અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શુદ્ધ શાકાહારી પરિવારને વેજીટેરિયન ભોજનની જગ્યાએ નોન વેજીટેરિયન ભોજન પીરસી દેવાતા ગ્રાહકે, ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશને રેસ્ટોરન્ટને ગ્રાહક તરફે 25 હજ
માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી એઆરટીઓ બોટાદ દ્વારા સાળંગપુર મંદિર પરિસરમાં એક વિશેષ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ કરીને રિક્ષા ચાલકો માટે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન, રિક્ષ
ગોધરા સબજેલ ખાતે બંદીવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સકારાત્મક વિચારધારાના વિકાસ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચની પ્રયાસ સંસ્થા દ્વારા આ પ્રસંગે જેલના બંદીવાનોને ઇનડોર તથા આઉટડોર રમતોના સાધનોનું વિતરણ કર
રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશનાં અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને અવનવી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથના પ્રભાસતીર્થમાં ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાનારી શૌર્ય સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે તેવી ધારણા છે. વડાપ્રધાનના આગમન અને શૌર્ય સભાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખર
ગોધરામાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી સેવા ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયા અને યુએસએ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા, પતંગ-દોરા અને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકાર્ય સંસ્થાના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. શિયાળાની ઠંડીમાં જ
સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ જાણીતા 'શુભમ કે માર્ટ'માં ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માર્ટમાં આસિસ્ટન્ટ સ્ટોરમેન તરીકે ફરજ બજાવતા દિવ્યેશ ધરમણભાઈ હેરભા નામના કર્મચારીએ સંસ્થા સાથે વિશ્વાસઘાત કરી કુલ 3,51,099 ની રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સ્ટોર મેનેજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર સોમવારે ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેને લઈને અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા SPG સાથે મળીને મોદી અને જર્મન ચાન્સેલરના રૂટ પર ઓન ટાઇમ રિહર્સલ કરવામાં આવ્યું છે. તમામ કાર્યક્રમમાં સ્થળ
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ સુખી જીવન જીવવા માટે એક સરળ સૂત્ર આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આજના સમયમાં દરેક વ્યક્તિ સુખી થવા ઈચ્છે છે, પરંતુ ઇન્દ્રિયો પર સંયમ ન હોવાને કારણે દુઃખી થાય છે. કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુ
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ તલાવ ગામમાં રસ્તાના અભાવે એક પ્રસૂતાને સ્ટ્રેચર પર ઉચકીને અડધો કિલોમીટર દૂર ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આઝાદીના 78 વર્ષ પછી પણ છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિ
વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે આ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાન 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ચાલશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવાનો છે. વન વિભાગના સહયોગથી વલસાડ જિલ્લા
સુરતની જે.ઝેડ. શાહ કોલેજમાં ભયનું વાતાવરણ ફેલાવનાર વિદ્યાર્થીઓ સામે અમરોલી પોલીસે કડક કાર્યવાહી કરી છે. કોલેજ કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થી પર હુમલો કરનાર બે વિધાર્થી અને એક પૂર્વ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમા
ચોટીલાના રામેશ્વર આશ્રમ ખાતે સામાજિક સમરસતા શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિર આગામી સમયમાં યોજાનાર ૧૧ નવયુગલોના સમૂહ લગ્નના આયોજનના ભાગરૂપે યોજાઈ હતી. આ શિબિર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકે હા
હિંમતનગરમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ અભિયાનનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ટાવર ચોક સ્થિત બદ્રીકેદારેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. આ જાપ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે દેશભરમાં ચાલી રહ્યા છે. શનિવારે ધારાસભ્ય ઝાલાએ મહાદેવ મંદિરે દર્શન કર્યા બા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ આગમન પૂર્વે સોમનાથ મહાદેવ મંદિર અને તેના પરિસરને ભવ્ય પુષ્પસજ્જાથી શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન માર્ગને પણ વિશેષ રીતે સુશોભિત કરવામાં આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરને સફેદ, કેસરી અને પીળા રંગના તાજા પુષ્પોથી સજાવવામાં આવ્યું છ
મોરબીમાં એક સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓએ રાત્રિ દરમિયાન સંસ્થાની દીવાલ પર લગાવેલા કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યા
અમરેલી જિલ્લામાં ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ અને દોરીના વેપારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે, જેના કારણે પતંગ રસિયાઓ અને વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. ભાવ વધારાની વાત કરી
નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘેલખડીમાં છેલ્લા 48 કલાકથી પાણીનો પુરવઠો ખોરવાયો હતો. પાઇપલાઇનના સમારકામના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. મોડી રાત્રે નવસારી નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કર મોકલવામાં આવતા લોકો પાણી ભરવા માટે ઉમટી પડ્યા હતા. ઘેલખડી વિસ્તાર મુખ્યત્વે શ્ર
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. પાંચ શખ્સોએ યુવાનના બે મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા અને ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી લીધો હતો. આ મામલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવની વિગત મુજબ, ગોકુલનગ
જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી બાયો ડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીના ગેરકાયદે વેચાણની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. સ્થાનિક પોલીસ જ્યારે ઊંઘતી ઝડપાઈ છે ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે માળિયા હાટીના પંથકમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરીને મોટા રેકેટનો પર્દાફાશ કર
કોંગ્રેસ પાર્ટીએ મનરેગા કાયદાને નાબૂદ કરવાના ભાજપ સરકારના કથિત પ્રયાસો સામે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. આ આંદોલન 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ગાંધી ચિંધ્યા માર્ગે યોજાશે. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ અને સિદ્ધપુ
મહિસાગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધતાં સમગ્ર જિલ્લો ઠંડોગાર બન્યો છે. હાડ થીજાવતી ઠંડીને કારણે જનજીવન પર તેની અસર પડી રહી છે. ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તાપણાંનો સહારો લઈ રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય
ભરૂચ શહેરની પટેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા છથી સાત મહિનાથી શાહુડીના પરિવારની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. આ શાહુડીઓ સોસાયટીના કમ્પાઉન્ડ અને રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરતી જોવા મળતી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આશરે પાંચ શાહુડીનો પરિવાર આ વિસ્તારમાં વ
ભાવનગરના શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં ગઈકાલે બપોરના સુમારે જૂની અદાવત રાખી બે શખ્સોએ એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાઉ પોલીસ ફરિયાદ કેમ કરી છે તેમ કહી ગાળો આપી, છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવા
વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી વીજ કંપનીની કચેરીમાં ગત રાત્રીએ ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો અને સિક્યુરિટી જવાનો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં સિક્યુરિટી ગનમેને આત્મરક્ષામાં ફાયરિંગ કરતા એક ચોરને હાથમાં ગોળી વાગી ઇજા પહોંચી હતી, જ્યારે બે અન્ય તસ્કરોને સ્થળ પરથ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ખાતે યોજાનાર 'સ્વાભિમાન પર્વ'માં આગમન પૂર્વે તેમના ભવ્ય સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારસની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે આહીર સમાજની બહેનોએ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહારસનું રિહર્સલ ક
અમદાવાદના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતિર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. મહિલા પોતાની પાસે સોના જેવી જ દેખાતી બગસરાની વીંટીઓ રાખતી અને સેલ્સમેનની નજર
ભાવનગરમાં આજે એકાએક તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને આજે વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો 0.5 ડીગ્રી ગગડી 13.4 ડીગ્રી પહોંચતા ઠંડી નું જોર વધ્યું હતું અને ગતરાત્રીથી જ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે આજે સાવરથી ઠંડા પવનની ઝડપ વધી ને 10 ક
સોજીત્રા શહેરની સી.સી. પટેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડની સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલના પ્રયત્નોથી આ હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડ માટે મંજૂરી મળી હતી, જેના કારણે દર્દીઓને હવે નજીકમાં જ મફત અને ગુણવત્તાયુક્ત
સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) દ્વારા દારૂબંધી અને માદક દ્રવ્યો અધિનિયમ (NDPS Act) હેઠળ મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર કરવામાં આવેલા દરોડા દરમિયાન 239.940 ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 47,98,800 રૂપિયા થા
અમદાવાદ શહેરના હાટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ઓવરબ્રિજ તોડકામ દરમ્યાન મુખ્ય પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર ચોખ્ખું પાણી ઉછળી ઉછળી ને બહાર આવ્યું હતું. પીવાના પાણીનો ભારે પ્રવાહ સર્કલથી લઈને CTM મ
ગાંધીનગરમાં વકરતા ટાઈફોઈડના રોગચાળા અને પાણીની પાઈપલાઈનમાં જોવા મળી રહેલા સતત લીકેજના પ્રશ્નો વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા અને વડાપ્રધાનના પ્રવાસની તૈયારીઓ માટે મનપાની કચેરીઓ આજે શનિવારે અને કાલે
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર ડાયમંડ સ્મગલિંગના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ બાતમીના આધારે કાર્યવાહી કરીને બેંગકોક જઈ રહેલા બે યુવાનની ધરપકડ કરી છે. આ યુવાનો પાસેથી અંદાજે 6 કરોડ રૂપિયાની કિંમતના પોલિશ્ડ ડાયમંડ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરતા અત્યાધુનિક 'કેન્ટીન સુવિધા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાના હસ્તે આ નવીનીકૃત કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહે
અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ ખાતે આજે વૈશ્વિક પાટીદારોની મહત્વપૂર્ણ બેઠક તથા એન.આર.આઈ. સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે ચાર વાગ્યે યોજાનારી આ બેઠકમાં વિશ્વના સાત દેશોમાંથી પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લંડનના હેરો શહેરના મેયર અ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ઠંડીનો ચમકારો હાલમાં યથાવત્ રહેશે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેશે. ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની ઝડપ 5થી 10 કિમી પ્રતિકલાક રહેશે. 24 કલાક બાદ હજુ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદ
સાળંગપુરધામ ખાતે ધનુર્માસ અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને વિશેષ ચાંદીનો મુગટ અને વૃંદાવનમાં ખાસ તૈયાર કરાયેલા એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઇનવાળા વાઘા ધરાવવામાં આવ્યા હતા. વહેલી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગ
અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના કેશ પેમેન્ટ પર વધારાના 100 રૂપિયા વસૂલવાના વિવાદાસ્પદ નિર્ણય અંગેના 'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગ એક્ઝિટ વિભાગમાંથી વધારાના ચાર્જના સ્ટીકરો હટાવી લેવામાં આવ્યા છે. જોકે, સ્ટીકરો હટ્યા હોવા છતાં એરપોર્ટ પર
સુરતના હજીરા સ્થિત રમણીય સુવાલી બીચ પર પ્રવાસનને વેગ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય 'સુવાલી બીચ ફેસ્ટિવલ'નો 9 જાન્યુઆરીની સાંજે અત્યંત ભવ્ય અને રંગારંગ પ્રારંભ થયો છે. સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય સંદિપ દેસાઈ દ્વારા આ
પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરે સરસ્વતી અને સમી તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ અને બાળ કલ્યાણ સંબંધિત સરકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવાનો હતો. પ્રમુખે સુજનીપુર, રુની, નાનારામણદા,
પાટણ જિલ્લા કલેકટરે પાટણ નગરપાલિકાને શહેરની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારના ગામોનો કચરો માખણિયા ખાતેની ડમ્પિંગ સાઇટ પર સ્વીકારવા અને ડમ્પ કરવા દેવા સૂચના આપી છે. આ માટે નગરપાલિકાએ 15 દિવસમાં ઠરાવ કરીને જિલ્લા વિકાસ અધિકારીને મોકલવાનો રહેશે. આ સૂચના પાટણ જિલ્લા કલેકટર કચેર
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR–2026) કાર્યક્રમ અંતર્ગત અંદાજે 1.65 લાખથી વધુ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ વર્ષ 2002ની મતદાર યાદીમાં નોંધાયેલી વિસંગતતાઓને દૂર કરવા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના હેતુથી આપવામાં આવી છે. ચૂંટણી પંચની સૂચના મુજબ, નોટિસ મેળવનાર મતદ
વલસાડ પોલીસે સગીરાઓના શોષણને રોકવા માટે આદિવાસી અને ઔદ્યોગિક વિસ્તારોમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. DySP ભાર્ગવ પંડ્યાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ સમાજમાં સુરક્ષા અને જાગૃતિ લાવવાનો છે. ભૂતકાળમાં થયેલા સર્વે દરમિયાન સામે આવ્ય
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધારાડુંગરી ગામના ખેડૂત નવીનભાઈ દેવચંદભાઈ પુજારાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે સરકાર દ્વારા મળેલી આર્થિક સહાયની રકમ પોતાની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા શ્રમિક ખેડૂત રામાભાઇ ભીખાભાઈ સારલાને આપી દીધી હતી. નવીનભાઈન
શહેરી વિકાસ મંત્રી અને પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં આજે પાટડી ખાતે નગરપાલિકાના સદસ્યો અને અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકાઓનું તંત્ર સુદ્રઢ બનાવવું અને વિકાસના કામો લોકો સુધી પહોંચાડવાનો હતો, જે સરકા
અમરેલી જિલ્લાની વિવિધ કોલેજોમાં એન.એસ.યુ.આઈ. દ્વારા “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન અંતર્ગત નશા મુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા મોંઘીબા કોલેજ, પોલીટેકનિક કોલેજ અને નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજમાં સફળતાપૂર્વક યોજાયો હતો. ક
ગોધરા ખાતે રાજપૂત સમાજનો ૧૦૦ વર્ષીય શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ અવસરે રેવા કાંઠા રાજપૂત સમાજ સંગઠનને 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું. દિલ્હીથી આવેલી 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'ની ટીમે આ એવોર્ડ રાજપૂત સમાજના પ્રમુખ સી.કે. રાઉલજીને સુપરત ક
સોમનાથની પાવન ભૂમિ પર સ્વાભિમાન પર્વ અંતર્ગત દિગમ્બર સાધુઓની રવેલી યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે ઉત્સાહભેર ઢોલ વગાડ્યો હતો. રવેલી યાત્રા દરમિયાન ઢોલ-નગારાના નાદ, શંખનાદ અને 'હર હર મહાદેવ'ના જયઘોષથી સમગ્ર સોમનાથ ગુંજી ઉઠ્યું હતું. ધારાસભ્ય બા
આગામી તા.10થી 13 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે. તેને લઈને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમના આયોજન માટે દરેક વિભાગના અધિકારીની જુદી-જુદી કમિટી બનાવી જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાના ફાયર વિભા
ગુરુવારે રાત્રે શહેરમાં પવનની ગતિ ઘટીને શૂન્ય થતાં ઠંડા પવનો સીધા જમીન તરફ આવતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આથી શુક્રવારે એક જ દિવસમાં શહેરનું લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી ગગડીને 11.7 ડિગ્રી થતાં ઋતુનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠં
ડ્રાફ્ટ મતદારયાદીમાં 2002ની યાદી પ્રમાણે મેપિંગ થયું નહોતું તેવા લોકોને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર તરફથી નોટિસ અપાઈ રહી છે. નોટિસ મળતાં મતદારોએ સ્થળ પર જઈને પુરાવા આપી યાદીમાં નામ ઉમેરવાનું હોય છે. પરંતુ આમાં પણ અધિકારીઓ અને બીએલઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. નરોડ
વર્ષ 2016માં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધની માગ સાથેની જાહેરહિતની અરજી સંદર્ભે હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારની કામગીરી સંદર્ભે ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ ઉત્તરાયણ પહેલાં રાજ્ય પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને વપરાશ સામે કરાયેલી કાર્યવાહ
અમદાવાદ સહિત ગુજરાતમાં તીખું-તળેલું ખાવાને લોકોમાં કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. હૃદયરોગનું જોખમ વધારવામાં હાઈ કોલેસ્ટ્રોલ મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતી વ્યક્તિએ કોલેસ્ટ્રોલ નિયંત્રિત રાખવા માટે રોજ ગોળી લેવી પડે છે પરંતુ હવે નવી ટૅક્નો
બહેરામપુરામાં ગંદાં પાણીને કારણે રોગચાળો ફાટી નીકળતાં મ્યુનિ.ની બેદરકારીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે કાર્યવાહી કરી છે. આયોગે મ્યુનિને 4 અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે. કયાં કારણોસર ડ્રેનેજ અને પાણીની લાઇન ભેગી થઈ, કોની ભૂલના કારણે
શહેરના થલતેજ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા 7.58 કરોડના ખર્ચે બનનારા રોડ માટે મ્યુનિ. દ્વારા 12 ટકા વધુ ભાવ ભરનારા સિંગલ ટેન્ડરને મંજૂરીની મહોર લગાવી છે. નોંધનીય છે કે જો રોડ બનાવવામાં અન્ય કોન્ટ્રાક્ટર દ્વારા સ્પર્ધા હોત તો મ્યુનિ.ને ઓછા ભાવે કામ થઈ શક્યું હોત. આ અંગેની વિગત એવી છે
રાજકીય જીવનમાં ઉતરીને નગરસેવક થવાના સ્વપ્ન નવી પેઢીમાં મોટા પ્રમાણમાં છે. તેથી મહાપાલિકા ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા વધી રહી છે. મુંબઈ મહાપાલિકાના ઓછામાં ઓછા 17 વોર્ડમાં 16 થી 21 ઉમેદવારો ઊભા છે. એક બેલેટ પેપર પર 15 ઉમેદવારના નામ, ચિહ્ન અને એક નોટાનો મત એમ 16 બટન હોય છે. તેથી આ સતર વ
મુંબઈ મહાપાલિકાની આઠ વર્ષ બાદ આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને મલાડ-વેસ્ટના વોર્ડ ક્રમાંક 35માં રાજકીય માહોલ ગરમાયો છે. નવી મતદાર યાદી મુજબ આ વોર્ડમાં આશરે 54 હજાર મતદારો નોંધાયેલા છે, જેમાં ગુજરાતી, ઉત્તર ભારતીય, મરાઠી, સાઉથ ઇન્ડિયન, તમિલ અને ખ્રિસ્તી મતદારોનું નોં
છત્રપતિ સંભાજીનગર અને પુણેમાં ભાજપ અને શિવસેનાના શિંદે જૂથ વચ્ચે યુતિ તૂટી ગયા બાદ બંને પક્ષો વચ્ચે તણાવ સર્જાયો હતો. આ તણાવ હવે સીધો મુંબઈમાં પણ ભડકી ઊઠ્યો છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં સાથે લડી રહેલા બંને સાથી પક્ષો શુક્રવારે રસ્તાઓ પર સામસામે જોવા મળ્યા હતા. મુંબઈના
શુક્રવારે સવારે ગાયમુખ ઘાટ પરથી ઘોડબંદર તરફ જનારા ઉતરાણ સમયે એક કે બે નહીં પણ ૧૧ વાહન વચ્ચે એક વિચિત્ર અકસ્માત થયો હતો. આ અકસ્માત સિમેન્ટ વહન કરતાં કન્ટેનરને કારણે થયો હતો, જેના કારણે રુટ પર ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. દરમિયાન, આ ઘટનામાં ૪થી વધુ લોકો ઘાયલ થયા છે અને કન્ટેનર ચા
ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે પેલેસ્ટીનને ટેકો આપવા માટે નાણાંની જરૂર છે એવું કહીને રૂ. 4 કરોડથી વધુ રકમ નાગરિકો પાસેથી ભેગી કરીને છેતરપિંડી કરવા સાથે બીડ જિલ્લામાં ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણે બે જણની ધરપકડ કરવામાં આવી છે. ઈઝરાયલ અને હમસ વચ્ચે 7 ઓક્ટોબર, 2023થ
આઠ વર્ષ સુધી પૅન હાથોમાં પકડી નહીં શકનારા 28 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર પર વોકહાર્ટ હોસ્પિટલ્સ, મુંબઈ સેન્ટ્રલ ખાતે એડવાન્સ્ડ લાઈવ મગજની શસ્ત્રક્રિયાને કારણે નવજીવન મળ્યું છે. આ ન્યુરકોલોજિકલ દુર્લભ બીમારી રાઈટર્સ ક્રેમ્પ પર ફંકશનલ ન્યુરોસર્જરી દ્વારા સફળતાથી ઉપચાર કરા
જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા આયોજિત ટેકમંજરીમાં વિદ્યાર્થીઓએ ઇનોવેશન અંતર્ગત કન્સ્ટ્રક્શન સાઇટ મેનેજમેન્ટમાં એક નવતર પદ્ધતિ વિકસાવી છે. કોમ્પ્યુટર એપ્લિકેશન વિભાગની વિદ્યાર્થીનીઓ તમન્ના ગુજ્જર, મુસકાન પટેલ, નૈત્રી શાહ અને મૈત્રી ગોહેલ દ્વારા પ્રો. વૈભવ ત
વલભીપુર તાલુકામાં હાલ ગામડાઓમાં નવા રોડ રસ્તા અને નવા પુલ કોઝવે બનાવવા માટેની મોસમ પુર બહારમાં ખીલી છે તાલુકામાં વિકાસે આંખે પાટા બાંધીને દોટ મુકી છે. જેનો આ બોલતો પુરાવો છે તાલુકા મથકેથી માત્ર બે કિ.મી.દુર આવેલા પાટી ગામે હાલ નવો ડામર રોડ બનાવવાનું કામ શરૂ છે. અને આ કામ માટે
ભાવનગર જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોમાં એગ્રીસ્ટેક અને ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી પૂર્ણ કરી નથી. જેથી ભાવનગર જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આજે અચાનક પરિપત્ર બહાર પાડી જિલ્લા પંચાયત કચેરીના નિયંત્રણ હેઠળની તમામ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ફરજ બ
સલામત અને સસ્તી મુસાફરી સવારી સાથે એસ.ટી. બસ આમજનતા માટે એક વિશ્વસનીય પરિવહન સાધન બન્યું છે. વર્ષ 1960માં ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે જ શરૂ થયેલી એસ.ટી. બસની સેવા આજ સુધી લાખો લોકોની રોજિંદી મુસાફરીનો આધાર બની રહી છે ત્યારે એસ.ટી. બસની મુસાફરીમાં શાંતિમય વાતાવરણ જાળવવા એસ.ટી.
આગામી મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પતંગ ચગાવવા માટે વાપરવામાં આવતા ચાઇનીઝ માંજાના કારણે પક્ષીઓ દોરીથી ઘાયલ થવાના, મૃત્યુ પામવાના બનાવો બને છે. જે નિવારવા ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવાના હેતુથી ચાઈનીઝ માંઝા, ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ , સિન્થેટીક ક
શહેરના કુંભારવાડામાં બાનુબેનની વાડી શેરી નં. 55 માં ખુલ્લી જગ્યાઓમાં અમુક જગ્યાઓ જાહેરમાં જુગાર રમતા હોય જેથી પોલીસ રેડ દરમિયાન દિલીપ હજારીલાલ સોની, વિજયકુમાર ઉર્ફે સંતોષ છોટે પાસવાન, અરુણ રામપ્રસાદ નિશાદ, દિનેશ પરાગરાજ નિશાદ, રાજેન્દ્ર જોગી નિશાદ, અભિમન્યુ રામનરેશ સહાની,
રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના હેઠળ ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામના જન્મજાત હ્રદયરોગથી પીડિત બાળક કુલદીપને સમયસર નિદાન, યોગ્ય સેવા અને નિઃશુલ્ક ઉચ્ચ કક્ષાની સારવાર થકી નવી જિંદગી પ્રાપ્ત થઈ છે. ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામના કુલદીપ રવિભાઇ મકવ
જીએસટી વ્યવસ્થાના અમલ બાદ કર વસૂલાતમાં પારદર્શિતા અને સરળતા લાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં કર અધિકારીઓ દ્વારા સમાન કર સમયગાળા માટે સમાંતર અને ઓવરલેપિંગ નિર્ણયો આપવામાં આવતા કરદાતાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વર્ષ 2020-21 માટે વિવિધ GST સત્તા
ભાવનગર શહેર તથા જિલ્લામાં ઉતરાયણ પર્વ નજીક આવી રહ્યું હતું તે દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ નાયલોન માંજા અને તુક્કલાઓના વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેરનામાનો ભંગ કરી જીવલેણ ચાઈનીઝ માંજા અને તુક્કલાઓનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની બાતમીના આધ
ગુજરાત સરકાર દ્વારા બંદરો સંબંધિત નિયમોને વધુ સરળ અને વ્યવસાયમૈત્રી બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રને નવી ગતિ આપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા પ્રસ્તાવિત છ નવી નીતિઓ અને નિયમોને સરકારની મંજૂરી મળી છે. આ નીતિઓ બ
ભાવનગર શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઉત્તર દીશાના બરફ વર્ષાના ટાઢાબોળ પવન ફૂંકાતા રહેતા આજે શહેરમાં આ સિઝનમાં સૌ પ્રથમ વખત લઘુત્તમ ઉષ્ણતામાન 14 ડિગ્રીથી ઓછું , 13.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આ શિયાળામાં સાથી ઓછા તાપમાન સાથે સવારથી સાંજ સુધી 8 કિલોમીટરથી 10 કિલોમીટરની
PGVCL ભાવનગર સર્કલ કચેરી નીચેના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી PGVCL કોર્પોરેટ ટીમો દ્વારા વીજ ચેકિંગની ઝુંબેશમાં પ્રતિદિન લાખો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવે છે ત્યારે કોર્પોરેટ ટીમોની સ્પેશિયલ ડ્રાઈવમાં છેલ્લા પાંચ દિવસમાં ભાવનગર જિલ્લામાંથી રૂ.2.20 કરોડની વોજચોરી ઝડપ
દેશ અને દુનિયા પ્રગતિ કરી રહી છે પરંતુ ભાવનગર મહાનગરપાલિકા 43 વર્ષ જુના નિયમો અને પ્રણાલીના બંધનમાં કાટ ખાઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં સાધારણ સભાની પ્રથા અને કાર્ય પદ્ધતિ અને ડિજિટલ માધ્યમના બહોળા ઉપયોગને પ્રોત્સાહન સહિતના મહત્વના ફેરફારો અને સુધારાની કાર્યવાહી કરવામા
પરવટ પાટિયાની ડીક્રીયા ફુડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબમાંથી એસઓજીએ એમડી ડ્રગ્સ બનાવવાનું યુનિટ પકડી પાડયું હતું. આ ગુનામાં ડ્રગ્સમાફીયા બ્રિજેશ વ્રજલાલ ભાલોડીયા, પેડલર ખુશાલ વલ્લભ રાણપરીયા, ભરત દામજી લાઠીયા અને મુખ્ય સૂત્રધાર જનક જાગાણીના એકબીજા સાથે થયેલા બેંકના ટ્રાન
હજીરાના દરિયામાં જહાજમાંથી થતી ડીઝલ ચોરીના મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે શુક્રવારે પ્રાઇવેટ બોટમાં દરિયામાં જઈ 10 બાર્જશીપ અને 2 ફ્લોટિંગ ક્રેઇનના ચાલકો સહિત 35 જણાની પૂછપરછ કરી હતી. જેમાં એસઓજીએ ખાસ કરીને આ ડીઝલ માફીયાઓ કેવી રીતે દરિયામાં જહાજમાંથી ડીઝલની ચોરી કરત
સુરતમાં વાહનોની વધતી સંખ્યા વચ્ચે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે હવે નવી પેઢીને મેદાને ઉતારવામાં આવી છે. ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે જાન્યુઆરી-2026ને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જાહેર કરાતા ડીઇઓ-ડીઇપીઓ દ્વારા શહેરની તમામ ગ્રાન્ટેડ અને ખાનગી સાથે શિક્ષણ સમિતિની સ્કૂલો
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાય રહેલા આવાસમાં ડ્રો વગર જ ફ્લેટ અને દુકાન અપાવવાની લાલચ આપીને સાહેબને આપવાના બહાને 49 લોકો પાસેથી 60.21 લાખ સામે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પાલનપુરના નૈનેશભાઇ ચોટલીયા હાર્ડવેરના ધંધા માટે શરૂ દુકાન શોધી રહ્યા હતા. દરમિયાનમાં સોસાયટીમ
સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારત પાક કચ્છ બોર્ડરની મુલાકાતે સરદાર પટેલ વિરાંજલી વનનું નિર્માણ તેમજ પ્રતિમાની સ્થાપનાનો સંકલ્પ કરાયો હતો. સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ગાંધીધામ ખાતે બીએસએફ કેમ્પસ 85 બટાલિયનની મુલાકાત લેવામાં આવી હતી. સંસ્થાના
ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગો, મોજ-મસ્તી અને મ્યૂઝિક અને ડાન્સ પાર્ટી તેમજ ફેમિલી ગેટ ટુગેધર જેવો માહોલ. મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતના બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ઉત્તરાણયના તહેવારમાં પતંગ અને ફીરકી
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાં સંબંધિત કેસોની સુનાવણી કરી છે. જસ્ટિસ નાથે કહ્યું, કૂતરાં માનવના ડરને અનુભવતા હોવાથી કરડે છે. ગુજરાતમાં પણ રખડતાં કૂતરાઓનો ખૂબ ત્રાસ છે. ઘણાં કેસોમાં તો લોકોના જીવ જવાની પણ ઘટનાઓ બની છે. 2023માં વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પર ક
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરીએ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. જોકે, દિલ્હીને બદલે તેઓ સીધા અમદાવાદ આવશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. અમદાવાદ પછી જર્મન નેતા બેંગલુરુ જવાના છે. આ મુલાકાત સાથે જર્મન ચાન્સેલર પીએમ મોદીના
બિગ બીના પરિવારમાં 16 નવેમ્બર, 2011 અને બુધવારે પૌત્રી(આરાધ્ય બચ્ચન) સ્વરૂપે લક્ષ્મીજીનું આગમન થયું. તેના સાત દિવસ બાદ 23 નવેમ્બર અને બુધવારે અમિતાભ બચ્ચને સાત કરોડનું રોકાણ કર્યું અને એ પણ ગિફ્ટ સિટીની સામે શાહપુરમાં. આમ 2011ના નવેમ્બરના બે બુધવારે બચ્ચન પરિવાર માટે લક્ષ્મીને આવ
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026' ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિના ગૌરવ અને પુનરુત્થાનનું પ્રતીક છે. વર્ષ 2026 સોમનાથ મંદિર સાથે સંકળાયેલી બે અત્યંત મહત્વની ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે. મહમૂદ ગઝનવીએ સોમનાથ પર કરેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના લક્ષ્યાંકને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહેસાણા બાદ હવે રાજકોટમાં 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છના MSME ઉદ્યોગો તેમજ પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક મંચ પૂરો પાડશે
અમદાવાદનું બુલેટ ટ્રેન સ્ટેશન. દુબઇના લક્ઝુરિયસ મોલ અને સિંગાપુર એરપોર્ટને પણ ઝાંખું પાડે. આ સ્ટેશન સાબરમતી આશ્રમથી માત્ર 2 કિલોમીટરના અંતરે બની રહ્યું છે. જેની બાજુમાં છે મલ્ટી મોડેલ હબ. આ બંને પબ્લિકના યુઝમાં કેવી રીતે આવશે? 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ'ના સાતમા એપિસોડમાં દ
2000ની સાલમાં રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાનું વેપાર એક્ઝિબિશન થયેલું. જે ખૂબ સફળ રહ્યું હતું. આના પછી નરેન્દ્ર મોદીને પ્રેરણા મળી કે આવું કંઇક કરવું જોઇએ અને જન્મ થયો વાઇબ્રન્ટ સમિટનો. આ શબ્દો છે રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમુખ ધનસુખ વોરાના. આજે
ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે 9થી12 જાન્યુઆરી,સુધી સવારે 10થી સાંજે 7 કલાક દરમ્યાન સરસાણા ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો સીટમે 2026નો શુક્રવારથી શુભારંભ થયો હતો. ચેમ્બર ઓફ કોમર
સાઉથ ગુજરાત શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશનનું નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન યોજાયું હતુ. હાલ માર્કેટ ધીમું હોવાથી એસો. દ્વારા તમામ સભ્યોને ઓછા ભાવે કામ ન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા મેમ્બરોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વેપારીઓ સમયસર પેમેન્ટ નહી
પુણા યોગીચોકના પ્રોજેક્ટમાં બેઝમેન્ટ ખોદકામ થઈ રહ્યું હોય બાજુની યોગી હાઇટ્સના રહીશોએ વિરોધ કર્યો છે. બિલ્ડર સરાકરિયાના પ્રોજેક્ટ માટે આ કામગીરી થઈ રહી છે તેની આસપાસની 3 હાઇરાઇઝ છે. યોગી હાઇટ્સના 220 ફ્લેટ ધારકોએ વરાછા ઝોનમાં કામગીરી અટકાવવા માંગ કરી છે. જો કે, આ મામલે કોઈ ની

29 C