SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
મહાનગરપાલિકા ચૂંટણીને લઈ 1 એપ્રિલથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ:સુરત ભાજપમાં ટિકિટ માટે રસાકસી, દાવેદારો માટે કડક નિયમો; અનામત બેઠકો માટે લેટેસ્ટ પ્રમાણપત્રો રજૂ કવા

આગામી મહાપાલિકાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ઉમેદવારોની પસંદગી માટે સંગઠનાત્મક સ્તરે કવાયત તેજ કરતા ભાજપ દ્વારા 1 એપ્રિલથી નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ તબક્કામાં

1 Apr 2026 12:05 am
AMC તિજોરી છલકાઇ, એક વર્ષમાં 2373 કરોડની ટેક્સની ઐતિહાસિક આવક:ચૂંટણીના વર્ષમાં અમદાવાદીઓએ રૂપિયાનો ઢગલો કર્યો, ગત વર્ષની સરખામણીએ આવકમાં 119 કરોડનો વધારો

ચૂંટણીના વર્ષમાં અમદાવાદીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ પેટે કરોડો રૂપિયા ચૂકવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં AMCને ટેક્સ પેટે કુલ રૂ. 2373.17 કરોડની ટેક્સ આવક મેળવી છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં એક વર્ષમાં થયેલી અત્યાર સુધીની સૌથી વધુ આવક છે. સૌથી વધારે પ

1 Apr 2026 12:05 am
ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ:31મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે, કુલ 78,612 બેઠક પર એડમિશન પ્રોસેસ થશે

ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા પ્રોફેશનલ કોર્સિસમાં પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આજે 1 એપ્રિલ

1 Apr 2026 12:05 am
PM મોદીએ લોકાર્પિત કરેલા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનો અંદરનો નજારો:7 ગેલેરીમાં 2000થી વધુ દુર્લભ હેરિટેજ વસ્તુઓ, 5મીથી 15મી સદીનો અમૂલ્ય ખજાનો જોવા મળશે

ભારતીય ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલું નામ એટલે સમ્રાટ સંપ્રતિ. સમ્રાટ અશોકના પૌત્ર અને અહિંસાના અનન્ય ઉપાસક એવા સંપ્રતિ મહારાજના આદર્શોને જીવંત રાખવા માટે હવે ગાંધીનગરના કોબા જૈન દેરાસર ખાતે ભવ્ય સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદીન

1 Apr 2026 12:05 am
ગિરનાર રોપ-વે સેવા 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધી બંધ રહેશે:વાર્ષિક મેઈન્ટેનન્સ કામગીરીને લઈને નિર્ણય, 19મીથી સેવા પુનઃ શરૂ થશે

જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો અને પર્યટકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી લાંબા અને આધુનિક ગિરનાર રોપ-વેની સેવાઓ આગામી એપ્રિલ માસમાં સતત સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સની કા

31 Mar 2026 10:53 pm
ચંદ્રુમાણામાં નેધરલેન્ડ યોજનાની નવી પાઇપલાઇનની કામગીરી ચાલુ:બંને સમ્પ જોડાતા મીઠા પાણીનો સપ્લાય વધશે

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નેધરલેન્ડ યોજના હેઠળ નવી મોટી પાઇપલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામના બંને પાણીના સમ્પને એકબીજા સાથે પાઇપલાઇન દ્વારા જોડવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થાને કારણે ગામમાં મીઠા પાણીનો પુરવઠો વધશે. અગાઉ, અડિયા વોટર વર

31 Mar 2026 10:30 pm
દ્વારકામાં શ્રીકૃષ્ણ-રુક્મણીજીના વિવાહ સત્કાર સમારોહ યોજાયો:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહ્યા ઉપસ્થિત, માધવપુર મેળાનો અંતિમ દિવસ

માધવપુર ઘેડ મેળાના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહને સત્કારવા માટે દ્વારકા ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હાથી ગેટ પાર્કિંગ ખાતે આ સત્કાર સમારોહનું આય

31 Mar 2026 10:26 pm
જિલ્લાથી લઈને મતદાન મથક સુધીના અધિકારીઓનો તાલીમનો કાર્યક્રમ જાહેર:આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગની તૈયારીઓ તેજ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. તા. 31-03-2026ના આદેશ મુજબ રાજ્યભરના જિલ્લા સ્તરેથી લઈને મતદાન મથક સુધીના તમામ સંબંધિત કર્મચારીઓને તબક્કાવાર તાલીમ આપવ

31 Mar 2026 10:11 pm
સરકારી કર્મચારીઓના મોટા પાયે બદલીના હુકમ:વર્ગ-3ના હિસાબ અને તિજોરી વિભાગે અનેક અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપી

ગુજરાત રાજ્યના હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા આજે રાજ્યભરમાં મોટા પાયે બદલીના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત “વિમા અને લેખા ભવન”માંથી જારી કરાયેલા આ આદેશ મુજબ વિવિધ વર્ગ-3ના હિસાબનિશ/નાયબ હિસાબનિશ તથા સંબંધિત અધિકારીઓને તેમની હાલની જગ્યાથી બદલી કરીન

31 Mar 2026 10:09 pm
20 ફૂટ લાંબી, 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે:રાંચરડામાં સંકટમોચન મહાવીર હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી થશે

સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી)ની ભવ્ય ઉજવણી રાંચરડામાં 2 એપ્રિલ, 2026ને ગુરુવારના રોજ કરવામાં આવશે.આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, જેનો ભક્તો દ્વારા સમગ્ર દિવસ દર્શન અને

31 Mar 2026 10:06 pm
નારણપુરા ચાર રસ્તા પાસેના AMC પાર્કિંગ પ્લોટમાંથી જુગાર અડ્ડો ઝડપાયો:જુગાર રમતાં 9 લોકોની PCB સ્ક્વોડે ધરપકડ કરી, 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં AMC પાર્કિંગ પ્લોટમાં જુગાર રમતા 9 આરોપીઓની PCB સ્ક્વોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખ રોકડા, 10 મોબાઈલ ફોન સહિત 5.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ બહારથી આવીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપી

31 Mar 2026 10:05 pm
સુરતનું ઘરેણું સરથાણા નેચર પાર્ક:એક જ વર્ષમાં 9.50 લાખ પ્રવાસીઓ ઉમટ્યા, પાલિકાને 2.57 કરોડની આવક

આધુનિક યુગના કૃત્રિમ મનોરંજનના સાધનો અને મોલ-સિનેમાની સંસ્કૃતિ વચ્ચે પણ સુરતીઓનો કુદરત પ્રત્યેનો પ્રેમ અકબંધ રહ્યો છે, જેનો જીવંત પુરાવો સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કના તાજેતરના આંકડાઓ આપી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26ના વાર્ષિક અહે

31 Mar 2026 9:59 pm
નરસિંહ મહેતાની પ્રતિમા ખંડિત થતા ભક્તજનોમાં રોષ:​જૂનાગઢના ઐતિહાસિક ગિરનાર દરવાજા પાસે સ્થાપિત આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમાનો હાથ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પડાતા વહીવટીતંત્ર સામે ઉઠ્યા સવાલો

​જૂનાગઢની પવિત્ર ધરતી અને ગિરનારની તળેટીમાં વર્ષોથી શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમા સાથે છેડછાડની એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ગિરનાર દરવાજા જેવા મુખ્ય અને ધમધમતા વિસ્તારમાં આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાનો હાથ આજે બપોરના સમયે કોઈ અ

31 Mar 2026 9:43 pm
મહાવીર જયંતીની રજામાં પણ ભાવનગર મનપાની તિજોરી છલકાઈ:નાણાકીય વર્ષના અંતિમ દિવસે 3129 કરદાતાઓએ 3.18 કરોડનો વેરો ભર્યો, કુલ આવક ₹184.69 કરોડે પહોંચી

મિલકત વેરાની બાકી વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે મનપા ના નાણાકીય વર્ષના અંતિમ દિવસ તથા આજે મહાવીર જયંતિની જાહેર રજા હોવાથી મનપા કચેરીએથી વેરો ભરવા માટે બારી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં આજે ભારે ધસારો જોવા મળ્યો હતો જે

31 Mar 2026 9:32 pm
ચોટીલા યાત્રાળુઓ માટે શિહોરા ફ્રેન્ડ ગ્રુપનો સેવા કેમ્પ:રતનપર બાયપાસ પર 9 વર્ષથી અવિરત સેવા, સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણા

સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ શરૂ કરાયો છે. આ ગ્રુપ છેલ્લા 9 વર્ષથી અ

31 Mar 2026 9:25 pm
આરોપી ભાગી જવાના કેસમાં પોલીસ કમિશનરની કાર્યવાહી:વડોદરામાં બાળકી પર દુષ્કર્મ કેસનો આરોપી કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને ભાગી છૂટવાના મામલે ફરજમાં બેદરકારી બદલ PSI એ એન પાટીલને સસ્પેન્ડ કરાયા

વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. PSI એ એન પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓના જાપ્તા દ્વારા આરોપીને જેલમાંથી લઈને કોર્ટમાં રજૂ કરવા માટે લવાયો હતો. આ સમયે તે ભાગી ગયો હતો. વડ

31 Mar 2026 9:20 pm
રાજકોટ મનપાની ચૂંટણીને લઇ તૈયારીઓ તેજ:ઉમેદવા પસંદગી માટે આવતીકાલથી બે દિવસ કમલમ ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શન

31 Mar 2026 8:56 pm
રેલવે ડબલિંગ પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીએ ઈ-લોકાર્પણ કર્યું:રૂ.257 કરોડના ખર્ચે કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન વાવ-થરાદ ખાતેથી રૂ. 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પૈકી, રૂ. 900 કરોડના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 257 કરોડના ખર્ચે 27 કિલોમીટર લાંબા કાનાલુસ-જામનગર રેલખ

31 Mar 2026 8:53 pm
ખેડબ્રહ્મા-અસારવા MEMU ટ્રેન સેવા શરૂ:વડાપ્રધાને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી, પરિવહન સુવિધામાં વધારો

સાબરકાંઠા જિલ્લામાં રેલવે ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ખેડબ્રહ્માથી અસારવા સુધી હિંમતનગર વાયા નવી મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી આ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. નવી બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે લાઇન તૈયાર થયા

31 Mar 2026 8:44 pm
શહેરામાં જૂની અદાવતમાં ઇકો ચાલક પર હુમલો:પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા, અન્યની શોધખોળ

શહેરાના અણિયાદ પાસે જૂની અદાવતમાં ઇકો કાર ચાલક પર પાંચ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 112 પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 30 માર્ચની વહેલી સવારે અણિયાદ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી ઇકો કારને પાંચથી છ અજાણ્યા ઈસમોએ આંતરી હતી. હુમલાખો

31 Mar 2026 8:34 pm
વડોદરામાં યુવકે યુવતીની જાહેરમાં છેડતી કરી:પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું, પીડિતાએ કહ્યું: મારી છેડતી કરીને મારી આબરૂ પર હાથ નાખ્યો, રિલેશનશિપ રાખવાનું દબાણ કરીને મને ટોર્ચર કરવા લાગ્યો

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેની સામે 17 ગુના નોંધાયેલા હતા અને સમગ્ર વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી ડી રાજપૂત દ્વા

31 Mar 2026 8:32 pm
નિલમબાગ બ્રાન્ચ SBIમાંથી લોન મેળવીને રૂ.1.35 કરોડની છેતરપિંડી કરી:2 બેંકના એજન્ટ અને 4 મહિલા લોનધારકની ધરપકડ, ખોટા બિલો એજન્ટ મારફતે બેંકમાં મુક્યા'તા

ભાવનગર શહેરના નિલમબાગ બ્રાન્ચ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી વર્ષ 2023-25 દરમિયાન PMEGP અંતર્ગત લધુ ઉદ્યોગના નામે બેંકના એજન્ટો સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ કરી SBI બેંકમાં ખોટા બિલોને ખરા તરીકે દેખાડી લોનની રકમમાંથી મશીનરી કે, સ્ટોક વગેરે ખરીદ નહી કરી લોન પોતાના અંગત ઉપયોગમા લઈ રૂા.1.35

31 Mar 2026 8:11 pm
Editor's View: યુદ્ધ અમેરિકાનું, ખર્ચ આરબ દેશોનો:ટ્રમ્પની ફોર્મ્યુલાથી ખાડી દેશો ટેન્શનમાં, એક સેકન્ડમાં 9 લાખનો ધૂમાડો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની મિસાઈલો મધ્ય પૂર્વમાં વરસે છે, જેની અસર આખી દુનિયામાં સહિત પાડોશી દેશ નેપાળમાં પણ થઈ! ઈઝરાયલ-ઈરાન યુદ્ધની તમામ અપડેટની તો વાત કરીશું જ પણ અબુ ધાબીમાં નેપાળી યુવાનના મોતે મા સીતાના દેશમાં સન્નાટો મચાવ્યો છે તેની પણ વાત કરીશું. વિચારો, 35 વર્ષનો એક રૈપર અને

31 Mar 2026 7:58 pm
ભરૂચમાં 40થી વધુ લૂના કેસ નોંધાયા:ગરમીનો પારો ઊંચો, હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી

ભરૂચ જિલ્લામાં ઉનાળાની તીવ્રતા વધતા તાપમાનનો પારો સતત ઊંચો ચડી રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ શહેરમાં અત્યાર સુધીમાં 40થી વધુ લોકોને લૂ લાગી હોવાના કેસ નોંધાયા છે, જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વ

31 Mar 2026 7:45 pm
ડ્રેનેજ લાઈનમાં ભંગાણથી રોડ પર પાણીની રેલમછેલ:મેટ્રોની કામગીરીમાં બેદરકારીથી વરાછામાં લાખો લિટર પાણીનો વેડફાટ

સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિકાસની ગતિ તેજ છે, પરંતુ આજે વરાછા વિસ્તારમાં જોવા મળ્યા હતા. વરાછા જેવા ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. આ ગંદા પાણીમાંથી પસાર થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છ

31 Mar 2026 7:34 pm
જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ:બેચરાજીમાં મેળાની ભડી વચ્ચે બજારમાં પશુઓ લઈને નીકળતા બે પશુપાલકો સામે ફરિયાદ

યાત્રાધામ બહુચરાજીમાં આગામી 31 માર્ચથી 2 એપ્રિલ 2026 દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. મેળામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ

31 Mar 2026 7:31 pm
અમદાવાદની ESIC હોસ્પિટલમાં ઇયળવાળી ખીચડી પીરસાઈ:હોસ્પિટલની બેદરકારી સામે દર્દીઓનો હોબાળો, પૂર્વ કોર્પોરેટરની મનસુખ માંડવિયાને લેખિતમાં ફરિયાદ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના બની છે. દર્દીઓના ભોજનમાં જીવાત નીકળવા અંગે હોસ્પિટલના સત્તાધીશોને આ બાબતે

31 Mar 2026 7:17 pm
શાળાના શિક્ષકો માટે 5 દિવસીય AI વર્કશોપ યોજાયો:AI પર શિક્ષકોને માર્ગદર્શન, કીટબેગ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા

સમાપન સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના ખાસ ઉપસ્થિત રહ્યા રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્

31 Mar 2026 7:16 pm
પટેલ કેળવણી મંડળ વિવાદનુ અંતે સુખદ સમાધાન:​જૂનાગઢ પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીઓના રાજીનામા મુદ્દે ચાલેલું આંદોલન સમેટાયું, ધારાસભ્યો અને સમાજના અગ્રણીઓની મધ્યસ્થીથી ‘ઘીના ઠામમાં ઘી’ પડ્યું.

​જૂનાગઢ શહેરના શૈક્ષણિક અને સામાજિક જગતમાં છેલ્લા ચાર દિવસથી ભારે ચર્ચામાં રહેલો પટેલ કેળવણી મંડળનો વિવાદ આખરે શાંત પડ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીઓના રાજીનામાની માંગ સાથે આંદોલન પર ઉતરેલા વાલીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો અંત લાવવા માટે કડવા પટેલ સમાજના અગ્ર

31 Mar 2026 7:12 pm
બેજાન દારૂવાલા ટ્રેડમાર્ક વિવાદ:કોર્ટે કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી પ્રતિવાદીને ‘ચિરાગ બેજાન દારૂવાલા’ ટ્રેડનામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો

પંડિત હોલ્ડિંગ્સ સંસ્થાએ ટ્રેડમાર્ક અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યા બાદ, સિટી સિવિલ કોર્ટે એક વ્યક્તિને જ્યોતિષ સેવાઓ માટે બેજાન દારૂવાલા ટ્રેડનામનો ઉપયોગ કરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. પંડિત હોલ્ડિંગ્સ આ ટ્રેડમાર્ક અને ટ્રેડનામની માલિકી ધરાવતો હોવાનો દાવો કરે

31 Mar 2026 7:05 pm
રાજકોટની જલારામ હોટલમાં કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ કરી આપઘાત:બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈને અકસ્માત નડ્યો, માથામાં ઈજા થતા મોત

સાવન અશોકભાઈ આમેણીયા (ઉં.વર્ષ.17) ગત તા.10 ફેબ્રુઆરીએ પોતાના બહેન પાયલના લગ્નની કંકોત્રી સગા સંબંધીને આપવા માટે કાકાના દીકરા નમન અજયભાઈ આમેણીયા (ઉં.વ.18) સાથે બાઈક પર નીકળ્યો હતો. બાઈક નમન ચલાવતો હતો અને સાવન પાછળ બેઠો હતો. દરમ્યાન લાખાપર અને સમઢીયાળા વચ્ચે સ્પીડ બ્રેકર પાસે બાઈક

31 Mar 2026 7:00 pm
સાબરકાંઠામાં ખોદકામ વેળાએ દીવાલ ધરાશાયી:હિંમતનગરના દલપુરમાં ખોદકામ સમયે દુર્ઘટનાથી મકાન માલિકનું મોત, 2 શ્રમિક ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દલપુર ગામે એક દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ઘાયલ થયા છે. આ ઘટના બાજુના મકાનમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દીવાલ તૂટી પડી હતી. દ

31 Mar 2026 6:39 pm
સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું કર્યું પ્રદર્શન:કાળઝાળ ગરમીમાં રાહત આપવા 12 ફૂટનો મંડપ બનાવ્યો, માત્ર 5 ગાડીઓથી મંડપ પેક ને અન્ય વાહનચાલકો તડકામાં

સુરતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માર્ચના અંતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે સુરતના રસ્તાઓ બપોરના સમયે સુમસાન ભાસી રહ્યા છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાને રાહત આપવા માટે સુરત મહાનગરપાલિ

31 Mar 2026 6:39 pm
સગીરા તળાવમાં કુદે એ પહેલાં જ પકડી લીધી, LIVE રેસ્ક્યૂ:સુરતના પુણામાં ઘરકાંકસથી કંટાળી 14 વર્ષની સગીરા આપઘાત કરવા નીકળી, પોલીસ - ફાયરના જવાનોએ દેવદૂત બની જીવ બચાવ્યો

સુરત શહેરના પુણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ઘરકંકાસથી કંટાળેલી માત્ર 14 વર્ષની સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તળાવમાં મોતની છલાંગ લગાવે તે પહેલા સગીરાને રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર ક

31 Mar 2026 6:37 pm
હીરા ઉદ્યોગ દ્વારા 2025-26માં 42,636 કરોડનું રેકોર્ડબ્રેક ઇમ્પોર્ટ-એક્સપોર્ટ:ICEGATE અને ફાસ્ટ ક્લિયરન્સથી સવારે માલ મુંબઈ, સાંજે સુરત વેપારીના હાથમાં; સુરત ડાયમંડ બુર્સમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ

સુરત ડાયમંડ બુર્સ (SDB) હવે માત્ર વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ જ નથી રહ્યું, પરંતુ રફ અને પોલિશ્ડ હીરાના વેપારનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. 2025-26 દરમિયાન અહીંના કસ્ટમ વિભાગે અદભૂત કામગીરી બજાવી છે. કેન્દ્ર સરકારના પ્રોત્સાહક નીતિગત નિર્ણયો અને અત્યાધુનિક સુવિધાઓને કારણે

31 Mar 2026 6:28 pm
માંડવી તાલુકા પંચાયતના સભ્ય શંકર ચૌધરી ફરી ચૂંટણી લડી શકશે:લાંચના આરોપમાં DDOએ પદ પરથી દૂર કર્યા'તા, હાઇકોર્ટે કહ્યું, FIRને ચાર્જશીટના આધારે દોષિત ગણી શકાય નહીં, વચગાળાની રાહત

2025માં સુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયતના સદસ્ય શંકર ઠાકોરભાઈ ચૌધરીએ DDOના હુકમ સામે રક્ષણ મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે અરજદારને રાહત આપી છે. હવે તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાગ લઈ શકશે. લાંચના આરોપમાં DDOએ પદ ઉપરથી દૂર કર્યા'તાDDOએ લાંચ

31 Mar 2026 6:14 pm
ચીટિંગનો આંક 5 કરોડ પહોંચે તેવો અંદાજ:દુબઈની કંપનીમાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપી રૂ.1.48 કરોડના કૌભાંડમાં ઝડપાયેલી બેલડી રિમાન્ડ પર

દુબઈમાં ખોલેલી ટ્રેડિંગ કંપનીમાં દર મહિને ચારથી પાંચ ટકાના વળતરની લાલચ આપી રોકાણકારો સાથે અંદાજે રૂપિયા દોઢ કરોડનું કૌભાંડ આચરવાના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે આરોપીઓ ગૌરાંગ મનસુખ ખુંટ (ઉ.વ.38) અને અરવિંદ લાલજીભાઈ ખૂંટ (ઉ.વ.61)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ

31 Mar 2026 6:11 pm
કુંભારવાડામાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા:બોરતળાવ પોલીસે બાતમી મળતા દરોડો પાડ્યો, ગંજીપતા તથા રોકડા રૂપિયા 5370 કબજે કર્યા

ભાવનગર શહેરના બોરતળાવ પોલીસે કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલ દરમિયાન મળેલી માહિતી આધારે નારીરોડ લાલ કારખાનની પાછળ ખુલી જગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા 4 જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. બોરતળાવ પોલીસે 4 શખ્સો વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ

31 Mar 2026 6:05 pm
મુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યા બાદ સત્તાધીશોને યાદ આવ્યું લેબની હાઈટ ઓછી:42 કરોડના ખર્ચે તૈયાર ધ્રુવ કમલ બિલ્ડિંગમાં તોડફોડ; NSUIનો ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગંભીર છબરડાનો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. 42 કરોડથી વધુનો ખર્ચ કરી ધ્રુવ કમલ બિલ્ડિંગ તૈયાર કરાયું અને 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન પણ કરી દેવાયું હતું. જોકે, બિલ્ડિંગના ઉદ્ધાટનના થોડા દિવસ બાદ યુનિવર્સિટીના સત્તાધિશોને યાદ

31 Mar 2026 5:59 pm
વડોદરામાં યુવકે પરિણીતાની છેડતી કરી:મહિલા સામે અશ્લીલ ઈશારા કરી શારીરિક અડપલા કર્યા, લોકો ભેગા થતા ભાગી ગયો, નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાની યુવકે શારીરિક છેડછાડ કરી હતી. અશ્લીલ ઈશારા કરીને શારીરિક અડપલા કરનાર શખ્સ સામે મહિલાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી 3

31 Mar 2026 5:59 pm
સોમનાથ સર્કિટ હાઉસ સંચાલન વિવાદમાં મોટો ખુલાસો:ઇજનેરે કહ્યું-દર વર્ષે ₹111 લાખની ખોટ જતી હતી; PPP મોડલથી નફો વધશે; કોઈની નોકરી નહીં જાય

સોમનાથની પવિત્ર ભૂમિ પર સ્થિત સરકારી સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીના હાથમાં સોંપાવાના નિર્ણય બાદ વિવાદ ઊભો થયો હતો.ત્યારે વિવાદને ઠારવા માર્ગ અને મકાન (RB) વિભાગે અતિથિગૃહને PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ હેઠળ ખાનગી ક્ષેત્રને લીઝ પર સોંપવાના નિર્ણય અંગે સત્તાવા

31 Mar 2026 5:57 pm
રાણકી વાવમાં 3D શોનો અદભુત નજારો, VIDEO:24 મિનિટની શોર્ટ ફિલ્મમાં ક્યારેય ના સાંભળી હોય એવી પાટણના રાણ કી વાવની ગાથા; વડાપ્રધાને કર્યું ઇ-લોકાર્પણ

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પાટણની રાણકીવાવ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 18 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાવ-થરાદ ખાતેથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. 24 મિનિટની આ શોર્ટ ફિલ્

31 Mar 2026 5:50 pm
પાણીના પાઉચની જેમ દારૂનું પેકિંગ:PM મોદીની 19,806 કરોડની ભેટ, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન, સુરતમાં ઘરમાં આગ લાગતા 5નાં મોત

19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ સાણંદમાં કેઈન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. સાથે જ વાવ-થરાદથી અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સહિત કુલ 19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ સ

31 Mar 2026 5:44 pm
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:લિંબાયતમાં એક જ પરિવારના 5 સભ્ય જીવતા ભડથું, ટેરસ પરથી પટકાતા બાળકીનું મોત

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

31 Mar 2026 5:35 pm
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:PM મોદીના હસ્તે 19,000 કરોડથી વધુના કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત, નારણપુરામાં સિલિન્ડર બ્લાસ્ટથી પાંચ દાઝ્યા

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

31 Mar 2026 5:30 pm
ધ્રાંગધ્રામાં બોગસ ડોક્ટર ઝડપાયો:વિરેન્દ્રગઢ ગામે SOGએ કાર્યવાહી કરી, દવાઓ જપ્ત

સુરેન્દ્રનગર SOG શાખાએ ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ ડોક્ટર કોઈપણ ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 18,381ની દવાઓ જપ્ત કરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પો

31 Mar 2026 5:23 pm
પોરબંદરમાં કૃષ્ણ-રુક્મિણીની વૈવાહિક શોભાયાત્રા નીકળી:માધવપુર મેળા બાદ ભક્તિમય માહોલમાં સ્વાગત; દ્વારકામાં યોજાશે સત્કાર સમારોહ

પોરબંદરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીની પ્રતિકાત્મક વૈવાહિક શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુરના મેળામાં વિવાહોત્સવ સંપન્ન થયા બાદ, દ્વારકા ખાતે યોજાનાર સત્કાર સમારોહ પૂર્વે આ શોભાયાત્રા પોરબંદર પહોંચી હતી. પોરબંદર નગરપાલિકા દ્વારા આયોજિ

31 Mar 2026 5:14 pm
પોરબંદરમાં બાલા હનુમાન મહોત્સવ:10,000 બોટલ રક્ત લક્ષ્યાંક સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન, કેન્દ્રીય મંત્રી પ્રારંભ કરશે

પોરબંદરમાં આગામી બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની વિગતો આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ વર્ષે મહોત્સવ દરમિયાન યોજાનારા મહારક્તદાન કેમ્પમાં 9,000 થી 10,000 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બાલા હનુમાન ગ્રુપના કેતન ગજ્જરે માહિતી આપતા જ

31 Mar 2026 5:10 pm
સુરેન્દ્રનગરમાં મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક ઉજવાયો:અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા હજારો ભાવિકો માટે લાડુનો મહાપ્રસાદ

સુરેન્દ્રનગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક મહોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે 'અજરામર એક્ટિવ અસોર્ટ' સંસ્થા દ્વારા શહેરના જવાહર ચોક વિસ્તારમાં ભવ્ય મહાપ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પ.પૂ. ડૉ. નિરંજનમુનિ મ.સા.

31 Mar 2026 5:01 pm
જાડેજાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા, VIDEO વાઇરલ:RRની ટીમમાં રમ્યો ને CSKના લોગોને કિસ કરી; બોલ સાથે છેડછાડ કરી પાકિસ્તાનીઓની આબરૂ ગઈ

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’

31 Mar 2026 4:59 pm
જેટકો સબસ્ટેશન પાસે સૂકા ઘાસમાં આગ:હિંમતનગર ફાયર ટીમે 20 હજાર લીટર પાણીથી કાબૂ મેળવ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામ નજીક આવેલા જેટકો સબસ્ટેશન પાસે સૂકા ઘાસમાં આગ લાગી હતી. સબસ્ટેશનના પરિસરમાં ઉગી નીકળેલા સૂકા ઘાસને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગ લાગતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ હિંમતનગર ફાયર વિભાગની ટ

31 Mar 2026 4:56 pm
કેન્દ્રમાં ગુજરાત કેડરના IASનો દબદબો:વિજય નેહરા, મોના ખંધાર અને આરતી કંવરને મોટી જવાબદારી; PMO અને DGCAમાં પણ મહત્ત્વની નિમણૂક

કેન્દ્ર સરકારે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતા વિવિધ મંત્રાલયોમાં વરિષ્ઠ IAS અધિકારીઓની નિમણૂક અને બઢતી જાહેર કરી છે. ખાસ કરીને ગુજરાત કેડરના અધિકારીઓને કેન્દ્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા રાજ્ય માટે ગૌરવની બાબત બની છે. મોના કે. ખંધારને સામાજિક ન્યાય અને અધિ

31 Mar 2026 4:53 pm
બોટાદમાં મહાવીર જન્મ કલ્યાણક ઉજવાયો:શહેરમાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી

બોટાદ શહેરમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જન્મ કલ્યાણકના દિવસે સવારે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. સાંજે દેરાસરમાં બહેનો દ્વા

31 Mar 2026 4:46 pm
યુવકે પેટ્રોલ છાંટી રિક્ષા સળગાવી:રાયખડમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં પાડોશી યુવકે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

શહેરના રાયખડ વિસ્તારમાં એક યુવકે પેટ્રોલ છાંટી રિક્ષા સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી હતી. પ્રેમ પ્રકરણ બાબતે ટોકતા યુવકે અદાવત રાખીને રિક્ષા સળગાવી હતી. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સવારે 4 વાગ્યે રિ

31 Mar 2026 4:36 pm
ગૃહ ઉદ્યોગની જેમ ઘરમાં જ દેશી દારૂનું પેકિંગ, VIDEO:અમદાવાદમાં બે બુટલેગર અને બે મહિલાઓએ ઢગલાબંધ દારૂની પોટલીઓ ભરી, પોલીસ કહ્યું- ગુનો નોંધ્યો છે

રાજ્યમાં દારૂબંધી વચ્ચે શહેર સાબરમતી પોલીસ સ્ટેશન હદમાં દારૂનું પેકિંગ કરતા બે બુટલેગર અને બે મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. બુટલેગર ઘરમાં દેશી દારૂની થેલીઓ ભરી રહ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થતા જ પોલીસે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે,

31 Mar 2026 3:58 pm
પાટણની કેનાલમાં નાહીને પ્રદૂષિત કરવાનું કૃત્ય:લોકો સ્નાન કરી પીવાના પાણીને દૂષિત કરનારા સામે કાર્યવાહીની માગ

પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી કેનાલમાં લોકો સ્નાન કરીને પાણીને પ્રદૂષિત કરી રહ્યા છે. આ ગંભીર સમસ્યાને કારણે આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે. પદ્મનાભ ચાર રસ્તાથી ફિલ્ટર પ્લાન્ટ સુધીના પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આ કેનાલમાં દિન-પ્રતિદ

31 Mar 2026 3:51 pm
રાજકોટના શહેરીજનો માટે મહત્વના સમાચાર:આવતીકાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે, કાલથી જ ડિજિટલ જનગણના-2027ની કામગીરી, 4700નો સ્ટાફ ઘરે-ઘરે જઈ વિગતો મેળવશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના હિતમાં અને વહીવટી પારદર્શિતા વધારવા માટે બે મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં આવતીકાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. તો કાલથી જ ડિજિટલ જનગણના-2027ની કામગીરીનો પ્રારંભ પણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત કુલ 4700નો સ્ટાફ ઘ

31 Mar 2026 3:38 pm
રાજકોટમાં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે:મનપા દ્વારા માત્ર રૂ. 2 લાખમાં આધુનિક સુવિધા સાથેનાં 1057 આવાસ અપાશે, 7 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

રાજકોટ શહેરના શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ મહત્વના અને આનંદના સમાચાર આપવામાં આવ્યા છે. પોતાના ઘરનું ઘર હોવું એ દરેક સામાન્ય માનવીનું એક મોટું સ્વપ્ન હોય છે, અને આ સ્વપ્નને સાકાર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્

31 Mar 2026 3:33 pm
મિડલ ઈસ્ટ યુદ્ધને ગેસ સપ્લાયના કારણે સુરતના હોસ્પિટાલિટી સેક્ટરમાં મંદી:કોર્પોરેટ ટ્રાવેલિંગમાં કાપ, રૂમ બિઝનેસમાં 50% તો રેસ્ટોરન્ટ બિઝનેસમાં 35%નો ઘટાડો

વૈશ્વિક સ્તરે ખાડી દેશો વચ્ચે વણસી રહેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને આડકતરી અસર હવે ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતના આર્થિક માળખા પર વર્તાવા લાગી છે. ખાસ કરીને સુરતના હોસ્પિટાલિટી સેક્ટર એટલે કે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં અત્યારે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છ

31 Mar 2026 3:33 pm
વડોદરામાં જામશે 'સંતુર મોમ'નો જંગ:વિજેતા માતાને મળશે 40 હજારનો હીરાજડિત ક્રાઉન, સેવાસીમાં યોજાશે ભવ્ય રેમ્પ વોક

વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા સ્ટેલાર કિચન ખાતે આગામી 25 એપ્રિલના રોજ 'સંતુર મોમ વડોદરા સિઝન-2'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શન દ્વારા આયોજિત આ સ્પર્ધા માટે અત્યારથી જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ મંચ પર ગુજરાતભરની કોઈપણ ઉંમર

31 Mar 2026 3:32 pm
અમદાવાદ ગુફામાં પેઇન્ટિંગ એક્સિબિશન ‘Borrowed Earth’નો પ્રારંભ:ફિલ્મમેકર તન્મય શાહે કહ્યું- મારો પ્રયાસ માલિકીની માનસિકતા છોડી જવાબદારીની દૃષ્ટિ કેળવવાનો છે

જો તમે પણ નેચર અને આર્ટ ના શોખીન હોવ, તો 'બોરોડ અર્થ'ની મુલાકાત લેવા જેવી છે. શહેરના એક ફિલ્મમેકર તન્મય શાહ દ્વારા એક વિશેષ પેઇન્ટિંગ એક્સિબિશન ‘Borrowed Earth’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માત્ર કળાનું પ્રદર્શન નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી અને સમજવા જેવી

31 Mar 2026 3:27 pm
વડલીમાં સિકોતરમાતા ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ:હાથી-ઘોડા સાથે શોભાયાત્રા, શતચંડી યજ્ઞ; 2 એપ્રિલે મૂર્તિ પ્રતિષ્ઠા

પાટણ જિલ્લાના વડલી ગામે આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. સંવત 2082 ના ચૈત્ર સુદ તેરસથી પૂર્ણિમા સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં શતચંડી મહાયજ્ઞ અને મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મુ

31 Mar 2026 3:20 pm
SAL હોસ્પિટલે કેન્સર જાગૃતિ સિમ્પોઝિયમ યોજ્યું:500થી વધુ લોકોએ ભાગ લીધો, નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

SAL હોસ્પિટલ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં 'અર્લીકેર – લાઇફલોંગ વેલનેસ' શીર્ષક હેઠળ એક વિશેષ કેન્સર જાગૃતિ સિમ્પોઝિયમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જાગૃતિ દ્વારા લોકોને સશક્ત કરવાનો હતો. આ અસરકારક સત્રમાં અગ્રણી કેન્સર નિષ્ણાતોએ જ

31 Mar 2026 3:12 pm
માતાની હત્યા કરનાર દોષિત પુત્ર જેલમુક્ત થયો:હાઇકોર્ટે નોંધ્યું આ મર્ડર નહીં, અચાનક ઝઘડાનું પરિણામ; ભાવનગર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી'તી

ભાવનગરની સેશન્સ કોર્ટે 2016માં એક યુવકને પોતાની સગી માતાની હત્યા બદલ IPC 302ની કલમ અંતર્ગત આજીવન કરાવવાથી સજા ફટકારી હતી. જેને દોષીતે ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. ગુજરાત હાઇકોર્ટે માન્યું હતું કે, આરોપી IPC 302 અંતર્ગત નહીં, પરંતુ IPC 304 I અંતર્ગત સજાપાત્ર છે. કારણ કે આરોપીનો પોતાની માત

31 Mar 2026 3:09 pm
પાટણમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકો સેન્સ લેશે:3-3 સભ્યોની બે ટીમ બે દિવસ રોકાશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2 અને 3 એપ્રિલે ઉમેદવારોનું ભાવિ ચકાસશે

પાટણ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ નિરીક્ષકોની બે ટીમો 2 અને 3 એપ્રિલે જિલ્લાની મુલાકાત લેશે. આ ટીમોમાં ત્રણ-ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પાટણ જિલ્

31 Mar 2026 3:08 pm
હનુમાન જન્મોત્સવ નિમિતે હનુમાન કેમ્પ મંદિરથી આવતીકાલે શોભાયાત્રા નીકળશે:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદાની આરતી ઉતારી પ્રસ્થાન કરાવશે, 30 ટ્રક, 200 બુલેટ, ઊંટગાડી, ઘોડાગાડી અને લાઈવ ભજન મ્યુઝિક જોડાશે

કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમો અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે ઉજવણીમાં મુખ્યમંત્રી પણ સહભાગી થશે.આવતીકાલે (1 એપ્રિલ)ચૈત્ર સુદ ચૌદસના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે.સવારે મુખ્યમ

31 Mar 2026 3:07 pm
ગોધરા નજીક હાઈ ટેન્શન વીજ લાઈન તૂટતાં રેલ વ્યવહાર ખોરવાયો:દિલ્હી-મુંબઈ રેલ સેવા અસરગ્રસ્ત;યુદ્ધના ધોરણે સમારકામ કરી ટ્રેક પુનઃ કાર્યરત કરાયો

ગોધરા નજીક ચંચેલાવ અને સંતરોડ રેલવે સ્ટેશન વચ્ચે આજે વહેલી સવારે હાઈ ટેન્શન વીજ લાઈન તૂટી પડતાં દિલ્હી-મુંબઈ રેલ વ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. આ ઘટનાને કારણે અપ અને ડાઉન બંને ટ્રેક પરની અવરજવર પ્રભાવિત થઈ હતી. રેલવેના 25 હજાર કે.વી.નો વીજ વાયર તૂટી પડ્યો હતો અને એક વીજ પોલ

31 Mar 2026 3:04 pm
સુરતમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનું એડીચોટીનું જોર લગાવવાનું શરૂ:કોની કપાશે ટિકિટ અને કોને મળશે તક?, PM મોદીના પ્રવાસ બાદ ગમે તે ક્ષણે વાગશે ચૂંટણીનો શંખનાદ

સુરત શહેરમાં અત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત ગમે તે ક્ષણે થવાની અટકળો વચ્ચે શહેરના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને પૂર્વ કોર્પોરેટરો અને નવા દાવેદારોએ પોતાની

31 Mar 2026 3:04 pm
રાયપુર કેનાલમાંથી વધુ એક મૃતદેહ મળતા મોતનો આંક 3 થયો:હજુ એક યુવાન લાપતા, દારૂની લતમાં બે સગા ભાઈએ જીવ ગુમાવ્યો; ગઈકાલે બે યુવકની લાશ મળી'તી

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ છેલ્લા 24 કલાકમાં ચાર આશાસ્પદ યુવાનો માટે કાળમુખી સાબિત થઈ છે. બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ગુમ થયેલા ચાર યુવકો પૈકી ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ એક યુ

31 Mar 2026 2:57 pm
જામનગર સિટી-એ PI નિકુંજસિંહ ચાવડાની સુરત બદલી:પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા સન્માન સાથે વિદાય સમારોહ યોજાયો

જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડાની સુરત બદલી થઈ છે. આ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સ્ટાફ, અન્ય અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ એન.એ. ચાવડાએ જામનગરમાં તેમની ફરજ દરમિયાન પોલી

31 Mar 2026 2:50 pm
‘PM ગુજરાતમાં છે તે જાહેરાત કરે કે મંજૂરી નહિ અપાઈ’:ગાંધીની ભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી, કોંગ્રેસે વિરોધ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા

પોરબંદરમાં જાણીતી હોટેલોને લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી છે. ગાંધીની ભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી પૂર્ણ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ કેટલાક નિયમો સાથે દારૂની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂન

31 Mar 2026 2:47 pm
મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન:અંતિમયાત્રામાં મંત્રી કાંતિ અમૃતિયા, ત્રણેય પક્ષના નેતાઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું ગઈકાલે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેમની અંતિમયાત્રા આજે બપોરે 12:30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. આ અંતિમયાત્રામાં રાજ્યના મંત્રી સહિત ત્રણેય પક્ષના રાજકીય અગ્રણીઓ, મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અન

31 Mar 2026 2:45 pm
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસના 30 દાવેદારોએ ફોર્મ ભર્યા:પૂર્વ ધારાસભ્યના કાર્યાલયે સેન્સ પ્રક્રિયા, સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી

અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સક્રિય બની છે. સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી માટે આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રભારી અમિત

31 Mar 2026 2:42 pm
કલોલમાં સાસરીયાઓની કરતૂત:ધંધા માટે પાંચ લાખની માંગણી ન સંતોષાતા પતિ, સાસુએ માર મારી પરણિતાને આખી રાત ઘરમાં ગોંધી રાખી

કલોલમાં સાસરીયાઓ સામે પરણિતાએ દહેજની માંગણી અને મારપીટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.પાંચહાટડી બજાર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતાના લગ્ન ગત ફેબ્રુઆરી 2025માં થયા હતા. લગ્ન બાદ થોડો સમય બધું બરાબર ચાલ્યા બાદ સાસરી પક્ષ દ્વારા પરિણીતાને પિયરમાંથી પૈસા લાવવા માટે દબ

31 Mar 2026 2:41 pm
રાજકોટ મહાપાલિકાની ઐતિહાસિક કર વસૂલાત:31 માર્ચ સુધીમાં રૂ. 438 કરોડની વસુલાત સાથે તંત્રએ રચ્યો નવો વિક્રમ, હજુ અનેક સરકારી સંસ્થાઓનાં મળી રૂ. 91.98 કરોડ બાકી

નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસે રાજકોટ મહાપાલિકાના વેરા વિભાગે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મનપા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા વાર્ષિક લક્ષ્યાંકની અત્યંત નજીક પહોંચતા તંત્રએ 31 માર્ચની બપોર સુધીમાં જ રૂ. 438 કરોડનો વેરો વસૂલ કરી લીધો છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્

31 Mar 2026 2:41 pm
કોઈ ચાર્જ વિના લોનની લાલચ આપી ઠગે મહિલાને ફસાવી:પ્રધાનમંત્રી મુદ્રા લોન કરાવી આપવાનું કહીને 16 હજાર પડાવી લીધા

અમદાવાદ શહેરના કાલુપુરમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન કરાવી આપવાનું કહીને ગઠીયાએ એક ગૃહેણી પાસેથી 16 હજાર રૂપિયા પડાવી લેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં જાહેરાત આવી ગઈ હતી કે, સીબીલ સ્કોર અને પ્રોસેસીંગ ચાર્જ વગર લોન થઈ જશે. જોકે મહિલાએ રસ દાખવતા ગઠિયા

31 Mar 2026 2:36 pm
લોઢવા–સુત્રાપાડા સ્ટેટ હાઇવે બન્યો 'મરણિયો માર્ગ':35 ગામના લોકો ત્રાહિમામ્, રોજના 450 ભારે ટ્રકોના ભાર હેઠળ રસ્તો બેસી ગયો, તાત્કાલિક રીપેરીંગ-પહોળાઈ વધારવાની માગ

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેને જોડતો અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન લોઢવા-સુત્રાપાડા સ્ટેટ હાઇવે છેલ્લા પાંચ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ અને સાંકડી પહોળાઈના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અહીં

31 Mar 2026 2:28 pm
પાટણ HNGU રસાયણશાસ્ત્ર વિભાગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન:2002-2006 બેચના 110થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત; કુલપતિએ સંબોધન કર્યું

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા 'એલ્યુમિનિ મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2002 અને 2006ની બેચના 110 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલનનો મ

31 Mar 2026 2:28 pm
સોમનાથ મંદિરમાં વૃદ્ધ મહિલા લપસી પડ્યા:સુરક્ષા સ્ટાફે તાત્કાલિક સારવાર આપી, માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે આવેલા મહારાષ્ટ્રના એક વૃદ્ધ મહિલા લપસી પડ્યા હતા. મંદિર સુરક્ષા સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને સમયસર સારવાર પૂરી પાડી હતી. આ ઘટનાએ સુરક્ષા સ્ટાફની સતર્કતા અને માનવતાભર્યા અભિગમને ઉજાગર કર્યો છે. મહારાષ્ટ્રના આકોલા જિલ્લાના પનાજ

31 Mar 2026 2:11 pm
માર્ગ અકસ્માતે છીનવી લીધા પિતા-પુત્રીના જીવ:સિહોરના કાજાવદર પાસે કાળ બની આવેલા ડમ્પરે બાઈકને ટક્કર મારી; ચાલક વાહન મૂકી ફરાર

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર પાસે ગતરાત્રિના બનેલી કરૂણ માર્ગ દુર્ઘટનામાં પિતા-પુત્રીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પિતા તેની દીકરીને દવાખાનેથી પરત લાવતા હતા, તે દરમ્યાન બેફામ ડમ્પરે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રીના સાર

31 Mar 2026 2:02 pm
PI આર.કે. રાજપૂતની ભરૂચમાં બદલી:ગોધરા બી ડિવિઝન PIને પોલીસ સ્ટાફ દ્વારા વિદાય અપાઈ

પંચમહાલ જિલ્લામાં પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીના ભાગરૂપે, ગોધરા શહેર બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. રાજપૂતની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. આ નિમિત્તે ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગત મોડી રાત્રે વિદાય સમારંભ યોજાયો હતો. તાજેતરમાં પંચમહાલ જિલ્લામાં પોલીસ અધિકારી

31 Mar 2026 2:01 pm
'જીવો અને જીવવા દો'નો સંદેશ:જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉલ્લાસભેર ઉજવણી

અહિંસા પરમો ધર્મના પ્રણેતા અને જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની આજે વડોદરા શહેરમાં અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય અવસરે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ

31 Mar 2026 1:47 pm
રજાના દિવસે પણ વેરા વસૂલાત, 48 હજારથી વધુ મિલકતો સીલ:વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરાના રૂ.790 કરોડના લક્ષ્ય સામે 728 કરોડની વસૂલાત; રૂ. 62 કરોડ હજુ બાકી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનાના અંતિમ દિવસ સુધી કડકાઇથી વેરા વસૂલાત કરવામાં આવી છે. જો કે પાલિકા લક્ષ્યથી હજુ પણ 62 કરોડ દૂર છે. આજે રજાના દિવસે પણ કચેરીમાં વેરા વસૂલાત માટે રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 790 કરોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુંવડોદ

31 Mar 2026 1:39 pm
ભરૂચ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ ચૂંટણી પૂર્વે ઉમેદવારો અંગે ચર્ચા, જિલ્લા સ્તરના આગેવાનો ઉપસ્થિત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સ્તરના અનેક આગેવાનો આ બેઠકમાં ઉપસ

31 Mar 2026 1:34 pm
ગઢડામાં યુવક પર લાકડી લઈ તૂટી પડ્યા, વીડિયો વાઈરલ:નિંગાળા ગામમાં યુવતીને હેરાન કરવાના મુદ્દે મારપીટમાં 3 શખસ સામે ફરિયાદ, એક આરોપીની ધરપકડ

ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામમાં એક યુવક પર થયેલા હિંસક હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી છે. યુવતીને હેરાન કરવાના મુદ્દે થયેલી આ મારપીટની ઘટનામાં પોલીસે 3 શખસ વિરુદ્ધ ગુનો નોંધી 1 આરોપીની ધરપકડ કરી છે. નિંગાળા ગામના પીપળીયા રોડ પર 2 દિવસ પૂર્વ

31 Mar 2026 1:28 pm
'જંગલેશ્વરમાં બોમ્બ ફેંકી દો એટલે જીવવું નહીં કે જોવું નહીં':હાઈકોર્ટના આદેશ બાદ 1358 મિલકત તોડી પાડવાનો રસ્તો ખુલ્લો થતા સ્થાનિકોમાં રોષ, એક પરિવારમાં 21 એપ્રિલે દીકરાના લગ્ન

રાજકોટના જંગલેશ્વરમાં હવે ડિમોલિશન પાર્ટ - 2 માટેનો રસ્તો ખૂલી ગયો છે. અહીં રૂ.400 કરોડની 1,05,800 ચોરસ મીટર જમીન ઉપર 1358 પરિવારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતુ. જે બાદ જિલ્લા વહીવટી તંત્ર હેઠળના પૂર્વ મામલતદાર દ્વારા કલમ 61 હેઠળ નોટિસ આપી દબાણકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા. તેઓને 3 મુદ

31 Mar 2026 1:28 pm
અરુણકુમાર મહેતાની જીવનયાત્રાથી વિદ્યાર્થીઓ પ્રેરિત:સી. સી. શેઠ કૉલેજમાં ‘હીરો’ પુસ્તક પર વિશેષ સંવાદ અને વાંચન સત્ર યોજાયું

અમદાવાદની સી. સી. શેઠ કૉલેજ ઑફ કૉમર્સ અને નવગુજરાત સેન્ટ્રલ લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક પ્રેરણાદાયી વાંચન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્ર ભારતના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિ અરુણકુમાર મહેતાના જીવન પર આધારિત પુસ્તક ‘હીરો – વન પર્સનાલિટી, ટુ મીનિંગ્સ’ પર ક

31 Mar 2026 12:58 pm
SIR બાદ સુરત મહાનગરપાલિકામાં 8 લાખ મતદારો ઘટ્યા:ડ્રાફ્ટ યાદી બાદ માત્ર 20 વાંધા સૂચનો આવ્યા, હવે 30 વોર્ડમાં 24.77 લાખ મતદારો

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2021ની છેલ્લી ચૂંટણીની સરખામણી

31 Mar 2026 12:56 pm
જામનગરમાં મહાવીર જયંતીની ઉજવણી:જૈન સમાજ દ્વારા રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

જામનગર શહેરમાં મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રથયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના 26 જૈન સંઘોની સંયુક્ત રથયાત્રા ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરથી શરૂ થઈ હતી. આ યાત્રા પેલેસ દેરાસર ખાતે સમાપ્ત થઈ. રથય

31 Mar 2026 12:50 pm
રાજકોટ મનપાના વહીવટદાર બદલાયા:રેમ્યા મોહનની જગ્યાએ રાજેન્દ્રકુમારની નિમણૂંક, રેમ્યા મોહનને ચૂંટણીમાં મહત્વની જવાબદારી મળી શકે

રાજકોટ મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થયા બાદ વહીવટદાર તરીકે IAS રેમ્યા મોહનની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ, ચૂંટણી પહેલા જ વહીવટદારમાં ફેરબદલ કરાયો છે. રેમ્યા મોહનની જગ્યાએ રાજેન્દ્રકુમારની નિમણૂક કરવામાં આવી છે. રેમ્યા મોહનને આગામી ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે.

31 Mar 2026 12:34 pm