સામાજિક સેવામાં અગ્રેસર રહેલા રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ગ્રૂપ દ્વારા આયોજિત ‘પ્યોર વિવાહ - સમૂહ લગ્નોત્સવ 2026’ શનિવારે મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો. SRK નોલેજ ફાઉન્ડેશન અને રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા આ 12મા મહોત્સવમાં 75 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી વસંતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં લોકકલાના વિવિધ રંગોની સાથે હસ્તકલા પ્રદર્શન અને વેચાણનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવનો વિ
અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલ નજીક હોટલ હિલલોક પાસે ડિવાઇડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે લોકોને ત્રણ કિમી ફરીને જવું પડે છે. નાના ગરનાળામાંથી લોકો ટુ વ્હીલર લઇને પસાર થઈ શકે તે પ્રમાણે ઔડા દ્વારા આયોજન કરવામાં આવ્યું, પરંતુ ફોરવ્હીલરવાળા કોઈને ફરજિયાત ઝુંડાલ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી છૂટક તેમજ જથ્થાબંધ વેપારીઓને ત્યાંથી નમૂનાઓ ચકાસવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 25 નમૂનાઓ ફેલ જાહેર થયા હતા. છેલ્લા કેટલાક સમયથી નકલી ચીજ વસ્તુઓ તેમજ અખાદ્ય ચીજવસ્તુઓ થકી
વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અગોરા સીટી સેન્ટર નામની ખાનગી સાઇટના ચોથા માળેથી એક યુવક નીચે પટકાયો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આ મામલે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર, મૃતકની ઓળખ હિતેન્દ્ર પરમાર (ઉંમર 35 વર્ષ)
સુરત શહેરની એક સરકારી શાળામાંથી માનવતા અને શિક્ષણ જગતને શરમાવે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જે બાળકો હાથમાં પેન અને પુસ્તક પકડી ભવિષ્ય ઉજ્જવળ કરવા શાળાએ જાય છે, તેમની પાસે ગરમીમાં મજૂરી કરાવવામાં આવી રહી હોવાની ઘટના સામે આવી છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે,
જૂનાગઢ જિલ્લાનું એક નાનકડું ગામ 'ચોરવાડી' આજે ઇતિહાસના પાને અંકિત થઈ ગયું છે. ઘનશ્યામભાઈ કોટડિયા દ્વારા આયોજિત ભવ્ય સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં પોતાના દાદા સ્વર્ગસ્થ ઘેલાભાઈ રાજાભાઈ કોટડિયાની પ્રથમ પુણ્યતિથિને કોઈ શોક કે સામાન્ય વિધિમાં નહીં, પણ 11 જર
વડોદરાના સયાજીપુરા ગામ ખાતે આવેલા શ્રી કપિલેશ્વર મહાદેવજી મંદિરમાં ૫૦મો પાટોત્સવ ઉજવાયો. આ પ્રસંગે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ દરમિયાન મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો. અંતિમ દિવસે શ્રીફળ હ
મોડાસામાં ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી સરસ્વતી બાલ મંદિર મંડળ, મોડાસા દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. આ મહોત્સવમાં શ્રી સરસ્વતી બાલ મંદિર મંડળ સંચાલિત શાળાઓના વિ
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી કનકપુર વિસ્તારમાં બાકી વેરો ભરપાઈ ન કરતા કરદાતાઓ સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 63 મિલકતો સીલ ને 15 મિલકતોના નળ કનેક્શન કપાયાસાઉથ ઝોનમાં મિલકતોના આશરે 71 લાખ રૂપિયાના બાકી
કોઠારીયા વિસ્તારમાં આવેલ માધવ પાર્ક ખાતે રહેતો રિષી વિનોદભાઈ દોંગા (ઉં.વ.21)એ ગઈકાલે સાંજે 4.45 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધાની પરિવારને જાણ થતા 108માં જાણ કરતા 108 ના EMTએ રિષિને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પોસમોર્ટ
હળવદ અને માળિયા મિયાણા તાલુકામાં અપમૃત્યુના બે અલગ-અલગ બનાવ નોંધાયા છે. હળવદના અજીતગઢ ગામે એક યુવાન સીડી પરથી પડી જતાં ગંભીર ઈજા થવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે માળિયાના જૂના ઘાટીલા ગામે વાડીમાં દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતાં અન્ય એક યુવાનનું પણ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં જાન્યુઆરી મહિનામાં જ 1117 વાહન ચાલકોએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી રૂ.,45 લાખના દંડની વસૂલાત થઈ છે. આ દરમિયાન કલેક્ટર દ્વારા હાઇવે પર અકસ્માત માટે જવાબદ
ગુજરાતની રાજધાની ગાંધીનગરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક ફલક પર લઈ જવાના પ્રયાસરૂપે મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ભાઈજીપુરા ચોકડીથી ગિફ્ટ સિટીને જોડતો 80 મીટર પહોળો આઇકોનિક રોડ હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશ્યો છે. અંદાજે 114 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો આ માર્ગ માત્
સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરતના વિવિધ મતવિસ્તારના ધારાસભ્યોએ પ્રજાકીય પ્રશ્નોની વણઝાર લગાવી હતી. ખાસ કરીને સરકારી જમીનો પર થતા ગેરકાયદે દબાણો,
મુસાફરોની સતત વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 23 ફેબ્રુઆરી, 2026 થી જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે મુસાફરોની સેવામાં ઉપલબ્ધ રહેશે
ગઢડાના પવિત્ર ગોપીનાથજી મંદિરમાં હરિકૃષ્ણ મહારાજના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે હરિકૃષ્ણ ભક્તિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ સત્સંગિજીવન પંચાહ પારાયણનો આજથી શુભારંભ થયો છે. આ પાંચ દિવસીય કથા મહોત્સવને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહોત્સવ
બોટાદ જિલ્લા યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનોના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજી હતી. આ વિરોધ દિલ્હીમાં રાહુલ ગાંધી દ્વારા AI વીડિયો બનાવીને કરાયેલા નિવેદનોને લઈને હતો, જેને યુવા ભાજપે 'હાસ્યાસ્પદ' ગણાવ્યા હતા. પ્રદર્શન દ
સુરત મહાનગરપાલિકા સંચાલિત 'સિટિલિંક' દ્વારા 22 ફેબ્રુઆરી 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શહેરના અનેક BRTS અને સિટી બસ રૂટોમાં કામચલાઉ ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. 22 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્ર
“સોમનાથ સ્વાભિમાન પર્વ – 2026” અંતર્ગત 150 કિલોમીટર લાંબા ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયકિંગ અભિયાનનો સોમનાથ બીચથી પ્રારંભ થયો છે. આ દસ દિવસીય અભિયાન આધ્યાત્મિકતા, સાહસ અને સામાજિક જાગૃતિનો સંદેશ ફેલાવશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન (RDSA) દ્વારા આયોજિત આ અભિયાન 21 ફેબ્રુઆ
ભગવાન સ્વામિનારાયણે ધોલેરામાં મદનમોહનજી મહારાજની સ્થાપનાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૭:૩૦ કલાકે યોજાશે. આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વ
ગાંધીનગરના લવારપુર ગામના સુથારવાસમાં ગત રાત્રિએ તસ્કરોએ ખાતર પાડતા સમગ્ર ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરોએ એક જ પરિવારના ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી તિજોરીઓના લોક તોડી કુલ 3.95 લાખની કિંમતના સોનાચાંદીના દાગીના અને 1.60 લાખની રોકડ મળી કુલ રૂ.5.55 લાખની ચોરીને અંજામ આપતા ડભોડા
જૂનાગઢમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો ઉમટી પડે છે, પરંતુ આ મેળાની ભવ્યતા પાછળ હજારો એવા 'અદ્રશ્ય નાયકો' છે જેમની નોંધ લેવી અનિવાર્ય છે. આ નાયકો એટલે કે સ્વયંસેવકો, જેઓ પોતાના ધંધા-રોજગાર અને ઘર-પરિવારની ચિંતા છોડીને માત્ર સેવા ભાવનાથી મેળામાં આ
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી તોરણ હોટલમાં આયોજિત એક લગ્ન પ્રસંગના રિસેપ્શનમાં અમદાવાદના કાપડના વેપારી પર અચાનક હુમલો થવાની ઘટના સામે આવી છે. કોઈપણ પ્રકારના જૂના ઝઘડા કે અદાવત વગર યુવકે વેપારીને લાફો મારી જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા વડનગર સ્માર્ટ પોલીસ સ્
ડાંગ જિલ્લાના સોનગઢથી આહવાને જોડતા નેશનલ હાઈવે નંબર 953 પર શનિવારે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહાલ અને બરડીપાડા વચ્ચે આવેલા જોખમી વળાંક પર એક પિકઅપ ગાડી પલટી જતાં તેમાં સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્
ગુજરાતની ખમીરવંતી ધરતી અને કડવા પાટીદાર સમાજના આધ્યાત્મિકતાને સમર્પિત પરિવારમાં જન્મેલા વિશ્વ વિખ્યાત ડૉ. કશ્યપ પટેલને આગામી 14 ઓગસ્ટ ના રોજ યોજાનારા ભવ્યાતિભવ્ય સન્માન સમારોહમાં વિશ્વના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં અત્યંત ગૌરવશાળી ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્
ભાવનગર શહેરમાં વડવા સીદ્દીવાડમા રહેતા યુવાનની પૈસાની લેવડદેવડ અને મોબાઈલ મુદ્દે બે શખસોએ ગત શુક્રવારે ઢળતી સાંજે હત્યા કરી હતી. આ અંગે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં બંને હત્યારાઓને ઝડપી લઇ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. પો
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન શંકાસ્પદ જણાતા વિવાદ સર્જાયો છે. શાળાના આચાર્યાએ તાત્કાલિક ભોજન વિતરણ અટકાવતા લગભગ 200 બાળકોનો આબાદ બચાવ થયો હતો. ફૂડ સેફટી વિભાગે ભોજનના નમૂના લીધા છે અને તપાસ હાથ ધરી છે. શાળામાં મેનુ મુજબ જીરા રાઈસ, ચણા
જૂનાગઢના હાર્દ સમાન અંબિકા ચોક વિસ્તારમાં આજે એક કાળજું કંપાવનારી ઘટના બની હતી. અહીં આવેલા પ્રેમદીપ એપાર્ટમેન્ટના બીજા માળેથી એક આધેડ અચાનક નીચે પટકાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અત્યંત મુશ્કેલ ગણાતું રેસ્ક્યૂ ઓપ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં હિન્દુ સંમેલન સમિતિ, લીમખેડા મંડલ દ્વારા એક વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લીમખેડા તાલુકાના લીમખેડા, જેતપુર દુ, વટેડા, દાતિયા, ચોપાટ પલ્લી, નાના હાથીધરા, મોટા હાથીધરા અને ક
દિલ્હીના ભારત મંડપમ ખાતે 'India-AI Impact Summit 2026'નો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને ઠેર-ઠેર ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટમાં સતત બીજા દિવસે ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજકોટમાં
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. કેશોદના પીપળિયા નગર વિસ્તારમાં ગત રાત્રિએ સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ બે મિત્રો પર જીવલેણ હુમલો કરી, રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે, કેશોદ પોલ
વલસાડમાં ભાજપ યુવા મોરચા દ્વારા આજે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દિલ્હીમાં આયોજિત ગ્લોબલ AI સમિટ દરમિયાન યુથ કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનના વિરોધમાં હતી. ભાજપે કોંગ્રેસની માનસિકતા સામે વિરોધ નોંધાવ્યો હતો અને રાહુલ ગાંધીને સદબુદ્ધિ મળે તેવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. નિદત બારોટે મૂળ RSS ના અને અંગ્રેજી ભવનના પ્રોફેસર ડો. કમલ મહેતાને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમી કાઉન્સિલમાંથી દૂર કરવા માટે કુલપતિને પત્ર લખ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ડૉ.મહે
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ ૮૨ મો પાટોત્સવ વિવિધ ગ્રંથોની પારાયણ સહ વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી ઉજવાયો. મહંત સદ્ગુરુ શ્રી ભગવ
સુત્રાપાડા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ-2026)નો પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના હસ્તે પ્રારંભ થયો છે. શ્રી નવદુર્ગા મંદિરના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલો આ મેળો ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન હેઠળ સ્થાનિક કારીગરો, સખીમંડળો અને નાના ઉદ્યોગકારોને
સામાજિક સમરસતાના ભાગરુપે અમદાવાદના લપકામણ ખાતે આયોજિત લગ્ન પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ-બહેનોએ એકઠા થઈને જાણીતા દાનવીર બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત ‘મામેરું’ ભરીને જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન
અમદાવાદમાં નશાખોરી સામે જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 'પ્રોજેક્ટ IRAADA – હોપ ઓવર ડોપ' દ્વારા એક ભવ્ય વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. અયાન ભટ્ટ દ્વારા સ્થાપિત આ પ્રોજેક્ટનું વર્ષ 2025–2026 માટેનું નેતૃત્વ AIS સ્કૂલના વિદ્યાર્થી વિહાન પુર
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને સહયોગ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે વિવિધ સરકારી યોજનાઓની સમીક્ષા કરવાની સાથે બાકી રહેલા કામો બાબતે અધિકારીઓનો ઉધડો લીધો હતો. ખાસ કરીને 'નલ સે જલ' યોજના હેઠળ જિલ્લાના ક
જામનગર વેસ્ટના જાયન્ટ્સ ગ્રુપે ડી.કે.વી. કોલેજ ખાતે બે મહત્વપૂર્ણ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમો જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3-Bના ચેરમેન ડો. મધુકાંતભાઈ આચાર્ય અને સેક્રેટરી પ્રદીપભાઈ જોશીની ઉપસ્થિતિમાં યોજાયા હતા. પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત ડી.કે.વી.
જામનગર તાલુકાના લાખાબાવળ ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયા બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગામની આસપાસનો ૨ કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરા ભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે સંપન્ન થયેલી વૈશ્વિક AI સમિટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધના પ્રત્યાઘાતો હવે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધીની 'દેશવિરોધી માનસિકતા' સામે રોષ પ્રગટ કરવા માટે આજે ભાવનગર મહાનગ
સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતા 39 વર્ષીય અર્જુનભાઈ છનાભાઈ હળપતિનું ઝાડા-ઉલટીને કારણે ચાલુ નોકરીએ તબિયત લથડતા તેમને પ્રાઈવેટ એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા જ્યાં રસ્તામાં જ તેમનું કરુણ મોત નીપજ્યું છે. ચાલુ ન
અમદાવાદના આંગણે રમાયેલી આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સની રોમાંચક મેચ માત્ર ક્રિકેટના સ્કોર માટે જ નહીં, પરંતુ સ્વચ્છતાના એક અનોખા ઉદાહરણ તરીકે પણ યાદ રાખવામાં આવશે. આણંદાના - ધ કોકા-કોલા ઈન્ડિયા ફાઉન્ડેશને આઈસીસી (ICC) સાથે મળીને 'મેદાન સાફ અભિયાન' અં
કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે આજે નીતિન નબીનના આગમન પર કાર્યકર્તાઓએ ઢોલ-નગારા અને દેશભક્તિના નાદ વચ્ચે સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભારતમાતા, શ્યામા પ્રસાદ મુખરજી અને દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યાલય પ્ર
મોરબીમાં સોની વેપારીની જાહેરમાં થયેલી હત્યાના વિરોધમાં બોટાદના સોની વેપારીઓએ આજે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ હત્યારાઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. મોરબી શહેરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વેપારી વર્ગમાં આક્રોશ જગાવ્યો છે. સામાન્ય બાબતમાં
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
વલસાડના ધમડાચી ખાતે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને ચંદ્રમૌલિશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા 10મા સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 111 યુગલોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ આયોજનમાં નવદંપતિઓ, તેમના પરિવારજનો અને મોટી
પાટણ નગરપાલિકા દ્વારા સીઝનેબલ ધંધા માટે યોજાયેલી જાહેર હરાજી અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણયથી વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. પોતાનો રોજગાર છોડીને આવેલા 35 થી 40 વેપારીઓએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી પારદર્શક અને ઝડપી હરાજી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ ક
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોધરાની બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા માટે સજ્જ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમની તૈયારીઓ સુચારુ રૂપે ચ
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા અને તેમના વચેટિયા (પરવાના) વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોએ શિકંજો કસ્યો છે. 15 લાખની લાંચના આ પ્રકરણમાં બંને આરોપીઓ હાલ ફરાર છે પરંતુ, તપાસ દરમિયાન સામે આવેલા આંકડાઓએ પાલિકા તંત્રમાં ખળભ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની બહેનોની બે દિવસીય સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ થશે. આ સ્પર્ધા માટે આજે રજિસ્ટ્રેશન શરૂ થયું છે. ભાગ લેવા આવેલા તરવૈયાઓએ આજે સાંજે વોર્મઅપ પણ કર્યું હતું. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આ સ્પર્ધા હિંમતનગરના ભોલેશ્વરમાં આવેલા સાબર સ્ટે
ગોધરા શહેરમાં રમઝાન માસની ઉજવણી વચ્ચે મુખ્ય માર્ગો પર ગંદકી અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ મામલે સામાજિક કાર્યકર રમજાની જુજા રાએ નગરપાલિકાના સભ્યો પર પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો છે. શહે
નીતિન નબીને રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લીધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લીધી હતી.તેમણે સવારે રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કર્યું. રિવરફ્રન્ટ ખાતે તેમણે ગાઠિયા, પૌવા અને ઉપમાનો નાસ્તો પણ કર્યો. આ સમાચારને વિસ્તૃ
AI ઇમ્પેક્ટ સમિટ મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને યુવાશક્તિના ઉજ્જવળ ભવિષ્ય સાથે રાજકારણ કરવું યોગ્ય નથી. AI સમિટ દેશના યુવાનો માટે નવી દિશા અને અન
ડાંગ જિલ્લાના સાપુતારા નજીક નવાગામમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી હતી. સાપુતારા પોલીસે આ કેસમાં ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર, પ્રહલાદ વિષ્ણુભાઈ આહીર નામના વ્યક્તિએ પોતાની પત્ની સવિતાબેનની હત્યા કરી હતી. પ
મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ લોકપ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પર વિશેષ ધ્યા
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના તાત્કાલિક નિરાકરણ માટે કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચન
વલસાડ જિલ્લાના વાપી ખાતે નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹19.71 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા દંડક અને સાંસદ ધવલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં બલીઠા પાસે આ અ
ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં અમદાવાદના DCB પોલીસ મથક ખાતે BNS અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત 5 આરોપીઓ સામે બાળ તસ્કરીનો ગુનો નોંધાયો હતો. જે પૈકી મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી અને ઓઢવ ખાતે રહેતી મહિલા વંદના પંચાલે અમદાવાદની સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
નગરપાલિકાની બજેટ અને વિકાસના કામો માટે બોલાવવામાં આવેલી મહત્વની કારોબારી બેઠક ચીફ ઓફિસરની ગેરહાજરીને કારણે મુલતવી રાખવાની ફરજ પડી છે. ચીફ ઓફિસરે પોતે લેખિતમાં વિનંતી કર્યા બાદ પણ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જેથી પાલિકાના સભ્યોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ગંભીર આક્ષ
વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આજે (21 ફેબ્રુઆરી)ના રોજ દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. ટાઉનશીપમાં અનેક મકાનધારકો દ્વારા ઘરની બહાર ઓટલા અને કંપાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી હતી, જેને તોડી પાડવામાં આવ્યા હતા. ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના બાદ કામગીરીખોડિયાર નગર વિસ્તારમાં સ
ભરૂચ શહેરમાં 85 વર્ષીય સ્વ. ભુપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલના નિધન બાદ તેમના પરિવારે દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમની અંતિમ ઈચ્છા મુજબ, માનવસેવાના ઉદ્દેશ્યથી આ પગલું ભરવામાં આવ્યું. આ દેહદાન પ્રક્રિયા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા પૂર્ણ કરવામાં આવી. પરિવારજનોએ ફાઉન્ડેશનના
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ‘પૂર્ણા યોજના’ અને ‘પોષણ સંગમ’ કાર્યક્રમો હેઠળ 1934 બાળકો કુપોષણમુક્ત બની સુપોષિત થયા છે. આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પાલનપુર ઘટક-1 અને 2 માં કિશોરીઓ અને બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પાલનપુર ઘટક-2
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે તમામ અધિકારીઓને તેમની કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા માટે અપીલ કરી હતી. બેઠક દરમિયાન હિંમતનગરના ધારાસ
બોટાદ જિલ્લાને ૧૩ વર્ષ બાદ સરકારી કોલેજો મળશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં નવી સરકારી વિજ્ઞાન, વાણિજ્ય અને કલા કોલેજો શરૂ કરવાની દરખાસ્ત કરી છે. બોટાદ જિલ્લો બન્યાના ૧૩ વર્ષ પછી પણ અહીં એક પણ સરકારી કોલેજ નહોતી. ધારાસભ્ય ઉમેશ મકવા
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. દબાણો હટાવવા, આરોગ્ય અને વીજળી, પાણી, આવાસો સહિતના વિષયોવડોદરા કલેક્ટર કચેરી ખ
વડોદરા મહાનગરપાલિકામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો કકળાટ શરૂ થયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં રહીશો પાણી માટે પોકાર કરી રહ્યા છે. વડોદરા શહેરના મેયરના વોર્ડમાં જ લોકો પાણી માટે વલખા મારી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. શહેરમાં 95 ટકા પૂરતા પાણીના દાવા પોકળ સાબિત!વડોદરામાં પા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, માળોદ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત એક વિશાળ નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ સંચાલિત સુરેન્દ્રનગરની આ શાખામાં યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ શાળામાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી આરોગ્યનું
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ દરમિયાન તમામ એસ.ટી. બસોનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. સાવરકુંડલા-લીલીયાના
વેરાવળ શહેરમાં વીજ બિલના બાકીદારો સામે PGVCL દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. PGVCLની વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીએ બાકીદારોના વીજ જોડાણ કાપવા માટે વિશેષ અભિયાનની જાહેરાત કરી છે. નાયબ ઇજનેર ડી. ડી. ડોડીયાએ જણાવ્યું હતું કે, કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ વીજ ગ્રાહક
સુરતના ગોડાદરા વિસ્તારમાં 20 ફેબ્રુઆરીએ એક ટેક્સટાઇલ વેપારીનું ધોળા દિવસે ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અપહરણમાં વપરાયેલી કાળા રંગની સ્કોર્પિયો કાર સુરત કરણી સેનાના હોદ્દેદાર સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણ
દેશમાં સાહસ અને ધાર્મિક એકતાના સંગમ સમાન એક અનોખી સ્કેટિંગ યાત્રાની શરૂઆત થઈ છે. બિહારના વતની શેખ તજમ્મુલ અને તેમના મિત્ર શેખ મુંઝાહિર ભારતનો રાષ્ટ્રધ્વજ ગર્વભેર લહેરાવીને દેશના કુલ 20 રાજ્યોમાં સ્કેટિંગ દ્વારા પ્રવાસ કરવા નીકળ્યા છે. આ યુવાનોએ પોતાની આ સાહસિક સફરનો પ્રા
અમદાવાદ શહેરના ઈસનપુર અને સોલા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો નોંધાઈ છે, જેમાં ફરિયાદીઓ આંગડીયા પેઢીની ઓફિસથી રૂપિયા લઈને જતા હતા ત્યારે તેમની સાથે ચોરીની ઘટના બની છે. ગોતામાં વેપારી પાસેથી 2 લાખની ચોરી અને ઇસનપુરમાં 4.30 લાખ રૂપિયા ચોરી થઈ છે. પી.એમ.આંગડીયા પેઢીની ઓફિસમાં બે લાખ
નવસારીના અબ્રામા ગામના મામા-ભાણેજ વિદેશમાં સ્ટોર કીપરની નોકરી અપાવવાના બહાને 5 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા છે. વડોદરાના બે ભાઈઓએ તેમને જ્યોર્જીયામાં મહિને 1 લાખથી વધુ પગારની લાલચ આપી હતી. પૈસા લીધા બાદ વિઝા કે ટિકિટ ન આપી છેતરપિંડી આચરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં વર્ષ 2018માં થયેલા સાજિદ શેખ ઉર્ફે રબડીના એન્કાઉન્ટર મોતના મામલે ગુજરાત હાઈકોર્ટે મેજિસ્ટ્રેટની તપાસને માન્ય રાખી છે, જેમાં પોલીસને ક્લીનચીટ આપવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ જેની સામે 48 FIR નોંધાયેલી છે તે સાજિદ રબડી 18 ઓગસ્ટ, 2018ના રોજ લુણાવા
રાજ્યના મંત્રી અને મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન થયું હતું. આ દરમિયાન તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે મોરબી નજીક બેલા ગામ પાસે આવેલા ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે શિવ શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્
મોરબીમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતા જેટીંગ મશીન ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને ગટરનું ઢાંકણું તોડી નાખ્યું છે. આ ઘટના સામાકાંઠા વિસ્તારમાં રિલીફનગરના ખૂણા પાસે આવેલી પોસ્ટ ઓફિસ નજીક બની હતી. ચાલક પોતાનો ટ્રક ચાલુ હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો. કોન
સુરતના યોગીચોક વિસ્તારમાં શુક્રવારની રાત્રે એક રિક્ષાચાલકે માર્ગ પર જઈ રહેલા 2થી 3 લોકોને અડફેટે લીધા હતા. ત્યારબાદ રિક્ષાચાલકે ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક લોકોનો આરોપ છે કે દારૂના નશામાં મશગુલ રિક્ષાચાલકે ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવ્યા સાથે કાઠિયાવાડી સમાજ વ
દાદરા અને નગર હવેલી સ્થાનિક સમુદાય એકતા મંચ દ્વારા 21 ફેબ્રુઆરી, 2026ના રોજ સ્વૈચ્છિક અને શાંતિપૂર્ણ બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ બંધ દાદરા અને નગર હવેલીની દીકરીઓની સલામતી અને સન્માન માટે બોલાવવામાં આવ્યો હતો. મંચે જણાવ્યું છે કે તેઓ બધા સમુદાયોમાં એકતા, ભાઈચારો અને શ
નવસારીના એક વેપારીનો મોબાઈલ RTO ચલણની નકલી ફાઈલ મોકલીને હેક કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સાયબર ઠગોએ વેપારીના બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ. 97,000 ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર, છાપરા રોડ પર રહેતા શિવાકુમાર ગણપતભ
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં આજે વહેલી સવારે મોટું ગાબડું પડ્યું હતું. અંદાજિત 30 થી 40 ફૂટનું આ ગાબડું પડતા હજારો લિટર પાણી બનાસ નદીમાં વહી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા ડેમના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ગાબડાનું સમારકામ શરૂ કરી દેવામાં આ
ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું. અહીં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સહિતન
વલસાડ શહેરને રૂ. 85 કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજની ભેટ મળી છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ ભવ્ય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ કાર્યરત થતાં શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને પશ્ચિમ વિસ્તાર તથા તીથલ રોડ તરફ જતી ટ્રાફિકની ગં
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલી શ્રી ગૌરી વિદ્યાલયમાં શનિવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ચેતનભાઈ વ્યાસે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો શાળાનું ધોરણ 10નું પરિણામ 80%થી વધુ આવશે, તો શાળામાં એક સ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ પંથકમાં છેલ્લા ઘણા સમયથી દિપડાના આતંકથી ગ્રામજનો ભયભીત હતા. વનવિભાગની સતત મહેનત બાદ આજે વહેલી સવારે એક કદાવર દિપડો પાંજરે પુરાયો છે, જેનાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમલસાડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસ
ગીર સોમનાથ જિલ્લા યુવા મોરચા દ્વારા વેરાવળ શહેરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ રાહુલ ગાંધીના કથિત દેશવિરોધી નિવેદનના આક્ષેપ સામે નોંધાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વેરાવળના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં યો
શહેરમાં છેતરપિંડીના કિસ્સાઓ નોંધાયા છે. અલગ અલગ બહાના હેઠળ લોકો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે. શહેરના મકરબા વિસ્તારમાં વેપારીને પાર્કિંગ પ્લોટની જગ્યા ફાળવવાના બહાને દલાલ દ્વારા ₹3.27 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. સેટેલાઈટ વિસ્તારમાં સેલ્ફ ડ્રાઇવ કાર ભાડેથી મેળવીને થાર ગ
ખેતીવાડી ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે ગાંધીનગર જિલ્લામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રવેશ થયો છે. ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ખેડૂતોએ વાવેલા પાકની વિગતોની ચોકસાઈ તપાસવા માટે હવે AI BOT એટલે કે રોબોટિક સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશન કરવાની પ્રક્ર

27 C