કચ્છમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર લગામ કસવા ભુજ (પશ્ચિમ) ખાણ ખનીજ વિભાગે ફિલ્મી ઢબે અબડાસા તાલુકાના રાયધણજર વિસ્તારમાં માન્ય લીઝની આડમાં ચાલી રહેલા બેન્ટોનાઈટના ગેરકાયદે ખનન પર ત્રાટકીને અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વા
ભુજ લોહાણા મહાજન દ્વારા આરોગ્ય સેવાઓ પ્રત્યેની અખંડ પ્રતિબદ્ધતાને આગળ વધારતા હોમિયોપેથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ કારીઆ, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, આરોગ્ય સમિતિના ચેરમેન પલવીબેન ઠક્કર,
ભુજની લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં કચ્છ યુનિવર્સિટી ખાતે શેક્સપિયરના અનુવાદનાં ભાષાકીય અને સામાજિક પરિમાણ પર અભ્યાસ કરતા સંશોધકની દિલ્હી આઇઆઇટીમાં પસંદગી કરઈ છે. ડો. મનોજ છાયાનાં માર્ગદર્શનમાં પીએચ.ડી.નો અભ્યાસ કરતા કિશન અતુલભાઇ પંડ્યાની ઇન્ડિયન ઇન્સ્
રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રથમ કારોબારી બેઠક કાનપર ખાતે સ્થિત લિંગ માતાજી મંદિરે યોજાઈ હતી. જેમાં રચનાત્મક ચર્ચા-વિચારણા, શિક્ષણક્ષેત્રે ગુણવત્તા વિકાસ અને ભૌતિક સુવિધાઓ સુદ્રઢ બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘને કારોબારી બે
આર.એસ.એસના શતાબ્દી વર્ષ સમારોહ નિમિત્તે 80 હજારથી વધુ હિંદુ સંમેલનો કરવાના લક્ષ્ય સાથે સમગ્ર ભારતમાં હિંદુ સમાજના માધ્યમે થતાં આયોજનના ભાગરૂપે ભુજ તાલુકાના કોડકીમાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તકે વક્તાઓએ સંગઠન પર ભાર મૂક્યો હતો. બે હજાર જેટલી સંખ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દેશના 7 રાજ્યોના રાજ્યપાલ અને બે ઉપ-રાજ્યપાલની નિમણૂકના રહ્યા. બીજા સમાચાર આસામથી છે જ્યાં સુખોઈ જેટ ગુમ થઈ ગયું છે. તો વળી ટી-20 વર્લ્ડકપમાં ભારતે ફાઇનલમાં ચોથી વખત જગ્યા બનાવી લીધી છે. ⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. નેપાળમાં સામાન્ય ચૂંટણીનું
સફેદ રણમાં તારીખ 7 અને 8 માર્ચે ‘ગ્લોબલ ગુજરાતી એવોર્ડ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા સહિતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે. બે દિવસીય આ સમારોહમાં ગુજરાતી ફિલ્મ અને સંસ્કૃતિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર કલાકારોને એ
કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026-27 નું વાર્ષિક અંદાજપત્ર પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેને સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 163 અન્વયે રજૂ કરાયેલું આ બજેટ છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને ગ્રામીણ અ
રાજ્યના શિક્ષણ વિભાગ અને શાળાઓની કચેરીના કમિશ્નર ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનાં માર્ગદર્શન હેઠળ પ્રતીક્ષા યાદીના અનુદાનિત માધ્યમિક શાળા માટેના ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી. ગુરુવારે ભુજ ખાતે નિમણુંક પત્ર મેળવનારા 6 શિક્ષકોએ સુચારૂ વ્યવસ્થા બદ
પશ્ચિમ કચ્છમાં મારામારીના ત્રણ બનાવ બન્યા હતા જેમાં રામનગરી પાસે આરોપીએ બોલાચાલી કર્યા બાદ છરી બતાવી સોનાની વીંટી પડાવી લીધી હતી. જ્યારે સંજોગનગરમાં ધૂળેટી રમતા સમયે આરોપીની રીક્ષા પર કલર ઉડવા બાબતે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી.તેમજ અબડાસા તાલુકાના ડુમરા ગામની વાડીમાં મ
શહેરના કેમ્પ એરિયામાં આવેલ ટીબી હોસ્પિટલ નજીક રહેતા નિવૃત શિક્ષકના ઘરમાં તસ્કરે હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે.જાણભેદુ આરોપી તિજોરી ખોલી તેમાંથી રોકડ અને દાગીના સહીત 2.80 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી નિવૃત શિક્ષક સબ્જાઅલી હબીબ ખોજાએ
આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના અતિરેકને કારણે યુવાનોના માનસપટ પર ગંભીર અસરો જોવા મળી રહી છે. ભુજની આર.આર. લાલન કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પ્રથમવાર હાથ ધરાયેલા વિશેષ સર્વેક્ષણમાં ફોમો (ફિયર ઓફ મિસિંગ આઉટ) નામની માનસિક સ્થિતિના ચિંતાજનક તારણો સામે આવ્યા છે. મનોવિજ
ગુજરાતમાં ગત 27 ફેબ્રુઆરીએ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ફરીથી ગુરુવારે તારીખ 5 માર્ચે ગુજરાતની ભુજ અને વડોદરા કોર્ટ તેમજ રાજસ્થાનની એક કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભરેલો ઈ-મેલ મળ્યો હતો. ભુજ કોર્ટ સંકુલમાં તાત્કાલિક સવારે 11 વાગ્યે પોલીસ વિભાગ દ્વારા સં
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરમાં લેવાયેલા 7 સ્વીપર મશીનના 7 મહિનાનો ખર્ચ રૂ. 80 લાખનો ખર્ચ ચૂકવવા માટેની દરખાસ્ત મુકાઈ છે. જોકે તેની સાથે જ ફેબ્રુઆરી 2026થી માર્ચ 2027 સુધીનો રૂ. 2.69 કરોડનો ખર્ચ અંદાજવામાં આવતા વિવાદ થયો છે. ઉલ્લેખનીય છે કે 7 મહિનાનો ખર્ચ રૂ. 80 લાખ થતો હોય તો 12 મહિનાનો ખ
ધૂળેટીના દિવસે પોલીસે 34 પીધેલાઓની ધરપકડ કરી હતી. જ્યારે પ્રોહિબિશનના કુલ કુલ 43 કેસ કરી 40 લોકોની અટકાયત કરી હતી. જ્યારે ધૂળેટીની રાતે તરસાલીમાં 23 વર્ષના યુવકે દારૂના નશામાં કારનો અકસ્માત સર્જ્યો હતો. આ ઉપરાંત એમ.એસ.યુના વિદ્યાર્થીએ પુરઝડપે કાર ચલાવીને પેવેલીયન ગ્રાઉન્ડની દ
ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધથી દુબઇ એરપોર્ટ સાથે વિમાની વહેવાર બુધવારથી ફરી શરૂ થતાં ભારતવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. વડોદરાથી બે દિવસમાં 60થી વધુ લોકો ઉમરા માટે દુબઇ વિમાની માર્ગે પહોંચ્યાં હતા. બીજી તરફ સાઉદીમાં ગયેલા લોકોની ભારત ફરવાની આશા વધુ મજબૂત બની છે. પ
એસ.વી.આઇ.ટી કોલેજમાં મલહાર નામે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બે સિક્વન્સમાં ફેશનશોનું આયોજન કરાયું હતું. ઇન્ડોવેસ્ટર્ન મેઘધનૂષી આઉટફિટમાં ભાવી એન્જિનિયરોએ ફેશન રેમ્પ વોક કર્યું હતું. રેઇનબો થીમ ફેશન શોમાં ડિઝાઇનર્સે માત્ર 2થી 6 હજારના બજેટમાં તૈયાર કરાયેલ
રમતગમતની ભાવના કેળવવાના હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વાર્ષિક ‘સ્પોર્ટ્સ વીક’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતગમત મહોત્સવમાં સંસ્થામાં કાર્યરત 40થી વધુ વિવિધ ટ્રેડના 2 હજારથી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ, બેડમિન્
આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ ‘સ્વર શક્તિ’ કાર્યક્રમ મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સાંજે 7.30 વાગ્યે યોજવામાં આવશે. ભારતીય સંગીતમાં મહિલાઓ ફક્ત વોકલમાં જ નહીં પરંતુ વાદ્ય પર પણ પોતાનું યોગદાન આપે છે. જેને બાહર લાવી તેમનું એક બેન્ડ તૈયાર કરવાની આ પહેલ
ગાંધીનગરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને અકસ્માતો અટકાવવા નાગરિકોની લાંબા સમયની રજૂઆતોના પગલે આખરે જિલ્લા તંત્ર દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી શહેરના જથી ખ સુધીના તમામ માર્ગો અને
શહેરમાં ખ- રોડને સમાંતર વાસણા હડમતીયાનો સર્વિસ રોડ એક વર્ષથી ભારે બિસ્માર છે. ગટરલાઇનના નામે લાંબા સમય સુધી ખોદકામ કર્યા બાદ ત્રણ મહિના પછી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ તે પણ અધૂરી છોડી દેવામાં આવી છે. આ સર્વિસ રોડ પર ચાર સોસાયટીઓ આવેલી છે અને કોમર્શિયલ યુ
ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા ભરતી કરાશે. શહેરના શિક્ષણ સમિતિમાં અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલોમાં 55 કરાર આધારિત શિક્ષકોની ભરતી કરાશે. ધો.1થી 5 માટે ધો.12 અને પી.ટી.સી.ની લાયકાત ધરાવતા તથા ધો.6થી 8 માટે સ્નાતક અને તાલીમી ઉમેદવારો અરજી
ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ સેક્ટર-16 વિસ્તારમાં આવેલી સરકારી માઈક્રોશોપિંગ મિલકતોના લાંબા સમયથી બાકી ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. તંત્રએ 40 ભાડૂઆતોને કુલ ₹28.50 લાખ બાકી ભાડું તાત્કાલિક જમા કરાવવા સત્તાવાર નોટિસ આપી છે. સમયમર્યાદામાં ચુકવણી ન કરનાર
વારસિયાના 32 વર્ષીય રીક્ષા ચાલકે ગુરુવારે પંખે ઓઢણી બાંધી આપઘાત કર્યો હતો. ચાલક ~350ના રોજના ભાડેથી રીક્ષા ફેરવતા હતા. જોકે તે ભાડું રીક્ષા માલિકને રોજ આપી શકતો નહોતો. વારસીયા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી. નરેન્દ્રનગરમાં રહેતા 32 વર્ષીય બળદેવ ભાલીયાનો પરિવાર સુરત લ
હોળીના તહેવાર દરમિયાન વતન જવા માટે વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર બસ ડેપો દ્વારા 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ખાસ વ્યવસ્થા કરાઈ હતી. આ સમયગાળા દરમિયાન ગાંધીનગર–અમદાવાદ અને અમદાવાદ–દાહોદ રૂટ પર 153 વધારાની બસો ચલાવવામાં આવી હતી. આ બસો દ્વારા કુલ 300 ટ્રિપ કરવા
ધૂળેટીના દિવસે મહમદ તળાવ ખાતે આવેલી ઝુપડપટ્ટીઓમાં રહેતા પરિવાર પર મહિલા સહિત 4 લોકોએ જુના ઝઘડાની અદાવત રાખીને છુટા પથ્થરો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રીક્ષા ડ્રાઈવીંગ કરતા પ્રેમપ્રકાશ સરગરાએ કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કુંભારવાડા પોલીસે છુટા પથ્થ
ગુજરાત સરકાર દ્વારા જુલાઈ 2023માં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરાયા બાદ અઢી વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. જોકે તેમ છતાં એમ.એસ.યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની રચના કરવામાં આવી નથી. કોમન યુનિ.એક્ટની જોગવાઈઓ અને મોડલ-કોમન સ્ટેચ્યુટની જોગવાઈઓ મુજબ દરેક યુનિવર્સિટીમાં એકેડેમિ
માંજલપુરમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં હોલી ઉત્સવ અને ડોલોત્સવ 4 માર્ચે યોજાયો હતો. 3 માર્ચે સાંજે 6:30 કલાકથી વૈષ્ણવાચાર્ય દ્વારા હોલી પ્રજ્વલન થયું હતું. વૈષ્ણવોએ હોલિકા પૂજન અને દર્શનનો લાભ લીધો હતો. ઠાકોરજીને સવારે 10:30 વાગે ફૂલોથી સજાવેલી ડોલમાં બિરાજમાન કરીને વ્રજરાજક
સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શુક્રવારે શહેરનાં વિવિધ ગણેશ મંદિરોમાં અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરોમાં ભગવાનને અથર્વશીર્ષથી અભિષેક કરાશે તેમજ ચંદ્રોદય બાદ ભગવાનની વિશેષ આરતી કરવામાં આવશે. રાત્રે 9ઃ19 કલાકે ચંદ્રોદય થશે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા આશીર
સાંપ્રત સમયમાં સમાજને એકજૂથ રાખવામાં અનેક સમસ્યાઓ આવી રહી છે. તે અંગે વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના સમાજમાં બદલાવ લાવી રહ્યા છે. ત્યારે મોચી સમાજ દ્વારા શહેરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સંમેલન યોજીને જરૂરી બદલાવને બહાલી અપાઇ છે. અગ્રણીઓ દ્વારા હવે તબક્કાવાર પોતાના શહેર અને
સયાજીગંજમાં પરિણીતાએ વોશિંગ મશીનમાં કપડાં ધોયા બાદ પ્લગ કાઢી લીધા બાદ આગ ભભૂકી હતી. ધુળેટીના દિવસે સવારે 10 વાગ્યાના સુમારે પરશુરામ ભઠ્ઠાના એક ઘરમાં આગ લાગી હતી. વોશિંગ મશીનમાંથી પ્લગ કાઢ્યા બાદ પરિણીતા કપડાં સૂકવવા ગઇ ત્યારે 2 મિનિટમાં જ વોશિંગ મશીનમાં આગ લાગી હતી. વોશિંગ
પાલિકામાં આ ટર્મની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક શુક્રવારે મળશે, જે પૂર્વે સ્થાયીના એજન્ડા પર 60 કરોડનાં 55 કામો ચઢતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. મ્યુ. કમિશનર તરફ એક દિવસમાં 51 દરખાસ્ત મોકલાતાં ચર્ચાનો વિષય બન્યો હતો. શુક્રવારે મળનારી સ્થાયીની બેઠક પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે મળેલી
વડોદરાવાસીઓ માટે આરટીઓની ફેસલેસ સિસ્ટમ વધુ ભરોસેદાર બની છે. લર્નિંગ લાઈસન્સ, લાઇસન્સમાં સરનામાની ફેરબદલ, લાઇસન્સમાં વ્હીકલનો ફેરફાર કે રિન્યૂઅલ માટે આરટીઓ કચેરી જવાની જરૂર હોતી નથી. ઓગસ્ટથી જાન્યુઆરી દરમિયાન 37,523 લોકોએ ઘરે બેઠાં કામ કરાવ્યાં છે. બીજી તરફ વડોદરામાં આ સમયગા
ધુળેટી નિમિત્તે પોલીસ-તંત્રે કેનાલ-નદી નાળામાં નાહવા પર પ્રતિબંધ મૂક્યો હતો છતાં પાણીમાં ઊતરેલા બે લોકોના શહેરમાં મોત નિપજ્યાં હતાં. ગુરુવારે સાંજે 5 વાગ્યાના સુમારે ભીમપુરા કેનાલમાં પગ લપસ્યા બાદ તણાઇ ગયેલા 18 વર્ષીય ટીનેજરનું મોત થયું હતું. સેવાસી ગામમાં પાંચેક મિત્રો સ
અમરેલીના ભાયાવદર, વાવડી અને વાવડીરોડ ખાતે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભાયાવદર મુકામે 30 લાખના ખર્ચે પુરસંરક્ષણ દિવાલ બનાવાશે. વાવડી-ચોંકી-સનાળા-લા ખાપાદર-ઈશ્વરીયા રોડ ઉપર કુલ 4 નવા સ્લેબ ડ્રેઈન બનાવવામાં
સાવરકુંડલા રેલવે સ્ટેશન સામે ખાદી કાર્યાલય કેમ્પસમાં આવેલ વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પીટલ દ્વારા મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ ફેલાવવામાં માટે અનોખું આયોજન અને પહેલ કરવામાં આવી છે. સાવરકુંડલામાં એક અનોખી પહેલ વો
બક્ષીપુર ગામે વાહન અથડાવા જેવી સામાન્ય વાતમાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ લાકડીઓ, પાવડા જેવા હથિયારો વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની કુલ 14 લોકો સામે ફરિયાદ અમરેલી પોલીસ મથકે નોંધાવી છે. અમરેલીના બક્ષીપુર ગામે રહેતા જીવરા
બગસરામાં યોજનારી રામકથામાં શહેરથી તથા સ્થળ સુધી આવવા જવા માટે એસટી બસની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી સામાજિક સંસ્થા દ્વારા માંગ કરવામાં આવી છે. બગસરા શહેરમા મોરારીબાપુના વ્યાસ પીઠ પરથી સંગીતમય શૈલીમા માનસ મેઘાણી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે . આ કથામા શ્રોતાઓને કથા સ
અમરેલી શહેરમાં દર રવિવારે ભરાતી રવિવારી બજારના નાના વેપારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ અને રોજીરોટીના પ્રશ્ને અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને એક આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓએ રવિવારે ધંધો કરવાની મંજૂરી આપવા અને વ્યવસ્થિત જગ્યા ફાળવવાની માંગ કરી
ધારી તાલુકાના કમી કેરાળા ગામની માનવ સ્મૃતિ સંસ્થા આજે સેવાનું પર્યાય બની છે. ચલાલા-સાવરકુંડલા રોડ પર જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ રહેણાંક વિદ્યાલયમાં 32 મનોદિવયંગ બાળકોને માત્ર આશરો જ નહીં, પરંતુ એક નવું જીવન અને સંસ્કારોનું ભાથું પીરસવામાં આવી રહ્યું છે. તાજેત
અમરેલીના કેરિયાચાડ ગામે રહેતા ખેડૂત સાથે મુંદ્રા પોર્ટ પરથી સસ્તો ભંગાર મોકલવાના બહાને રૂ. 51 હજારની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ વિશ્વાસમાં લઈ આંગડિયા મારફતે રકમ મેળવી લીધા બાદ માલ ન મોકલી મારી નાખવાની ધમકી આપી હતી. આશરે આઠ મહિના પહેલા અમરેલી જેશીંગપરા
ઉજજૈનથી 425 વર્ષ પહેલાં હરસિધ્ધિ માતાજીની રાજપીપળા ખાતે પધરામણી થઇ હતી. ગુરૂવારના રોજ હરસિધ્ધિ માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શોભાયાત્રા નીકળી હતી. જેમાં માતાજીની પ્રતિમા, હરસિધ્ધિ મંદિર તથા વિવિધ યંત્રોની ટેબ્લોના માધ્યમથી ઝાંખી કરાવવામાં આ
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના ત્રણ મુસ્લિમ યુવાનના સિસોદરા અને ઓરી ગામની વચ્ચે નર્મદા નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત થયાં છે. એર કડિંશન રીપેરિંગનું કામ કરતાં ત્રણેય યુવાનો આખો દિવસ કામકાજ કર્યા બાદ નર્મદા નદીમાં ન્હાવા માટે ગયાં હતાં જેમાં ડૂબી રહેલાં મિત્રને બચાવવા જતાં ત્
ધરમપુર તાલુકામાં પત્ની સાથે છુટા થયાના ચાર વર્ષ પછી પિતાએ બીજા લગ્ન કરી પુત્રને તેના જન્મદિવસે માતાની ભેટ આપી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આસુરા ગામના તળાવ ફળીયામાં રહેતા સુનિલભાઇ એસ. પટેલએ ઉક્ત માહિતી આપી હતી. પુત્રને જન્મદિવસે આ અનોખી ભેટની કહાની સુનિલભાઇ પટેલના શબ્દોમ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સુથારપાડા APMC માર્કેટમાં વેપારીઓ ન આવતા શાકભાજી ઉગાડતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હોળી પર્વની રજાને કારણે ગુરુવારે માર્કેટમાં ખૂબ ઓછા વેપારીઓ આવતા ખેડૂતોના લાખો રૂપિયાનું શાકભાજી વેચાણ વગર પડ્યું હોવાનુ
વલસાડ શહેરમાં 24 કલાક અવરજવર ધરાવતાં તિથલ રોડ પર એક વૃધ્ધ પર 2 યુવાનો તૂટી પડ્યા હતા. વૃધ્ધને ઉમરની લાજ રાખ્યા વિના આ બંન્ને યુવાનો મોટી બહાદુરી દેખાડતા હોય તેમ માર મારતા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.ઓવર ટેઇક કરવાના મામલે આ મારામારી પર યુવાનો ઉતરી આવ્યા હતા. ઘટનાનો વી઼ડિય
સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની બે વર્ષની ટર્મ માટે 12 કમિટી મેમ્બર માટે આજે 6 માર્ચે સવારે 9 થી સાંજે 5 કલાકે ચૂંટણી યોજશે.સ્ક્રૂટિની કમિટી દ્વારા મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ અને 12 કમિટી મેમ્બર માટે 6 માર્ચે ચૂંટણી જાહેર થઇ હતી.જેમા
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી હવે કેટલાક ઉદ્યોગપતિઓ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાની સંભાવના છે. પૂર્વ પ્રમુખ નરેશભાઈ બંથીયા સહિત અન્ય માજીપ્રમુખો અને પ્રેરિત વ્યક્તિઓએ ઉમેદવારી પત્રક ભરતા બે પેનલ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણ
વલસાડમાં તાજેતરમાં મોગરાવાડી રેલવે અન્ડરપાસ ખુલ્લો મૂકાતા ઉંચાઇ વધવાથી મોટા વાહનો પસાર નહિ થતાં પાલિકાના સક્ષમ અધિકારીની પરવાનગી કે ઠરાવ વિના પાલિકા તંત્રએ રૂ.5 લાખના ખર્ચે નાંખેલા પેવર બ્લોક ઉખેડી નાંખવાનો વિવાદ ઘેરો બન્યો છે. વિપક્ષના માજી સભ્યો અને યુથ કોંગ્રેસની આ મ
ચીખલી બજાર વિસ્તારમાં અવારનવાર હોર્ન મારતા ટેમ્પો ચાલકે સાઈડ ન આપવાની નજીવી બાબતે નંબર વગરની મોપેડ ઉપર આવેલ શખ્સોએ ટેમ્પો ચાલકને મારમારવાના બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. ટેમ્પો ચાલક ધવલભાઇ નિલેશભાઈ આહીર (રહે. અટગામ, ઘોડા ટેકરી ફળિયા, મોટી નહેર પાસે,
અહિર સુવર્ણકાર સમાજ ઝવેર જીવણ મહેતા હાઇસ્કૂલના મેદાન પર સોનાર સમાજ પ્રિમિયર લીગ’ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની એકતા જળવાઈ રહે અને યુવા ખેલાડીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તેવા ઉમદા હેતુથી આ સ્પર્ધા યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં સમાજની મુખ્ય
વાંસદા વિસ્તારમાં આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલારૂપે વાંસદાની શ્રી હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સેન્ટરનું વિધિવત કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તથા વલસાડ–ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે હોસ્પિટલ સંચાલન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ
ગુજરાત ગુરુકુલ સભા-ગુરુકુલ સુપા અંતરંગ સભાની સને-2025થી 2028ની ચૂંટણીમાં ગંભીર ગેરરીતિ થયાની ફરિયાદ સંયુક્ત ચેરિટી કમિશ્નર સુરતની કોર્ટમાં થઇ છે. આ ચૂંટણીમાં ઉમેદવારી કરનાર કુરેલના નરેન્દ્રસિંહ ગણપતસિંહ ઠાકોર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં
નવસારી જિલ્લાના અંબાડાથી ટોળી ગામ તરફ જતા માર્ગ પર બાઇક વીજ થાંભલા સાથે અથડાતા 24 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વેલણપુર ગામે રહેતો પ્રિયન મહેશભાઇ હળપતિ (ઉ.વ. 24) પોતાની બાઇક (નં. GJ-19 BN-1586) પર મિત્ર વિજયભાઇ સાથે જઇ રહ્યો હતો. અંબાડા-ટોળી રોડ પર ઠાકોરભા
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત નવસારી જિલ્લા વિકાસ એજન્સી દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં એક પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે. માટલા કમ્પોસ્ટિંગ નામની આ કામગીરી દ્વારા બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની ભાવના કેળવવામાં આવ
વેસ્મા–ઉભરાટ સ્ટેટ હાઇવે પર સરકારી એસટી બસ અચાનક બંધ પડી જતાં સીમલક ગામની સીમમાં બપોરે 3 વાગ્યે બનેલી આ ઘટનામાં 20થી વધુ મુસાફરો ભારે ગરમીમાં રોડ કિનારે અટવાઈ ગયા હતા. સુરતથી વલસાડ તરફ જઈ રહેલી એસટી બસ (નં. GJ-18-Z-2809) સીમલક ગામ પાસે પહોંચી ત્યારે એન્જિન ઓવરહીટ થવાના કારણે અચાનક થંભ
નવસારી સ્ટેશન વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી મહાપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી અત્યંત દૂષિત અને ગંદુ આવી રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યાનુસાર, નળમાં આવતુ પાણી પીવાલાયક તો દૂર, ઘરવપરાશમાં લેવા જેવું પણ નથી. ગંદા અને વાસ મારતા પાણી
નવસારીના જલાલપોર વિસ્તારમાં થાણા તળાવની કાયાપલટ મહાનગરપાલિકાએ કરોડના ખર્ચે કરવાની શરૂઆત કરી છે.આ પ્રોજેક્ટ થકી શહેરની પશ્ચિમ બાજુએ પ્રથમ હરવા ફરવાનું સ્થળ લોકોને મળશે. નવસારી શહેર પૂર્વ અને પશ્ચિમ બે બાજુએ વહેંચાયેલ છે. પૂર્વ બાજુએ તો અનેક ગાર્ડનો સહિત અનેક હરવા ફરવાના
વલસાડના કલવાડા DZCA ગ્રાઉન્ડ ખાતે શિહોર સંપ્રદાય ઔદીચ્ય બ્રહ્મસમાજ અને બાપાસીતારામ ધુળેટી કમિટી દ્વારા આયોજિત 21મી ક્રિકેટ ટુર્ના.માં ખેરગામ બ્રહ્મસમાજની ટીમ વિજેતા બની હતી. આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતની કુલ 9 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં ખેરગામ 11 ટીમે પ્રથમ બે
પોરબંદરની જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજની બોઇઝ તથા ગર્લ્સ હોસ્ટેલમાં વિવિધ અધુનિલ ઉપકરણો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.જેમાં ઇન્ડક્શન કુકટોપ તથા ઇસ્ત્રી સહિતની.ઇલેક્ટ્રીક વસ્તુઓ ઉપલબ્ધ કરાઈ છે. જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજની ગર્લ્સ અને બોયસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ફૂગ (ફંગલ)
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ હવે માત્ર સરહદો પૂરતું સીમિત ન રહેતા તેની સીધી અને વરવી અસર ગુજરાતના ઔદ્યોગિક હબ પર પડવી શરૂ થઈ ગઈ છે. વાપી, સરીગામ, ઉમરગામ અને મોરબી સહિતના ઉદ્યોગો અત્યારે 75 થી 80 ટકા જેટલા ક્લીન ફ્યુઅલ (નેચરલ ગેસ) પર નિર્ભર છે. આ દરમિયાન ગેસ કંપનીઓએ
રાજકોટ નજીક આવેલા શાપરમાં એક શખ્સે ગાય સાથે અધમ કૃત્ય આચરી ધાર્મિક લાગણી દુભાવી હતી. પરંતુ પોલીસે આ શખ્સ સામે માત્ર દારૂ પીવાનો કેસ કરી અન્ય ઘટના પર પડદો પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે શાપર વિસ્તારમાં પુલ નીચે આવેલા મહાદેવ મંદિર પાસે અંધારા
ભારતની જીત બાદ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના ટાવર વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. તેમણે તિરંગા સાથે ઢોલ-નગારાના તાલે નૃત્ય કર્યું અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી. નવસારીમાં ભારતની મોટી મેચ જીત્યા બાદ આ ટાવર વિસ્તાર ઉ
અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન મારામારીના બનાવો વધી રહ્યા છે. સામાન્ય બાબતોમાં છરી લાકડી જેવા હથિયારો વડે મારામારી કરવામાં આવી રહી છે. પૂર્વ વિસ્તારના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છક્કરબાપાનગર અને દાણીલીમડા પોલીસ સ્ટેશનના શાહઆલમમાં મારામારીના બનાવ સામે આવ્યા છે. શા
અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાન દ્વારા હુમલા કરવાના કિસ્સા સામે આવતાં હોય છે ત્યારે નારોલમાં અમદાવાદ ગ્રામ્યની ડિસ્ટ્રીકટ કોર્ટના સુપ્રિટેન્ડન્ટ ચાલતા જતાં હતા ત્યારે તેમની પાડોશીનું પાલતું શ્વાન (જર્મન શેફર્ડ) અચાનક ભસીને તેમની પર હુમલો કરી દીધો હતો. શ્વાન માલિકે સુપ્રિટ
રાજ્યની મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલુ વર્ષે આગામી 1 થી 2 મહિનામાં યોજવાની છે, ત્યારે 10 માર્ચના રોજ ટર્મ પૂરી થવાના ચાર દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના વાર્ષિક બજેટ કરતાં પણ
રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામમાં જાહેરમાં તીનપતી રોનપોલીસનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઠોયાણા ગામ પંચાયત ઓફિસ પાસે જાહેર સ્થળે ચાલતા જુગાર પર છાપો મારી 6 ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા 17,20
સુરત મહાનગરપાલિકાની આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે બે મહત્વની દરખાસ્તો મંજૂરી આપવામાં આવશે. જેમાં સ્મીમેર હોસ્પિટલના સફાઈ કામગીરીના આઉટસોર્સિંગ અને પૂર્વ વરાછા ઝોનમાં નવા અર્બન હેલ્થ સેન્ટરના નિર્માણનો સમાવેશ થાય
રાજકોટમાં રહેતી મહિલાને તેની સાથે મૈત્રી કરાર કરી રહેતા ધર્મેશપરી અશ્વિનપરી ગોસ્વામીએ હાથ ઉછીની રોકડ અને લોન લઈ રૂ.10.70 લાખ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હોવ
દ્વારકા તાલુકાના કુરંગા ગામે યોજાયેલા ધાર્મિક પ્રસંગે અનુસુચિત જ્ઞાતિજનો દ્વારા સમાજ માટે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી નિર્ણય લેવાયો હતો. મહાકાળી માતાજીના પવિત્ર સાનિધ્યમાં સ્થાનિક જ્ઞાતિના આગેવાનો તેમજ ધારાસભ્ય પબુભા માણેક અને દ્વારકા સ્વામિનારાયણ મંદિરના માધવપ્ર
ભાવનગર એસ.ઓ.જીએ મોતીબાગ ટાઉનહોલ પાસે સબ-રજીસ્ટાર કચેરી પાછળ આવેલી કેન્ટીન નજીકથી બે શખસોને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. બંને શખસો પાસેથી અંદાજે 400 ગ્રામ સુકો ગાંજો તથા મોબાઇલ મળી કુલ રૂ. 22,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે વધુ બે શખસોનું નામ ખુલવા પામતા આ મામલે પોલીસે ચાર શ
જામનગરમાં એક યુવાન સાથે ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરવાના બહાને રૂ. 2.24 લાખની સાયબર છેતરપિંડી થઈ છે. શંકરટેકરી વિસ્તારમાં રહેતા આ યુવાને ઓનલાઈન એપ પરથી વસ્તુ મંગાવી હતી, જે બાદ તેને ઠગાઈનો ભોગ બનવું પડ્યું. ફરિયાદી કિશન અમૃતલાલ ગોંડલીયા (ઉંમર 29 વર્ષ) મજૂરી કામ કરે છે. તેમણે પોતાના ઘર
પાટડીના પીપળીના એક શખસને તેની પત્નીનો ખરાબ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 50,000 પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બે શખશો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. એકવાર બદનામીના ડરે રૂ. 50,000 આપ્યા બાદ વધુ રૂ. 50,000ની માંગણી કરવામાં આવી હતી. પાટડી તાલુકાના પીપળી ગામના શ
સુરત સાયબર ક્રાઈમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપવનના ફ્લેટમાં દરોડો પાડ્યો, ત્યારે દ્રશ્ય ચોંકાવનારૂ હતું. એક જ નાના રૂમમાં જમીન પર ગાદલા પાથરીને નવ જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસ અંદર પ્રવેશી ત્યારે બે આરોપીઓ તો નિરાં
દ્વારકામાં ફુલડોલ ઉત્સવ નિમિત્તે દર્શનાર્થે આવેલા બે પદયાત્રી શ્રદ્ધાળુઓને નશીલો પદાર્થ પીવડાવી લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ શેરડીના રસમાં નશાકારક પ્રવાહી ભેળવી તેમને બેભાન કર્યા બાદ દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિત
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં હોસ્પિટલના આરોપી હોદ્દેદારો કાર્તિક પટેલ, સંજય પટોલિયા, રાહુલ જૈન અને રાજશ્રી કોઠારીએ ટ્રાયલ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન દાખલ કરી હતી. જેને ગુજરાત હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને આજે ધ્રાંગધ્રા નગરપાલિકાના સભાખંડ ખાતે વિકાસકામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીએ નગરપાલિકાના ચીફ ઓફિસર, ટેકનિકલ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સીધો સંવાદ કરી શહેરના સર્વાંગી વિકાસ મા
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આવતીકાલે 6 માર્ચ, 2026ના રોજ મળવાની છે. આ બેઠકમાં પાલિકાની વિવિધ મિલકતો અને અસ્કયામતોની સુરક્ષા માટે ખાનગી સિક્યોરિટી એજન્સીઓની નિમણૂક, ટેન્ડર પ્રક્રિયામાં એજન્સીઓના નામમાં ફેરફાર જેવી મહત્વની દરખાસ્તોને મંજૂરી અપાશે. ખાસ કરીને જે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) – TAT-HS 2026ની પ્રાથમિક પરીક્ષાની તારીખમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આ પરીક્ષા 29 માર્ચ 2026ના રોજ યોજાનારી હતી, પરંતુ હવે નવી તારીખ મુજબ આ પ્રાથમિક કસોટી 12 એપ્રિલ 2026ના રોજ
મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા કબીર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી પોલીસે જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં ઘરધણી સહિત કુલ 18 શખ્સો જુગાર રમતા રંગેહાથ પકડાયા હતા. પોલીસે રોકડ અને વાહનો સહિત કુલ રૂ. 6.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ટીમને પેટ્રોલ
માર્ચ મહિનામાં મુસાફરોની વધતી જતી ભીડ અને પ્રવાસની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા ઉધનાથી સુબેદારગંજ અને આગ્રા કેન્ટ વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, આ સુવિધાથ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી બનતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારે ગઢડા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સગીરાને પેટમાં દુખાવો થતા તેનું મેડિકલ ચ
મોરબી શહેર અને તાલુકામાં ઊંચાઈ પરથી પટકાવાના બે અલગ-અલગ બનાવોમાં બે યુવાનોના મોત થયા છે. એક યુવાનનું મોરબી શહેર નજીક એક કોમ્પ્લેક્સની છત પરથી પડી જવાથી, જ્યારે બીજા યુવાનનું થોરાળા ગામ પાસેના કારખાનામાં પાણીના ટાંકા પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું. પ્રથમ ઘટના મોરબીના લખધી
રાજકોટ શહેરમાં ધુળેટી પર્વ પહેલા જાહેરમાં લોકો પર કલર ન ઉડાડવા બાબતે પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું ત્યારે ગઈકાલે રેસકોર્ષ રિંગ રોડ ફરતે પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ઉલાળીયો જોવા મળ્યો હતો. જાહેર રસ્તે નીકળતા વ્યકતીઓની સલામતી જોખમાય તે રીતે કલર ઉડાડી કાર ચ
ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જે નવ મંદિરોનું નિર્માણ કર્યું તેમાંનું પાંચમું મંદિર જેતલપુર સ્વામિનારાયણ ધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારજની પ્રાણપ્રતિષ્ઠા કરી જેને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે દ્વિશતાબ્દીના ભાગરૂપે નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય કોશલેન્દ્રપ્ર
ગત વર્ષે અમદાવાદના નિકોલ નરોડા રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના બેઝમેન્ટ પાર્કિગમાં બિલ્ડર હિંમત રૂડાણીની ઘાતક હથિયારોથી હત્યા કરીને લાશને ગાડીની ડેકીમાં નાખીને ગાડીને વિરાટનગર બ્રિજ નીચે હત્યારાઓએ મૂકી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર અમદાવાદ અને બિલ્ડર લોબીમાં ચર્ચા જગાડી
અમેરિકાએ ઈસ્લામિક વર્લ્ડના લીડર બનાવાના સપના જોનાર ઈરાનને તો પટકાવી દીધું, હવે વાતો થઈ રહી છે કે અમેરિકાનો નેક્સ્ટ ટાર્ગેટ પાકિસ્તાનને ઠાર કરવાનો હોય શકે છે. અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને ઈરાનને ભોંય ભેગું કરી દીધું છે. ત્યારે મધ્ય પૂર્વના સળગતા આકાશમાં ગુંજતી મિસાઈલોએ
અમદાવાદ શહેરમાં ખાણીપીણીના એકમો અને હોટલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ચીજ વસ્તુઓમાંથી જીવાત અને અન્ય વસ્તુઓ નીકળવા અંગેની ફરિયાદો સામે આવતી હોય છે ત્યારે શહેરના સી.જી રોડ પર મ્યુનિસિપલ માર્કેટમાં આવેલા Wah પીઝા એન્ડ ભેળ હાઉસમાં ગ્રાહકના ચણાપુરીમાંથી મૃત ગરોળી નીકળી હત
સુરત શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અપાવવા અને આધુનિક પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડવા માટે કાર્યરત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને વધુ વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વની તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમા
આંબાવાડી વિસ્તારમાં આવેલા નિહારિકા બંગલોઝના રહેવાસીઓ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના ગરબા ચોક ખાતે સવારે રહેવાસીઓ એકત્ર થયા હતા. પરંપરાગત રીતે એકબીજાને રંગો લગાવી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો, યુવાનો અને વડીલો સૌએ સંગીતના તાલે નૃત્ય કરી

28 C