તાજેતરમાં પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠામાં અછત સર્જાતા ગેસ સિલિન્ડરોની સંગ્રહખોરી તેમજ ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા વડોદરા શહેર એસ.ઓ.જી. ટીમે સતત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ગેરકાયદેસર સંગ્રહખોરી અને ગેસ રિફિલિંગ અટકાવવા SOGની વ
સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા હાંસલ કરતા આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસીયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દબોચી લીધો છે. શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર આ આરોપી દુબઈમાં બેસીને નેટવર્ક ચલા
સુરત શહેરની કોર્ટમાં પત્ની પર એસિડ ફેંકી પોતે ઝેરી દવા ગટગટાવનાર 70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટર પાસેથી મળેલી ચિઠ્ઠીઓએ અનેક રહસ્યો ખોલ્યા છે. જેમાં ડોક્ટર દ્વારા પોતાની વર્ષોની પીડા, કૌટિંબિક વિખવાદ અને પત્ની-પુત્રીઓ પ્રત્યેનો રોષ ઠાલવ્યો હતો. ચિઠ્ઠીમાં તેમણે ચોંકાવનારું લખ
પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીના પોશ ગણાતા શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડીને 26 લાખની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરી અંકિત કક્કડની ધરપકડ કરી રિમાન્ડ મેળવામાં આવ્યા હતાં. ત્યારે રિમાન્ડ દરમ્યાન અંકિત MBA ડિગ્રી ધારક ઉપરાંત સમગ્ર નશાના કા
ભાવનગર શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા NO DRUGS IN BHAVNAGAR અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ચિત્રા GIDC વિસ્તારમાંથી 1920 બોટલો કિંમત રૂપિયા આશેર 3 લાખથી વધુના પ્રતિબંધિત કફ સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એસઓજી કચેરીએથી મળતી મ
ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર સમયાંતરે અનેક આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરતું આવ્યું છે. પરંતુ તાજેતરમાં ભટાર જેવા પોશ અને વ્યસ્ત વિસ્તારમાં આવેલા જીવકોર નગર સોસાયટીમાં લેપ્રસીનો એક શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનું મોજું ફર
અનિલ સિંહે પોતાના 60મા જન્મદિવસે એચ.એ. કોલેજમાં ૧૨૫મી વાર રક્તદાન કરીને એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા આ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનિલ સિંહે 1987માં એચ.એ. કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થી તરીક
ગત 45 વર્ષોથી માનવતાની સેવા એ આર્ટ ઓફ લિવિંગની ઓળખ રહી છે. નક્સલ પ્રભાવિત ગામોમાં પ્રથમ શાળા શરૂ કરવાની પહેલ હોય, દુષ્કાળથી પીડિત વિસ્તારોમાં નદીઓનું પુનર્જીવન કરવાનો સંકલ્પ હોય, અથવા તણાવ, આઘાત અને કુદરતી આપત્તિઓથી પીડિત સમુદાયોને ફરી સંભાળવાની દિશા બતાવવાનો પ્રયાસ હોય —
રાહી ફાઉન્ડેશન દ્વારા અમરાઈવાડીના ઝટપટ હનુમાન મંદિર પાસે 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશનના 218મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમમાં બાળકો અને મહિલાઓ સહિત 800થી વધુ શ્રમજીવ
ધ બ્રાઇટ સ્કૂલ દ્વારા તેના રજત જયંતી વર્ષ નિમિત્તે 'અનંતમ કૃષ્ણમૂલ્ય' થીમ પર વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 14મી માર્ચના રોજ સર સયાજી નગર ગૃહ ખાતે યોજાયો હતો.મહોત્સવની શરૂઆત શાળાના સ્કૂલ રિપોર્ટની રજૂઆતથી થઈ, જેમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળ
એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી ખાતે 14 માર્ચ, 2026 ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષની થીમ Safe Products, Confident Consumers હતી. આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા ગ્રાહકના અધિકારો અને જવાબદારીઓ અંગે પ્રવચનો, લઘુ નાટિકાઓ, ડિબેટ અને કાવ્ય પઠન જેવી વિવ
ઊંઝાની શ્રી વિ.મ.પટેલ પ્રાથમિક શાળામાં શુક્રવાર, ૧૩ માર્ચના રોજ વાલી સંમેલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવા પ્રવેશ અંગે ચર્ચા અને બીજા સત્રની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કેતનભાઈ પટ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના અંગ્રેજી વિભાગ દ્વારા 10 અને 11 માર્ચના રોજ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું. 'કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ ઇન ઇંગ્લિશ સ્ટડીઝ' વિષય પર યોજાયેલા આ પરિસંવાદમાં દેશ-વિદેશના વિદ્વાનો, સંશોધકો અને શિક્ષણવિદોએ ઉત્સાહપૂર્
ઝવેરચંદ મેઘાણી અને જાદુગર કેલાલ જેવા મહાન કલાકારોની કર્મભૂમિ અને જન્મભૂમિ ગણાતા બગસરામાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલી 'માનસ મેઘાણી' રામકથા આજે રામ જન્મોત્સવના પાવન પ્રસંગ સાથે સંપન્ન થઈ. પૂજ્ય મોરારિબાપુએ આજના કથા સંવાદમાં જીવન જીવવાની સાચી કળા અને સાધુતાના લક્ષણો પર ભાર મ
ગોધરા શહેરના બહારપૂરા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહને ચાર સેવાભાવી મિત્રો દ્વારા ત્રણ નવી લાકડાવાળી સગડીઓ અર્પણ કરવામાં આવી છે. આ મિત્રોએ પોતાના ખર્ચે આ સગડીઓ તૈયાર કરાવી સ્મશાનગૃહમાં સુવિધા વધારી છે. શહેરના પ્રકાશ દીક્ષિત, ડૉ. શ્યામસુંદર શર્મા, પપ્પીભાઈ અને તેમના એક અન્ય
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં આયોજિત 'નેશનલ લોક અદાલત' ન્યાયિક ઇતિહાસમાં એક મહત્વની સાબિત થઈ છે. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આશિષ જે. એસ. મલ્હોત્રાના અધ્યક્ષ સ્થાને યોજ
રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્સના ત્રીજા માળે સોના- ચાંદીના દાગીના બનાવનારા વેપારીને ત્યાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગના કારણે એક વ્યક્તિના હાથ દાઝી ગયા હતા. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. અહીં સોનુ ગાળવા માટે
મોડાસાના શીણાવાડ GIDC પાસે માર્ગ અકસ્માતમાં મેઘરજના ભાજપ અગ્રણી મહેશ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓ જિલ્લા યુવા ભાજપ મંત્રી અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હતા. પ્રાથમિક માહિતી અનુસાર, મહેશ ઉપાધ્યાય પોતાના કામકાજ અર્થે એક્ટિવા પર મોડાસા ગયા હતા. શીણાવાડ GIDC નજીક તેમનું એક્ટિવા
વર્ષ 2026ના વર્ષની પહેલી રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ લોક અદાલતમાં, પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા, દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનન
અમદાવાદ શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને ગઠિયાઓએ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી પહેલા 25 લાખની અનક્લેમ્ડ વીમા રકમ આપવાની લાલચ આપી હતી. બાદમાં IPOમાં રોકાણ કરાવવાના બહાને વિવિધ ચાર્જ, GST અને પ્ર
તમે તમારા પર્સનલ CA રાખ્યા હોય તો ચેતી જજો કારણકે રાજકોટમાં વેપારીને મળેલી લોનના રૂ.57.10 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જ વાપરી નાખ્યાની ઘટના બની છે. મહાવીર ટ્રેડિંગ પેઢીના સંચાલકે પોતાના CA સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શહેરના કોઠારીયા રોડ પર રહેતા
બોટાદ જિલ્લામાં ગરમી અને ઓરેન્જ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ટ્રાફિક પોલીસે એક માનવતાપૂર્ણ પહેલ કરી છે. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ એ.એમ. રાવલ અને તેમની ટીમે શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે રાહદારીઓ અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ઠંડક આપવા માટે વર
નવસારીના છાપરા રોડ પર અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં એક વેગનઆર કાર ચાલકે મોપેડ સવાર યુવકને ટક્કર મારી હતી. જેથી મોપેડ ચાલકને ઈજા પહોંચી હતી. જોકે, મોપેડ ચાલકને અડફેટે લીધા બાદ, તેની મદદ કરવાને બદલે કાર ચાલકે તેની સાથે મારપીટ કરી હતી. કારચાલકે યુવકનું પર્સ અને મોબાઈલ પણ ઝ
રાજ્યમાં બહુચર્ચિત થયેલા કિંજલ રબારીના પ્રેમપ્રકરણમાં ઘીના ઠામમાં ઘી પડ્યુ છે. ત્યારે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં વીડિયો વાયરલ કરીને ચૌધરી માતા-પિતાએ દીકરીને પરત મેળવવા માટે ઠાકરશી રબારીને વિનંતી કરી છે. માતાએ રડતા-રડતા કહ્યું છે કે ઉણ ગામનો રબારીનો દીકરો ઉપા
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગઢડા તાલુકાના ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ધારાસભ્ય મકવાણાએ જણાવ્યું હતું કે, ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના અગાઉ સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી. જોકે, ત
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાંથી રૂ. 68.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સરકારી ખરાબામાંથી 9540 નાની-મોટી બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 53.64 લાખ),
દસાડા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 7.93 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં વિદેશી દારૂની બોટલો અને એક કારનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરાર થયો છે. પોલીસને બાતમી મળી હતી કે કાળા કલરની હ્યુ
અમદાવાદ નજીક ધોલેરાના બાવળીયારી ખાતે આજે ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ‘ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સ
ગુજરાત રાજ્યમાં ફોજદારી ન્યાય પ્રણાલીને વધુ સચોટ, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવાના હેતુથી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશનના નેજા હેઠળ સુરત ખાતે આવતીકાલે 15 માર્ચ, 2026ના રોજ એક મહત્વપૂર્ણ કાયદાકીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ‘ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ’ દ્વારા આયોજિત રાજ્ય સન્માન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત રહીને યુવા શક્તિને બિરદાવી હતી. તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્કાઉટ્સ-ગાઈડ્સ અને રોવર-રેન્જર્સને પુરસ્કાર આપી સન્માનિત ક
ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાનું નેટવર્ક ચલાવતી ટોળકી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે GCTOC હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે ખાસ કરીને આ ગેંગના સભ્ય પથુભા મેરૂભા ગોહિલની જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ફગાવી દેવામાં આવી છ
ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડી પક્ષીએ ચાર ઈંડા મૂક્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ચોમાસા પહેલાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોકમાન્યતા હોવાથી આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પ્રાચીન સમય
વડોદરા શહેરમાં એક જ દિવસમાં હત્યાનો બીજો બનાવ બનતા ચકચાર મચી છે. શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈ નામના શખ્સે અસ્ત્રા વડે હુમલો કરતા 36 વર્ષીય મિતેશકુમાર રમણભાઈ વાળંદ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. લોહીથી લથપથ હાલતમાં યુવકને તાત્કાલિ
મહેસાણા શહેરમાં હિટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના મોત થયા છે. આજે વહેલી સવારે પુરપાટ ઝડપે આવતા મોટરસાયકલ ચાલકે એક્ટિવાને અડફેટે લેતા 22 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે, જ્યારે શુક્રવારની રાત્રિએ પુરપાટ આવતા કારચાલકે બાઈકને ટક્કર મારતા ગાંધીનગરની PDEU કોલેજમા
વિકાસ અને પર્યાવરણ વચ્ચે જ્યારે પણ પસંદગી કરવાની આવે છે, ત્યારે મોટાભાગે પર્યાવરણનો ભોગ લેવામાં આવતો હોય છે. રસ્તા પહોળા કરવા હોય કે નવી સરકારી ઇમારતોનું નિર્માણ કરવું હોય, વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો પર કુહાડી ફેરવી દેવી એ સૌથી સરળ રસ્તો માનવામાં આવે છે. પરંતુ સુરતના ઉધના પોલ
પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરી ખાતે ભૂમિ સીમાંકન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અજય દહીંયાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ભૂમિ સીમાંકન કામગીરીને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવાનો હતો. બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી ભૂમિ સીમાંકન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ફરી એક વખત ગુજરાત આવ્યા છે. મુકુલ વાસનિક બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જાહેર કરાયેલી અલગ અલગ સમિતિઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર સાથે
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શહેરા ખાતેના કાર્યક્રમના આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમ આવતીકાલે, 15 માર્ચના રોજ યોજાવાનો છે. બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી હર્ષદ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
મોરબી સબ જેલ બહારથી જેલની અંદર ફેંકવામાં આવેલું એક પોટલું જેલ સ્ટાફની સતર્કતાને કારણે ઝડપાઈ ગયું છે. આ પોટલામાંથી એક મોબાઈલ ફોન, માવા, બીડી અને ચૂનો મળી આવ્યા હતા. જેલ સત્તાવાળાઓ દ્વારા આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સબ જે
પાટણ નગરપાલિકા વિસ્તારમાં ટી.પી-2 ના ફાઇનલ પ્લોટ નં. 170 ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની 'આગવી ઓળખ' ઘટક હેઠળ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે ₹17.70 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ નવતર પ્રકલ્પનું વિધ
ઔદ્યોગિક નગરી વાપીમાં પરિવહન સુવિધાને વેગ આપવા માટે વાપી મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયની રાહ જોયા બાદ, શહેરના મુખ્ય 10 રૂટ પર 20 સિટી બસોની સેવા શરૂ કરવામાં આવી છે. આ બસોમાં મુસાફરીનો દર ટૂંકા અંતર માટે રૂ, 5 અને લાંબા અંતર માટે મહત્તમ રૂ, 10 રાખવામાં આવ્યો છે,
જૂનાગઢ જિલ્લાના મેંદરડા રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશનભાઈ મનસુખભાઈ માકડીયાએ તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના ઇજનેરના નકારાત્મક વલણ અને કથિત જ્ઞાતિવાદ આધારિત ભેદભાવથી કંટાળીને પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામુ
બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા 14 માર્ચ, 2026ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં દિવાની અને ફોજદારી સહિત કુલ 12,049 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં કુલ ₹26,35,17,723 (આશરે ₹26.35 કરોડ)નું સેટલમેન્ટ નોંધાયું હત
ચેક રિટર્ન કેસો સહિત વિવિધ પ્રકારના સમાધાનલાયક કેસો રજૂ કરવામાં આવ્યાં ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજરોજ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના સમાધાનલાયક કેસોના ઝડપી અને સુલભ નિકાલ માટે પ્રયત્નો હાથ ધ
15 Marchના રોજ 'વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ' ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે ગ્રાહકો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખના જણાવ્યા અનુસાર, ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે તેલ અને ગેસ પુરવઠામાં કટોકટી સર્જ
દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવને પગલે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર, આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના આઝાદ ચોક ખાતે ભાજપ સરકારની આર્થિક નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ
વલસાડ શહેરમાં ગુનેગારો સામે કાયદાનો ગાળિયો મજબૂત કરનાર સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. છેલ્લા દસ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે સચોટ દલીલો અને મજબૂત પુરાવાઓના આધારે 100 જેટલા આરોપીઓને સખત સજા અપાવવામાં સફળતા મેળવી છે. ત્રિપાઠીએ પોતાન
પંચમહાલના શહેરા તાલુકાની ધરોલા ચોકડી પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ધમાઈ ગામના એક વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધમાઈ ગામે રહેતા પટેલ ભરતસિંહ તે
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના પોરબંદર સર્કલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અધિક્ષક ઈજનેર સી. સી. ડામોરે જણાવ્યું હતું કે, પોરબંદર સર્કલ હેઠળના ચાર ડિવિઝન – પોરબંદર સિટી, પોરબંદર રૂરલ, કેશોદ અને માંગરોળમાં ગ્રાહકો પાસેથી કુલ 25 કરો
ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં એકસાથે 125 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. 5 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં રામપરા ગ્રામપંચાયત ઓફિસથી કન્ટ્રોલ રૂમ કાર્યરત કરીને સમગ્ર ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. આ પહેલથી ગામની સુરક્ષામાં નોંધ
નવસારીના લૂંસીકુઈ મેદાનમાં હવે વ્યાવસાયિક કાર્યક્રમો પર રોક લગાવવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ અંગે સંબંધિત અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. આ નિર્ણયથી મેદાનની ગરિમા જળવાશે અને તેનો ઉપયોગ ફક્ત રમતગમત પ્રવૃત્તિઓ માટે જ થઈ શકશે. લાંબા સમયથી લૂંસીકુઈ મેદ
બરોડા ડેરીની ચૂંટણીમાં હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડેસર બેઠક ઉપરનું રાજકારણ ગરમાયુ છે. આ બેઠક ઉપર એક તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પોતાના ઉમેદવારને જીતાડવા મથામણ કરી રહ્યા છે તો બીજી તરફ વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી પણ ભાજપનો મેન્ડેડ ન મળવા છતાં પણ ચૂ
સુરતના દિલ્હી ગેટ સ્થિત લોર્ડ્સ પ્લાઝા ખાતે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા 'શહેરી વિકાસમાં ઉર્જા કાર્યક્ષમતા' વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, સુરત મહાનગરપાલિકા અને ઈકો એનર્જી સોલ્યુશનના સંયુક્ત સહયોગ
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોની હાજરી હવે નવી વાત નથી. તાજેતરમાં નદીના પાણીમાં એક મગર મૃત અવસ્થામાં પડેલો હોવાની માહિતી મળતાં વન વિભાગે તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની મદદ માગી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ
પંચમહાલ જિલ્લામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-2020 હેઠળના કેસોના ઝડપી નિકાલ માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જિલ્લા સેવાસદન કચેરી ખાતે કમિટીના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, એક્ટ હેઠળ જિલ્લામાં
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કોડીનાર-ધારી રોડ પર રોણાજ ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોડીનાર-ધારી માર્ગ પર સાંજના સમયે
સુરત શહેર આજે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ બન્યું હતું. અહીં આયોજિત પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન અને સુરત રેન્જના પાંચ જિલ્લાઓના ટોચના પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા વર્ષ 2024 અને 2025ના ગુનાખોરીના આંકડાઓની સમીક્ષા કરવ
કહેવાય છે કે, કુદરતની ગતિ ન્યારી છે, પણ ક્યારેક તે એવી ક્રૂર થપાટ મારે છે કે પથ્થર દિલના માનવીની આંખો પણ ભીની થઈ જાય. જૂનાગઢના વાળા પરિવારમાં પણ કંઈક આવું જ બન્યું. જે ઘર દીકરાના લગ્નની ખુશીઓથી મહેકી રહ્યું હતું અને જ્યાં ઢોલ-નગારાના તાલે મહેમાનો ઝૂમી રહ્યા હતા, ત્યાં અચાનક એવ
જીજ્ઞેશ મેવાણી- મનીષા વકીલ વચ્ચે ઉગ્ર દલીલો વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ અને જીગ્નેશ મેવાણી વચ્ચે ઉગ્ર દલીલો થઈ .. બાળકોમાં કુપોષણ મુદ્દે ચર્ચા શરુ કરતા મેવાણીએ કહ્યું કે એકલા પંચમહાલમાં જ 20 હજાર બાળકો કુપોષિત છે.આંકડાઓ આધારે ચર્ચે કરતા મનીષા વકીલ ઘેરા
રાજકોટના પશ્ચિમ વિસ્તારના હાર્દ સમાન કાલાવડ રોડ પર આજે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. અહીં આવેલા જાણીતા કોસ્મોપ્લેક્સ સિનેમામાં અચાનક જ બપોરે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્ક્રીન પાસે આવેલા દરવાજા તેમજ બારીના ભાગે આગ લાગતા અફર
પ્રભાસ પાટણના પવિત્ર ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રીકૃષ્ણને સવા બે કિલો ચાંદીનો કલાત્મક મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. અમદાવાદના યોગેશભાઈ પટેલના પરિવારે આ મુગટ ભેટ આપ્યો છે. આ મુગટ બારીક મીનાકામ અને કલાત્મક નકશીકામથી સુશોભિત છે, જે ભગવાનના નિત્ય શૃંગારમાં ઉપયોગમાં લેવાશે. ભાલ
સમગ્ર દેશમાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતોમાં સમાધાનપાત્ર કેસોનો બંને પક્ષે સંતોષ થાય તેમ નિકાલ કરવામાં આવે છે. અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ ખાતે લોક અદાલતમાં વાહન અકસ્માત વળતરના 1 કરોડથી વધુના વળતરના બે કેસોમાં સમાધાન થયું હતું અન
ઘોઘા તાલુકાના સાણોદર ગામના નવાપરા વિસ્તારમાં મોડી રાત્રે ભાભીના રૂમમાંથી અજાણ્યા પુરુષનો અવાજ આવતા જાગી ગયેલી નણંદ અને મોટા બાએ તપાસ કરતા ગામનો જ શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ સામા પક્ષના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી યુવતીને ઈજા પહોંચાડી હતી. જ્યારે સામા
વડોદરાના સામાજીક આગેવાન દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન અને સ્ટેડિયમમાં બિભત્સ વર્તન કરવા બદલ પોલીસ સ્ટેશમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્ર ધ્વજનું અપમાન અને અમદાવાદ સ્ટેડિયમાં બિભત્સ વર
નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘MRO Xpo India 2026’માં ગુજરાતના ફાળે વધુ એક સુવર્ણ સિદ્ધિ આવી છે. ભારતના ઉડ્ડયન નકશા પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા ગુજરાતને ‘MRO સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિમાનની જાળવણી (Maintenance), સમારકામ (Repair) અને ઓવરહોલ (Overhaul) એટલે કે MRO ઇકોસિસ્ટમને મજબૂ
ગુજરાતના પશુપાલકો અને ગૌસેવા કરતી સંસ્થાઓ માટે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે એક દિવાળી જેવો ઉમદા અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'ના કાર્યક્ષેત્રમાં ધરખમ વધારો કરતા સરકારે ગૌશાળા અને પાંજરાપોળની નોંધણીની સમયમર્યાદા લંબા
અમદાવાદ શહેરમાં સાયબર ઠગાઈના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. સાયબર ગઠિયાઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવીને લોકોને નિશાન બનાવતા હોય છે. આવો જ એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં દુબઇમાં રહેતા દીકરાને કરીયાણું મોકલવા જતા નિવૃત્ત વૃદ્ધ સાયબર ઠગોના શિકાર બ
વેરાવળના 60 ફૂટ રોડ પર આવેલા અટલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (સ્વિમિંગ પૂલ) ખાતે 15 માર્ચ, 2026 (રવિવાર) ના રોજ સાંજે 5 વાગ્યાથી વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને જાગૃત, સંગઠિત અને શક્તિશાળી બનાવવાનો તેમજ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને સા
ફેબ્રુઆરી 2026માં સુરતના આઠવા લાઈન પોલીસ મથકે એક મહિલાએ પોતાના પતિ સહિત કેટલાક આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેને વર્ષ 2000માં 25 વર્ષની મુદતની 5 લાખની વીમા પોલિસી લીધી હતી. જેને પાકતી મુદતે રૂ. 19.87 લાખ મળવાના હતાં. ખોટી સહી કરી, લોન લઈને 17.69 લાખ ઉપાડી લીધાફરિયાદીએ નોમિનીમાં
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. વલસાડમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા બાદ તેઓ વાંસદા તાલુકાના જામલિયા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) પહોંચ્યા હતા. અહીં તેમણે 300 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી તેમને
CM ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે આજે યોજાયેલા વિકાસ ઉત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંદાજિત રૂ. 1350.68 કરોડના કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ
સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરો વિરૂદ્ધ એક વિશેષ અભિયાન છેડવામાં આવ્યું છે. આ કડીમાં સચિન પોલીસે બાતમીના આધારે વાંઝ ગામમાં દરોડા પાડીને એક એવા 'ડોક્ટર'ને ઝડપી પાડ્યો છે, જેની શૈક્ષણિક લાયકાત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કથિત ડ
ન્યાયતંત્રમાં વર્ષો સુધી ચાલતા કેસોના ભારણને હળવું કરવા અને પક્ષકારોને ઝડપી તેમજ સસ્તો ન્યાય મળી રહે તેવા હેતુથી, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશાનુસાર આજે જૂનાગઢ ખાતે વર્ષ 2026ની પ્રથમ 'રાષ્ટ્રીય મેગા લોક અદાલત'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ર
સુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં રવિવારે આયોજિત થનાર 'સુરક્ષિત ભારત' કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ મોટા વિવાદમાં ફસાયો છે. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની તસ્વીર સાથેના પોસ્ટરો વાઇરલ થતા જ સામાજિક અને રાજકીય વર્તુળોમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી છે. વિવાદ વધતા આખરે
સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર તરફ રીક્ષામાં જતા મહિલાનું પર્સ ઝૂંટવી 19.43 લાખના દાગીના અને રોકડ રકમ ચોરી કરનાર બે ચોરને ઝોન 2 ડીસીપીના એલસીબી સ્કોડે ઝડપી પાડ્યા છે.આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતા હતા.આ ચોરી કરીને પણ આરોપીઓ મુંબઈ અને અજમેર ફરવા જતા રહ્યા હતા.આરોપીઓ પાસેથી 8.50 લાખન
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન પર સંતો અને હરિભક્તો દ્વારા પુષ્પાભિષેક કરવામાં
મધ્ય-પૂર્વ વિસ્તારમાં ઉભી થયેલી ભૂ-રાજકીય પરિસ્થિતિને કારણે વિશ્વસ્તરે ઊર્જા ક્ષેત્રમાં LPG અને LNGના પુરવઠા પર અસર જોવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઘરેલુ ગેસ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંકલિ
દેશભરમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને સર્જાયેલી અસમંજસની અસર હવે મહેસાણા જિલ્લામાં પણ ઘેરી બની રહી છે. જિલ્લાની ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉનાળાના આકરા તડકામાં લોકો પોતાનો ધંધો-રોજગાર છોડીને કલાકો સુધી ગેસ સિલિન્ડર મેળવવા માટે રા
ગુજરાતીમાં કહેવત છે કે ઊંટના અઢારે અંગ વાંકા, પરંતુ આ અઢારે વાંકા અંગ વાળું ઊંટ વડોદરા શહેરના રસ્તાઓ ઉપર ફસાઈ ગયું હતું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રોડ વચ્ચે પાણીના વાલ્વના કાણામાં આ ઊંટનો પગ એવો ફસાયો કે તેને કાઢવામાં નાકે ફીણ આવી ગયું. સ્થાનિક રહીશો અને ઊંટના માલ
ગાંધીનગરના સુઘડમાં રહેતા સાનિધ્ય બિલ્ડરના 25 વર્ષીય ઋષભ પટેલના આપઘાત કેસમાં જાન્યુઆરી મહિનાથી વોન્ટેડ ત્રણ આરોપીઓ નેપાળમાં આશરો લઇ રહ્યા હોવાનું ઇન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેના પગલે હવે ગાંધીનગર પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે નેપાળ પોલીસના સંલકનમાં રહી
ગુજરાતમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા ફરી વિવાદના ઘેરામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગે ડિસક્વોલિફાય લિસ્ટમાં નામ હોવા છતાં એક યુવતીને નિમણૂક પત્ર આપી દીધાનો યુવરાજસિંહનો આક્ષેપ છે. આ ભરતીમાં જવાબોની એક ખાસ 'ABCD' પેટર્નનો ઉપયોગ થયો હોવાના વિગતો પણ સામે આવી હતી. આ સાથે જ,
ભાણવડ તાલુકાના રૂપામોરા ગામ ખાતે આવેલી ગૌશાળામાંથી ફ્લડ લાઈટ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગડુ ગામના એક યુવાનને ઝડપી પાડી તેની પાસેથી ₹21,010ની કિંમતની ચોરાયેલી લાઈટો કબજે કરી છે. થોડા દિવસો પહેલા રૂપામોરા ગામની ગૌશાળામાંથી આશરે ₹21,010ની કિંમતની કુલ 15 ફ્લડ લાઈટોની ચોરી થઈ હત
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આગામી સંગઠનાત્મક લક્ષ્યો અને પક્ષની મજબૂતી માટે સોમવારે, 16 માર્ચના રોજ પાટણ જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ વિશ્વકર્માજીનો આ પાટણ જિલ્લાનો પ્રથમ પ્રવાસ છે. તેમના આ પ્રવાસને લઈને ભાજપ કાર્યાલય ખાત
ભરૂચની કોર્ટ દ્વારા મૂળ બિહારના 21 વર્ષીય આરોપી તબરેઝ અન્સારીને 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં વર્ષ 2018માં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે આ અપીલ ફગાવી દઈને ભરૂચની કોર્ટના હુકમને યોગ્ય ઠરાવ્
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. આ પરિપત્રમાં સરકારી કર્મચારીઓ માટે “કુટુંબ”ની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે, જેમાં એકથી વધુ પત્ની હોય તેવી સ્થિતિમાં બીજી પત્નીને સરકાર
વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદ જિલ્લાના નાગરિકો માટે રાહતના સમાચાર છે. જિલ્લા કલેક્ટર સુજીતકુમાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત છે. તાજેતરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિતરણ વ્યવ
પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા 44 સભ્યો અને વર્તમાન બોર્ડનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પાલિકા સંકુલ ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સહિતના કર્મચારીઓએ પ્રમુખ હિરલ પરમાર અને અન્ય પદાધિકારીઓનું સન્માન કરી તેમને વિદાય આપી હતી. જોક
દેશભરમાં રાંધણ ગેસના બાટલા માટે સર્જાયેલી લાંબી કતારો અને વધતા જતા ભાવોના વિરોધમાં આજરોજ ભાવનગર શહેરના હાર્દ સમા એવા ઘોઘાગેટ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, આ વેળાએ પોલીસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, આપ દ્વારા
નવસારીના વિરાવળ ખાતે આવેલા સ્મશાનગૃહને ગુજરાત ગેસ કંપની દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં સ્મશાનગૃહને મળતો વિનામૂલ્યે ગેસ સપ્લાય તબક્કાવાર બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણયને પગલે કોંગ્રેસ અને સ્મશાન ટ્રસ્ટે ભારે રોષ વ્યક્ત કર્
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપ દ્વારા બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને 'ચોમાસાના દેડકા' સાથે સરખાવી હતી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા હતા. નાણામંત્રી કનુ દેસાઈ

27 C