ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3 (જાહેરાત ક્રમાંક: 27/2025-26)ની પ્રિલિમિનરી પરીક્ષા 4 જાન્યુઆરી, 2026ના રોજ ભાવનગર શહેરના 14 વિવિધ મતદાન મથકો પર યોજાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બપોરે 2 વાગ્યા પછી આ 14 કેન્દ્રોમાં બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર) ઉપસ્થિત રહેશે, જેથી મતદારો તા
મહીસાગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે એક સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લુણાવાડાના ચારકોશીયા નાકા ટ્રાફિક પોલીસ ચોકી પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ, એઆરટીઓ અને મહાકાલ સેના દ્વારા સંયુક્ત રીતે વાહનચાલકોને સેફ્ટીગાર્ડનું વિત
સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. સામાન્ય રીતે ક્રેન નો-પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતી હોય છે, પરંતુ વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહન ઉઠાવ
ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં તાજેતરમાં બનેલા નવા સ્પીડ બમ્પના કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ છે. વાહનચાલકોને પૂર્વ સૂચના ન મળતા અને બમ્પ પર યોગ્ય માર્કિંગના અભાવે અનેક દ્વિચક્રી અને ચારચક્રી વાહનો અસંતુલિત થઈ અકસ્માતનો ભોગ બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવા
વેરાવળ તાલુકાના રામપરા ગામે જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ લોકપ્રશ્નોના નિરાકરણ માટે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય હેતુ ગ્રામજનોને તેમની સમસ્યાઓ રજૂ કરવા માટે કચેરી સુધી ન જવું પડે અને સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ થાય તે હતો. ગ્ર
જૂનાગઢનો ગિરનાર પર્વત એટલે પ્રકૃતિ અને પરમેશ્વરનો અનોખો સમન્વય. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીં માં અંબા, ભગવાન દત્તાત્રેય અને જૈન દેરાસરોના દર્શને ઉમટી પડે છે. પરંતુ આ આસ્થાના કેન્દ્ર સમાન ગિરનારની પ્રકૃતિ હાલ ખતરામાં હોય તેમ લાગી રહ્યું છે. ગિરનાર પર્વત નજીકનો વિસ્ત
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઠક્કરબાપાનગર બ્રિજની નીચે દબાણો દૂર કરવા ગયેલી ઉત્તર ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ અને સ્થાનિક લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જ્યારે રોડ ઉપર ફ્રુટ અને પાણીપુરીવાળા સહિતની લારીઓ ઉપાડી લેવામાં આવી, ત્યારે જે લારી દબાણ શા
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક ગુનાખોરી અને માનસિક તણાવના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં એક નિવૃત્ત વૃદ્ધે કોર્ટના સમન્સના ડરે આપઘાત કર્યો છે, જ્યારે અન્ય બે કિસ્સાઓમાં ગઠીયાઓએ રોકાણ અને ઓનલાઈન ટાસ્કના નામે નાગરિકોના લાખો રૂપિયા પડાવી લીધા છે. 76 વર્ષી
મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના નવા ચેરમેન તરીકે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાની વરણી કરવામાં આવી છે. તેમની વરણી પૂર્વ ચેરમેન દિનેશભાઈ પી. મહેતાની નિવૃત્તિ સેરેમની બાદ કરવામાં આવી હતી. મેઘરાજસિંહ ઝાલા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ મેડિકલ ગ્રુપથી જાણીતા છે. આ પ
અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPS ની વિશેષ અદાલતે 80 કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીને 10 વર્ષની સખત કેદ અને કુલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. NDPS કોર્ટના જજ વી.બી રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો 21 સાહેદ અને 45 પુરાવા તપાસીને આરોપીને ઉપરોક્ત સજા ફટક
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો અને આવનારી પેઢી માટે બે અત્યંત મહત્વના અને નિર્ણયો લેવામાં આવ્યા છે. શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં એક તરફ મિલકતદારોને વર્ષો જૂના વેરાના બોજમાંથી મુક્તિ આપવા માટે 'વ્યાજ માફી યોજના' જાહેર કરવામાં આવી છે, તો બીજી તરફ મ્યુનિ
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના PSIનું સીટ બેલ્ટ વડે ગળું દબાવીને ભાગવાનો પ્રયાસ કરનાર અશોક બિશ્નોઇ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગુજસીટોકના ગુનામાં આજે અશોક બિશ્નોઇને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 29 ડિસે
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. ચાલુ સિટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, ડ્રાઈવરની સતર્કતા અને સમયસૂચકતાને કારણે બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. બસના એન્જિનના ભાગમા
2007માં રખડતા આખલા સાથે અથડાયા બાદ મૃત્યુ પામેલા મોટરસાયકલ સવારના પરિવારને વાર્ષિક 4.84 લાખ વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ હાઇકોર્ટે માન્ય રાખ્યો હતો અને આ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વળતરની ચૂકવણી સામે કરેલી અપીલ ફગાવી કાઢી હતી. હાઇકોર્ટે એવું અવલોકન પણ કર્યું હતું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કામગીરીમાં મધ્ય ઝોન હંમેશા વિવાદમાં રહેતો હોય છે. કોટ વિસ્તારમાં અનેક પાથરણા વાળાઓ અને લારીઓ વાળાના દબાણો હોવા છતાં પણ ત્યાં દબાણો દૂર કરી ન શકનારા મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા આજે 2 જાન્યુઆરીના રોજ શહેરના દિલ
ગુજરાત રાજ્ય સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની મિલકત વિગતો અંગે અત્યાર સુધીનો સૌથી કડક નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ હવે રાજ્યના તમામ કર્મચારીઓએ દર વર્ષે પોતાની સ્થાવર અને જંગમ મિલકતનું પત્રક ફરજિયાત રીતે ‘કર્મયોગ
રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય અને પ્રોત્સાહન આપવા માટે અમલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2025-26 માટે યોજનાની ખાલી પડેલી બેઠકો ભરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પરંતુ રજી
બરોડા ક્રિકેટ એસોસિએશનને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે BCA ઓફિસ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં BCAના પ્રમુખ પ્રણવ અમીને જાહેરાત કરી હતી કે, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી 15 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. પ્રમ
ગુજરાત રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વર્ષ 2025માં ભ્રષ્ટાચારી તત્વો વિરુદ્ધ કડક ઝુંબેશ ચલાવીને મોટી સફળતા મેળવવામાં આવી છે. એ.સી.બી. દ્વારા આખા વર્ષ દરમિયાન ટ્રેપ, ડીકોય અને સત્તાના દુરુપયોગ સહિત કુલ 213 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ગુનાઓ ગૃહ અને મહેસૂલ વ
ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પ્રદૂષણના વધતા ખતરા વચ્ચે ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વિશાળ ‘વૃક્ષ ઉછેર ઝુંબ
પોલીસની કામગીરી અને રાજકીય સંડોવણી સામે ઉઠ્યા સવાલો - રાજુભાઈ સોલંકી તાજેતરમાં સમાજના જાગૃત યુવાન અને સામાજિક કાર્યકર નવનીતભાઈ બાલદિયા પર થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે, જેમાં આઠ જેટલા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ હવે ન્યાયની માંગ સા
અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાની કામગીરીને વધુ મજબૂત અને ટકાઉ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહત્વનો નિર્ણય લેતા નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. આ નવી પદ્ધતિ મુજબ, હવે શહેરમાં નવા રોડ બનાવતા પહેલા પાણી, ડ્રેનેજ અને અન્ય સર્વિસ લાઈનોનું આગોતરું
મૂળી તાલુકાના હેમતપર ગામમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી-કમ-મંત્રીના દફતરની તપાસણી કરી હતી અને એપેન્ડિક્સ-એ ફોર્મ ભરવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓને તપાસ ક
ભારત સરકારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના ચેરમેન તરીકે ડૉ. મીનેશ શાહનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષ માટે લંબાવ્યો છે. આ નિર્ણય ડૉ. શાહના ડેરી અને સંલગ્ન ક્ષેત્રોમાં અસાધારણ નેતૃત્વ અને નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે. ડૉ. મીનેશ શાહ ભારતની અગ્રણી વિકાસલક્ષી સહકારી સંસ્થાઓમાં
વર્ષ 2011ની 11 માર્ચનો એ દિવસ હતો. કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જાપાનના સમુદ્રમાં 9 મેગ્નિટ્યુડની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો અને દરિયામાં સરેરાશ 50 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા. જેના કારણે જાપાનના ફુકુશિમા દાઈચી ન્યુક્લિયર પ્લાન્ટની સુરક્ષા દીવાલો કાગળની હોડીની જેમ તૂ
પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ વિભાગ સક્રિય બન્યું છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સિટી એ ડિવિઝન પોલીસે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે મુખ્ય
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા પખવાડિયા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કડક કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત જાહેર માર્ગો પર નડતરરૂપ એવી કુલ 72 રેકડી અને કેબીનો જપ્ત કરવામાં આવી હતી. આ કામગીરી મુખ્યત્વે જ્યુબેલી, મવડી બ્રિજ, આનંદ બંગલા ચોક, રૈયા રોડ અ
અમદાવાદ શહેરના IIM ખાતે શહેરની પહેલી નવી ‘એન-જેન’ એટલે કે નેક્સ્ટ જનરેશન થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવી પોસ્ટ ઓફિસ હવે માત્ર પત્રો મોકલવાનું સ્થળ નહીં, પરંતુ યુવાનો માટે આધુનિક સુવિધાઓથી ભરપૂર એક સ્માર્ટ સેવા કેન્દ્ર બની ગઈ છે. આ પહેલાં ગુજરાતની પ્
ભરૂચ શહેરના 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ SOG ટીમે ઝડપી પાડ્યો છે. આ કામગીરીને એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે. ભરૂચ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમીયા અને એ.એચ. છૈયાના નેતૃત્વ હેઠળ ટીમ
છોટા ઉદેપુર જિલ્લા LCBએ બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક શેવરોલેટ ગાડીમાંથી રૂ. 5,35,520/- ની કિંમતની 1450 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ
હિંમતનગર નાગરિક સહકારી બેંકના આગામી પાંચ વર્ષ માટેના નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. બીજા દિવસે કુલ 12 ઉમેદવારી પત્રો ભરાયા હતા. આ ચૂંટણી 13 ડિરેક્ટર પદો માટે 11 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. સાબરકાંઠા જિલ્લામાં આવેલી હિંમતનગર નાગરિક સહકારી બેંક એક મુખ્ય શાખા અને છ બ્
સાબરકાંઠા જિલ્લામાં આગામી 26 જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આયોજન અંગે જિલ્લાના અમલીકરણ અધિકારીઓની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને રાષ્
દેશભરમાં ભારે ઠંડી અને ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તમામ એરપોર્ટ પર સવારે તથા મોડી સાંજે ટેકઓફ અને લેન્ડિંગ કરતી ફ્લાઈટના પાયલોટને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસના કારણે પૂરતી વિઝિબિલિટી ન મળતી હોવાની પાયલોટોની ફરિયાદને પગલે ટ
મહેસાણા શહેરમાં શુદ્ધ ખોરાકના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણા ફૂડ વિભાગ દ્વારા દેદીયાસણ GIDC વિસ્તારમાં આવેલી બે ડેરીમાં જય મહાકાળી ડેરી થતા નમન મિલ્ક ડેરીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરીને શંકાસ્પદ પનીર બનાવવાતી બે કંપ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેવાના કેસમાં કોમ્પ્યુટર ઓપરેટર સોબાન સિરાજ બાગવાલાને ઝડપી પાડવામાં આવ્યો છે. આવાસના હપ્તા પાસ કરાવવા માટે અરજદાર પાસેથી લાંચ લેતા ઝડપાયેલા બાગવાલાને આજે કોર્ટમાં રજૂ કરાતા તેના ત્રણ દિવસના ર
સુરતની ફેમિલી કોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા 7 વર્ષની માસૂમ બાળકીની દીક્ષાના વિવાદનો અંતે સુખદ અંત આવ્યો છે. દીકરીના માતા અને પિતા વચ્ચે સર્જાયેલા મતભેદો બાદ હવે પરિવારે ફરી એક થવાનો અને દીકરીને હાલ દીક્ષા ન અપાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જૈન સમાજના અગ્રણીઓ અને
બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠક વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રદર્શનમાં બોટાદ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે હતી. આ પ્રદર્શન 11 અને 12 જાન્યુઆરી, 2026
કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને રોકવા માટે લડાઈ લડી રહ્યું છે. અલગ અલગ કાર્યક્રમ પણ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે. જોકે હવે NSUI પણ ડ્રગ્સમાં દૂષણને રોકવા માટે મેદાને આવી ગયું છે. ડ્રગ્સનું દુષણ કોલેજ અને શાળાઓના કેમ્પસ સુધી પહો
વલસાડ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-3)ની પરીક્ષા 4 જાન્યુઆરી, 2026ના રોજ રવિવારે યોજાશે. આ પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના સાત પરીક્ષા કેન્દ્રો પર કુલ 1835 ઉમેદવારો પરીક્ષા આપશે. કુલ 1835 ઉમેદવારોમાંથી 1807 સા
તળાજા તાલુકા કક્ષાનો જાન્યુઆરી–2026નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. 28/01/2026 (બુધવાર)ના રોજ સવારે 11:00 કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે યોજાશે. આ કાર્યક્રમ પ્રાંત અધિકારી, તળાજાના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના વિવિધ પ્રશ્નો અંગે અ
જામનગર શહેરમાં વીજચોરી પકડવા માટે PGVCLની ચેકિંગ સ્કવોડ દ્વારા વહેલી સવારથી મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના સંખ્યાબંધ વિસ્તારોને નિશાન બનાવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાંજ સુધીમાં વીજચોરીનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવશે. આ દરોડામાં કુલ 35 ટીમો જોડાઈ હ
પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમની સાથે પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી તેમજ મુંબઈથી આવેલા ખાસ મહેમાનો અને પરિવારના અન્ય સભ્યો પણ આ દિવ
આખરે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ 1500 કરોડના જમીનકૌભાંડ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. EDની તપાસમાં રાજેન્દ્ર પટેલનો લાંચમાં 50% હિસ્સો હોવાનું અને 10 કરોડનો હિસાબ સામે આવ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિ
અમદાવાદના એક વેપારીને રાજસ્થાનમાં જમીન ખરીદવી ભારે પડી છે. સેટેલાઇટ વિસ્તારમાં IT કંપની ધરાવતા એક વેપારીને રાજસ્થાનમાં જમીન ખરીદવા માટે ગયા હતા. જે દરમિયાન વેપારી સાથે રાજસ્થાનમાં 6.90 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. જમીનના અસલી વારસદારોની વિગતો છુપાવી ખોટા દસ્તાવેજો ઉભા
સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. ભવન, વઢવાણ દ્વારા એલિમ્કો કાનપુર સંસ્થાના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વઢવાણ સહિત ચાર તાલુકાન
નવા વર્ષની ઉજવણી અને ગિરનારના દર્શન માટે વર્ષ દરમિયાન હજારો લોકો ગિરનાર પર્વત પર આવે છે. આ કુદરતી સૌંદર્ય અને શ્રદ્ધા સાથે લોકો અહીં પોતાના પરિવાર મિત્રો અને સ્નેહીજનો સાથે આવતા હોય છે. ત્યારે ભાવનગરના એક યાત્રિકનું ગિરનાર સીડીના ₹2500 પગથિયેથી પડી જતા મોત નીપજતાં ચકચાર મચી
નવસારીના ગાંધી ફાટક પાસે આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે દિવસીય રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજીના આશીર્વાદ સાથે આ મહોત્સવ યોજાયો હતો. જેમાં પ્રી-પ્રાઇમરીથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત નોબેલ્સ ઓન વ્હીલ્સ પ્રદર્શનનો 30,000 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રદર્શન 11 થી 29 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાયું હતું, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને જિજ્ઞાસા કેળવવાનો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુ
ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્વારા આજરોજ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર અને રજાના નાણાંમાં મોટી ચોરી થતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, ભાવનગર જિલ્લાના PHC, CHC, ડિસ્ટ્રિક્ટ હોસ
આણંદ જિલ્લામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા માટે મહેસૂલ રાજ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહીડાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિય
દાહોદ શહેરમાં મિત્રતાને કલંકિત કરતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદથી સુથારી કામ અર્થે આવેલા એક યુવકને તેના જ ત્રણ મિત્રોએ વિશ્વાસમાં લઈ ગોંધી રાખ્યો હતો. અમદાવાદથી કામ ગયેલા યુવક પર અમાનવીય અત્યાચાર ગુજારી, તેના પરિવાર પાસે 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવ
સુરતમાં સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા 3 ડિસેમ્બર 2026ના રોજ 'રાજસ્વી સન્માન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ સન્માન સમારોહ વિવાદોના વમળમાં ફસાયો છે. 2 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રજની વાઘાણીએ આ કાર્યક્રમના બેનરો જાહેરમાં ફાડી નાખીને આયોજકો અને ભાજપ સા
અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે(1 જાન્યુઆરી) સાંજે ખુની ખેલ ખેલાયો છે. સામાન્ય બાબતે લોહીયાળ જંગ ખેલાયો હતો. જમવા જેવી સામાન્ય બાબતે એક માસીયાઈ ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી દીધી હતી. જમવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન આરોપી વિષ્ણુ કુશ્વાહાએ રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ ર
મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા–નવાગામ રોડ, નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથીયાત્રા તેમજ નવનિર્મિ
ગોધરા રેલવે સ્ટેશન ખાતે આવેલી પાર્સલ પોસ્ટ ઓફિસમાં હવે સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધી ગણતરીના કલાકો માટે ઉપલબ્ધ સુવિધાઓ હવેથી 24 કલાક મળી રહેશે, જેનાથી નાગરિકોને મોટી રાહત થશે. અગાઉ આ પોસ્ટ ઓફિસમાં પાર્સલ બુકિંગ સહિતની અન્ય સેવાઓનો સમય સાંજે 6:00 થી 8:00 વાગ્યા સુ
રાજ્યના પાટનગરમાં સાયબર ગુનેગારોએ વધુ એક નિવૃત્ત ઉચ્ચ અધિકારીને પોતાની જાળમાં ફસાવીને આજીવન મૂડી પડાવી લેવાની ઘટનાને અંજામ આપ્યો છે. ગાંધીનગરના સેક્ટર-3 માં રહેતા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર કચેરીના પૂર્વ ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી નકલી 'સુપ્રીમ કોર્ટ' સમક્
ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ નગરપાલિકાએ શહેરીજનોની સલામતી માટે આગોતરું આયોજન કર્યું છે. પતંગની દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વીજ પોલ તેમજ ભોલાવ વિસ્તારના ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજની એક તરફ લોખંડના તાર
બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે કરેલી ટીપ્પણી બાદ માફી માગવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયદેવ આહીર સાથે ફોન પર વાતચીત કરનાર નવનીત બાલધિયા નામના યુવક પર આઠ શખસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુ
રંગીલા રાજકોટવાસીઓ નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુમાંથી કમાણી કરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત શહેરને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે ઇ-વહીકલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં લોકો માત્ર 1 ફોન કરીને તેન
વડોદરા શહેરના તરસાલી સોમા તળાવ રિંગ રોડ પર રહેતા આવેલી આવેલી પારુલ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરે ઘરમાં સાફસફાઈ માટે ઘાંઘરેટિયાની સોસાયટીમાં રહેતા વાઘોડિયા ખાતે યુવતીને રાખી હતી. છેલ્લા ચાર વર્ષથી કામ કરતી યુવતીએ પ્રોફેસર તથા તેમના પતિ નોકરી પર જાય ત્યારે ઉપરના માળે તિ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યભરમાં રોજગાર સર્જનના પ્રયાસોને વધુ વેગ આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવાર, 2 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નિમણૂકપત્ર વિતરણ સમારોહ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટે
હિંમતનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા દધિચી બ્રિજ પર આજે 19 વર્ષીય યુવકે જિંદગીથી કંટાળીને સાબરમતીમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એકાએક બ્રિજની રેલિંગ પર ચડીને નદીમાં કૂદકો મારતા આસપાસના લોકો પણ સ્તબ્ધ રહી ગયા હતા અને તુરંત જ તેને બચાવવા માટે એકત્રિત થઈ ગયા હતા. તાત્ક
ગોધરા શહેરમાં 4 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે નાગરિકોને આ સેવાકીય કાર્યમાં જોડાઈ વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે રક્તદાનના મહત્વ પર
મોડાસાની લાટીવાળા પીટીસી કોલેજમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે શિક્ષક સંગોષ્ઠીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કોલેજ કેળવણી મંડળના ઉપપ્રમુખ અને અધ્યક્ષ સુભાષભાઈ શાહે વિદ્યાર્થીઓને સંનિષ્ઠ શિક્ષક દેશને વિકાસ તરફ લઈ જઈ શકે તેવી શીખ આપી હતી. દીપ પ્રા
સુરેન્દ્રનગર શહેરના શ્રવણ ટોકીઝ રોડ પર આવેલા એક જૂના મકાનનો પહેલા માળનો પેસેજ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં મકાનના પહેલા માળે મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓ ફસાયા હતા. સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઈટર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કા
સમગ્ર ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે. આ અંતર્ગત બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ કચેરીથી ટ્રાફિક સલામતી સપ્તાહની રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ની પ્રિલિમિનરી કસોટીના આયોજન માટે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના વી.સી. હોલ ખાતે યોજાઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આ કસોટી આગામી 04 જાન્યુઆરી 2026, રવિવારના રોજ રાજ્યના 25 જિલ્લાઓમાં યોજાશે, જેમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવ
પાટણ જિલ્લામાં ઓવરલોડ રેતીના વાહનો અને તેનાથી ગ્રામીણ રસ્તાઓને થતા નુકસાન અંગે મુખ્યમંત્રી કાર્યાલયે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે મુખ્ય સચિવ, માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ અને વાહનવ્યવહાર વિભાગને નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. પાટણ જિલ્લાના ગ્
વડોદરા શહેરના તરસાલી વિસ્તારના યુવક આકાશ સોનવણેનું જૂની અદાવતને કારણે રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ વાઘોડિયા રોડ પર લઈ જઈને પાઇપ અને ધોકા વડે ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ હતા, જેમણે આકાશને અપહરણ કરી ઢોર માર માર્યો હતો. મકરપુરા પોલીસે તપાસ
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર-જામવાળા રોડના વાઇડનિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને વાહનવ્યવહારને વધુ સરળ બનાવવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જામવાળા ગામતળમાં 07 મીટર પહોળાઈમાં સ
બોટાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને બોટાદ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલીનું પ્રસ્થાન મહિલા કોલેજ ખાતેથી થયું હતું અને તે શહેરના મુખ્ય માર્ગો
ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફહુસેન અબ્દુલ રહેમાન દીવાનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કેસની વિગત મુજબ,આરોપી અલ્તાફહુસેને તેની પરણિત પ્રેમિકાની સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આ
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તત્કાલીન ડીડીઓ દ્વારા બાંધકામ મંજૂરી માટે જારી કરાયેલા પત્રો અને પરિપત્રો સર્વાનુમતે રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ મંજૂરીની જૂની પદ્ધતિ ફરીથી અમલમાં આવશે. બેઠકમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ગેર
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુ પટેલે બુધવારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની ફિલ્ડ વિઝીટ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આયુષ્માન આરોગ્ય મંદિરની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, બાજુમાં નવનિર્મિત થનારા નવા મકાનની જગ્યાનું પણ નિરીક્ષણ કરી તા
પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY – આયુષ્માન ભારત) હેઠળ અત્યાર સુધીમાં 1.28 લાખથી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો છે. વર્ષ 2018થી અમલમાં આવેલી આ યોજના અંતર્ગત જિલ્લામાં કુલ 3.15 અબજ રૂપિયાથી વધુની નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી છે. આ યોજનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. વર્ષ 2025 દ
કેન્દ્ર સરકારની પીએમ-ઇ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરને 100 ઇ-બસો ફાળવવામાં આવી છે, જે પૈકી 40 બસો ભાવનગર આવી પહોંચી છે. આગામી કમુરતા પૂર્ણ થયેથી મનપા દ્વારા શહેરમાં આ ઇ-બસ સેવા શરૂ કરવામાં આવશે. હાલમાં આવેલી તમામ ઇ-બસોની પાર્સિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી પૂર્ણ ક
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામની વસાહતમાં રહેતા પરપ્રાંતિય પરિવારના એક યુવકને તેના જ પરિવારના સભ્યો સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેના કારણે ગત મોડી રાત્રે યુવકને એક બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે ફેંકી દીધો હતો. યુવકને માથાના ભાગે ઈજા પહોંચી હોવાથી સારવાર માટે સયાજ
વડોદરા શહેરના તરસાલી વિજયનગર પાસે ડ્રેનેજની કામગીરી દરમ્યાન 125 એમ.એમ.ની ગેસની લાઈન તૂટી જતાં 300 જેટલા મકાનોમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે આ પુરવઠો 3 કલાક સુધી બંધ રહેતા નાગરિકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. લીકેજ થતા ગેસ પુરવઠો ખોરવાયો હતોવડોદરા શહેરના તરસા
હિંમતનગરમાં જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધી નિર્માણાધીન દુર્ગા રેલવે ઓવરબ્રિજ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રાજ્ય સરકારના આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું 70 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. GUDCના એન્જિનિયર દ્વારા મળેલી માહિતી મુજબ, 700 મીટર લાંબા આ ઓવરબ્રિજમાં કુલ 19
માંગરોળના મહુવેજ ખાતે આવેલી એક કંપનીમાં પુઠ્ઠાના બંડલ નીચે દબાઈ જવાથી 16 વર્ષીય સગીરાનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક સગીરાનું નામ લક્ષ્મી કનૈયા છે, જે મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકુટ જિલ્લાના પહાડીયા બુજુર્ગ
બોટાદમાં આગામી જાન્યુઆરી માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ 28 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે.કાર્યક્રમ બોટાદના તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, પાળિયાદ રોડ ખાતે યોજાશે. ગુજરાત સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિરાકરણ માટે સ્વાગત (State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્
મહીસાગર નદી પર જુના ગંભીરા બ્રિજની રીપેરીંગ કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જોકે આ કામગીરીમાં જોવા મળી ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રિજની કામગીરી દરમિયાન જે ડામરનો કાટમાળ નીકળી રહ્યો છે, તેને મજૂરો નદીના વહેતા પાણીમાં ફેંકી રહ્યા છે. રોડનો કાટમાળ વાહનમાં ભરી અન્ય જગ્ય
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડની વચ્ચેના કટ બંધ કરીને ડિવાઇડર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના નિર્ણયનગર અંડરપાસમાંથી ત્યાં હોલ તરફ બહાર નીકળતા જ રોડનો કટ બંધ કરી ડિવાઇડર બન
પાટણ ચૌધરી સમાજે પાલનપુર હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ સાથે પાટણ કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ, કડક કાયદાકીય કાર્યવાહી તથા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે. આ ઘટના 20 ડિસેમ્બર, 2025ના રોજ
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા ભામૈયા પશ્ચિમ ગામના તળાવમાંથી વહેલી સવારે આશરે ૪૦ શંકાસ્પદ માંસ ભરેલા થેલા મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ગોધરા બી-ડિવિઝન પોલીસ અને નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસ
ગુજરાત સરકારે નાના શહેરોના સર્વાંગી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 5 શહેરોને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે હવે માસ્ટર પ્લાન તૈયાર કરવા અર્બન પ્લાનર્સને આમંત્રણ આપવામાં આવ્ય
વાયબ્રન્ટ સમિટને લઈને રાજ્યભરમાં તૈયારીઓ તેજ બની છે, તે વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પ્રવાસે છે. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં તેવી શકયતા. મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્
મહેસાણા જિલ્લાનું વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલમાં ગુવારની આવકનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. અહીં નવા અને જૂના ગુવારની મળીને દૈનિક 1000બોરીથી વધુની આવક નોંધાઈ રહી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગુવારના સૌથી વધુ ભાવ વિસનગર માર્કેટયાર્ડમાં મળી રહ્યા હોવાથી અન્ય વિસ્ત
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર - કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 8 જાન્યુઆરીથી ટ્રાન્સપોર્ટેશન માટે રેપીડો સર્વિસ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત આ સમિટમાં આવનારા હવાઈ મુસાફરોને રાહત દરે ચા અને કોફી

24 C