને કોઈ ઇનામ મળ્યા નથી. આ મામલે એક કરોડથી વધુની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. માથક અને કડીયાણા ગામ વચ્ચે ખરબાની જગ્યા
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ મામલે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ ઈડી દ્વારા વધુ બે લોકો ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક સંજય અને પ્યૂન નીતિન ઉઠાવી લેવામાં આવ્યા છે. 1500 કરોડના જમીન NA (બીન ખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્ર
મોરબીમાં એક યુવાન સાથે 3 લાખ રૂપિયામાં લગ્ન કર્યા બાદ ત્રીજા જ દિવસે દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ છેતરપિંડીના કેસમાં મોરબી બી ડિવિઝન પોલીસે લુંટેરી દુલ્હન અને તેના એક સાથીની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા આધેડે મ
કહેવાય છે કે 'સેવા પરમો ધર્મ', આ ઉક્તિ સુરત રેલવે સ્ટેશન પર સાચા અર્થમાં સાર્થક થતી જોવા મળી હતી. રેલવે સ્ટેશનના ભીડભાડ વાળા વિસ્તારમાં અચાનક બેભાન થઈ ઢળી પડેલા એક મુસાફર માટે ત્યાં હાજર મહિલા ડોક્ટર અને સ્થાનિક યુવકો 'દેવદૂત' બનીને આવ્યા હતા, જેના કારણે એક કિંમતી જીવ બચાવી શક
સાળંગપુરધામ ખાતે મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને 251 કિલો બુંદીના લાડુનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો. હનુમાનજી દાદાને ખાસ એમ્બ્રોઇડરી વર્કવાળા કલાત્મક વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને રંગબેરંગી શે
વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહ મંગળવારે ભવ્ય રીતે યોજાયો હતો. કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં સંસ્કૃત વિદ્યા, સંશોધન પરંપરા અને ભારતીય જ્ઞાનપરંપરાનું ગૌરવસભર દર્શન થયું હતું. સમારોહ દરમિ
સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ આયોજીત 32માં સમૂહલગ્ન સમારોહ 23 જાન્યુઆરીના રોજ 194 નવયુગ્લો પ્રભુતામાં પગલા માંડશે. નવયુગલોને આશિર્વાદ પાઠવવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ હાજર રહેશે. આ સમૂહ લગ્નમાં એક વિશેષ એક નંબરનો મંડપ છે જેમાં લંડન રહેતા યુવક-યુવતી લગ્ન કર
ઝાલોદ કોર્ટમાં ફરજ દરમિયાન 23 વર્ષીય મહિલા વકીલ વૈશાલી હઠીલાનું અચાનક ચક્કર આવતા સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાથી કોર્ટ પરિસર અને તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામના રહેવાસી વૈશાલી હઠીલા ગ
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત બિન અનામત વર્ગના આગેવાનોની મહત્વની ચિંતન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં EWS (આર્થિક રીતે પછાત વર્ગ) માટે 10 ટકા રાજકીય અનામત લાગુ કરવાની જોરદાર માંગ ઉઠી હતી. બેઠકમાં બે મુખ્ય ઠરાવો રજૂ કરા
રાણીપ વિસ્તારમાંથી ઓનલાઈન ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ચિરાગ પટેલને ઓનલાઇન ગાડી વેચવાનો સોદો કરવો ભારે પડ્યો છે. ચિરાગ પટેલે પોતાની ગાડી વેચવા માટે OLX પર જાહેરાત આપી હતી. જે બાદ સાબરકાંઠાના કમલપુર ગામમાં રહેતા ભૌતિકગીરી ગૌ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે 20 અને 21 જાન્યુઆરીના રોજ બે દિવસીય આંતર કોલેજ યુવા મહોત્સવ ‘કલ્પવૃક્ષ’નો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની 132 કોલેજોમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે 992 યુવતીઓએ નોંધણી કરાવી છે,
જામનગર સાયબર ક્રાઈમ સેલે સોશિયલ મીડિયા દ્વારા સોલાર પેનલ લગાવવાના બહાને 100થી વધુ લોકોને છેતરનાર એક ટોળકીના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 12 મોબાઈલ ફોન, બે સીપીયુ અને 8 બેંક પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ છેતરપિંડીનો પર્દાફાશ જામનગરના હિરજી મિસ્
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેન અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેતરોમાં ચોમાસામાં પાણી ભરાઈ રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આનાથી ચોમાસા દરમિયાન હજારો વિઘા જમીનમાં પાકને ભારે નુકસાન થાય છે. તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ અસ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી વિવિધ ભરતી પ્રક્રિયાઓની પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષાઓ માટે કોલલેટર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખ અંગે મહત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સંબ
સુરતના લિંબાયત વિસ્તારમાં ફરિયાદી મોહમ્મદ સિદકી પાસે ચપ્પુની અણીએ ક્રેટા ગાડી અને આરસી બુક પડાવી લેનાર કુખ્યાત આરોપી યુસુફ પઠાણને લિંબાયત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપી વર્ષ 2019માં લખનઉમાં થયેલ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં પણ સામેલ હતો. આજે લિંબ
રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા ઉતરેલા છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની હાજરીમાં પારદર્શિતા લાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે 'ફેસ રીડિંગ મશીન' જેવી અત્યાધુનિક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ, ભ્રષ્ટ
અમદાવાદના ઝોન 1 એલસીબી સ્કોડે એક એક્ટિવા ચોરની ધરપકડ કરી પાંચ એક્ટિવા કબજે કર્યા છે. ચોરની તપાસમાં સામે આવ્યું હતું કે, ચોરે અમદાવાદનો એક પણ વિસ્તાર છોડ્યો નથી કે જ્યાં તેને ચોરી કરી હોય. ચોર દગાબાજ પત્નીના દગા બાદ ચોરી કરતો થયો હતો. જ્યારે ચોરને લાગે કે પેટ્રોલ પૂરું થાય તો ગ
26 January 2001 ના વિનાશક ભૂકંપ બાદ કચ્છ ફરી બેઠું થશે કે કેમ તેવા સવાલો વચ્ચે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં કચ્છની કાયાપલટ થઈ છે. આજે કચ્છ પ્રવાસન, ખેતી અને સહકારી ક્ષેત્રે દેશનું મોડેલ બન્યું છે. આ વિકાસયાત્રામાં શ્રી કચ્છ જિલ
દેશના એરપોર્ટ પર જે રીતે બેગ સ્કેનિંગ કર્યા બાદ જ પ્રવાસીઓને એરપોર્ટની ટર્મિનલ તરફ એન્ટ્રી આપવામાં આવે છે. તેવી જ રીતે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બેગ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું હતું. સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસેથી પ્લેટફોર્મ પર આવતા મુસાફરોની બેગ આ
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કલેક્ટરના નિવાસસ્થાનમાંથી એક દુર્લભ પક્ષીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વન વિભાગ અને સ્થાનિક સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી આ પક્ષીનો જીવ બચાવી શકાયો. ગોધરામાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના નિવાસસ્થાન સંકુલમાં આવેલા એક ઊંચા
ગુજરાત બહુચર્ચિત બીટકોઈન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિવારજનોની ઈડી દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કરોડો રૂપિયાના બીટકોઈન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા શૈલેષ ભટ્ટન
સુરેન્દ્રનગર સ્થિત અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા પાટડી-ખારાઘોડાના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયા પરિવારો માટે સતત આઠમા વર્ષે 'પ્રોજેક્ટ અર્પણ' અંતર્ગત સેવા સેતુ બાંધવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ડો. ગુરુદેવ નિરંજન મુનિજી અને ગુરુદેવ ચેતન મુનિજીની પ્રેરણાથી હાથ ધરવામાં આ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઊંચી-ઊંચી રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દેવામાં આવે છે, પરંતુ બિલ્ડિંગને બીયુ મળી ગયા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સની આકારણી કરવામાં આવતી નથી, જેથી કોર્પોરેશનને લાખો રૂપિયાના ટેક્સની આવકને નુકસાન થાય છે. શહેરમાં 158 જેટલી બિલ્ડ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન 23 કોલેજો સામેની તપાસ સમિતિનો સર્વગ્રાહી રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરવામાં આવ્યો છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) દ્વારા આ અહેવાલને મંજૂરી આપવામાં આવી છે. હવે રિપોર્ટના આધારે જવાબદાર કોલેજો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરાશ
ગોધરા તાલુકાના ગોવિંદી બાયપાસ નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવતા ટ્રકે બાઇક સવાર યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ ગોધરા તાલુકાના એરંડી ગામના વતની 27 વર્ષીય સંજયકુમાર રમણભાઈ સાંપા તરીકે થઈ છે. સંજયકુમાર ITI ખાતે ઇલેક્
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ વનડે મેચની શ્રેણી પૂર્ણ થતા 5 દિવસ બાદ ભારતીય ટીમના કેપટન શુભમન ગિલ ફરી રાજકોટ આવી પહોંચ્યા છે આજ રોજ વહેલી સવારે રાજકોટ એરપોર્ટ પર ગીલનું આગમન થતા એરપોર્ટ ખાતે એરપોર્ટના કર્મચારીઓએ કેપટન શુભમન ગિલ સાથે ફોટા પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગ
અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ ફટકારી છે. બન્ને સ્કૂલે અમદાવાદ ઝોન FRC પાસે ફીની મંજૂરી વગર પ્રિ-પ્રાઈમરીની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી હતી, જેથી વિદ્યાર્થીઓએ અમદાવાદ ઝોન FRC સમક્ષ ફરિયાદ કરી હતી. આ મામલે F
ઈડર સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાના 'ભાસ્કર ભવન' ખાતે પૂર્વ દિવ્યાંગ કમિશનર પ્રોફેસર ભાસ્કર વાય. મહેતાનો સન્માન સમારોહ યોજાયો હતો. વિચાર વાટિકા ગ્રુપ સ્નેહ મિલન અને અપંગ અભ્યુદય મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમનું આયોજન પ્રો. મહેતાના અમૃત મહોત્સવ
સુરતની લાજપોર જેલના દરવાજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ખંડણીના કેસમાં જામીન મેળવીને બહાર નીકળેલા આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી હજુ મુક્ત હવામાં 50 કદમ પણ નહોતા ચાલ્યા ત્યાં જ પોલીસે તેમને દબોચી લીધા હતા. જેલમુક્ત થવાની ખુશી ક્ષણભરમાં ચિંતામાં ફેરવાઈ ગઈ જ્યારે પોલીસની ટ
હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય જાગૃતિ અને સુરક્ષા અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં કાયદાકીય સમજ અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગર પોલીસ સ્ટેશનના શી ટીમ
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાંથી નકલી PSIને વડોદરા SOGએ ઝડપી પાડ્યો છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ખોટી ઓળખ આપીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. તેની પાસેથી ખોટા પોલીસના આઈકાર્ડ, પોલીસ યુનિફોર્મ તથા વિવિધ સરકારી-ખાનગી કચેરીઓના ડુપ્લીકેટ સિક્કાઓ અને આ
વાપી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક અને સ્વચ્છતાની સમસ્યાના નિવારણ માટે વાપી મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર, મુખ્ય બજારના જાહેર રસ્તાઓ પરથી લારી-ગલ્લા, પાથરણા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ
ગુજરાતના બે અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક ઘટના અમદાવાદના સારંગપુર સર્કલ પાસેની છે અને બીજી ઘટના સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામની છે. અમદાવાદના સારંગપુર સર્કલ પાસે 10 માળની બિલ્ડીંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી. આ ટાંકી 75 વર્ષ જૂની હતી. તેન
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ગામેગામ દેશી અને વિદેશી દારૂનો વેપલો થતો હોય એવા દૃશ્યો ઘણીવાર સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ગામથી તો ફિલ્મ રઈશ જેવી ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલે જતા એક વિદ્યાર્થીને ગ્રામજનોએ અટકાવીને બેગ ચેક કરતા બેગમાં પુસ્
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલો હુમલો શિક્ષણવર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે AVBP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા
શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત કુલ 17 રૂટો પર બસો દોડવાની તૈયારીઓ ચાલી રહી છે તેના ભાગરૂપે આ સેવાના પ્રથમ ચરણમાં જે 6 મુખ્ય રૂટો શરૂ થવાના છે, તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાવ વિસ્તારમાં ટ્રાફિક અને દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને આગામી સમયમા
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારના ઓશવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિક હળવો કરવા માટે સિક્સ લેન રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય થયા બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આજથી જ સક્રિય બન્યું છે અને સર્વેની કામગીરી
ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં મુખ્ય માર્ગની અત્યંત ખરાબ હાલતને કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી માર્ગ બિસ્માર હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની નિષ્ક્રિયતા સામે આંદોલનની ચીમ
રાજકોટ મહાનગરપાલિકામાં વર્તમાન બોડીની ટર્મ પૂર્ણ થવાના આરે છે, ત્યારે આજે મળેલી સંભવિત અંતિમ જનરલ બોર્ડની બેઠક અપેક્ષા મુજબ અત્યંત હંગામેદાર અને વિવાદોથી ઘેરાયેલી રહી હતી. 11 માર્ચનાં રોજ વર્તમાન ટર્મ પૂરી થઈ રહી હોવાથી, આ બેઠક પ્રજાના પડતર પ્રશ્નોના નિકાલ માટે મહત્વની મા
વિદેશમાં નોકરીની લાલચ આપીને ગુજરાતીઓ સાથે થતી ઠગાઇનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીની એક મહિલા બેલારૂસમાં ફસાઇ છે. દિવ્ય ભાસ્કરને આપેલી માહિતીમાં એજન્ટે પોતાની સાથે ફ્રોડ કર્યાનો આરોપ તેણે લગાવ્યો છે. મહિલાનું નામ મીના જોશી છે. તેને બેલારૂસમાં ફ્રૂટ પેકિંગમાં નોકરી
રાજકોટ શહેરની ખોખળદડી નદી પાસે 17 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી શાળા નંબર 99ને લઈ રાજનીતિ તેજ થઈ છે. બે દિવસ પહેલા જ રાજકોટની મુલાકાતે આવેલા શિક્ષણમંત્રી સમક્ષ વશરામ સાગઠિયાએ આ શાળાનો મુદ્દો ઉઠાવ્યા બાદ શિક્ષણ મંત્રી જવાબ આપવામાં ગેંગેફેંફે થઈ ગયા હતા. 10 બાય 10ની પાંચ ઓરડીઓમાં 206
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ ₹3.98 કરોડના ખર્ચે લખતર સ્ટેશનના પુનઃવિકાસનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ આધુનિકીકરણ દ્વારા રેલવેએ મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 3,125 ચ
અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે લધુમતી સમાજના બે યુવક ગેરેજમાંથી બાઈક લેવા માટે આવ્યા હતા. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ આ યુવકો છોકરીની રેકી કરતા હોવાની શંકા કરી ગડદાપાટુનો માર માર્યો હતો, જેમાં એક વ્યક્તિનું ટી-શર્ટ પણ નીકળી ગયું હતું. તો સામે બન્ને યુવકે પણ કેટલાક કાર્ય
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ગોકુલેશ્વર મહાદેવ મંદિરનો રજત જયંતી મહોત્સવ શરૂ થશે. આ પ્રસંગે ત્રિદિવસીય 11 કુંડી મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે મંદિર પરિસરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કુંડ બનાવવાની અને મંડપ બાંધવાની
સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે દાદાને ભવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવાયો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને ખાસ એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને રંગબેરંગી શેવંતી અને ઓર
શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રી મંથન પ્રસંગે જણાવ્યું હતું કે, વ્યક્તિનું જીવન વાણી અને વર્તનમાં સમાન હોવું જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, વ્યક્તિએ મંદિર હોય ત્યારે રામ અને ધંધામાં રાવણ જેવું જીવન ન જીવવું
2019માં સુરતની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઈને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી, જે સુરતની જેલમાં બંધ છે. ત્યારે તેણે પોતાની સજા સસ્પેન્ડ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટ એ અરજી સંદર્ભે પીડિતા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 26
પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે દુધેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં પાટણ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાટણ જિલ્લા SOGના PSI ડી.કે. ચૌધરી અને ASI રણજીતસિંહની ટીમ દ્વારા યોજાયો હતો. સેમિનારમાં નશીલા પદાર્થોના સેવન અને વેચા

26 C