ભારતના ઈતિહાસમાં ૨૬ જાન્યુઆરીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે ભારત એક ગણતંત્ર તરીકે સ્થાપિત થયું. પરંતુ, ભારતને એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવાની જે પ્રક્રિયા હતી, તેનું સૌથી પહેલું અને પવિત્ર બીજ ગુજરાતના ભાવનગરની ધરતી પર રોપાયું હતું. ભાવનગર માત્ર એક શહેર નથી, પણ
નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજ નગર અને જે.કે. સરવૈયા કોલેજના સંયુક્ત ઉપક્રમે રિસર્ચ, ઇનોવેશન એન્ડ આંતરપ્રાન્યોરશિપ ફોર નેશનલ ડેવલોપમેન્ટ વિષય ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ ગઇ જેમાં એમ.કે.બી. યુનિ.ના કુલપતિ પ્રો.ડો.ભરતભાઇ રામાનુજે જણાવ્યું હતુ કે પ્રાચીન ભારતથી શિક્ષણ વ્
પાલિતાણા તાલુકાના રંડોળા ગામના પાદરે ભારતીય સંસ્કૃતિ અને લોક-પરંપરાનો એક એવો ત્રિવેણી સંગમ રચાયો જેની સાક્ષી બનવા માટે દેશના મહારથીઓ ઉતરી આવ્યા હતા. ગણધોળ ગામના ગૌરવ અને પાલિતાણા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ગોપાલભાઈ નાથાભાઈ વાઘેલાના પુત્ર આશિષના લગ્ન પ્રસંગે આધુનિ
તળાજાના વેળાવદર ગામે રહેતા એક ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ મકાનમાં ઘુસી, કબાટમાં રહેલી રોકડ, સોના ચાંદીના ઘરેણાં સહિતની રૂા. 1.62 લાખની માલ મત્તાની તસ્કરી કરી ફરાર થઇ જતાં નાના એવા ગામમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળ
ભાવનગર શહેરના શિપ બ્રેકર સાથે તેની જ કંપનીના મેનેજર સહિત ચાર શખ્સોએ કોપરનો તોડ ઓછો બતાવી ઊંચી કિંમતે વેચાણ કરી, શિપ બ્રેકર સાથે અંદાજે પચ્ચીસ લાખ રૂપિયાની ઠગાઇ આચરવાના મામલે મેનેજર સહિત ચાર શખ્સો વિરૂદ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે.
ભાવનગર રાજકોટ હાઈવે ઉપર સાક્ષાત જગદંબાનું સ્વરૂપ ગણાતા માતા ખોડિયારનું વિશ્વવિખ્યાત મંદિર આવેલુ છે. એવું કહેવાય છે કે માતાજીની પાસે પાણીનો ધરો આવેલો છે. તેને તાતણીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ ખોડિયાર માતાને રાજપરાવાળી અથવા તો તાતણિયા ધરાવાળા ખોડિયાર માતા તરીકે પ
આરોગ્યલક્ષી સારવાર માટે સાડા આઠ દાયકા જૂની ભાવનગરની સર ટી. હોસ્પિટલ શહેર અને જિલ્લાની જનતા માટે આશીર્વાદરૂપ છે. સર ટી. હોસ્પિટલ જતા બન્ને બાજુના માર્ગ અને આસપાસના રસ્તા એકાદ અઠવાડિયાથી ખોદીને નવા બનાવવાનો આરંભ તો કરાયો છે. પરંતુ ધીમી ગતિએ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતી
ભાવનગર ટર્મિનસ યાર્ડમાં પિટ લાઇનના કાર્ય માટે લેવાયેલ બ્લોકની અવધિ વધારવામાં આવી છે, જેના કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત રહેશે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે અગાઉ 45 દિવસનો બ્લોક લેવામાં આવ્યો હતો, જેની અવ
શહેરમાં ભાવનગર પી.જી.વી.સી.એલ. દ્વારા એરપોર્ટ રોડ અને શિશુવિહાર સર્કલ સહિતના વિસ્તારોમાં વીજકાપ જાહેર કર્યો છે. PGVCL ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા વીજળીની લાઈનના સમારકામના અગત્યના કામ અનુસંધાને આગામી 27મી અને 28મી જાન્યુઆરી-2026ના બે દિવસે 11 કે.વી.ના અનિલ (આંશિક) અને જમનાકુંડ ફિડરોમા
ભાવનગર જિલ્લા આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના રસ્તાઓમાં ચાલતા વાહન ચાલકોની સેફ્ટીને લઇ વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી, દંડ ફટકારી વાહન ચાલકોને જાગ્રુત કરવામાં આવી રહ્યા છે. બે દિવસથી નિયમ વિરૂદ્ધ ફિટ કરાયેલી એલ.ઇ.ટી. લાઇટ લગાવી વાહન
મકર સંક્રાંતિના પર્વ પછી ઠંડીનું જોર વધ્યું છે. ભાવનગર શહેરમાં આજે પણ સવારથી સાંજ સુધી ટાઢાબોળ પવનના સૂસવાટા ફુંકાતા રહ્યાં હતા. ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે, શહ
26મી જાન્યુઆરી ભારતના ઇતિહાસમાં ફક્ત પ્રજાસત્તાક દિવસ તરીકે જ નહીં પરંતુ, કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની તારીખ તરીકે પણ નોંધાયેલી છે. 26 જાન્યુઆરી, 2001ની એ સવાર ગુજરાત માટે માત્ર એક તારીખ ન હતી પરંતુ, એક મોટી ઘાત હતી. કચ્છની ધરતી થરથર કંપી ઉઠી અને થોડા જ સેકન્ડોમાં હજારો સપનાંઓ ધૂ
દિલ્હીમાં પૂ. મોરારિબાપુ દ્વારા ગવાયેલી રામકથા “માનસ સનાતન ધર્મ”ના પાંચમા દિવસે લોકભારતી યુનિવર્સિટી, સણોસરાના સૂત્રધાર અરુણભાઇ દવેએ લોકભારતી સંસ્થામાં નવીનતમ તાલીમી કાર્યક્રમ RAAM – Rising Apostles for Ahimsa and Maitri (અહિંસા અને મૈત્રી માટેના આધ્યાત્મિક કર્મદૂતો તૈયાર કરવાનો પ્રકલ્પ)ના આ
આજના આધુનિક સમયમાં મોબાઈલ, ઈન્ટરનેટના માધ્યમથી પળવારમાં જ કોઈપણ જાણકારી દેશ-દુનિયા સુધી પહોંચવી શક્ય છે, પરંતુ 25 વર્ષ પહેલાં 26 જાન્યુઆરી 2001ની ગોઝારી સવારે કચ્છમાં આવેલ ભૂકંપ સમયે ચારેતરફ તબાહીના દૃશ્યો વચ્ચે સેંકડો લાચાર લોકો સુધી મદદ કેમ પહોંચાડવી? ઠપ થઇ ગયેલા સંચાર માધ્
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... આ સપ્તાહે પોસ્ટિંગ વગરના IPSને પોસ્ટિંગ મળે તેવી શક્યતારાજ્યના પોલીસતંત્રમાં લાંબા સમય
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
કચ્છના એ વિનાશકારી ભૂકંપના આજે 25 વર્ષ પૂરાં થઇ ગયાં. કુદરતે કચ્છી માડુઓને કારમી થપાટ મારી, પણ એનાં ખમીરને તોડી શકી નહીં. ભાસ્કરની ખાસ સિરીઝ ‘ભૂકંપ@25’માં આજે કચ્છ પાસેથી જ સાંભળીએ એમની દાસ્તાન. હું કચ્છ બોલું છું.અનોખું, અલબેલું અને અડિખમ, તમારું કચ્છ. આજે હું 25 વર્ષ પહેલાંની કુ
દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ભૂકંપ @25માં આજે વાત એવા 2 લોકોની જે ધરતીકંપ બાદ નરેન્દ્ર મોદી માટે ભોમિયા બન્યા હતા. એક વ્યક્તિએ નરેન્દ્ર મોદીને બાઇક પર બેસાડીને ભૂકંપની તબાહી બતાવી હતી તો બીજી વ્યક્તિ એવી હતી જેની બાઇક પાછળ મોદીનો કાફલો ચાલ્યો અને વિનાશને નજરે જોયો. પહેલાં વાત કરી
13 ડિસેમ્બર 2024 થી 21 ડિસેમ્બર 2024 સ્થળ: વાસણા, અમદાવાદ વાત છે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય જયેશભાઈ દેસાઈની. ઘર પાસે જ વર્ષોથી કરિયાણાની દુકાન ચલાવે છે. પરિવારમાં પત્ની છે, એક દીકરો અને એક દીકરી છે. પહેલાં તો દુકાનમાં તમામ વ્યવહાર રોકડમાં થતા હતા. ધીમે ધીમે ડિજિટલ ઇન્ડિ
રાજકોટની ભાગોળે આવેલા બિનખેતી પોટેન્શિયલ વાળા વિસ્તારમાં તેમજ રૂડા હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2016થી 2018ના સમયગાળામાં તત્કાલીન સિટી પ્રાંત-2 દ્વારા અનેક સરકારી હેડે ચાલતી જમીનો ખાનગી ઠેરવી દેવા હુકમ કર્યા છે. ત્યારે આવા હુકમને હાલમાં રિવિઝનમાં લેવાની કાર્યવાહી ચાલુ
શહેરમાં માદક પદાર્થોનું વેચાણ અટકાવવા “say no to drugs’ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનાર શખ્સને પકડી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસ મેદાને ઉતરી છે. રાજકોટના કેનાલ રોડ નવા કુંભારવાડામાંથી રૂ.1.03 લાખના 2.077 કિલો ગાંજા સાથે પોલીસે વધુ એક શખ્સની ધર
શહેરની ભાગોળે રૈયાધાર વિસ્તારની બાંધકામ સાઇટ પરથી રવિવારે બપોરે 45 વર્ષનો શખ્સ 8 વર્ષની બાળકીને બદઇરાદે ઉઠાવી ગયો હતો. જોકે પોલીસે ગણતરીની મિનિટમાં જ આરોપીને ઝડપી લઇ બાળકીને તેના સકંજામાંથી મુક્ત કરાવી હતી. દાહોદના વતની, રાજકોટમાં ત્રણ વર્ષથી પરિવાર સાથે રહેતા આધેડ રવિવાર
રાજકોના નવા થોરાળા ન્યૂ સર્વોદય સોસાયટીમાં રહેતા નયનાબેન પ્રવીણભાઈ પરમારએ પાડોશી વિશાલ જયેશભાઈ વાઘેલા સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.10 જાન્યુઆરીના રોજ તેઓ ઘરે એકલા હતા ત્યારે પાડોશમાં રહેતો વિશાલ તેમના ઘરે આવ્યો હતો. વિશાલે વર્ષ 2013માં ફર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનાર મુખ્ય પરીક્ષા પહેલાં હવે પ્રાયોગિક પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 5 ફેબ્રુઆરીથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની જાહેરાત થતા જ રાજકોટ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શન મોડમ
રાજકોટમાં સેવા અને જીવદયાના કાર્યોમાં અગ્રેસર રહેતા પીયૂષ હસમુખભાઈ દોશી અને તેમના મિત્રમંડળ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે અબોલ જીવો માટે એકત્ર થયેલ રૂ.8,07,000ની માતબર રકમ રાજકોટ મહાજન પાંજરાપોળની ઓફિસે વિધિવત રીતે અર્પણ કરવામાં આવી હતી. 25 વર્ષ પહેલાં પીયૂષ દોશી દ્વારા
સ્વામી વિવેકાનંદની 164મી જન્મજયંતીના પાવન અવસરે, રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓનો ભવ્ય ‘પુરસ્કાર વિતરણ સમારોહ’ રવિવાર, 25 જાન્યુઆરીના રોજ સંપન્ન થયો હતો. ‘પુણ્ય ભૂમિ ભારતવર્ષ’ થીમ પર આધારિત આ મહોત્સવે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને સાંસ્કૃતિક ચેતના
રાજકોટ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રહેતા કાલાવડ રોડ પર ડબલ હાઇટનો ઓવરબ્રિજ બનવા છતાં લોકોની ટ્રાફિક સમસ્યા યથાવત્ છે. ખાસ કરીને ઓવરબ્રિજની નીચેના ભાગે બનાવાયેલા રસ્તા પર ટેક્સી પાર્સીંગની ટુરિસ્ટ બસ અને ટેક્સીઓ રાત્રીના સમયે પાર્ક કરી દેવાતી હોવાથી લોકો હાલાકીનો ભોગ બની
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025-26ને “વિકાસ વર્ષ” તરીકે ઉજવવાનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા માટે માત્ર જાહેરાત પૂરતો નહીં, પરંતુ જમીન પર પરિણામ આપતો સાબિત થઈ રહ્યો છે. અગાઉ દર વર્ષે સરેરાશ રૂ.85 કરોડના ખર્ચે 100થી 105 કિલોમીટર રસ્તા બનાવાતા હતા, જ્યારે વિકાસ વર્ષમાં નાણાકીય
રાજકોટના રામકૃષ્ણનગર મેઇન રોડ પર મ્યુનિસિપલ કમિશનરના બંગલા સામે આવેલા સફલ-2 બિલ્ડિંગમાં ઉપરના માળે આવેલી હોસ્પિટલોમાં સારવાર માટે આવતા ઇમર્જન્સી વાહનોને અડચણરૂપ થાય તે રીતે પાર્કિંગનો કબજો કરાયાના ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ હવે મનપાનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને દ
રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં આવેલા રેસકોર્સ, કોમર્સિયલ બિલ્ડિંગો, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ સહિત કુલ 202 બિલ્ડિંગોમાં સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ લગાવ્યા છે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષના સાડા નવ માસમાં મનપાને રૂ.2.87 કરોડની બચત થઈ છે. રાજકોટ મહાનગરપા
ગુજરાતમાં ફરી એકવાર શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર હેઠળ સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. સૌરાષ્ટ્રનું હાર્દ ગણાતું રાજકોટ 9.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું બીજું સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્
આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ, ગેમ્સ અને સોશિયલ મીડિયામાં વિતતો જાય છે, ત્યાં વાંચન અને લેખન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ ધીમે ધીમે પાછળ ધકેલાઈ રહી છે. શહેરની આર્ય સ્કૂલ દ્વારા છેલ્લા 7 વર્ષથી વિદ્યાર્થીઓને વાંચન અને લેખન તરફ વાળવાનો એક અનોખો અને પ્ર
રાજકોટ શહેરમાં પ્રજાજનોના આરોગ્યની સાર સંભાળ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યાપક આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. શહેરમાં હાલ 31 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 46 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા 45 મહોલ્લા ક્લિનિક એટલે કે પંડિત દીનદયાળ ઔષધાલય કેન્દ્ર કાર્યરત છે. એપ્રિલથી ડિસેમ્બ
કામરેજની કર્મેશ્વર રેસીડેન્સીના પાંચમા માળેથી એક નવપરિણીતાએ રહસ્યમય સંજોગોમાં નીચે ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘવાયેલી સોનલ મકવાણા (પટેલ) હાલ પર્વત પાટીયાની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. લગ્નના માત્ર દોઢ મહિનામાં જ પરિણીતાએ આ પગલું
વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી. દરેકને મતદાનનો તેમના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી. સરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો હતો. મહારાજા સયાજી
લક્ષ્મીપુરા પોલીસ અને લક્ષ્મીપુરાનો જ બૂટલેગર મુન્ના કનોજિયાનો વીડિયો વાયરલ થયો હતો. મુન્નાના ઘરે દરોડો પાડવા ગયેલી પોલીસને કંઇ મળ્યું નહોતું. જોકે મુન્નો પોલીસને બીજા બૂટલેગર રોહિત કથેરિયાને પકડવા લઈ ગયો હતો. બુટલેગર રોહિત પોલીસ સામે જ દારૂ લઈને મોપેડ પર ભાગી ગયો હતો. પા
શહેરમાં કરંટ લાગવાના અલગ અલગ બે બનાવોમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. યોગી ચોક નિલકંઠ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 30 વર્ષીય રવિ દેત્રોજા કાપોદ્રામાં કાર વોશીંગ સેન્ટર ચલાવતા હતા. રવિવારે બપોરે તેઓ વોશીંગ સેન્ટરમાં કાર વોશ કરતા હતા. ત્યારે કોઈક રીતે ઈલેક્ટ્રિક કરંટ લાગતા તેઓ બે
શહેરનો સૌથી મોટો સૌરાષ્ટ્રવાસી બહુલ વિસ્તાર વરાછા રોડ આજે સીમાડાને પણ વટાવી ચૂકયો છે. પરંતુ પાલિકાના વોર્ડની દ્રષ્ટિએ વરાછા-1 અને 2 બન્યા છે પરંતુ પાયાની સુવિધાના નામે મીંડુ જ રહ્યું છે. વસ્તીની દ્રષ્ટિએ ફાટ ફાટ થતાં આ વિસ્તારમાં ટી.પી. રોડ જ નહીં કોઈપણ રોડ ઉપર ચારે બાજુના દબ
સોમવારને 26 જાન્યુઆરીના રોજ 77મો પ્રજાસત્તાક પર્વ મનાવવામાં આવશે. આ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી શહેર-જિલ્લામાં કરવામાં આવશે. બીજી તરફ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં રાષ્ટ્રધ્વજના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. 30 ટકા જેટલો રાષ્ટ્રધ્વજનું વેચાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે
VNSGU જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્નો કરતાં સમય વધુ અઘરો સાબિત થયો છે. ટાઈમ ઓડિટ મુજબ મેથ્સ અને રીઝનિંગની લાંબી રકમો ઉકેલવા અને બોલપેનથી OMR ઘૂંટવા માટે પ્રશ્ન દીઠ 55 સેકન્ડ જોઇતી હતી, જેની સામે યુનિવર્સિટીએ માત્ર 36 સેકન્ડ ફાળવતા હજારો ઉમેદવારો સમયના ચક્રવ્યૂહમાં ફ સાઈ ગયા હ
પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના બાળમેળામાં વિવાદ યથાવત રહ્યો છે. બાળમેળાના પગલે કમાટીબાગમાં આડેધડ પાર્કિંગ અને કચરાના ઢગલા જોતા મ્યુનિ.કમિશનર નારાજ થયા હતા અને વાહન કમાટીબાગની બહાર પાર્ક કરવા માટે સૂચના આપવામાં આવી હતી. શિક્ષણ સમિતિમાં પ્રથમ વખત ખાનગી કોન્ટ્રાક્ટરના હવા
સરદાર ભવનમાં હનુમાન વાડીની બાજુમાં ખાનગી માલિકીના 4 દાયકા જૂના 2 માળના મકાનની બહાર જમીન ધસી પડી હતી. જેથી દોડધામ મચી હતી. મકાનમાં રહેતા 3 પરિવારને બહાર કાઢ્યા હતા. સરદાર ભવનના ખાંચામાં વર્ષો જૂના મકાનની બહારની બાજુએ રવિવારે સવારે 8.30 વાગ્યે એક ભાગમાં ભૂવો પડતાં રહીશોએ કાઉન્સિ
મ.સ.યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં ઘટી રહેલા આત્મવિશ્વાસ, ડિપ્રેશનનું કાઉન્સેલિંગ કરવા યુનિ. અનમોલ જિંદગી વર્કશોપ યોજશે. રીલ્સ, ચિત્રકલા, સ્કેચ, ફોટોગ્રાફીના માધ્યમથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિનું આકલન કરી કાઉન્સેલિંગ કરાશે. અનમોલ જિંદગી માટે વિદ્યાર્થીઓનું રજિસ
રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા 9માં સમૂહ લગ્નોત્સવમાં 67 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મુખ્ય દાતા રણછોડભાઈ ભડિયાદ્રા એ આ જ મંડપમાં પોતાની બે દીકરીઓને પણ પરણાવી હતી. શાહી’’ સમૂહ લગ્નમાં દરેક દીકરીને ઘરવખરીની 75 જેટલીનાની મોટી ચીજ-વસ્તુઓ કરિયાવરમાં ભેટ આ
વડોદરા મહાનગર પાલિકા આ વર્ષે બજેટમાં બ્લ્યુ બોન્ડ બહાર પાડી રૂા.200 કરોડની આવક ઊભી કરવાની તૈયારીમાં છે. આ રકમથી શહેર માટે પાણીના નવા સ્રોત, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણીની ટાંકી અને લાઈનોના નેટવર્ક જેવાં મહત્ત્વનાં કામો હાથ ધરાશે. જોકે પાલિકા બોન્ડ સિવાય કોઈ નવી આવક ઊભી કરવા
શહેરના સૌથી પોશ અને ટ્રાફિકથી ધમધમતા ડુમસ રોડ પર વાહનચાલકોને મોટી રાહત મળવા જઈ રહી છે. ત્રણ વર્ષ પહેલાં કરાયેલી જાહેરાત બાદ આખરે SVNIT સર્કલથી કારગીલ ચોક સુધીના બ્રિજ બનાવવાનો ફિઝિબિલિટી રિપોર્ટ આવી ગયો છે. કન્સલ્ટન્ટના રિપોર્ટ મુજબ, અહીં એક મોટો બ્રિજ બનાવવાને બદલે SVNIT સર્કલ
આગામી બોર્ડની પરીક્ષા દરમિયાન વીજ પ્રવાહ ખોરવાય નહીં અને વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે માટે એમજીવીસીએલ દ્વારા સમારકામની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. એક મહિનામાં શહેરનાં 375થી વધુ ફીડરના મેન્ટેનન્સનું કામ કરાશે. ઉત્તરાયણ બાદ વીજ વાયર, ટ્રાન્સફોર્મર, જમ્પર વગેરેમાં ફસાયેલા
ભારત સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ 2026ના પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં વડોદરાનું ગૌરવ એવા 94 વર્ષિય માણભટ્ટ આખ્યાનકાર ધાર્મિકલાલ ચુનિલાલ પંડ્યાને પણ પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયો છે. ગુજરાતની પ્રાચીન લોક સંગીત પરંપરા આખ્યાન કલાને જીવંત રાખનાર માણભટ્ટ તથા આખ
છેલ્લા 15 દિવસથી ટેક્સી અને મેક્સી કેટેગરીના કોમર્શિયલ વાહનોનું રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. આરટીઓમાં આશરે 150 વાહનોનું રજીસ્ટ્રેશન બાકી હોવાનું જાણવા મળે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં, આ સંખ્યા લગભગ 300 સુધી પહોંચી ગઈ છે. રાજ્યભરમાં, 1000 થી વધુ ટેક્સી-મેક્સી વાહનોન
ટેક્સટાઈલમાં નવેમ્બર અને ડિસેમ્બરની મંદી વચ્ચે રાહતના સંકેતો જોવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ગ્રે કાપડની માંગ અચાનક વધતાં વેપારીઓ અને વીવરોમાં ફરી ચહલપહલ જોવા મળી છે. ખાસ કરીને એરજેટ અને વોટરજેટ લૂમ્સમાં બનતા એનસી સાર્ટિન તેમજ પીવી ચંદેરીના ગ્રે ફેબ્રિકની માંગમાં નોં
સુરતીઓ માટે આ શિયાળો ‘મિશ્ર’ અનુભવનો રહ્યો. છેલ્લા 16 વર્ષમાં ત્રીજીવાર એવું બન્યું કે જાન્યુઆરી માસમાં ઠંડીનો પારો 13 ડિગ્રીની નીચે ગયો જ નહીં. જો કે, ઠંડીના દિવસોની સંખ્યા વધુ રહી છે, પરંતુ ‘કોલ્ડવેવ’ના રાઉન્ડ ખાસ જોવા મળ્યા નથી. આગાહી મુજબ, છેલ્લા અઠવાડિયામાં પણ તાપમાન 13 ડિ
મોટા વરાછા ગોથાણ દુખીયાના દરબાર રોડથી વાયા દાદા ભગવાન ત્રિમંદિર થઈ DFCC ગરનાળા સુધીના કેનાલ રોડને હવે પહોળો કરી ડેવલપ કરાશે. 12.17 કરોડના ખર્ચે કલેક્ટર રોડની ડિઝાઇન મુજબ તૈયાર કરવાના અંદાજને મંજૂરી આપશે. હાલમાં દોઢ લાખ જેટલા વાહનચાલકોને ગોથાણ કે ઓલપાડ તરફ જવા ચકરાવો લેવો પડે છે
માત્ર ડોમેસ્ટિક સિવેજના પાણીના શુદ્ધિકરણ માટે બનાવાયેલા બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેરકાયદે કલર-કેમિકલ અને ઊંચા TDSવાળું પાણી ઠલવાતાં શહેરના ડ્રેનેજ નેટવર્ક સહિતની સમગ્ર સિસ્ટમને ગંભીર અસર પહોંચી છે. સ્થિતિ એટલી વણસેલી છે કે બમરોલી STP ખાતે રોજના 35 MLD પાણીનું પ્રોસે
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ગામ નજીક હાઇવે પર આવેલી આવ વાળી પાપડી પાસે હાલ નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીને પગલે વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, પરંતુ આ કાચો માર્ગ હાલ વાહનચાલકો અને સ્થાનિક લોકો માટે મુસીબતનું કારણ બન્યો છે. આ ડાયવર્
રણ, દરિયો અને ડુંગરની સાક્ષીએ જે પ્રદેશે કુદરતના સૌથી મોટા પ્રકોપને પચાવીને ફરીથી વિકાસની હરણફાળ ભરી છે, તેવા કચ્છની શિરમોર કલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. દૈનિક ભાસ્કર જૂથના રેડિયો ડિવિઝન ‘માય એફએમ’નું ભુજ અને ગાંધીધામ સ્ટેશનનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ કચ્છના લક્કીનાળા સ્થિત બકલબેટ પર ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. સરહદી વિસ્તારમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ અને દેશની એકતા,
ખોખરા પોલીસે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડી મંજીલ રાઠોડની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાતાં 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલ વિજય સોલંકીએ રજૂઆત કરી હતી કે આ સામાન્ય કોલ સેન્ટર નથી પરંત
અંજલિ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઘરે જઈ રહેલા 22 વર્ષીય ટુવ્હીલર ચાલકને એક વાહને અડફેટે લેતા ટુવ્હીલર ચાલકનું મોત નીપજ્યું હતું. આ અંગે એન-ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી છે. ધોળકાના જકાતનાકા પાસે રહેતો અને મજૂરીકામ કર
રોજિંદી વસ્તુઓ ખરીદવા માટે વપરાતી ગ્રોસરી શોપ એપ્લિકેશનના ડેટાની ચોરી કરીને ગ્રાહકોના વર્ચ્યુઅલ નંબર જનરેટ કરી વિવિધ શોપિંગ એપના એકાઉન્ટનું એક્સેસ મેળવી રૂ. 17 લાખની છેતરપિંડી આચરનાર ગ્વાલિયરના બે ડિજિટલ ઠગને સીઆઈડી વિભાગે ઝડપી પાડ્યા છે. બંનેને અમદાવાદની મેટ્રો કોર્ટ
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમમાં 23મીથી આરંભાયેલો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ રવિવારે સંપન્ન થયો હતો. મહોત્સવના અંતિમ સોપાનમાં દેશ-વિદેશના ભાઈઓ અને મહિલાઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે ‘કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું’, ‘નિત્ય ધ્યાન કરવું’, ‘નિત્ય ભ
સોમવારે ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ છે. આ વખતે આવતી 26-01-26 તારીખ પણ મિરર ઇમેજ ઊભી કરે છે. આથી જ્યોતિષ શાસ્ત્ર અને અંકશાસ્ત્ર પ્રમાણે 77મો પ્રજાસત્તાક દિવસ મહત્ત્વનો છે. દેશની મેષ લગ્નથી ઉદિત કુંડળી પ્રમાણે ચર લગ્નમાં તૃતીય ભાવે મિથુન રાશિના સ્વામિ ગુરુ મહારાજ બિરાજ્યા છે જ્યાર
જૈનશ્રેષ્ઠી અને શહેરના ઉદ્યોગપતિએ પત્નીના અવસાન પછી દાનને જીવનકર્મ બનાવ્યું છે. પત્નીની પ્રથમ માસિક પૂણ્યતિથિ, 26 જાન્યુઆરી સુધીમાં તેમણે 50 લાખથી વધુનું દાન કર્યું છે. અમદાવાદ જિલ્લાના વિંછીયા ગામના વતની અને શેલામાં રહેતા કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજના મંત્રી મેહુલભાઈ
દેશમાં ભારતીય સશસ્ત્ર દળો- શહીદોના યોગદાન અને બલિદાન તેમજ દેશભક્તિ વીરતાની જાગૃતિ લાવવાના હેતુસર ગુજરાત ટૅક્નોલોજિકલ યુનિવર્સિટીની 400થી વધુ કૉલેજોના 5 લાખથી વધુ વિદ્યાર્થી જાન્યુઆરીથી સંસ્કૃતિ-શૌર્યનો નાદ કરશે. કૉલેજોમાં કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભારતીય સૈન્ય (આર્મી-એ
બાળકોનું શિક્ષણ ગોખણપટ્ટી બનવાને બદલે જાદુઈ પિટારા જેવું બની જાય તો કેવું? બસ આ જ લક્ષ્યને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે ‘લર્ન વીથ ફન’નો નવતર પ્રયાસ કર્યો છે. એટલે કે રાજ્યની 34 હજારથી વધુ સરકારી બાલવાટિકા તથા ધોરણ 1 અને 1ના 12 લાખથી વધુ વિદ્યાર્થી ‘જાદુઈ પીટારા’ થકી શિક્ષણ મ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા રાજ્યની એમબીએ-એમસીએ કૉલેજોમાં પ્રવેશ માટેની સીમેટ રવિવારે અમદાવાદ સહિતના રાજ્યમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીએ આપી હતી. કુલ 400 માર્ક્સના 100 પ્રશ્નની ટેસ્ટનું પ્રશ્નપત્ર ઓવરઓલ મોડરેટ ટુ ઈઝી પૂછાયું હોવાનો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો અંગ્રેજી,
નેશનલ બૅન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)એ વિવિધ રાજ્યોમાં ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની 162 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. ભરતી પ્રક્રિયા અંતર્ગત ગુજરાતમાં 9 જગ્યાઓ ભરાશે. પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 46,500 જેટલો ગ્રોસ પગાર મળશે. કોઈપણ વિદ્યાશાખામાં 50% ગુણ સા
2001ના ભૂકંપને ભારતીય સિસ્મોલોજીના ઈતિહાસમાં એક “વોટરશેડ ઈવેન્ટ” ગણવામાં આવે છે. ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો, આ એક “ઈન્ટ્રાપ્લેટ” (Intraplate) ભૂકંપ હતો. સામાન્ય રીતે, વિશ્વના મોટા ભાગના ભૂકંપો બે ટેક્ટોનિક પ્લેટોની સીમા પર (જેમ કે હિમાલયમાં જ્યાં ભારતીય અને યુરેશિયન પ્લેટ ટકરાય છે
સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઇ અને સોનોગ્રાફી કરાવવા માટે 15 દિવસથી લઈને 1 મહિના સુધીનું વેઇટિંગને લીધે દર્દી અને તેમના સગાં ભારે હાલાકી પડે છે. ડોક્ટર દર્દીને એમઆરઆઇ કે સોનોગ્રાફી લખી આપે છે, હોસ્પિટલ તરફથી ‘15 દિવસ પછી આવજો’ કે ‘એક મહિના પછી તારીખ મળશે’ એવો જવાબ અપાય છે. પરિણામે ર
26 જાન્યુઆરી 2001નો એ કાળમુખો દિવસ સેજલ રમેશચંદ્ર મોતા માટે માત્ર કુદરતી આફત નહોતી, પણ જિંદગીની સૌથી મોટી કસોટી હતી. મુંબઈથી કચ્છ પોતાના કાકાના ઘરે ફરવા આવેલી 13 મહિનાની સેજલને ક્યાં ખબર હતી કે આ પ્રવાસ તેની જિંદગી કાયમ માટે બદલી નાખશે. લાલ ટેકરી પાસેની ત્રણ માળની ઇમારત ધરાશાયી થ
સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં સતત વધી રહેલા પેસેન્જરોના ધસારાને પગલે પશ્ચિમ રેલવેએ વાયા અમદાવાદ થઈ ભુજ, ઓખા અને વેરાવળ માટે ફેબ્રુઆરી સુધી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનો શરૂ થતા રેગ્યુલર ટ્રેનોમાં વેઈટિંગ ઘટશે તેમજ મુસાફરોને કન્ફર્
જિલ્લામાં આજે હવામાન સામાન્ય અને સ્થિર રહ્યું છે. હવામાન વિભાગના આંકડા મુજબ રવિવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વહેલી સવાર અને મોડી સાંજે હળવી ઠંડક અનુભવાઈ રહી છે, જ્યારે દિવસ દરમિયાન નરમ તડકા અને હળવા પવનના કારણે વાતાવર
કરમસદ આણંદ મનપા બનેય એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે આણંદ શહેર સહિત તેમાં જોડાયેલા ગામોની કાયપલટ માટે મનપા દ્વારા વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં ખાસ ખરીને નગરજનોને હાલાકી વેઠવી પડતી હોય તેવા કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.મનપા જોડાયેલા ગામડી, જીટો
રાજ્યના નાગરિકોને દરજ્જાવાળી અને પરવડનારી દવા સહેલાઈથી ઉપલબ્ધ થાય એ માટે દરેક જિલ્લા હોસ્પિટલમાં જનઔષધી કેન્દ્ર અને અમૃત ફાર્મસીના કેન્દ્ર ઊભા કરવા એવી સૂચના કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યના સાર્વજનિક આરોગ્ય તથા કુટુંબ કલ્યાણ વિભાગને આપી છે. તેમ જ રાજ્યમા
મુંબઈમાં ઉપનગરીય ટ્રેનની મુસાફરી દરમિયાન ધક્કો લાગતાં થયેલા ઝઘડામાં એક પ્રોફેસરની હત્યા કરવામાં આવી હોવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શનિવારે રાત્રે, મલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર, વિલે પાર્લેમાં એન.એમ. (એનએમ) કોલેજના પ્રોફેસર આલોક સિંહ (31) ની હીરાજડિત વસ્તુ
શરાબ પીને વાહન ચલાવનારા અથવા ફરજ બજાવનારા ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓ સાથે કોઈ પણ બાંધછોડ કર્યા વિના તેમને તુરંત સસ્પેન્ડ કરવાના કડક નિર્દેશ પરિવહન મંત્રી અને એસટી મહામંડળના અધ્યક્ષ પ્રતાપ સરનાઈકે રવિવારે આપ્યા હતા. રવિવારે મુંબઈમાં પરેલ બસ ડેપોની તેમણે અચાનક મુલાકાત લ
મુંબઈ મહાપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયાને ઘણાં દિવસ થવા છતાં મુંબઈના મેયર પદની પસંદગીની તારીખ ઘોષિત થઈ નથી. મેયરની પસંદગી 31 જાન્યુઆરીના કરવા વિશેષ સભા બોલાવવાની તૈયારી મુંબઈ મહાપાલિકાએ કરી હતી. પણ બહુમતી મેળવનાર મહાયુતિના ઘટક પક્ષોની જૂથ નોંધણી હજી થઈ ન હોવાથી મેયરન
ગાંધીનગરમાં આપત્તિ વ્યવસ્થાપનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હવે પરમાણુ ઊર્જાનો ઉપયોગ થતો હોય તેવી જગ્યાઓ પર શક્ય અકસ્માતોને નિયંત્રિત કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે, જેના કારણે આવનારા સમયમાં આપત્તિ વ્યવસ્થાપન વધુ મજબૂત બનશે. આ કડીમાં પરમાણુ ઊર
જૂનાગઢની ધરતી સંતો અને શૂરવીરોની ભૂમિ રહી છે, પરંતુ અહીં કળાના રત્નો પણ પાક્યા છે. તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલા હાજી રમકડું (હાજીભાઈ મીર) તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. માત્ર 9 વર્ષની નાની ઉંમરે હાથમાં ઢોલક પકડનાર હાજીભાઈ આજે 80 વર્ષની વયે પણ તેટલા જ ઉત્સાહથી તબલાના ત
પોરબંદર જિલ્લા કક્ષાના 77 મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય કાર્યક્રમનું આયોજન આ વર્ષે તા.26 જાન્યુઆરી 2026ના સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમની અધ્યક્ષતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કરશે. સવારે 9 કલાકે મંત્રીની હસ્તે ધ્વજવંદ કરાશે.
પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ચેકીંગ અને બાતમી આધારે દરોડા પાડવામાં આવે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં દારૂ અંગેના 14 કેસ નોંધાયા હતા, જેમાં 7 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા, પોલીસે તેઓની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હ
સેતુગીરી ગોસ્વામીસમસ્ત ઝાલાવાડ ભરવાડ સમાજ બંધારણ-સમિતિ દ્વારા સમાજમાં વ્યાપેલા આર્થિક અને સામાજિક કુરિવાજોને નાબૂદ કરવા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. સામાન્ય પરિવારો પર પડતા આર્થિક બોજને હળવો કરવા અને દેખાદેખીના ઝેરને દૂર કરવા માટે સમાજે એક નવું અને આદર્શ બંધા
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની જમીનમાં પાણીના તળ તો ઊંચા છે. પરંતુ તે પાણી પીવાલાયક ન હોવાને કારણે ઉપયોગમાં લઇ સકાતું નથી. ત્યારે જમીનના તળના પાણીને શુધ્ધ કરવા માટે મનપાએ રૂ.2 કરોડના ખર્ચે શહેરમાં બોર બનાવવાનું આયોજન કર્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં એક સમયે પાણીની મોટી સમસ્
લીંબડી સુધરાઈએ લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે દુકાનોમાંથી 250 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરતાં વેપારીઓને રૂ. 5000નો દંડ ફટકાર્યો હતો. લીંબડીમાં લોકોનું આરોગ્ય સારું રહે તે માટે પાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતાં વેપારીઓ
વઢવાણની વીરાંગના રિનોવેટેડ શૂટરની ખ્યાતિ મેળવી ગૌરવ વધાર્યું. 46 વર્ષની અને 3 પુત્રની માતાએ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. આગામી સમયમાં રાજ્ય બાદ દેશનું પ્રતિનિધિત્વ કરશે. ઝાલાવાડ પંથકમાં રમત કૌશલ્ય માટે સંકલ્પ કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પુરૂષો સાથે મહિલા પણ સમોવડી બની રહી છ
મહેસાણાના કસ્બા વિસ્તારમાં ચોકની લીમડીથી આંબેડકર ચોક થઈ રોહિતવાસ સુધી વર્ષોથી ચાલતી માર્ગ સમસ્યાનો અંત આવ્યો છે.દોઢ વર્ષ સુધી ચાલેલી પ્રક્રિયા બાદ દબાણો દૂર કરી,ખુલ્લી વરસાદી કેનાલ ઢંકીને અંદાજે 600 મીટરનો સળંગ નવો અને પહોળો ડામર રોડ તૈયાર થતાં વાહનચાલકો તથા રાહદારીઓને મ
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પાંચ તાલુકામાં વસતા ચૌધરી સમાજના 42 ગામના ચૌધરી સમાજનો આજે ચોથો સમૂહલગ્ન ઉત્સવ યોજાઈ ગયો હતો. જેમાં 29 જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે વિશ્વ આંજણા ધામના પ્રમુખ મણીભાઈ ચૌધરી સહમંત્રી નાનજીભાઈ ચૌધરી ઇડર વિધાનસભાના ધારાસભ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ (ABRSM) ગુજરાત દ્વારા આગામી વસ્તી ગણતરી 2027ની કામગીરી અંગે સરકાર સામે એક મજબૂત વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. સંગઠને સ્પષ્ટપણે જણાવ્યું છે કે શિક્ષકોને વારંવાર બિન-શૈક્ષણિક કામગીરીમાં જોતરવાને બદલે શિક્ષિત બેરોજગાર યુવાનોને આ જવાબદારી સો
લોકશાહીના પર્વ સમાન રાષ્ટ્રીય મતદાતા દિવસની સાબરકાંઠા જિલ્લામાં ઊજવણી કરાઇ હતી. હિંમતનગર સ્થિત કલેકટર કચેરી ખાતે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં 16માં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટરે યુવા મતદારોને લોકશાહીના મ
સાબરકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરમાં ટ્રાફિક અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ લાવવા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. સાબરકાંઠા પોલીસ અને શહેરના તબીબોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ દોડમાં દોડવીરો, તબીબો અને પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગર
ખેરોજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા દાનમહુડી ગામ પાસે ગત સપ્ટેમ્બર મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માત મામલે આખરે 4 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સીતોલ ગામના વતની પ્રવિણભાઈ ચેનાભાઈ ખોખરીયાએ અજાણ્યા જીપના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત તા.02-09-2025 ના રોજ બપોરે આશરે 3:00 વાગ્યે સીતો

23 C