હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાને પગલે ઠંડીમાં વધારો થયો છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે એક જ દિવસમાં પારો 5 ડિગ્રી ઘટ્યો હતો. લઘુતમ તાપમાનનો પારો 12.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો. શહેરમાં 7 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતા. ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અન
રાજ્યમાં આ વર્ષે મહાનગર પાલિકાની ચૂંટણી યોજવાની છે. જેને ધ્યાનમાં રાખી પાલિકા આગામી 29 જાન્યુઆરીએ વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અને રિવાઇઝ બજેટ રજૂ કરશે. ગત વર્ષે 6200 કરોડના બજેટ મુકાયું હતું, આ વર્ષે તેમાં 900 કરોડનો અંદાજિત વધારો કરવાનું નક્કી કરાયું છે. ડ્રાફ્ટ બજેટ રૂા. 7100 કરોડની આસપાસ
સમાનો 17 વર્ષનો કિશોર ધો.11ની પરીક્ષાને લઈ ડિપ્રેશનમાં આવી જતાં ઘરેથી 3 લાખ લઈ નીકળી ગયો હતો. સમા પોલીસે 2 દિવસ બાદ તેને ગોવાના બિચ પર આરામ કરતાં શોધી કાઢ્યો હતો. સમા-સાવલી રોડનો કિશોર ધો.11માં છે, તેની બહેન યુપીએસસીની તૈયારી કરે છે. મંગળવારે રાતે 12 વાગ્યે તે બહેન-માતાને ગુડ-નાઇટ કહી
તલોદ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અને કાયદા અને વ્યવસ્થા માટેના પ્રશ્નો માટે લોક દરબારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે તલોદ પીઆઇ ચેતનસિંહ રાઠોડે ઉપસ્થિત સૌ સરપંચો અને આગેવાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહ
અરવલ્લી જિલ્લાના જુદા જુદા વિસ્તારો અને અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ગત વર્ષ દરમિયાન ગુમ થયેલ જુદી જુદી કંપનીના 12 મોબાઈલ એલસીબીએ શોધી કાઢ્યા હતા. જિલ્લામાં યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એસપી મનોહરસિંહ જાડેજાના હસ્તે રૂ. 239159ના 12 મોબાઇલ મૂળ માલિકોને પરત
પ્રાંતિજના પલ્લાચરના ખેડૂત વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રાસાયણિક ખેતીના ચક્ર વ્યૂહમાંથી બહાર નીકળી સિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવી આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. વિષ્ણુભાઈ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા. જેમાં દવાઓ અને ખાતરના વધુ પડતાં ઉપ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સોને સાંથલ પોલીસે બલોલ ગામની સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડીને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બાતમીના
પાટણના દુધારામપુરા ગામ નજીક કાળજું કંપાવતી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી.લાકડા કાપવાના કટર મશીન પર કામ કરી રહેલા મહેમદપુરના આશાસ્પદ યુવકનો પગ મશીનમાં આવી જતાં ઢીંચણથી નીચેનો ભાગ કપાઈને અલગ થઈ ગયો હતો. માત્ર 18 વર્ષની ઉંમરે યુવકે પોતાનો પગ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં વિભાગ વડા (HOD) ડો.આદેશપાલ નિવૃત થતા કુલપતિ દ્વારા જુલાઈ 2025માં કેમેસ્ટ્રી વિભાગના સિનિયર પ્રોફેસર ડો.કોકીલાબેન પરમારને ઇન્ચાર્જ વિભાગના વડા તરીકે ચાર્જ આપ્યો હતો. અંગ્રેજી વિભાગમાં સિનિયર પ્રોફેસર તરીકે નોકરી કરતા ડો.હેતલ
યાત્રાધામ બહુચરાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર છે. જિલ્લા કલેકટર દ્વારા શ્રી અન્નપૂર્ણા ભોજનાલયમાં અપાતી ભોજન પ્રસાદની થાળી પર ટેન્ડરની શરત મુજબ લેવામાં આવતો 5 ટકા સર્વિસ ચાર્જ રદ કરવામાં આવ્યો છે. કલેકટરનો યાત્રિકોના હિતમાં નિર્ણય શ્રી બહુચર માતાજી ટેમ્પલ
ખારા ગામથી પાંથાવાડા પરત ફરી રહેલું ટ્રેક્ટર ઓઢવા-માલપુરીયા રોડ ઉપર અચાનક ઇંટોના ઢગલાને ટક્કર મારતા ટ્રેક્ટરમાં બેઠેલો યુવક નીચે પટકાતાં ટાયર ફરી વળતાં યુવકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાંથાવાડા મફતપુરા ગામના 30 વર્ષીય ભરતભાઈ નરસિંહભાઈ પુંજાણી
પાંચેક દિવસ અગાઉ દીકરીને પેટમાં દુ:ખતું હોઈ બાઈક લઈને નીકળેલા માતા-પિતાને ઈડરના મોટા કોટડાથી બીજલ માતાના મંદિરે જતાં રોડ પર ખેડ બાજુથી આવી રહેલ ગાડીના મહિલા ચાલકે ટક્કર મારતાં માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં માતાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે પિતા- પુત્રીન
માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે આજે હિંમતનગરમાં 6 કિમી મેરેથોન દોડ યોજાશે. આ દોડમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને શહેરના નાગરિકો સહિત 2000 થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. મેરેથોન એસપી ઓફિસ સામેના સાયબર પોલીસ સ્ટેશનથી શરૂ થઇ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, પોસ્ટ ઓફિસ, ટાવર સર્કલ,મહાવીન
સાબરકાંઠા બેંકમાં એજન્સીના માધ્યમથી કલાર્ક અને વર્ક આસિસ્ટન્ટની હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયામાં તપાસની માંગ સાથે હાઇકોર્ટમાં દાખલ થયેલ પિટિશન અનુસંધાને જિલ્લા રજિસ્ટ્રારે સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત માંગ અનુસંધાને તપાસ અહેવાલ રજૂ કરવાને બદલે બેંકે આપેલ જવાબ જ પિટિશન
બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે એસપી પ્રશાંત સુબેએ જણા
ઉત્તર ગુજરાતમાં સતત બીજાદિવસે પ્રતિ કલાકે સરેરાશ 10 કિલોમીટરથી વધુની ઝડપે ઉત્તર દિશાના ઠંડા પવન ફૂંકાયા હતા.આ દરમિયાન લઘુત્તમતાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય પાંચશહેરોમાં ઠંડીનો પારો 8.4થી9.8 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.8.4 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજ
મહેસાણા મામલતદાર કચેરીની મતદાર યાદી શાખામાં વર્ષ 2025 દરમિયાન નવા નોંધાયેલા, નામ કે સરનામામાં સુધારો કરાવેલા આશરે 100 જેટલા ચૂંટણી ઓળખકાર્ડ (એપીક કાર્ડ) હાલ વિતરણ વગર પડી રહ્યા છે. કચેરી દ્વારા આ કાર્ડ મતદારોના ફોર્મમાં દર્શાવેલ સરનામે પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યા હતા, પરંતુ
પોરબંદરના 2 શખ્સે લિબર્ટી રોડ પર મણપ્પુરમ ફાયનાન્સ કંપની ખાતે પહોંચી અને અલગ અલગ ફાઈનાન્સ કંપનીના પોતે મૂકેલ સોનાની વેલ્યુ ઓછી અને વ્યાજ વધુ હોવાથી મણપ્પુરમ ફાયનાન્સ કંપની ખાતે લોન ટ્રાન્સફર કરાવી હતી અને સોનાની ખોટી વેલ્યુ બતાવી કંપની સાથે વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિય
પોરબંદરના રામ હાઉસિંગ સોસાયટી છાયામાં રહેતો અર્જુન હરદાસ કડછા નામના યુવાને ફરિયાદ કરી જણાવ્યું હતુકે, અગાઉના ઝઘડાને લઈ આરોપી આલય રાજશી જાડેજાએ આઇમા નામની પાનની દુકાને જઈ યુવાનની ગેરહાજરીમાં ગાળો આપી હતી. આ બાબતે યુવાને ફોન પર પૂછપરછ કરતા આરોપીએ તેને વાડી પ્લોટ બોલાવ્યો
વ્યારા તાલુકાના ઉમરકુઇ ગામે ડુંગરી ફળીયામાંથી પસાર થતા જાહેર રોડ પર થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વ્યારા પોલીસ મથકે કરશનભાઈ રમેશભાઈ ચૌ
છત્રાવા ગામે એક પરિણીતા તેના માવતરે ગઈ હતી અને ત્યાં ચૂલામાં કેનમાથી કેરોસીન નાખવા જતા વધારે કેરોસીન ચુલામાં પડી જતા આગનો ભડકો થતા પરણિતા દાઝી હતી જેથી આ પરણિતાને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન પરિણીતાનું મોત થયું છે. ભીમાભાઇ જેશાભાઈ
પોરબંદર શહેરની ભૌગોલિક પરિસ્થિતીના કારણે આજસુધી મર્યાદિત ક્ષેત્રફળમાં જ વિકાસ અને ડેવલપમેન્ટ શકય બનેલ છે, જુનું ગામતળ કે જુનું પોરબંદર કહી શકાય તેમાં જે સ્થિતિ છે તેમાં કોઈ જ ફેરફારનો અવકાશ દેખાતો નથી, સુદામાચોક થી ખારવાવાડ નો તમામ વિસ્તાર એટલો ગીંચ અને ભરચકક છે, તેમાં ટ્
યાત્રાધામ દ્વારકામાં શુક્રવારથી તિવ્ર ઠંડીના શરૂ થયેલા મોજા વચ્ચે પણ શનિવાર વહેલી સવારથી મોટી સંખ્યામાં યાત્રિકો સહિતના સહેલાણીઓ ઉમટીપ ડતા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.સંભવત ચાલુ સિઝનની પ્રથમ કડકડતી ઠંડીમાં પારો 12 ડિગ્રી સુધી ગગડી જવા છતા અભુતપુર્વ સંખ્યામાં માનવમે
ઊનામાં દૂધ લેવા નીકળેલી સગીરાના અપહરણનો પ્રયાસ થતા ચકચાર મચી ગઇ છે.અને પોલીસે તપાસ શરૂ કરી છે.ઊનાની એક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી સગીરા વહેલી સવારે શાળાએ જવા માટે તૈયાર થઈ હતી. શાળાએ જતાં પહેલાં તેની માતાએ તેને ઘર નજીક દૂધ લેવા માટે મોકલી હતી. સગીરા જ્યારે લાયબ્રેરી ચોક પ
શહેરમાં કરડતાં કૂતરાઓની ફરિયાદો વધતા મ્યુનિ. હવે વસ્ત્રાલ અને લાંભા વિસ્તારમાં કૂતરાઓ માટે વિશેષ શેલ્ટર ઉભા કરશે. બંને સ્થળે 150-150 પાંજરાં બનાવાશે, જેમાં 300થી વધુ કૂતરાઓ રાખી શકાશે. માત્ર કેજ બનાવવા માટે રૂ. 30 લાખથી વધુ ખર્ચ થશે. શહેરમાં રોજ 10થી વધુ કૂતરા કરડવાની ફરિયાદો મળતી હો
જૂનાગઢ સહિત સોરઠમાં મંગળવારથી વધી રહેલા તાપમાન પર શનિવારે બ્રેક લાગી હતી. સવારે તાપમાન 2 ડિગ્રી ઘટતા ઠંડી વધી હતી અને ઠંડો પવન ફૂંકાતા શીતલહેર દોડી ગઈ હતી. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનનું જોર વધ્યું હતું. શનિવારની સવારથી જુનાગઢમાં પાંચ કિલોમીટરની ઝડપે ઠંડો
ગઈ તા. 16/6/2021ના રોજ ધ્રુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં એક અજાણ્યા આધેડની મૃતદેહ મળી આવ્યો હતો. પીએમ બાદ જાણવા મળેલ કે આધેડની હત્યા થઈ છે જેથી પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. પોરબંદર એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયા ટીમ સાથે મરણજનારની ઓળખ કરવા બનાવ વખતે મેળવેલ સ
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની એક અજીબ ઘટના બની હતી. ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણેખૂણામાં, છેક બેડરૂમ સુધી CCTV કેમેરા લગાવેલા છે. સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા
સુરેન્દ્રનગર પોલીસે ST બસ સ્ટેન્ડ પરથી ચોરાયેલી મોટરસાઈકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પાટડીના પદિવાળા ગામનો મુનાભાઈ જાનુભાઈ ફતેપરા છે. પોલીસે ચોરાયેલું સ્કૂટર પણ કબજે કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અ
પોરબંદરમાં VISWAS પ્રોજેક્ટ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સતર્કતાથી એક નાગરિકનું ખોવાયેલું મોટરસાયકલ ઝડપથી શોધી કાઢવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને કારણે ચોરી જેવી ઘટના ટળી હતી અને મોટરસાયકલ તેના માલિકને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યું. ઘટનાની વિગત મુજબ, તા. 24 જા
વઢવાણ તાલુકાના કેરાળા ગામના ગીતાબેન મદારસંગભાઈ ચાવડાનો ત્રણ તોલા સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ ભરેલો થેલો રીક્ષામાં ભૂલાઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ થેલો મૂળ માલિકને પરત કર્યો છે. ગીતાબેન સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી રીક્ષામાં બેસી
નવસારી જિલ્લામાં વકરી રહેલા ગાંજા અને અફીણના દૂષણને ડામવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઉચ્ચ અધિકારીઓએ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને સ્થાનિક પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લા બહારના શખ્સો નવસારીમાં આવી ન
સોલા સાયન્સ સિટી સામે આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ શ્રી ઘનશ્યામ મહારાજના 13મા દિવ્ય પાટોત્સવ સાથે 26 જાન્યુઆરી સુધી યોજાશે. શિક્ષાપત્રી ગ્રંથના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન ક
રાજકોટમાં બેંકના નિવૃત્ત અધિકારી સાથે 15.99 લાખની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં સાયબર ગઠિયાઓ દ્વારા પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવા માટેનું કહીં છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે દેનાબેંક અને હાલ બેંક ઓફ બરોડાના નિવૃત ક્લાસ વન ઓફિસર હસમુખભાઈ ભગવાનજીભાઈ
ગોધરા તાલુકાના છારીયા ગામ ખાતે આવેલા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરાની સાત દિવસીય શિબિર સંપન્ન થઈ. આ સમાપન સમારોહમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયા, પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સેક્રેટરી કુ. કામિનીબેન સોલ
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કુખ્યાત 'સતપાલ ફૌજી ગેંગ' વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમદાવાદના રહેવાસી અને આ ગેંગના સક્રિય સભ્ય દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહને અડાજણ ડેપો પાસેથી ઝડપી પાડ્યો છે. આ ધરપકડ સાથે જ પો
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાના મવા ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતા રાજેશભાઇ નિમાવતની 6 માસની પુત્રી દેવાંશી આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ
મહીસાગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભાઈએ પોતાની બહેનના ઘરેથી દાગીનાની ચોરી કરી હતી. આ ચોરી તેણે પોતાની પ્રેમિકા પાસેથી લીધેલા પૈસા પરત કરવા માટે કરી હતી. મહીસાગર એસઓજીએ આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી ભાઈને ઝડપી પાડ્યો છે અને ચોરાયેલા દાગીના પણ પાછા મેળવ્યા છે. આ ઘટ
વલસાડ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને સાંસદ ધવલ પટેલને મળીને સ્લીપર બસો માટેના નવા સુરક્ષા નિયમોના અમલીકરણની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી છે. સરકારે જાહેર કરેલા આ નિયમોના પાલન માટે અપાયેલી 30 દિવસની ટૂંકી મુદતને કારણે ટ્રાવેલ્સ સંચાલકોમાં ચિંતા વ્યાપી છે. તાજેતરમાં સરકારે લક
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે એક અનોખી જાગૃતિ રેલીનું આયોજન કરાયું છે. આવતીકાલે, 25મી જાન્યુઆરીના રોજ સવારે 7:30 કલાકે ભવ્ય અશ્વ રેલી યોજાશે. આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ સામે જાગૃતિ ફેલાવવાનો છે, તેમ વલસાડ જિલ્લા પોલીસ વ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પરથી બટાકાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા દારૂની કિંમત ₹74.60 લાખથી વધુ છે, જ્યારે કુલ ₹95.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિ
વલસાડ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે વાહનો ભાડે લઈ છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી આશરે રૂ. 25.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ વાહન માલિકોને ઊંચા ભાડાની લાલચ આપી વાહનો ભાડે લેતી અને પછી તેને ગીર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીના રફાળીયા સ્થિત નમો વનની મુલાકાત લીધી હતી. તેમણે નમો વનના ઝડપી વિકાસ અને લીલાછમ વાતાવરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેના વધુ વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ નમો વનમાં વિકસાવવામાં આવેલી વિવિધ પર્યાવરણીય સુવિધાઓ
સુરત રેલવે સ્ટેશન પર ગુરુવારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે કરવામાં આવેલા આ ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં મુસાફરી
ઘોઘંબા તાલુકાના ચાઠી ગામે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી 'વિકસિત ભારત જી.રામ.જી યોજના' (VB-GRAMG) અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ ક્ષેત્રોના ઉત્થાન અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વીરપરાના મુવાડા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને આજે સવારે આ અંગેની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. પ્રાથમિક વિગ
હિંમતનગર નગરપાલિકા દ્વારા ત્રિ-દિવસીય સાત્વિક ફૂડ ફેસ્ટિવલનો આજથી પ્રારંભ થયો છે. 24 થી 26 જાન્યુઆરી દરમિયાન હિંમતનગરના કેનાલ ફ્રન્ટ, નમસ્તે સર્કલ નજીક આયોજિત આ ફેસ્ટિવલમાં લાઈવ મ્યુઝિક, બાળકો માટે મૌલિક રમતો, ફ્લાવર-શો અને વિવિધ દેશી ધાન્યોમાંથી બનેલી વાનગીઓનો સ્વાદ માણી
પાલનપુર-આબુ હાઇવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આબુરોડ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર આવી રહેલી કાર પર કાળ બનીને ત્રાટકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 5થી વધુ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભ
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે, જેમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી હોવાની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ગેરેજ સંચાલક યુવકને રૂપિયાની જરૂર ઉભી થતા 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, પરંતુ વ્યાજખોરે આ સમયે 2.40 આપી બાદમાં 20% જેટલું વ્યાજ માંગણી કરવાનું શરૂ
છેતરપિંડી અને ઠગાઈ અંગે ત્રણ અલગ-અલગ કિસ્સાઓમાં લિંબાયત, અઠવાલાઇન્સ અને ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં વેપારીઓ સાથે નોટબુકના નામે લાખોની છેતરપિંડી, બીમારી દૂર કરવાના બહાને મહિલા પાસેથી નાણાં પડાવનાર લેભાગુ ડોક્ટર અને આદિવાસી ખેડૂતની કિંમતી જમીન પર ગેરકાયદે
વડોદરાની એમએસયુના વિદ્યાર્થી સાથે અસભ્ય વર્તન કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલની વડોદરા પોલીસ કમિશનરે તાત્કાલિક બદલીના આદેશ કર્યા છે. વિવાદિત ટ્રાફિક કોન્સ્ટેબલને પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે જ ફરજ પર રહેલા ટીઆરબી જવાનને કાયમી ધોરણે ફરજમુક્ત કરી દેવા
જૂનાગઢના હાર્દ સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ ભવ્ય સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અ
ગાંધીનગરના લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક વારસાનું મનમોહક સંગમ જોવા મળ્યું.
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના પાણિયા ગામે આજે સવારે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં આવેલા પેથાપુર તળાવ કિનારેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ સહિત જિલ્લાની ઉચ્ચ પો
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
ગાંધીનગર સ્થિત ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટી (CUG) ના UGC-MMTTC દ્વારા આયોજિત ‘પાઠ્યક્રમમાં ભારતીય જ્ઞાન-પરંપરાના સમાવેશ’ વિષય પરના 6-day ક્ષમતા સંવર્ધન કાર્યક્રમનો તાજેતરમાં સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના સંયુક્ત સચ
પાટનગરને સ્માર્ટ સિટી બનાવવાના બણગાં ફૂંકતા સત્તાધીશો અને ચૂંટણી વખતે હાથ જોડીને મતો માંગવા આવતા નગરસેવકો સામે સેક્ટર-24ના રહીશોએ ખુલ્લો બળવો પોકાર્યો છે. આદર્શનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓનો અભાવ અને હાલમાં ચાલી રહેલા ગટર પાણીના કામોમાં દેખીતા ભ્રષ્ટ
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે આગામી 27 તારીખે ટ્રેનોમાં થોડાક ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામને કારણે પશ્ચિમ રેલવે દ્વારા 27 જાન્યુઆરી, 2026ના રોજ બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કાર
સુરતના વેલંજા ખાતે આગામી 25 January ના રોજ ‘એડવાન્સ સેમીકન્ડક્ટર મટીરીયલ એન્ડ ટેકનોલોજી 2026’ (ISASMT 2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કવાડક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય સમિટ ભારતને ડીપ-ટેક ક્ષેત્રે વૈશ્વિક લીડર બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે શનિવારે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે ઉકાઈ-કાકરાપાર કમાંડ વિસ્તાર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા નહેર સુધારણા પ્રોજેક્ટ્સની પ્રત્યક્ષ સમીક્ષા કરી. મંત્રીએ જલાલપોર તાલુકાના મહુવર અને એરુ ગામમાં ચાલી રહ
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિએ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી ખોટી રીતે નામો કમી કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને ર
અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તાર અસલાલી, વિરમગામ અને કણભા સહિતના વિસ્તારોમાં મોબાઈલ ટાવર પરથી કોપર કેબલની ચોરીની વધતી ફરિયાદોને પગલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે.
અમદાવાદ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 77th પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ માનવતાભરી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા 24 January ના રોજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે એક વિશેષ રમત-ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લાંબ
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ન્યૂ રાણીપમાં ગત 8 જાન્યુઆરીના રોજ એક વૃદ્ધ દંપતિ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી હતી. આ મામલે વૃદ્ધ દંપતિની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મદારી ગેંગ દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ગીતાજી અધ્યાત્મ શાસ્ત્ર છે, જ્યારે શિક્ષાપત્રી એ જિંદગીનું 'મેનેજમેન્ટ શાસ્ત્ર' છે. 212 શ્લોકો ધર
નવસારી જિલ્લામાં રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલે શનિવારે વિવિધ જનસુવિધાના કાર્યોનું લોકાર્પણ કર્યું. તેમણે ચીખલી તાલુકાના કલિયારી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન અને ખેરગામ તાલુકાના આછવણી ગામે આધુનિક લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું. કલિયાર
વર્ષ 2016 માં સુરતની સેશન્સ કોર્ટમાં એક કેસ દાખલ થયો હતો. જેમાં જેઠાણી ઉપર દેરાણીની હત્યા કરવાના ગુન્હાની ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2019માં સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો આપતા જેઠાણીને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેની સામે જેઠાણીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરતા હાઇકો
24 કલાકમાં તાપમાન 3 થી 7 ડિગ્રી ઘટ્યું 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 3થી 7 ડિગ્રી ઘટ્યો. અમદાવાદમાં પણ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો છે. હજુ આગામી બે દિવસ ઠંડીનો આ ચમકારો યથાવત રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો ગોળી આકસ્મિક નહીં, હત્
ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્દ્રા અને મોતીપુરા ગામોમાં તાજેતરમાં 'વિકસિત ભારત - રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ (VB G RAM G) બિલ 2025' અંતર્ગત જન જાગરણ અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીને વિશેષ ઉપસ્થિત રહીને ગ્રામજનોને આ ક્રાંતિકારી યોજ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ખટોદરા પોલીસ હાલ એક નિર્દયી માતાની શોધખોળ કરી રહી છે. આ મહિલા પોતાની માત્ર 20 દિવસની માસૂમ બાળકીને હોસ્પિટલના NICU વોર્ડમાં ગંભીર હાલતમાં તરછોડીને ફરાર થઈ ગઈ છે. પોલીસ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફ
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે પોલીસ સતત સક્રિય છે. જુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં,
સતલાસણાના મુખ્ય વિસ્તાર ગણાતા મોદી માર્કેટમાં આવેલ એક મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. મોદી માર્કેટમાં કાર્યરત કોહિનૂર પ્રિન્ટિંગ પ્રેસના ઉપરના માળે આવેલા રહેણાંક મકાનમાં આ આગ લાગી હતી. સદનસીબ સ્થાનિક લોકોની તાત્કાલીક કામગીરી
ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 9.90 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના નાણાં, શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે લોકસ
સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના ખર્ચે નવનિર્મિત 11 લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકી તૂટી પડતા ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. સરકારી કામની ગુણવત્તાને લઈ સવાલો ઉભા થતા મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યો હતો. સરકારે તાત્કાલીક બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરી એજ
નવસારીના ચીખલી તાલુકાના નોગામા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી છે. અજાણ્યા ચોર ઈસમો ઘરના આગળના ભાગે આવેલી સ્લાઈડિંગ બારીનું લોક તોડી અંદર પ્રવેશ્યા હતા અને કબાટની તિજોરીમાંથી અંદાજે ₹1.50 લાખના સોનાના ઘરેણાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક આદિવાસી સગીરાના કથિત અપહરણની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે. આ ગંભીર બનાવ અંગે ભાજપના સ્થાનિક નેતાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે અને સાથે જ વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે. ભાજપ
ભરૂચના નાઈટ શેલ્ટર હોમે મહારાષ્ટ્રની એક બીમાર અને નિરાધાર મહિલાને આશ્રય આપી સ્વસ્થ કરી છે. આશ્રયસ્થાનની મદદથી મહિલાનું તેના પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન થયું હતું, જે ઘરવિહોણા અને સંકટગ્રસ્ત લોકો માટે આશાનું કિરણ બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રની એક યુવાન મ
અરવલ્લી જિલ્લામાં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમનું આયોજન મેઘરજ ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે આજે મેઘરજની પી.સી.એન. હાઈસ્કૂલમાં કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન નિવાસી અધિ
મહીસાગર LCBએ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 1483 બોટલ વિદેશી દારૂ, બે કાર અને ત્રણ એક્ટિવા સહિત કુલ રૂ. 18,35,075નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ
ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા પોપટપુરા ગામમાં એક કારખાના માલિક સામે SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. મીનરલ પ્રોડક્ટ સેલ નામના આ કારખાનામાં રાજ્ય બહારના શ્રમિકોની નોંધણી બાબતે બેદરકારી દાખવવા બદલ BNS કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા સ્થાનિક
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સંમેલન અને પ્રદેશના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિતના અગ્
સુરત શહેરની પ્રતિષ્ઠિત અને 113 વર્ષ જૂની શૈક્ષણિક વિરાસત ધરાવતી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત 'સાર્વજનિક યુનિવર્સિટી'નો 4થો પદવીદાન સમારોહ અઠવાલાઇન્સ સ્થિત MTB ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થયો હતો. શૈક્ષણિક શિસ્ત અને ભવ્યતા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ફેકલ્ટ
સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન બોટિંગ વિસ્તાર પાસેથી વૃદ્ધ માતા અને દીકરાની લાશ મળી આવી છે. માતા દીકરાએ સાબરમતી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા રિવરફ્રન્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં દીકરો માનસિક હોવાથી માતા દીકરાએ આપઘાત કર્યો હોવાની શક
સુરતની કુલ 16 વિધાનસભા બેઠકોમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, પરંતુ લિંબાયત વિધાનસભા બેઠક આ યાદીમાં અપવાદ બની છે. અન્ય તમામ બેઠકો પર વ્યક્તિગત ધોરણે વાંધા અરજીઓ મળી છે, જ્યારે લિંબાયતમાં આશરે 5,000 થી વધુ વાંધા અરજીઓ રાજકીય હેતુથી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને દારૂ પીવાના આરોપસર ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ તપાસમાં તેઓ નશામાં હોવાનું સાબિત થતાં તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ
સાબરકાંઠા જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગરના મોતીપુરમાં રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાની આ ઉજવણી હિંમતનગરના મોતીપુરમાં આવે
હીરા અને કાપડ ઉદ્યોગના હબ ગણાતા સુરત શહેરમાંથી નાણાકીય છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી રાધાકૃષ્ણ માર્કેટની એક પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પોતાના મળતિયાઓ સાથે મળીને માલિકના વિશ્વાસનો ખૂન કર્
વડોદરા શહેરમાં પશુપાલકો દ્વારા પોતાના ઢોરને દોહી અને ત્યારબાદ રખડતા છૂટા મૂકી દેતા હોય છે. પરિણામે રખડતા ઢોરે રાહદારીઓને શિંગડે ચડાવ્યાના બનાવો બનતા રહે છે. ત્યારે નવાપુરા વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ પકડેલી બે ગાય છોડાવવા આવેલા ગૌ પાલક વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા ફરીયા
અમદાવાદના વાસણા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ એક કાર ચાલકને રોકીને તોડફોડ કરી મારામારી કરી હતી.ગ્યાસપુરના વેપારીની થાર ગાડીને આંતરી 3-4 શખ્સોએ તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે CCTV અને ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. તમે ફાયરિંગ કરીને આવ્યા હોવાનું
કોડીનારના ગોહિલની ખાણથી મૂળ દ્વારકા તરફ જતા રોડ પર આવેલા પાણી ભરેલા ખાડામાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ કોડીનાર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે JCBની મદદથી પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યાર

22 C