અમદાવાદમાં શુક્રવાર અને શનિવાર, એમ બે દિવસ અનુક્રમે લાંભાના લક્ષ્મીપુરા શ્રી ગુરુવાયુરપ્પન (કૃષ્ણ) મંદિરે અને વાસણાના ઐયપ્પા મંદિરે કેરળની પરંપરાગત નૃત્ય-નાટ્ય શૈલી ‘ઓટ્ટન થુલ્લલ’ની પ્રસ્તુતિ કરવામાં આવશે. ઉત્તરાયણ નિમિત્તે 10મીથી યોજાનારા પંચ દિવસીય ધાર્મિક કાર્યક્ર
ન્યૂ ક્લોથ માર્કેટ સાથે સંકળાયેલા અનેક વેપારીઓએ પીપળજમાં નવું કાપડ માર્કેટ સ્થાપવાની યોજના તૈયાર કરી છે. નવા માર્કેટમાં જોડાવા માટે મોટી સંખ્યામાં વેપારીઓએ તૈયારી દર્શાવતાં તાજેતરમાં મળેલી બેઠકમાં પ્લોટની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો છે. ન્યૂ કલોથ માર્કેટને 66 વર્ષ પ
ધ ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશન ડિસે.-2025નું ગુરુવારે પરિણામ જાહેર કરાયું. જે છેલ્લાં પાંચ વર્ષોની દશ સેશનની અમદાવાદના પરિણામોની તુલના કરવામાં આવે તો પરિણામમાં 18.81 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર- 2025માં પરિણામ 18.81 ટકા વધીને 80.34 ટકા થયું છે. સીએમએ અમદા
ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલ દ્વારા બુધવારે જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે. દેશના સરેરાશ 69% ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે, તેની સામે ગુજરાતમાં પરિણામનો આંકડો માંડ 45% સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ 13,152 વિદ્યાર્થીઓએ નસીબ અજમાવ્યું હતું, જેમાંથી માત્ર 6
એસજી હાઈવે ફન બ્લાસ્ટની સામે વૈષ્ણોદેવીથી ગોતા તરફ જતા રસ્તા પર થયેલા હિટ એન્ડ રન કેસમાં સગીરે કાર ચલાવી અકસ્માત કર્યો હોવાનો ઘટસ્ફોર્ટ થયો છે. 28 ડિસેમ્બરે સગીરે ઓવરસ્પીડમાં કાર ચલાવીને 55 વર્ષીય પુરુષને ટક્કર મારી હતી. જેના કારણે પુરુષનું ગંભીર ઈજાઓનાકારણે મોત નીપજ્યું હ
રેલવે દ્વારા મુંબઈના કાંદિવલી-બોરીવલી સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યમાં 30 દિવસના બ્લોક કામના કારણે કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવા સાથે રિશિડ્યુલ કરી છે. ભવિષ્યના ટ્રાફિકને ધ્યાને રાખી ટ્રેનોનું સંચાલન સરળ બનાવવા માટે છઠ્ઠી લાઈન નખાઇ રહી છે. જેથી લોકલ તથા લાં
ઈમરાન હોથી ગામ, તાલુકો કે શહેર કોઈપણ વિસ્તાર હોય તેમાં ટેન્ડર કરાયા બાદ કામ ચાલુ થવામાં વિલંબ થતા હોય છે અને ભાગ્યે જ જે સમય મર્યાદા અપાઈ હોય તે મુજબ કામ થાય છે. જોકે રાજકોટ તાલુકા પંચાયતમાં તો ટેન્ડર કરતા પહેલા જ કામ કરી નાખ્યા છે. હવે ટેન્ડર ફોર્મ પણ નિશ્ચિત એજન્સીઓ પાસે જ લે
સુપ્રીમ કોર્ટે દેશમાં રખડતા કૂતરાઓના કરડવાની ઘટનાને કારણે લોકોની સલામતીની ગંભીર ચિતા વ્યક્ત કરીનેશ્વાનોના આતંકને અંકુશમાં લેવા રાજ્ય સરકારોને નિર્દેશ કર્યા હોવા છતાં તેનું પાલન થઇ રહ્યું નથી. મોરબીના સામાકાંઠે આવેલી હરિપાર્ક સોસાયટીમાં એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો
પોરબંદરના કડીયા પ્લોટ રોડ પર આવેલ ફાટકનું રેલ્વે વિભાગ દ્વારા રોડ રીસરફેસિંગ સહિતની કામગીરી માટે તા.10 જાન્યુઆરી સાંજે 6 કલાકથી તા.16 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે.રેલ્વે વિભાગ દ્વારા આ ફાટક 6 દિવસ બંધ રહેતે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તાર
આગામી 11 જાન્યુઆરીના રોજ સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં વડાપ્રધાન સોમનાથ સભા સંબોધવાના હોવાથી તેમાં એક લાખ લોકોની જનમેદની ભેગી થવાની છે. જૂનાગઢ જિલ્લાના 2000થી વધુ શિક્ષકો ભેગા કરવાનો શિક્ષણવિભાગને ટાર્ગેટ અપાયો છે. જેને લઇને શિક્ષણાધિકારી, નાયબ શિક્ષણાધિકારી, બીઆરસી,
લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાના શહેરમાં રાયજીબાગમાં આવેલા ફ્લેટની ગુરુવારે સાંજે ક્રાઈમ બ્રાન્ચે ઝડતી કરી તપાસ હાથ ધરી હતી. શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક ગુના બાદ 7 મહિનાથી નાસતો ફરતો લિસ્ટેડ મોસ્ટ વોન્ટેડ ઇનામી બુટલેગર ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારી
જામનગર શહેરમાં નાના ધંધાર્થીઓના આર્થિક ઉત્થાન માટે લોન પુરી પાડવા માટેની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી છે. આ યોજનામાં સારી કામગીરી કરનાર મહાનગરપાલિકાને સન્માન કરવા માટે આજે ગુરૂવારે ગાંધીનગર ખાતે યોજાયેલા સ્વનિધિ સમારોહ યોજાયો હતો. જેમાં જામ્યુકોનો રાજ્યકક્ષાએ બીજો ન
શહેરના પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી દુષિત પાણીના વિતરણ મુદદે સ્થાનિકોના આક્રોશનો વિસ્તૃત અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ્ થયો હતો.જે બાદ ગુરૂવારે કોંગ્રેસ દ્વારા સ્થાનિક લોકો સાથે મનપા કચેરીએ સામુહીક રજુઆત કરાઇ હતી.જે સાથે ગટરનુ પાણી મિશ્રિત થતુ હોવાન
અમરેલીમાં 4 થી 5 જાન્યુઆરીના રોજ સાંસદ સંસ્કૃતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ તાલુકાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં અમરેલી વિદ્યાસભા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ
ગુજરાત સાહિત્ય અકાદમી તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, નર્મદા સાહિત્ય સંગમ તથા એમ. આર. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્ય કક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ના
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 11 જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવની તૈયારીઓની ચકાસણી માટે અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમનાં પૂર્વ તૈયારીના સુચારૂ
રાજપીપળા શહેરના કસ્બાવાડ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફેલાયો છે. 15થી વધુ દર્દીઓ નોંધાયા હોવા છતાં પાલિકા તંત્રએ દાવો કર્યો છે કે, પાણીમાં કલોરીનની માત્રા બરાબર છે તેથી રોગચાળો ફેલાવો પાછળ અન્ય કોઇ કારણ જવાબદાર હોય શકે છે. હાલ તો શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના નમૂ
આગામી ઉતરાયણ પર્વ નિમિત્તે વલસાડના સરકારી પશુ દવાખાના દ્વારા તા.10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત વલસાડની ઉડીપી હોટલના સામે આવેલા સરકારી પશુ દવાખાના તથા પારનેરા પારડી ખાતે સ્થિત વિવિધલક્ષી પશુચિકિત્સાલય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આય
ઉમરગામ પાલિકા તંત્ર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે. પાલિકાના અધિકારીઓ દ્વારા છેલ્લા 18 દિવસમાં ગાંધીવાડી સહિતના વિસ્તારની દુકાનો અને ગોડાઉનમાં રેઇડ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 કિલોથી વધુ જથ્થો જપ્ત કરી અત્યાર સુધીમાં 70 હજારથી વધુન
આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના 1 હજાર વર્ષની ભવ્ય ઉજવણીના સોમનાથ સ્વાભિમાન પર્વ'' નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર પર્વના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલ જામ્યો છે. વલસાડના સુપ્રસિદ્ધ ચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું
વલસાડ જિલ્લામાં આગામી તા. 14 જાન્યુઆરી, 2026 ના રોજ મકરસંક્રાંતિ તહેવાર દરમિયાન જાહેર સલામતી, પશુ-પક્ષી સંરક્ષણ તેમજ પર્યાવરણની સુરક્ષાને ધ્યાને લઈને વહીવટી તંત્રએ ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક તથા નાયલોન દોરીના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્
હસીન શેખવલસાડ મોગરાવાડી રેલવે અન્ડરપાસના બ્લોકની કામગીરીના કારણે છેલ્લા 50 દિવસ વિતી ગયા છતાં ક્યારે ખોલાશે તેની રેલવે તંત્ર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત નહિ થતાં 22 હજાર રહીશોને લાંબા સમયથી પરેશાનીનો ભોગ બની રહ્યાં છે. વલસાડ મોગરાવાડી ખાતે પ.રેલવે ગરનાળા ક્રમાંક 329 પીએસસી
ગુરુને માતા-પિતાથી પણ ઉપરનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ તરસાડી ગામની પ્રાથમિક શાળામાં આ મર્યાદા લજવાઈ હોવાની ઘટના સામે આવી છે. અહીંની એક શિક્ષિકા દ્વારા આદિવાસી બાળકો, ગ્રામજનો અને એસએમસી સભ્યો સાથે અત્યંત ઉદ્ધત અને અશોભનીય વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા પ્રાથ
એક્સપ્રેસ હાઇવેના કીમ ભરૂચ પેકેજમાં હજુ કામ બાકી હોય એનાથી ખારેલ માર્ગ પણ ગુરુવાર મધ્યરાત્રિથી શરૂ થશે નહીં એવી જાણકારી મળી છે. મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદથી ભરૂચ અને એનાથી કીમ વાહનવ્યવહાર શરૂ થઈ ગયો છે. જોકે કીમથી ભરૂચનો પેકેજ 5 અને ખારેલથી એના વચ્ચેનો પેકેજ 7
નવસારી જિલ્લા પંચાયતની બેઠકોની જાહેર થયેલ અનામત બેઠકોની સ્થિતિ જોતા હાલના મહત્તમ અગ્રણીઓ ચૂંટણી લડી શકે નહી. નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકોનું નવું સીમાંકન અને તમામ બેઠકોની અનામત સ્થિતિ અંગેનો પ્રાથમિક આદેશ રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડ્યો છે. આ આદેશમાં ઘણી બેઠકોની અનામત
ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગચાળાને એક અઠવાડિયાનો સમય થઇ ગયો છે અને તંત્ર તમામ જગ્યાએ શુદ્ધ પાણી મળતું હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે હજુ પણ પાઇપલાઇનમાંથી સતત લિકેજ મળી રહ્યા છે. સેક્ટર-28માં મોટું લિકેજ મળી આવ્યું હતું. ગુરૂવારે વધુ 3 લિકેજ મળતાં લિકેજનો આંક 48એ પહોંચ્યો છે. શ
મોઢાંના કેન્સરની વહેલી ઓળખ અને સમયસર નિદાન- સારવાર માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ- (ICMR)ના સહયોગથી એક મહત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ ગાંધીનગર જિલ્લામાં અમલમાં મૂકાઈ રહ્યો છે. હાલ ગાંધીનગર તાલુકામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર
શહેરમાં 24 કલાક પાણી આપવાની સાથે દરેક ઘરમાં પાણીના વપરાશનો મીટર દીઠ ચાર્જ વસૂલવામાં આવનાર છે પરંતુ હજુ સુધી મનપા દ્વારા પાણી વિતરણની જવાબદારી સ્વીકારી નથી, મીટર પ્રમાણે પાણી વપરાશના દર નક્કી કરાયા નથી છતાં હાલમાં જ પાણી વપરાશના ચાર્જ વસૂલાતનું ટેસ્ટિંગ ચાલું કરી દેવાયું છ
પાછલા ચાર દિવસની સરખામણીએ ગુરુવારે ઠંડીની અસરમાં આંશિક ઘટાડો નોંધાયો છે. બુધવારની સરખામણીએ ગુરૂવારે લઘુતમ તાપમાન 1.4 ડિગ્રી જેટલું ઉચકાયું છે. જોકે, હજુ પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે. ચાર દિવસ અગાઉ જ્યારે સિઝનની મહત્તમ ઠંડી નોંધાઈ હતી, તેના પછ
શહેરમાં દૂષિત પાણીથી ફેલાયેલો રોગચાળો તંત્ર કાગળો પરના આંકડામાં સિમિત રાખે છે પરંતુ જમીની વાસ્તવિકતા ઘણી અલગ છે. તંત્ર કહી રહ્યું છે કે કેસો ઘટી રહ્યા છે પરંતુ બિમાર લોકોથી આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલની ઓપીડી ઉભરાઇ રહી છે. ભાસ્કરે આ સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિ
એરપોર્ટથી ગાંધીનગર આવી રહેલી ભાજપના સ્થાનિક નેતાની પુત્રીએ રસ્તામાં દારૂ પીને અણછાજતું વર્તન કરનાર બે યુવાનોની કારનો પીછો કરીને તેને પોલીસમાં પકડાવી દઇને હિંમત દાખવી છે. પોલીસે રસ્તા પર નાકાબંધી કરીને આ બંને યુવાનોને કુડાસણ રીલાયન્સ સર્કલ પાસેથી ઝડપી લીધા હતા. અમદાવાદ
પશ્ચિમ રેલવેના રતલામ મંડળ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી ટ્રેન રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફાર કરાયો છે. રેલવે બોર્ડના આદેશ અનુસાર હવે મુસાફરોને તેમની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તેની જાણકારી ટ્રેન ઉપડવાના ઘણા સમય પહેલા મળી જશ
સંજેલી તાલુકાના કોટા તળાવ ફળીયાની 27 વર્ષીય પરિણીતાએ સંતરામપુર સ્થિત તેના સાસરિયાઓ વિરુદ્ધ દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ દાહોદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. લગ્નના ટૂંકા ગાળામાં જ શરૂ થયેલો ત્રાસ સમાધાનના અનેક પ્રયાસ છતાં ચાલુ રહેતા અંતે મામલો પોલ
આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને જીવલેણ ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ તેમજ વપરાશને રોકવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના મુજબ દેવગઢ બારીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચાઇનીઝ દોરીના જથ્થા સાથ
દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી પર દાહોદના રળિયાતી ગામે બુધવારે સાંજે હિંસક હુમલો થવાની ઘટના સામે આવી હતી. અગાઉ પાડેલી દારૂની રેઈડનો બદલો લેવાના ઇરાદે આ હુમલો કરાયો હતો. રૂરલ પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-પોરબંદર પ્રેરિત તેમજ બી.આર.સી.ભવન-પોરબંદર દ્રારા આયોજિત NEP 2020 અંતર્ગત નિપુણ ભારત થીમ આધારિત પોરબંદર તાલુકા કક્ષા વાર્તા સ્પર્ધાનું આયોજન રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે યોજવામાં આવેલ હતું.જેમાં પોર
ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની ત્રણ વનડે મેચોની સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચને લઈને ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ આજે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. બંને ટીમોએ લગભગ ત્રણ-ત્રણ કલાક સુધી પરસેવો પાડ્યો હતો, જેમાં ભાર
રાજ્યના પાટનગર ગાંધીનગરમા ‘હેલ્થ ઇમરજન્સી’ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ શહેરના સેક્ટરો દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના અજગરી ભરડામાં છે, ત્યાં બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં સાક્ષાત યમદૂત સમાન ‘ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર’ એ એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છ
ગાંધીનગરમાં દૂષિત પીવાના પાણીના કારણે ટાયફોઇડના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) દ્વારા ગુજરાત સરકારને નોટિસ ફટકારવામાં આવી છે અને પંચ દ્વારા મુખ્ય સચિવને બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. ટાઈફોઈડના 70 એક્ટિવ કેસની પ
અમદાવાદ શહેરમાં પાણીનાં જગના સપ્લાયરોએ હવે તેઓએ પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન વગરનું કોઇ પાણી સપ્લાય થતું હશે તો ક
ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં અટકેલા અંડરપાસનું નિર્માણકાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે. તકનીકી કારણોસર લાંબા સમયથી અટકેલું આ કામ પુનઃ શરૂ થતાં સ્થાનિક વેપારીઓ અને રહીશોએ રાહત અનુભવી છે. શહેરમાં ચાલી રહેલા અનેક વિકાસકાર્યો પૈકી શહેરા ભાગોળ અને જાફરાબાદ ફાટક પરના અ
પાટણના એક વકીલ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ બાદ ગ્રાહક કોર્ટે એક શોરૂમને કેરી બેગ માટે વસૂલ કરાયેલા ₹13 વ્યાજ સાથે પરત ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, કોર્ટે માનસિક ત્રાસ અને ખર્ચ પેટે ₹1000 ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. આમ, શોરૂમને ₹13ની કેરી બેગ ₹1013માં પડી છે. આ ઘટના 15 મે, 2024ના રોજ બની હ
સુરતના હાઈ પ્રોફાઈલ એમડી ડ્રગ્સ કેસમાં એસ.ઓ.જી.ની તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. મુખ્ય આરોપી બ્રિજેશ ભાલોડીયા સચીનની એક નામાંકિત કેમિકલ કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. માત્ર 35 હજારના પગારમાં કામ કરતો બ્રિજેશ ડ્રગ્સ માફિયા બનવાના રવાડે ચઢ્યો હતો. તે પોતાની જ
મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર નવરંગ ચોક વિસ્તારમાં પીવાના પાણીની શુદ્ધતા અને જાહેર આરોગ્યના મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મ્યુનિસિપાલિટી દ્વારા પીવાના પાણીના મુખ્ય પ્લાન્ટની બિલકુલ નજીક ગટર ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સમ્પ) બનાવવાની કામગીરી શ
મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ ગામેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. LCB ટીમે તેમની પાસેથી ₹16,100 ની કિંમતની 20 નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ જપ્ત કરી છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના ઉત્તર
છોટાઉદેપુરના કવાંટ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો નથી અને કોઈનું વિસ્થાપન થશે નહીં. આ સમારંભમાં આદિજાતિ મંત્રી નરેશ પટ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કામરેજના લસકાણા સ્થિત 'ન્યુ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ'નું કોટનસીડ ઓઈલ પરીક્ષણમાં નિષ્ફળ ગયું છે. લેબોરેટરી રિપોર્ટમાં બી.આર. રીડીંગ ધારાધોરણ કરતા વધુ આવતા આ તેલને 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર કરાયું છે. નિષ્ણાત
છોટાઉદેપુરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમવાર 'સાડી દોડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પરંપરાગત સાડી પહેરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મહિલા શક્તિનો ઉમંગ જોવા મળ્યો હતો. મહિલાઓના સ્વાસ્થ્ય, સશક્તિકરણ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સ
ગુજરાત હાઇકોર્ટમાં આકિબ બને દાનિશ નામના બે વ્યક્તિઓએ જામીન અરજી દાખલ કરી હતી. જેમની સામે સુરતના સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. બંનેની જામીન અરજીઓ સુરતની કોર્ટે ફગાવી દેતા તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. મ્યાનમ
સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા અને એરપોર્ટ પર ફરજ બજાવતા CISF જવાનની યુવાન પુત્રીએ માનસિક તણાવમાં આવી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બીજી તરફ સાયબર ક્રાઈમ સેલે આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્રોડ નેટવર્કમાં સંડોવાયેલી મહિલા આરોપી શ્રદ્ધા ગજભીયેના વધુ 5 દિવસના રિમાન્ડ મ
અમદાવાદ ઝોનલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આણંદમાં ફિલ્ડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ બાબાભાઈ શર્મા વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં તેમની અપ્રમાણસર મિલકતોમાંથી ₹4.92 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને એક રૂમમાં લઇને જઇને બળજબરીપૂર્વક બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જેની સગીરાના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દ્વારા પોલીસ દ્વારા બંને શખ્સની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા પીડીત સગીરાનું મેડિક
મોરબી જિલ્લામાં જુદા જુદા ત્રણ બનાવોમાં ત્રણ યુવાનોના મોત થયા છે. માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે એક યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. મકનસર ગામ પાસે વાહન અકસ્માતમાં અન્ય એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ટંકારાના ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે એક યુવાનની
રાજકોટ બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરીયાદીની 13 વર્ષની દીકરીને વાલીપણામાથી કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી નાસી ગયો હતો જે અંગેની તપાસ બી ડિવીઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બાદમાં તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટને સોંપતા ટેકનીકલ એનાલ
પોરબંદર જિલ્લામાં રાણાવાવ પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુનાના કામે જપ્ત કરાયેલ ₹36,000 નો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કર્યો છે. આ કામગીરી પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ મુદ્દામાલમાં કલમ BNS 6.305(સી) અને 54 હેઠળ રાણા
ગાંધીનગર નજીક આવેલા ગિયોડ ગામમાં તસ્કરોએ બે બંધ મકાનને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે. વાવોલ ખાતે રહેતા નાયબ મામલતદારના નિવૃત પિતાના ગિયોડ સ્થિત બંધ મકાનના તાળા તોડી તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.5.25 લાખથી વધુની મત્તા ચોરીને ફરાર થઈ જતા ચિલોડ
મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં આજે સાંજના સમયે એક ઘટના સામે આવી છે. શહેરના હુસેની ચોક વિસ્તારમાં વર્ષો જૂનું વડનું ઝાડ અચાનક ધરાશાયી થતાં સાયકલ લઈને નીકળેલા એક 15 વર્ષીય કિશોરનું દબાઈ જવાથી મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મુસ્લિમ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામની વેદાંતા સોસાયટીમાં મોડી રાત્રે એક બંધ મકાનમાં ચોરી થઈ હતી. આ ઘટનામાં ચાર અજાણ્યા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરો રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્
સુરતમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધા તાજેતરમાં એક ભયાનક સાયબર ફ્રોડનો શિકાર બનતા રહી ગયા હતા. સાયબર ઠગોએ તેમને ફોન કરીને જણાવ્યું કે, જેટ એરવેઝના 534 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કૌભાંડમાં તેમનું નામ આવ્યું છે. તપાસ એજન્સીના અધિકારી બનીને વાત કરતા ગઠિયાઓએ વૃદ્ધાને ડરાવ્યા હતા કે તે
જ્ઞાનયજ્ઞની અદ્વિતીય પરંપરાના પ્રણેતા, યુગપુરુષ અને ગીતા જ્ઞાનયજ્ઞ પ્રચારક તરીકે વિશ્વવિખ્યાત સ્વામી ચિન્મયાનંદજી દ્વારા સ્થાપિત ચિન્મય મિશન ગૌરવપૂર્ણ 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગને વિશ્વભરનાં 350થી વધુ ચિન્મય કેન્દ્રો દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ
ઉમરગામ નગરપાલિકાએ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં દુકાનો અને વ્યાવસાયિક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, કેટલાક વેપારીઓ તેમની દુકાનોમાં ગુપ્ત રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ કરતા જો
સંઘ પ્રદેશ દમણના નાની દમણમાં આવેલા વિકાસ આર્કેડ બિલ્ડીંગ સામે દમણ નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. લાંબા સમયથી જાહેરમાં ગંદકી ફેલાવવા અને ગંદુ પાણી રસ્તા પર વહેવડાવવા બદલ બિલ્ડીંગનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. આ કાર્યવાહી ચીફ ઓફિસર સંજામ સિંહના આદેશ બાદ કરવામાં
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે રેલવે ગોદી રોડ પરથી રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ રૂ. 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રો
નવસારી શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'પરિવર્તન યાત્રા'નું આયોજન કરાયું હતું. ભગવાન બિરસા મુંડા સર્કલથી જૂના થાણા સુધી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં પાર્ટીના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય હેતુ સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવાનો અને રાજકીય પરિવ
ગણપત યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારોહ તાજેતરમાં યોજાયો આ પ્રસંગે સોમનાથથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાયેલા રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી પરંતુ, સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવવાનું સૌથી શક્તિશાળી શસ
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળની ખોરાક શાખાએ મ્યુનિસિપલ કમિશનરની સૂચના તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો તથા ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ આકસ્મિ
આજે આપણે જે વાત કરવાના છીએ એ સુરતના હીરાના કારખાનામાં બેઠેલા રત્નકલાકારથી લઈને મુન્દ્રા પોર્ટ પર જહાજોની અવરજવર જોતા શિપિંગ એજન્ટ અને તમામ ગુજરાતીઓને આડકતરી રીતે અસર કરવાની છે. કારણ કે આજનો વિષય આપણા ખિસ્સા અને ભારતની સુરક્ષા સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાનન
સોમનાથ ખાતે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત આગામી તા.11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશમાંથી ઉમટી પડનારા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા ખાસ પરિવહન વ્
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર - કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી ટ્રાન્સપોર્ટેશન માટે રેપિડો સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે જ
ભાવનગરના શહેરના સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ સુધીના માર્ગ પર 'વ્હાઈટ ટોપીંગ' રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં હોવાથી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના દ્વારા આ માર્ગ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તા.7 જ
વાડજ વિસ્તારમાં એક ગંભીર અને જોખમી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. ઘરેલું ગેસના બાટલામાંથી ગેસ કાઢી અન્ય બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે વાડજ પોલીસે દરોડા પાડ્યા હતા. જુના વાડજ રામાપીરના ટેકરા સેક્ટર-5 પાછળ ખુલ્લી જગ્યામાં
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિ માન્ય ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી SOG શાખાના કર્મચારીઓ પાણશીણા પોલીસ સ્ટેશન વિસ
મોડાસા જેસિસ મિલ્ક કમિટીએ તેની સ્થાપનાના 50 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે પાંચ દિવસીય પંચકૃષ્ણ ભક્ત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા મોડાસાના મીની ઊંઝા ઉમિયા માતાજી મંદિરના મહંત શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજના મુખેથી કહેવામાં આવી ર
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય નિવૃત પ્રોફેસર સાયબર ઠગાઈના હાઈટેક ફ્રોડનો શિકાર બન્યા છે. ઠગોએ માત્ર બેંક ખાતામાંથી 11.89 લાખ સેરવી લીધા હતા. બાદમાં પોતાની ઓળખ છુપાવવા માટે રિમોટ એક્સેસ દ્વારા પ્રોફેસરનો મોબાઈલ ફોન પણ ફોર્મેટ કરી નાખતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.
ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR-2026) કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ચૂંટણી આયોગના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘ (IAS), જેઓ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના
પાટડી નગરપાલિકા દ્વારા નિર્મિત રીવરફ્રન્ટના લોકાર્પણ પ્રસંગે કૉંગ્રેસ પક્ષે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમ સામે કૉંગ્રેસે રીવરફ્રન્ટના કામની ગુણવત્તા અને સરકારી નાણાંના કથિત દુરુપયોગ અંગે સવાલો ઉઠાવ્યા છે. ક
જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત, કાર્યક્ષમ અને લોકકેન્દ્રિત બનાવવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે “One Day–One District” નામની એક અનોખી અને દુરંદેશી પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત રાજ્યના પોલીસ વડા દરરોજ એક જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અને સંબંધિત રેન્જના ઇન્સ્પેક્ટર જ
સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબોની ફરી એક વખત ગંભીર બેદરકારી સામે આવી છે. શારીરિક રીતે અશક્તિ ધરાવતા અને જાતે ચાલી પણ નહિ શકે તેવી સ્થિતિમાં આવેલા એક દર્દીને કેઝ્યુલીટી વિભાગમાં પ્રાથમિક અને દેખાડવા પુરતી સારવાર આપ્યા બાદ ડોકટરો દ્વારા ડીસ્ચા
સરકારી તંત્રની ઉદાસીનતા અને વહીવટી વિલંબ સામે જ્યારે માનવીય સંવેદના અને બંધારણીય હકોનો વિજય થાય છે, ત્યારે લોકશાહી સાચા અર્થમાં સાર્થક ઠરે છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના જશવંતગઢ (ચિતલ)ના વતની જયાબેન પરમારના જીવનમાં પ્રકાશ લઈને આવ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC),
નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધરમેશ્વર મહાદેવ મંદિર અત્યારે ભારે ચર્ચામાં છે. મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક 4 જાન્યુઆરીના રોજ એક સિંહણનું અજાણ્યા વાહન અડફેટે મોત થયું હતું. આ કેસમાં વન વિભાગે અમદાવાદના સ્વીફ્ટ કાર ચાલક રવિ કનુભાઈ ભરવાડની ધરપકડ કરી છે. CCTV ફૂટેજના આધારે તપાસ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જાફરાબાદ તાલુકાના હ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા આજથી અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા માટે અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-4 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પીએમ મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા કારણોસર અમદાવાદમાં 11 અને 12 જાન્યુઆરી એમ 2 દિવસ નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે.પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને આદેશ કરવામાં આવ્યો છે.આ ઉપર
ભારત દેશના આગામી 77મા પ્રજાસત્તાક પર્વની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે વાઘોડિયા તાલુકાના ટીંબી સ્થિત તાલુકા સેવા સદન ખાતે અત્યંત ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વના આયોજનના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર અનીલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર
પાટણ જિલ્લામાં બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે નાયબ પશુપાલન નિયામકને લેખિત રજૂઆત કરી છે. તેમણે પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને સાવધ કરવા અને જરૂરી ગાઈડલાઈન આપવા માંગ કરી છે. રાજ્યમાં શિયાળાની ઠંડી વધતા બર્ડ ફ્લૂનો રો
માળીયા (મી) તાલુકાના ચાંચાવદરડા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં ૨૩ વર્ષીય યુવાનનું મોત થયું છે. ગાંધીધામથી જામનગર પોતાના વતન પરત ફરી રહેલા આ યુવાનના બાઇકને ટ્રકે હડફેટે લેતા આ દુર્ઘટના બની હતી. મૃતક યુવાન દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા (૨૩) જામનગરના માટેલ ચોક પાસે રાજ રા
અમદાવાદના ACB પોલીસ મથકે ગુલબાઈ ટેકરા ખાતે આવેલી એમ.એમ.પટેલ કોલેજના ટ્રસ્ટી તિમિર અમીન અને વોચમેન મુરલી મનોહર ઝંડોલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મુજબ કોલેજના નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પેન્શન સહિતના લાભો મેળવવાની ફાઈલ ઉપર ટ્રસ્ટીના સહીની જરૂર હતી. જે માટે ટ્રસ્ટી
માંડવી શહેરમાં મકરસંક્રાંતિના પાવન પર્વ અને ગુજરાતના યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. માંડવી શહેર ભાજપના વોર્ડ નંબર ચાર દ્વારા દાદાની ડેરી ખાતે દ્વિચક્રીય વાહનચાલકો માટે નિ:શુલ્ક સુરક્ષા કવચ (સેફ્ટી ગાર્ડ) લગાવવામાં આ
સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગણી મુદ્દે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ વિદેશ લઈ જવાના બહાને પરિણીતા સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે
ભારતીય ટપાલ વિભાગ દ્વારા વડોદરાના આંગણે આગામી 09-01-2026 થી 10-01-2026 દરમિયાન જિલ્લા કક્ષાના ટપાલ ટિકિટ પ્રદર્શન ‘વડોપેક્ષ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અકોટા અતિથિ ગૃહ ખાતે યોજાનારા આ બે દિવસીય પ્રદર્શનનો પ્રારંભ સવારે 10 કલાકે થશે, જેમાં વડોદરા જિલ્લાના અગ્રણી સંગ્રાહકો દ્વ

24 C