પોરબંદર એસ.ટી. ડેપોના ડ્રાઈવર અને કંડક્ટરે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ભુજ રૂટની બસમાં ભૂલાઈ ગયેલું રૂપિયા 6 લાખની કિંમતનું આધુનિક રોડ સર્વે મશીન તેના મૂળ માલિકને સુરક્ષિત પરત કર્યું હતું. આ ઘટના 25 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્
ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંઘ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્ય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કલા, સમાજસેવા, શિક્ષણ, ચિક્સત્સા જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા ત્રણ ગુજરાતીઓની પણ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. અંગદાનની પ્રવૃતિના પ્ર
બોટાદ જિલ્લાને મતદાર જાગૃતિ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સમારંભ દરમિયાન બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. જિન્સી રોયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ પુરસ્કાર 16મા રાષ્
ગુજરાત હાઈકોર્ટ દ્વારા 77th પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌરવશાળી સમારોહ સોમવાર, 26th January, 2026 ના રોજ સવારે 10:00 કલાકે હાઈકોર્ટના પટાંગણમાં યોજાશે. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના હસ્તે રાષ્ટ્રધ
SVPI એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ અમદાવાદના SVPI એરપોર્ટ પરથી AIUના અધિકારીઓએ કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યુ.. બેંગકોકથી વાયા મલેશિયા થઈ અમદાવાદ પહોંચેલા ચાર ભારતીય મુસાફરોની તપાસમાં ટ્રોલી બેગના પ્લાસ્ટિકના પડ તોડતા 'હાઈડ્રોપોનિક ગાંજો' પકડાયો આ સમાચાર વિસ્તારથી વાં
રાષ્ટ્રીય મતદાતા દિવસની 16મી ઉજવણી નિમિત્તે લીમખેડા પ્રાંત અધિકારી યશોરાજસિંહ વાઘેલાને 'શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી' તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત ક
વલસાડ રૂરલ પોલીસે વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 24 જાન્યુઆરી, 2025ના રોજ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ પિકઅપ વાહન (નં. DD-01-M-9875) અટકાવ્ય
ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટ દ્વારા માર્ગદર્શિત રાજ્ય કક્ષાનું સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાન (MENU - 2026) તાજેતરમાં સંપન્ન થયું છે. આ અભિયાન અંતર્ગત 75 એનસીસી કેડેટ્સે પોરબંદરથી દિવ સુધી 210 કિલોમીટરનું દરિયાઈ અંતર કાપ્યું હતું. આ સફર માટે 27 ફૂટ લાંબી ડ્રોપ કીલ વ્હેલ હલેસા તથા સઢવાળી ત્રણ
સાબરકાંઠા જિલ્લામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી હિંમતનગર કલેક્ટર કચેરીના પોળો સભાખંડમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં SIR (Special Summary Revision)ની સારી કામગીરી કરનાર BLO, સુપરવાઈઝર અને નાયબ મામ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામે વહેલી સવારે સિંહોએ એક દુજણી ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનામાં પશુપાલક ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે, જેને પગલે વન વિભાગ પાસે તાત્કાલિક સહાય અને સુરક્ષાના પગલાં લેવાની માંગ ઉઠી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મિતીયાજ ગામ
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે ખાંભડા ખાતે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિદ્યાલય રૂ. 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું છે. મંત્રીએ શાળાના વર્ગખંડો, ભોજન વ્યવસ્થા અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે દીકરી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક સગીરાના અપહરણ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે અને આરોપી યુવકની અટકાયત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ધરમપુર તાલુકાના એક શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરા સાથે એક યુવ
કહેવાય છે કે જો મનમાં અતૂટ દેશભક્તિ અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય, તો નસીબ પણ તમારા માટે રસ્તા ખોલી દે છે. સુરતમાં SVNIT ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે કંઈક આવું જ બન્યું છે. વર્ષોથી શહીદોની વિગતો એકત્ર કરનાર આ સામાન્ય માનવીની અસાધારણ સેવાને
ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગના પરિસરમાં 83 વર્ષીય જેનુબેન ખલાણી છેલ્લા ચાર દાયકાથી આત્મનિર્ભરતાનું પ્રેરણાસ્રોત બન્યા છે. તેઓ 'આત્મનિર્ભર ભારત' અને 'સ્વદેશી'ના મૂલ્યોને પોતાના જીવનમાં આત્મસાત કરી રહ્યા છે. જેનુબેનના પરિવારમાં કુલ 11 સભ્યો છે. આટલા મોટા પરિવારની જવાબદારીઓ
પંચમહાલ જિલ્લામાં વિશ્વ હિન્દૂ પરિષદ (VHP) ની વિસ્તૃત બેઠક ગોધરા ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. કેન્દ્રીય અને પ્રાંત બેઠકો બાદ આગામી કાર્ય યોજના અને આયામોના કાર્ય વિસ્તાર અંગે સામૂહિક વિચાર-વિમર્શ કરવાનો આ બેઠકનો મુખ્ય હેતુ હતો. બેઠકમાં પરિષદની કાર્ય પ્રણાલી, અત્યાર સુધી થયેલ
નવસારી જિલ્લાના ચીખલી ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરતા નવનિર્મિત બસ સ્ટેશનનું રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે આ ₹3 કરોડના ખર્ચે તૈયાર થયેલું બસ સ્ટેશન જનતા માટે ખુલ્લું મૂકવ
ભગવાન સ્વામિનારાયણ દ્વારા વડતાલ મુકામે સ્વહસ્તે લખાયેલી આચારસંહિતા 'શિક્ષાપત્રી'ના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 'શ્રી હરિ સંકલ્પ મહોત્સવ' અંતર્ગત ત્રિ-દિવસીય 'શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવન
ગાંધીનગરમાં 24 જાન્યુઆરીને શનિવારે મધ્યરાત્રિએ એક એવી ઘટના બની જેણે પોલીસ તંત્ર અને સ્થાનિકોના શ્વાસ અધ્ધર કરી દીધા હોવાનો હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સેક્ટર-13માં રહેતા એક શખસે લગ્નમાં જવાની તકરારમાં પત્નીને સબક શીખવવા માટે પોતાના જ ત્રણ વર્ષના માસૂમ પુત્રનું ગળું દબ
જામનગર શહેરમાં એમ.પી. શાહ ઉદ્યોગનગર પાસે આવેલા સંત કબીર આવાસ બિલ્ડિંગના ચોથા માળે આવેલા એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ બિલ્ડિંગ B-1 ના બ્લોક નંબર 409 માં મેહુલ વલ્લભભાઈ ચાવડાના મકાનમાં લાગી હતી. આગના કારણે ઘરમાં રા
અમરેલી જિલ્લાનો હીરા ઉદ્યોગ નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યો છે. ડાયમંડ એસોસિએશન દ્વારા અમરેલીને ગુજરાતના નવા 'ડાયમંડ હબ' તરીકે વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અમરેલીના હીરા ઉદ્યોગ માટે સુવર્ણ યુગની શરૂઆત સમાન છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખે અમરેલીને રિ
અમદાવાદના ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રુકસાનાબેન ઘાંચીના પાંચ પરિવારજનોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવાતા વિવાદ સર્જાયો છે. મહિલા કોર્પોરેટરના પુત્રનું માનીએ તો તેઓના પરિવારજનો ઉપરાંત ગોમતીપુર વોર્ડમાં રહેતા 4500 લોકોએ સ્થળાંતર કર્યું હોવાના ખોટ
મોરબીમાં જૂનાગઢ પુષ્ટિ સંસ્કાર વિદ્યાપીઠ અંતર્ગત કાર્યરત પુષ્ટિ સંસ્કાર પાઠશાળા દ્વારા 'ગીતા જ્ઞાન ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. પાઠશાળાના સંચાલક હિતેશભાઈએ માહિતી આપતા જણાવ્યું કે, મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબીમાં કાર્યરત પાંચ પાઠશાળાઓના માધ્યમથી આ મહોત્
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રફ્તારના કહેરે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. પાંડેસરાના જય મહાદેવનગરમાં પૂરપાટ ઝડપે આવી રહેલા સ્પોર્ટ્સ બાઈકચાલકે ઘર પાસે રમી રહેલા 4 વર્ષીય માસૂમ બાળકને અડફેટે લઈ 20 મીટર સુધી ઢસડતા બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર
મોરબી શહેરના ચિત્રકૂટ ઉપનગર સ્થિત ગોકુલનગર વસ્તીમાં મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન બપોરે 3:30 થી 5:00 દરમિયાન યોજાયું હતું. સંમેલનમાં સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. વસ્તીના અગ્રણી નાગરિકો અને સંઘના વક્તા દ્વારા માર્ગદર્
દાહોદ જિલ્લાના પેથાપુર ગામમાં શનિવારે એક સાથે બે સનસનાટીભરી ઘટનાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં ફરજ બજાવતી સ્ટાફ નર્સ સોનલબેન પણદાની તીક્ષ્ણ હથિયારથી કરપીણ હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી છે, જ્યારે તે જ ગામના શિક્ષક મનોજ ઉર્ફે ભોલ
જૂનાગઢમાં CA તરીકે પ્રેકટિસ કરતા મિલન ચૌહાણનું ફિલ્મી ઢબે અપહરણ કરી રૂપિયા 60 લાખની ખંડણી માગવામાં આવતા સનસનાટી મચી છે. અપહરણ થયાની જાણ થયા બાદ પોલીસ તુરંત જ એક્શનમાં આવતા જામનગર તરફ જઈ રહેલા અપહરણકારો ભોગ બનનારને ઉતારીને નાશી છૂટ્યા હતા. લોનના કમિશન બાબતે થયેલા ઝઘડા બાદ CAનુ
પંજાબના ફતેહગઢ જિલ્લાના સરહિંદ રેલવે સ્ટેશન પર RDX બોમ્બ બ્લાસ્ટની શક્યતા અંગે ગુપ્તચર ઇનપુટ્સ મળ્યા બાદ, 25 જાન્યુઆરી, 2026 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી.
નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસમાં જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની ગત (24 જાન્યુઆરી)ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજરોજ જયરાજ આહીરને ભાવનગર આઈજી ઓફિસથી પોલિસ કાફલા સાથે મહુવા કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવાયો. કોળી સમાજના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી
બેચરાજી તાલુકાના શંખલપુર ગામની સીમમાં તસ્કરોએ તરખાટ મચાવી એક જ રાતમાં પાંચ ખેતરોમાંથી અંદાજે 85,500ની કિંમતના ઇલેક્ટ્રિક કેબલ અને સાધનોની ચોરી કરતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેતરમાં પાણી માટે વપરાતા બોરના કિંમતી કેબલ વાયર કાપીને અજાણ્યા શખ્સો ફરાર થઈ જતાં ખેડૂતોને આર્થ
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ઘાટલોડીયાની નેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર પણ અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. વિદ્યાર્થીઓ પર અન્ય વિદ્યાર્થીઓના હુમલાની ઘટનામાં વધારો થતા અમદાવાદ શહેરની તમામ શાળાઓને તકેદારી રાખવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચ
અમદાવાદમાં રહેતી 17 વર્ષની સગીરાની માતા પિતાએ સગાઈ કરાવી હતી. પરંતુ કોઈ કારણસર પિતાએ સગાઈ તોડી નાખવી હતી. જે બાદ સગીરા તેના મંગેતર સાથે ફોન પર વાત કરતી હતી જેને લઈને સગીરાના પિતા અને જીજાજીએ સગીરાને મારી હતી અને મંગેતર વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા જણાવ્યું હતું. સગીરાએ ફરિયાદ કર
સમગ્ર દેશમાં 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત, આણંદમાં પ્રાંત કક્ષાના 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ડી.એન. હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 112 આણંદ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડો. મયુર પરમારના અધ્યક્
પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા. 01 જાન્યુઆરીથી તા. 31 જાન્યુઆરી 2026 દરમિયાન “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026”ની ઉજવણી કરવા સૂચના આપવામાં આવી છે. આ અંતર્ગત ગીર સોમનાથ પોલીસે નેશનલ હાઇવે-51 પર વેરાવળથી ઉના સુધીના રખડતા પશુઓને રીફ્લેક્ટર બ
ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ જિલ્લા સ્તરીય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને લોકશાહી પ્રત્યેની તેમની જવાબદારી યાદ અપાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મતદાનના મહત્
પાટણ જિલ્લામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 25 જાન્યુઆરી, રવિવારના રોજ સિદ્ધપુર સ્થિત સરકારી નર્સિંગ કોલેજ ખાતે યોજાયો હતો. પાટણ જિલ્લા કલેક્ટર તુષારભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં લોકશાહીના પર્વને ઉજવવાની સાથે મત
પંચમહાલ જિલ્લામાં ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના બી.આર.જી.એફ. હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ લોકશાહી પ્રક્રિયામાં પ્રથમ વખત જ
પાટણની ઐતિહાસિક ધરતી પર વીર મેઘમાયા સાતમની ઉજવણી દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પિઠડિયાને જાનથી મારવાની કથિત ધમકીના મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રણશિંગુ ફૂંક્યું છે. મેવાણીએ મંચ પરથી સ્થાનિક નેતાગીરી અને સરકારને પડકાર ફેંકતા
વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને બુટલેગરો વચ્ચેનો એક વિવાદિત વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયો મુજબ, એક બુટલેગરને ત્યાં ચાર જેટલા પોલીસકર્મીએ રેડ કરતા આ બુટલેગરે અન્ય જગ્યાએ મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોવાનું જણાવી ‘મને ધંધો કરવા દો નહ
ભાવનગરના ઘોઘા સર્કલ સંસ્કાર મંડળ (અખાડા) ખાતે 24 જાન્યુઆરી, 2026ના રોજ વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો હતો. સવારે 10થી 12 દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં 50થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ) અને ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી. સી. લોઢાવાળા
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ
વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી કાર્યાલય દ્વારા એમ.એસ. યુનિવર્સિટીના મૃણાલિનીદેવી પુવાર ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોને તેમના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજ
પ્રજાસત્તાક દિવસ-2026ના અવસર પર ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસની વિશિષ્ટ અને પ્રશંસનીય સેવાઓને માન આપતાં આ સન્માન જાહેર કરવામાં આવ્યું છે.આ યાદીમાં 2 અધિકારીઓને ‘વિશિષ્ટ સેવા પ
ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રવિવારે મા નર્મદાની જન્મજયંતિ નિમિત્તે હવન સહિત દૂધથી અભિષેક કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક
ભરૂચના ઝઘડીયા પોલીસ મથકના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી મુકેશ કરશનભાઈ ગોહિલને ભરૂચ પેરોલ-ફર્લો સ્કોર્ડની ટીમે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. પેરોલ-ફર્લો જમ્પ કરનારા અને નાસતા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે ભ
અમદાવાદના SVPI એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ બાતમીના આધારે કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બેંગકોકથી મલેશિયા એરલાઇન્સની ફ્લાઈટ મારફતે અમદાવાદ આવેલા ચાર ભારતીય મુસાફરો ટ્રોલી બેગની અંદર ‘હાઈડ્રોપોનિક ગાંજા’ની પ્લેટો છુપાવીને આવ્યા હતા. કસ્ટમ વિ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની જરવલા-સુરજપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. નર્મદા વિભાગ દ્વારા ક્ષમતા કરતાં વધુ પાણી છોડવામાં આવતાં કેનાલ ઓવરફ્લો થઈ હતી. આ ઘટનાને કારણે હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોએ હાલમાં જીરું, વરિયાળી અને ઘઉં જેવા પાકોનુ
અમદાવાદના જગતપુર વિસ્તારમાં ત્રણ મહિના ગાડીમાં ઘૂસીને પૂર્વ પ્રેમીએ યુવતી સામે જ તેના પતિને આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં ઈજાગ્રસ્ત યુવકને ગળામાં 70 ટાંકા આવ્યા હતા. આ બનાવ બન્યાના 15 દિવસ બાદ ફરીથી યુવતીના પૂર્વ પ્રેમીએ યુવતીઓ પીછો કરીન
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા મહિલા સાથે એક યુવકે પરિચય કેળવીને મિત્રતા બાંધી હતી યુવકે મહિલા સાથે ઈમોશનલ વાતચીત કરીને ઉછીના પૈસા લીધા હતા જે પૈસા પરતના આપતા મહિલાએ યુવક વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઈમોશનલ વાતચીત કરીને થોડા પૈસ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 'રાષ્ટ્રીય મતદાતા દિવસ–2026' ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વિશેષ શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા માટે
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન અને પર્યટકોના માનીતા સ્થળ માઉન્ટ આબુમાં હાલમાં કડકડાટી ભરી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠું) બાદ પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડીને માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. જેના કારણે સમગ્ર હિલ સ્ટે
ભાવનગર શહેરના એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાંથી ચાંદીના મુગટની ચોરી થવાની ઘટના સામે આવી છે. સવારના સમયે અજાણ્યો ઇસમ દેરાસરમાં પ્રવેશ કરી અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી અંદાજે 50 હજાર રૂપિયાનો ચાંદીનો મુગટ ચોરી ગયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ મામલે દેરાસરના ટ્રસ્ટીની
રાજકોટમાં આવેલા અને ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા આમ્રપાલી અન્ડરબ્રીજમાં વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યા હજુ યથાવત છે. અહીં તાજેતરમાં રીપેરીંગનાં નામે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં સ્થિતિ જૈસે થે જેવી છે. એટલું જ નહીં કિસાનપરા ચોક ખાતેથી રૈયારોડ તરફ જવાના રસ્તે મસમોટા
સાબરકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરમાં ટ્રાફિક અને ડ્રગ્સ જાગૃતિ માટે મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. સાબરકાંઠા પોલીસ અને શહેરના ડોકટરો દ્વારા આ દોડ યોજવામાં આવી હતી. રવિવારે સવારે એસપી ઓફિસ સામે આવેલા સાયબર પોલીસ સ્ટેશનથી મેરેથોન દોડનો પ
રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે, જેના કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. ગઈકાલે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જો કે છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં સૌ
વિશ્વ વિખ્યાત બનેલા રાજકોટના સિલ્વર મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર હાલ મંદીનો ખુબ મોટો માર પાડ્યો છે. વૈશ્વિક જિયો પોલિટિકલ ઈશ્યુના કારણે બુકીયન માર્કેટમાં સતત ચાંદીના ભાવમાં થતા વધારાથી આજે રાજકોટના નાના-મોટા 1000થી વધુ કારખાના બંધ મૃતપાય હાલતમાં એટલે કે પાછલા વર્ષોમાં જે કા
સુરત હંમેશા માનવતા અને સેવા માટે જાણીતું રહ્યું છે. તાજેતરમાં વેલંજા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય રીટાબેન હરેશભાઈ કોરાટના પરિવારે દુઃખની ઘડીમાં સાહસિક નિર્ણય લઈ પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. અંગદાનની આ પ્રક્રિયા દ્વારા રીટાબેન મૃત્યુ બાદ પણ અન્યોના શરીરમાં જીવંત રહ
મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા શેરી રમતોને પુનર્જીવિત કરવાના હેતુથી રવિવારે “ફન સ્ટ્રીટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના કેસર બાગ પાસે આવેલ એલ.ઇ. કોલેજ રોડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ભાગ લીધો હતો. આજના મોબાઈલ યુગમાં વિસરા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરતના સંયુક્ત ઉપક્રમે સુરતના નાગરિકોમાં ચલણ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ચલણી નોટોની સુરક્ષા વિશે સમજણ આપવાનો અને સિક્કાઓના વપરાશ અંગેની ગેરમાન્યતાઓ
જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં રાત્રિના સમયે એક ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. સ્ટાર લાઈન નામની આ બસ એક સ્થળે ઉભી હતી ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસમાંથી ધુમાડા અને આગની પ્રચંડ જ્વાળાઓ દેખાતા લોકોના
માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહ
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે, વલસાડ પોલીસે સ્થાનિક હોર્સ લવર્સ ક્લબ સાથે મળીને એક વિશેષ જનજાગૃતિ અશ્વ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં મતદાન જાગૃતિ, ડ્રગ્સ વિરોધી સંદેશ અને સાયબર ક્રાઈમથી બચાવ અંગે સજાગતા ફેલાવવાનો હતો. શહેરમાં યોજાય
જ્યારે બોલિવૂડની 'મર્દાની' એટલે કે રાની મુખર્જી અને સુરતની અસલી 'મર્દાની'ઓ એકસાથે એક જ સ્ટેજ પર આવે, ત્યારે માહોલ ચોક્કસપણે પાવરફુલ બની જાય છે. નેટફ્લિક્સ પર લોકપ્રિય કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના તાજેતરના એપિસોડમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. સુરતની સુરક્ષા જેમન
જૂનાગઢ જિલ્લાના બીલખા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. બીલખાના મસ્જિદ નજીક રહેતા સોયેબભાઈ ભાદરકાના 6 વર્ષના માસૂમ બાળક પર રખડતા કૂતરાઓના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. જેના પગલે બાળક લોહીલુહાણ થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા
જામનગર શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ સરકારી ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શહેરભરમાં પર્વનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શણગારના ભાગરૂપે, જામનગરના શરુ સેક્શન રોડ પર આવેલી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા સેવા સદનને ખાસ રોશનીથી ઝળહળતા કરવ
બનાસકાંઠાના અમીરગઢ નજીક ઈકબાલગઢ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં રાજસ્થાનના સાત લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના આઈસર ટ્રક અને ઈનોવા કાર વચ્ચેની ટક્કરને કારણે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રોંગ સાઈડ જઈ રહેલી એક આઈસર ટ્રક ડિવાઈડર કૂદીને સામેથી આ
સુરમ્ય ગોલ્ડમાં ભાગવત મંદિર પાસે ગાયત્રી પરિવાર દ્વારા વસંત પંચમી પર્વ નિમિત્તે ગાયત્રી હવન અને સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન દિવસે ભક્તિભાવપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ હવનનું આયોજન ગાયત્રી પરિવારના દક્ષાબેન પટેલ અને સુરમ્ય ગોલ્ડની મહિલાઓ દ
દેશભરની MBA કોલેજોમાં પ્રવેશ માટે કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટની પરીક્ષા યોજવામાં આવી છે. આજે રાજ્યભરમાં 15 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યના 14 શહેરોમાં આવેલા કુલ 48 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
વિજાપુર તાલુકાના ફુદેડા ગામના એક રિક્ષાચાલકે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી છે. ગત ઓક્ટોબર મહિનામાં સર્જાયેલા આ અકસ્માતમાં સામેવાળા રિક્ષાચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા મુસાફર અને ફરિયાદીને ઈજાઓ પહોંચી હતી. વિમાના કામકાજ અર્થ
પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે ચેક રિટર્ન કેસમાં વિસનગરના પુદગામ સ્થિત શક્તિ એન્ટરપ્રાઈઝ ફર્મના પ્રોપરાઈટર રાજેન્દ્રભાઈ ભગવાનદાસ પટેલને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમને ₹14,98,229ની ચેક રકમ વળતર પેટે 20 દિવસમાં ચૂકવી દેવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટ
રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જેને સૌરાષ્ટ્રનું સૌથી મોટું સારવાર કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાં જ દર્દીઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બિસ્માર રોડ અને જોખમી ખાડાઓને કારણે ગઈકાલે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. જેમાં વ્હીલચેર પર જઈ રહેલા એક
આણંદના વલાસણ ખાતે આવેલા મેલડી માતાજી મંદિરમાં સિયારામ ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિના 51 યુગલો માટે ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવ 24 જાન્યુઆરી, 2025ના રોજ સંપન્ન થયો હતો. સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દિપાલીબેન ઇનામદારે 2023માં આણંદ જિલ્લાની સર્વ
વલસાડના દુલસાડ ગામમાં પોલીસે જુગાર પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે કુલ ₹61,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ તાલુકાના દુલસાડ ગામના વાધ્યા ફળીયામાં આવેલ ખુલ્લી જગ્યામાં તીનપતિનો જુગાર રમાઈ ર
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુરેન્દ્રનગરના નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે પ્રક્રિયાની સ્પષ્ટતા કરી છે અને નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.અધિકારીએ સ્પષ્ટતા કર
સુરેન્દ્રનગરમાં પીએમ સ્વનિધિ યોજના 2.0 યોજના હેઠળ 1 લાખ લાભાર્થીઓને લોન વિતરણનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. આ કડીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભાખંડમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 97 લાભાર્થીઓને લોન સહાયના ચેક એનાયત કરવામા
મૂળી તાલુકામાં અનેક પ્રાચીન સ્થાનો આવેલા છે. તે પૈકીની એક એટલે મંદિરની ભવ્ય હવેલી. શ્રીજી મહારાજની આજ્ઞાથી સંવત 1932માં ધોલેરા બંદર મારફત રંગુન બર્માથી સાગ સીસમ મંગાવીને પોતાની આગવી સુઝથી સદગુરુ નિર્દોષાનંદ સ્વામીએ નિર્માણ કરાવી હતી. તેનો ઉપયોગ માત્ર સાંખ્યયોગી તથા બહેનોન
આજકાલ મોબાઈલ ટેકનોલોજીના કારણે જૂની રમતો વિસરાઇ રહી છે. કેરમ રમવામાં અનેરી મજા રહેલી છે. કેરમ રસિકો કલાકો સુધી કેરમની રમતનો ભરપૂર આનંદ ઉઠાવતા હતા. આ રમત આવનારી પેઢી માટે દંતકથા બની જાય એવી વરવી હાંકી વચ્ચે આ કેરમની રમત જીવંત કરવા માટે ગુજરાત શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થવાના
મોરબીની એક કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલો શ્રમજીવી પરિવાર મજૂરી કામમાં વ્યસ્ત હતો એ દરમિયાન આ કંપનીના તેમના ક્વાર્ટરમાં એકલી રહેલી 12 વર્ષની પુત્રી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ રસ્તો ભૂલી ગઈ હતી. જો કે ઘરેથી નીકળ્યા બાદ બાળકીને પોતાની ભૂલ તો સમજઇ ગઇ હતી પરંતુ ઘરન
મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘૂટું તરફ જવાના રસ્તા ઉપર ઉમા રેસિડેન્સી સામેના ભાગમાં આગળ જઈ રહેલી રીક્ષાના ચાલકે બ્રેક મારતા લોકલ એસટી બસના ચાલકે પણ અચાનક બ્રેક મારી દીધી હતી જેના પગલે તેની પાછળ આવતી એક્સપ્રેસ બસ લોકલ પાછળ ધડામ દઇને ટકરાઇ હતી જેમાં 10થી વધુ મુસાફરને ઇજા પહોંચ
મોરબી | સિરામિક સીટી મોરબી આજે અનેક પણ ઐતિહાસિક ઇમારતો અને તેનો ભવ્ય ઇતિહાસ સંઘરીને શ્વસી રહ્યું છે. આૈદ્યોગિક ક્ષેત્રે અકલ્પનીય ઉડાન ભરનારા શહેરની ઓળખ આઝાદી પહેલાં પણ આધુનિક સ્ટેટ તરીકે થતી હતી . યુરોપિયન શૈલીમાં થયેલા બાંધકામ તેમજ રાજસ્થાનના જયપુરી શૈલીમાં મોરબીના મુખ
ગાંધીધામના વોર્ડ- એ-એ, ગુરુકુલ વિસ્તારમાં આવેલું પાંચ માળનું ‘અંબિકા એપાર્ટમેન્ટ’ હાલમાં સ્થાનિકો માટે લટકતી તલવાર સમાન બન્યું છે. વર્ષ-2001ના ભૂકંપ પહેલાં બનેલું આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પ્લોટ નં. 14 અને16ના રહીશો
સરહદી કચ્છ જિલ્લાના પ્રતિબંધિત લક્કીનાળા વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના બે ઈસમોએ પરવાનગી વગર પ્રવેશ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક ટ્રસ્ટ માટે અલગ અલગ મસ્જીદોમાં જઈ ચંદો ઉઘરાવતા આરોપીઓને કોઠારા પોલીસ અને એસઓજી દ્વારા બોર્ડર વિસ્તારમાં ફરવા મામલે પરવાનગી લેવાન
સરહદી કચ્છ જિલ્લામાંથી અવાર નવાર પાકિસ્તાની ઘુસણખોર ઝડપાઈ ચુક્યા છે તેવામાં હવે ખાવડા વિસ્તારની સરહદેથી બીએસએફે પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લીધો છે.જે પ્રાથમિક તપાસમાં માનસિક હોવાનું સામે આવ્યું છે જેને જેઆઈસી ખાતે મોકલી દેવામાં આવ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા સરહદી ક
પૂર્વ કચ્છમાં ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં આવી છે. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખૂન, લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 550 જેટલા આરોપીઓને આજે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે બોલ
તાજેતરમાં દેશલપર વાંઢાય ખાતે મળેલી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સામાન્ય સભામાં સંસ્થાનો ત્રિદશાબ્દિ મહોત્સવ આગામી એપ્રિલ માસમાં ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકના અધ્યક્ષ સંસ્થાના પ્રમુખ ગંગારામ રામાણીએ અતિથિગૃહના નવનિર્માણની કામગીરી પૂર્ણતાને આરે છે. તેમ
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા તારીખ 19થી 24 જાન્યુઆરી દરમિયાન “એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન” વિષય પર એક સપ્તાહના રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું સમાપન સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્ક
લખપત તાલુકા પંચાયત કચેરી દ્વારા વી.વી.પી-2 હેઠળ ખરીદાયેલી આવેલ 9.91 લાખની ચાર પૈકીની બે ઈ-રિક્ષા નારાયણ સરોવર તથા બે જુમારા ગામને આપવામાં આવી હતી. તાલુકા પંચાયત લખપત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા, ઉપપ્રમુખ રજુભાઈ સરદાર, તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરેમેન અશોકભાઈ સોલંકી, તાલુક
પાનધ્રો લિગ્નાઈટ પ્રોજેક્ટ અંતર્ગત ખાણ વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીને લઈને જીએમડીસી (GMDC) અને ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ સર્જાયો છે. સંકલન સહ ફરિયાદ સમિતિમાં GMDC દ્વારા રજૂ કરાયેલા અહેવાલો અને જમીની હકીકત વચ્ચે આભ-જમીનનો તફાવત હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ
લખપત તાલુકાના કોટડા,સાંભડાથી જુણાંગીયા માર્ગ તેમજ દોલારુંકોઠી નદી પર નિર્માણ પામનારા ચેકડેમ સાથે મુધાન-સિયોતના રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. રૂ.350 લાખના ખર્ચે બનનાર કોટડા-જુણાંગીયા માર્ગ તેમજ દોલારુંકોઠી નદી પર રૂ. 74.68 લાખના ખર્ચે બનનાર બીગ ચેક ડેમનું સાંભડા ખાતે ય
રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વર્ષ 2026ની ઉજવણી અંતર્ગત એક સન્માન સમારોહનું આયોજન જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2008થી શરૂ કરાયેલ આ અભિયાન અંતર
કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકળાને જીવંત રાખતી સંસ્થા ‘શ્રુજન’ દ્વારા આયોજિત LLDC વિન્ટર ફેસ્ટિવલ - 2026 ના ચોથા દિવસે કળા અને સંગીતનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. 24 જાન્યુઆરી, 2026 ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોથી લઈને રાષ્ટ્રીય સ્તરના સંગીતકારોએ પ્રેક્ષકોને મંત

29 C