ઓગણજ વિસ્તારમાં આવેલી એક વ્યક્તિની જમીન એક શખસે પચાવી પાડી છે. આ જમીન પચાવી આરોપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બનાવટી ટેક્સ બિલના આધારે ઉત્તર ગુજરાત વીજ કંપનીમાંથી ખોટી રીતે વીજળીનું કનેક્શન પણ મેળવ્યું છે. આ અંગે જમીન માલિકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરતા તેમની મહિલા મિત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, તુષાર ઘેલાણીએ પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું, જે મામલે તેમના પરિવાર દ્વાર
નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં હાલ ભડકો જોવા મળી રહ્યો છે. જલાલપોર વિધાનસભાના કાર્યકરોમાં સંગઠન પ્રત્યે ભારે રોષ વ્યાપ્યો છે અને રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. આ ખેંચતાણ વચ્ચે નવનિયુક્ત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રકાશ પાટીલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં તેઓ વિ
બોટાદ રિક્ષા એસોસિએશને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. એસોસિએશને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી મફત પહોંચાડવાની સેવા જાહેર કરી છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવ વચ્ચે વાહનવ્યવહારની ચિંતામાંથી મુક્ત કરવાન
આજરોજ પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ 'સારંગ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોર્પોરેટર જાગૃતિબેન કાકા, મોટિવેશનલ સ્પીકર હસમુખભાઈ જાદવ, કોર્પોરેટર જ્યોતિબેન પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નીલેશભાઈ કહાર, વોર્ડ મહામંત્રી મનોજભ
સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ (SOIBM) ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM)નો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહ સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે આયોજિત કરાયો હતો, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA-આણંદ)ના ડિરેક્ટર ડૉ. સસ્વતા બિસ્વાસ મુખ્ય અ
અમદાવાદના પાલડી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે ફાગણ સુદ ત્રીજ, શુક્રવાર, ૨૦ ફેબ્રુઆરીના રોજ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડ્શોપચારથી પૂજન અને અભિષેક કરાયા બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પાટોત્સવ દરમિયાન કુમકુમ
સોશિયલ મીડિયા પર વિવાદોનું કેન્દ્ર રહેતી કિર્તી પટેલ અને તેની ગેંગ સામે જૂનાગઢના એક યુટ્યુબરે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. સનાતન ધર્મ અને સાધુ-સંતોના અપમાનનો વિરોધ કરવા બદલ યુટ્યુબર અબજલ કારાભાઇ સીડાને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી, જાનથી માર
અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે(20 ફેબ્રુઆરી) રાત્રે લગ્ન પ્રસંગમાં ગીતો વાગતા આસપાસના લોકો પહોંચ્યા હતા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બંને પક્ષે સામ સામે મારામારી થઈ હતી. મામલો ઉગ્ર બનતા પથ્થરમારો થયો હતો. પોલીસે બંને પક્ષે સામે
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કાપડિયાળી ગામે જૂના ઝઘડાની અદાવતમાં એક પરિવાર પર હુમલો થયો છે. આ મામલે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, પાંચ જેટલા શખ્સો લાકડીઓ લઈને ફરિયાદી ભુપતભાઈ મેરના ઘરે પહોંચ્યા હતા. તેમણે ભુપતભાઈ અને તેમના પરિવારના સભ્ય
જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાત્રે જૂની અદાવતને કારણે એક સુમરા યુવાન પર હુમલો થયો હતો. આ ઘટના બાદ પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સમગ્ર વિસ્તાર બંધ કરાવ્યો હતો અને આઠ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે હોળીના પાવન પર્વ નિમિત્તે 'કૃષ્ણ પાર્ટી પ્લોટ' માં ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ મહોત્સવ ષષ્ઠપીઠાધિશ્વર પ.પૂ.ગો. 108 દ્વારકેશલાલજી મ
દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'India-AI Impact Summit 2026' માં વિરોધ પક્ષ દ્વારા વિરોધના પડઘા હવે સુરતમાં પણ જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમિટ દરમિયાન કરવામાં આવેલા પ્રદર્શનને ભાજપે દેશની વૈશ્વિક છબી ખરડવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ ઘટનાના વિરોધમ
અમરેલી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સોને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અમદાવાદ સેન્ટ્રલ જેલ અને મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી જિ
ચરોતર એજ્યુકેશન સોસાયટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU) અંતર્ગત એમ. બી. પટેલ સાયન્સ કૉલેજના 51 વિદ્યાર્થીઓ અને 3 પ્રાધ્યાપકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક એન્જિનિયરિંગ અને રાષ્ટ્રીય વિરાસતથી
નવસારી જિલ્લાની જાણીતી વસુધરા ડેરીના આઉટસોર્સિંગ કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે મોરચો માંડ્યો છે. છેલ્લા 15 વર્ષથી થઈ રહેલા કથિત આર્થિક શોષણ અને ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ આજે વહેલી સવારથી ડેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ધરણા પર બેસી ગયા છે. આ લડતમ
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડમ્પરની ટક્કરે એક નિર્દોષ યુવકનો જીવ ગયો છે. 21 ફેબ્રુઆરીને શનિવારે વહેલી સવારે યમદૂત બનીને આવેલા ડમ્પરે 22 વર્ષના મોપેડ રહીને જઈ રહેલા યુવકને ટક્કર મારતા યુવકને માથાના ભાગે ગંભીર જાઓ થઈ હતી, જેથી યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત થતા સ્થ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલ ખાતે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના શિક્ષકો માટે યોજાયેલી છ દિવસીય તાલીમનો આજે અંતિમ દિવસ હતો. આ તાલીમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આયોજિત કરવામાં આવી હતી. આ તાલીમ 16 ફેબ્રુઆરી 2026, સોમવારથી શરૂ થઈ હતી અને 21 ફેબ્રુઆરી 2026,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક સરા
પાટણ શહેરના સુનિયોજિત વિકાસ માટે પાટણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. પાટણ 'અ' વર્ગની નગરપાલિકા હોવાથી તેને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (વિસ્તાર વિકાસ સત્તામંડળ) જાહેર કરવામાં આવી છે. હાલમાં શહેરમાં TP-1 અને TP-2નું અમલીકરણ થઈ ચૂક્ય
પોરબંદરમાં ગાયત્રી મંદિર સામેના ખાડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં આશરે 2500 વાર જેટલી કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ ડિમોલેશન કામગીરી ચુસ્
વડોદરામાં નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી તરફ જતા અકસ્માત, એક્ટિવા ચાલક આઇસર ટ્રકમાં ઘૂસ્યો, એકનું ઘટનાસ્થળે મોત અન્ય એક ઘાયલ, ઇજાગ્રસ્ત યુવક યુવરાજ ઠાકોરને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, મૃતક યુવક તેનો મિત્ર હોવાનું સામે આવ્યું, હાલમાં હરણ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ત્યારે આજે(21 ફેબ્રુઆરી) પ્રવાસના બીજા દિવસે તેમણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. નીતિન નવીને સવારે રિવરફ્રન્ટ પર મો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના ભાદરા ગામની મુલાકાત લીધી હતી. ઊંડ નદીના કિનારે યોજાયેલી રાત્રી સભામાં તેમણે ગ્રામજનો સાથે આધ્યાત્મિકતા, પર્યાવરણ જતન અને સામાજિક જવાબદારીઓ અંગે સંવાદ કર્યો હતો. રાજ્યપાલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની જન્મભૂમિ ભાદરાને પવિત્ર
બોટાદ ટાઉન પોલીસે પોક્સો અને અપહરણના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. ઝડપાયેલા આરોપીનું નામ દીપક ઉર્ફે કે.કે. હિંમતભાઈ મકવાણા છે, જે બોટાદના ભાવનગર રોડ સ્થિત સીતારામ નગરમાં રહ
ભાવનગર શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ચિત્રા જીઆઈડીસી (GIDC) માં આજે વહેલી સવારે આગની ઘટના સામે આવી છે જેમાં આવેલ જે.કે. ટાયર્સના એકમમાં અચાનક વિકરાળ આગ લાગી હતી તાત્કાલિક ફાયરબ્રિગેડ ને જાણ કરતા કાફલો તાત્કાલિક આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહી છે, આ બનાવ અંગે મળતી માહિતી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરભુજ ગામે ગત સાંજે મકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આગ એક મકાનમાં લાગી હતી, જે બાદ આસપાસના અન્ય બે મકાનમાં પ્રસરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેનો કોલ મળતા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી એક કલાકની ભારે જહેમત
સુરતમાં 18 ફેબ્રુઆરીએ ઉધના BRC નજીક 2 લૂંટારુઓએ એક યુવકને નિશાન બનાવી તેની પાસે રહેલા રોકડા રૂપિયાની લૂંટ કરી હતી. ભોગ બનનાર યુવક કડોદરાથી પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં આ આકસ્મિક હુમલો થયો હતો. ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તાર
ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે, ત્યારે આજે (21 ફેબ્રુઆરી) ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતાં એક જ પરિવારના 4 સભ્યના ઘ
ગાંધીનગરના સેક્ટર-28માં આવેલી સમર્પણ મૂકબધિર શિશુ વિદ્યામંદિરમાંથી એક 13 વર્ષીય મૂકબધિર બાળક રહસ્યમય સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી ગઈ છે. અગાઉ પોલીસને બિનવારસી હાલતમાં મળી આવેલો આ બાળક સંસ્થાના વાલીપણામાંથી કોઈને કહ્યા વગર રાત્રિના સમયે નીકળી જતા સેક્ટર-21 પોલીસે બાળકના અપહ
દાંતા તાલુકામાં ગઈકાલે (20 ફેબ્રુઆરી) મોડીરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અડેરણ તરસંગ ગામ પાસે બે બાઈક સામસામે ટકરાતા પાંચ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં કુલ પાંચ લોકો સંડોવાયેલા હતા, જેમાંથી ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યા
રાજ્ય સરકારે પાલીતાણા શેત્રુંજી વન વિભાગમાં ખાલી પડેલી DCF (ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ)ની જગ્યા પર ચિરાગ અમીનની નિમણૂક કરી છે. વર્ષ 2017 બેચના IFS અધિકારી ચિરાગ અમીનને આ મહત્વપૂર્ણ ડિવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિમણૂકથી વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં ઉત્
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીને લઘુમતી સમાજના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થાય છે. બાદમાં બંને અલગ અલગ ધર્મના હોવાથી બંનેના માતા પિતા લગ્ન માટે સહમતિ આપતા નથી. દરમિયાન યુવકના પોતાની જ્ઞાતિમાં લગ્ન થાય છે, ત્યારે યુવતી તેની સાથે સંબંધો ન રાખવાન
ડાંગ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા હતી, જેના પગલે ડાંગના સાપુતારા સહિતના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. શિયાળા
ભાવનગર શહેરના ફુલઝરીયા હનુમાન ખાતે શ્રી ભાવનગર સમસ્ત વાળંદ સમાજ સામાજિક ટ્રસ્ટ દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 2026 ના રોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુણાલ શાહ (કુમારભાઈ શાહ) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવદંપતીઓન
નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બાલાપીર દરગાહ નજીક શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલ મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. મળતી વિગતો અનુસાર, ગત મોડી
ગુજરાતમાં એસટી બસમાં મુસાફરી કરતા દિવ્યાંગ મુસાફરોને હવે ફરજિયાત ફિઝિકલ બસ પાસ બતાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળ્યો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગોને આપવામાં આવતા PHID એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ આઇડેન્ટિટી કાર્ડ સરકારના ઓનલાઈન પોર્ટલ DG લો
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રિજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર ખાતે તા. 18 થી 20 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ત્રણ દિવસીય રહેણાંક ટીચર્સ ટ્રેઇનીંગ પ્રોગ્રામ ઓન મેથેમેટિક્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિ
ભાવનગરના સિહોર ગામે બાઇક ચાલકની બાઇક સ્લિપ થતાં, બાઇકમાં બેસેલા બે યુવકોને ગંભીર ઇજા થઇ હતી. જે બાદ અકસ્માત જોઇને બે યુવકો બાઇક સવારને બચાવવા દોડ્યા હતા. બચાવવા દોડેલા બે પિતરાઇ ભાઇઓ ઉપર બાઇક ચાલક સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં બંન્ને ય
ભાવનગરના પાલિતાણા ખાતે ફાગણ સુદ-13 ના રોજ યોજાનારી છ ગાવ યાત્રાના મેળામાં શ્રધ્ધાળુઓનો ઘોડાપુર ઉમટી પડશે. તેને જોતા ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા શ્રધ્ધાળુઓ માટે 40 જેટલી એકસ્ટ્રો બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મળેલી માહિતી મુજબ ભાવનગર વિભાગમાંથી 40 જેટલી એસ.ટી. બસ
ભાવનગર જિલ્લાના ગારિયાધાર ખાતે એક કલરના વેપારીના ગોડાઉનમાં ત્રણ દિવસ અગાઉ કેટલાક તસ્કરો દ્વારા ગોડાઉનમાં રાખેલ જુદા જુદા કંપનીનના કલરની ડોલ, રોકડ સહિતની લાખો રૂપિયાના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જે તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપ્યા બાદ ગારિયાધાર પોલીસે
પૂ્જ્યપાદ શાસનસમ્રાટશ્રીના પુણ્યપ્રભાવી સામ્રાજ્યમાં ભાવનગર જિલ્લામાં આવેલુ દેવગાણા ગામમાં દાદા વિમલનાથ ભગવાનનો શતાબ્દી મહોત્સવ પૂ.આચાર્ય ભગવંત વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા. તેમજ પૂ.આચાર્ય ભગવંત વિજય રાજહંસસૂરીશ્વરજી મ.સા.ની કલ્યાણકારી પ્રભાવક નિશ્રામાં અતિશય -
ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની ગત મહિને યોજાયેલી બેઠકમાં વિધવા સહાય યોજનાના લાભાર્થીઓને આધાર આધારિત DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) લાભ વ્યવસ્થિત મળે તે માટે ભાર મુકવામાં આવ્યો હતો. વિધવા સહાય યોજના હેઠળ લાભાર્થીઓને મળતી સહાય રકમ હવે DBT પદ્ધતિ દ્વારા સૌથ
વીજળીનું બિલ નહીં ભરનારા ગ્રાહકો પાસેથી ભાવનગર PGVCL સર્કલમાં ગત ડિસેમ્બર-2025 મહિનાથી બાકી રકમની વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ઘરવામાં આવી છે. ચાલુ ફેબ્રુઆરી-2026 માસમાં ભાવનગર જિલ્લામાં PGVCLની કડક કાર્યવાહીમાં 87435 હજાર ગ્રાહકો પાસેથી બાકી લ્હેણાની રૂ.26.14 કરોડની વસુલાત કરવામાં આવી છે. છ
ભાવનગર એસટી વિભાગ દ્વારા વર્ષ-2024-25ની તુલનાએ ચાલુ વર્ષ-2025-26માં જાન્યુઆરી સુધીમાં રૂા. 11.73 કરોડની વધુ આવક મેળવી સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગત જાન્યુઆરી 2025ની આવકની સરખામણી એ જાન્યુઆરી 2026માં ભાવનગર વિભાગ દ્વારા મેળવી છે. ઓનલાઈન રિઝર્વેશનના માધ્યમથી ગત જાન્યુઆરી 2025
ભાવનગરના વેપારી આલમમાં હાહાકાર મચાવી રહેલા CGST ની કાર્યવાહી પ્રકરણમાં વેપારીઓ હવે બાંયો ચડાવવાના મુડમાં આવી ગયા છે, બીજી તરફ 700થી વધુ વેપારીઓની સામે કરવામાં આવેલી કાર્યવાહી પૈકી 100થી વધુ શિપબ્રેકરો, રી-રોલિંગ મિલ, ઇન્ડક્શન ફરનેસ ધારકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથ
ઉનાળાની શરૂઆત સાથે જ વીજતંત્રે બાકી લેણાં વસૂલવા માટે કડક વલણ અપનાવ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. (PGVCL) દ્વારા આગામી તા.25ને બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ 12 સર્કલમાં વિશેષ ડિસ્કનેક્શન ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 4,43,878 વીજગ્રાહકોના બિલ બાકી છે
રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક રહેતા એક યુવાન એક્સપોર્ટ વેપારી સાથે ઈમ્પોર્ટના ધંધામાં ભાગીદારીના બહાને રૂ. 31.88 લાખની છેતરપિંડી આચરી હતી. ફરિયાદ મુજબ ગુણાતિતનગર મેઈન રોડ પર રહેતા કૌશલભાઈ ભોજાણી સિરામિક ઉદ્યોગમાં એક્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની ઓફિસ અગાઉ અયોધ્યા ચોક ખાતે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, ત્યારે ધોરણ 10માં સૌથી અઘરા લાગતા વિષયો ગણિત અને વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓએ કેવી રીતે તૈયારી કરવી તે અંગે દિવ્ય ભાસ્કરે વિષય નિષ્ણાત સાથે વાત કરી હતી. નિષ્ણાત શિક્ષકોએ અંતિમ સમયમાં કેવી રીતે તૈયારી કરવી તેની ટીપ્સ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
હિન્દુ જનસંખ્યા ઘટી રહી છે, જો બહુમતી જાળવવી હશે તો તીન બચ્ચે, હિન્દુ સચ્ચે મંત્ર અપનાવવો પડશે.હિન્દુ શૌર્યવાન, પ્રમાણિક હોવા છતાં કપાઇ ગયા, લૂંટાઇ ગયા આ શબ્દો છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાના. દેશભરમાં હિન્દુઓને સંગઠિત કરવા માટે તોગડિયાએ હનુમાન ચ
અમદાવાદથી રાજકોટ આવતા હાઇવે પર મોરબી રોડ જૂના જકાતનાકા નજીક એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આઇસર ટ્રકમાંથી 3.031 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે આઇસર ટ્રક, ગાંજાનો જથ્થો તથા બે મોબાઇલ સહિત કુલ રૂ.16,71,550નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હા
શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા ઋષભભાઈ દિલીપભાઈ ગોયાણી સાથે નોકરી અપાવવાના નામે રૂ.11 લાખની છેતરપિંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, અભી હરેશ પાનસરાની શોધખોળ હાથ ધરાઇ છે. અભી પાનસરાએ પોતાની ઓળખ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે અજયસિંહ જાડેજાની કરાયેલી પસંદગીને રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારની મંજૂરી મળતા હવે ટૂંક સમયમાં અજયસિંહ જાડેજા નવા હોદ્દાનો ચાર્જ સંભાળશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી યુનિ
રાજકોટ શહેરના સંત કબીર રોડ પર નંદુબાગ સોસાયટી મેયરના પતિ વિનોદ પેઢડિયાએ ગેરકાયદે બાંધકામ કર્યાનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યો હતો. સૂચિતમાં બાંધકામની મંજૂરી નથી છતાં કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યુ હતું. જેમાં મેયરે સ્વીકાર કર્યો હતો કે સૂચિત છે પણ તેઓએ ગેરકાયદે સરકારી
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(રૂડા)ની બોર્ડ બેઠક મળી હતી. જેમાં ટી.પી. સ્કીમ પાળ 34 અને પાળ 37નો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે માત્ર બે જ વર્ષના ટૂંકાગાળામાં નવી 10 ટી.પી. સ્કીમ બનાવાઈ છે. રૂડાના ચેરમેન તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રૂડાના 39 વર્ષના ઈતિહાસમાં કુલ 26 ટી.પી. સ
રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાંથી 18 વર્ષની યુવતીનો ખોટી રીતે કબજો સોંપાયો હોવાના દિવ્ય ભાસ્કરે ગત 15 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરેલા અહેવાલને રાજકોટની બાળ કલ્યાણ સમિતિ (CWC)એ પણ લેખિતમાં સમર્થન આપ્યું છે ત્યારે આ મુદ્દે ખોટી રીતે કબજો મેળવનાર અને યુવતીનો ખોટી રીતે કબજો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તેમજ ટાઉન પ્લાનિંગ યોજના નં. 6 હેઠળના 15 મીટર પહોળા ટી.પી. રોડની માર્ગરેખામાં આવતા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વચ્ચે અદાલતમાં દાખલ કરાયેલી અરજીઓ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના શિક્ષણ અને તાલીમ ભવન તેમજ મદદનીશ નિયામક (રોજગાર કચેરી) ના સંયુક્ત ઉપક્રમે આગામી 21 ફેબ્રુઆરીના રોજ શિક્ષકો માટે ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ
સોશિયલ મીડિયા પર બાળકો ઉઠાવી જતી ગેંગની અફવાઓથી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. આ સ્થિતિમાં અડાજણ પોલીસ સતર્ક થઈ છે અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. અડાજણ પોલીસ મથકના પી.આઈ. વી. એ. જોગરાણાએ સ્કૂલ વેન એસોસિએશન સાથે મહત્વની બેઠક યોજી બાળકોની સુરક્ષા માટે નવી ગાઈડલાઈન જાહેર કર
પીવાના પાણીનો બગાડ રોકી બેદરકાર એજન્સીઓ પર લગામ કસવા પાલિકાએ કડક પગલાં લીધાં છે. હવેથી ઓવરહેડ ટાંકી જો એજન્સીની ભૂલના કારણે ઓવરફલો થશે તો આર્થિક દંડ ચુકવવો પડશે. હાઇડ્રોલિક વિભાગના નવા કોન્ટ્રાક્ટમાં ખાસ શરતો ઉમેરી છે, જેમાં દંડની જોગવાઇ પણ છે. પ્રતિ કિલોલિટર 8.50 રૂપિયા અને
ચેક બાઉન્સ કેસની સાથે હવે ઓનલાઇન પેમેન્ટમાં પણ ચેક બાઉન્સના કેસ થઈ રહ્યા છે, જેમાં પુરાવા હોવાથી ફરિયાદીનો કેસ હાલ પુરતો તો મજબૂત લાગી રહ્યો છે. રોકડના કેસમાં આઇટીના રિટર્નના ડેટા પણ આપવા પડતા હતા. આવા કેસમાં હવે ચુકાદા પણ આવવા લાગ્યા છે અને આરોપીઓને સજા પણ થઈ રહી છે. એક કેસમ
સેટેલાઈટમાં રહેતા 83 વર્ષીય રિટાયર્ડ નેવી ઓફિસર ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ સીબીઆઈ ઓફિસર અને નકલી કોર્ટના જજ બની વૃદ્ધને ડરાવી-ધમકાવી સતત 48 કલાક ડિજિટલ એરેસ્ટ રાખી રૂ.42.50 લાખ પડાવ્યા. વૃદ્ધના દીકરાને આ બાબતની જાણ થતા તેણે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પો
દર વર્ષે 21મી ફેબ્રુઆરી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તેની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ની પ્રેરણાથી આ ઉજવણી આખા ગુજરાતમાં ઠેર ઠેર શૈક્ષણિક, સાહિત્યિક વગેરે સંસ્થાઓમાં થાય છે. આ વખતે સમગ્ર ગુજરાતમાં 551 સ્થળોએ
સિંધુભવન રોડ પર ટાઈમ્સ સ્કેવરમાં આધેડે ઓળખીતા પાસેથી બિલ્ડિંગ બનતાં પહેલા જ બે દુકાન રૂ.50 લાખમાં ખરીદી હતી. બિલ્ડિંગ બન્યા છતાં બિલ્ડરે આધેડને દુકાનનો કબજો ન આપતા આધેડે પૈસા પરત માગતા વેપારીએ રૂ.20 લાખનો ચેક આપ્યો જે બેંકમાં ભરતા બાઉન્સ થયો હતો. આ અંગે બિલ્ડર સામે ક્રાઈમ બ્ર
રાજ્ય પરીક્ષા બોર્ડે જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ, ટ્રાઈબલ સ્કૂલ્સ, રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટેની 31મી જાન્યુ્આરીએ લેવામાં આવેલી (CET) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2026નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા 589640 વિદ્યાર
ધોરણ 12 સીબીએસઈ બોર્ડનું ફિઝિક્સનું પ્રશ્નપત્ર છેલ્લા બે વર્ષોમાં એક દમ ટફ રહ્યા પછી ચાલુ વર્ષે એકદમ સરળ અને મધ્યમ કક્ષાનું સંતુલિત કહી શકાય તેવું પૂછાતા વિદ્યાર્થીઓએ રાહતની લાગણી અનુભવી હતી. પ્રશ્નપત્રમાં ઈલેકટ્રિક સિટી, મેગ્નેટિઝમ, ન્યુકલિયર ભૌતિક વિજ્ઞાન, મોર્ડન ફિઝિ
જીએમડીસી મેદાન પાછળની જગ્યા પર અંધજન મંડળ દ્વારા સંસાર કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને દિવ્યાંગ મહિલાઓ માટે છાત્રાલય બની રહ્યું છે. શુક્રવારે તેનું ભૂમિપૂજન કરાયું હતું. સંસાર ગ્રુપના સીઈઓ મુકેશ ઓઝાએ 5 કરોડના દાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટના અન્ય
કિશોરી અને યુવતીઓ ગેરમાર્ગે ન દોરાય એ માટે શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા. સંસ્થાપિત જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કન્યા શિબિર યોજાય છે. શિબિરમાં સર્વસમાજની દીકરીઓને જીવનના પાઠ ભણાવાય છે. આ વર્ષે 22થી 24 ફેબ્રુઆરીએ શેરીસા જૈન તીર્થમાં યોજાશે. તેમાં 250 દીકરીને ‘રીલ ટુ રિય
ફૂડ વિભાગે હોટેલ, રેસ્ટોરાં સહિત 22 એકમમાંથી 42 ફૂડ સેમ્પલ લઈને તેને ચકાસણી માટે મોકલ્યા છે. બીજી તરફ પાલડીના પાપાલુઇઝ પિત્ઝા, સરખેજની સાગર હોટેલ સહિત અન્ય 7 એકમોને રૂ. 53 હજારનો દંડ કરવામાં આવ્યો છે. ખજૂર, ગ્રેવી, મરચું પાઉડર, રોટલી, દૂધી ચણાનું શાક, તુવેર-ચણા દાળ, સીંગચણા, ચિકન લવા
ઇસ્કોન જંક્શનથી સાણંદ ચાર રસ્તા સુધી બનનારા 4.1 કિમી લાંબા એલિવેટેડ કોરિડોર માટે ત્રણ જંક્શન પર નાનકડાં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં કર્ણાવતી ક્લબ જંક્શન, પ્રહલાદનગર જંક્શન અને વાયએમસીએ જંક્શન પર એલિવેટેડ કોરિડોર પર ચઢવા અને ઊતરવા માટે બંને બાજુ મળીને કુલ છ ના
બીઆરટીએસની 79262 બસનું છેલ્લાં પાંચ વર્ષમાં બ્રેકડાઉન થયું છે. આટલી મોટી સંખ્યામાં બસોનું બ્રેકડાઉન થઈ રહ્યું હોવાનો મુદ્દો મ્યુનિ. બજેટ બોર્ડની બેઠકમાં ઉઠતાં તમામ લોકો ચોંકી ગયા હતા કે, આ આંકોડો સાચો છે? એક તબક્કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ એવું કહ્યું કે, આંકડામાં કોઈ ભૂલ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સોશિયલ મીડિયા પર પાકિસ્તાની વડાપ્રધાનના ટ્રોલ થવા અંગે રહ્યા. બીજા મોટા સમાચાર AI સમિટમાં કોંગ્રેસના પ્રદર્શનના રહ્યા. કાર્યકરોએ ટી-શર્ટ ઉતારીને ભારત-US ડીલનો વિરોધ કર્યો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. RSS પરની ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી મહ
અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ અંગે સતત વિવિધ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી અધિકાર કાયદા હેઠળ 28 જાન્યુઆરીની વિમાન દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ આપવાનો ઇનકાર કરી દીધો છે. આ કારણે, આ બાબતમાં શંકા ધરાવતા એક આરટીઆઈ કાર્યકર્ત
13 વર્ષીય બાળાના રહસ્યમય મૃત્યુના કેસમાં મુંબઈ હાઈ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. રેપ અને હત્યાના શકને દબાવી દુર્ઘટના બતાવવા માટે કોર્ટે પોલીસને આડે હાથ લીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકરણને આરંભથી જ દુર્ઘટનામાં મૃત્યુ સાબિત કરવાની દિશામાં કેસ ચલાવવામાં આવ્યો, પરંતુ દુ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દેશવિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા ઘણી છે. મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હંમેશા પ્રવાસીઓની મોટા પ્રમાણમાં અવરજવર થાય છે. તેથી અહીં સુરક્ષા યંત્રણા પણ મોટા પ્રમાણમાં કાર્યરત રહે છે. મુંબઈ એરપોર્ટ પર અનેક વખત તપાસમાં નશીલા પદાર્થ અથવા દાણચો
કાંદિવલી-વેસ્ટ વિસ્તારમાં એસ.વી. રોડ પર આવેલી મજીઠિયાનગર હાઉસિંગ સોસાયટી આજે રહેવાસીઓ માટે ચિંતાનું કેન્દ્ર બની ગઈ છે. વર્ષો જૂની આ સોસાયટીની મોટા ભાગની વિંગો હવે જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે, જ્યાં રહેતા અંદાજે 1000થી વધુ લોકો પોતાની જાનમાલની સુરક્ષા અંગે સતત ભયમાં જીવન જી
રાજ્યના ખાદ્ય અને ઔષધ પ્રશાસન મંત્રી નરહરિ ઝિરવળે તેમના અંગત સચિવ રામદાસ ગાડે સામે કડક કાર્યવાહી કરી છે. તેમણે રામદાસ ગાડેને મુક્ત કરીને તેમના મૂળ સ્થાને પાછા મોકલવાનો આદેશ આપ્યો છે. મંત્રી નરહરિ ઝિરવળના વિભાગમાં કારકુન રાજેન્દ્ર ધેરિંગેને ભ્રષ્ટાચાર વિરોધી વિભાગના અધ
નવી દિલ્હીમાં આયોજિત 'ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026'માં, મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કૃષિ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ની ભૂમિકા પર વિગતવાર ટિપ્પણી કરી. તેમણે સમિટ દરમિયાન તેમના રાજકીય વિરોધીઓની પણ હળવા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું કે જ્યારે માનવ બુદ્ધિ નિષ્ફળ જાય છે, ત્ય
ઉપનગરીય લોકલમાં ચઢતા અને ઉતરતા સમયે થતી ગિરદી ટાળવા પશ્ચિમ રેલવેએ નાલાસોપારા સ્ટેશનમાં એક નોખો પ્રયોગ શરૂ કર્યો છે. દરેક ડબ્બાની સામે પ્લેટફોર્મ પર રંગીન પટ્ટા અને પગચિહ્નનનું માર્કિંગ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓએ લાઈનમાં ઊભા રહીને પહેલાં ઉતરનારા પ્રવાસીઓને માર્ગ આપે
ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પના અપાત્ર ઝૂંપડાધારકોના પુનર્વસન માટે મુલુંડ ખાતે જગ્યા આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધા પછી નિર્માણ થયેલો વિવાદ હજી શાંત થતો નથી ત્યારે હવે મલાડ પશ્ચિમના માલવણી ખાતેના મુક્તેશ્વર ભાગની 118 એકર જમીન ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પને (ડીઆરપી) હસ્તાંતર
થાણેમાં નામાંકિત બ્રાન્ડની બ્લડ પ્રેશરની નકલી દવાઓ વેચવા માટે બે જણની ધરપકડ કરવામાં આવી છે. રૂ. 9 લાખ મૂલ્યની આ દવાઓ વ્યાપક મુકરર બ્રાન્ડનું નામ અને ડિઝાઈનની નકલ કરીને વેચવામાં આવતી હતી. કલ્યાણ પોલીસ અનુસાર આરોપી મૂળ ઉત્પાદકની પ્રોડક્ટ તરીકે ખોટી રીતે દર્શાવતાં શ્રીરામ ફા
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2025-26માં હાઈડ્રોપોનિક વીડ અથવા મારિજુઆના અથવા ગાંજો તરીકે ઓળખાતા નશીલા પદાર્થની દાણચોરી સૌથી મોટા દૂષણમાંથી એક બન્યું છે, જેનો મુખ્ય સ્રોત થાઈલેન્ડ છે એમ બુધવારે કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું. એપ્રિલ 2025 અને જાન્યુઆર
મહાપાલિકાના કર વિભાગે અત્યાર સુધી ઝૂંપડપટ્ટીના 10 હજાર 770 વ્યવસાયિક ગાળાઓ પાસેથી 32 કરોડ 3 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કર્યો છે. કુલ કર અને એના પર દંડની રકમ મળીને આ આંકડો 53 કરોડ 46 લાખ રૂપિયા છે. મુંબઈની વિવિધ જમીન પર ઝૂંપડપટ્ટીઓ ઊભી થઈ છે. અનેક ઝૂંપડાંઓનો ઉપયોગ વ્યવસાય માટે
ભાજપના બળવાખોર નગરસેવક નારાયણ ચૌધરી આખરે ભિવંડી મહાપાલિકાના મેયર તરીકે ચૂંટાયા છે. શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં ચૌધરીને સ્પષ્ટ બહુમતી મળી છે. તેમની ચૂંટણીથી ભાજપને મોટો ફટકો પડ્યો છે, અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કોંગ્રેસે 'ચંદ્રપુર'નો બદલો લીધો છે. ભાજપે શરૂઆત
મધ્ય રેલવેના લોકો પાઈલટ્સ અને મોટરમેન પર કામનો તાણ અને પ્રશાસકીય તપાસ એટલે કે લટકતી તલવારનો ગંભીર પ્રશ્ન ફરીથી સપાટી પર આવ્યો છે. નોકરીમાં તાણ અસહ્ય હોવાથી એક સાથે 73 લોકો પાઈલટ્સે સ્વેચ્છા નિવૃત્તી માટે મધ્ય રેલવેના વિભાગીય રેલવે વ્યવસ્થાપક પાસે અરજી કરી. પ્રશાસકીય તપાસ
કાર, ટુવ્હીલર જેવા વાહનોની નંબરપ્લેટ પર ભાઈ, ડોન, બાબા જેવા શબ્દો લખેલા રાખનાર વાહનચાલકો પર મુંબઈ આરટીઓએ રડાર સિસ્ટમથી કાર્યવાહી તીવ્ર કરી છે. આરટીઓના કાફલામાં તાજેતરમાં અત્યાધુનિક રડાર સિસ્ટમવાળા ઈંટરસેપ્ટર વાહનો દાખલ થયા છે. આ વાહનો રસ્તા પર નિયમ તોડનારા ચાલકોના ચહેરા
બોટાદ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી શ્રીમતી કે.એમ.દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. શાળાના આચાર્ય દિનેશ ભુવા દ્વારા ધોરણ-૧૦માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીને પોતાની ઓફિસમાં બોલાવી છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશન
બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ આવતાં તમામ વીજ ગ્રાહકોને તેમનાં બાકી રહેલાં વીજ બિલની રકમ તાત્કાલિક ભરપાઈ કરવા પીજીવીસીએલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સૂચના મુજબ બોટાદ શહેર-1 અને 2, બોટાદ ગ્રામ્ય, પાળીયાદ, બરવાળા, રાણપુર, ગઢડા શહેર અને ગ્રામ્ય, ઢસા તથા ધોળા પેટા વિભાગ
ગાંધીનગરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસની સુનાવણી પૂરી કરીને બહાર નીકળેલા એક પ્રોફેસરને તેની પત્ની સાથે આવેલી અજાણી મહિલાએ આંતરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. પાટણની કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા પ્રોફેસરે આ મામલે સેક્ટર-7 પોલીસ સ

35 C