ગાંધીનગરના રાંધેજાના એટોમોબાઇલના વેપારીએ ધંધાકીય જરૂરિયાત માટે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 2 ટકાથી લઈ અઠવાડિયે 10 ટકા જેવા ઉંચા વ્યાજે લીધેલા નાણાંની અવેજીમાં મુદલ કરતાં પણ અનેકગણું વ્યાજ ચૂકવ્યા પછી પણ સિક્યુરિટી પેટે આપેલા ચેક પરત ન આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર સાત વ
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ અવસરે ચાર પ્રહરની વિશેષ મહાપૂજા અને મહાઆરતી સંપન્ન થઈ. સમગ્ર મંદિર પરિસર 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ'ના ગુંજનથી ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના દ્વાર ગઈકાલે વહે
પાટણ જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોડે વેજલપુર મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા એક કેદીને ઉનાવા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કેદી પેરોલ રજા પરથી ફરાર થયો હતો. પોલીસે તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા કેદીનું નામ લતીફ ઇસ્માઇલ સૈયદ છે, જે પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટોમ
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. ટુર્નામેન્ટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પાકિસ્તાન પર ભારતનો આ સૌથી મોટો વિજય છે. આ જીત બાદ શહેરભરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. મેચ દરમિયાન રમતરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ
T-20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત બાદ સમગ્ર દેશ સહિત વલસાડમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડના ઐતિહાસિક આઝાદ ચોક ખાતે ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે ફટાકડા ફોડી, નાસિક ઢોલના તાલે ઝૂ
T-20 વર્લ્ડ કપના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવી શાનદાર વિજય નોંધાવ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ-Aમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે અને સુપર-8 રાઉન્ડ માટે સત્તાવાર રીતે ક્વોલિફાય કરનારી પ્રથમ ટીમોમાં સ્થાન મેળવ્યું છે. આ રોમાંચક મુકાબલામાં ભારતીય ખેલા
વડોદરાની જાણીતી ડી.આર. અમીન, ઉર્મિ અને નાલંદા સ્કૂલને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઈમેલ મળતા જ શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાવચેતીના ભાગરૂપે ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. ઘટનાની જ
ગુજરાત વિધાનસભાની પંદરમી વિધાનસભાનું સત્ર આજે સોમવાર 16 ફેબ્રુઆરીના બપોરે 12:00 કલાકે મળશે. વિધાનસભા દ્વારા દિવસના કાર્યક્રમની યાદી મુજબ, પંદરમી વિધાનસભાના આઠમા સત્રમાં ઉપાધ્યક્ષની ચૂંટણીથી લઈ અનેક અહેવાલો મેજ પર મુકવામાં આવશે. રાજ્યપાલનું સંબોધનથી શરૂઆત ને ત્યારબાદ શોકદ
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… ટૂંક સમયમાં IPSની બદલીઓની તૈયારીરાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ક્ય
રાજકોટ RTO કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે. રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર છે. જેને લીધે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક થઈ
ભાવનગર શહેરના તિલકનગર પોલીસ ક્વાર્ટર ની સામે રહેતા રવિન્દ્રભાઈ ધીરુભાઈ ભલગામિયા એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તા. 1/2/2026 ના રોજ પોતાના ઘરની બહાર મોટરસાયકલ નંબર GJ/04/CS/5040 ને લોક માર્યા વગર મૂક્યું હતું ત્યારે બીજા દિવસે સવારે ઘર બહાર આવીને જોતા મોટરસાયકલ હાજર ન હોય જેથી પરિવ
ભાવનગર શહેરમાં વધતા અસામાજિક તત્વોના આતંક વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નાની બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં રીક્ષા ચાલક તથા બજરંગ દળના કાર્યકર્તા લક્ષ્મણભાઈ વાલાભાઈ સાટીયા પર છરીથી હુમલો કરી રૂપિયા લૂંટી ફરાર થઈ જવાની ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને પ્રશ
ભાવનગર શહેરમાં પુન: ઉત્તર દિશાના પવન થતા એક જ દિવસમાં રાતના તાપમાનમાં 3.5 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે જેથી રાતે પુન: ઠંડીનો ચમકારો અનુભવાયો છે. લઘુત્તમ ઉષ્ણતામાનનો પારો શહેરમાં આજે 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લાં ત્રણ દિવસ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ટીમે ૩૯મા AIU વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં શાનદાર પ્રદર્શન કરી MKBયુનિવર્સિટીનાં ઇતિહાસ માં સૌ પ્રથમવાર 6 કેટેગરી (વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, કાર્ટૂનિંગ, સ્કીટ, કોલાઝ, ફોક ઓર્કેસ્ટ્રા, રંગોળી)માં નેશનલ યુથ ફેસ્ટિ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26 ફેબ્રુઆરીથી ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ ચાલુ થવાની છે ત્યારે આ વર્ષે એક અગત્યના ફેરફારમાં ભાવનગર જિલ્લામાં ધો.12 સાયન્સમાં એ ગ્રુપમાં ગત વર્ષે 36,455 વિદ્યાર્થીઓ હતા તે આ વર્ષે 45,405
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
જ્યારે ખેડૂતોની જમીન કોઈ સરકારી કામ માટે લેવાય અને પુરતું વળતર ન મળ્યું હોય એવી તો ગુજરાતમાં ઘણીય ફરિયાદો ઉઠેલી છે. પણ જો કોઈ વ્યક્તિના હાથમાં સત્તા હોય, પહોંચ હોય, વગ અને વટ હોય ત્યારે આખી સરકારી સિસ્ટમને કેવી રીતે તેના ઇશારે ચાલે છે એ કિસ્સો સુરેન્દ્રનગરમાં જોવા મળ્યો. થોડ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક અત્યાર સુધી સોનાની દાણચોરી માટે ચર્ચામાં રહ્યું હતું પરંતુ હવે નશીલા પદાર્થોની હેરફેર માટે પણ હોટસ્પોટ બની રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં કસ્ટમ વિભાગે કુલ 168 કિલો ગાંજા સાથે 34 લોકોને ઝડપી પાડ્યા છે. જોકે, પકડાયેલા તમામ કેસોમાં ગાંજ
લાંભા-નારોલ રોડ અને એસજી હાઈવે પર હિટ એન્ડ રનના 2 બનાવ બન્યા હતા. ગોતા બ્રિજ નીચેના સર્વિસ રોડ પરથી પગપાળા જઈ રહેલા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરથી જ્યારે નારોલ-લાંભા રોડ પર ટુવ્હીલર સ્લીપ થતાં પાછળથી આવતા આઇશર નીચે આવી જતાં યુવકનું મૃત્યુ થયું હતું. ઘટના-1 - ટુવ્હીલર સ્લીપ થઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ચૂંટણી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાઈ હતી પરંતુ આ વર્ષે SIRની પ્રક્રિયાને કારણે ચૂંટણી પાછી ઠેલાઈ છે. અમદાવાદ મનપાની ટર્મ 9 માર્ચે પૂર્ણ થાય છે. જોકે એસઆઇઆરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે
ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્ટ (DGGI) ગાંધીધામ રિજનલ યુનિટે મોબાઇલ એપ્લિકેશન આધારિત Come.com નામની ઓનલાઇન રિયલ-મની ગેમિંગ સેવાના ઓઠા તળે ચાલતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ખાસ વાત એ છે કે અધિકારીઓએ આ રેકેટ સુધી પહોંચવા માટે પોતે જ ઓનલાઇન પેમેન્ટ કરીને એપમાં રજિસ્ટ્ર
ગુજરાત બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી અને સીબીએસઈની 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સમગ્ર રાજ્યમાંથી ધોરણ 10માં 9.07 લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરની જ
અંગદાન વિશે જાગૃતિ લાવવાના હેતુથી કેડી હૉસ્પિટલ દ્વારા અમદાવાદ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મેરેથોન દોડ યોજાઈ હતી. મહત્ત્વનું છે કે શહેરના 32 કિમીના હેરિટેજ રૂટ પર યોજાયેલી મેરેથોનમાં 10 હજાર દોડવીરે ભાગ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન કેડી હૉસ્પિટલના મ
ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી રાયપુરની વિવેકાનંદ કોમર્સ-આર્ટ્સ-લો કોલેજે મ્યુનિ. બીયુ પરમિશન ના લીધી હોવાથી દોઢ મહિનાથી સીલ મરાયું છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે વિદ્યાર્થીઓના વ્
રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ-Dની ખાલી પડેલી કુલ 22,195 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી દ્વારા ભારતીય રેલવેના વિવિધ 16 ઝોનમાં ટ્રેક મેન્ટેનર, પોઈન્ટ્સમેન અને આસિસ્ટન્ટ જેવી મહત્વની પોસ્ટ પર નિમણૂક કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને પગાર ₹18,000થી અન
રાજ્યની 50 સરકારી ડિપ્લોમા-ડીગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકોને સ્વજન મિત્ર થકી અ સાયકોલોજીકલ વેલનેસ પ્રોગ્રામના માધ્યમથી વિદ્યાર્થીઓના સ્ટ્રેસ મેનેજમેન્ટને અંકુશમાં રાખવાની કવાયત્ હાથ ધરી છે. જેમાં અધ્યાપકોએ વિદ્યાર્થીઓના માનસિક તણાવની સમજૂતી મેળવ્યા પછીથી ઓરિએન્ટેશ
નવા વાડજ વોર્ડમાં મુખ્ય માર્ગોની સ્થિતિ સુધરી હોવા છતાં અંદરના રોડ પર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂના વાડજથી ઓડનો ટેકરો થઈ ભીમજીપુરા સુધીના તૂટેલા રસ્તા તંત્રની ઉદાસીનતાની ચાડી ખાય છે. ઔડાનાં મકાનોમાં પાણીની અછત અને ગંદકીથી રોગચાળાનો ભય છે, ત્યાં જ બીજી તરફ અ
‘દીકરો તો હોવો જ જોઈએ’ જેવા ટોણાંથી ઘેરાયેલા પરિવારો આજે એ જ સમાજમાં ગર્વથી કહે છે કે ‘અમારી દીકરીઓ જ અમારો વંશ છે.’ આ પરિવર્તન ગુજરાતના સુરેન્દ્રનગરમાં બનેલા એક અનોખા સમૂહ દ્વારા શક્ય બન્યું છે, જેણે માત્ર દીકરીઓ ધરાવતા પરિવારોને સાથે લાવીને વિચારધારા બદલવાની ઝુંબેશ શરૂ
મ્યુનિ.ના એક આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર કક્ષાના અધિકારી ધર્મેન્દ્ર કૌરનું કોરોનાથી મૃત્યુ થયું હતું. જો કે તેમના મૃત્યુનું કારણ સામાન્ય સંજોગ દર્શાવાયું હતું. તેમના પત્ની મીનાબેન અને ભાઇને પતિનું મૃત્યુ કોરોનામાં થયું હોવાનું સાબિત કરતાં 5 વર્ષનો સમય ગયો છે. રાજ્ય સરકારે
નવી ટીપીમાં તૈયાર થયેલા રોડને સીવરેજ પાઇપ, ડ્રેનેજ, પાણીની પાઇપ અથવા ખાનગી કંપનીઓ ડક લાઇન નાખવા રોડ પર વારંવાર ખોદકામ કરે છે. જેથી લોકોને મુશ્કેલી પડે છે. સાથે જ કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય છે. હવે નવી સિસ્ટમ વિકસાવાઇ છે. જેમાં ટીપી પ્લાનની જાહેરાત સાથે જ સીવરેજ, પીવાના પા
ન્યુ રાણીપમાં લોકો માટે જે પ્લોટ પર ઓડિટોરિયમ બનવાનું હતું તે પ્લોટ અન્યને ફાળવી દેવાના મામલે ચાલી રહેલા વિવાદમાં રાણીપ અને વાડજના કોર્પોરેટરોએ પણ મુખ્યમંત્રીને મળીને આ પ્લોટ ઓડિટોરીયમ માટે જ રહેવા દેવા લેખિતમાં રજૂઆત કરી હતી. તમામ કોર્પોરેટરોએ પોતાની સહી સાથે મુખ્યમં
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ જતાં ફરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો ગગડીને 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદમાં 4 દિવસ પછી ફરીથી રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 15.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હજુ 24 કલાક અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક
ફેમિલી કોર્ટના પગથિયાં ચડતા દંપતીઓ માટે 82 વર્ષીય ઉમેશ મજમુદાર માત્ર એક વકીલ નહીં, પણ એક આશાનું કિરણ છે. અગાઉ ટેક્સેશન લોની પ્રેક્ટિસ કરતા ઉમેશભાઈ 20 વર્ષ પહેલાં સ્વેચ્છાએ કાઉન્સેલિંગના કાર્યમાં જોડાયા હતા. તેમના મતે, આજના સમયમાં સહનશક્તિના અભાવે દરરોજ 100 થી 150 છૂટાછેડાના કેસ
એસજી હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 14 માળની 550 બેડની સ્પેશિયિલ હોસ્પિટલનું કામ હવે આખરી તબક્કામાં છે. આગામી ચારથી પાંચ મહિનામાં આ હોસ્પિટલ શરૂ થશે. સોલા સિવિલમાં અમદાવાદ તેમજ આસપાસના ગામડાના 2 હજારથી વધુ દર્દી રોજ ઓપીડીમાં સારવાર માટે આવતા હોય છે. 400 કરોડના ખ
ગુરુવારે એનઆરઆઇ સુનિલ પટેલ સીટીએમ પાસેની અમી અખંડાનંદ સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે એક મહિલાના વાહન સાથે અથડાયો હતો. આ નાની અમથી વાતમાં અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ ગુંડાગીરી પર ઊતરી આવ્યા. કારણ કે એ મહિલા ધારાસભ્યની પૂર્વ કર્મચારી હતી. ધારાસભ્યના હુકમથી એ જ દ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર T-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન પર ભારતની સૌથી મોટી જીતના રહ્યા. ભારતે 61 રનથી મેચ જીતી લીધી. બીજા સમાચાર PM મોદીને લઈને રહ્યા, તેઓ બાંગ્લાદેશમાં પીએમના શપથ ગ્રહણ સમારોહમાં નહીં જાય.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુડુચેરી જશે.
મલુંડમાં મેટ્રોનો સ્લેબ તૂટી પડીને સર્જાયેલી દુર્ઘટના પ્રકરણે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકરણે પોલીસે રિલાયન્સ અલ્તાલદી જેવીની સબકોન્ટ્રાક્ટર મિલન રોડ બિલ્ડટેક અને ડીબી હિલ એલબીજી સુપરવાઈઝરી કંપનીના મેનેજરો, એન્જિનિયરો, સુપરવાઈઝર અને શ્રમિકો વિરુદ્ધ ગુનો દાખ
જાણેઅજાણે ગુનો કરવાથી જેલમાં જવાનો સમય આવ્યો પણ જેલની ચાર દિવાલથી બહાર નીકળ્યા પછી સન્માનપૂર્વક જીવન જીવી શકાય એ માટે ભાયખલા જેલની મહિલા કેદીઓને અત્યારે કૂકિંગનું ખાસ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમને ફ્રૂટ કસ્ટર્ડ, ગ્રેવી તૈયાર કરતા શીખવાડવામાં આવી રહ્યું છે. જેલમ
મુંબઈ મહાપાલિકાની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં કુલ 227 વોર્ડમાં 55 ટકાથી વધુ નગરસેવકો પ્રથમ વખત ચૂંટાયા છે. તેથી આગામી સભાગૃહમાં અડધા કરતા વધુ નવા ચહેરા જોવા મળશે. સભાગૃહના અનુભવી નગરસેવકોના માર્ગદર્શન હેઠળ યુવાન અને સુશિક્ષિત નગરસેવકો મુંબઈની નાગરી સમસ્યા કેવી રીતે ઉકેલે છે
નાલાસોપારા અને વસઈ-વિરાર પરિસરના પ્રવાસીઓ માટે મહત્વના અને રાહત આપતા સમાચાર છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાલાસોપારા ખાતે અલકાપુરી પરિસરમાં નવું રેલવે સ્ટેશન તૈયાર કરવાની ઘોષણા કરી છે. એના લીધે નાલાસોપારા રેલવે સ્ટેશનની ગિરદી ઓછી થવામાં મદદ થશે. છેલ્લા થોડા વર્ષમા
મેયર અને ઉપમેયર પદની ચૂંટણીના સમયે મહાપાલિકા સભાગૃહમાં કોંગ્રેસ પક્ષના નગરસેવકોએ બેસવા માટે જગ્યા ન હોવાનું કારણ આપતા કરેલી ધાંધલની નોંધ સર્વપક્ષીય નેતાઓની જૂથનેતાની બેઠકમાં લેવામાં આવી. આ સમયે મહાપાલિકા સભાગૃહની ઉપલબ્ધ સીટમાં કેટલાક ફેરફાર, સુધારા કરીને નગરસેવકોને
કામ નિમિત્તે બહાર નીકળ્યા હોય ત્યારે તરસ લાગે તો હવે આપણી પાણીની બાટલી ખરીદી કરીયે છીએ. પણ પહેલાંના સમયમાં આવી સગવડ નહોતી. એ સમયે રસ્તા પર બાંધેલી પરબ વિના અન્ય કોઈ વિકલ્પ નહોતો. મુંબઈમાં દોઢસો, બસો કે એ પહેલાં બ્રિટિશરોએ અને એ સમયના શ્રીમંતોએ બાંધેલી પરબ અત્યારે જર્જરિત અવ
ગુરુ નાનક ખાલસા કોલેજ, ઉમા કલ્યાણ ટ્રસ્ટ અને ભારતીય ગૌવંશ રક્ષણ- સંવર્ધન પરિષદના સંયુક્ત ઉફક્રમે ગોવંશ આધારિત સ્પર્ધાની શ્રેણીમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની કાવ્ય સ્પર્ધાની ફાઈનલ ગુરુ નાનક ખાલસા કોલેજ, માટુંગા (મુંબઈ)માં સંપન્ન થઈ. આ અવસરે વરિષ્ઠ કવય
સાળંગપુર હનુમાનજી મંદિર ના કોઠારીસ્વામીના હસ્તે તેમજ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના કોઠારી બાપુસ્વામી અને શ્રવણપ્રિયસ્વામીના હસ્તે બસનું પૂજન અને પ્રસાદીરૂપ ચાંદલા વિધિ કરાઈ મુખ્યમંત્રી શહેરી બસ સેવા પરિવહન યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા અને રઘુવીર ટ્રાવેલ્
મહાશિવરાત્રીનું પર્વ એ શિવ ભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો અનેરો તહેવાર છે. બોટાદ શહેરમાં આનંદ ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન ભોળાનાથની ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી. બોટાદમા 110 વર્ષથી શિવરાત્રીનાં દિવસે પરંપરાગત શોભા યાત્રા નીકળે છે તે જ પરંપરા મુજબ આ વર્ષે પણ ભ
ગાંધીનગર જિલ્લાના દહેગામથી અંદાજે 20 કિ.મી. અને દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાથી 2 કિ.મી. દૂર વાત્રક નદીના કાંઠે આવેલા 2000 વર્ષ પૌરાણિક ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તિભાવનો અનોખો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ભાવ
પોરબંદર ગોકરણ થી સિંધપુર જતા રસ્તે દેરોદર ગામમાં રહેતા દુદા રામ ઓડેદરા નામના આરોપીએ પોતાના કબ્જા વાળુ GJ-03-EA-9348 નંબરનું મિક્ષર વાહન ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે બેફીકરાઈથી ચલાવ્યું હતું. જામજોધપુર તાલુકાના સિદસર ગામે વાડી વિસ્તારમા રહેતા લીરીબેન માલદેભાઈ ઓડેદરા
સુરેન્દ્રનગર જિલ્લાના આપના નેતા રાજુભાઇ કરપડાએ રાજીનામું આપ્યા બાદ એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. આપના ઘણા નેતાઓએ મૌન સેવી લીધું છે ત્યારે ગોપાલભાઇ અને રાજુભાઇ આમને સામને આવી રહ્યા છે. આવા સમયે પ્રેસમાં રાજુભાઇની ઓડિયો રજૂ કરવાના મામલે સુરેન્દ્રનગરમાં આપના 3 નેતા સામે
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ સીઝનમાં 18852 હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ચણા વગેરેની ખરીદી ટેકાના ભાવે કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે વઢવાણ શહેર સહિત 5 ગામમાં રજિસ્ટ્રેશન કેન્દ્ર જ નથી. આથી હજારો ખેડૂતોને રઝળપાટ કરવાનો વ
પાલનપુરમાં રવિવારે શિવરાત્રિના દિવસે સિટી બસનો પ્રારંભ કરાવાયો હતો. સિટીબસના પ્રારંભે સપ્તાહ માટે બહેનો માટે તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન છાત્રો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.રવિવારે ચાર બસો દોડાવવામાં આવી હતી. સોમવારથી નવ બસો કુલ 18 રૂટ ઉપર દોડશે. જેનો હવે રો
વડગામ તાલુકાના તેનીવાડા ગામનો યુવકનું રવિવારે અમદાવાદમાં પોલીસની દોડની પરીક્ષા આપવા ગયો હતો. જે દરમિયાન હ્દયરોગનો હુમલો આવતાં મોત થયું હતુ. વડગામ તાલુકાના તેનીવાડા ગામના અનિલજી વિરસંગજી ઠાકોર પોલીસમાં કારર્કિદી બનાવવા માટે તૈયારીઓ કરતા હતા. આ વર્ષે પણ ફોર્મ ફર્યું હતુ.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલે પાલનપુર તેમજ વાવ-થરાદ વિસ્તારમાં આવેલ બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈ સહકારી ક્ષેત્રની કામગીરીને નિહાળી હતી. તેમણે દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા બાદ બોર્ડ રૂમમાં સહકારી ચળવળ અને દૂધ ઉત્પાદનમાં પ્રાપ્ત થયેલી સફળતાઓ અંગે પ્રેઝન્ટે
આપણા મગજમાં રહેલું ડોપામાઇન કેમિકલ આપણને બિનજરૂરી ક્રિયાઓ વારંવાર કરવા પ્રેરે છે. જેમ કે, નોટિફી કેશન ન આવ્યું હોય છતાં કોઈ પણ કારણ વગર કલાકો સુધી મોબાઈલ ચેક કરવો, 2-3 કલાક મોબાઇલમાં રચ્યા પચ્યા રહેવું. લાસ્ટમાં ખબર પડે કે હું તો કામ વગર આટલા કલાક મોબાઇલમાં રહ્યો અને જરૂરી કામ
શિક્ષણ, વેપાર, ઉદ્યોગ અને રોજગારની જરૂરિયાતો માટે યુવાનોને પ્લેટફોર્મ પૂરુ પાડવા સંકલ્પ સે સિદ્ધિ કી ઓર'ના મંત્ર સાથે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, દિલ્હી અને ભુજ બાદ હવે ઉત્તર ગુજરાતના મહેસાણામાં સરદારધામ બનવા જઇ રહ્યું છે. જેનું ભૂમિપૂજન શનિવારે સાંજે કરાયું હતું. સરદાર
સાંતલપુર પંથકમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગડસઈ ગામની 22 વર્ષીય રંજનબેન ઠાકોરની તેના એક વર્ષના દીકરા અર્જુનને કમરના ભાગે દુપટ્ટાથી બાંધેલી હાલતમાં લાશ કલ્યાણપુરા-બકુત્રા કેનાલમાંથી મળી હતી. દીકરા સાથે મહિલાએ આપઘાત કર્યાની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે. ગડસઇની રંજન
હિંમતનગરમાં બસ સ્ટેન્ડ પાસે સોનાના વેપારના બહાને વિશ્વાસમાં લઈ શખ્સે અમદાવાદના ફાયનાન્સ કર્મી સાથે 2.40 લાખની છેતરપિંડી આચરતાં ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતાં અક્ષયકુમાર જસવંતભાઈ ભાવસાર સોશિયલ
હિંમતનગરના બેરણામાં ઐતિહાસિક કંટાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વે વિશ્વ શાંતિ અને લોક કલ્યાણના અર્થે મંદિર પરિસરમાં બિરાજમાન ભગવાન શિવની 51 ફૂટ ઊંચી સહસ્ત્રલિંગ પ્રતિમા સમક્ષ સવા મણ (25 કિલો) રૂની વિશાળ દીવેટ પ્રગટાવાઇ હતી. દર વર્ષની પરંપરા મુજબ, યજમાન દ્વાર
કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-56ના બે મહત્વના વિભાગો – ધમસિયા-બિટાડા / મોવી (47.46 કિમી) અને નસરપોર- માલોથા (60.21 કિમી)ને ચાર લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે. કુલ 107.67 કિમી (લગભગ 108 કિમી)ના આ પ્રોજેક્ટ પર રૂા.4,583.64 કરોડનો ખર્ચ થશે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્ય
ગોધરા વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘા મેન્ટેનન્સના ખર્ચથી સામાન્ય માણસ પરેશાન છે, ત્યારે ગોધરાના એક પરિવારે મોંઘવારી સામે લડવા માટે અનોખો અને પર્યાવરણપ્રેમી રસ્તો અપનાવ્યો છે. શહેરના ગુનીયા પરિવારે મુસાફરીના ખર્ચમાં કાપ મૂકવા અને પ્રદૂષણ ઘટાડવા ખાસ ‘મિની ઘોડાગાડ
સેલવાસ વાપી રોડ પર આવેલ પટેલ પેટ્રોલ પમ્પનો એક વિડીયો સોશિયલ મિડિયામા વાયરલ થયો હતો. જેમા બાઈકમા પેટ્રોલ ભરાવવા આવેલ તે દરમ્યાન એની સાથે છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ ઉઠી હતી એ વ્યક્તિએ પેટ્રોલ ભરાવ્યા બાદ બિલ પણ બનાવડાવ્યુ હતુ. એ વ્યક્તિ એની પલ્સર બાઈક લઈને પેટ્રોલ ભરાવવા આ
રવિ બરાસરાદેવાધિદેવ ત્રિલોકનાથના ગળામાં નાગ દેવતા હોવાથી અનાદિકાળથી આજ સુધી નાગદેવતાનું પૂજન થતું હોવાની વચ્ચે ઘણીવાર સર્પ કરડશે એટલે એના ઝેરથી મોત થવાના ડરથી લોકો પોતાનો જીવ બચાવવા સર્પોને મારી નાખે છે. પણ હકીકતમાં મારવાવાળા કરતા બચાવનાર મોટા હોવાનું મોરબીના નિવૃત પો
મેડિકલ કોલેજમાં ભાવિ તબીબોને સર્જરી સહિતના પ્રેક્ટિકલ નોલેજ માટે મૃતદેહોની મોટી અછત છે. ત્યારે શાસ્ત્રોક્ત પરંપરા મુજબ મૃત્યુ પછી નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જતો હોવાનું મનાતું હોવાથી અગ્નિદાહ કરવાની માન્યતાને કારણે મેડિકલ કોલેજમાં મૃતદેહોની અછત સર્જાતી હોવાથી લ
ધનસુરાના શીકાથી હિંમતનગર જતાં માર્ગ પર આવેલી કિશોરપુરા ચોકડી પર કાર અને ટ્રક ટકરાતાં અકસ્માતમાં બે સગા ભાઇઓ ઘાયલ થયા હતા. જેમાં મોટાભાઇનું મોત થયું હતું. જ્યારે નાનાભાઇને સારવાર અર્થે ખસેડાયો હતો. નોંધનીય છે કે મૃતક ધનસુરાના સિમેન્ટના વેપારી હોવાનું બહાર આવ્યું હતું. ધનસ
મહાશિવરાત્રીના દિવસે પરમ પૂજ્ય રામજીબાપા (ધોલવાણી)ના નિવાસ સ્થાને સત્સંગનું આયોજન કરાયું હતું. જેમાં જીવનું શિવમાં મિલન કરવા અર્થે પધારેલ મુમુક્ષુઓને પરમ પૂજ્ય બાપાએ જણાવ્યું કે શિવરાત્રી એટલે મનુષ્ય અવતારમાં જીવ શિવમાં ભળી જાય એ શિવરાત્રી. મનુષ્ય અવતાર એટલે અડધો ઈશ્વ
મહાશિવરાત્રીના પાવન પર્વે મોડાસા પાસે આવેલા કેદારનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવજીના દર્શન કરવા ઊમટ્યા હતા. મોડાસાથી પાંચ કિલોમીટર દૂર આવેલા કોલીખડમાં આવેલા કેદારનાથ મહાદેવ મંદિરે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રીના પર્વે ભક્તોએ ભગવા
શહેરમાં દરેક વિસ્તારમાં પાલિકા દ્વારા વરસાદી ગટર, ડ્રેનજ સહિતની કામગીરી કરાઈ રહી છે. કારેલીબાગમાં શિયાળાની ઋતુમાં ભૂવો પડ્યો છે. જૈન દૈરાસરથી જીવન ભારતી ચાર રસ્તા તરફના માર્ગે ભૂવો પડતાં વાહન ચાલકો અટવાયા હતા. લોકોને સાવચેત કરવા વૃક્ષની ડાળી અને આજુબાજુ પથ્થરો મૂકવામાં
અટલાદરામાં રહેતી યુવતીનો બોયફ્રેન્ડ તેની સાથે વારંવાર ઝઘડો કરતો હોવાથી તેણે સંબંધ તોડી નાખ્યા હતા. જોકે બોયફ્રેન્ડ વેલેન્ટાઈન ડેના દિવસે યુવતીના ઘરે પહોંચ્યો હતો અને તેના પર સાણસીથી હુમલો કર્યો હતો. જેથી યુવતીએ અભયમની મદદ લઈ બોયફ્રેન્ડની વિરુદ્ધ અટલાદરા પોલીસ મથકમાં અ
મોચી સમાજ એકજૂથ થાય, રિવાજોમાં આધુનિક સમય મુજબ બદલાવ કરાય અને કુરિવાજોનું દૂષણ દૂર થાય તે માટે વડોદરા મોચી સમાજે પ્રથમવાર વિશ્વ સંમેલનનું આયોજન કર્યું છે. શહેરમાં 1 માર્ચે યોજાનાર સંમેલનમાં એક સમાજ-એક રિવાજ અંતર્ગત નવા સામાજિક નિર્ણય અને સમાજના વિકાસ માટે નિર્ણય લેવાશે. સ
ગોરવામાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ વેપારીને આંખમાં મ્યુકરમાઈક્રોસીસ થતાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં તબીબોએ જીવન બચાવવા માટે આંખ કાઢી નાખવા કહ્યું હતું. જેથી પરિવાર ગોત્રી હૉસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. જ્યાં ઈએનટી વિભાગમાં તેમની એન્ડોસ્કોપીથી આંખ બ
કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં નવભારત સાક્ષરતા કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. જે અંતર્ગત જિલ્લામાં 15થી 60 વર્ષના નિરક્ષર નાગરિકોને સાક્ષર બનાવવા આયોજન શરૂ કરાયું છે. નિરક્ષરોને શોધવા હવે આચાર્યો અને શિક્ષકો દ્વારા સરવે કરાશે. એપમાં નિરક્ષરોની યાદીનું રજિસ્ટ્ર
વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી બીએએમએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શરૂઆતમાં વડોદરા અને ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયો છે. કોલેજના બે પ્રોફેસર સામે
અમિત શાહની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સુરસાગરના ગેટ 1ની પાસે પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે બંને તરફના રસ્તા બંધ કરાયા હતા. જ્યાં બેરિકેડની અંદર પૂર્વ મેયર અને કાઉન્સિલર અને કાર્યકરો પહોંચી જતાં પોલીસે તેમને આગળ વધતાં અટકાવ્યા હતા. પૂર્વ મેયરને તો જવા દીધા પણ કાઉન્સિ
20 વર્ષ અગાઉ પોલીસે માદક પદાર્થ મૂકી બે ભાઈને ફસાવવાનું ષડયંત્ર કર્યું હતું. બોગસ નાર્કોટિક્સ ડ્રગ્સ કેસના આરોપીના ઇશારે પોલીસે આ કાર્ય કર્યું હતું. આરોપીએ બિનતોહમત મુક્તિની અરજી કરતાં સ્પે.જજ પી.એમ.રાવલે નામંજૂર કરી છે. ગોરવાના પ્રકાશ જ્યોતિ પાંડિયન પિલ્લાઈને તકરાર બાદ જ
શહેરના આરવી દેસાઈ રોડ ઉપર ડીએમબી તપોવન વિદ્યાવિહાર જૈન સ્કૂલ દ્વારા “હવે તો તપોવન એ જ તરણોપાય” વિષય પર શાસન અભ્યુદય સેમિનાર યોજાયો હતો. મહાવીર જૈન વિદ્યાલય ખાતે આચાર્ય જિનસુંદરસુરી તથા હંસકીર્તિસુરી મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી. આ સ્કૂલમાં જૈન સિવાયનાં પણ બાળકોને મૂલ્ય
સરકાર એક તરફ ‘વાંચે ગુજરાત' જેવા અભિયાનો પાછળ કરોડોનો ધુમાડો કરી નવી પેઢીને પુસ્તકો તરફ વાળવાના દાવા કરે છે, પરંતુ ઉકાઈના પાથરડા બજાર સ્થિત સરકારી તાલુકા પુસ્તકાલયની હાલત આ દાવાઓને પોકળ સાબિત કરી રહી છે. વર્ષોથી જાળવણીના અભાવે આ શૈક્ષણિક ધામ આજે ભંગાર હાલતમાં ફેરવાઈ ગયું
વ્યારા તાલુકાના ઉનાઈ નાકે સ્થિત આદિવાસી સાંસ્કૃતિક સર્કલ ખાતે આજે પરંપરાગત રીતિ-રિવાજો સાથે ગામદેવની પુંજ વિધિ યોજાઈ હતી. મીંઢોળા નદીના બંને કાંઠે વસેલા આદિવાસી સમુદાય દ્વારા પેઢી દર પેઢી પોતાના પૂર્વજો તથા દેવી-દેવોની પૂજા-આરાધના થતી આવી છે, તે પરંપરાને આગળ વધારતા આજે વ
પ્રવિણ સોલંકીસુરેન્દ્રનગર જિલ્લામાં યુવતીઓની રોજગારીની ટકાવારીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વર્ષ 2024-25 દરમિયાન યુવતીઓની રોજગારી 17 ટકા હતી, જે વર્ષ 2025-26માં વધીને 24 ટકા સુધી પહોંચી છે. માત્ર એક વર્ષમાં 7 ટકાનો આ વધારો મહિલા સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ પ્રયાસોની અસર દર્શાવે છે.
ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જયો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. જેની જાણ તંત્રને થતા તેને તાત્કાલીક દૂર કરવામાં આ
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ‘શિવજીની સવારી’ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ભવ્ય સવારીમા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ભીડીયા વિસ્તારમાં રવિવારે રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પાંચ લોકો દાઝી ગયા હતા, જેમાંથી એક યુવકની હાલત ગંભીર જણાતા તેને રાજકોટ રીફર કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાત્રે આશરે 8 વાગ્યાના સુમારે ભીડભંજન મંદિર નજી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક જ પરિવારની ચાર સગી બહેનો એક સાથે ગુમ થઈ છે. આ ઘટના ગઈકાલે બની હતી, જ્યારે તેઓ લગ્નની ખરીદી કરવાના બહાને ઘરેથી નીકળી હતી. ગુમ થયેલી બહેનોમાં મોટી બે બહેનોની ઉંમર અનુક્રમે 21 વર્ષ, 20 વર્ષ છે, અન્ય નાની બે બહેનો સગીરવયની છે. પરિવારના જણાવ
ગોધરામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે 'શિવજીની સવારી'નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સુપ્રસિદ્ધ શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે ૫:૦૦ કલાકે આ સવારીનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની ઝાંખીઓ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
રાજકોટમાં કોલેજીયન યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યા બાદ ગર્ભપાત કરાવ્યાની લાંછનરૂપ ઘટના સામે આવી છે. આ ઉપરાંત શહેરમાં ફ્રુટના વેપારી પર હત્યાના ઇરાદે છરીથી હૂમલો થયાનો બનાવ બન્યો હતો. જોકે ઘટનાના બે દિવસમાં પોલીસે હુમલો કરનાર કુખ્યાત ઈબ્રાહિમ ઉર્ફે ઈભલાને ઝડપ
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના અવસરે સોમનાથ મહાદે
સુરેન્દ્રનગરમાં મહાશિવરાત્રી પર્વ દરમિયાન ભાંગનું સેવન કર્યા બાદ પાંચ લોકોની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભાંગના નશાને કારણે અસરગ્રસ્ત લોકો સતત હસવા લાગ્યા હતા અને તેમને શરીરમાં અશક્તિ તથા ચક્કર આવ
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પવિત્ર ઘેલો નદીના કાંઠે આવેલા પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સવારથી જ લઘુરુદ્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે નિલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં સત્સંગ સભા યોજાઈ હતી. જેમાં
ભાવનગર શહેરમાં ધોળા દિવસે રીક્ષા ચાલક પર છરીથી હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. રીક્ષા ચાલક મુસાફર લઈને ગંગાજળીયા તળાવ તરફ જતા હતા, તે સમયે તલાવડી ચોકડી પાસે એક સ્કૂટર ચાલકે પાછળ જોયા વગર વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ બોલાચાલી કરી સ્કૂટર ચાલક શખ્સે છરીથ
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોએ દર્શન કર્યા હતા. હિંમતનગરના રામનગર સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં સંધ્યા આરતી બાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે ચાર પ્રહરની પૂજાનો પ્રારંભ થયો હતો. રામેશ્વર મહાદેવ મંદિર ટ
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા હંગામી બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના 14 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરા તાલુકાના આંબલીયાવાવ ગામના હિંમતભાઈ પર્વતસિંહ પટેલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે
હિંમતનગર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નવીન રેલવે બિલ્ડીંગ સામેના શેડમાં સ્ટેજ અને મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી છે. 16 ફેબ્રુઆરી, 2026ના રોજ સોમવારે ઉદેપુરથી વંદે ભારત એક્સપ્રેસ બપોરે 12:25 વાગ્યે ઉપડશે. આ ટ્રેન હિંમતનગર રેલવે સ્

27 C