બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની વર્તમાન ટર્મના અંતિમ સામાન્ય સભા આજે યોજાઈ હતી. આ સભામાં વિપક્ષ દ્વારા શહેરના વિકાસના અધૂરા કામો, સ્વચ્છતાની જાળવણી અને બગીચાઓની ખરાબ સ્થિતિ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. વિપક્ષે ખાસ કરીને શહેરની સ્વચ્છતાના મુદ્દે આક્રમક રજૂઆ
ગીર સોમનાથ જિલ્લામાં 'સેવાસેતુ 2.0' કાર્યક્રમની તૈયારીઓ માટે કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને ઘરઆંગણે જ વહીવટી સેવાઓનો લાભ આપવાનો છે. વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરે આધાર કાર્ડ, પી.એમ.જે.વાય. અને ર
ગોધરા શહેરના સિગ્નલ ફળીયા રોડ પર ભૂગર્ભ ગટર ઉભરાઈ છે. સરકારી ઘાસ ગોડાઉન નજીક ગટર લાઇન ચોકઅપ થતાં ગંદુ પાણી મુખ્ય રોડ પર ફરી વળ્યું છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના આ વ્યસ્ત માર્ગ પર ગટરના પાણી ઉભરાઈને રોડ પર વહેતા જોવા મળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના ભાદરણ ગામેથી રાજ્યવ્યાપી ‘ગ્રામોત્થાન યોજના’નો પ્રારંભ કર્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવવાનો અને છેવાડાના માનવી સુધી વહીવટી સેવાઓ સરળતાથી પહોંચાડવાનો છે. આ પ્રસંગે સમગ્ર રાજ્
પાટણના 1281માં સ્થાપના દિવસની ઉજવણી માટે નગરપાલિકાના સભાખંડમાં એક બેઠક યોજાઈ હતી. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ સમાજ અને સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 8 ફેબ્રુઆરીના રોજ થનારી ભવ્ય ઉજવણીને સફળ બનાવવા માટે જરૂરી સૂ
અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાયબર છેતરપિંડીની કુલ 7 અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં રૂ. 14 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા જનજાગ
મોરબી કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સરકારી શાળાની તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વેગ આપવા અને સમાજમાં તેમના પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાના ઉદ્દેશ્ય સાથે આયોજ
રાજગઢ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બાળ લગ્નનો એક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની તપાસ બાદ ઘોઘંબા વિસ્તારની મસ્જિદના ટ્રસ્ટી સહિત કુલ 9 લોકો સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સગીરાની ઉંમર 17 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લ
મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં મહિલા સેલ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં 'કરાટે એસોસિએશન ગિર સોમનાથ' અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કરાટે એસોસિએશન ગ
અમરેલી જિલ્લાની બે મહિલા પોલીસકર્મીઓએ ડી.જી.પી. કપ પ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2025-2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લા અને ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં તેમણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ચેતનાબેન બારડે પિસ્ટલ સ્પર્ધામાં નોંધપાત્ર કુશળતા દર
પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તથા ગુનાખોરી નિયંત્રિત કરવા 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ મહત્વના પગલાં લેવાયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં 600થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરાયા છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવ્યો છે. ગોધરા, કાલોલ, હાલોલ અન
અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા ભૈરવનાથ પરોઠા હાઉસમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચાર ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 15થી 20 મિનિટમાં પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગી ત્યારે બુઝા
અમરેલી જિલ્લામાં ધારી-બગસરા રોડ પર હામાપુર ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોની ઓળખ પ્રવીણભાઈ વલ્લભદાસ અને દીનુભાઈ બ્લોચ તરીકે થઈ છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર
ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વર્ષ 2018માં દહેગામ તાલુકાના સામેત્રી ગામના ચાર રસ્તા પાસે લાકડાના કેબિનમાં છૂપી રીતે ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરવાના ગુનામાં અજીતભાઇ ધનાજી ઠાકોરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. જે કેસમાં ગાંધીનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ
શુક્રવારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને જૂનાગઢની દીકરીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તે આ ટાઇટલ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની છે. 14 વર્ષની આ ખેલાડીએ ફાઈનલમાં ખૂબ જ દૃઢ નિશ્ચય દર્શાવ્યો, ઓસ્ટ્રેલિયાની જ મુસેમ્મા સિલેકને 3-6, 6-4, 6-1થી હરાવીને ખિતાબ જીત્યો. શરૂઆતનો સેટ હાર્
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ગામમાં એક બંધ મકાનમાંથી રૂ. 5,25,616/- નો વિદેશી દારૂ ઝડપાયો છે. સંખેડા પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંખેડા પી.આઇ. ભરત ચૌહાણને બાતમી મળી હતી કે ભાટપુર ગામના વડ ફળિયામાં આવેલા સંદીપભાઈ ઉર્ફે ભયલુ નાનજીભ
જામનગર જિલ્લામાં 30 જાન્યુઆરીના રોજ 'શહીદ દિવસ' નિમિત્તે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રાણની આહુતિ આપનાર મહાત્મા ગાંધીજી અને અન્ય શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી બે મિનિટનું મૌન પાળી શહીદોના બલિદાનને યાદ
જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અને સ્થાનિક રાજકારણમાં જાણીતા ચહેરા એવા હરેશ સાવલિયાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે હરેશ સાવલિયાની ભેસાણ ખાતેથી 'પાસા' હેઠળ ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ કાફલા દ્
નવસારીના વિજલપોર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું કામ વિલંબમાં છે. આના કારણે ડાયવર્ઝનવાળા માર્ગો પર ટ્રાફિક અને ધૂળની સમસ્યાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ આ કામગીરી 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા
ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં NSUIના કાર્યકર્તાઓએ રજીસ્ટ્રાર ઓફિસને તાળાબંધી કરી હતી. યુનિવર્સિટી ટાવરમાં આવેલા એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટને પણ NSUIના કાર્યકર્તાઓએ તાળા મારી વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટીના કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલ
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે વિશેષ પ્રાર્થના સભા અને રેંટિયો કાંતણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાપુના આદર
ધ્રોલના ત્રિકોણ બાગ વિસ્તારમાં દિનદહાડે થયેલી ખનીજ ઉદ્યોગપતિ દિવ્યરાજસિંહ જાડેજાની હત્યાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચકચારી કેસમાં મુખ્ય આરોપી ગણાતા અનિરુદ્ધસિંહ સોઢા, ઓમદેવસિંહ જાડેજા સહિતના તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો કરવામાં આવ્યો છે. ઘટનાની પૃષ્
બોટાદ જિલ્લામાં શહીદ દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીજી અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળી શહીદોના બલિદાનને યાદ કરાયું હતું. આ પ્રસંગે બોટાદ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચ
પાટણ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. શહેરના સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય ઓવરહેડ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ ટાંકીમાં પાણી ભરવામાં આવતા હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીમાં ભયજનક લીકેજ છે. ટાંકીની ચારે તરફથી પાણી
જામનગરમાં એક બુઝુર્ગના ખિસ્સામાંથી ₹34,000ની ચોરી થઈ હતી. હાટકેશ સોસાયટીમાં રહેતા 63 વર્ષીય વિજયભાઈ મગનલાલ ભારદિયા લીમડા લાઇન નજીક એક હોટલ બહાર પકોડા ખાઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. વિજયભાઈએ બેંક ખાતામાંથી ₹34,000 ઉપાડીને પોતાના પેન્ટના પાછળના ખિસ્સામાં રાખ્યા હતા. પકોડા ખાત
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે લખતર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપી ભુપતસિંહ વજેસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. આરોપીને રતનપર બાયપાસ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા રાજકોટ રેન્જમાં ફરાર આરોપી
રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો પર યોજાયેલી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર તથા વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા તા. 29 ઓક્ટોબર 2025 થી 1 નવેમ્બર 2025 દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્
ગાંધીનગર, અમદાવાદ,પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સંગઠિત ગુનાખોરી આચરીને આતંક મચાવતા ગાંધીનગર કુખ્યાત ભરત સુખાભાઇ રબારી સહિત છ શખ્સો ગેંગ વિરુદ્ધ લોકલ ક્રાઈમ બ્રાંચે કડક રીતે કાયદાનો સકંજો કસ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના કુલ 6 સભ્યો વિરુદ્ધ સેક્ટર-7 પોલીસ સ્ટેશ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાકરોલ ગામે આવેલા મીની રાજઘાટ ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ સાંસદ, જિલ્લા ડીપીઓ અને સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાકરોલના હાથીઓ ડુંગરા
પોરબંદર શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળનું નેત્રમ (CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ફરી એકવાર નાગરિકોની મદદે આવ્યું છે. નેત્રમ ટીમે રિક્ષામાં ભૂલાયેલી બંગડીઓ અને કટલેરી ભરેલી બેગ સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢી વૃદ્ધાને પરત
સાબરકાંઠા જિલ્લામાં 30 જાન્યુઆરીના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી અને માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોની યાદમાં હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરીના હોલ ખાતે આયોજિત ક
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણના નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી સ્કૂલો સામે લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લામાં ગ્રાન્ટેડ સ્કૂલો બાદ હવે ખાનગી સ્કૂલોમાં હાથ ધરવામાં આવેલા સઘન ઈન્સ્પેક્શન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગ
ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા યુજીસીના નવા નિયમો સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ નિયમોને 'કાળા કાયદા' ગણાવીને, શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવારે આજે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ક્ષત્રિય ક
સુરત શહેરના લિંબાયત ઝોન હેઠળ આવતા ડિંડોલી વિસ્તારમાં ભૂગર્ભ જળનું ગેરકાયદેસર રીતે બોર કરીને તેને વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ડિંડોલી માનસી રેસીડેન્સીની સામેના ભાગમાં કેટલાક તત્વો દ્વારા મનપાની પરવાનગી વગર મોટા પ્રમાણમાં બોરવેલ બનાવી પાણી કાઢવામાં આવતું હતુ
સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો માટે ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ક્વાયરી રોલ (SIR) કામગીરીની સમીક્ષા કરવા માટે ખાસ બેઠક યોજાઈ હતી. ભારતીય ચૂંટણી પંચના સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર એ.કે. મિશ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે આ બેઠક સંપન્ન થઈ હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મતદ
માછીમાર સેલ ગુજરાત પ્રદેશના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત 2026ના રાજ્ય બજેટમાં માછીમારોના સૂચનોનો વધુમાં વધુ સમાવેશ કરવા અંગે રજૂઆત કરવા માટે કરવામાં આવી હતી. મહેન્દ્રભાઈ જુંગીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્
નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં રહેતી એક 20 વર્ષીય પરણીતાએ તેના પતિ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. પતિના મોબાઈલમાં અન્ય યુવતીના ફોટા જોઈ જતા થયેલા ઝઘડામાં પતિએ પત્નીને ઢીકમુક્કીનો માર મારી, પુત્રી સાથે નદીમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. પોલ
સુપ્રીમ કોર્ટના નિર્દેશોને આધારે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી લેવામાં આવી છે. આ અરજી રામસર સાઈટ અને વેટલેન્ડની જાળવણીને લગતી છે. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે, વર્ષ 2018માં હાઇકોર્ટમાં આ મુદ્દે સુઓ મોટો અરજી લેવામાં આવી હતી. તે નળ સરોવર રામસર સાઈડને લગતી હતી. સુપ્રીમ કોર્
આદ્યશક્તિ માં અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે આયોજિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા માટે ગાંધીનગર શહેરના શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ વિશેષ સેવામાં આજે વહેલી સવારે શહેરના તમામ વોર્ડમાંથી કુલ 15 બસોને લ
બોટાદ જિલ્લામાં શહીદ દિવસ નિમિત્તે દેશ માટે બલિદાન આપનાર મહાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 30 જાન્યુઆરીના રોજ બોટાદ નગરપાલિકા સહિત જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ અવસરે મહાત્મા ગાંધીજી તથા દેશની સ્વતંત્રતા માટે પ્રાણોન
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ, સામાજિક અગ્રણી અને કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી દ્વારા પાટીદાર સમાજને સંબોધીને એક જાહેર પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર દ્વારા તેમણે સમાજમાં ઘર કરી ગયેલા મોંઘા રીત-રિવાજો અને કુરિવાજોને તિલાંજલિ આપી, સમાજનું એક નવું અને આધુનિક 'બંધારણ' બનાવવ
ગોધરાના જાણીતા સાયકલવાળા સ્વ. શાંતિલાલ સોનીના દોહિત્રી દેવલ હેમંત ગુજરાતીની યુકેના રેડિંગ શહેરમાં ગુજરાત સમાજના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ વર્ષ 2026 માટે આ પદ સંભાળશે. આ વરણીથી ગોધરા શહેરના સોની સમાજમાં આનંદની લાગણી છે. દેવલબેનના નેતૃત્વ હેઠળ, પ્રજાસત્તાક પર્વની
'ડાયમંડ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાં ગુનેગારોનો આતંક ઓછો કરવા અને કાયદાનું ભાન કરાવવા માટે ઉત્રાણ પોલીસ દ્વારા એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. મોટા વરાછા વિસ્તારમાં એક નિર્દોષ રિક્ષાચાલકને લૂંટી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનારા બે સગા ભાઈઓને પોલીસે ઘટન
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રીના પરિવારના સભ્યોના નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે અજાણ્યા શખસો દ્વારા વાંધા અરજી કરવામાં આવતા મુસ્લિમ સમાજ અને રાજકીય વર્
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આણંદના ભાદરણ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્ર
ઓનલાઇન શોપિંગના જમાનામાં તમે મંગાવેલી વસ્તુ અસલી જ હશે, તેની કોઈ ખાતરી નથી. સુરતના ગોડાદરા વિસ્તારમાં પકડાયેલું લેટેસ્ટ કૌભાંડ ગ્રાહકો માટે લાલબત્તી સમાન છે. જાણીતી બ્રાન્ડના નામે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવી તેને મોટા ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓરિજિનલ પેકેજિંગમાં પધરા
બોટાદ નગરપાલિકાના ત્રણ માળના ભવનમાં નિર્માણના 10 વર્ષ બાદ આખરે લિફ્ટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2014માં બનેલા આ ભવનમાં અત્યાર સુધી લિફ્ટની સુવિધા ન હોવાને કારણે વૃદ્ધો અને દિવ્યાંગોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ વિલંબિત નિર્ણયને લઈ જિલ્લા રાજકારણમાં ગરમાવો
આજે શહેરમાં વર્લ્ડ લેપ્રસી ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે લેપ્રસીથી પીડિત દર્દીઓને આત્મનિર્ભર બનાવવા માટે સહાયરૂપ પહેલ હાથ ધરવામાં આવી. મધુ દેવીપૂજક, જેઓ છેલ્લા દસ વર્ષથી રક્તપિત્તની બીમારીથી પીડિત છે, તેમને રોજગાર માટે શાકભાજી વેચી રોજી કમાઈ શકે તે હેતુથી લારી આપવા
અમરેલી શહેરમાં સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચે નકલી બીડી અને તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં રૂ. 4,36,315/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મણીનગર વિસ્તારમાં આવેલા સાઈબાબા મંદિર પાસે એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પ્રવૃ
અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સરખેજ ફતેહવાડી કેનાલ RCC રોડ પર આવેલ હમીદાનગર સોસાયટીમાં હત્યાની ઘટના બની છે. 32 વર્ષીય આમિર મુકીમ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ચાકુના ઘા મારી યુવકની કરવામાં આવી છે. અફસાના બાનુંના પૂર્વ પતિ દ્વારા હાલના પતિની હત્યા કરવામાં
ભારતીય રેલવે દ્વારા દેશમાં પહેલી વાર LNG એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસ પર ચાલતી ટ્રેનનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. આ પહેલથી રેલવેને ખર્ચમાં બચત થશે અને પર્યાવરણને પણ મોટો ફાયદો મળશે. હાલ સુધી ટ્રેનોમાં ડીઝલનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે ભારતીય રેલવે DEMU અને DPC ટ્રેનોમાં ડીઝલના
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સુલીયાત ગામેથી ચોરી થયેલી અર્ટિકા કાર શોધી કાઢી છે. આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગત ૦૯ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકાના સુલીયાત ગામેથી GJ-21-CD-9941 નંબરની અર્ટિકા કારની ચોરી થઈ હતી. આ અંગે મોરવા
મોરબી-હળવદ હાઈવે રોડ પર આવેલા નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગામના સરપંચ પ્રદીપભાઈ કુંડારિયાએ ફાયર વિભાગને જાણ કરી હતી કે કેનાલમાં કો
ભાવનગરમા કુંભારવાડાના મેઘનગર વિસ્તારમાં ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર બે ભાઈઓએ છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલા બાદ ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા હોસ્પિટલ ખસેડી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. બોરતળાવ પોલીસે બંને ભા
પાટણના ચાણસ્મા હાઈવે રોડ પર સુદામા ચોકડી પાસે નવનિર્મિત બહુચરધામ ત્રિ-મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ફેબ્રુઆરી માસમાં યોજાશે. આ ત્રણ દિવસીય મહોત્સવ 20 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી, 2026 દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમો સાથે ઉજવાશે. આ મહોત્સવ હસમુખલાલ અંબાલાલ મણ
રાજકોટ મનપા દ્વારા આવતીકાલે પાણીકાપ જાહેર કરાયો છે. જેમાં વોર્ડ નંબર 4, 5, 7 અને 14 સહિત 4 વોર્ડનાં અનેક વિસ્તારોમાં કાલે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. બેડી ફિલ્ટર પ્લાન્ટ, ગ્રીનલેન્ડ હેડવર્કસ અને જીલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં આ કામગીરીને કારણે પાણી કાપ ઝીંકવામ
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનાર વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાને હવે માત્ર 14 દિવસ જેટલો ટૂંકો સમય બાકી રહ્યો છે. સરકાર દ્વારા આ મેળાને 'મીની કુંભ' તરીકે ભવ્ય રીતે ઉજવવાની મોટી જાહેરાતો કરવામાં આવી છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. જોકે, જૂનાગઢ મહાનગરપ
300 બેડ ધરાવતી વડોદરાની ઝાયડસ મલ્ટિસ્પેશિયાલિટી અને કેન્સર હૉસ્પિટલે, વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીકલ સાયન્સ (VINS) હૉસ્પિટલ હસ્તગત કરી છે. 50 બેડ ધરાવતા આ સેન્ટરના સંપાદન સાથે, ઝાયડસ હૉસ્પિટલ્સને ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીમાં એક સમર્પિત સેન્ટર મળશે જે તેને ન્યુરો-કેરન
લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતા 23 પશુઓને બચાવ્યા છે. લીંબડી નજીક એક બ્રિજ પર વોચ ગોઠવીને એક ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકની તપાસ કરતાં તેમાંથી 20 ગાય અને 3 વાછરડા સહિત કુલ 23 અબોલ જીવો મળી આવ્યા હતા. આ તમામ પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવામાં
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ વોર્ડ નં 11માં આવેલી શિવશકતિ સોસાયટીમા પીવાના પાણીની સમસ્યાને લઈ આજે આપ નેતા અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો પાણી આપો પાણી આપો અને હાયરે કોર્પોરેશન હે હાય ના નારા લગાવી પોતાની માંગ કરી હતી. અહીંયા સ્થા
વલસાડના વશિયર વિસ્તારમાં આવેલા રાજહંસ મલ્ટીપ્લેક્સમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ‘બોર્ડર-2’ ફિલ્મના શો શરૂ થતા પહેલા જ ઓડિટોરિયમની સીલિંગનો એક ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે, આ સમયે પ્રેક્ષકો હોલમાં પ્રવેશ કરી રહ્યા હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અ
પંચમહાલ-ગોધરા રેન્જની પેરોલ ફ્લો સ્ક્વોડે રાજ્યવ્યાપી 'ઓપરેશન કારાવાસ' અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા અઢી વર્ષથી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થયેલા બળાત્કારના ગુનેગારને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપી ખેમાભાઈ નારૂભાઈ કટારા રાજસ્થાનના
પંચમહાલના શહેરા ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા સાસુ-જમાઈને પોપટપુર નજીક અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં જમાઈની હાલત નાજુક જણાવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીમલીયા ગામના રહેવાસી સુશીલબેન વણઝારા તેમના જમાઈ અજમલભાઈ વણઝારા સાથ
હિંમતનગરના ન્યુ મહાવીરનગર અને ગણેશ બંગ્લોઝ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે તસ્કરોએ ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તસ્કરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના 25 જા
નવસારી મહાનગરપાલિકા દ્વારા દેવીનાપાર્ક વિસ્તારમાં નિર્માણ પામી રહેલા નવા પ્રશાસનિક સંકુલના ખોદકામને કારણે આસપાસની રહેણાંક સોસાયટીઓ જોખમમાં મુકાઈ છે. ખુશી વિલા એપાર્ટમેન્ટ અને પ્રિન્સ એવન્યુ જેવી સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે, પાલિકા દ્વારા નિયમ મુજબ માર્જિન છોડ્યા
ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના 15 નિર્ધારિત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો ખાતે ચાલી રહેલી આ ભરતી પ્રક્રિયામાં 10 લાખ
પાટણ: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલા 'પ્રમોશન ઓફ ઈક્વિટી ઈન હાયર એજ્યુકેશન્સ ઈન્સ્ટીટ્યુશન્સ રેગ્યુલેશન, 2026' સામે સવર્ણ સમાજે વિરોધ નોંધાવ્યો છે. આ નિયમો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની અવગણના કરતા હોવાના આક્ષેપ સાથે પાટણ જિલ્લા કલેક
જામનગર નજીક ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી GJ-01-HK-7161 નંબરની એક કારમાં ગઈકાલે સાંજે અકસ્માતે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ કારમાં તેના માલિક ભીમશીભાઈ ગોજ
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કુવૈતથી દિલ્હી જતી આ ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. જેને પગલે ફ્લાઇટમાં સવાર 180 પેસેન્જર અને લગેજનું ચેકિંગ કરવામાં આવ્યું છે. કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર હાઈજે
મહાશિવરાત્રિના પાવન અવસરે જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનાર દેશના સૌથી મોટા મેળાને લઈને રાજ્ય સરકારે વિશાળ સ્તરે તૈયારી શરૂ કરી છે. આજરોજ (30 જાન્યુઆરી) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગાંધીગનરમાં સાધુ-સંતો, મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની બેઠક મળી હતી. આ બેઠકમ
જામનગરમાં મકરાણી સમાજના પ્રમુખ જાનમામદ મોહમ્મદભાઈ બ્લોચ પર ગઈકાલે હુમલો થયો હતો. મકાન ખાલી કરવાના પ્રશ્ને ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. 56 વર્ષીય જાનમામદભાઈ બ્લોચને હવાઈ ચોક વિસ્તારમાં સહેજાદ સલીમભાઈ બલોચ, સાહિલ સલીમભાઈ અને તેમના અન્ય બે
વલસાડ રૂરલ પોલીસે ગુંદલાવ હાઇવે પરથી દમણથી વડોદરા તરફ લઈ જવાઈ રહેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક કન્ટેનરમાંથી 4,668 બોટલ વિદેશી દારૂ સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 32.99 લાખ આંકવામાં આવી છે. વલસાડ એસપી યુવરાજસિં
પાટણ જિલ્લાના રણુંજ પોલીસ સ્ટેશન હદમાં આવેલા ધારપુર મેડિકલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં ચોરીની ઘટના બની છે. 28 થી 29 જાન્યુઆરી, 2026 દરમિયાન અજાણ્યા તસ્કરોએ હોસ્પિટલના ઇન્ચાર્જ બ્રધર સહિત ત્રણ કર્મચારીઓના બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો લાખો રૂપિયાના સોના-ચાંદીના દા
પાટણના ચકચારી હર્ષ પરમાર હત્યા કેસમાં કોર્ટે મુખ્ય આરોપી યુવરાજ વાવડીયાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપીના પિતાને પણ મારપીટના ગુનામાં 6 માસની કેદ અને દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદો પાટણના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ પ્રશાંત એચ. શેઠે આપ્યો છે. પ
ભરૂચ શહેરના કસક સર્કલ વિસ્તારમાંથી ચોરાયેલ એક્ટિવા મોપેડ સાથે એક ઈસમને ભરૂચ શહેર સી-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા વિવેક વિનોદચંદ્ર રાવલે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિય
મોરબીના મનોદિવ્યાંગ બાળક જય ઓરિયાએ 75% દિવ્યાંગતા હોવા છતાં બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. માતા-પિતાની યોગ્ય કેળવણી અને કાળજીને કારણે તેણે જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જયે શારીરિક તંદુરસ્તી અને આત્મવિશ્વાસ સાથે આ રેકોર્ડ બનાવ્યા છે. વર્ષ 2025માં, જય ઓરિયાએ પહેલગામથ
ભારતભરમાં સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવનાર મોરારિબાપુએ છેવાડાના માનવીના કલ્યાણ માટે વધુ એક ઉમદા પગલું ભર્યું છે. માતુ કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતભરમાં ચાલી રહેલા 'શિક્ષણ યજ્ઞ' થી પ્રભાવિત થઈને બાપુએ આ સેવાકાર્યના લાભાર્થે રામકથા અર્પણ કરવાની જા
સુરતના ગજેરા બંધુઓના લક્ષ્મી ગ્રુપ અને બિલ્ડર લોબી સાથે સંકળાયેલા અનિલ બગદાણાના ત્યાં ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. વહેલી સવારથી જ આઈટી અધિકારીઓ ગજેરા બંધુઓની ઓફિસ અને નિવાસસ્થાને પહોંચી ગયા હતા. સતત 72 કલાકથી ચા
ભાવનગરમાં ભરશિયાળે મોસમનો માહોલ બદલાયો છે છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તાર સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અવકાશમાં વાદળો છવાઈ જવા સાથે ઠંડીનું પ્રમાણ ઘટી જવા પામ્યો છે અને વાતાવરણ ધૂંધળું બન્યું છે, આજે 2.5 ડિગ્રીનો વધારો થતાં ઠંડીનું પ
રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હાલ અનુભવાતી ઠંડીમાં આંશિક રાહત મળશે. જો કે, આ રાહત લાંબા સમય સુધી ટકશે નહીં. હવામાન વિભાગ
અમદાવાદ શહેરમાં ફરી એક વખત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે. જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં જાહેરમાં એક શખસ છરી વડે એક વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં પોલીસને પડકાર ફેંકતો હોય તેમ એક શખસ હાથમાં છર
સાબરમતી પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયામાં વાંધાજનક વીડિયો અપલોડ કરવામાં આવતા સન્ની ગિરીશભાઈ શાહ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. સન્ની ગિરિશભાઈ શાહ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વાંધાજનક અને ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર narsi
મોરબી જિલ્લામાં વેપાર-ઉદ્યોગ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે 'ઓપન હાઉસ' મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં 5 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકે યોજાશે. બેઠક મોરબી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂ
જામનગર તાલુકાના સચાણા ગામે ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સચાણા ગામના સરપંચ કાદરભાઈ કક્લ અને તેમના સદસ્યઓ પણ હાજર રહ્યા હતા. આ રોડનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે.
આજના મોંઘવારીના યુગમાં લગ્ન પ્રસંગોમાં થતા લાખો રૂપિયાના બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ભારણમાંથી મુક્ત કરવા માટે મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. સમાજ દ્વારા પરંપરાગત સમૂહ લગ્નને બદલે હવે ‘દૈનિક લગ્ન યોજના’
ભાવનગર શહેરમાં 29 જાન્યુઆરીની મોડીરાતે ભાવનગર-રાજકોટ રોડ પર, સરીતા સોસાયટીના નાકા પાસે નવનીત બાલધિયા માટેની ન્યાય સભાના બેનર ફાડવાની ઘટના સામે આવી હતી. જેમાં અજાણ્યા બે શખસે બેનર ફાડ્યું હતું, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ગતમોડી રાત્રિના આ મામલે અજાણ્યા શખસો વિરુદ્ધ બોર
અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર અદાણી શાંતિગ્રામ બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતા એક 28 વર્ષીય યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રાયખડ વિસ્તારમાં આવેલા એક પ્રાચીન મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાયખડ ચાર રસ્તા BRTS પાસે આવેલા શ્રીકાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાંથી પાર્વતી માતાજીના ચાંદીના મુકુટની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. મંદિરના પૂજારીએ સાફ-સફાઈ કરતા સમયે કાચનો દરવાજો ખોલ્યો ત્યારે ચા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું લુંભા ગામ અત્યારે ફફડાટ અને ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. ગત (29 જાન્યુઆરી) મોડી રાત્રે ચાર સિંહનું ટોળું ગામની ગલીઓમાં ઘૂસી આવ્યું હતું અને ગામની મધ્યમાં આવેલા પવિત્ર શિવ મંદિરના પ્રાંગણમાં જ ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. આ ઘટનાને
સુરત શહેરના છેવાડે આવેલા એકલેરા ચોકડી પાસે ગઈકાલે(29 જાન્યુઆરી) મોડી રાત્રે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંદાજે 3 વીઘા જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા વેસ્ટેજ કાપડ (ચીંદી)ના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. છેલ્લા

28 C