ડાંગ જિલ્લાના વઘઇ રેન્જ હેઠળ આવતા બોરીગાંવઠા ગામ નજીક લાકડા તસ્કરી અટકાવવા ગયેલા વનકર્મીની તસ્કરો દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના અંધકારમાં ફરજ બજાવી રહેલા વનકર્મી પર 3 જેટલા તસ્કરોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દી
એસ.પી. રીંગરોડ નજીક આવેલા વટવા રોપડા ચાર રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે એક યુવકને 1.70 કરોડની 1.718 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યો છે અને એક આરોપી ફરાર છે.ભાવનગરથી તેના સાગરિત સાથે કારમાં એમ્બરગ્રીસ વેચવા અમદાવાદ આવ્યા અને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર આરોપી તેન
મોડાસાના ગાઝણ ખાતે આવેલી કૃષ્ણા નર્સિંગ કોલેજમાં 'કૃષ્ણા ટેલેન્ટ ફેસ્ટા' અંતર્ગત સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 250થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યુ
રાજકોટ રૂરલ પોલીસે નશીલા પદાર્થોના વેપલો કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય SOG ની ટીમ દ્વારા રાજકોટથી ગોંડલ તરફ જઈ રહેલી એક બોલેરો કારમાંથી અંદાજે રૂ.14 લાખની કિંમતનો 29 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઓરિસ્સાથી રાજકોટ ટ્રકમાં ગાંજાનો જથ્થો લાવનાર 2
રાહી ફાઉન્ડેશન દ્વારા 212મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાહપુરના શંકર ભુવનના છાપરા, ચામુંડાની ચાલી પાસે અને નદીના પટમાં યોજાયો હતો. આ વિતરણનો લાભ શ્રમજીવી પર
લાખવડ પગાર કેન્દ્ર શાળામાં મહિનાના ચોથા શનિવારે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિ અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ કલાત્મક રીતે સલાડ ડેકોરેશન કર્યું હતું. વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ગાજર, બીટ, વટાણા, કોબી, મરચું, ટામેટા, મૂળો, કેળા, સફરજન જેવી શાકભાજી અને ફળો લાવ
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા ઝાંઝરીયા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાના હેતુથી આ સભા યોજાઈ હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાએ ગ્રા
ગાંધીનગર સ્થિત શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનર મંડળ દ્વારા જામનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોનના પેન્શનરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લાઓમાંથી નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2026માં મહાત્મા ગાંધી અને બળદેવદાસજીની પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ, સહઅસ્તિત્વ અને પરસ્પર સન્માનનો સંદેશ ફેલાવવાનો હતો. ગાંધીજી અહિંસા, સત્ય અને માનવતાના પ્ર
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવાર, ૩૧ જાન્યુઆરીના રોજ દાદાને ભવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ,
કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં કુલ ૨૦૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ વિવિધ પાત્રો, રાષ્ટ્રીય મહાનુભાવો, સામાજિક વિષયો અને પરંપરાગત વેશભૂષામાં સજ
સ્વામિનારાયણ ગુરુકુળના સ્પેશિયલ વિભાગના ધોરણ 8 અને 9ના કુલ 300 વિદ્યાર્થીઓએ 30 જાન્યુઆરી, 2026ના રોજ ભાવનગરના નારી ખાતે આવેલા રીજીયોનલ સાયન્સ સેન્ટર (RSC)ની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત સહ-અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્
સુરતની શાળા ક્રમાંક 105 અને 153માં આજે સુરક્ષા જાગૃતિ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફને આગ, ભૂકંપ જેવી આપત્તિઓ દરમિયાન સુરક્ષિત રહેવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. મોક ડ્રિલ દરમિયાન, વિદ્યાર્થીઓને કટોકટીની
આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા અનિલ બગદાણા પર હાથ ધરવામાં આવેલું સર્ચ ઓપરેશન આજે ચોથા દિવસે પણ સતત ચાલુ રહ્યું છે. તપાસની ગંભીરતાને જોતા અધિકારીઓએ હજુ સુધી એક પણ સ્થળ છોડ્યું નથી અને કુલ 30 જેટલા સ્થળો
એક છોકરીના અપહરણનો આરોપ લાગેલા બે પુરુષોને દોષિત ઠરાવવાનો આદેશ હાઇકોર્ટે રદ કર્યો છે. જેમાં એવું અવલોકન કર્યું છે કે, આરોપીઓએ છોકરીને મદદ કરી હતી પરંતુ, તેમ છતાંય તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આવા ઘણા યુવાનો જેલમાં સબડી રહ્યા છે કારણ કે, કડક કાયદાઓ 18 વર્ષથી ઓછી ઉંમરન
વલસાડ જિલ્લાની અતુલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ દર્શલ દેસાઈને સત્તાના દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા આ કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપસરપંચ દર્શલ દેસાઈ પર આરોપ છે કે તેમણે પંચાયતના નાણાકીય વ્યવહારોમાં સરપ
શેરબજારમાં ઝડપથી નફો કમાવવાની લાલચમાં આવીને અમદાવાદના એક 60 વર્ષીય વૃદ્ધને સાયબર ગઠિયાઓએ 64.04 લાખ રૂપિયા પડાવ્યા. ઇસનપુર-વટવા રોડ વિસ્તારમાં રહેતા આ વૃદ્ધ યુટ્યુબ પર શેરબજારમાં રોકાણના વીડિયો જોતા હતા, જ્યાં 'પ્રેમપ્રકાશ' નામના એક શખસ દ્વારા ઓનલાઈન ટ્રેડિંગથી લાખોનો નફો કર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સંચાલિત મુખ્ય મોક્ષધામના મેનેજર સુમિતભાઈ ઉમરાણીયાએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને મોક્ષધામના પટાંગણમાંથી ખાતાધારક રાજેશભાઈ લાલચંદભાઈ વોરાના ગુમ થયેલા બે ચેક મળ્યા હતા. આ ચેક પર સહી કરેલી હતી, પરંતુ રકમ અને તારીખ લખેલા ન હતા.
રાજકોટમાંથી 97 લાખની સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોને માલવીયાનગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી. જેમાં મેંદરડાના માનપુર ગામનો શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી લઈ આવ્યો અને ગોંડલ રોડ પરની ખોડિયાર હોટલે રાજકોટના પ્રફુલ ટોળીયાને સપ્લાય કરતા જ પોલીસ ત્રાટ
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ પર કાળમુખા વાહનોનો કહેર યથાવત છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ટોલનાકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણી કારે જોરદાર ટક્કર મારતા સિંહણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળ
સુરતના કતારગામ વિસ્તારમાં TP સ્કીમ નંબર 49, 50 અને 51 હેઠળ સ્થાનિકોના રહેણાંક મકાનો, વાડીઓ અને ખુલ્લા પ્લોટ પર લાદવામાં આવેલા સરકારી રિઝર્વેશન સામે રહીશોએ રણશિંગુ ફૂંક્યું છે. આ અન્યાયી નિર્ણયને રદ કરાવવા માટે આગામી 3 ફેબ્રુઆરી, મંગળવારના રોજ સાંજે 4 કલાકે કતારગામ દરવાજાથી સુરત
આજે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મળી હતી, આ સભામાં શહેરના વિકાસલક્ષી કુલ 1 થી 18 કામો ચર્ચા માટે લેવામાં આવ્યા હતા, શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ચાલેલી આ સભામાં મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. એક એજન્ડાને લઈ વિપક્ષે વિ
ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને સેવિયર હોસ્પિટલમાં એચઆર તરીકે નોકરી કરતા 42 વર્ષીય મનીષભાઈ ઠાકર સાથે યુરોપ અને યુકેના વર્ક પરમિટ વિઝાના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. વર્ષ 2022માં યુરોપના વિઝા માટે સંપર્કમાં આવેલા પ્રિયાંક ત્રિવેદી અને તેના ભાગીદાર ઓનીલ મલાની દ્વારા અ
કેન્દ્રીય બજેટ 2026ને લઈને સમગ્ર ઉદ્યોગ જગતમાં ઉત્સુકતા છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ વાપીના ઉદ્યોગકારો આ બજેટથી વિશેષ આશા રાખી રહ્યા છે. તેઓ સરકાર તરફથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા અને વિકાસને વેગ આપે તેવા નિર્ણયોની અપેક્ષા સેવી રહ્યા છે. આગામી 1લી ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ
મોરબીમાં વર્ષ 2021માં નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને તેમના પુત્રની હત્યાના ગુનામાં એડિશનલ સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દરેક આરોપીને ₹30,000નો દંડ પણ કર્યો છે. આ કેસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ઘટના 16 સપ્ટેમ્બર, 2021ના રોજ મોડી રાત્ર
સુરત શહેરમાં વિકૃત માનસિકતાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ ઘટનામાં અઠવા વિસ્તારમાં એક 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર અજાણ્યા શખસે શારીરિક અત્યાચાર ગુજારી તેને 5 મહિનાની ગર્ભવતી બનાવી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજી ઘટનામાં મહિધરપુરામાં એક 7 વર્ષના માસૂમ બાળકને
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના આગામી બજેટની તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પૂર્વ કાઉન્સિલરો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી બજેટ માટે અભિપ્રાયો અને સૂચનો મેળવવાનો હતો. બેઠક દરમિયાન, મહાનગરપાલિકાના અધિકારીઓ
આણંદ SOGએ ખંભાતમાંથી એક શખ્સને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે. ગેરકાયદે હથિયારો પકડવાની ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે એક યુવક હથિયાર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમે નગીના મસ્જિદ પાસે વોચ ગોઠવી હતી. મસ્જિદ તરફથી આવી ર
દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા (ઉ.વ. 49) સામે ફરિયાદ નોંધાઈ છે. તેમણે અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં 1 મે 2024 થી 30 જૂન 2024 દરમિયાન 26 સહકારી મંડળીઓના ઓડિટ કર્યા હતા. ઝાલા પર આરોપ છે ક
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આયોજિત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ - 2026 (CET-2026) પરીક્ષા 31 જાન્યુઆરી, 2026ના રોજ શનિવારે બપોરે 1:00 થી 3:30 કલાક દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં લેવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેષભાઈ પટેલના અધ્યક્ષ સ્
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સુરત શહેરના વિકાસની સાથે સાથે નાગરિકોની 'સિવિક સેન્સ' (નાગરિક શિસ્ત) ચર્ચાનો વિષય બની હતી. નાયબ મુખ્યમંત
બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણના કેસમાં કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 7 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જામીન મેળવનાર અન્ય આરોપીઓમાં રમેશ વ
ભાવનગરના દેવુબાગ વિસ્તારમાં આવેલ દેવનાથ મહાદેવ મંદિરને ચોરી માટે અલ્તાફ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમે નિશાન બનાવ્યું હતું. તેમજ આ લંબુએ મંદિરના દરવાજાનો આગળીયો તોડી મૂર્તિઓ પરના હારની ચોરી કરી છે, એટલું જ નહીં, આસપાસના 6 જેટલા રહેણાંક મકાનોમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા રહી
મણિબેન હિરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન દ્વારા ' આવો ગાંવ ચલે' પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના અસલાલી ગામના દરબાર નિવાસ ખાતે આવતીકાલે સવારે 9થી 1 વાગ્યા
ગોધરા: જિલ્લા પશુપાલન વિભાગ હેઠળના મરઘા સેવા કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 244 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ કુલ 477 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. કેન્દ્ર દ્વારા તાલીમ, 100 બ્રોયલર પક્ષી ફાર્મ અને 1000 બ્રોયલર પક્ષી ફાર્મ જેવી યોજનાઓ ચલાવવામાં આ
આણંદના તારાપુર તાલુકાની પીએમ શ્રી ખાખસર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પ્રાંગણમાં 'રંગોત્સવ-2026' સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં 400 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. આચાર્ય રાકેશકુમાર સોલંકીના માર્ગદર
30 જાન્યુઆરીના શુક્રવારના રોજ વહેલી સવારે ગોંડલ - આટકોટ હાઈવે પર જસદણના દડવા નજીક ફોર વ્હીલર કાર પુલ નીચે ખાબકતા તેમાં આગ લાગતા કારમાં સવાર ત્રણ શિક્ષકોના સ્થળ પર જ મૃત્યુ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે આજે 31 જાન્યુઆરીએ રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે મૃતક કાર ચાલ
આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓને બદનામ કરવાના હેતુથી ફેક આઈડી બનાવી પજવણી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ
વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેલમાંથી દારૂની જથ્થાબંધ ખાલી બોટલો મળી આવતા કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. સયાજીગંજ પોલીસે મોડી રાત્રે કરેલી રેડ દરમિયાન એમ.એમ. હોલના એક રૂમમાંથી 25થી 30 ખાલી દારૂની બોટલો તથા એક બોટલમાં દારૂ ભરેલો હોવાનું જાણવા મળ્યું છે. 3
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વિજય પંડ્યાનું વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું. આ વ્યાખ્યાન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાના માર્ગ
વેરાવળ GSRTC એસ.ટી. ડેપો ખાતે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ નેશનલ રોડ સેફ્ટી મંથ–૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક નેત્ર નિદાન અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિ. યુનિટ – ઇન્ડિયન રેયોન વેરાવળના જનસેવા ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો. એસ.ટી. ડેપોમા
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામ પાસે લીંબડીયા-ખાનપુર હાઇવે પર એક કાર ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ પરિવાર મોડાસાથી સંતરામપુર તરફ લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ભાદરોડ ગા
સુરતના રાંદેર વિસ્તારમાં 108ઇમરજન્સી સેવાની ટીમે માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા એક ગંભીર યુવાનના લાખો રૂપિયાના દાગીના અને રોકડ પરત કરી 108ના કર્મચારીઓએ સમાજમાં એક નવી મિસાલ કાયમ કરી છે. ઘટનાની વિગત અને તાત્કાલિક સારવાર ગઈકાલે મ
ગુજરાત પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે ગણપત વસાવાની નિમણૂક થયા બાદ અરવલ્લીના શામળાજી ખાતે તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ત્રણ મંત્રીઓ હાજર રહ્યા હતા. યાત્રાધામ શામળાજીમાં યોજાયેલા આ સત્કાર સમારંભમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, મંત્રી પી.સી. બરંડા, મ
નવસારી શહેરના ટેકનિકલ સ્કૂલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન મુખ્ય ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે મોટા પાયે ગેસ લીકેજ થયું અને સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે નવનિર્મિત 'જિલ્લા જળ ભવન' વિવાદમાં છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલી આ બહુમાળી ઇમારતમાં વિવિધ સરકારી કચેરીઓ કાર્યરત છે, પરંતુ તેની પાસે હજુ સુધી ફાયર એન.ઓ.સી. (NOC) કે બિલ્ડિંગ યુઝ સર્ટીફીકેટ (BUC) નથી. નિયમ મુજબ, કોઈપણ બહુમાળી ઇમારતનો ઉપયોગ શરૂ
રાજકોટનાં ઘંટેશ્વર વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. નવી કોર્ટની સામે આવેલા પાણીના ટાંકાનો વાલ્વ બગડી જવાથી હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. સ્થાનિકો દ્વારા આ અંગે રાત્રે જ મનપાના અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં, કલાકો વીતી જવા છતાં
ગોધરા શહેરને જોડતા મેસરી નદી પરનો કોઝવે છેલ્લા ચોમાસામાં ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન પામ્યો છે. નદીના ધસમસતા પ્રવાહને લીધે કોઝવેની બંને તરફની સુરક્ષા રેલિંગ અને બેરિકેડ તૂટી ગયા છે, જેના કારણે હાલમાં અહીંથી પસાર થવું વાહનચાલકો માટે અત્યંત જોખમી બન્યું છે. આ કોઝવે ગો
ભારતીય કોસ્ટગાર્ડ (ICG) આજે તેની સ્થાપનાના 50 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સુવર્ણ જયંતિ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. 1 ફેબ્રુઆરી 1977ના રોજ માત્ર 7 જહાજોના નાના કાફલા સાથે શરૂ થયેલું આ દળ આજે ભારતની 11,098 કિમી લાંબી દરિયાઈ સરહદનું અભેદ્ય કવચ બની ગયું છે. 'વયમ રક્ષામસ્' (અમે રક્ષણ કરીએ
વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે, અરવલ્લી RTO દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન કાર્યક્રમ મોડાસામાં યોજાયો. આ કાર્યક્રમ તત્વ ફાઉન્ડેશનના હોલમાં મોડાસાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. સમાપન સમારોહમાં RTO જે. કે. પ્રજાપતિ, RTO કચેરીના તમામ ઇન્સ્પેક્
આણંદ: વિઝા ફ્રોડ આચરી દુબઈ ભાગી ગયેલા વિદ્યાનગરના ધ્રુવેશ સંજયભાઈ દરજીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરાયો હતો, જેના આધારે તે દુબઈથી પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો. ધ્રુવેશ દરજી વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારનો રહેવાસી છ
યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા 30 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધી નિર્વાણ દિને આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં આશ્રમ રોડ પર આવેલ નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થી હર્ષરાજ રાઠોડએ તૃતીય પુરસ્કાર મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું. આ સ્પર્ધામાં અમદાવાદની વિવિધ કોલેજ
પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત (BCSG) દ્વારા બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે. 'પક્ષીનગર' તરીકે ઓળખાતું પોરબંદર તેની કુદરતી સંપદા માટે જાણીતું છે. શિયાળાની ઠંડીમાં હજારો વિદેશી યાયાવર પક્ષીઓ પોરબંદરના મહેમાન બન્યા છે, ત્યારે આ ગણતરી પર્યાવરણ અને પ્રવાસન માટ
ગાંધીનગરના સેક્ટર-3માં રહેતા ટેક્ષી ડ્રાઈવરને હાઈકોર્ટમાં ડ્રાઈવરની સરકારી નોકરી અપાવવાના બહાને પડોશમાં ભાડે રહેતા સુરેન્દ્રનગરનો શખ્સ 12 લાખ ખંખેરી લઈ રાતોરાત સહપરિવાર છૂમંતર થઈ જતા સેકટર 7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાડોશીએ જ યુવાનને સરકારી નોકરી અપાવાના બ
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન રેલી' જામનગર જિલ્લાના જોડિયા ખાતે આવી પહોંચી હતી. આ રેલીમાં 65 યુવાનો કચ્છના લખપતથી કેરળના કોચીન સુધીની 3500 કિલોમીટરની યાત્રા દ્વારા તટીય સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવી રહ્યા
પોરબંદર શહેરમાં શાંતિ ભંગ કરતા અને કર્કશ અવાજ કરતા મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બુલેટ ચાલકો વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા 48 કલાકમાં ટ્રાફિક પોલીસે કુલ 75 બુલેટ બાઈક ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ આગામી એક સપ્તાહ સુધી સતત ચાલુ રાખવા
આણંદ શહેર સ્થિત એલિકોન ક્રિકેટ એકેડેમીમાં યોજાયેલી ત્રણ મેચની અંડર-19 વન ડે શ્રેણીમાં મોરબીની કરશન ઘાવરી ક્રિકેટ એકેડેમીએ 2-1થી વિજય મેળવ્યો છે. આ શ્રેણી એલિકોન ક્રિકેટ એકેડેમી અને કરશન ઘાવરી ક્રિકેટ એકેડેમી, મોરબીની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ હતી. 30મી ડિસેમ્બરના રોજ રમાયેલી ફાઇ
આણંદ જિલ્લા એલઆઈબીમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. મહંમદયુસુફ શેખને તેમની વયમર્યાદાને કારણે નિવૃત્તિ સમયે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી દ્વારા અનોખું સન્માન આપવામાં આવ્યું હતું. એસ.પી. જસાણીએ મહંમદયુસુફ શેખને પોતાની ખુરશી પર બેસાડીને આ સન્માન કર્યું હતું. મૂળ કપડવંજના મહંમદયુસુફ શેખે
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 23 સંવર્ગની 279 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગે GPSCના સેક્રેટરી સુધીર પટેલે માહિતી આપી હતી. 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશોGPSC દ્વારા પાંચ વિભાગો, સ્પોર્ટ્સ ઓથોરિટી, 9 મહાનગરપાલિકા
પાંચ દિવસીય ટોપ ટીયર ઈન્ટરનેશનલ કોમ્પિટિશન બાદ, અમદાવાદ ખાતે આયોજિત ' એચસીએલ સ્ક્વોશ પીએસએ ચેલેન્જર ટૂર'નો આજે બેલવેડિયર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં સમાપન થયું. 27 એચસીએલ થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 9 દેશોના 48 શ્રેષ્ઠ સ્ક્વોશ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં
અમદાવાદ શહેરના સોલામાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે સામાન્ય અકસ્માત થતા બે યુવકોએ એક વૃદ્ધની હત્યા કરી દીધી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના નિવૃત્ત ક્લાર્કની સામાન્ય અકસ્માતમાં બાઈક પર રહેલા અને CNCD વિભાગમાં કામ કરતા બે યુવકોએ માર મારીને ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ઇજાગ્રસ
પાટણ અને કચ્છ જિલ્લાના સરહદી પંથકમાં વસતા નિરાશ્રિત ઠાકોર અને વાગડ કોલી સમાજનું રાપર ખાતે ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સામાજિક સુધારા, શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકી સર્વાનુમતે કાનાભાઈ ગોહિલને ગુજરાતના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભવિષ્યના વિકાસ અ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત નાગરિકોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે. 27 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી આ પ્રક્રિયામાં 19 ડિસેમ્બર 2025 ના રોજ મુસદ્દા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. દાવા અને વાંધા રજૂ કરવા
સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુના આચરી તરખાટ મચાવનાર કુખ્યાત “સિકલીગર ગેંગ” નો સુરત ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે આ ગેંગના સભ્યો આણંદના ચીખોદરા ચોકડી પાસે હાજર છે, જેના આધારે DCB પોલીસની ટીમે દરોડો પાડી આઝાદસીંગ
ભરૂચમાં દિવ્યાંગોના સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે 12 દિવસીય લીપન આર્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ઇન્ટરપ્રેનર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ તાલીમ ભરૂચના સોનેરી મહેલ 7
રાજકોટ જિલ્લા અંતર્ગત વિરનગર ખાતે આવેલી શિવાનંદ આંખની હોસ્પિટલમાં વર્ષ 2024 દરમિયાન યોજાયેલા આંખના નિદાન કેમ્પને લઈને વિવાદ ઊભો થયો હતો. આ કેમ્પ દરમિયાન કરાયેલી સારવાર અને ત્યારબાદ થયેલી સર્જરીમાં અમુક દર્દીઓએ પોતાની દૃષ્ટિ ગુમાવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ સમગ્ર મામલે હો
ગિરનારની પવિત્ર ગોદમાં સાહસ અને શૌર્યનો સંગમ થવા જઈ રહ્યો છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 1 ફેબ્રુઆરીના રોજ 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026 યોજાશે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભારતભરના 12 રાજ્યોમાં
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ હેમાંગ જોષીના જન્મદિવસની ગોધરામાં ઉજવણી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા માનસિક ક્ષતિ ધરાવતા બાળકો માટેની શિક્ષણ અને તાલીમ નિવાસી શાળામાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉજવણ
મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર હવે કુદરતી વારસાના સંરક્ષણનું સાક્ષી બનશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આગામી 1 અને 2 ફેબ્રુઆરીના રોજ 8મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવિણ માળી વિશેષ ઉપસ
નવસારી શહેરની શાંતિવન સોસાયટી-2 માં કૂતરા ભગાડવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનામાં એક પાડોશીએ મહિલા અને તેની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. 22 વર્ષીય અવનીબેન હસમુખભાઇ ખુમાણે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિય
આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે લાંભવેલ રોડ પર આવેલી તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલ ઝાયડસ હોસ્પિટલની પાછળ આવેલી છે. મહાનગરપાલિકાની ટીમે હોસ્પિટલના કબજેદાર પાસેથી બાંધકામ મંજૂરી, મંજૂર થયેલ પ્લાન, BU પર
છોટા ઉદેપુર જીલ્લા ખાણ ખનીજ વિભાગે ગોલા ગામડી ચેકપોસ્ટ પર ડોલોમાઇટની ખોટા ડિલિવરી ચલણ લઈને જતી બે ટ્રક ઝડપી પાડીને બે ડ્રાઈવર તેમજ બે અન્ય સામે સંખેડા પોલીસે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જીલ્લો ખનીજ માટે સ્વર્ગ સમાન છે,જેમાં ડોલોમાઇટ ઉધ્યોગ અને રેતી ઉધ્ય
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો હાલ શહેરનું મુખ્ય આકર્ષણ બન્યો છે. આ શોમાં ફૂલોની સુંદરતાની સાથે માનવતાની મહેક પણ પ્રસરી રહી છે, જ્યાં લુન્સીકુઈ લારી એસોસિએશન દ્વારા બાળકો માટે વિનામૂલ્યે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. લુન્સીકુઈ લારી એસોસિએશનના અગ્રણી
પાટણના પદ્મનાભ ચાર રસ્તા પાસે ભૂગર્ભ ગટર અને પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે શહેરમાં 28 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 સુધી એક સમય પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પદ્મનાભથી સિદ્ધિ સરોવર સુધીની ખાલી કેનાલમાં જામી ગયેલી ગંદકી સાફ કરવા
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર 24 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે એક ખાનગી બસને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસ સળગાવનાર શખ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. લક્ઝરી બસમાં રાત્રે 11:30 વાગ્યે આગ લાગી હતીપ્રાથમિક માહિતી અનુ
સોમનાથના સદભાવના મેદાન ખાતે આયોજિત 69મી અંડર-19 રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ચેમ્પિયનશીપ જીતી છે. અંતિમ મુકાબલામાં ગુજરાતે રાજસ્થાનને 31-24ના સ્કોરથી પરાજય આપ્યો હતો. આ સ્પર્ધા 27 થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્ય સરકાર અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા
રાજકોટના રાહતદરે દવાઓનું વેચાણ કરતા સદભાવના મેડિકલ સ્ટોરમા ડુપ્લીકેટ દવાનું વેચાણ થતું હોવાની ફરિયાદના મામલામાં હવે રાજકીય રંગ લાગ્યો છે. સદભાવના મેડિકલ સાથે જોડાયેલા રાજકોટ ભાજપના ચાણક્ય ગણાતા રમેશભાઈ રૂપાપરા દ્વારા કેમિસ્ટ એસોસિયેશનના મંત્રીને ધમકી આપ્યાના આક્ષે
27 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ હોસ્પિટલના કર્મચારી દ્વારા મહિલા દર્દીની છેડતી કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. વહેલી પરોઢે જ્યારે યુવતી હોસ્પિટલમાં અર્ધબેભાન હાલતમાં હતી ત્યારે કર્મચારી તેની પાસે ગયો હતો અને અડપલા કર્યા હતા. આ સમગ્ર ઘ
વડોદરાના યુવા સાંસદ અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. હેમાંગ જોષીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ગૌ પ્રેમી એવા હેમાંગ જોષીએ પોતાના જન્મદિન નિમિત્તે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ગૌ સેવા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સેવાકાર્યમાં તેમના પર
અમદાવાદમાંથી બાળ તસ્કરીનો પર્દાફાશ થયા બાદ હવે સુરતમાં પણ 10 દિવસની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સંભાજીનગરથી માત્ર 10 દિવસની બાળકીને સુરત લાવી વેચવાનો પ્રયાસ કરી રહેલી 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. બેથી અઢી લાખ રૂપિયામાં માસૂમ બાળકીનો સોદો કરવાનો પ્
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પૂર્ણતાના આરે પહોંચાડવામાં આવ્યો છે. 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ 7.59 કરોડના ખર્ચે પડધરી સ્ટેશનનો વ્યાપક પુનઃવિકાસ કરવામાં આવ્યો છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સ
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશન પરથી જપ્ત કરાયેલા હેરોઈન ડ્રગ્સ કેસમાં મોટો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક પોલીસ કર્ણચારીની સીધી સંડોવણી સામે આવી છે, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી છ
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ મહાનગરપાલિકાની કચેરી આજે અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી હતી. સામાન્ય રીતે કચેરીમાં વહીવટી કામકાજ ચાલતું હોય છે પરંતુ, આજે સવારના સમયે અચાનક અહીં ટ્રાફિક પોલીસની ટુકડીઓ કચેરીના પ્રાંગણમાં ધસી આવતા અને વાહન ચાલકોનું હેલ્મેટ ચેકિંગ શરૂ કરતા વાતાવ
2017-18માં ફિલ્મ 'પદ્માવત' વિરુદ્ધ થયેલા ઉગ્ર આંદોલન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની મોટી સફળતા મળી છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ ચાલેલા લાંબા સમયના પ્રયાસો અને ગુજરાત સરકારના સહયોગથી મહેસાણા જિલ્લ
કર્ણાવતીના દસ્કોઈ સ્થિત નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત 'માતૃશક્તિ દુર્ગાવાહિની'ની બે દિવસીય અખિલ ભારતીય બેઠકનો ભવ્ય પ્રારંભ થયો છે. દેશભરના વિવિધ પ્રાંતોમાંથી આવેલી 350થી વધુ બહેનો અને સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થ
કચ્છના રણની મધ્યમાં આવેલું અને પક્ષીઓના સ્વર્ગ તરીકે જાણીતું ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવાનારા ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ મહત્વની જાહે
સુરતના સચિન વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો હતો. ત્યારે આ ઘટનાના તાર હવે મહેસાણા સાથે જોડાયા છે. સુરતમાં જે 'જયંતી સુપર' કંપની દ્વારા નિર્મિત ટાંકી તૂટી પડી હતી, તે જ કંપની હાલ મહેસાણામાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી હ
વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઇવે 48 જાણે મોતનો હાઇવે બની ગયો હોય એમ એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. ગઈકાલે કરજણ-ધાવટબ્રિજ બાદ આજે(31 જાન્યુઆરી) ફરી બામણગામ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતમાં ડ્રા
આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના બાદ મુખ્ય સ્ટેશન રોડ પર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક સમસ્યા ઊભી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મનપા વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનમાં વાહનો મૂકનારાઓના વાહનો લોક કરીને દંડ વસૂલવામાં આવશે. કમિશનરની સૂચનાને પગલે, મહાનગ

25 C