પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 9 અને 10 જાન્યુઆરી, 2026ના રોજ દ્વિ-દિવસીય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીનો લોકડાયરો મુખ્ય આકર્ષણ રહેશે. મહોત્સવના પ્રથમ દિવસે, 9 જાન્યુઆરી, શુ
વલસાડ જિલ્લાના વાપી ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'પરિવર્તન સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા અને ચૈતર વસાવા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓએ વાપીના લોકોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ
દાહોદમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બુટલેગરના ઘરે રેડ કરતા બુટલેગરે ઉશ્કેરાઈને પોલીસકર્મી પર કુહાડી વડે હુમલો કર્યો હતો. દાહોદની રૂરલ પોલીસની ટીમ સાંગા ગામે દારૂની રેડમાં ગઈ હતી. ત્યારે વારંવાર દારૂની રેડ કરવા આવો છો તેમ કહ
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કર્મચારીઓ વચ્ચેના વિવાદની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે હોસ્પિટલનું વાતાવરણ તંગ બની રહ્યું છે. રાત્રે વોર્ડ બોય અને કાયમી સફાઈ કામદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેમાં વોર્ડ બોયને તમાચો મારવામાં આવ્યો હતો. આ ઘટના હોસ્પિટલના આરએમઓ
પ્રવિણભાઈ સંઘાભાઈ સોલંકી (ઉં.વ.50) આજે બપોરે 1.30 વાગ્યાં આસપાસ બાઈક લઈને જતા હતા ત્યારે કુવાડવા ગામ નજીક હાઇવે પર અજાણી કારનો ચાલક હડફેટે લઈ નાસી ગયો હતો જેને રાહદારીઓએ ઈજાગ્રસ્ત પ્રવિણભાઈને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા મોત ન
સુરતના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ પાંચ મહિનાની જેલની સજા કાપીને તાજેતરમાં જ બહાર આવતાની સાથે જ પોતાની 'ડોન' ઈમેજને વધુ ચમકાવવાનું શરૂ કરી દીધું છે. SOGની રાત-દિવસની મહેનતથી ધરપકડ થયેલા આ માફિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરી, ફટાકડાના ધુમાડા વચ્ચે લ
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે વ્યારા સર્કિટ હાઉસ ખાતે 'વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન - ગ્રામીણ: વી.બી.જી. રામજી અધિનિયમ 2025' અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા પસાર
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં પત્નીની હત્યા કરવા બદલ પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં વઘઈ પોલીસે સઘન તપાસ કરી હતી, જેના પરિણામે આશરે સાડા પાંચ વર્ષની કાનૂની લડત બાદ ન્યાય મળ્યો છે. આ ઘટના 21 સપ્ટેમ્બર, 2020ના રોજ બની હતી. મમતાબેન ચૌધરીના પિતા મંગળભાઈ ચૌધરીએ તેમની દ
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર થોડા દિવસો પૂર્વે એક બ્લેક કલરની સ્કોર્પિયો મોટરકાર દ્વારા ભયજનક સ્ટંટ કરવામાં આવ્યો હતો. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ઓખા મરીન પોલીસના ધ્યાને આવતા, તેઓએ જી.જે. 17 સી.ઈ. 2248 નંબરની સ્કોર્પિયો મ
વડોદરા શહેર તથા આસપાસના જીલ્લાઓમાં ઘરફોડ અને વાહન ચોરી સહિતના મળીને 101 ગુનાને અંજામ આપતી સિકલીગર ગેંગના રીઢા આરોપીઓની સંગઠીત ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં 8 આરોપી પૈકી 5 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી
પાટડીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસેથી એક નિવૃત્ત તલાટીના રૂ. 85,000 રોકડા ભરેલી થેલીની ચોરી થઈ હતી. ધોળા દિવસે બનેલી આ ઘટના બાદ પાટડી પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ ઘટના બુધવારે બપોરના સમયે બની હતી. પાટડી તાલુકાના ગવાણા ગામના 65 વર્ષીય નિવૃત્ત તલાટી કે.જ
પાટડી તાલુકાના સડલા ગામે બુધવારે સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે 92 જેટલા કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પાટડીના નાયબ મામલતદાર, વિસ્તરણ અધિકારી, સરપંચ અને તલાટી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સડલાથી નાના ગોરૈયા જવાના રસ્તા પર તેમજ ગામતળના રસ્તા
સાંસદ પૂનમબેન માડમે 'વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) VB-G RAM-G' યોજના વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજના ગ્રામીણ ગરીબો અને શ્રમિકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા પ્રદાન કરશે. આ યોજના સંસદમાં પસાર કરવા
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41માં જન્મદિવસની ઉજવણી પરંપરાગત શુભેચ્છાઓથી આગળ વધી એક પ્રેરણાદાયી સામાજિક અભિયાન બની. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અંગદાન અંગે લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી ‘અંગદાન મહાદાન’ અંકિત 5,441 પતંગોનું વિદ્યાર્થીઓન
પાટણ સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે રૂ. 10.31 લાખની છેતરપિંડી આચરનાર એક આરોપીને પોરબંદરથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં વધુ નફો કમાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી મોટી રકમ પડાવી લેવામાં આવી હતી. ફરિયાદીને 07/11/2025 ના રોજ વિવેક શર્મા નામના શખ્સે ફોન કરીને શેર માર્કેટ ટ્રેડિં
ખંભાળિયા વિસ્તારમાં તાજેતરમાં ઝડપાયેલા ગૌમાંસ પ્રકરણમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સામે એલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ તમામ શખ્સોને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં ગૌહત્યા અને ગૌમાંસના ખરીદ-વેચાણનો ખુલા
સંસદના શીતકાલિન સત્રમાં 'વિકસીત ભારત-રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) જી રામ જી' બિલ વિપક્ષના વિરોધ વચ્ચે પસાર થયું છે. આ નવા અધિનિયમ હેઠળ, ગ્રામીણ પ્રજાને મળતી રોજગારની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, જે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોને સીધો
ડિસેમ્બર 2025ની એ ઠંડી રાત હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવનમાં માદુરો અને તેમનાં પત્ની ઊંઘતાં હતાં. બરાબર એ જ સમયે અમેરિકાની સેના ત્રાટકી. આંતરરાષ્ટ્રીય કાયદાને લાત મારી, કોઈપણ લડાઈ વગર, એક દેશના રાષ્ટ્રપતિ અને તેમનાં પત્નીને બેડરૂમમાંથી ઊઠાવી લીધાં. અમેરિકાએ કહી દીધું છે કે
પાલેજ પોલીસે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.) જવા માટે ખોટા લગ્ન તથા છુટાછેડાના દસ્તાવેજો તૈયાર કરી કબૂતરબાજી કરાતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કરી વકીલ સહિત ચાર સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી હતી. પા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દાદાસાહેબ ફાળકે પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ 40થી વધુ ખાણીપીણીના વિવિધ સ્ટોલ લગાવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના સ્ટોલ પર વિવિધ પ્રકારની વાનગીઓ રજૂ કરી હતી. આ મેળામાં વિદ્યાર્થ
બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં 6 જાન્યુઆરી, 2026 ના રોજ ધોરણ 8 ના 70 વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું. આ ભોજનમાં દાળભાત, પૂરી, શાક, પાપડ અને મોહનથાળનો સમાવેશ થતો હતો. ધોરણ 8 ના તમામ બાળકોએ આ તિથિ ભોજનનો ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો. તેમણે દાતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026'નું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે. મહોત્સવના સુચ
અમદાવાદ સ્થિત રાહી ફાઉન્ડેશન દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની કામલી પ્રાથમિક શાળાના 127 જરૂરિયાતમંદ બાળકોને ગરમ સ્વેટર ભેટ આપવામાં આવ્યા હતા. આ પહેલનો ઉદ્દેશ્ય બાળકોને શિયાળાની ઠંડીથી રક્ષણ પૂરું પાડવાનો છે. સ્વેટર વિતરણની સાથે બાળકોને બિસ્કિટ પેકેટ પણ આપવામાં આવ્
કહેવાય છે કે જેણે સંઘર્ષના કડવા ઘૂંટડા પીધા હોય, તેને જ બીજાના દુઃખની સાચી સમજ હોય છે. સુરતના રાંદેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આગામી સમૂહ લગ્ન આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડશે. આ ભવ્ય આયોજનના મુખ્ય દાતા રણછોડભાઈ ગોકુળભાઈ ભડિયાદ્રા (દાજી) છે,
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલમાં ચાઈના દોરીના ઉપયોગ પર પ્રતિબંધ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો. દરિયાપુર પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ચાઈના દોરીનો ઉપયોગ ન કરવા અને પક્ષીઓનું રક્ષણ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હત
વલસાડ જિલ્લામાં પ્રથમવાર સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પરિષદનો મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સમસ્યાઓ શોધી તેનું નિરાકરણ લાવવાનો હતો. આ પરિષદ રાજ્ય સરકારના આરોગ્
સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીના BCAના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સામાજિક કલ્યાણ માટે કાર્યરત ટ્રેસના ફાઉન્ડેશન એનજીઓ સાથે મળીને ખેડા જિલ્લાના ગામડાઓમાં એક સમુદાય આઉટરીચ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને સમુદાય જ
લાખવડ શાળાના વિદ્યાર્થી જેકી રાવતે ઉજ્જૈનમાં યોજાયેલી 6મી રાષ્ટ્રીય માર્શલ આર્ટ્સ ગેમ્સ – 2025માં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતીને શાળા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા 27, 28 અને 29 ડિસેમ્બર 2025ના રોજ રાજમાતા વિજયારાજે સિંધિયા સ્ટેડિયમ, નાનાખેડા, ઉજ્જૈન ખાતે યોજાઈ હતી. માર્શ
8 ડિસેમ્બર, 2025ના રોજ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કામ કરતા કુલ 8 જેટલા ડ્રાઇવર અને કંડક્ટરો સામે પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં એક ડ્રાઇવરે ભાવનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જો કે તેને નકારી દેવ
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત 'સ્ટેમ ક્વિઝ 4.0' અરવલ્લી જિલ્લામાં સફળતાપૂર્વક યોજાઈ હતી. મ.લા. ગાંધી કોલેજ કેમ્પસ સ્થિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા આ ક્વિઝનું સંચાલન કરવામાં આવ્યું
રાજકોટમાં કટારીયા ચોકડી પાસે આવેલા મોદીનગર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે રહેતા મહિલાના ઘર ઉપર પથ્થરમારો કરી દંપતીને જાનથી મારી નાખવા ધમકી આપતા યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ટીટોદણ મોતીપુરા ગામે ખેત મજૂરી કરતા એક શ્રમિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે ઝટકા મશીનના વાયરની ચોરીની શંકા રાખી બે શખ્સોએ કરેલા હુમલામાં તેના ભાઈનું મોત થયું છે. જ્યાં સુધી ન્યાય નહીં મળ
કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક સમાન સોમનાથ મહાદેવ મંદિર આજે માત્ર ધાર્મિક સ્થળ નથી રહ્યું, પરંતુ તે ભારતના સ્વાભિમાન, સંસ્કૃતિ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતિક બની ગયું છે. હજારો વર્ષના આક્રમણો, વિનાશ અને સંઘર્ષ બાદ પણ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે અડીખમ ઉભેલું સોમનાથ આજે વિશ્
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ ટ્રેડમાં 125 જેટલા એપ્રેન્ટીસોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિભાગીય નિયામક હિમાંશુ જોષીના જણાવ્યા અનુસાર, ડિઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઈલેકટ્રીશ્યન, ફીટર અને કોપા જેવી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. રસ ધરાવતા ઉમેદવારોએ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હેગડેવાર વસાહતમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હિંસક વળાંક લીધો છે. પતંગની દોરી ખેંચવા બાબતે થયેલા વિવાદમાં ચાર શખસોએ ભેગા મળી એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ચ
ગુજરાત પોલીસની ડિજિટલ પહેલ GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling)એ સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોની ફરિયાદોના નિરાકરણમાં નવી મિસાલ સ્થાપી છે. 1 માર્ચ, 2025થી શરૂ થયેલી આ પહેલના માત્ર 10 મહિનામાં સોશિયલ મીડિયા પરથી મળેલી 1163 ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ
ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યને મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CIRF)માંથી રાજ્ય સરકાર હસ્તકના માર્ગોના કુલ 41 કામો માટે રૂ.1078.13 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ રકમથી રાજ્યભરમાં 564.57 કિલોમીટર લંબાઈના રસ્તાઓના વ
રાજ્યમાં નવી શિક્ષણ નીતિ (NEP)ના અમલને વધુ અસરકારક બનાવવા માટે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. કોલેજ અને યુનિવર્સિટીઓ માટે એકસરખો અભ્યાસક્રમ અને ક્રેડિટ સિસ્ટમ તૈયાર કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. અલગ-અલગ યુનિવર્સિટીઓમ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સેગવા ગામ પાસેથી પસાર થતું લોખંડના સળિયા ભરેલું એક ટ્રેક્ટર અનિયંત્રિત થઈને કુણ નદીમાં ખાબક્યું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પુલ પરથી પલટી મારીને નીચે નદ
રાજકોટ ખાતે આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. આ કોન્ફરન્સમાં અમરેલીની 'વેદાસ્તિકા' બ્રાન્ડની સફળતાની ગાથા રજૂ કરવામાં આવશે. સરકારી સહાયથી શરૂ થયેલી આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર આજે રૂ
પાટણના એક પોલીસ કર્મચારીના મૃત્યુ બાદ તેમના પત્ની દ્વારા કરાયેલો વીમા ક્લેમ ગ્રાહક કોર્ટે નામંજૂર કર્યો છે. વીમા કંપનીએ અગાઉ આ ક્લેમ રદ કર્યો હતો, જેને ગ્રાહક કોર્ટે પણ માન્ય રાખ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે પોલીસકર્મીએ વીમા પોલિસી લેતી વખતે પોતાની લીવરની બીમ
પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આજે વધુ 9 નવા કેસ નોંધાતા મનપાના ચોપડે ટાઇફોઇડના કુલ દર્દીઓની સંખ્યા 153 પર પહોંચી ગઈ છે. હાલમાં 84 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અત
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદથી પાલનપુર રેલવે સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે રેલવે ટ્રેક, બ્રિજ અને લેવલ ક્રોસિંગની સુરક્ષાની ઝીણવટભરી તપાસ કરી આગામી સમયમાં મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી જાહેર કરાયેલી 'વ્યાજ માફી યોજના'ને શહેરના નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. યોજના શરૂ થયાના માત્ર 7 જ દિવસમાં એટલે કે 1 થી 7 જ
દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાં ચકચારી બનેલા ચેક રિટર્ન કેસમાં આજે મહે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના થાળા ગામના પૂર્વ સરપંચ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા રાજેશ ડામોરને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન
પાટણના હરિ સેવા પરિવાર દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા મહાકાલેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાઈ હતી.પાટણના કથાકાર શાસ્ત્રી દિલીપભાઈ આચાર્યએ શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવ્યું હતું. તેમણે ભાવિકોને શિવભક્તિમાં લી
ગુજરાતની શાળાઓમાં ચિત્ર, સંગીત અને વ્યાયામ વિષયોના શિક્ષકોની કાયમી ભરતી થવાના અણસાર આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા દોઢ દાયકાથી પેન્ડિંગ રહેલો કાયમી ભરતીનો પ્રશ્ન હવે ઉકેલાય તેવી શક્યતા છે. રાજકીય પક્ષો અને ધારાસભ્યો સહિતની સતત રજૂઆતો અને નોકરીવ
ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જ
ગાંધીનગર અને ઇન્દોરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હોવાને પગલે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં તકેદારીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. આજે ફતેપુરા અને વારસિયા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્થળોએથી
જૂનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મીલીભગતથી મોટા પાયે ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાના સ્ફોટક આક્ષેપો ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યા છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, જૂનાગઢના ચોરવાડ અને કુકસવાડા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી તિજોરીને કરો
સુરેન્દ્રનગરમાં એક નાગરિકનો રૂ. 35,000નો Apple મોબાઈલ ફોન રસ્તામાં ખોવાઈ ગયો હતો. નેત્રમ શાખાના CCTV કેમેરાની મદદથી આ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે. આ ઘટના 3 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી. સુરેન્દ્રનગરના પટેલ હોમ્સમાં રહેતા રાહુલ શાંતિલાલ માટેલ પુનમ ભરવા જઈ રહ્યા હત
મોરબીમાં મચ્છુ નદીના પટમાં થયેલા ગેરકાયદેસર દબાણો પર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. મહાપાલિકાની ટીમે આજે નદીના પટમાંથી કાચા-પાકા ઝૂંપડાં, લારી-ગલ્લા અને રેકડી સહિતના તમામ દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ શરૂ કરવામાં આ
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે રૂ. 1.27 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આશરે 36,800 બોટલોનો આ જથ્થો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિરપુર ગામની સીમમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નષ્ટ કરાયો હતો. આ દારૂ સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ, હિંમતન
મોરબી-હળવદ હાઈવે પર ઘૂટું ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર પાછળ બીજા ટ્રેલરે ટક્કર મારી હતી. આ ઘટનામાં પાછળના ટ્રેલરના બોનેટનો ભૂક્કો બોલી ગયો હતો અને તેના ડ્રાઇવરને ઇજા થઈ હતી. અકસ્માત બપોરના સમયે બન્યો હતો. આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ આવી રહેલા ટ્રેલરના ચાલકે
માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે, લુણાવાડા આઈ.ટી.આઈ. ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એઆરટીઓ લુણાવાડા અને મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે, સંસ્થાના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંગેની ફિલ્મ પ્
સુરતના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. શહેરના સોનલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા મહેશ ઉર્ફે રાજા બિહારી નામના યુવક પર 7થી 8 શખસોએ પાઇપ અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ક
રાજકોટ અને મોરબી પંથકમાં ચકચારી બનેલા સાહિલ માજોઠીના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. યુક્રેનની જેલમાં કેદ બનેલા મોરબીના યુવક સાહિલ માજોઠીને ભારત પરત લાવવા માટે તેના પરિવાર દ્વારા લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે સાહિલના માતા હસીનાબેન માજોઠીએ આજે રાજકોટ ખા
આજના અત્યાધુનિક ટેકનોલોજી અને ભૌતિક સુવિધાઓથી સજ્જ યુગમાં માનવી સાધનો પાછળ દોડી રહ્યો છે, પરંતુ આ દોડમાં તે આંતરિક શાંતિ અને કૌટુંબિક મૂલ્યો ગુમાવી રહ્યો છે. સમાજમાં વધતો જતો તણાવ, તૂટતા પરિવારો અને મૂલ્યોના હ્રાસ વચ્ચે માનવ જીવનને સાચી દિશા આપવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્
મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે ગોલ્ડન તથા સિલ્વર નંબર સીરીઝની ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવશે. આ હરાજીમાં ટુ-વ્હીલર માટે GJ-35-BB સીરીઝના તમામ નંબર અને ફોર-વ્હીલર માટે GJ-35-N તથા GJ-35-AA જૂની સીરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબર ઉપલબ્ધ રહ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે વિદ્યાનગર વિસ્તારમાં જાહેર માર્ગો પરના દબાણ સામે કાર્યવાહી કરી છે. આ ઝુંબેશ અંતર્ગત 48 એકમો પાસેથી કુલ રૂ. 2.40 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ થતા લારી-ગલ્લાવાળાઓ સામે દંડ વસૂલવા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ આણંદમાં નવા બસ રૂટ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ વચ્ચે નવી લોકલ બસ સેવા શરૂ કરાઈ છે. આ રૂટનું ઉદ્ઘાટન આણંદના ધારાસભ્ય અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું હતું. ગતરોજ નાયબ મ
રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક શહેરની સીમા પાસે નિર્માણ પામી રહેલું ટોલ પ્લાઝા દૈનિક 50 હજાર જેટલા વાહન ચાલકો માટે આર્થિક બોજ બનવાની સાથે પારાવાર ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થશે તેવી ભીતિ સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્
અમદાવાદ ગ્રામ્ય પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સપેક્ટર અને 41 પોલીસ સબ ઈન્સપેક્ટરની કરાયેલી બદલી પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બની છે. મોટાભાગના અધિકારીઓ એક જ સ્થળ પર લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હોય બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ્ય પોલ
ગોધરા શહેરમાં મેસરી નદી કાંઠે ચાલતા આંકડાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં 11 ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગોધરા શહેર વિસ્તારમાં ગેરકાયદ
ગોધરા શહેરના રામનગર સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના હૉલમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનો સંયુક્ત ક્લસ્ટર કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો હતો. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી ‘ઓલ ગુજરાત ઇન્ટર-કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓની કમિશનર અને મેયર ઇલેવન ની ટીમો વચ્ચે રસાકસીભર્યા મુકાબલા રમાઈ રહ્યા છે, આજે ટુર્નામેન્ટના બ
જૂનાગઢના ચોબારી રેલવે ફાટક પાસે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન પસાર થવાની હતી ત્યારે જ એક બેફામ પીકઅપ વાહન ચાલકે બંધ ફાટકને ટક્કર મારી તોડી નાખ્યું હતું. જોકે, ફાટક પર ફરજ પર તૈનાત રેલવે કર્મચારીએ જરા પણ ગભરાયા વગર અત્યંત સમયસૂચકતા વાપરીને વૈ
જૂનાગઢ પોલીસને એક મોટી સફળતા મળી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા અને ગુજસીટોક (GCTOC) જેવા ગંભીર કાયદા હેઠળ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેરથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે રાજ્ય બહાર આશરો લઈ રહ્યો
ગોધરા શહેરમાં બસ સ્ટેન્ડ ખસેડવામાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અખિલ ભારત હિન્દુ મહાસભાએ વિભાગીય પરિવહન અધિક્ષકને પત્ર લખી તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સીટી બસ શરૂ કરવાની માંગ કરી છે. શહેરમાં ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજન
પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશને શહેરની બહેરા-મુંગા શાળા ખાતે અભ્યાસ કરતા બાળકો માટે કચરિયા વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. શિયાળાની ઋતુમાં બાળકોને પૌષ્ટિક આહાર મળે અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સંસ્થાના બાળકો સાથે જોડાણ થાય તે હેતુથી આ આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રમુખ નીલ
નવી દિલ્હી ખાતે યોજાયેલી 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ (શોટગન ઇવેન્ટ્સ - 2025) માં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન (STRA) ની 19 વર્ષીય શૂટર યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટરે પોતાની શાનદાર રમતનું પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. મૂળ દાહોદની રહેવાસી યશાયાએ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામા
રંગીલું રાજકોટ હવે માત્ર ખાણી-પીણી માટે જ નહીં, પણ તેના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન સ્થળો માટે પણ નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ચારેય ખૂણે વિકાસની ગતિ તેજ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આગામી સ્ટેન
આજે વિશ્વવિખ્યાત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સાસુ પૂર્ણિમા દલાલ અને સાળી મમતા દલાલે દર્શન કર્યા હતા. તેમણે ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી કષ્ટભંજન દેવના આશીર્વાદ લીધા હતા. નોંધનીય છે કે, બે દિવસ અગાઉ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણ
કેન્દ્ર સરકારના આગામી બજેટ પર ઉદ્યોગ જગતથી લઈને સામાન્ય નાગરિકો સુધી તમામની નજર છે. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ તરીકે ઓળખાતા મોરબીના ઉદ્યોગકારોએ પણ આ વખતે નાણામંત્રી પાસે મહત્વની અપેક્ષાઓ વ્યક્ત કરી છે. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મુખ્યત્વે બે માંગણીઓ રજ
પાટણ નગરપાલિકામાં છેલ્લા એક મહિનાથી જન્મ-મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઈ-ઓળખ વેબસાઈટ બંધ હોવાનું બહાનું આપી પાલિકા દ્વારા અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર, ગાંધીનગર દ્વારા 31 ડિસેમ્બર, 2025ના
• ત્રણ દિવસથી ભાઈનો સંપર્ક ન થતા બહેન ઘરે પહોંચી તો ભાઈની લાશ જોવા મળી રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં આવેલ બાબજી એવન્યુ નામની બિલ્ડીંગની અગાસી પરથી ગઈકાલે 40 વર્ષીય યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ક્રાઈમ બ્રાન્ચ, એ
જામનગરના ઔદ્યોગિક ક્ષેત્રમાં GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા ‘ટેક ફેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ ફેર-2026’નો શુભારંભ થયો છે. ‘બ્રાસ સિટી’ તરીકે ઓળખાતા જામનગર માટે આ મેગા એક્ઝિબિશન એક મહત્વપૂર્ણ ઘટના છે. આ મેળાનો ઉદ્ઘાટન સમારોહ દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયો હતો. નવતન પુરીધામ
વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા ચાર શિક્ષકો પૈકીના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબી ગયા બાદ ચોથા દિવસે બીજા શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો છે. શિક્ષક શુભમ પાઠકનો મૃતદેહ ખંડીવાળા નર્મદા કેનાલથી 25 કિ.મી. દૂરથી મળ્યો મળ્યો છે. મૃતદેહ કેનાલના ગેટમાં ફસાઈ ગયો હતો. ભારે જેહમત બાદ રેસ્ક્યુ
સુરતની સેશન્સ કોર્ટે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરી પોલીસ અને પત્નીને હેરાન કરનાર પતિ વિરુદ્ધ લાલ આંખ કરી છે. સુરત મહિલા પોલીસ સ્ટેશનની FIR અને ચાર્જશીટ ખોટી હોવાનું રટણ કરી ખાનગી ફરિયાદ દાખલ કરનાર અલ્પેશ પટેલ નામના વ્યક્તિને કોર્ટે પત્ની અને પોલીસ સ્ટાફને કુલ રૂ. 50,000 વળ
પંચમહાલ-ગોધરા SOG પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી જુબેર અબ્દુલમજીદ બાંડીની ગોધરામાંથી ધરપકડ કરી છે. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. SOG ગોધરાએ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
વડોદરામાં ટ્રાફીક પોલીસ દ્વારા બેરહેમીથી બુલેટ ચાલક યુવકને માર મારવાના મામલે યુવક અને તેના પરિવારનો પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. આ મામલે ACP ડી એમ વ્યાસ સહિતના પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલે વડોદરા શહેર પો
ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે વર્ષ 2025 દરમિયાન સુરક્ષા, આધુનિકીકરણ અને આવક વૃદ્ધિના ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે મંડળે વર્ષ દરમિયાન રૂપિયા 1375.94 કરોડની કુલ આવક મેળવી છે, જેમાં નવેમ્બર 2025માં સૌથી વધુ રૂ.29.50 કરોડની માસિક યાત્રી આવકનો સમાવેશ થાય છે, રેલ સુરક્ષાને પ્ર
અરવલ્લી જિલ્લામાં 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ'થી પ્રેરિત 'સન્ડે ઓન સાયકલિંગ' મુહિમે 5 જાન્યુઆરી, 2025ના રોજ શરૂઆત કરી સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક (IAS)ના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આ પહેલ ટૂંક સમયમાં જ જિલ્લાના નાગરિકોમાં ફિટનેસનું પ્રતીક બની
વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી સામે ભ્રષ્ટાચાર અને તોડબાજીના ગંભીર આક્ષેપો થયા છે. સાયબર ફ્રોડના કેસમાં પકડાયેલા યુવકના પિતા પાસેથી તેને છોડાવવા અને પિતાનું નામ કેસમાં ન ઉમેરવા માટે રૂ. 2.75 લાખની લાંચ લેવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે જિલ્લા પોલીસ
વિજાપુરના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિજાપુર નગરપાલિકાને ‘ક’વર્ગમાંથી અપગ્રેડ કરી ‘અ’ વર્ગનો દરજ્જો આપવા માટે ખાસ કિસ્સામાં રજૂઆત કરી છે.તાજેતરમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ વિજાપુર પાલિકાની હદમાં ઓ.જી. વિસ્
રાજકોટ જિલ્લાના નાગરિકો અને ખાસ કરીને ખેડૂત મિત્રો માટે આગામી દિવસોના હવામાન અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત વિગતોના આધારે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડીયા સ્થિત 'ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગ' દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ
પાટણ ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2025 અંતર્ગત અંડર-14 કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધા 6 થી 8 જાન્યુઆરી 2026 દરમિયાન પાટણના રમતગમત સંકુલ ખાતે યોજાશે. આ સ્પર્ધા
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે જાહેર જનતાની સુરક્ષા અને પર્યાવરણની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન. કે. મુછારે એક જાહેરનામું બહાર પાડીને ચાઈનીઝ તુક્કલ, લેન્ટર્ન અને જોખમી
દેશમાં 2014થી NDAનું શાસન છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા આ 10 વર્ષના ગાળા દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં રિપીટ થયેલા સાંસદોની સંપત્તિમાં થયેલા વધારા-ઘટાડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન ગુજરાતમાં સાત સાંસદ રિપીટ થયા છે, જેમાં જામનગરનાં સાંસદ પૂનમ મા
ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે પ્રજાની સુરક્ષા કરવાને બદલે ગાંધીનગર મનપાના મેયર, ડેપ્યુટી મેયર અને અધિકારીઓની આખી ટીમ ભાવનગરમાં ક્રિકેટ રમવા પહોંચી જતા મોટો વિવાદ સર્જાયો. ત્યારે બેકફૂટ પર આવી

27 C