બોટાદ LCB પોલીસે ગુજસીટોકના ગુનામાં જામીન શરત ભંગ કરી ફરાર થયેલા આરોપી જાવેદ ઉર્ફે ટકો ડોન રજાકભાઇ જાંગડની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે તેને સબિહા હોસ્પિટલ પાસેથી દબોચી લીધો હતો. આરોપી જાવેદ ઉર્ફે ટકો ડોન હાઈકોર્ટમાંથી શરતી જામીન પર છૂટ્યો હતો, પરંતુ તેણે જામીનની શરતો
મોરબી જિલ્લાના માળીયા તાલુકાની ભીમાસર ચોકડી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં ઉભેલા એક ટ્રકમાંથી દારૂ અને બિયરની કુલ 19,068 બોટલો મળી આવી હતી. આ જથ્થાની બજાર કિંમત 1.38 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસે દ
સંસ્કારી નગરી વડોદરામાં રફ્તારનો કહેર યથાવત છે. ગત મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતી થાર જીપની ચાલક મહિલાએ યુવકને અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટના અક્ષર ચોકથી સન ફ
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલી PM શ્રી મોડેલ સ્કૂલમાં ભગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કિશોરી સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 12 અને 13 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયો હત
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે વલસાડ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઇનોવા કારમાંથી 3208 બોટલ વિદેશી દારૂ અને બીયર સહિત કુલ રૂ. 19.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમા
રાજકોટમાં વસ્તી ગણતરીની કામગીરી આડે મોટું વિઘ્ન સામે આવ્યું છે. આ કામગીરી માટે મનપા તંત્રને 5,000 કર્મચારીઓની જરૂરિયાત છે. જેની સામે મનપા તેમજ મનપા સંચાલિત સરકારી શાળાઓ મળી માત્ર 2,500નો સ્ટાફ હાલ ઉપલબ્ધ છે. એટલે જરૂરિયાત કરતા અડધો જ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાય
ગિરનારની ગીરી કંદરાઓમાં જ્યારે 'હર હર મહાદેવ'ના નાદ ગુંજે છે અને ભવનાથની તળેટીમાં ભભૂતિધારી સાધુઓ ઉતરે છે, ત્યારે આખી અવધપુરી શિવમય બની જાય છે. આ વર્ષે સરકારે ભવનાથ શિવરાત્રી મેળાને 'મિની કુંભ' જાહેર કર્યો છે, જેના કારણે આસ્થાનો મહેરામણ બમણા વેગે ઉમટ્યો છે. આ મેળાનું સૌથી મોટ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે. એમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે મુસાફરો અટવાઇ જવાના ઘણા કિસ્સા બને છે. થોડા દિવસો પહેલાં આ રેલવે સ્ટેશનેથી એક યુવતી મળી આવી. ન તો તે બોલી શકતી, ન સાંભળી શકતી. જેના કારણે તેની સુરક્ષા અને ઓ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રાજસ્થાનમાં કથાવાચક ઉત્તમ સ્વામી પર બળાત્કારના આરોપ લાગવા સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર PM મોદીની ઓફિસનું સરનામું બદલાવાને લઈને રહ્યા હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી અસમમાં ₹5000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. 2. પશ્ચિમ
પોરબંદર જિલ્લામાં વધુ સ્પીડથી વાહન ચલાવનાર ચાલકો, અડચણ રૂપ વાહન રાખનાર ચાલકો અને નશો કરી વાહન ચલાવનાર કુલ 65 ચાલક સામે પોલીસે ગત જાન્યુઆરી માસે કાર્યવાહી કરી, દંડ નહીં પરંતુ ગુન્હા નોંધવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી પરીક્ષા સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. કાર્યક્રમનું આયોજન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જ
પોરબંદરમાં રિક્ષા દ્વારા પ્રચાર પ્રસાર માટે જાહેરાતની પત્રિકા જ્યાં ત્યાં ફેંકવામાં આવતી હોવાથી મનપા દ્વારા ચાલક સામે કાર્યવાહી કરી રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો. પોરબંદર મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા સતત કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. કમિશનરના માર્ગદર્શન
પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતીશીલ ખેડુતો માટે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પુસ્તક “પ્રાકૃતિક કૃષિ”માં જીવામૃત બનાવવાની સંપુર્ણ પદ્ધતી સરળ રીતે સમજાવવામાં આવી છે. પુસ્તકમાં જણાવાયુ છે કે, વારંવાર પ્રયોગ કર્યા પછી પરિણામ નીકળ્ય
પોરબંદરના માર્કેટયાર્ડ ખેડૂતોની જણસીની આવક થતી હોય છે.યાર્ડમાં મગફળી, ઘઉં, અડદ,જુવાર, ચણા, જીરું સહિતના પાકની આવકમાં નોંધાઇ છે. પોરબંદરના યાર્ડમાં સૌથી વધુ મગફળીની 4000 કિલો આવક અને ભાવ રૂ.1025 થી 1300 બોલાયા હતા જ્યારે સૌથી ઓછી આવક જુવારની રહી હતી.જુવારની 100 કિલો આવક અને ભાવ 1090 બોલાયા
આદિપુર સ્થિત તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ખાતે IQAC હેઠળ આયોજિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ રોલ ઓફ લાઇફ સાયન્સિઝ ઇન વિઝન ઇન્ડીયા 2047માં પોરબંદરની મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. ભુપેન્દ્રસિંહ જાડેજાએ 2047ના ટકાઉ ભારતના આર્કિટેક્ટ તરીકે વનસ્
પોરબંદરની એક પેઢીના આરોપીએ યુપીની પેઢી પાસેથી 43 ટન ચોખા મંગાવ્યા હતા અને તે પૈકી રૂ.47.35 લાખ પેમેન્ટ ન ચુકવી અને બહાના બનાવી રકમ અટકાવી રાખી છેતરપિંડી આચરતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના નોઘણ રામભાઈ ઓડેદરા નામના આરોપીએ પોતાની ઇન્ફિનિટી કોર્પોરેશન નામની પેઢી મારફત ઉતરપ્
કોડીનાર તાલુકાના ડોળાસા ગામના એક નિર્દોષ વેપારી ઉપર ઊનાના ચાર માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કરતા તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. આજે આ ઘટનાના વિરોધમાં એક વિશાળ રેલી ડોળાસાથી કોડીનાર સુધી યોજાય હતી. ગત 11 ફેબ્રુઆરીની રાત્રીના 12:30 વાગ્યે ડોળાસાના વેપારી દેવાંગ હાર્ડવેરની દુકા
ઘર કંકાસથી પત્ની જતી રહેતા માણાવદરના યુવકે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. માણાવદરના રાવલપરા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય વનરાજભાઈ બાલુભાઈ ચૌહાણ નામના યુવકે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ બીજી પત્ની સાથે અવાર નવાર ઘર કંકાસ થતો હતો. જેથી બીજી
શહેરના મધુરમ વિસ્તારમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી એક 23 વર્ષીય યુવતી પર તેના પ્રેમીની પત્ની અને સાસુ સહિતએ છરી વડે હુમલો કરી વાળ કાપી નાંખ્યાં હતા. ઘટના અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર છેલ્લા ચાર મહિનાથી અસલમ હુસેનભાઈ સમા નામના પરિણીત શખ્સ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે
ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે બુધવારથી શરૂ થયેલો મહાશિવરાત્રી મીની કુંભ મેળો તેના સમાપન તરફ સફળતાપૂર્વક આગળ ધપી રહ્યો છે. તળેટી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે દરમ્યાન મેળામાં પોલીસ સ્ટેશન સામે
ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રીનો મેળો કરવા આવેલા મેખાટીંબી ગામના મેળો કરવા આવેલા સગીરને ભરડાવાવ પાસે કાર ચાલકે ઉલાળતા પગ ભાંગી ગયો હતો. અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામના 24 વર્ષીય ભાવેશ મથુરભાઈ ડોલેરા, તેનો પિતરાઈ 17 પાર્થ દેવશીભાઈ અને ચાર મ
જામનગર શહેરના ભાગોળે કનસુમરાના પાટીયા પાસે એક ખાલી પ્લોટમાં કાર રાખી બિયરની મહેફીલ માણી રહેલા પાંચ વિદ્યાર્થીઓને પોલીસે ઝડપી લઈને બીયરના ટીનના કેન અને કાર સહિત રૂ.2.51 લાખનો મુદામાલ કબજે કરીને તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કનસુમરા પાટીયાથી અંદર, શેરી નં.4, સંત હરીરામ બાપ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી SSC અને HSCની પરીક્ષાઓ આગામી તા. 26/02/2026 થી 18/03/2026 દરમિયાન યોજાનાર છે. પરીક્ષાના આ સમયગાળા દરમિયાન જામનગર શહેર તથા જિલ્લાના તમામ તાલુકા મથકોના વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન
જામનગર મહાનગરપાલિકાના વોર્ડનં-6ના જુદા જુદા વિસ્તારોના 289 ગેરકાયદે દબાણો હટાવવા રેલવે તંત્રએ આપેલી નોટિસથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. મ્યુ.તંત્રની બિલ્ડીંગે લોકોનું ટોળું ગતરાત્રિના ધસી આવ્યા બાદ શુક્રવારે સવારે મચાવેલા હલ્લાબોલથી પોલીસે 17ની અટકાયત કરી છે. બોર્ડની પરી
જામનગર શહેરના ધરારનગર-1ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ઘરોનો સર્વે કરવામાં આવતા વધુ એક કેસ પોઝિટીવ આવતા શહેરમાં 22 કેસ કોલેરાના પોઝિટીવ આવ્યા છે. તો એક કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. શહેરના વોર્ડ નં-1ના ધરારનગર-1માં ગટરનું પાણી મિશ્
તેરા તુજકો અર્પણ અંતર્ગત જામનગર પોલીસે ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂ.6.50 લાખ મળીને કુલ રૂ.15.67 લાખનો મુદામાલ કબજે કરાયો હતો. તે મુળ માલિક વેપારીને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને સીટી ડીવાયએસપી, પીઆઈ સહિતની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો. શહેરના રણજીતસાગર રોડ
વીજ કંપનીઓના ખાનગીકરણ ન કરવા દેશભરમાં વીજકર્મીઓ દ્વારા ઉઠેલા વિરોધના સમર્થનમાં જામનગર ખાતે PGVCL અને GETCO ની બંને યુનિયનોની સંકલન સમિતિના તમામ સભ્યો દ્વારા શહેરના લાલ બંગલો ઓફીસ અને સાત રસ્તા ઓફીસ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં વીજ કંપનીન
સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 7માં આવેલા આઝાદ ચોક વિસ્તારમાં હાલ અકસ્માતનો ગંભીર ભય સેવાઈ રહ્યો છે. આ ચોક એક મુખ્ય જંકશન છે જ્યાં પાંચ રસ્તાઓ એકસાથે મળે છે. આ વ્યસ્ત વિસ્તારમાં પ્રાથમિક શાળા, મસ્જીદ અને જમાતખાનું જેવા જાહેર અને ધાર્મિક સ્થળો આવેલા હોવાથી બાળકો
એક તરફ અમરેલી જિલ્લામાં સિંચાઈની અપૂરતી સુવિધા છે અને જે પણ જળાશયો છે તે પ્રમાણમાં નાના છે તેવી સ્થિતિ વચ્ચે આજે બગસરાના મુંજીયાસર ડેમની કેનાલમાં રવિ પાક માટે પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું હોય લાખો લેટર પાણી વેડફાયું હતું. અમરેલી જિલ્લામાં ધાતરવડી અને ખોડીયાર ડેમની
જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ભાગ લેવા માટે અમરેલી પંથકમાંથી જુનાગઢ તરફનો ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જેને પગલે માત્ર અમરેલી ડેપોમાંથી જ આજે વધારાની 15 બસો જુનાગઢ સુધી દોડાવાઈ હતી. સાવરકુંડલા, ધારી, બગસરા પંથકમાંથી પણ ખાસ એસટી બસો દોડાવી હતી. હાલમાં જુનાગઢની ટ્રેનો
ભાસ્કર ન્યુઝ.સાવરકુંડલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ ખાતે આવેલ બાઢડા કેળવણી મંડળ સંચાલિત એચ.એન. વિરાણી હાઈસ્કૂલ ખાતે આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે પરીક્ષા એક પર્વ વિષય પર એક દિવસીય ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્ય
સાવરકુંડલા યુવા એડવોકેટ દેવર્ષી બોરીસાગરે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીને પત્ર પાઠવી હાલમાં ચાલી રહેલી ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં રનીંગના નિયમોમાં માનવીય અને વૈજ્ઞાનિક સુધારા કરવા લેખિત રજુઆત કરી હતી. તેમણે લેખિત રજુઆતમાં હાલ ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન પુરુ
સાવરકુંડલા તાલુકાના બાઢડા, ઘાંડલા, મેરીયાણા, શેલણા ગામોની નદીપર ચેકડેમ, ઉડી ઉતારવાનું કામ કરી પુનર્જીવન સાથે તેમજ ફલડ પ્રોટેક્શનનું કામ 1.05 કરોડના ખર્ચે કરાશે. આ કામને સૈધાંતિક મંજૂરી મળી છે. સાવરકુંડલા તાલુકાના સર્વાંગી વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિ માટેના પ્રયત્નોને મોટી
વડીયાના લુણીધારમાં પરણિતાને સાસરીયાએ શારિરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. તેમજ ફોનમાં ધીમે બોલવા મુદ્દે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો. દયાબેન ચાવડા એ સાસુ કંચનબેન ચાવડા, સસરા ભરત ચાવડા, દીયર જયસુખ ચાવડા, દેરાણી ચેતનાબેન ચાવડા, કાકાજી સસરા અરવિંદ ચાવડા અને દીયર કમલેશ ચાવડ
અમરેલીના રંગપુર અને વડેરા મુકામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. રંગપુર મુકામે સીસીરોડ-સુવિધાપથનું નિર્માણ થતા ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યા ભૂતકાળ બની છે. કુલ 1.25 કરોડના ખર્ચે સુવિધાપથ બનાવાયો છે. વડેરા મુકામ
લાઠી તાલુકાના વીરપુર ગામે પંચાયત ભવનના નવ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ઘારાસભ્ય જનક તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંગલાચાર અને પૂજનવિધિ સાથે કરવામાં આવી હતી. પંચાયત ભવન ગામના શાસકીય તથા વિકાસલક્ષી કાર્યો માટે એક કેન્દ્રસ્થાન તરીકે કાર
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો અને નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કાર્યરત સમાજ સુરક્ષા કચેરી દ્વારા વર્ષ 2025 દરમિયાન વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવામાં આવ્યો છે. દિવ્યાંગોને લાંબા અં
જિલ્લા સાયબર ક્રાઇમે તપાસ કરતાં વલસાડ તાલુકાના એક નાનકડા ગામ મગોદના સામાન્ય વાળંદ ઐયુબ શેખના એકાઉન્ટનો ઉપયોગ કરી ઠગભગતો દ્વારા 66.72 લાખની છેતરપિંડી બહાર આવ્યા બાદ ફ્રોડની રકમનો આંકડો વધીને 3.08 કરોડથી વધુ પર પહોંચી ગયો છે. આ કેસની તળિયાઝાટક તપાસમાં સાયબર ફ્રોડના માસ્ટર માઇન્
મહાશિવરાત્રીના પર્વ પર ભક્તો દેવાધિદેવ મહાદેવને રીઝવવા વિવિધ પુષ્પો અને અભિષેક કરતા હોય છે, પરંતુ નવસારીના સદલાવ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની અનોખી કલા દ્વારા શિવભક્તિની અનોખી સરવાણી વહેવડાવી છે. 12મું પાસ અને પ્રાકૃતિક ખેતી કરતા હેમંત પટેલે આ વર્ષે શિવજીની પ્રતિકૃત
નવસારી શહેરના હજારો નાગરિકોની તરસ છિપાવતા ઐતિહાસિક દુધિયા તળાવની હાલત અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી છે. પીવાના પાણીના શુદ્ધિકરણની મોટી-મોટી વાતો કરતા વહીવટી તંત્રની પોલ ખોલતી તસવીરો સામે આવી છે. જે સ્થળેથી સમગ્ર શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યાં જ સુરક્ષા અને સ્વચ
નવસારી જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત થતાની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં કાર્યકરોની અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે રાજીનામાનો દોર શરૂ થયો છે. બે દિવસ અગાઉ 7 સભ્યોના રાજીનામા બાદ, આજે વધુ 12 હોદ્દેદારોએ સ
નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તાર અંગે લગભગ 1 વર્ષથી કોઈ નિર્ણય નહી લેવાતા અવઢવ તો સર્જાઇ છે. આ સાથે પંથકના વિકાસ ઉપર અનિશ્ચિતતા સર્જાઇ છે. નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નુડામાં લગભગ એક વર્ષ અગાઉ નવસારી શહેર ઉપરાંત નજીકના ગામો હતા.જોકે સરકારે નવસારીને મહાપાલિક
ભરૂચની શાળાઓમાં એઆઇની મદદથી શિક્ષણકાર્યને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કઈ રીતે કરવો તેની તાલીમ 132 શિક્ષકોને આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ
ભરૂચ પોલીસે ભંગારમાંથી ખરીદેલી બાઇકોની આરસી બુક તથા નકલી નંબર પ્લેટ બનાવી ચોરીની બાઇકો વેચતી ટોળકીના બે સાગરિતોને ઝડપી પાડયાં છે. તેમની પાસેથી ચોરીની 10 બાઇક કબજે લેવામાં આવી છે. ભરૂચ એલસીબીની ટીમે 29મી જાન્યુઆરીના રોજ આમોદના કુરચણ ગામના રહેવાસી અબ્દુલ પટેલને ચોરીની બાઇક સ
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં શ્વાસ દી સ્પાના સંચાલક યુવાનની હત્યા તેના ભાગીદાર મિત્ર અને સ્પાના મેનેજરે મળીને કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ હત્યાકાંડમાં સંડોવાયેલાં બંને આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે. મૃતક પાસેથી ભાગીદારને સાડા નવ લાખ રૂપિયા અને મેનેજરને પગાર લેવાનો બાક
ઘ-5 સર્કલ નજીક આવેલા ફૂડકોર્ટમાં લાંબા સમયથી ભાડું ન ભરનાર વેપારીઓ સામે આર એન્ડ બી વિભાગે કાર્યવાહી કરીને અગાઉ 13 દુકાનો સીલ કર્યા બાદ હવે વધુ બે દુકાનોને પણ તાળા મારી બંધ કરી છે. ગાંધીનગરમાં ઘ-5 સર્કલ પાસે આવેલી ખાણીપીણી બજાર તરીકે ઓળખાતી ફૂડકોર્ટમાં કેટલાક વેપારીઓ દ્વારા લા
શહેરના સરગાસણ વિસ્તારમાં એસજી હાઇવેને સમાંતર સર્વિસ રોડ પર આવેલા ચર્ચનું વધારાનું અને રસ્તા પર નડતરરૂપ દબાણ તોડવા મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કે ચર્ચની બહાર કરવામાં આવેલા શેડ અને ફેન્સીંગ સહિતનું દબાણ તોડી પાડવામાં આવ્યું હત
શહેરના આરટીઓ કચેરી પરિસરમાં વર્ષોથી ઉભા રહેલા જપ્ત વાહનોને શુક્રવારે હટાવવામાં આવ્યા હતા. ટેસ્ટિંગ ટ્રેક નજીક પડેલા આ વાહનોને દૂર કરીને પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે, જેથી કચેરીના કર્મચારીઓ તેમજ કામકાજ માટે આવનારા નાગરિકોને સરળતા રહે. માહિતી મુજબ, આ વાહનો ટ્રાફિક ન
ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રાજસ્થાનના બે આરોપીઓને વડાલી પોલીસે ધરોઈ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યા છે. વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એલ. જાડેજા અને તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કોન્સ્
શહેર નજીક આવેલા અણખોલ સીમમાં ગટર લાઈન ચોકઅપ થઈ જતા પ્રોજેક્ટ મેનેજર અને તેનો લાઈનમેન ગટર લાઈનની તપાસ કરી રહ્યા હતા. કામકાજ દરમિયાન ચેમ્બરમાં લાઈનમેન બેભાન થઈ જતાં પ્રોજેક્ટ મેનેજર તેને બચાવવા માટે ચેમ્બરમાં ઉતર્યો હતો. જોકે બંને બેભાન થઈ જતાં કર્મચારીને ખાનગી અને કોન્ટ્
યાજ્ઞિક પરીખ 20 ડિસેમ્બર 2022ના રોજ 15મી ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક મળી હતી. ત્યારથી હાલ સુધી 1151 દિવસમાં માત્ર 80 દિવસ વિધાનસભા ચાલી છે. આ દરમિયાન કુલ 91 બેઠકનું આયોજન થયું છે, તેમાં એક બેઠકનો સરેરાશ સમય 4 કલાક 10 મિનિટ રહ્યો છે. કેન્દ્ર સરકારના ટાઇમ યુઝ સરવે મુજબ, ગુજરાતમાં એક મહિલા ર
રાજ્ય પોલીસ ભરતી પ્રક્રિયામાં ફરી એક વખત સખતાઈ જોવા મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની વિવિધ પોસ્ટ માટે આવેલી કુલ 1328 અરજીઓ રદ્દ કરવામાં આવી છે. તેમાં ફી ન ભરવાના અને એકથી વધુ અરજી કરવાના કેસો મુખ્ય કારણ તરીકે સામે આવ્યા છે. ભરતી બોર્
આગામી વેલેન્ટાઈન ડેને લઈને યુવાનોમાં ભરપૂર ઉત્સાહ છે, હાલમાં એક પછી એક ડે ચાલી રહ્યા છે ત્યારે યુવાધન આ દિવસોને ઉત્સવની જેમ ઊજવી રહ્યું છે અને પોતાના મનગમતા પાત્રને પોતાની લાગણીઓ જણાવીને તેને જીવનસાથી બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવે છે. જોકે, આ દિવસો અજાણતા જ યુવાનોને એક
સુરત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણૂકને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો શુક્રવારે સાંજે અંત આવ્યો છે. ભાજપના ટોચના નેતૃત્વ દ્વારા સુરત શહેર એકમના નવા હોદ્દેદારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. શહેર પ્રમુખની જાહેરાત બાદ છેલ્લા દસ મહિનાથી ચાલી રહે
રાજ્યના જુદા-જુદા વર્તમાનપત્રો/ડિજિટલ મીડિયા પ્લેટફોર્મમાં પ્રસિદ્ધ થયેલ “સરકાર હવે શિક્ષક પાસે રખડતા કૂતરા પણ ગણાવશે” શીર્ષકવાળા સમાચાર અંગે શિક્ષણ વિભાગે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશના પરિપ્રેક્ષ્યમાં માત્ર વિદ્યાર્થીઓ અન
વડોદરા જિલ્લાના સાવલી ખાતે નવનિર્મિત એસ.ટી. ડેપોનું લોકાર્પણ આજે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે જાહેર મંચ પરથી પોતાની રજૂઆતની શૈલી અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, મારા મતદારો માટે મારી મા
ભાવનગરની બી.એમ. કોમર્સ હાઈસ્કૂલની અંડર-17 (U-17) બહેનોની ટીમે ખેલ મહાકુંભ 2025ની રાજ્યકક્ષાની સેપક ટકરાવ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયનશિપ મેળવી છે. આ સ્પર્ધા 8 અને 9 ફેબ્રુઆરીના રોજ મહેસાણાના પાંચોટ ખાતે યોજાઈ હતી. મહેસાણાના સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ (ઇન્ડોર હોલ) ખાતે યોજ
ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે મોટું રોકાણ થવા જઈ રહ્યું છે. Adani Group દ્વારા કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થાપવાની યોજના પર કામ શરૂ કરાયું છે. આ સંદર્ભે રાજેશ અદાણી એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. રમતવીરોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળ
સુરતના કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયા ફરી એકવાર કાયદાના સકંજામાં આવ્યો છે. વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના હીન કાવતરા બદલ સ્પેશિયલ ઇકોનોમિક સેલે તેની ધરપકડ કરી છે. વિનુ માલવિયા કોઈ સામાન્ય ગુનેગાર નથી, તેની વિરુદ્ધ અગાઉ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમા
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે 66 જેટલા નવા ગાર્ડન બનાવવામાં આવશે. આગામી બે વર્ષમાં નવા ગાર્ડન બનીને તૈયાર થઈ જશે જેના માટેનું આયોજન અત્યારથી કરી દેવામાં આવ્યું છે. 23 ગાર્ડનોની મંજૂરી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપી દેવામાં આવી છે. જેમાં 15
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ (STP)ના કામોમાં 'મોડેલ ટેન્ડર ડોક્યુમેન્ટ' (MTD) ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ આદેશના પગલે સુરત મહાનગરપાલિકાએ ત્વરિત નિર્ણય લેતા સરથાણા અને કનકપુર-કનસાડ વિસ્તારના અંદાજે ₹520
રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ નીલકંઠ ટોકીઝની પાછળ આવેલા મેહુલનગરમાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા સોની વેપારીએ આર્થીકભીંસથી કંટાળી ગઈકાલે બપોરના સમયે કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલની પાછળ બહેનના ઘરના દરવાજા પાસે જ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ
સુરતના કતારગામ વિસ્તારમાં નવનિર્મિત અને અત્યાધુનિક ભારત રત્ન અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમના વપરાશ માટેના ભાડાના દરો પર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિએ અંતિમ મહોર મારી દીધી છે. 876 બેઠકોની વિશાળ ક્ષમતા ધરાવતા આ ઓડિટોરિયમ માટે શહેરના નાગરિકો અને વ્યાવસાયિક એકમોની વ
સુરતની સેશન્સ કોર્ટે સમાજમાં સગીર બાળકીઓની સુરક્ષા અને વધતી જતી લૂંટફાટની ઘટનાઓ સામે લાલ આંખ કરી છે. શહેરમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓ જેમાં એક તરફ રાંદેરમાં સગીર બાળકીઓ સાથે ઘરમાં ઘૂસીને થયેલી છેડછાડ અને બીજી તરફ કીમ વિસ્તારમાં થયેલી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી હતી. બંન
હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેને લઈને મુસાફરોની મુસાફરીમાં પણ વધારો જોવા મળ્યો છે. આ તહેવાર દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અસારવા અને આગ્રા કૅન્ટ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન ખાસ ભાડા સાથે ચ
ED અમદાવાદ દ્વારા બેંક ઓફ બરોડા સાથે થયેલ 28.54 કરોડ રૂપિયાની છેતરપિંડીના મની લોન્ડરિંગ કેસમાં મેસર્સ હેલિયસ ટ્યુબ એલોયસ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની વિગતો જોતા ED દ્વારા આ તપાસ CBI-ACB, ગાંધીનગર દ્વારા નો
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા 'મોક બજેટ પ્રેઝન્ટેશન સ્પર્ધા-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 17 વર્ષથી યોજાતી આ પરંપરાગત સ્પર્ધામાં એમ.એ. સેમેસ્ટર-4ના 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કેમ્પ
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક 2 દિવસનું નવજાત બાળક મળી આવ્યું છે. નવી બની રહેલી હોસ્પિટલની બિલ્ડિંગના પરિસરમાંથી એક અજાણ્યું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ખુલ્લી જગ્યામાં એક બાળકનો મૃતદે
સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યુનિયન બજેટ 2026-27 વિષય પર બજેટ ટોક @ કેમ્પસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રોફ. શિરીષ કુલકર્ણીએ 500થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને બજેટના વિવિધ પાસાઓ પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક
એવું કહેવાય છે કે, કુદરતના ખેલ અકળ હોય છે પરંતુ, સુરતના ઓલપાડ તાલુકાના ગોથાણ ગામે બનેલી એક ઘટનાએ માનવતાને હચમચાવી દીધી છે. જે ઘરમાં કન્યાના આગમનનો આનંદ અને લગ્નની શરણાઈઓ ગુંજતી હતી ત્યાં ગણતરીના કલાકોમાં જ મરણનો માતમ છવાઈ ગયો છે. કેનેડાથી પરત ફરેલા યુવક સાથે વિધિસર લગ્ન કર્
વલસાડ જિલ્લાના ઉમરગામમાં મિત્રની હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી દેવાના ચકચારી કેસમાં આરોપી ધ્રુવલ ઉર્ફે ઋતિક કૈલાશભાઈ કોળી પટેલની જામીન અરજી વાપીની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે સરકારી વકીલની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આ ચુકાદો આપ્
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક જીવવિજ્ઞાન વિભાગ દ્વારા આજે 'કેમ્પસ બર્ડ કાઉન્ટ-2026'નો પ્રારંભ થયો છે. 'ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ' (GBBC) ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે આ ચાર દિવસીય કાર્યક્રમ 13 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ આયોજનમાં વી.પી. અને આર.પી.ટી.પી. સાયન્સ કોલેજ તેમજ સી.સી.
અમદાવાદથી આવેલી જડતી સ્કવોડે મોરબી સબ જેલમાંથી બે કીપેડ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. શુક્રવારે સવારે જેલર દેવશીભાઈ રમણભાઈ કરંગીયાની ટીમે આ કાર્યવાહી કરી હતી. ટીમે જેલના સર્કલ નંબર 202 પાસે બેરેક નંબર 3 અને 4 વચ્ચે આવેલા જનરલ સંડાસ-બાથરૂમમાં તપાસ કરી હતી. બેરેક નંબર 4 બાજુથી 6 નંબર
રાજકોટ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો અને સર્કલો ઉપર પગપાળા જતાં લોકો માટે ફૂટબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ ગઈકાલે બીગબઝાર સર્કલ અને અમિન માર્ગ રોડ કોર્નર પર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે શહેરના મુખ્યનાકા ગોંડલ ચોકડી પર પણ ફૂટ ઓવરબ્રીજ બનાવવા ટેન્ડર પ
વલસાડના એક યુવકે પંજાબમાં એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને તેનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ગુના બદલ પંજાબ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વલસાડમાંથી આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના મોગરાવાડી, તારાબાગ વિસ્તારમાં સ્વામિના
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન તબિયત બગડી હતીશિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજ
સરદાર પટેલ યુનિવર્સિટીએ રાજ્યના 'વાંચે ગુજરાત 2.0' અભિયાનને વેગ આપવા અને વિદ્યાર્થીઓમાં વાંચન-સંસ્કૃતિ મજબૂત કરવાના હેતુથી 'The Book Talk Club' સાથે સમજૂતી કરાર (MoU) કર્યા છે. આ કરાર કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં સંપન્ન થયા હતા. કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલના હસ્તે MoU પર હસ્તાક્ષર
ગોધરા તાલુકાના છાવડા ગામે ઉદવહન સિંચાઈ યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ગામના આગેવાનો અને પંચાયતના સભ્યોને આંતરિક વિખવાદો ટાળીને વિકાસના કામોમાં સહયોગ આપવા ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે અંદરોઅંદરના ઝઘડાઓને કારણે અનેક યોજનાઓ અટકી પડી છે. રાઉલજી
ગોધરા-લુણાવાડા હાઈવે પર નાડા ગામ નજીક લોખંડના સળિયા ભરેલા એક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેક્ટર લોખંડના સળિયા ભરીને ગોધરા તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન ચાલકે સ્ટેયરિંગ પરનો કાબ
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ આજે શહેરના ભવિષ્યનો રોડમેપ સમાન વર્ષ 2026-27નું સુધારેલું બજેટ મંજૂર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરના મૂળ ડ્રાફ્ટમાં 15.27 કરોડનો વધારો કરી સ્ટેન્ડિંગ કમિટીએ 1,918.35 કરોડના લક્ષ્યાંક સાથે હાઈટેક સુવિધાઓ પર મહોર મારી છે. આ બજેટમાં વહીવટી પારદર્
આગામી 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીને લઈને સૌ કોઈની નજર તેના પર જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે વચ્ચે ટક્કર થશે. વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુ
શ્રી ચુંવાળ વઢીયાર ઝાલાવાડ નળકાંઠા તપોધન બ્રાહ્મણ સમાજનો 45મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત પ્રસંગ મહાવદ અગિયારસ, શુક્રવાર, 13 ફેબ્રુઆરીના રોજ યાત્રાધામ બહુચરાજી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે બે યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જ્યારે 12 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર પ્રદાન કરવામા
ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. હોદ્દા પર સતત બે ટર્મ પછી 3 વર્ષન
રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. તેમણે હનુમાનજી દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા-અર્ચના કરી હતી. મંત્રીએ મંદિરના શિખર પર ધજા પણ ચઢાવી હતી. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સાળંગપુરની મુલાકા
બાંગ્લાદેશમાં સત્તાપલટો અને પાકિસ્તાનનો છેલ્લી ઘડીએ યુ ટર્ન, આ માત્ર ક્રિકેટના સમાચાર નથી; પણ તમારા ખિસ્સા અને દેશના વર્ચસ્વની લડાઈ છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટથી લઈને અમદાવાદના શેરબજાર સુધી, 22 યાર્ડની પીચ પર રમાતા આ જીઓપોલિટિકલ ક્રિકેટિંગ પોકરની સીધી અસર પડે છે. જ્યારે
ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન બજેટ ટોક @ કેમ્પસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગોધરાના યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરેશભાઈ રામનાણીએ વિદ્યાર્થીઓ સાથે બજેટ-2026ની વિવિધ જોગવાઈઓ પર ચર્ચા કરી. રામનાણીએ સરકારના 'મિશન વિકસિત ભારત 2047'ને
અમરેલી જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સંગઠનને મજબૂત કરવાના હેતુથી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ નિમણૂકોની અપેક્ષા હતી, જેના કારણ
સૌરાષ્ટ્રના મહત્વના તીર્થધામ ગઢડામાં હાલ એક પણ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ નથી. 40 હજારથી વધુ વસ્તી અને 76 ગામો ધરાવતા આ મોટા તાલુકામાં ગુનાખોરી વધવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરીજનો અને વિપક્ષ દ્વારા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી લગાવવાની માંગ ઉઠાવવામાં
સરકારી વિનયન કોલેજ, અમીરગઢ ખાતે તા. 12 અને 13 ફેબ્રુઆરી, 2026ના રોજ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો, જેમાં બનાસ-11 ટીમ ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવ

27 C