ગોધરામાં કેન્દ્ર સરકારના 'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમ હેઠળ પ્રથમવાર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ સ્વાસ્થ્યપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સાયકલ ર
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા બી.એ.પી.એસ. છાત્રાલય પાસે ખુલ્લી ગટરમાં એક ગાય ગત રાત્રે ખાબકી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળાએ તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનને જાણ કરી હતી. ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યૂ કરી બહાર કાઢી માલિકને સોંપી
વડોદરા શહેરમાં 15 વર્ષ બાદ આજે ફરી મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને વડોદરાના ક્રિકેટ રસીકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે બપોરે 1:30 વાગ્યાથી કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વનડે ઇન્ટરનેશનલ રમાશે. જેમાં ખાસ કરીને વિરા
બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ એક પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનામાં કરાયેલા ફેરફારો અને નામ બદલવાની પ્રક્રિયાનો સખત વિરોધ કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રમેશભાઈ શીલુએ આક્ષેપ કર્યો કે સરકાર મહાત્મા ગાંધીના નામથી ચાલતી યોજનાનું નામ બદલીને મોટું પાપ ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથની મુલાકાતે છે. તેઓ અહીં શૌર્ય યાત્રા અને શૌર્ય સભાને સંબોધશે. આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સોમનાથ પહોંચ્યા છે. વહેલી સવારથી જ સોમનાથ તરફ જનમેદની ઉમટી પડી હતી. દ્વારકા, રાજકોટ, જામનગર, ભાવન
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફૂડ અને કાઈટ ફેસ્ટિવલ 2025નો સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટિલ અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું
વલસાડ શહેરમાં કલાયતન અને શ્રી વત્સલ શિક્ષણ સંગીત આશ્રમના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય સંગીત અને નૃત્ય મહોત્સવનો પ્રારંભ થયો છે. વત્સલ આશ્રમ ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમ કલા અને સંસ્કૃતિના સંવર્ધન હેતુ યોજાયો છે. મહોત્સવના પ્રથમ દિવસે સિતારવાદક અનુપમા ભાગવત અને સરોદ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા ટોલનાકા નજીક નેશનલ હાઈવે નં. 48 પર શનિવારે સાંજે એક ચાલુ સ્વિફ્ટ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, કાર ચાલકની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પારડી તા
રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર (ISR) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 04:57 કલાકે 2.7ની તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટા
વડોદરા શહેરમાં તાજેતરના સમયમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ફરી એક ઘટનામાં એક મહિલા ચાલકે નશામાં ધૂત હાલતમાં ફુલ સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો અને દિવાલ સાથે કાર અથડાઈ હતી. ઘટનાની જાણ થતા ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાની
વડોદરા શહેરમાં છાણી પોલીસ સ્ટેશનની સતર્ક ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક હોન્ડા શાઇન બાઇકની પેટ્રોલ ટેન્ક અને સીટ નીચેથી વિદેશી દારૂના 188 ક્વાર્ટરીયા ઝડપી પાડ્યા છે અને બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ટાંકી ખોલતાની સાથે ટાંકી નીચે આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો જો
બોટાદ તાલુકાના કાનીયાડ ગામે રૂ.1.45 કરોડના ખર્ચે નવ નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી ભુપતભાઈ મેર, બોટાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ બકુલભાઈ શેઠ, બોટાદ જ
બોટાદ શહેરના તુરખા રોડ સ્થિત હનુમંત શનિદેવ મંદિર ખાતે બોટાદ શહેરના સમસ્ત ભૈયા સમાજ દ્વારા શનિદેવ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૈયાજી સમાજ દ્વારા શનિદેવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત ભૈયાજી સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિ
બોટાદ શહેરના પાળીયાદ રોડ સ્થિત કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી, બોટાદ દ્વારા ફાયર સેફટી તથા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ અંગે વિશેષ ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયા
તળાજામાં શાક માર્કેટના નાના વેપારીઓએ ટ્રાફિક નિયમન કાર્યવાહી સામે પોલીસ મથકે રજૂઆત કરી હતી. બકાલાનું વેચાણ કરતા વેપારીઓ પોતાના ધંધાને અસર થતી હોવાનો દાવો કરી પોલીસ અધિકારીને મળવા પહોંચ્યા હતા. તળાજા શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શાક માર્કેટ વિસ
ભાવનગર : ભાવનગર શહેરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે એક રાષ્ટ્રીય હોમિયોપેથિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનના અવસરે દેશભરમાંથી હોમિયોપેથી ક્ષેત્રના નિષ્ણાતો અન
ભાવનગર શહેરમાં છેલ્લાં બે દિવસ ઉત્તરના બર્ફિલા પવન 10 કિલોમીટરથી 12 કિલોમીટરની ઝડપે ફૂંકાતા હોય અને સાથે તાપમાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઓછું રહેતું હોય શહેરમાં શિયાળો અસલી મિજાજમાં આવી ગયો છે. જેથી જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આગામી બે દિવસ સુધી હજી ઠંડીની તીવ્રતા વધ
પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. 13મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026’ ગ્રામીણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ વિકાસ
મકરસંક્રાંતિના તહેવારમાં છેલ્લા કેટલાક વર્ષથી અકસ્માતોની સંખ્યા વધતી જોવા મળે છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં વીજળીના જીવતા તારમાં પતંગના દોરા ફસાવાથી બનતા વિજળીને લગતા અકસ્માતો અને ફોલ્ટને નિવારવા મકરસંક્રાંતિના દિવસે PGVCL ભાવનગર સર્કલમાં 64 ટીમો તૈનાત રહેશે. ભાવન
ખડસલીયા ગામના 30 વર્ષીય કૃષિકાર સંજયભાઈ રઘાભાઈ ડાભી પ્રાથમિક શિક્ષણ લઇ કુટુંબની આર્થિક સંકડામણના કારણે આગળ અભ્યાસ ન કરી શકયા અને કુટુંબનો ખેતી વ્યવસાય અપનાવ્યો. જીવનના 3 વર્ષ રાસાયણિક ખેતીના અનુભવથી સરવાળે ઉત્પાદન અને ઉત્પાદકતા ઘટી. આ સંજોગોમાં આ વિસ્તારના ખેડૂત આગેવાન અ
વિશ્વભરમાં જૂના અને અમેરિકા સહિતના દેશો દ્વારા પ્રતિબંધિત જહાજો (Sanctioned Fleet) દ્વારા ઉભા થતા પડકારનો સામનો કરવા માટે કડક નિયમનકારી દેખરેખ હેઠળ પ્રતિબંધિત જહાજોને રીસાયક્લિંગ માટેના નિયમો, કાયદા સરળ બનાવવા માટે એક માળખાગત લાઇસન્સિંગ વિન્ડોની સ્થાપના કરવાની દિશામાં હિલચાલ ચા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે વિકાસ કામો કરવામાં આવે છે તેનું ટેન્ડર લાખો કરોડો ચૂકવી કન્સલ્ટન્ટ પાસે બનાવવામાં આવે છે પરંતુ કરોડો રૂપિયા ચૂકવ્યા બાદ પણ કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડરમાં ગંભીર ક્ષતિઓ અને કોર્પોરેશનને નુકસાનકારક જોગવાઈઓ કરવામાં આવે છે. જેથી કમિશનર દ્વારા ટે
પીપલોદ વિસ્તારમાં રહેતી મહિલા પોલીસ કર્મચારીની યુવાન પુત્રીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બીકોમનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. પીપલોદ પોલીસ લાઈન ખાતે રહેતા રેખાબેન દિલીપભાઈ વસાવા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પો
પરવટ પાટિયા પર પોલારીસ શોપિંગ સેન્ટરમાં એસઓજીએ ડીક્રીયા ફુડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરીમાંથી MD ડ્રગ્સ બનાવવાનું રેકેટ પકડી પાડયું હતું. આ ગુનામાં લેબ માલિક ઈશા અણઘણની શનિવારે 5 કલાક સુધી પૂછપરછ કરાઇ હતી. ઈશા પાસેથી કેટલીક ચોંકાવનારી મહત્વની માહિતી પોલીસને મળી છે. ઈશા
અલથાણના આદિદેવ હોલીડે ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે એક પરિવારના 44 લોકોની ટુર ગોઠવી આપ્યા બાદ રસ્તો બંધ હોવાનું કહીને અડધેથી ટુર અટકાવી દઇને બાકીના રુ.5.28 લાખ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ ચોક બજાર પોલીસમાં નોંધાઇ છે. અડાજણ સ્વામીનારાયણ મંદિર પાસે આવેલી ભગવાન પાર્ક
14 જાન્યુઆરી મકરસક્રાંતિના દિવસે અમૃત સિદ્ધ યોગ તેમજ શડતીલા એકાદશી હોવાથી ત્રણેયના સમન્વયથી ઉત્તમ યોગ બનશે. 2015માં 11 વર્ષ પહેલા બનેલો યોગ આ વખતે પણ બનશે. વ્રત, દાન, ધર્મ માટે વધારે મહત્વ બની રહેશે. સંસ્કૃત પાઠશાળાના આચાર્ય ડો. અશોક જોષીએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના દિવસે સ
દેશના લાખો CA વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપ હવે પેપરલેસ અને પાવરફુલ બનશે. ICAI દ્વારા ‘e-Diary’ પોર્ટલ ફરજિયાત કરી વર્ષો જૂની મેન્યુઅલ પ્રથાનો અંત આણ્યો છે. આ ડિજિટલ ક્રાંતિથી આર્ટિકલશિપના નામે ચાલતા ‘ડમી ટ્રેનિંગ’ ના ખેલ પર કાયમી લગામ લાગશે. હવે હાજરી, દર પખવાડિયે કામનો રિપોર્ટ અન
પતંગની દોરી રસ્તા વચ્ચે આવી જતા વધુ બે બાઈકસવાર યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ રજા આપી દેવામાં આવી હતી. પાલ કુશલ વાટિકા ખાતે રહેતા સચિન ચંદુભાઈ મહેતા (37) સાડીનો ધંધો કરે છે. શુક્રવારે રાત્રે તેઓ બાઈક પર રિંગ રોડ ફ્લાયઓવર પર થઈને બોમ્બે માર્ક
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ મતદારોનું મેપિંગ ન કરવા અંગે મોટો પ્રશ્ન ઉભો થયો છે. શહેરમાં આ શ્રેણીમાં 11 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ફક્ત અઢી લાખથી વધુ મતદારોને નોટિસ જારી કરવામાં આવી છે. 19 ફેબ્રુઆરીની અંતિમ તારીખ ન
પાલના દંપતીને તાજેતરમાં જ DRIએ ડોલરના સ્મગલિંગમાં ઝડપી પાડ્યું હતું. આ કેસમાં વધુ તપાસ કરતાં ઘટસ્ફોટ થયો છે અને સમગ્ર દેશમાં ગેમ ઝોનનાં સાધનો આયાત કરવા સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું DRIનું અનુમાન છે. તપાસમાં સામે આવ્યું છે કે, ગેમ ઝોનનાં સાધનો પર 37 ટકા ડ્યુટી બચાવવા
અઠવા ઝોનના આરોગ્ય વિભાગે શુક્રવારે અલથાણ અને ભટારમાં પાણીપૂરીની લારીઓ પર દરોડા પાડી 235 કિલો પૂરીનો નાશ કર્યો હતો તેમજ પાણીને આસપાસની ગટરોમાં ઢોળી દીધું હતું. ટીમે ગોકુલ નગર (અલથાણ), ભટાર તેમજ વેસુ શ્યામ મંદિરથી સંગીની સર્કલ સુધીના માર્ગો પર તપાસ કરી 18 એકમોનું ચેકિંગ કર્યું
પુણાની બ્રેનડેડ મહિલાનાં અંગોનું દાન કરીને પરિવારે 5 વ્યક્તિને નવજીવન આપ્યું છે. 50 વર્ષીય મહિલાના બંને હાથોનું રાજકોટના 20 વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. યુવકના બંને હાથ મશીનમાં કપાઈ ગયા હતા. ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 64 વર્ષીય વૃદ્ધમાં અને લિવરનું મુંબઈ
વરાછા ફ્લાય ઓવર પછી શહેરનો સૌથી મોટો બ્રિજ પૂર્ણતાની આરે છે. કતારગામ-અમરોલી રોડ પર ગજેરા સર્કલ પાસે બનેલા રત્નમાલા બ્રિજની લાંબા સમયથી રાહ જોવાતી હતી. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પછી તરત જ કમુરતા બાદ આ ફ્લાયઓવર, કતારગામ ઓડિટોરિયમ સહિતનાં પ્રકલ્પોનું લોક
રાજકોટના મોરબી રોડ પર મારવાડી કેમ્પસ ખાતે આજે તા.11ના રોજ પીએમના હસ્તે વાઇબ્રન્ટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થનાર હોય છેલ્લા બે દિવસથી મોરબી રોડ, બેડી ચોકડી અને માધાપર ચોકડી સુધી વાઇબ્રન્ટ અંધાધૂંધી સર્જાઈ રહી હોવાનું સામે આવ્યું છે. શુક્રવાર બાદ શનિવારે પણ મારવાડી કેમ્પસથી સિટ
વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ સમિટનો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુભારંભ થશે. રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રધાનમંત્રી સૌરા
કોઠારિયાના રણુજાનગર શેરી નં.2માં રહેતી નયનાબેન વિશાલભાઇ કુબાવત (ઉ.વ.25) નામની યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. નયનાબેનના 6 વર્ષ પૂર્વે રાજેશ સાથે પ્રેમવિવાહ થયા હતા. નયનાબેનના વિશાલ સાથે આડા સંબંધની પતિને જાણ થતા પ્રથમ પતિ રાજેશભાઇ સાથે 2025માં છૂટાછેડા થઇ ગયા. તેના થકી જન્મેલ
રેલનગરમાં રહેતા અને ખાનગી સ્કૂલના બસ ડ્રાઈવર તરીકે નોકરી કરતો યુવાન માધાપર ચોકડી વિનાયક વાટિકા નજીક છાત્રોને ઘરે ઉતારવા જઈ રહ્યો હતો ત્યારે એક ટૂ વ્હિલર અચાનક વચ્ચે આવી જતા યુવકે બસની બ્રેક મારી દીધી હોવા છતાં આ શખ્સે ગાંળો ભાંડી મારકૂટ કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવત
રાજકોટના જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટી-5માં રહેતા અને સીએમએસ ઇન્ફો સિસ્ટમ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ગોપાલસિંહ પ્રદ્યુમ્નસિંહ ઝાલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કંપનીમાં વીશેક દિવસથી વેરાવળ-સોમનાથના વતની અને રાજકોટના મવડી ઓમનગ
પંચાંગ પ્રમાણે પોષ વદ અગિયારસને બુધવારે તા.14 જાન્યુઆરીના રોજ સૂર્યનારાયણ ભગવાન બપોરે 3:08 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકરસંક્રાંતિની સાથે ષટતિલા એકાદશી પણ છે, ઉપરાંત આખો દિવસ અનુરાધા નક્ષત્ર પણ હોવાથી આ વર્ષની મકરસંક્રાંતિ શુભ અને ઉત્તમ ફળ આપનાર બનશે. તા.14 જાન્યુ
જગતમાં બધા જ માતાની પૂજા કરે છે ત્યારે માતાને પણ પહેલા એક પુત્રી બનીને જન્મ લેવો પડે છે. દીકરીએ માતાની મિત્ર, પિતાનું વાત્સલ્ય અને હિંમત તથા પરિવારનું હૃદય હોય છે, પરંતુ પુત્રથી વધુ ગણવામાં આવે તે પુત્રવધૂ હોય છે. આ દરેક કહેવતોને સાર્થક કરતું અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વ
રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત @ 2047ના વિઝન સાથે રાજકોટના આંગણે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું બપોરે ઉદ્ઘાટન કરશે. આ તકે દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી, વેલસ્પન ગ્રૂપના બી.કે.ગોએન્કા અન
રાજકોટ પોલીસની કામગીરી સામે ફરી એક વખત ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. 60 કિલો ચાંદીના વ્યવહાર સંબંધિત વિવાદમાં એ-ડિવિઝન પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરતાં ચાંદીના દાગીના બનાવતા વેપારીએ પોલીસ કમિશનર સહિત 6 વ્યક્તિ સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં રાજકોટના ચીફ જ્
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લાલપરી તળાવના બ્યુટીફિકેશન અને હેરિટેજ બનાવવાના પ્રોજેક્ટ માટે રૂ.18.11 કરોડનો ખર્ચ બે દિવસ પૂર્વે મંજૂર કર્યો હતો અને આ કામગીરી માટે સૌથી ઓછા ભાવ ભરનાર બી.બી.પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને કામ આપવાનું મંજૂર કરાયું છે ત્યારે હવે નવ
દિવ્ય ભાસ્કર લઈને આવી રહ્યું છે ગુજરાતના અગ્રણી બિલ્ડર્સની અનોખી સિરીઝ 'સ્કાયલાઇનર્સ'. ગુજરાત અને તેમાંય અમદાવાદની સ્કાયલાઇન આજે જે ઊંચાઈએ પહોંચી છે, તેની પાછળ છુપાયેલી છે અદ્ભુત સંઘર્ષ, મહેનત અને દૂરદર્શિતાની પ્રેરક યાત્રાઓ. આવતીકાલે સોમવારથી દિવ્ય ભાસ્કર લાવી રહ્યું છ
ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરનો નવાબી કાળનો ભવ્ય વારસો એક પછી એક લુપ્ત થઈ રહ્યો હોય તેમ જણાય છે. બોલિવૂડની ગ્લેમર ગર્લ ગણાતી દિવંગત અભિનેત્રી પરવીન બાબીના જે ઐતિહાસિક બંગલા સાથે જૂનાગઢનો ઈતિહાસ જોડાયેલો હતો, તે બંગલાને કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત વગર અત્યંત રહસ
વાત છે ઈ.સ. 1022ની…અત્યારના અફઘાનિસ્તાનમાં પહાડીઓ વચ્ચે આવેલા ગઝની નામના રજવાડામાં રાજાનો દરબાર ભરાયો હતો. રાજા કે જેની ઓળખ મહમુદ ગઝનવી. પણ તેની છાપ રાજા કરતા લૂંટારા જેવી વધારે હતી. તેની આંખોમાં રાજ્ય વિસ્તાર કરતાં પણ ધનનો અખૂટ લોભ વધુ છલકાતો હતો. 24 વર્ષના શાસનમાં તે વિવિધ રજવ
સોશિયલ મિડીયાનો પ્રેમ જીવલેણ સાબિત થતો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. પાટણની 25 વર્ષીય યુવતીને વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે પરિચય થયા પછી પ્રેમ થયો હતો. પરિવારે વિરોધ કર્યો ત્યારે યુવતી પ્રેમીની વાતમાં આવીને તેની સાથે ભાગી ગઈ અને કોર્ટ મેરેજ કર્યા હતા. પછી પ્રેમી ત
બોપલના વકીલસાહેબ બ્રિજ પર 9મીએ વહેલી સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. અજાણ્યા વાહને ટક્કર મારતાં લારી લઈને જતા 50 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂકરી છે. બોપલના અખિલ કલવે લારી લઈને 9મીએ સવારે બ્રિજ પરથી
દેશની કોઈ પણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે ફરજિયાત પાસ કરવી પડતી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી એઆઇબી પરીક્ષામાં 5 પ્રશ્નના ઉત્તરમાં વિસંગતતાની ચૂકના કારણે રાજ્યના 7144 ઉમેદવાર નાપાસ થયા હતા. આથી વિવાદ સર્જાતાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આન્સર કી અને ઓએમઆર
આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હસ્તકના ઈન્ટેલિજન્સ બ્યુરો વિભાગની 3717 જેટલી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર (એસીઆઈઓ) ગ્રેડ-2 પોસ્ટ પર ભરતી માટે બીજા તબક્કાની (ટીયર-2) પરીક્ષા યોજાશે. અમદાવાદ સહિતના દેશભરના પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષા યોજાશે. અમદવાદ શહેરમાં સવારે 11થી 12 દર
સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા નિકોલસ્થિત અયોધ્યા ગ્રાઉન્ડમાં રવિવારે સાંજે 4 વાગ્યે ઐતિહાસિક ‘જનજાગૃતિ મહાસભા’નું આયોજન કરાયું છે. શહેરમાં પ્રથમવાર સમાજની દીકરીઓના હિત અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને કરાયેલા આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં દીકરીઓ સામે આવતા પડકાર
મકરસક્રાંતિનો તહેવાર ઉલ્લાસ અને ઉમંગનો ઉત્સવ છે પણ રાજ્યમાં એવા ઘણા લોકો છે જેમના માટે આ તહેવાર સાથે પીડાદાયક સંસ્મરણો જોડાયેલા છે. કારણ છે ચાઇનીઝ દોરી. સરકારે ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આજે પણ આ દોરીનું દૂષણ લોકોની જીવાદોરી સાથે રમત કરી રહ્યું છે. ઉત્તરાયણ ન
સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુ:ખાવો બની ગઈ છે. રોડ પર કોર્મશિયલ દબાણના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. સાઉથ બોપલ તેમજ ઘુમા-શેલા તરફ જનારા માટે સોબો સેન્ટર એન્ટ્રી પોઈન્ટ છે. આ રોડ પર કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે ગેરકાયદે પાર્ક
એસઆઈઆરની પ્રક્રિયા હેઠળ બીએલઓ દ્વારા મતદારો માટે 4 દિવસના કેમ્પનું આયોજન કરાયું હતું. મતદારોએ યાદીમાં છે અને તેમ છતાં નોટિસ મળી છે તો તેનું કારણ શું? આ પ્રશ્ન સૌથી વધુ પૂછાયો હતો. જ્યારે જૂના ઘરના સરનામા પર એન્યુમરેશન ફોર્મ આવ્યું હતું પરંતુ ફોર્મ ભર્યું ન હતું તો હવે શું કર
અમદાવાદ શહેર જે હેરિટેજ મુલ્યો પર ગૌરવ લે છે તેમાં પક્ષીઓના ચણ માટે બનાવાતા ચબૂતરા પણ આગવી ઓળખ છે, અનેક વિસ્તારમાં ચબુતરા માટે કોર્પોરેટર પોતાના બજેટમાંથી ફંડ આપી ચબુતરા મુકાવે છે. હવે રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ નાંખનારને દંડ થઇ શકે છે. કૂતરાં સહિતના પ્રાણીઓ માટે રોટલી કે પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 5 વાગ્યાની મહાત્મા મંદિર ખાતેથી મેટ્રો ફેઝ-2ના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કરશે. 7.8 કિમીના રૂટમાં 7 સ્ટેશન આવશે. આ રૂટ પેસેન્જરો માટે ઉત્તરાયણ બાદ શરૂ કરાય તેવી શક્યતા છે. મહાત્મા મંદિર સુધી મેટ્રોનું સંચાલન શરૂ થતા ફ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધીઆશ્રમ અને પગંત મહોત્વસમાં હાજરી આપવાના છે. બંને વીવીઆઈની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ પતંગ મહોત્સવ ખાતે 1 સંયુકત પોલીસ કમિશન, 6 ડીસીપી અને 4000 પોલીસ કર્મચારી - અધિકારીનો બંદોબસ્ત ગોઠવાયો છે. વલ્લભ સદ
કાંકરિયા લેકફ્રન્ટ વિસ્તારમાં 2013માં મ્યુનિ.એ 3.5 કરોડના ખર્ચે મિની ગોલ્ફ કોર્સ બનાવ્યો હતો. જો કે, અત્યારે આ ગોલ્ફ કોર્સ ભંગારની હાલતમાં બદલાઈ ગયો છે. કાંકરિયામાં હેરિટેજ વેલ્યુમાં ગણના થાય તેવો લોખંડના પુલ પર જાળવણીના અભાવે કચરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ જ્યાં કોમનવેલ્થ મ
ગોરેગાંવ વિસ્તારમાં ઘરમાં રેફ્રિજરેટર અચાનક ફાટવાથી લાગેલી આગમાં પિતા અને તેનાં પુત્ર- પુત્રીનાં મોત થયાં છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ વિસ્તારમાં શોક ફેલાઈ ગયો છે અને પાવસ્કર પરિવારમાં બનેલી દુર્ઘટનાથી બધાને આઘાત લાગ્યો છે. આ દુર્ઘટના શનિવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બ
મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્ડ ક્રમાંક 30માં ચૂંટણીનો રંગ ચડ્યો છે. આ વોર્ડમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને ભાજપ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. નવી મતદાર યાદી અનુસાર વોર્ડ 30માં આશરે 55,000 મતદારો નોંધાયેલા છે. અહીં ગુજરાતી, ઉત્તર ભ
મુંબઈમાંથી ચોરાયેલા અથવા ગેરવલ્લે થયેલા 1650 મોબાઈલ ફોન પોલીસે ઉત્તર પ્રદેશમાંથી હસ્તગત કર્યા છે. પોલીસની 13 ટીમોએ ઉત્તર પ્રદેશમાં જઈને આ મોટી કાર્યવાહી કરી છે. ચોરી/ ગેરવલ્લે થયેલા મોબાઈલ વિશે ફરિયાદ નોંધાયા પછી સીઈઆઈઆર પોર્ટલ પર તપાસ કરીને તે ઉત્તર પ્રદેશમાં હોવાનું જણાયુ
આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં રાજકીય ગરમાવા વચ્ચે, ભાજપના નેતા કે. અન્નામલાઈના શનિવારે વિધાનથી નવો વિવાદ ઊભો થયો છે. મતદારોને આકર્ષવા માટે, ભાજપે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશનાં વિવિધ રાજ્યોના નેતાઓને મુંબઈમાં પ્રચાર માટે ઉતાર્યા છે. આના ભાગરૂપે તામિલન
નવી મુંબઈમાં બારમાં મહિલા ડાન્સરો પર નોટો ઉડાવતા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કોન્સ્ટેબલ પૈસા ફેંકતો હોય તેવો વિડિયો વાઈરલ થયા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કોન્સ્ટેબલને અનિલ સુખદેવ મંડોલે તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે, જે ઈમ્મોરલ હ્યુમન ટ્રાફિકિંગ પ
મહાપાલિકા ચૂંટણી માટે રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ તરફથી પણ જોરદાર તૈયારી કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા પાર પાડવા ચૂંટણી પંચે સાર્વજનિક વાહનો તાબામાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. એમાં બેસ્ટની બસ, રિક્ષા, ટેક્સીનો સમાવેશ છે. શહેર અને ઉપનગરોમાં દોડતી બેસ્ટની 1100થી વધુ બસ ચૂ
મુંબઈ મહાપાલિકાનો ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વિલે પાર્લે વિધાનસભા હેઠળ આવતા વોર્ડ ક્રમાંક 82માં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે પલટાઈ રહ્યા હોય તેમ જણાય છે. અહીં અપક્ષ ઉમેદવાર રૂબી દીપક જાયસવાલે ‘હિન્દુત્વ’ અને ‘જેહાદ મુક્ત વોર્ડ’નો એવો દાવ ખેલ્યો છે કે મહાયુતિ અન
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રામ મંદિરમાં નમાજ પઢવાના પ્રયાસ વિશે હતા. બીજા મોટા સમાચાર ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનોમાં 217 લોકોના મોત વિશે હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. 2. મુંબઈના શિવાજી પાર્કમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેની સંયુક્ત
શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ફરી એક વાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાજ્ય નેતાઓ પર નિશાન સાધ્યું. એકનાથ શિંદેની શિવસેના વાસ્તવિક નથી. આ અમિત શાહનું કપટ છે. હું તેમની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને સફળ માનતો નથી, એમ તેમણે કહ્
ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઈબલ્સ સોસાયટી (એફટીએસ) મુંબઈ ચેપ્ટર દ્વારા શુક્રવારે નેહરુ ઓડિટોરિયમ ખાતે 24મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં એકલ વિદ્યાલય ચળવળના વિસ્તરણ અને તેની સિદ્ધિઓની ઉજવણી માટે સભ્યો, સમર્થકો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંસ્થા
પદ્મભૂષણવિભૂષિત જૈનાચાર્યશ્રી વિજય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજા દ્વારા આલેખિત 500મું પુસ્તક' પ્રેમનું વિશ્વ, વિશ્વનો પ્રેમ' નું વિમોચન મુલુંડમાં અંદર ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થશે. આ ઉત્સવ નિમિત્તે 'ઊર્જા 500' મહોત્સવનું ભવ્ય આયોજન થયેલું છે. લેખક આચાર્યશ્રીની સાહિત્ય યાત્ર
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) બોમ્બે ખાતે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ના સચિવ પ્રો. અભય કરંદીકરે એક અત્યાધુનિક સુપરકોમ્પ્યુટિંગ સુવિધા પરમ રુદ્રનું ઉદઘાટન કર્યું . 3 પેટાફ્લોપ્સ હાઇ પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (એચપીસી) સિસ્ટમ નેશનલ સુપરકોમ્પ્યુ
ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન હેઠળના ઉવારસદ ગામે પોલીસના સફળ દરોડામાં ટ્રકમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું છે. શનિવારના રોજ વહેલી સવારે પોલીસને બાતમી મળી હતી કે ઉવારસદ-શેરથા રોડ પર જયેશ ઠાકોરના પાન પાર્લરની આડમાં આઇવા ડમ્પર ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરવાની પ્રવૃત્તિ
ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગીયોડ ગામમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ગીયોડ ગામના ડેરીવાળા વાસમાં રહેતા અને ખેતી કરતા વિશાલકુમાર રાજેન્દ્રકુમાર રાવલે આ અંગે ફરિયાદ નોંધાવી છે કે, શુક્રવાર 9 જાન્યુઆરી 2026 ના
શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો અને ગટર લાઈનોમાં લીકેજ થવાને કારણે નાગરિકોને દુષિત પાણી મળતું થયું છે. પરિણામે ટાઈફોઇડ સહિતના પાણીજન્ય રોગો ઝડપથી ફેલાયા છે. હાલ શહેરમાં ૨૦૦થી વધુ દર્દીઓ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સારવાર હેઠળ છે. આ મામલે યોગ્ય નિરાકરણ કરવા
ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગચાળા વચ્ચે સિવિલમાં સારવાર માટે દાખલ થયેલી આદિવાડાની 7 વર્ષની બાળકી કાજલ કનોજીયાનું સિવિલમાં સારવાર દરમિયાન 5મી જાન્યુઆરીના રોજ મૃત્યુ થયું હતું. પરિવાર દ્વારા કાજલને ટાઇફોઇડ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જ્યારે તંત્ર દ્વારા આ મોત અન્ય કારણથી
ગાંધીનગર: IIT ગાંધીનગરમાં 13મી એકેડેમિક એડવાઇઝરી કાઉન્સિલ અને 14મી લીડરશિપ કૉન્ક્લેવ યોજાઇ હતી. જેમાં દેશ-વિદેશના એકેડેમિશિયન્સ, પૉલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રી લિડર્સ અને એક્સપર્ટ્સે ભાગ લીધો હતો. IIT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. રજત મૂનાએ જણાવ્યું કે, ‘વિદ્યાર્થીઓને વિવિધ વિભાગમાં અ
ગાંધીનગર રામાનંદી વૈષ્ણવ સમાજ દ્વારા જગદગુરૂ રામાનંદાચાર્યજીની ૭૨૬મી જન્મજયંતી ઉજવાઈ. કાર્યક્રમમાં સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા. રામાનંદાચાર્યજીને ફૂલહાર અર્પણ કર્યા. પૂજા વિધિ યોજાઈ. વરિષ્ઠ સભ્યો દ્વારા રામાનંદાચાર્યજીના જીવન પરિચય પર પ્રવચન આપાયું. ત્યા
ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ, ધ યુનિવર્સિટી ફોર ઇનોવેશનનો 9મો દીક્ષાંત સમારોહ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો હતો. સમારોહમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીક્ષાંત સંબ
ગાંધીનગરના નાગરિકોને રવિવારથી અમદાવાદથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાનો લાભ મળતો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીને રવિવારના રોજ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતેથી સાંજે 5 વાગ્યે આ રેલ સેવાનું લોકાર્પણ કરશે. આ સાથે જ ગાંધીનગરમાં પૂર્ણ રૂટ પર મ
કચ્છ જિલ્લામાં થોડા સમય પૂર્વે બે અલગ-અલગ શાળાઓમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન છતના પોપડા પડવાની દુર્ઘટના બાદ શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને હવે જાગેલા તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં જર્જરિત ઓરડાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સ
વિશ્વ વિરાસત ધોળાવીરા નજીક આવેલા ભંજડા દાદાના સ્થાનકે આયોજીત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં 17 આંતરરાષ્ટ્રીય અને ભારતભરમાંથી 23 કાઈટિસ્ટો જોડાયા હતા. કચ્છને રણ, દરિયો અને ડુંગરની ભૂમિ કહેવામાં આવે છે ત્યારે આ સ્થળે એકબાજુ ડુંગર અને બીજી તરફ પાણી ભરેલા હોવાથી સમુદ્રનો અહેસાસ
ધોળાવીરામાં ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા સંગીતસભર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. હડપ્પીયન સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમાન ધોળાવીરાની પાવન ધરા પર આયોજિત આ કાર્યક્રમમાં સંગીત, કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ધોળાવીરાની સંસ્કૃતિમાં સંગીતના નવા સ્વરો ઉમેરવા તથા કલા
સરહદી જિલ્લા કચ્છમાં કાતિલ ઠંડીના પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી યથાવત છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું રહ્યું છે. ઉત્તર ભારતના પવનોની સીધી અસરને પગલે કચ્છના વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. નલિયા શહેરમાં ગત ૩ જાન્યુઆરીથી તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં નોંધાઈ રહ્
જની ભાગોળે આવેલા જોડિયા ગામ સુખપર અને મદનપુરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને ફોરલેન બનાવવાની મંજૂરી મળી છે. વિકાસના આ કાર્યથી ગ્રામજનોમાં આનંદ છે, પરંતુ આ જ વિકાસ હવે 250થી વધુ ઘટાદાર વૃક્ષોનો ભોગ લેશે તેવી ભીતિ સર્જાતા ગ્રામજનોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કોઈ અજાણી એજન્સીએ પ
માધાપરમાં આર્મી કેમ્પ રીંગરોડ પર એકટીવાની ડીકીમાં રાખેલ રૂપિયા 16 હજારની કિંમતના 324 ગ્રામ ગાંજા સાથે કેમ્પ એરીયાના આરોપીને એસઓજીએ ઝડપી લેતા ગાંજાનો જથ્થો આપનાર અંજારના અજાણ્યા શખ્સની સંડોવણી પણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે,ભુજના કેમ્પ એરિ
તાલુકાના કુકમા અને શેખપીર ત્રણ રસ્તા વચ્ચે ઉભેલી ટ્રકની પાછળ કાર ભટકાઈ હતી જેમાં ગાંધીધામના વેપારીનું મોત નીપજ્યું હતું જે મામલે 25 દિવસ બાદ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે અકસ્માતના બનાવ પહેલા મૃતકનો એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં પોતે કેટલાક લોકોન
આણંદ શહેરના ભાલેજબ્રીજ ઇસ્માઇલ નગર થી સામરખા ચોકડી આરસીસી માર્ગ પરના ડિવાઇડર ઉભા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. પરંતુ અગાઉ સિમેન્ટ બોકસ ટાઇપ ડિવાઇટર હટાવીને તેની જગ્યાએ માત્ર 1 ફૂટ ચણતર કરીને ડિવાઇડર ઉભુ કરવામાં આવી રહ્યું છે. કોઇ ભારે વાહન ટકરાઇ તો તુટી જવાની સંભાવના વર્તા
આણંદના ચિખોદરા ગામે સેજા તલાવડી પાસે આવેલા કાંસ નજીક લાકડા વીણવા બાબતે વિધવા મહિલા સાથે ઝઘડો કરી પરિવારે કપાળમાં લાકડાનો દંડો મારી ઈજા કરી હતી. જે અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામે વડલી બજાર સાંઈ મંદિર પાસે 50 વર્ષીય વિધવ
એસઆઇઆર કામગીરી અંતર્ગત મતદાર ઓળખપત્ર મેપિંગ માટે પરિણિત મહિલાઓ પાસેથી પિતાના જન્મનો દાખલો અને એલ.સી. (લિવિંગ સર્ટિફિકેટ) ફરજિયાત રાખવામાં આવતા અનેક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી અભણ અને અશિક્ષિત મહિલાઓ માટે આ નિયમો મુશ
દ્વારકામાં નગરપાલીકા સંચાલિત પ્રિતમ વ્યાયામ મંદિર એકમાત્ર પુરૂષો માટેનું વ્યાયામ સ્થળ હોય, આ પરિસરને માત્ર વ્યાયામવીરો માટે અનામત રાખવા દ્વારકા નગરપાલીકાના સદસ્ય દ્વારા રજૂઆત કરાઈ છે. દ્વારકા નગરપાલીકાના વોર્ડ નં. 2 ના સદસ્ય રામભા માણેક દ્વારા નગર પાલીકા પ્રમુખ તથા ચીફ
ખેલ મહાકુંભ ઝોન કક્ષા વોલીબોલ રમતમાં મોકર પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત મોકર પ્રાથમિક શાળાની ધોરણ 6ની બાળાઓએ તાલુકા કક્ષા અન્ડર 14 વોલીબોલમાં પ્રથમ નંબર મેળવી, જિલ્લા કક્ષા અન્ડર 14 કેટેગરીમાં પણ પ્રથમ નંબર મેળવ્યો હતો અને ઝોન કક્ષા

23 C