સુરતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ જેટલા અકસ્માતના બનાવમાં ત્રણના મોત નીપજ્યા છે. ડુમસ રોડ એસ.કે. નગર ચોકડી પાસે કોલેજીયન યુવકનું બાઈક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજાને પગલે તેનું મોત થયું હતું. યુવક મિત્રો સાથે કોલેજ જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અન્ય એક બના
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે એક મોટરકારમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. આ ઘટનાના પગલે જિલ્લાભરમાં પોલીસે સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજે કારમાં થયેલા બ્લા
જૂનાગઢના ભારતીઆશ્રમના પૂર્વ લઘુમહંત 10 દિવસમાં બીજીવાર ગુમ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. સુસાઈડ નોટ લખી ભારતીઆશ્રમમાંથી 2 નવેમ્બરે ગુમ થયા બાદ મહાદેવભારતી 5મી નવેમ્બરે જૂનાગઢના જંગલમાં ઈટવા ઘોડી પાસેથી અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેને સારવાર માટે જૂનાગઢ હો
આણંદ એલ.સી.બી. પોલીસે લૂંટના ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી વિક્રમભાઈ ઉર્ફે વિકો જશુભાઈ રમણભાઈ ચુનારા (રહે. ગાડા, તા. સોજીત્રા) ને ઝડપી પાડ્યો છે. આ આરોપી આણંદ-ખેડા જિલ્લાના સીમ વિસ્તારમાં એકલા રહેતા પરિવારોને નિશાન બનાવી મારમારી લૂંટ કરતો હતો. અગાઉ આ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ અ
ભારતીય કિસાન સંઘ, રાપર તાલુકા દ્વારા આજે રાપર મામલતદાર કચેરી ખાતે ડીએપી અને યુરિયા સહિતના રાસાયણિક ખાતરની અછત દૂર કરવા માંગ કરવામાં આવી હતી. સંઘના હોદ્દેદારોએ વાગડ વિસ્તારમાં ખાતરની તીવ્ર અછત હોવાનું જણાવી, રવિ સિઝન માટે વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ ઘટનાને પગલે ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તકેદારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કર્યો છે.દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા દૃષ્ટિએ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યુ
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. શહેર સહિત રેલવે, એરપોર્ટ અને બંદર વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ ઘટનાને પગલે પોરબંદર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. પોલીસ દ્વારા રાત-દિવસ સતત ચેકિંગ કામગીરી હાથ ધ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે યુવા પેઢીને રાષ્ટ્રીય એકતા પ્રત્યે પ્રેરિત કરવા આણંદ જિલ્લામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાના સુચારુ આયોજન માટે કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, આણંદ ખાતે એક બેઠક યોજાઈ હતી. કલેક્ટરે બે
દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ દેશમાં સુરક્ષાને લઈ સતર્કતા વધારવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે સુરક્ષા ચેકિંગની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિનંતી કર
પારડી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર પદ પર વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. હાલના સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા છે. તેમની જગ્યાએ નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમારને નવી નિમણૂક અપાઈ છે. ગાંધીનગર સ્થિત મ્ય
ગાંધીનગર જિલ્લાની ભૂસ્તર તંત્રની મહિલા અધિકારી સહિતની ટીમે કલોલ તાલુકા વિસ્તારમાં રેતી ચોરીનું ડમ્પર પકડતાં જ કાયદાનો ડર રાખ્યા વિના માફિયાઓએ ફિલ્મી ઢબે કારમાં પીછો કરી ટીમને બાનમાં લઈ ધમકીઓ હતી. બાદમાં રૂ.3.23 લાખની 43.44 મેટ્રિક ટન ગેરકાયદેસર રેતીનો જથ્થો ખાલી કરીને ખનીજમા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન બાદ આજથી (11 નવેમ્બર) સ્નાતક કક્ષાના સેમેસ્ટર-5 અને અનુસ્નાતકના સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં 115 કેન્દ્રો પરથી UG સેમ.5 અને PG સેમ.3ના 50,228 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે, ત્યારે આ પરીક્ષામાં દિવ્ય ભાસ્કર ઇમ્પેક્
દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સારવાર મંડળ અને ફોલ્હેરી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક ફેફસા અને છાતીના રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 354 લોકોની આરોગ્ય તપાસ કરાઈ હતી. તપાસ કરાયેલા લોકોમાંથી 47 વ્યક્તિઓમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ,
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના પગલે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. બનાસકાંઠા પોલીસે દિલ્હી-કંડલા નેશનલ હાઇવે પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. ગઈકાલે સાંજે દિલ્હીમાં એક ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો, જેના પગલે સમગ
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 માટે 2025નું ઓક્શન યોજાયું હતું. આ ઓક્શનમાં ગામના વિવિધ સમાજોના 170થી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 10 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે રસ વધારવાનો અને
દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે અરવલ્લી જિલ્લામાં, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ગતરોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે એક ચાલુ કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા અન
મહારાષ્ટ્રના નાસિક ખાતે ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજાયેલી બે દિવસીય વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ 2025માં સાબરકાંઠા જિલ્લાના ત્રણ ખેલાડીઓએ મેડલ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશીપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને દીવ-દમણના ખેલાડી
અમદાવાદના વાડજમાં પાન પાર્લર ચલાવતા આધેડને એક શખ્સે PAYTMના કર્મચારીની ઓળખ આપીને લોનનો હપ્તો ઓછો કરાવવાનું કહીને આધેડનો મોબાઈલ લઈને તેમની જાણ બહાર તેમના ફોનમાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શનથી 93 હાજર બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે આધેડે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વાડજ પો
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવલપુર ગામે હિંમતનગર ACB પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગરની વિધાનગરી આર્ટસ કોલેજના NSS કેમ્પની વિદ્યાર્થિનીઓએ નાટક રજૂ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. સાબરકાંઠા ACB પોલીસ સ્ટેશન દ્
રાજકોટનાં મવડી પોલીસ હેડક્વાર્ટરમાં ગ્રામ્ય આજે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર દ્વારા રાજકોટ ગ્રામ્ય અને જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સેરિમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શનમાં આવનારા પડકારોને પહોંચી વળવા માટે પોલીસની તૈયારીઓ અને કાયદો વ્
ગુજરાતમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સ
પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલનાં લોકઅપમાં આવેલા શૌચાલયમાં આવેલા વેન્ટીલેટર તોડી નાંખીને બારીમાંથી પોલીસની કાયદેસરની કસ્ટડીમાંથી પોલીસને થાપ આપીને તા. 2-6-2019 નાં રોજ રાત્રે 9:30વાગ્યાના સુમારે નાસી છૂટેલા આરોપી વિષ્ણુજી ભગવાનજી ઠાકોર (ઉ.વ. ૨૧) રે. જાખેલ, તા. સમીને પાટણની જ્યુડિ
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને રાજ્યના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર દિલ્હીની બહાર અને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશની કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસો-પરંપરાનો ઉત્સવ એવા 'ભારત પર્વ-2025'નું આયોજન કરાયુ
રાજકોટ શહેરમાં આયોજિત DGP હોકી કપ-2025માં રાજકોટ રેન્જની મહિલા હોકી ટીમે વિજય મેળવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજકોટ રેન્જની ટીમે સતત ત્રીજી વખત ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી મહિલા અને પુરુષોની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. રાજ
વલસાડ જિલ્લામાં ફેબ્રુઆરી 2026માં યોજાનારી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની બોર્ડ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વર્ષે અંદાજે 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે અરજી કરશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મળેલી માહિતી મુજબ, જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત
આ શિયાળાની સિઝનમાં અમરેલી માટે સૌથી ઠંડી રાત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ, 13 ડિગ્રી તાપમાન સાથે અમરેલી શહેર સૌથી ઠંડું રહ્યું છે. તો નલિયામાં પણ લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે. હાલ તમામ શહેરોમાં તાપમાનનો પારો
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધાં છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલ્વે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર
હિંમતનગરમાં 'ધ બિગબુલ ફેમિલી' પોન્ઝી સ્કીમ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બી ડિવિઝન પોલીસે ગઈકાલે સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, 'ધ બિગબુલ ફેમિલી' નામની કંપનીએ ર
વડોદરા જિલ્લામાં ચાલતી ગેર પ્રવૃતિઓ સામે વડોદરા જિલ્લા પોલીસ કામગીરી ન કરતા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ભાદરવા અને કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જુગાર રમતા જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા છે. તમામ સામે ભાદરવા અને કરજણ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટ ન આપવાના મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપી મિત્ર સાથે સ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ બોટાદ પોલીસ એલર્ટ પર આવી ગઈ છે. જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. SOG, LCB, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેર તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએ મોડી રાતથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોટાદ રેલવે સ્ટેશન પર SOG, બોમ
પાટણ નગરપાલિકાના સત્તાધારી પક્ષ ભાજપના 12 જેટલા સભ્યોએ ગાંધીનગર ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પાટણ શહેરના આશરે ₹10કરોડના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે, જેનાથી શહેરના બિસ્માર રસ્તાઓની સમસ્યા હળવી થવાની અપેક્ષા છે. આ સભ્યોએ પાટણ શ
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય પંથકની એક મહિલાને પ્રથમ લગ્ન બાદ પોતાના પતિનું અકાળે મોત નીપજ્યું હતું. જે બાદ મહિલાના પુન: લગ્ન કરવામાં આવ્યા હતા, જેના બીજા લગ્નથી તેને 3 સંતાનોનું સુખ મળ્યું હતું. જોકે, પુન: લગ્નના 15 વર્ષે સાસરીમાં અણધાર્યું થવા લાગતા તેના સાસરિયાઓ દ્વારા મહિલાન
પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે. સોમવારે પણ આ જ તાપમાન નોંધાયું હતું. ખાનગી વેબસાઈટના આંકડા મુજબ, સોમવારે પાટણનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાપમાન સ્થિર રહેવા છતાં સવાર અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અન
વડોદરા આર.ટી.ઓ. કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે ટુ-વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને અન્ય સિલેક્ટેડ નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શનની શરૂઆત કરવામાં આવશે. આ અંગેની નવી સિરીઝ GJ06SM ના નંબરો માટે આગામી તારીખ 15 નવેમ્બરથી , 2025થી ઈ-ઓક્શન શરૂ થશે. ઈચ્છુક વાહન માલિ
વલસાડ SOG ટીમે વાપીમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ગેરકાયદેસર વસવાટ કરવા બદલ ધરપકડ કરી છે. આ કાર્યવાહી 10 નવેમ્બરની રાત્રે વાપી GIDC વિસ્તારમાં UPL બ્રિજ નીચેથી કરવામાં આવી હતી. SOG ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે UPL બ્રિજ નીચે તપાસ હાથ ધરી હતી. ત
ગુજરાત ATSએ ઝડપેલા 3 આતંકવાદીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. આતંકવાદીઓએ અમદાવાદના નરોડામાં ફ્રુટ માર્કેટ આજુબાજુના વિસ્તારની રેકી કરી હતી. આ ઉપરાંત મુખ્ય ટાર્ગેટ લખનઉનું RSS મુખ્ય કાર્યાલય હતું, તેની પણ રેકી કરવામાં આવી હતી. દિલ્હીના આઝાદ મેદાન આજુબાજુના વિસ્તારની પણ રેકી ક
નેશનલ હાઇવે નંબર 48 પર વેજલપોર પાટિયા નજીક એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. આ બસ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ટર્ન લેતા આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, બસમાં સવાર અંદાજે દસ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને કાર
દિલ્હીમાં મોડી સાંજે થયેલા બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા બાદ ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં પોલીસ દ્વારા રેલવે સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૌરાષ
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે અંબાજીથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રાની રથયાત્રા ૧૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ લીમખેડા પહોંચી હતી. લીમખેડાના બિરસા મુંડા ચોક ખાતે આદિજાતિ મંત્રી પી.સી. બરંડા, કૃષિ મંત્રી રમેશ કટારા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ
કચ્છના નાના રણમાં વરસાદને કારણે રસ્તો બંધ થતાં અંદાજે 3500 અગરિયા પરિવારો માટે એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી અટકી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે, પરંતુ રસ્તા બંધ હોવા
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે. તાપી જિલ્લાનો પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું છે. જિલ્લાના ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ઉચ્છલ અને સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પર પ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ વલસાડ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના કડક આદેશ બાદ સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને વ્યાપક ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ આદેશ અંતર્ગત, વલસાડ જિલ્લાની તમામ હોટ
નવી દિલ્હીમાં આજે સાંજે કારમાં થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે પોરબંદર જિલ્લાનું પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. આ સતર્કતાના ભાગરૂપે, માધવપુર શહેર પોલીસ અને માધવપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સોમનાથ-પોરબંદર હાઇવે પર
દિલ્હીમાં કારમાં થયેલા વિસ્ફોટ બાદ જામનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા શહેર અને જિલ્લાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ, લાલપુર વ
દાહોદ પેરોલ ફર્લો સ્કવોર્ડના નેતૃત્વ હેઠળની ટીમે લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, શરીર સંબંધિત ગંભીર ગુનાઓ તેમજ પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરી હતી. દરમિયાન, પી.આઇ. સી.આર. દેસાઈને મળેલી ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પા
શહેરા નગરપાલિકાના વોર્ડ સીમાંકનમાં પાલિકાની આસપાસ આવેલ 7 જેટલી ગ્રામ પંચાયતોનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે 7 ગ્રામપંચાયતો પૈકીની વરિયાલ અને લાભી ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવેશ ન કરવા બાબતે ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા શહેરા મામલતદારને આવેદન
લુણાવાડાના નવી વસાહત જેસિંગપુર ખાતે રહેતા ગીરીશભાઈ અંબાલાલ પટેલના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતુ. ત્યારે તા.6 ના રોજ તેમણે તેમના મકાનની પાછળ એમના ત્યાં કામ કરતા શ્રમિક મંગળભાઈ જવરાભાઈ નાયકનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિ અકસ્માત જેવું આ ઘટનામાં દ
દાહોદ શહેરને 'સ્માર્ટ સિટી' તરીકે વિકસાવવાના સપના વચ્ચે, શહેરના ઘણા વિસ્તારોની વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ખાસ કરીને વોર્ડ નં. 3 માં આવેલી મારવાડી ચાલના રહીશો આજે નગરપાલિકાના ઉદાસીન વહીવટના કારણે નર્ક સમાન જીવન જીવવા મજબૂર બન્યા છે. જ્યાં આધુનિક સુવિધાઓ મળવી જોઈતી હતી. ત્યા
અંકલેશ્વર દિવા રોડ પર એક વર્ષ પૂર્વે જ બનેલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડવાથી રોડ પર હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. અંકલેશ્વર પાલિકાની મુખ્ય લાઇનના નવીનીકરણ દરમિયાન મુખ્ય લાઈન કોન્ટ્રાક્ટરે તોડી નાખી હતી.જે હજુ સુધી કાર્યરત થઇ નથી. જેને લઇ છેલ્લા 3 દિવસથી જ્યોતિ ટો
શહેરાના ચાંદલગઢ ખાતે શહેરા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહ સંમેલન કાર્યક્રમ ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમા આગેવાનો, શુભેચ્છકો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેરાના ચાંદલગઢ ખાતે ખોડીયાર માતાજીના સાનિધ્યમાં શહેરા વિધાનસભ
મહાન સ્વતંત્રતા સેનાની ભગવાન બિરસામુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવવામાં આવનાર જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીનો ભવ્ય પ્રારંભ ડેડીયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થવાનો છે. ત્યારે આ અવસરને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે ડેડીયાપાડા નગર
ભરૂચ જિલ્લા સહિતના અન્ય જિલ્લામાં પણ માવઠાને કારણે ખેતી પાક માં ડાંગર સહિતના અન્ય પાકમાં વ્યાપક નુકશાન થયું છે. જેના કારણે ખેડૂતોને ઘર ચલાવવું સહિત બાળકોની ફી ભરવા માટે પણ વલખાં મારવા તેવી પણ કેટલાક ખેડૂતોની હાલત થઈ છે. ખેડૂતોને માટે આર્થિક ભારણ વધ્યું છે ત્યારે સરકારે મા
લાંબા સમયથી સત્તા પર રહેલી ભાજપે દેવગઢબારિયા નગરપાલિકામાં સત્તા ગુમાવી છે. સોમવારે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. તેમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા બળવાખોર સુધરાઈ સભ્ય નીલ સોનીએ અપક્ષો અને કોંગ્રેસના સમર્થનથી 16 મત મેળવી પ્રમુખ પદે વિજય થયા હતાં. જયારે ભાજપના પુર્વ પ્રમુખ
રાજયભરમાં એસઆઇઆર મુજબ મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલુ થઇ છે. ત્યારે બીએલઓની કામગીરી કરતાં શિક્ષકોની હાલત કફોડી બની છે. દિવસે બાળકોને ભણાવવાની સાથે સાંજ પડતાં જ મતદાર યાદીની કામગીરી થાય છે. પરંતુ પંચમહાલના ગ્રામીણ અને અભણ વસતી ધરાવતાં જિલ્લામાં બીએલઓ કફોડી સ્થિતિમાં મુ
મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે હકીકત મળી હતી કે, મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં વીડીમાં આવેલા મેલડી માતાજીનાં મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે બાવળની કાંટમાં વોંકળામાં અરમાનભાઇ જુણેજા નામનો શખ્સ ખાખી કલરના પુઠ્ઠાના બોકસની હેરાફેરી કરી શંકાસ્પદ પ
વાંકાનેર તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ માટેલ ગામથી જામસર ચોકડીના માર્ગની હાલમાં ચાલી રહેલી નવિની કરણની કામગીરી એક વર્ષથી ગોક ગાય ગતીએ ચાલતી હોવાથી કાયમી રાહદારીએ, યાત્રીઓને પારાવાર નુકસાની થાય છે તેમજ અકસ્મ તોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એટલું જ નહીં, આ માર્ગ પર મોટા સ
વડોદરા પાસે મારેઠા ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી સ્થળે નદીની બાજુમાં કામગીરી દરમિયાન મહાકાય મગર આવી જતા ફફડાટ ફેલાયો હતો. પીલ્લરની ચાલી રહેલી કામગીરી સ્થળે 9.5 ફૂટનો મહાકાય મગર આવી જતા જીવદયા હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગે મળીને રેસ્ક્યૂ કર્યો હતો. આ કામગીરીમાં મ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોએ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડ રસ્તાના નાની સિંચાઈના કામ સહિતના મંજૂરી આપવા સ્વભંડોળના રેતી, રોયલ્ટી,
ભાયાવદરમાં આવેલા અરણી રોડથી ખાખીજાળીયા પહેલાના પુલ સુધીનો રોડ શહેરનો મુખ્ય માર્ગ છે.અત્યારે આ રોડની હાલત ગાડામાર્ગ કરતા પણ વધારે ખરાબ બની જવા પામી છે અને તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાથી વિરોધપક્ષએ વેપારીઓનો સાથ આપવાનું નક્કી કરી તા.18ના રોજ રસ્તા રોકો આંદોલ
ભાજંબુસર તાલુકાના મહાપુરા ગામમાં રસ્તાની પાંચ વર્ષ બાદ શરૂ થયેલી કામગીરી ફરી અટકી છે. ગામના કેટલાક આગેવાન રસ્તા બાબતે અધિકારીઓ સાથે બિન જરૂરી વિવાદ ઉભો કરી રહયાં હોવાથી કચેરી તરફથી હાલ પુરતું કામ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જંબુસરના મહાપુરા ગામમાં 2021-2022ના વર્ષમાં એપ્રોચ
ઘમણાછા અને ધાનપોર ગામ વચ્ચે 100 મીટરનું અંતર છે પણ કરજણ નદી પર પુલ બનતો નહિ હોવાથી ગામલોકોને 20 કિમીનો ફેરવો થઇ રહયો છે. નાંદોદ તાલુકાના ઘમણાછા અને ધાનપોર ગામના લોકોએ ફરી એકવાર ગામ વચ્ચેથી પસાર થતી કરજણ નદી પર બ્રીજ બનાવવા માગ ઉઠાવી છે. કરજણ નદીને કારણે બે ગામના ફાંટા પડી જતા અને
ભરૂચ શહેર તથા દહેજ બાયપાસ રોડ પર વકરતી જતી ટ્રાફિક સમસ્યાના મામલે ક્રેડાઇના પ્રમુખ સહિતના સભ્યોએ રાજયના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. દેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી હર્ષ સંઘવીએ જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે પાંચ જિલ્લાના અધિકારી
કલ્પેશ ગુર્જર | ભરૂચ અમલેશ્વર બ્રાંચ કેનાલના ચાવજ પોઇન્ટથી માતરિયા તળાવ સુધી 5 કિમી સુધી માઇલ્ડ સ્ટીલની નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. હયાત પાઇપલાઇનથી રોજના 4 કરોડ લીટર જેટલા પાણીનું વહન થઇ શકે છે પણ નવી લાઇનથી 7 કરોડ લીટર પાણીનું વહન થઇ શકે તેમ હોવાથી ભવિષ્યમાં 4.50 લાખ લોકો
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે બીએલઓની કામગીરીના કારણે પ્રાથમિક શાળાના છાત્રોનું ભણતર બગડી રહ્યું છે. શિક્ષકોને જ બીએલઓ સહિત અન્ય બિન શૈક્ષણિક કામગીરી સોંપી બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ પ્રાથમિક શિક્ષક સંઘે કર્યો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના વિરોધન
ભરૂચ તાલુકાના નિકોરા ગામે હોળી ચકલા વિસ્તારમાં રહેતો મુકેશ રમણ વસાવા ગત 5મી નવેમ્બરે તેના ઘરે હતો. તે વેળાં રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેના ભાણેજ અક્ષય વસાવા અને તેનો મિત્ર યોગેશ કે જે બન્ને કોલિયાદ ગામેથી તેમના ગામે શુક્લતીર્થ મેળામાં આવ્યાં હતાં તેમની સાથે ગામ
દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી દેવમોગરામાં પાંડુરી માતાના મંદિરના પરિસરની સફાઇ કરવામાં આવી છે તેમજ લાઇટો માટે રાતોરાત નવા થાંભલાઓ લગાવી દેવામાં આવ્યાં છે. ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ નિમિત્તે 15 મી નવેમ્બરના રોજ દેડિયાપાડા ખાતે
આમોદના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસના મોત બાદ 38 લોકોએ આમોદના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી લીધી હતી. ઘટના બાદ બે દિવસથી આરોગ્ય વિભાગની ટીમો ગામમાં ફરી રહી છે. સમગ્ર ઘટનાને દિવ્યભાસ્કરે ભેંસના માલિક પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, બે દિવસથી આ
ભંડારી ક્રિકેટ કમિટી દ્વારા આયોજિત ભંડારી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બુહારી ગામમાં આવેલ શ્રી બલ્લુકાકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બુહારી, બારડોલી, ગાંગપુર પેલાડબુહારી, વિરપોર સહિતની ગામોની 15 ટીમોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ફા
વાંસદા-ધરમપુર શામળાજી નેશનલ હાઈવે પર બે યુવાનો બાઇક લઇને હનુમાનબારીથી ઘોડમાળ ગામે જઈ રહ્યાં હતા. દરમિયાન બાઇક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડથી ઉતરી વૃક્ષ સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સમાં ચાલકને વાંસદા કોટેજ હોસ્પિટલ લાવતા સારવાર મળે તે પહેલા મોત
ભદેલીની ગ્રામપંચાયતના કામદારને નોકરીમાંથી છુટા કરવાનો ચકચારી મામલો ગરવી ગુજરાત લેબર યુનિયન મારફત લેબર કોર્ટમાં પહોંચ્યા બાદ કામદારને પૂન: સ્થાપિત કરવાના હુકમ સામે પંચાયતે હાઇકોર્ટમાં દાદ માગી હતી.જે હાઇકોર્ટે રદ કરી લેબર કોર્ટના હુકમનો અમલ કરવા આદેશ કરવા છતાં પંચાયતે
વ્યારા નગર માં આવેલ જળવાટિકા તળાવની આસપાસ લગાવાયેલા લાઇટના ફ્યુઝ બોક્સો હાલ અત્યંત જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. અનેક ફ્યુઝ બોક્સના કવર તૂટેલા છે અને તેમાંના વીજ તાર ખુલ્લા પડ્યા છે. જેના કારણે કોઈપણ સમયે વીજશોક જેવી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહિ. આ તળાવ
નવસારી જિલ્લામાં હાલમાં સર અભિયાન હેઠળ નવા મતદારો ની યાદી તૈયાર કરાવવા માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.જેમાં બી.એલ.ઓ ફોર્મ ઘરે ઘરે આપી ગયા છે. જેમને ફોર્મ ભરવામાં સમજ ન પડતી હોય તેમના માટે મતદાન મથકે નિયત કરેલી તારીખે બી.એલ.ઓ હાજર રહી મદદ કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચ,
દિવાળીના તહેવારોની ધમધમાટ શાંત થયા બાદ નવસારી મનપા દ્વારા શહેરના રસ્તાઓને ફરીથી સુધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરીજનોને ઓછામાં ઓછી અગવડ પડે તે હેતુથી, આ કામગીરી ખાસ કરીને રાત્રે હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસા પહેલા બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ પર
નવસારી મનપા સંચાલિત માર્કેટમાં દબાણ અને પ્લાસ્ટિકની થેલી તપાસ કરવા આવતા અધિકારીઓએ શુક્રવારે કેટલાક વેપરીઓના વજન કાંટા ઉચકી જઈ સીલ કરવાની ધમકી પણ આપી હતી. જેને પગલે ત્રણ દિવસથી વેપારીઓ ધંધો કરી શકતા ન હોય તેમને આર્થિક રીતે નુકસાન થયાની માહિતી મળી છે. નવસારી મનપા ગ્રાઉન્ડમ
પારડી શહેર ભાજપ દ્વારા રવિવારે સાંજે ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહ મિલન અને નુતન વર્ષ શુભેચ્છા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નાણામંત્રીએ નૂતન વર્ષના અભિનંદન સાથે ભાજપ દ્વારા ઉજાગર કરવામાં આવેલા દ
નાનાપોંઢા ખાતે કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં AICC સભ્ય ગૌરવ પંડિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય સરકારની1500 કરોડના પેકેજની જાહેરાત પર પ્રશ્નાર્થ મૂક્યો હતો.ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે.આ સ્થિતિ વચ્ચે રાજ્ય સ
વલસાડ એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે દમણ થી દારૂ ભરી બલીઠા થઈ કન્ટેનર સુરત તરફ જનાર છે.જે બાતમીના આધારે 10 નવેમ્બરે સવારે 5 કલાકે બલીઠા ફાટક પાસે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન કન્ટેનર આવતા તેને ટોર્ચ અને લાકડીનાં ઇશારે ઊભું રાખવા જણાવ્યું હતું. કન્ટેનર ચાલકે પોલીસની વોચ જોઈ ટેન્
ધરમપુરના મોટી ઢોલડુંગરીમાં બનેલી પાણીની ટાંકીઓ કોઈ કારણસર કાર્યરત ન થતા સ્થાનિકોને રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાની માહિતી તા.પં. અપક્ષ સભ્યએ આપી હતી. ગ્રામજનોને પાણીની સુવિધા ઉભી કરવા આ ટાંકીઓ તાકીદે કાર્યરત કરવાની લાગણી વ્યક્ત કરી હતી. નાની ઢોલડુંગરી તા.પં.બેઠકના અપક્ષ
ચીખલી તાલુકાના સાદડવેલ ગામના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી કાવેરી સુગરની જમીનની હરાજી રદ કરી સુગર ચાલુ કરવાની માંગ સાથે જળ, જંગલ, જમીનને નુકસાન થશે તેવા સંજોગોમાં રસ્તા પર ઉતરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાદડવેલ ગામના અગ્રણી
ગુજરાતના આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં જ્યાં એક તરફ સરકાર ‘હર ઘર નળ, હર ઘર જળ’ (નળ સે જળ) યોજનાને સફળ બનાવાનો દાવો કરી રહી છે ત્યારે સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખેરિદ્રા ગામનું લાંબાસોંડા ફળિયું આ દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે. સરકાર દ્વારા આ મહત્વાકાંક્
ડાંગ જિલ્લા પંચાયત શૈક્ષણિક વર્ષ 2025-26ની 6 માસિક અને વાર્ષિક પરીક્ષાના છાપકામમાં નબળી ગુણવત્તાના કાગળનો ઉપયોગ કરી થયેલ કથિત ભ્રષ્ટાચાર બાબતે ડાંગ જિલ્લા કોંગ્રેસ આઇટી સેલના પ્રમુખ મનીષ મારકણાએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. ડાંગ જિલ્લાના કોંગ્રેસ આઇટી સેલ
ગણદેવી સુગર ફેકટરીમાં સને 2025-26ની શેરડી પિલાણ સિઝનનો સોમવાર સવારે શુભારંભ કરાયો હતો. જેમાં આગામી 165થી 170 દિવસો દરમિયાન 36 હજાર એકર વાવેતર વિસ્તારની 9.50 લાખ ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. દેવ દિવાળી બાદ સોમવારના રોજ સવારે ગણદેવી સુગરના બોર્ડ ઓફ ડિરેકટર્સ, અધિકારી,
નાનાપોંઢા ચાર રસ્તા પર ઓવર બ્રિજનો સ્થાનિક દુકાનદારોએ વિરોધ કરતા આ અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. નાનાપોંઢા ચાર રસ્તા પર સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓવર બ્રિજને લઈ સ્થાનિક વેપારીઓ અને આગેવાનોમાં અસંતોષ જોવા મળ્યો છે. સોમવારે તેમણે તાલુકા વિકાસ અધિકા
મરોલી દાંડી અને ડહેલી મુખ્ય પ્રાથમિક શાળાના નવા મકાન માટે રૂ.2.91 કરોડની ફાળવણી થતાં સોમવારે ઉમરગામ ધારાસભ્યએ ભૂમિ પૂજન કર્યું હતું.બન્ને શાળાના 337 વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે હવા ઉજાસવાળા પાકા મકાનની સુવિધા મળશે. ઉમરગામના મરોલી દાંડીમાં 1947 માં બનાવવામાં આવેલી પ્રા.શાળાન
વલસાડ તાલુકામાં આવેલી જમીનોમાંથી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 735 કેવીની હાઇટેન્શન લાઇન પસાર થતી હોય લાઇન કોરિડોરની ચૂકવણીમાં અન્યાયના મુદ્દે ઓલગામના ખેડૂતોએ સોમવારે વલસાડ કલેકટર ભવ્ય વર્માને આવેદન આપ્યું હતું.જેમાં બજાર કિમતે વળતર ચૂકવવા દાદ માગવામાં આવી છે
દાનહ અને દમણ દીવ માટે મેડિકલ શિક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ થઇ છે.પ્રશાસનના પ્રયાસથી દાનહના સાયલીમાં આવેલી નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં હવે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ એમડી અને એમએસની શરૂઆત કરવામાં આવી છે. આ નિર્ણયથી મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં એ
દમણમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની તાબડતોડ કાર્યવાહી કરી હતી. દમણમાં ગુટકા વેચાણ પર પ્રતિબંધ હોવા છતા ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હોવાની જાણકારી મળતા જ હોલ સેલર પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દમણની ઘણી બધી કિરાણાની દુકાનો પર ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડે
વલસાડમાં અગ્રણી મહેતા પરિવારના બાબુભાઇ મહેતાના ધર્મપત્ની સ્વ.રંજનબેન બાબુભાઇ મહેતા ( આશા સેલ્યુલોસ)નું 80 વર્ષની વયે દુ:ખદ અવસાન થયું હતું. જેને લઈ આર એન સી ફ્રી આઇ હોસ્પીટલની ટીમના સહયોગથી એમનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું એમણે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના નેજા હેઠળ અગાઉ
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ બે પ્રોફેસર પાસે 75-75 લાખ રૂપિયા માગ્યા હોવાની ત્રણ મહિના પહેલા યુનિવર્સિટી સમક્ષ ફરિયાદ થયા બાદ તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જે તે સમયે શ્વેતલ સુતરિયા અને પ્રોફેસર વચ્ચે પૈસાની લેતીદેતી મામલે થયેલી કથિત વા

31 C