મોરબી જલારામ ધામ અને જલારામ સેવા મંડળ દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 285 દિવંગતોના અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરવામાં આવ્યું હતું. આમાં 15 બિનવારસી મૃતદેહોના અસ્થિઓનો પણ સમાવેશ થાય છે. જલારામ ધામ અને શ્રી જલારામ સેવા મંડળ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક
મહેસાણા શહેરના રામોસણા બ્રિજ પાસે સર્વિસ રોડ પર ગત રાત્રિના સુમારે બે સ્કોર્પિયો ગાડીઓ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ મામલે ઊંઝા તાલુકાના કંથરાવી ગામના વૃદ્ધે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે બેદરકાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન
હથિયારો-વિસ્ફોટક દારૂગોળા સાથે આતંકીની ધરપકડ ગુજરાત એટીએસે નવસારીથી જૈશ-એ મહોમ્મદ અને અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી ફૈઝાન શેખની ધરપકડ કરી.. આતંકી પાસેથી હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. ચોક્કસ સમુદાય પર હુમલો કરી રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો કારસો ઘડી રહ્યો હતો. આ સમા
વલસાડ જિલ્લામાં વાહનોમાં બહારથી LED લાઈટો લગાવનારા ચાલકો સામે RTO દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાત્રિના સમયે થતા માર્ગ અકસ્માતોમાં મોટાભાગે આવી LED લાઈટો કારણભૂત હોવાનું એક સર્વેમાં સામે આવ્યું હતું. આથી, રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ, રસ્તાઓ પર સફેદ LED લાઈટો લગાવીન
પાટણ જિલ્લામાંથી પસાર થતા રાધનપુર-પાટણ-ચાણસ્મા નેશનલ હાઈવે 68 પર પાટણથી સાઈબાબા મંદિર થઈ મોતીશા દરવાજા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. આ માર્ગના સમારકામ માટે પાટણ નગરપાલિકા ચેરમેન દ્વારા કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નેશનલ હાઈવે 68ના આ સેક્શનમાં વરસા
વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા, તર્કશક્તિ અને સમજણની કસોટી કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવતી કાલે બુધવારે ધોરણ-9માં અભ્યાસ કરતા કુલ 2,567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખી તેમને
ડાયમંડ સિટી સુરતમાં અત્યારે રમતગમત અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના પ્રખ્યાત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ ફેન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે. આગામી દિવસોમાં બોલિવૂડના સુપરસ્ટાર્સ પોતાની ટીમોનો ઉત્સાહ વધા
ગાંધીનગરના વાવોલ ગોકુળપુરા અને ડભોડા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી સક્રિય થઈ 17 જેટલા વાહનોમાંથી 85 હજારની કિંમતની બેટરી ચોરીને અંજામ આપી ટ્રાન્સપોર્ટરોની ઊંઘ હરામ કરી દેનાર બેટરી ચોર ગેંગનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી પાંચ પૈકી બે આરોપીને ઝડપી લઇ
લંડન નિવાસી 73 વર્ષીય મહિલાનું પાલીતાણા જતા ટ્રેનમાં પર્સ ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલા બાંદ્રા-ભાવનગર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન ટોઇલેટ જઈ પરત ફરતા સીટ નીચે મુકેલું પર્સ ગાયબ હતું.પર્સમાં પાસપોર્ટ, OCI કાર્ડ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને રોકડ રકમ
પ્રયાગરાજમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમિયાન વાઘેલાએ સનાતન પરંપરાની રક્ષા, ધર્મ જાગરણ અને ગૌહત્યાના સંપૂર્ણ પ્રતિબંધ માટે શંકરાચાર્યની નિર્ભીક ભૂમિકા
દેશભરના આઠ લાખ બેંક કર્મચારીઓ આજે પાંચ દિવસીય કાર્ય સપ્તાહ અને અન્ય પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ગુજરાતમાં પણ 15,000 બેંક કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે, જેના કારણે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના મોટા શહેરોમાં બેંકિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે. નવસારીમાં પણ આ હડતાળ
મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી સેવા, સંસ્કાર અને દેશભક્તિના સંદેશ સાથે કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત બે મુખ્ય કાર્યક્રમો યોજાયા હતા. સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી ભુદરપુરા વિસ્તારમાં આવેલા હેમ મહેક બાળ સંસ્ક
અમદાવાદની શ્રી સદન-17 સોસાયટીમાં ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર હિમાંશુભાઈ વાળાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મ્યુનિસિપલ કાઉન્સિલર મેહુલભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ક
સુરતના ન્યુ મગદલ્લા વિસ્તારમાં રહેતા અને એમેઝોનની ડીલરશીપ સાથે સંકળાયેલા 35 વર્ષીય યુવકે પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે. મૃતક યુવક પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યો હતો, પરંતુ અચાનક ભરેલા આ પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા જ
અરવલ્લી જિલ્લાના ધનસુરા-બુટાલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધનસુરા શીતકેન્દ્ર પાસે રસ્તો ઓળંગતી વખતે એક યુવક પુરપાટ ઝડપે આવતી કારની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈ પણના રુંવાડા ઉભા
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં ફરી એકવાર ગરીબને દંડો અને વગદારને ઠંડો જેવો ઘાટ જોવા મળ્યો છે. સેક્ટર-1માં માર્ગ મકાન અને વન વિભાગની જમીન પરથી ઝૂંપડા હટાવી તંત્રએ ગર્વ લીધો છે. પરંતુ સેકટર 1 અને 2 વિસ્તારમાં વગદારો દ્વારા સરકારી જમીન પ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈશ્વરીયા ગામે બે સિંહણોએ ગતરાત્રિએ ગામ નજીક એક વાછરડાનું મારણ કર્યું હતું. ગામની ગલીઓમાં આ સિંહણોની લટાર જોવા મળી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સિંહણો ગામમાં ફરતી સ્પષ્ટ દેખ
S.I.R. પ્રક્રિયા હેઠળ મતદારોને હેરાનગતિ બંધ કરવા બાબતે સુરત ખાતે આમ આદમી પાર્ટીએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ફોર્મ નં. 7ના દુરુપયોગ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મતદારયાદીમાંથી નામ રદ્દ કરવાની પ્રક્રિયામ
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની સામાન્ય સભામાં પ્રાથમિક કેળવણી ફંડનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે 1200 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે 1143 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હ
• અત્યાર સુધી કુલ 16 આરોપીની પોલીસે કરી છે ધરપકડ રાજકોટના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂ.1.14 કરોડ પડાવનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે. હરિયાણાથી યશ બેંકના સેલ્સ ઓફીસર સહિત બે શખ્સોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહ
BITA (બરોડા IT એસોસિએશન) દ્વારા હાલ વડોદરા શહેરમાં 26થી 28 જાન્યુઆરી દરમિયાન મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રી એક્સપો ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં MSME કંપનીઓ ભાગ લઈ રહી છે. BITA પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, ઓનલાઈન ફ્રોડ એ અત્યારે IT ક્ષેત્ર માટે મોટી ચેલેન્જ છે. ઓનલાઇન ફ્રોડ અત્યારે ઘ
અમદાવાદમાં પ્રોહીબિશન કાયદાનો ભંગ કરનારાઓ સામે પોલીસ દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. પીકઅપ ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા શખ્સનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સોલા હાઈકોર્ટ પોલીસને બાતમી મળી હતી કે, ચાણક્યપુરી માતા પાર્વતી સ્કૂલની બાજુમાં આવેલા ખુલ્લા
વેરાવળ-સોમનાથ જોડિયા શહેરમાં છેલ્લા 10 દિવસથી નર્મદા પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. આને કારણે પીવાના પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. તૂટેલી પાઇપલાઇનમાંથી વહેતું પાણી ગટરના પાણી સાથે ભળી જતાં અનેક વિસ્તારો ચોમાસા વિના જ ગંદા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિ વોર્ડ
મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી, એસ.આઈ.એસ. અને એસ.એસ.સી.આઈ. રિજનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ શિબિરો જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સવારે 10 થી સા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર હડાળા બોર્ડ નજીક એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી રાજકોટ જઈ રહેલી આ ટ્રાવેલ્સ બસ
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન પોલીસ બેડાના તેજસ્વી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) શાખાના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સઈદુભાઈને તેમની પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC દ્વારા જાન્યુઆરી 2026માં જાહેર કરવામાં આવેલા 'ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર' નિયમો સામે સામાજિક સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા આ મામલે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબો
પંચમહાલ જિલ્લાના શહેરા નજીક અણિયાદ ચોકડી પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની બ્રેક ફેઈલ થતા તે બેકાબૂ બન્યું અને ત્રિપલ અકસ્માતમાં એક કારને ભારે નુકસાન થયું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અણિયાદ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરની અ
ગુજરાત હાઇકોર્ટમાં 2 અરજદાર દ્વારા અમદાવાદમાં આવેલી પ્રખ્યાત ઉદગમ સ્કૂલ સામે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ શાળામાં કી સ્ટોન નામની સંસ્થા ક્લાસિસ ચલાવીને JEE માટે 90 હજાર રૂપિયા જેટલી ફી ઉઘરાવે છે. શાળામાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેતા વિદ્યા
કાંકણપુર સ્થિત ગુજરાત બાળ વિકાસ મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સી ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત બાળ વિકાસ મંડળ મોરાના ઉપપ્રમુખ શાંતનુ દેસાઈએ ધ્વજવંદન કર્યું. આ સમારોહમાં કાંકણપુરના પોલીસ
બનાસકાંઠાના નવરચિત વાવ-થરાદ જિલ્લા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠન અને જિલ્લા પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા પાલનપુર કમલમ ખાતે ચાલી રહી છે. પ્રદેશ ભાજપમાંથી રાજુ ધ્રુવ, ભાનુબેન બાબરિયા અને ગૌતમ શાહ આ સેન્સ પ્રક્રિયા માટે પાલનપુર પહો
આજે માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવોએ નવા ઈતિહાસ રચ્યા છે. વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતા અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળતા રોકાણકારોને કારણે ભાવોમાં ભારે ઉછાળો નોંધાયો છે. સોમવારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.59 લાખની સપાટી વટ
બોટાદ શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ સામે આવી છે. શહેરમાંથી ૧૬૨૬ નાગરિકોના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે નાગરિકોએ તાલુકા સેવાસદન ખાતે પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક
સુરત મહાનગર વિસ્તારમાં વાહનોની સંખ્યા અને ટ્રાફિકની ગૂંચવણમાં વધારો થવાની સાથે જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સરેઆમ થતું હોવાની ફરિયાદો, કિસ્સા કે દૃશ્યો રોજેરોજ જોવા, સાંભળવા મળે છે. ગત ગુરુવારે એટલે કે પાંચ દિવસ પહેલા જ ઉદ્ઘાટન, લોકાર્પણ થયેલો રત્નમાલાબ્રિજ તેનું જીવંત ઉદ
ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા આજરોજ દેશવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ નીલમબાગ ખાતે આવેલ બેંક ખાતે વિવિધ માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, બેંક કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે જેવી કે, બેંક કર્મચારીઓના લાંબા સમયથી પડતર
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં વહીવટી તંત્ર દ્વારા આજે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલ-શામળાજી મુખ્ય માર્ગ (સ્ટેટ હાઇવે-5) પરના 200થી વધુ કાચા અને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. હાલોલ-શામળાજી મુખ્ય હાઇવે પર સતત વાહનોની અવરજવર રહે છે. લાંબા સમયથી માર્ગની બ
વઢવાણના કંસારા વાડ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ખુલ્લા પડેલા ખાડાઓને કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ખાડાઓને લીધે ટ્રાફિક સમસ્યા વકરી છે અને તાજેતરમાં એક દર્દીનું મોત પણ થયું છે, કારણ કે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી. મહાનગરપાલિકા દ્વારા 'નલ સે જલ' યોજ
વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માત સાથે હાર્ટ એટેકના બનાવોમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરના રાજમહેલ રોડ પર એક રીક્ષાચાલક યુવક ચાલુ રીક્ષાએ અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈ નવાપુરા પોલીસે વધુ તપાસ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં આગામી 30મી જાન્યુઆરીથી ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત પ્રત્યે બાળકોમાં જાગૃતિ આવે અને તેમનું કૌશલ્ય ખીલે તે હેતુથી આ કાર્યક્રમ યોજાય છે, પરંતુ આ વર્ષે પણ તંત્રની અણઘડ નીતિને કારણે વિવાદ
સાબરકાંઠા જિલ્લામાં, હિંમતનગર સહિત, રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ મંગળવારે એક દિવસની હડતાલ પર ઉતર્યા હતા. સપ્તાહમાં પાંચ દિવસની કામગીરીની માંગ સાથે આ હડતાલ કરવામાં આવી હતી, જેના કારણે બેંકિંગ કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. આ હડતાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડ
ગોધરા નગરપાલિકા બાકી વેરાની વસૂલાત માટે સક્રિય બની છે. પાલિકાએ 4 હજારથી વધુ મિલકતધારકોને નોટિસ પાઠવી છે અને ત્રણ દિવસમાં બાકી વેરો જમા કરાવવા જણાવ્યું છે. સમયસર વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગોધરા નગરપાલિકા હસ્તકની આશરે 50 હજાર મિલકતો પર ક
એસ. પી. પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયામાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના સફાઈ કામદાર ગોકુળભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રમુખ નટવરસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં, ચાલુ સત્રમાં નિવૃત્ત થનાર ગોકુળભાઈ પ્ર
જોરાવરનગરની શ્રી ડી.એન.ટી. હાઈસ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થી જાદવ ગુંજને કલા મહાકુંભમાં રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ 26 જાન્યુઆરીના રોજ જિલ્લા કલેક્ટર અને મંત્રીના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુંજને કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ, જિલ્લ
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને સંબોધીને એક અત્યંત ગંભીર આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે વર્ષ 2026ની મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન, ખાસ કરીને 16 થી 18 જાન્યુઆર
અમદાવાદના અર્જુન સ્કાયલાઈફ ખાતે ભારતના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ ભારતીય સંવિધાન, લોકશાહી મૂલ્યો અને નાગરિક ફરજોના મહત્વ પર ભાર મૂકતો હતો.ઉજવણીની શરૂઆત ધ્વજારોહણથી થઈ, જ્યાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાયું. આ
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બ્રહ્મક્ષત્રિય રક્તદાન મંડળ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં ૪૫ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 9 મહિલાઓ સહિત કુલ 45 રક્તદાતાઓએ રક્તદાન કરીને પોતાની સામાજિક ફરજ અદા કરી હતી. મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, બ્રહ્મક્ષત્રિય રક
ભાવનગરના વડવા ખાતે આવેલા હનુમાનમઢી મંદિરમાં માઁ ખોડિયારના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના શહેર અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ) એ માતાજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ શહેર મહામંત્રીઓ, મહાનગરપાલિકાના પદાધિક
પાટણની શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ નિલમભાઈ પટેલ 'દાસ'ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. નિલમભાઈ પટેલ 'દા
આકાશવાણી, દિલ્હી દ્વારા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સર્વભાષા કવિ સંમેલનનું આયોજન થયું. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતના 22 રાજ્યોમાંથી 22 ભાષાઓના વિખ્યાત કવિઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભરત ઠાક
ભાવનગરના ઘોઘારોડ પર આવેલી આશુતોષ વિધાલય ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮ કલાકે શાળાના ટ્રસ્ટી મનીષાબેન ચુડાસમા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદન કાર્યક્રમ ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પ્રજાસત્તા
ગાંધીનગર, સેક્ટર-16 સ્થિત સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા ખાતે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વિસ્મા ગીરીશભાઈ દંતાણી અને લાયોનેસ ક્લબ ફેમિનાના પ્રેસિડેન્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રિત મહેમ
આજે સમગ્ર ભારતમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે એલીગન્સ સોસાયટીમાં પણ સભ્યો અને રહેવાસીઓ દ્વારા આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં જેક એન્ડ જીલ સ્કૂલ, હાથીજણનો સહયોગ રહ્યો હતો. પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક રાહદારીનું ક્રેન દ્વારા અડફેટે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રેનના ડ્રાઇવરની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
દીવાન-બલ્લુભાઈ શાળા, કાંકરિયા ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિલ્વર ઓક યુનિવર્સિટી, અમદાવાદના વાઇસ ચાન્સેલર અને શાળાના પૂર્વ વિદ્યાર્થી સૌરિનભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી અમિતાભભાઈ ઠાકોર, ટ્રસ
રૂપલ સોસાયટી, વેડ રોડ સ્થિત સમાવેશિત શાળા નંબર ૧૮૫, ૩૩૧ અને ૩૩૯ના સંયુક્ત કેમ્પસમાં ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નગરસેવિકા સુવર્ણબેન જાદવ અને જિતેન્દ્રભાઈ સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિસ્તારના અનેક પ્રતિષ્ઠિત ન
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેર માટે ત્રીજા સ્મશાનના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નવું સ્મશાન જામનગર-લાલપુર રોડ પર ચેલા ગામ પાસે બનાવવામાં આવશે. આ ઉપરાંત, સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ, નંદની કેતન સ્કૂલ થઈ બીડીબંદર જંકશન સુધીના રીંગરોડને 'ગ્રીન રો
નવાવાડજ સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દ્વારા ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે એક ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ગ્રીન ઇન્ડિયા' થીમ પર આધારિત આ સ્પર્ધામાં ૧૬ વર્ષથી નીચેના ૯૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચિત્રકાર અને જજ રમેશ હાલાણીએ હરીફાઈ શરૂ
પાટણના શ્રી સરસ્વતી શિશુમંદિર, શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ ખાતે ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભારતમાતા પૂજન અને ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ પ્રસંગે વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ વિદ્યામંદિરમાં મહાભારત એક દર્શન વાર્ષિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શેઠ અરવિંદ જીવાભાઈ શાહની ૧૨મી પુણ્યતિથિની ઉજવણી સાથે દ્વિવિધ રીતે યોજાયો હતો. એન.જી.ઈ.એસ., મુંબઈના જનરલ સેક્રેટરી શેઠ
શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં. ૮ માં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે 'દીકરીને નામ દેશને સલામ' સૂત્ર હેઠળ ભૂતપૂર્વ વિદ્યાર્થીની સરસ્વતી બારૈયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળામાં દેશભક્તિના માહોલમાં કાર્યક્ર
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટ જેકોબ માર્ટિને વડોદરામાં નશો કરી અકસ્માત સર્જતા પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કર્યો છે. MG હેકટર કારમાં સવાર જેકોબ માર્ટિને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. અકોટા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ)
મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી નિમિત્તે 'શાંભલા' શબ્દનો અર્થ સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ શબ્દનો અર્થ 'થા ભલો' એટલે કે ભલું થવું છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ થાંભલાનું ઉદાહરણ આપતા કહ્યુ
પોદાર વર્લ્ડ સ્કૂલ, સમા – વડોદરાએ 24 જાન્યુઆરી 2026ના રોજ અકોટા સ્થિત સર સયાજીરાવ નગરગૃહમાં પોતાનો વાર્ષિક સમારોહ યોજ્યો હતો. આ વર્ષના સમારોહની થીમ “Habits – Our Super Power” હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ અભિનય, નૃત્ય અને વિવિધ સર્જનાત્મક રજૂઆતો દ્વારા સારી આદતોનું મહત્ત્વ દ
વિસનગર એમ.એન. કોલેજ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન શ્રી યુ.કે. કોઠારી વિદ્યામંદિર, કોઠાસણાને શ્રેષ્ઠ શાળા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું. શાળાને રૂપિયા 1,00,000 નો ચેક અને સન્માનપત્ર એનાયત કરાયા. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ
પાટણની સરકારી ઈજનેરી કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા ૨૩ જાન્યુઆરીના રોજ પૂર્વ પ્રધાનમંત્રી અને પ્રખ્યાત કવિ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એન.એસ.એસ. સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે વાજપેયીના જ
નવા નરોડા સ્થિત બાલાજી રેસીડેન્સી ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રેસીડેન્સીમાં કાર્યરત મજૂર મિત્રોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.ઉજવણી દરમિયાન મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાલા
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે જી.ઈ.સી. પાટણના વિદ્યાર્થી અભિષેક એચ. મહેતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાનું ઇનોવેશન રજૂ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ પસંદગી સમગ્ર ભારતના તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા ૫૦ નેશનલ ફાઈનાલિસ્ટમાંથી કરવામાં આવી હતી. આ ખાસ પ્રેઝન્ટ
નવી દિલ્હી ખાતે યોજાયેલ 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (VBYLD) ૨૦૨૬' અંતર્ગત 'હેક ફોર સોશિયલ કોઝ' સ્પર્ધામાં જી.ઈ.સી. પાટણની 'ટીમ નવદ્રષ્ટિ'એ રાષ્ટ્રીય કક્ષાએ પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતનું એકમાત્ર પ્રતિનિધિત્વ કરતી આ ટીમે આ સિદ્ધિ મેળવી છે.ટીમ લીડર અભિષેક એચ. મહેતા, સ
મેઉ પગાર કેન્દ્ર શાળામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આગેવાનો, દાતાઓ, SMC સભ્યો, ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત ગામની દીકરી પ્રિયાંશીબા વિજયસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવી હતી. ત્રિરંગાને સલા
પાટણની સરકારી ઈજનેરી કોલેજ ખાતે ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એન.એસ.એસ. એકમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સવારે ૯:૩૦ વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કોલેજના પ્રાધ્યાપક શ્રી જી. એ. પટેલ સાહેબે ધ્વજવંદન કર્યું હતું અને સંબોધ
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ભાડજ પ્રાથમિક શાળામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ગામની સૌથી વધુ ભણેલી દીકરી દીપિકાબેન શકરાભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર સમીરભાઈ પટેલ અને ગામના તમામ આગેવાનો ઉપસ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા નવા સંગઠનની જાહેરાત કરવામાં આવે તેમાં રાજકોટ શહેર અને જિલ્લાના પ્રમુખ પણ બદલાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ પ્રદેશ મવડી મંડળ દ્વારા રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવે અને જિલ્લા ભાજપ પ્રમુ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની જાગૃતિ ઉ.બુ. વિદ્યાલય, વારેડામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 89.71 ટકા મેળવનાર ઠાકોર પ્રવિણજી ભરતજીના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય બી.કે. પટેલ અને શાળાના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય કેશાજી ઠાકોર દ્વારા એક પરંપરા સ્થાપિત કરવામાં આ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય, સુરત ખાતે પ્રજાસત્તાક દિવસ–૨૦૨૬ની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬, સોમવારના રોજ સવારે ૮:૩૦ વાગ્યે વિશ્વવિદ્યાલયના કન્વેન્શન હોલમાં યોજાશે. વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા આ કાર્યક્રમની અધ્યક્ષતા ક
સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા કોસમાડા સ્થિત આનંદ વાટિકા બાલગૃહ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાલગૃહની બાળાઓ સાથે રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. કાર્યક્રમ અંતર્ગત, ગ્રુપના સભ્યો અને બાલગૃહની બાળાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ
સુરતના નાના વરાછા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક-272 અને ઈશ્વર પેટલીકર શાળા ક્રમાંક-16માં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ રાષ્ટ્રીય પર્વની ઉજ
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ધનવંતરી આયુર્વેદિક ઉદ્યાનમાં ભારતના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, સંઘના પદાધિકારીઓ, પ્રબુદ્ધ નગરજનો અને ઉદ્યાનમાં નિયમિત આવતા ના
વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમદાવાદના પ્રખ્યાત આર્કિટેક્ટ અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી હિરેન મેવાડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આચાર્ય દિલીપસિંહ ચૌહાણ
લાખવડ પગાર કેન્દ્ર શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી વેશભૂષા સાથે આકર્ષક રીતે યોજાઈ હતી. સવારે વિદ્યાર્થીઓએ હાથમાં ઝંડા લઈને નારા લગાવતા સમગ્ર ગામમાં ઉત્સાહભેર પ્રભાતફેરી કાઢી હતી. શાળામાં ગામની એક ભણેલી દીકરી દ્વારા ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન અને સદ્ ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના 245માં પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર
ગોતાલાવાડી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા ક્રમાંક 117, 118 અને 120ના સંયુક્ત ઉપક્રમે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 'દિકરીની સલામ દેશ ને નામ' કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદનનું આયોજન કરાયું હતું. ત્રિરંગા ધ્વજને વિસ્તારની સૌથી ભણેલી શાળાની ભૂતપૂર્વ વિદ
ભાવનગર શહેરના રૂવાપરી દરવાજા પાસે આવેલા માં બાલા બહુચરાજી મંદિરમાં 77મા પ્રજાસત્તાક પર્વ, ૨૬ જાન્યુઆરીના રોજ અષ્ટમી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આનંદના ગરબા પણ યોજાયા હતા. આ વર્ષે મહામાસ નવરાત્રીની અષ્ટમી, માં ખોડિયાર જયંતિ અને પ્રજાસત્તાક પર્વનો
વડોદરામાં રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓએ પાંચ દિવસની કામગીરીની લાંબા સમયથી ચાલી રહેલી માગને લઈને દેશવ્યાપી એક દિવસની હડતાલ પાડી છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ આ હડતાળ કાર્યક્રમ આજે વડોદરામાં પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. બરોડા
ગોતાલાવાડી સ્થિત જ્યોત્સના બહેન શુકલ પ્રાથમિક કન્યા શાળા ક્રમાંક 120 માં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસ્તારના કોર્પોરેટર જયશ્રીબેન વરિયા, શાળા નંબર 117 ના SMC શિક્ષણવિદ્ હરિશભાઈ ઝાલા, શાળા નંબર 120 ના શિક્ષણવિદ્ જયાબેન ગોહિલ, શાળા નંબર 120 ના SMC અધ્યક્ષ અ
પડતર માગણીઓને લઈને આજે સમગ્ર દેશના બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળના કારણે દેશભરની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો આજે બંધ રહેશે, જેના કારણે સામાન્ય જનતાને બેંકિંગ સેવાઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. પગાર સુધારા, કામકાજના કલાકો અને સપ્તાહમાં પાંચ દિવસ કા
મહેસાણા શહેરની નેત્રમ શાખા અને પોલીસ સ્ટાફની કાર્યવાહીના પરિણામે એક મહિલા મુસાફરને રિક્ષામાં ભૂલી ગયેલી કિંમતી સામાન ભરેલી બેગ હેમખેમ પરત મળી છે. સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા નંબર શોધી કાઢી પોલીસે પ્રામાણિકતા અને ટેકનોલોજીના સમન્વયથી અરજદારને તેમનો સામાન પરત અપાવી પ
નવા વાડજ સ્થિત વલભી વિદ્યાવિહાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં 77માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્ય નિમેશકુમાર જાનીએ ધ્વજવંદન કર્યું અને વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે 'પંચ પ્રાણ'નું પાલન કરવા પ્રેરણા આપી. સવારે 8:15 વાગ્યે ભારત માતાનું પૂજન કરીને કાર્યક્રમનો પ
સહજાનંદ વિદ્યાલયમાં 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમનો પ્રારંભ ધ્વજારોહણથી થયો, જે શ્રી જોશી સરના હસ્તે કરવામાં આવ્યું. તેમણે રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો. આ પછી, વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પર
દાહોદની શ્રી કે.ટી. મેડા આશ્રમ શાળામાં ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાના નવનિર્મિત કેમ્પસમાં યોજાયો હતો. આ પ્રસંગે શાળાના સંચાલક કલસીંગભાઈ મેડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આશ્રમ શાળા અને ઉત્તરબુનિયાદી આશ્રમ શાળાના આચાર્યશ્રીઓ, સમગ્ર
અમદાવાદ: ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં 26 જાન્યુઆરી, 2026ના રોજ ભારતના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો, પ્રેરક ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક

27 C