વડોદરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. યુવતી સાથેના પ્રેમ પ્રકરણને લઈને મામલે યુવતીના ભાઈએ સ્કૂટર સળગાવી દેતા વિવાદ થયો હતો. આ મામલે સ્કૂટરના ચાલકે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં તેની મહિલા મિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયો છે. પૂનમની ધરપકડ કરાયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. જેમાં પૂનમ તરફથી ઘેલાણી પરિવારના સભ્યો તરફ ગંભીર આક્ષેપો કરાયો છે. પોત
કોઈપણ નાગરિક સાથે સાઇબર ક્રાઇમ કરવા માટે મ્યુઅલ એકાઉન્ટ જરૂરી છે ત્યારે હવે બેંક મેનેજર દ્વારા જ મ્યુઅલ એકાઉન્ટ ખોલી અને સાઇબર ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલા બેંક મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મહિલા બ્રાન્ચ મેનેજરે મ્યુલ એકાઉન
અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સાબરમતીથી લઈને વટવા સુધી બુલેટ ટ્રેનના પિલ્લરથી લઈ સેગમેન્ટ સહિતના અલગ અલગ કામ ચાલી રહ્યા છે, ત્યારે કાંકરિયા રેલવે યાર્ડ નજીક અનુપમ રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી કરવાની હોવાથી માર્ચ મહિનામાં 10 દિવ
રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સુરત શહેરમાં હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. DCP ટ્રાફિક
મોરબી શહેરના શનાળા રોડ પાસે આવેલ એક પેકેજીંગ યુનિટમાં રવિવારે સાંજના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કારખાનામાં મશીન માથાના ભાગે પડતા એક આધેડ વયના ભાગીદારનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર શ્રીજી એસ્ટેટ અને મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગ
ગુજરાત વિધાનસભામાં બજેટ અને પૂરક બજેટ પર ચર્ચા દરમિયાન સત્તા-વિપક્ષ વચ્ચે તીખી બોલાચાલ, આંકડાકીય પ્રહારો, પોઇન્ટ ઓફ ઓર્ડર, ટકોર અને રાજકીય ટિપ્પણીઓ વચ્ચે દિવસભર ગૃહ ગરમાયું. માર્ગ-મકાન, પીવાનું પાણી, કુદરતી આફત સહાય, કેન્દ્ર સરકારની ફાળવણીમાં ઘટાડો, કુપોષિત બાળકો, MSME, રમતગમ
હળવદ નજીક માળિયા-અમદાવાદ હાઈવે પર હરીદર્શન ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ડમ્પર ટ્રક ટ્રેલરની પાછળ ઘૂસી જતાં ડમ્પરના ડ્રાઇવર અને ક્લીનર કેબિનમાં ફસાઈ ગયા હતા. આ ઘટના સાંજે 6:30 વાગ્યા આસપાસ બની હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે ડમ્પરની કેબિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ
બોટાદમાં એસ.ટી. બસના ડ્રાઈવર પર હુમલો થયો છે. ભાંભણ રોડ પર હિફલી વિસ્તારમાં રીક્ષા ચાલકે લોખંડના પાઈપ વડે હુમલો કરતા ડ્રાઈવરને ઈજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એસ.ટી. બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા ઈંગોરાળાથી બોટાદ
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન દ્વારા મહત્વની યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્રાન્ટેડ શાળાઓને નવજીવન આપતું 'સુમન મોડેલ', શિક્ષણ સમિતિના પ્રવાસમાં થયેલી ગેરવ્યવસ્થા બાદ કડક આયોજન, ચોમાસા પહેલા પાણી ભરાવાની સમસ્યા નિવારવા 'ઝીરો ટોલરન્સ' પ્રિ-મોન્સૂન કામગી
ભૂતપૂર્વ DGP એસ.એસ. ખંડવાવાલાને કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાંથી નિર્દોષ છૂટવામાં 50 વર્ષ લાગ્યા છે. તેઓ આ કેસમાં 23 વર્ષ સુધી દોષિત રહ્યા હતા, પરંતુ સજા મોકૂફ હોવાને કારણે, તેમને વર્ષ 2009માં રાજ્ય પોલીસ વિભાગના સર્વોચ્ચ પદ પર બઢતી મળી હતી અને ત્રણ મહિનાના સર્વિસ એક્સ્ટેન્શન પછી એક વર
ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતી મહિલાના ભરણપોષણના કેસને લઈને મહિલાના પતિ(જમાઈ)એ સાસુને જાહેર રોડ પર લાફા મારી ઈજાઓ કરી હતી. જમાઈ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ભરણપોષણનો કેશ પાછો ખેંચી લેવાનું કહી નાસી છૂટ્યો હતો. જ્યારે સમગ્ર મામલે નિલમબાગ પોલીસે શખ
ગુજરાત હાઇકોર્ટે દાહોદ જિલ્લાના ઝાલોદના મામલતદારના આદેશને રદબાતલ કર્યો છે અને એવું ઠરાવ્યું છે કે કોઇ અપરિણીત મહિલા લગ્ન કરીને બીજે સ્થળાંતર કરી લેશે એવા ડર અને શક્યતાના આધારે તેની નોકરી નકારી શકાય નહીં. જાહેર નોકરીઓમાં ફેવરેટિઝ્મનો આ એક દ્રષ્ટાંત હોવાની આકરી ટીકા પણ હા
વડોદરા ખાતે નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત અને પંજાબની મેચમાં ગુજરાતે પંજાબને ધૂળ ચટાડતું કરી દીધું હતું. ગુજરાતના 46 પોઇન્ટ થયા થયા હતા. તેની સામે પંજાબે 44 પોઇન્ટ કર્યા હતા. દેશભરની 31 ટીમો જોડાશે24થી 27 ફેબ્રુઆરી દરમિયાન 72મી સિનિયર નેશન્સ મે
હરિયાણાની મૂળ રહેવાસી અને વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 22 વર્ષીય પ્રોફેશનલ એન્કર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તથા ફ્રીલાન્સ કન્ટેન્ટ ક્રિએટર યુવતીને બદનામ કરવા માટે 3 લોકોએ મળીને વિડિઓ વાઇરલ કર્યો હતો અને તેની સાથેના યુવક સાથેના નજાયજ સંબંધ હોવાની વાત વિડિઓ
સુરતના રાંદેર વિસ્તારમાં 19 ફેબ્રુઆરીએ ધોળા દિવસે બનેલી સનસનાટીભરી લૂંટની ઘટનાનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આંગડિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખ લઈને નીકળેલા વેપારીની ફોર્ચ્યુનર કારનો કાચ તોડી લૂંટ ચલાવનાર અમદાવાદની કુખ્યાત છારાનગર ગેંગના બે સાગરીતોને પોલીસે મ
વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં સોમવારે વોર્ડ 14ના મહામંત્રીએ મુખ્ય માર્ગ ઉપર ગાડી પાર્ક કરી દીધી હતી. જેના પગલે ટ્રાફિક વિભાગના કર્મચારીઓએ તેઓની ગાડીના ફોટા પાડી લીધાં હતાં. બસ પછી તો પૂછવું જ શું. નેતાજીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને કોન્સ્ટેબલ કક્ષા
રાજકોટ એસટી બસ સ્ટેશનમાં હવે ગંદકી કરનારાઓની ખેર નથી કારણકે અહીં થૂંકનારાઓને રૂ.200, ધુમ્રપાન કરનારાઓને રૂ.100 નો દંડ ફટકારવાની ઝૂંબેશ કડક બનાવવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેને સાર્થક
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી,સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યભરના નગરપાલિકા અને મહાનગરપાલિકાના વોર્ડોમાં ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે હેતુસર રિટર્નિંગ ઓફિસર (RO) અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) ની નિયુક્તિ તેમજ ફેરબદલી અંગે મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણયથી આવનારી સ્થાનિ
મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર કાર અકસ્માતમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિઠવડી ગામના રહેવાસી અને સુરતના લંબે હનુમાન રોડ પર આવેલી રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. તેમના પત્ની અને કારની ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે. મૃતકના પત્ની 68 વર્ષીય ચંપાબે
મોરબી જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27 માટેનું નાણાકીય બજેટ મંગળવારે મંજૂર કરવામાં આવ્યું છે. પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં 776.97 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું હતું, જેમાં 2.61 કરોડ રૂપિયાની પુરાત દર્શાવવામાં આવી છે. આ બેઠકમાં મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકો માટે મનપસંદ નંબર મેળવવાની સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. મોટર વાહનોની નવી સીરિઝ GJ-03-PR તથા અગાઉની સીરિઝના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે રી-ઓક્શન પ્રક્રિયા આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે વાહન ચાલકો પોતાના વાહન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શહેરમાં નાગરિકોની સલામતીને લઈને ફાયરબ્રિગેડના સ્ટાફની ભરતી અને સ્નોરકેલ ખરીદવા બાબતે મુદ્દો ઉઠાવ્યો હતો. શહેરમાં રખડતા કૂતરાઓના કરડવાના કેસોને લઈને પણ વિપક્ષે સવાલ ઉભા કર્યા હતા કે દર વર્ષે કરોડો રૂપિયાનો
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 148 કિલોમીટરના રસ્તાઓ માટે રૂ. 246 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇકબાલગઢથી સુરેલા-ધનપુરા-વિરમપુરને જોડતા માર્ગનું રૂ. 9.80 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. આ માહિતી માર્ગ અને મકાન વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે
સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલા અને વચેટિયા ઈસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાના લાંચના કેસમાં છેલ્લા ચાર દિવસથી પોલીસને હાથતાળી આપી રહ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ બંને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, ત્યારે તપાસમાં ચોંકાવનારી વ
વલસાડ જિલ્લાના રોલા ગામે આગામી 25 ફેબ્રુઆરીના રોજ ભવ્ય 'નમોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવનગાથા પર આધારિત મલ્ટીમીડિયા પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણ રહેશે. વલસાડ અને નવસારી જિલ્લાના નાગરિકો માટે આ કાર્યક્રમ વિશેષ આકર્ષણનુ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે શારીરિક શોષણનો મામલો સામે આવ્યો છે. 19 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સામે પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવ
ભાવનગરના મહારાણી નંદકૂવારબાની સ્મૃતિમાં 1951માં સ્થાપિત નંદકૂવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતે તાજેતરમાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, NCC અને NSSમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 150થી વધુ દીકરીઓને પુર
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા પોરબંદર સર્કલમાં બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 25મી તારીખથી શરૂ થનારી આ ઝુંબેશમાં અંદાજે ₹40 કરોડના બાકી બિલની વસૂલાત કરવાનો લક્ષ્યાંક છે. આ કાર્યવાહીમાં 2.21 લાખ જેટલા ગ્રાહકોન
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા આશરે રૂ. 1.10 કરોડની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો કાયદેસર નાશ કરવામાં આવ્યો. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂ-બિયરની 42 હજારથી વધુ બોટલોનો નાશ કરાયો હતો. આ દારૂના નાશની સમગ્ર પ્રક્રિયા DYSP વી.આર. ખેંગાર, વેર
ગત 30 જાન્યુઆરી, 2026 ના ફરિયાદીને રૂ.4 લાખના એરિયર્સના બિલની ચૂકવણી માટે રૂ.50 હજારની લાંચ માંગવાના ગુનામાં ઇન્કમટેક્સ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ, નિવૃત ઓફિસર અને વચેટિયા પટ્ટાવાળાને ઝડપી પાડ્યા હતા. જે ગુનામાં લાંચની રકમ માંગતા ફરજ પરના અધિકારીની રેગ્યુલર જામીન અરજી અને તેની મ
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અમદાવાદ ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જી.એસ.ટી.ના ખોટા દસ્તાવેજોના ગુનામાં નાસતા-ફરતા શખ્સને ભાવનગર શહેરના જમનાકુંડ ચોક વિસ્તારમાંથી ઝડપી લઈ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી દેતા કાયદેસરની કાર્યવાહી
ભાવનગર શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ના ઉદ્દેશ્ય સાથે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજ રોજ શહેરના જુદા જુદા વોર્ડ ખાતે વિઝિબલ ક્લીનલીનેસ અભિયાન અંતર્ગત શહેરભરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, આ ઝુંબેશ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટ
ભરૂચ શહેરમાં ફાયનાન્સ વાહનોની રિકવરીના નામે દાદાગીરી અને ગેરકાયદેસર દબાણ આચરનારા તત્વો સામે એ ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે ઝડપાયેલા રિકવરી એજન્ટો યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ધોમધખતી ગરમ
ઊંઝા તાલુકાના ઐઠોર ગામના એક વૃદ્ધ દંપતીને અંબાવાડાથી ગઠામણ રોડ પર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. પુરઝડપે આવી રહેલી એક અજાણી રિક્ષાએ એક્ટિવાને પાછળથી ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયું હતું. જેમાં બંનેને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા હાલ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સાર
આણંદમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) અને આત્મા પ્રોજેક્ટ, આણંદ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત આણંદના બોરસદ ચોકડી સ્થિત ATIC બિલ્ડીંગ ખાતે દર મંગળવારે 'પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યું છે. ર
જૂનાગઢ શહેરના હાર્દ સમાન ચિત્તાખાના ચોક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વહેલી સવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં ચાલતા 'ચકલી-પોપટ'ના જુગારધામ પર પોલીસે દરોડો પાડીને કુલ 16 જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે 14 જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. SMCના પીએ
સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બરવાવ વિસ્તારમાં ઓનલાઈન ક્લાસિસના બહાને ચાલતા ગેરકાયદેસર ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડો પાડી પોલીસે લાખોની છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે 10
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સરકારી યોજનાઓ અને પાઠ્યપુસ્તકોના સપ્લાયના નામે મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સરકારી શાળાના પાઠ્યપુસ્તકો અને સાધનોના ટેન્ડરમાં રોકાણ કરી ઊંચા નફાની લાલચ આપી એક બિલ્ડર પાસેથી 1.70 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. પ
વડોદરા માંજલપુર વિસ્તારમાં રહેતી બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને યુકે વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને ઠગ પિતા પુત્ર દ્વારા તેમની પાસેથી રૂપિયા 19.58 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ વિઝા નહી બનાવી આપ્યા હોવાથી રૂપિયા પરત માગતા પિતા પુત્ર દ્વારા મહિલા ફોટા અને વિડીયો વાઇરલ કરવા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા નેગોશિયેશન કરી કોર્પોરેશનના રૂ.3 કરોડ બચાવ્યા ભાવનગર મહાનગરપાલિકા ખાતે આવતીકાલે સ્ટેન્ડિંગ કિમીટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટી ના હોલ ખાતે ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી,જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના 64 ઠરાવોને
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એક મહિલા પર બળાત્કાર ગુજારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના ગામની સીમમાં બની હતી, જ્યાં આરોપીએ મહિલાની એકલતાનો લાભ લીધો હતો. નસવાડી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નસવાડી તાલુકાના એક ગા
થોડા સમય પહેલાં જૂનાગઢ પટેલ કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં છોકરો ઘુસી જતા વિવાદ થઈ ગયો હતો. આ મામલે વાલીઓએ ટ્રસ્ટી મંડળ સામે બાંયો ચઢાવી હતી. ત્યાર બાદ સમાધાન થઈ ગયું હતું. પરંતુ હવે પ્રિન્સિપાલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહે છે કે, મારા ખાતામાં 2.50 લાખ પગા
જોટાણા ખાતે આવેલી જાનકી કન્યા વિદ્યાલયમાં રજાના દિવસે તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તા નહીં પણ મહત્વના દસ્તાવેજો અને રોકડની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. શાળાના આચાર્યાએ સાંથલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમતો દોર શરૂ કર્યો
મહેસાણાના કડી ખાતે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા પ્રથમ વખત શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉમટી પડ્યા હતા. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ (૧૪૮૬–૧૫૩૪) હરિનામ સંકીર્તન આંદોલનના પ્રણેતા હતા. તેમણ
મહીસાગર નદી પર આવેલા હાડોડ બ્રિજ પર એક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાત વર્ષના એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર લુણાવાડા ખાતે દવા કરાવવા જઈ રહ્યો હતો. આ અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલા પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક
મહીસાગર જિલ્લામાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા અને માર્ગ અકસ્માતોમાં થતી જાનહાનિ નિવારવાના ઉમદા હેતુ સાથે જિલ્લા રોડ સેફ્ટી કમિટી દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. લુણાવાડાની પી.એન. પંડ્યા કોલેજ ખાતે અમદાવાદના મેઘમણી ફાઉન્ડેશન અને મહીસાગર જિલ્લા પોલીસના સંયુક્
અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના ગુનામાં બે આરોપીઓને નિર્દોષ છોડાતા રાજ્ય સરકારે તેના ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે પ્રોસીકયુશન કેસને શંકાથી પરે સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યું છે, સાહેદોના નિવેદનોમાં વ
રાજકોટ સ્થિત PGVCL ની કચેરી દ્વારા છેલ્લા બે મહિનામાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી રૂ.2.28 કરોડની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. બંને જિલ્લાના 7 ગામો એવા છે કે જ્યાં વીજ કર્મચારીઓને ચેકિંગ માટે પ્રવેશવા દેવામાં આવતા ન હતા અને તેથી પીજીવીસીએલ દ્વારા પોલીસની મદદ લેવામાં આવ
એઆઇ સમિટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન બાદ દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 'હાય રે રાહુલ, હાય રે કોંગ્રેસ'ના નારા લાગ્યારેસ્કોર્સ નજીક યોજાયેલા વિરોધ પ
દિલ્હી ખાતે આયોજિત AI સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને ભાજપે 'દેશ વિરોધી માનસિકતા' ગણાવી હતી આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે આજે ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચા એક દીવસીય શહેરના ઘોઘા ગેઇટ ચોક ખાતે ઘરણા પ્રદર્શન દ્વારા વિરોધ કરવામાં આવ્ય
અમદાવાદના વાડજ પોલીસ મથકે વર્ષ 2025ના અંતમાં પુત્રવધુના પિયરીયાઓ સામે જમાઈની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે આરોપી નરેશ પરમાર અને મેહુલ પરમારે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને સીટી સેશન્સ કોર્ટે ફગાવી નાખી છે. અરજદારો વતી રજૂઆત કરવામાં આવ
સુરત શહેરના અમરોલી-કોસાડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સામાન્ય ઘરકંકાસ અને ક્ષણિક ગુસ્સામાં આવીને 24 વર્ષીય પરિણીતાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા મોત નીપજ્યું છે. ત્રણ માસૂમ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે
સાવરકુંડલા રૂરલ પોલીસે દેતડ ગામમાં ગેરકાયદેસર દારૂના વેચાણના આક્ષેપો અંગેની તપાસ બાદ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે, મારામારીના ગુનાને છુપાવવા માટે દારૂ વેચાણનો મુદ્દો ઉઠાવીને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની શરૂઆત 22 ફેબ્રુઆરી, 2026 ના રો
જો તમે સોમનાથ દર્શન કરવા જવાના હોવ અને સોમનાથ ટ્રસ્ટના અલગ અલગ ત્રણ અતિથિ ગૃહમાં રોકાવા માટે ઓનલાઈન બુકીંગ કરાવતા હોવ તો સાવચેત રહેજો. કારણ કે, ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે સોમનાથ ટ્રસ્ટના નામે ચાલતી ફેક વેબસાઈટનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી ચાલતા આ રેકેટમાં અ
સુરત મહાનગરપાલિકા દ્વારા અમરોલી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે અને બુલડોઝર ફેરવી ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા-પાકા શે
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે થોડા દિવસ પૂર્વે ટ્રક ડ્રાઇવર પર હુમલો થયો હતો, જે મામલામાં ટ્રક ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નીપજતા ગુનો હત્યામાં ફેરવાયો છે. રેતીના ભાવ મુદ્દે થયેલી બોલાચાલીમાં કેટલાક ઈસમોએ લાકડાના ધોકા અને છરીથી હુમલો કર્યો હતો, જે બનાવના પગ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
જૂનાગઢમાં ખેડૂત અને વૈજ્ઞાનિકોના સમન્વય સાથે બે દિવસીય તાલીમ શિબિરનો પ્રારંભ થયો છે. સરદાર બાગ સ્થિત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના 37 જેટલા ખેડૂતો ઉત્સાહભેર જોડાયા છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી
વડતાલ પીઠાધીશ્વર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી ભાદરવા ગામમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરનો 22મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પાટોત્સવ પ્રસંગે વડતાલ લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવી આચાર્ય લાલજી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સંતો અને પાર્ષદો સાથે ઉપસ્થિત
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન નેશનલ હાઈવે-56 (NH-56) ના નવીનીકરણ માટે કેન્દ્ર સરકારે ₹647.20 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની સતત રજૂઆતો બાદ ખાનપુરથી કરવડ સુધીના 45 કિમીના પટ્ટાને હવે ડામરને બદલે ટકાઉ કોંક્રિટ રોડથી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી ચોમા
નવસારી શહેરના વોર્ડ નંબર 8 માં આવેલી વિઠ્ઠલ મકની ચાલના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેનેજ અને પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે આજે રહીશોએ નવસારી નગરપાલિકામાં ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી. ઉકેલ ન આવતા ઉગ્ર આંદો
પાલનપુર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી-BAOUના પ્રાદેશિક કેન્દ્ર ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ ભાષા વૈવિધ્ય અને માતૃભાષાના સંરક્ષણ માટે આ દિવસ વિશ્વ સ્તરે ઉજવાય છે. યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રેરણા અને
દસાડા તાલુકાના બજાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રેશનકાર્ડ, આધાર કાર્ડ, જાતિના દાખલા અને આરોગ્ય સંબંધિત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં દસાડા તાલુકા મામલતદાર હરેશ અમીન સહિત મામલતદાર કચેરી અને તાલ
ભૂપેન્દ્ર પટેલ દ્વારા નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના 11 જેટલા ગામોના 18 હજારથી વધુ લોકોને જિલ્લા અને તાલુકા મુખ્ય મથકો સાથે વર્ષભર સરળ અવર-જવર સુલભ બને તે માટે રાજ્ય સરકારે 302.40 કરોડ રૂપિયાના ખર્ચે બે નવા બ્રિજ નિર્માણને મં
સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની ભારત-કઝાકિસ્તાન સંસદીય મિત્રતા જૂથના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા આવકારવામાં આવી છે. આ
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. એક ખાનગી ટ્યુશન સંચાલકે સગીરા સાથે જાતીય સતામણી અને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી અસ્વદ શેખની ધરપકડ કરી છે. કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે આરોપીને તાલુકાના એક ગામના જાહેર માર્ગો પર ફ
AI અને ડીપફેક મુદ્દે સરકાર પાસે જવાબ માગ્યો હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ડીપફેક અને એઆઈ કોન્ટેન્ટ મામલે જવાબ માગ્યો છે.એડવોકેટ જનરલે કહ્યું-પ્લેટફોર્મ પ્રોવાઇડરને જાણ કરવા છતાં વીડિયોને દૂર કરાતા નથી. સરકારે આ મામલે કડક નિયમો લાવવા જોઈએ.સરકારના જવાબ બાદ પ્લેટફોર્મ પ્રોવાઈ
પાટનગર ગાંધીનગરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સેક્ટર-26 ઓવરબ્રિજ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક પર હરિદ્વાર તરફ જતી ટ્રેનની અડફેટે આવતા એક અજાણી યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસ દ્વારા હાલ યુવતી
સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસે બામણા ગામ નજીકથી પોર્ટર લખેલા એક બિનવારસી ટેમ્પામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1,476 બોટલો સહિત 10.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પા માલિક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છ
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અને અન્ય ડેપો પર સ્વચ્છતા જાળવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જાહેર સ્થળોએ પાન-મસાલા અને ગુટખાની પિચકારી મારી ગંદકી ફેલાવતા મુસાફરો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બસ સ્
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરી આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર બાંધકામ પરવાનગી આપવા બદલ ભાજપના સદસ્યોએ એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી છે. આ કાર્યવાહી રેલવે સ્ટેશન પાસે બનેલા કે-શ્યામ સ્ક્વ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) ના કોમ્યુનિટી મેડીસીન વિભાગ દ્વારા ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત 24 ફેબ્રુઆરી 2026 ના રોજ ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે એક ભવ્ય નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની સૌથી મોટી વિશે
ભરૂચ જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાઈ હતી. આ સભામાં વર્ષ 2026-27 માટે ₹1322.82 કરોડનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ગત વર્ષની સરખામણીમાં 18 ટ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના વર્તમાન ઉત્તર-દક્ષિણ કોરિડોરને GIFT સિટીથી શાહપુર સુધી વિસ્તારવાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત ₹1,067.35 કરોડ છે. આ વિસ્તાર 3.33 કિલોમીટર લાંબો હશે અને તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનનો સમાવ
પાટણ ખાતે “ટી.બી. મુક્ત ભારત અભિયાન” અંતર્ગત 700 ટી.બી. દર્દીઓને વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ), મહેસાણાના કોર્પોરેટ સામાજિક દાયિત્વ (CSR) અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણના સહયોગથી યોજાયો હત
યાત્રાધામ શામળાજી મંદિરમાં ફાગણ સુદ આઠમથી ફાગોત્સવનો પ્રારંભ થયો છે. આ ઉત્સવ હોળીના પર્વ સુધી ચાલશે, જેમાં ભગવાન શામળિયાને રંગ છાંટી અને વિશેષ ભોગ ધરાવવામાં આવશે. ફાગણ સુદ આઠમ, જે હોળાષ્ટકના પ્રારંભનો દિવસ છે, ત્યારથી જ મંદિરમાં ફાગોત્સવની શરૂઆત થઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા
સોશિયલ મીડિયા પર પોતાની આક્રમક શૈલી અને સતત વિવાદોમાં રહેવા માટે કુખ્યાત કીર્તિ પટેલ માટે જૂનાગઢનો પ્રવાસ કાયદાકીય મુશ્કેલીઓનો પહાડ લઈને આવ્યો છે. છેલ્લા સાત દિવસમાં કીર્તિ પટેલ સામે એક પછી એક એમ કુલ ત્રણ ફરિયાદો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે જૂનાગઢ કોર્ટ દ્વારા ખંડણ
ભાવનગર અને બોટાદ જિલ્લાના પશુપાલકો તેમજ ઇજારદારો માટે કામના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર વન વિભાગ હેઠળની વિવિધ રેન્જ કચેરીઓના ગોડાઉનમાં સંગ્રહિત વર્ષ 2021-22 અને 2022-23ના ઘાસના જથ્થાની જાહેર હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હરાજીમાં ભાગ લેવા માટે વન વિભાગ દ્વારા તમામ રસ ધ
સુરત મનપાના કમિશનર નાગરાજન દ્વારા વહીવટી પારદર્શિતા અને વિભાગો વચ્ચે તાત્કાલિક સંકલન પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે હવે મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ રિયલ ટાઈમમાં એકબીજા સાથે સંપર્ક કરી શકે તે માટે આધુનિક કોમ્યુનિકેશન સર્વિસ વાયરલેસ સેટનું વિતરણ કરવામા
24 ફેબ્રુઆરી, 2026ના રોજ સાણંદમાં રમતગમતનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો. ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ સીઝન 3 ના સુપર લીગ રાઉન્ડના મુકાબલાઓ મંગળવારે સંપન્ન થયા હતા. આ સ્પર્ધામાં સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઉભરતી પ્રતિભાઓએ પોતાની રમતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 6 ટીમો વચ્ચે
અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા રાજકમલ ચોકમાં રાહુલ ગાંધી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે આયોજિત AI સમિટમાં રાહુલ ગાંધીએ દેશને હાસ્યપદ ગણાવ્યા હોવાના આક્ષેપ સાથે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન, યુવા ભાજપના કાર્યકરો અને મહિલાઓએ
રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં વધતા જતા ગુના અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે બેઠક કરવામાં આવી હતી. શહેરમા
વડોદરાના પ્રખ્યાત અષ્ટ સહેલી ગ્રૂપ દ્વારા આગામી 1 માર્ચ, 2026ના રોજ એક અનોખા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વિસરાતી જતી વિરાસત’ શીર્ષક હેઠળ યોજાનારા આ મેળાનો મુખ્ય હેતુ આજની ભાગદોડભરી જિંદગીમાં ભુલાઈ રહેલી આપણી ભવ્ય પરંપરાઓ અને વાનગીઓને ફરી જીવંત કરવાનો છે. આ કાર્યક્રમ સ
વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતી બરોડા ડેરીની ચૂંટણી માટેનું રાજકારણ ધીમે ધીમે ગરમાવા માંડયું છે. આગામી 18 માર્ચના રોજ બરોડા ડેરીની ચૂંટણી યોજાશે. જેના માટે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ડેરીના છોટાઉદેપુર ઝોન તેમજ ઝોન 3માં બે ઉમેદવારોએ ઉમેદવારી
છોટાઉદેપુર જિલ્લામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા 27 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી કપાસ ઉત્પાદક ખેડૂતોમાં રોષ અને ચિંતા વ્યાપી છે. છોટાઉદેપુર જિલ્લામાં કપાસ મુખ્ય પાક છે અને આ વર્ષે તેનું ઉત્પાદન પણ સારું રહ્યું છે. જો
શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર આંતરિક જૂથવાદ અને અશિસ્તના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. કતારગામ વિસ્તારની સરકારી શાળાના મુદ્દે પોતાની જ પાર્ટીના ધારાસભ્ય વિનુ મોરડીયા અને મનપાના અધિકારીઓ સામે મોરચો ખોલનારા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને પક્ષ દ્વારા કારણદ
ગાંધીનગરના ધણપ પિયરમાં રહેતી અમદાવાદની પરિણીતાને દહેજ ભૂખ્યા સાસરિયાંએ પરાણે ગર્ભપાત કરાવી અસહ્ય શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા મહિલા પોલીસ મથકે પતિ, સાસુ સહિત સાત સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિણીતાને પ્રેગ્નન્સી નથી કહી જબરદસ્તીથી ગોળ

26 C