પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ગત રાત્રિએ અજાણ્યા બાઇક સવારોએ ઉત્પાત મચાવ્યો હતો. શહેરના રહેણાંક વિસ્તારોમાં ઘર આંગણે શાંતિથી પાર્ક કરેલી ફોર-વ્હીલર ગાડીઓને નિશાન બનાવી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છ
સાહેબ, મેં કોઈ જ આપઘાતનો પ્રયાસ કર્યો નથી, મને અચાનક 'ખેંચ' આવી ગઈ એટલે હું મોજુ સૂંઘવા ગયો એટલામાં મારુ સંતુલન બગડ્યું અને બ્રિજ પરથી નીચે પડી ગયો. આ શબ્દો છે વડોદરાના ઝોમેટો ડિલિવરી બોય વંશના, જેનો બ્રિજ પરથી નીચે પટકાતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયો અને તેન
સુરતના લિંબાયત વિસ્તારમાં ગુરુવારે(19 ફેબ્રુઆરી) રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે જૂની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. યોગેશ મારવાડીના દીકરાના લગ્ન પ્રસંગમાં આવેલા અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે પર હુમલાખોર જયેશ પાટીલ અને સુરજ ભવાનીએ જાહેરમાં ફાયર
પ્રભાસ પાટણ સ્થિત પવિત્ર સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે દેશ-વિદેશના 1500 થી વધુ સાધુ-સંતોના ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ બાદ સંતોની વિશાળ ઉપસ્થિતિએ સોમનાથમાં 'મીની કુંભ' જેવો દિવ્ય અને આધ્યાત્મિક માહોલ સર્જ્યો હતો. વર્ષો જૂન
નવસારીના જમાલપોર વિસ્તારમાં અમેરિકા સ્થિત NRIના મકાન પર ગેરકાયદે કબજો જમાવવા બદલ પિતા-પુત્ર સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીમાં અરજી બાદ તપાસ સમિતિના અહેવાલના આધારે નવસારી રૂરલ પોલીસે કાર્યવાહી કરી છે. આ મામલો
બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે તમામ વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે નાગરિકોના પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી તેનો ત્વરિત અને સકારાત્મક ઉકેલ
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા આઈ.એ. શેરથા લેક્ચર સિરીઝ અંતર્ગત ‘ભારતની સોફ્ટ પાવર વ્યૂહરચના’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. હ્યુમેનિટીઝ બિલ્ડિંગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ જમ્મુના ન
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 માં આવતા કોઠારીયા વિસ્તારમાં આંગણવાડીઓની સ્થિતિ અત્યંત ગંભીર અને દયનીય હોવાનું સામે આવ્યું છે. કોઠારીયા વિસ્તારમાં 80 હજારની વસ્તી સામે 14 આંગણવાડીઓ આવેલી છે. આ પૈકી 4 આંગણવાડીમાં તૂટેલા દરવાજા, પાણીનું કુલર બંધ તેમજ બાથરૂમનાં દરવાજાઓ પણ
સ્માર્ટ સિટી સુરતમાં સામાન્ય વરસાદી ઝાપટાંએ મહાનગરપાલિકાની નબળી કામગીરીની પોલ ખુલી તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ બેસે છે તેવા સુરત જિલ્લા સેવા સદન સામે જ રસ્તો બેસી ગયો હતો. ત્યાંથી એક મહિલા ડોક્ટર કાર લઈને નીકળ્યા હતા, ત્યારે તેની કાર ખાડામાં
સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનોને પકડવા અને તેમના ખસીકરણ પાછળ કરવામાં આવેલા કરોડોના ખર્ચમાં મસમોટું કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે ગુજરાત લોકાયુક્તા સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ રજૂ કરેલા આંકડાઓએ પાલિકાના પશુપાલન વિભાગની કામગીરી સામે ગ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંગઠનમાં અસંતોષ જોવા મળ્યો છે. જિલ્લા ભાજપની નવી ટીમની જાહેરાત બાદ 50થી વધુ શક્તિ કેન્દ્રના પ્રમુખો અને હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. કાર્યકરોએ જિલ્લા સંગઠન પર જલાલપોર તાલુકાની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. છ
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ હવે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. અકસ્માતમાં બચેલા અને 23 ટકા દાઝી ગયેલા અજય પરમારે એરલાઈન્સ સામે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની નબળી સ્થિતિનો ફાયદો ઉઠાવીને ‘ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ’ના દસ્તાવ
ગુજરાતી અભિનેત્રી મોના થિબા પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચી હતી, ત્યારે રાજકોટમાં તેમણે કરેલા એક નિવદેનથી વિવાદનો વંટોળ ઊભો થયો છે. મોના થિબાએ વેશ્યાવૃત્તિને એક પ્રકારની સમાજ સેવા ગણાવી હતી. જેને લઈને વિવાદ સર્જાતા હવે ખોડલધામના ટ્રસ્ટી જેની ઠુમરે પણ તે
બનાસકાંઠા SOG શાખાએ ચોરીના બે મોટરસાયકલ અને અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,11,000/- આંકવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સું
પોરબંદર જિલ્લાના રાણાવાવ નજીક પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલી બે બોલેરો ગાડીઓ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પાંચ પશુઓને મુક્ત કરાવી, મુખ્ય દલાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બે બોલેરો ગાડીઓમાં પશુઓને ક્રૂરતાપૂર
પાટણની ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કીકી પ્રત્યારોપણ (Corneal Transplantation) ની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં 12 સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે, જેનાથી દર્દીઓને નવી દ્રષ્ટિ મળી છે. મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહ, મેડિકલ સુપરિટેન્ડન્
ગાંધીનગરમાં ચિલોડા પોલીસે ચંન્દ્રાલા નાકા પાસે ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન કેફી દ્રવ્યોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જોકે ચંન્દ્રાલા નાકા પોઇન્ટ પાસે પોલીસની ફિલ્ડિંગ જોઈને બાઇક સવાર બે શખસો 47 હજારથી વધુની કિંમતનો 4.750 કિલો ગાંજો ભરેલો થેલો મૂકીને નાસી છૂટ્યા હતા. આ
ગેસ ગિઝર બ્લાસ્ટની ગંભીર ઘટનામાં 86 ટકા સુધી દાઝી ગયેલા 10 વર્ષીય બાળકનો શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ટ્રીટમેન્ટ કરીને જીવ બચાવવામાં આવ્યો છે. રાજસ્થાનના રહેવાસી પરિવાર સાથે આ દુર્ઘટના 18 જાન્યુઆરીના રોજ બની હતી. ગેસ ગિઝરમાંથી ગેસ લીકેજ થવાને કારણે સ્વીચ ઓન કરતાં જ આગ ભભૂ
બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર ડો. રોયે તમામ વિભાગના અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો
મોરબીમાં શનિવારે રાત્રે નવ વાગ્યે કવિ સંમેલન યોજાશે. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી અને રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલના હોલમાં યોજાશે. આયોજન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રામ વારોતરીયાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. આ કવિ સં
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા ચકચાર મચી ગઈ છે. આ સમાચ
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં સરકારી કચેરીઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના નેટવર્ક પર એન્ટિ કરપ્શન બ્યુરોએ તવાઈ બોલાવી છે. કલોલ સિટી સર્વે કચેરીમાં જમીનની નોંધ પાડવાના બદલામાં હજારો રૂપિયાની લાંચ માંગતા બે સરકારી કર્મચારીઓને ACBની ટીમે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડતા સમગ્
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર 2025માં લેવાયેલી સ્નાતક અને અનુસ્નાતક સેમ 1ની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા 365 વિદ્યાર્થીઓની શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ છે. યુનિવર્સિટીના MBA ભવન ખાતે માલ પ્રેક્ટિસ કમિટી સમક્ષ આ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
શ્રી મોરબી લોહાણા મહાજન દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા માટે હોળી કે રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતીકાલે, શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ રાત્રે 09:30 કલાકે યોજાશે. આ પાવન પ્રસંગે પ્રખ્યાત રસિયા મંડળી દ્વારા કૃષ્ણ ભક્તિ અને હ
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆતો અને વિવિધ હિન્દુ સંગઠનોના આંદોલનોનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી અસરો ધરાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરીને જૂનાગઢ શહેરના કેટલાક અત્યંત સં
ડિજિટલ પ્લેટફોર્મ પર ક્રાઈમ વેબ સિરીઝ અને ગુનાખોરી સંબંધિત સામગ્રીના વધતા પ્રભાવને કારણે આજના યુવાનોમાં ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. પાટણના સંશોધક ડો. જય ધ્રુવે જણાવ્યું હતું કે તાજેતરના એક સંશોધન મુજબ, 13 થી 25 વર્ષની વયના યુવાનોમાં ગુનાખોરી પ્રત્યેનું આકર્ષણ વધતા તેમના
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે રાજકોટથી મુંબઈ જવા માટે અને મુંબઈથી રાજકોટ આવવા માટે દરરોજ સવારે વધુ એક ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. આગામી 29 માર્ચથી મુંબઈ અવરજવર માટે વધુ એક ફ્લાઇટ શરૂ કરવા માટે ઈન્ડિગો એરલા
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં ચૂંટણીઓ માથા પર હોવાથી પ્રદ્યુમ્ન પાર્ક ઝૂની ફીમાં તોતિંગ વધારો કરવાની દરખાસ્તને શાસકોએ ફગાવી દીધી છે. જ્યારે શહેરમાં નવા બની રહેલા લાયન સફારી પાર્કનાં દર પાર્ક બન્યા બાદ નક્કી કરવા મહત્વનો નિર
ભરૂચ શહેરમાં ચાલી રહેલા પવિત્ર રમજાન માસ દરમિયાન સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ અંગે પાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદે તંત્રને લેખિત રજૂઆત કરી છે. તેમણે ઇફ્તાર અને તરાવીહના સમયે ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, રમજાન માસમાં
જૂન મહીનાથી સ્થગિત થયેલી ભાવનગર-મુંબઈ ફ્લાઈટ માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે, આ સેવા બંધ થતા જ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગરની જનતાની સુવિધા માટે આ સેવા સત્વરે શરૂ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી, રાજ્ય સરકારના સકારાત્મક અભિગમને પગલે માર્
શ્રીરામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજના સાયબર ક્લબ દ્વારા 'CAWACH' પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે એક વિશેષ શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ઇન્દ્રોડા નેચર પાર્કની મુલાક
વિદ્યાનગર સ્થિત BAPS સ્વામિનારાયણ છાત્રાલયના 60 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'ષષ્ટિપૂર્તિ મહોત્સવ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા સ્થાપિત આ છાત્રાલયના મહોત્સવના ભાગરૂપે ગત ગુરુવારે ‘સ્ટડી સર્કલ’નું આયોજન થયું હતું. જેમાં જાણીતા પ્રેરક વક્તા જ્ઞા
રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડી ભરતી નિયમોમાં મોટો સુધારો કર્યો છે. અત્યાર સુધી પ્રોફેસર અને અન્ય ઉચ્ચ પદોની ભરતી દરમિયાન ફિક્સ પગાર પર અધ્યાપક સહાયક તરીકે કરવામાં આવેલી સેવા અનુભવ તરીકે માન્ય ગણાતી નહોતી, જેના કારણે અને
મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અબોલા જીવ પર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. પશઓના કતલ અને શેરી શ્વાનોને ઝેર આપી મારી નાખવા જેવી અમાનવીય ઘટનાઓ સામે આવતા શહેરના જીવદયા પ્રેમીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ન્યાય
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીના ગેટ પાસેથી પાર્ક કરેલી વેપારીની મોંઘીદાટ કારની ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલ્યા બાદ ચોરી કરીને અજાણ્યો ચોર ફરાર થઈ ગયો હતો. પોલીસ કહે છે કે, શહેરમાં સીસીટીવી કાર્યરત છે, તેમજ નાઈટ પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે તો પછી
સુરત શહેરમાં મેટ્રો રેલનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, પરંતુ તેની નિર્માણ પ્રક્રિયાને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સ્થિતિ જટિલ બની છે. ખાસ કરીને જ્યારે બોર્ડની પરીક્ષાઓ નજીક છે, ત્યારે શિક્ષણ વિભાગ અને ટ્રાફિક પોલીસ માટે વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર પર પહોંચાડવ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે બુટલેગરો માટે હેરાફેરીનો નવો રૂટ બની ગયો છે. વડોદરા ગ્રામ્ય LCBની ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ભરૂચથી વડોદરા તરફ આવતી આઇશર ટ્રકમાંથી 80.98 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ ત
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સુરત મહાનગરપાલિકામાં ચાલતા લાંચિયા કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે. લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર અને એક સ્થાનિક અખબારના પત્રકારે મિલીભગત કરી બાંધકામ ન તોડવાના બદલામાં લાખો રૂપિયાની લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ કેસમાં પત્રકાર લા
હવામાન વિભાગની આગાહી મુજબ, મહીસાગર જિલ્લામાં આજે કમોસમી વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી જ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. જિલ્લાના સિગ્નલી, છલા બારીયાના મુવાડા અને માખલીયા ટીંબા સહિતના વિસ્તારોમાં વરસ
હોળી અને ધૂળેટીના રંગોત્સવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન અને રાહબારી હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વિશેષ પરિવહન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી 1300 બસો વધારાની દોડશે અને 7500 ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. STના PRO શ્રદ
વડોદરાની જાણીતી સરકારી સયાજી હોસ્પિટલમાં આજે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ (NABH)ની ટીમ આવી પોહચી છે. આજે શરૂઆતમાં સુપ્રિટેન્ડન્ટ ઓફિસ ખાતે મીટિંગ બાદ ત્રણ સભ્યોની ટીમ પ્રાથમિક નિરીક્ષણ માટે સયાજી હોસ્પિટલ પરિસરમાં બગીમાં બેસી રાઉન્ડ મ
જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધુવાવ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી બે વાહનોમાંથી 300 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને વાહનો સહિત કુલ ₹6.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા અને ભયપાલસિંહ જાડેજાને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્
સુરતમાં ડ્રગ્સ પ્લાન્ટિંગ અને અનેક લોકોને શિકાર બનાવનાર કુખ્યાત ચિરાગ ગોટી વિરુદ્ધ નવસારીના બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે. તેણે તેના જ ભાગીદાર પાર્થ મિયાણીને ધંધામાં થયેલી સામાન્ય ખોટના મામલે દંડા વડે બેરહેમીથી ફટકાર્યો હતો અને આ ગુનાહિત કૃત્યનો વીડિ
ગાંધીનગરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસની મુદ્દત પતાવીને પરત ફરી રહેલા પાટણની એક કોલેજના પ્રોફેસર પર સેક્ટર-11 કોર્ટના પાર્કિંગમાં હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક અજાણી મહિલાએ પ્રોફેસરને આંતરી બિભત્સ ગાળો આપી ટીડીઓ પત્નીને છૂટાછેડા આપી દે, નહીં તો જાનથી માર
સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટલ પાસે રીક્ષામાંથી પડી ગયેલો ₹15,000ની કિંમતનો સ્માર્ટ મોબાઈલ 'નેત્રમ' પ્રોજેક્ટની મદદથી તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે. તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ હળવદના વિશ્વાસ-2 સોસાયટી, રાનેકપર રોડ પર રહેતા જૈમીકાબેન કવિકુમાર ભુત સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્રણ દિવસ તેઓ ગુજરાતમાં રહેશે. આ પ્રવાસ અંતર્ગત 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં વર્ષો પહેલા ટાવર ચોકમાં બંધ થયેલ ફાઉન્ટેન હવે મહાવીરનગરના એન્જીનીયર સર્કલમાં ફરી શરૂ કરવામાં આવશે. હિંમતનગર નગરપાલિકા દ્વારા આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, હિંમતનગરમાં વર્ષો અગાઉ ટાવર ચોકમાં લાઈટ
ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લગ્ન નોંધણીના કાયદા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર 'ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ'માં સુધારો કરવા જઈ રહી છે, જેમાં હવે લગ્નની નોંધણી માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત બનાવવાની જોગવાઈ
ગુજરાત વિધાનસભા ગૃહમાં લગ્ન નોંધણી કાયદામાં સુધારો પસાર થવા પર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકરે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ કાયદાને સમાજ માટે અત્યંત જરૂરી ગણાવ્યો હતો. શૈલેષ ઠાકરે જણાવ્યું કે, ભાગેડુ લગ્ન માતા-પિતા માટે એક જટિલ પ્રશ્ન હતો. આશરે બે મહિના પહેલા
ભાવનગર જિલ્લાના શિહોર બસ સ્ટેન્ડ પાસે માનવતા દાખવવી બે યુવાનોને ભારે પડી હતી, જેમાં રોડ પર બાઈક સ્લીપ થઈ ગયેલા ચાલકને વાગ્યું તો નથી ને? તેમ પૂછવા જતાં ઉશ્કેરાયેલા બાઈક ચાલક અને તેના મિત્રોએ બે યુવાનોને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સિહોર પોલીસ મથકે ચાર
જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે વહેલી સવારથી કુદરતી મિજાજ બદલાયો છે. ગિરનારની ટોચ પર અચાનક ભારે પવન ફૂંકાવાનું શરૂ થતા પ્રવાસીઓની મનપસંદ એવી રોપવે સેવાને અસ્થાયી રૂપે બંધ રાખવાની ફરજ પડી છે. યાત્રિકોની સલામતીને પ્રાથમિકતા આપીને સંચાલકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગિ
વડોદરા જિલ્લાના વાઘોડિયાના કમલાપુરામાં રહેતા યુવકની મહિન્દ્રા સ્કોર્પિયો કાર ઠગે બે દિવસ માટે ભાડે લઈ પરત ન આપતા આખરે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ચાર દિવસ પછી પણ કાર કે ભાડાના પૈસા પરત ન કરતા આખરે આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તા
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બે અજાણ્યા ઇસમોએ ઓલા ટુ-વ્હીલર પર સવાર યુવતીને ધક્કો મારી નીચે પાડી દઈ પર્સ ઝૂંટવી લીધું હતું. આ ઘટનામાં પર્સમાં રહેલ રૂપિયા 53500ની રકમ હોવાનું સામે આવ્યું છે. આ મામલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં આરોપીને હાલમાં ક્રા
જામનગરમાં ગણેશ મરાઠા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની 399મી જન્મજયંતિ નિમિત્તે ગુરુવાર, 19 ફેબ્રુઆરીના રોજ ભવ્ય શોભાયાત્રા અને મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે શહેરના રાજમાર્ગો કેસરીયા માહોલ અને શિવાજી મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. મશાલ યાત
ભાગેડું લગ્ન અટકાવવા માટે 2019માં કડી ખાતે 5000 મહિલાઓએ રેલી કાઢીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. મહેસાણામાં ચોર્યાસી સમાજના સંકુલમાં 400થી વધુ સમાજના લેટરપેડ પર મુખ્યમંત્રીને સુધારા માટે આવેદન અપાયું હતું. તે બાદ મહેસાણા, દિયોદર, જસદણ, હિંમતનગર, સિહોરી, વિજાપુર, માણસા અ
ભરૂચ શહેર B ડિવિઝન પોલીસે માનવતાવાદી અભિગમ સાથે ત્વરિત કામગીરી કરી ગુમ થયેલી 6 વર્ષની માસૂમ બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી. 19 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે આશરે 12:00 વાગ્યે રમતા-રમતા ઘર બહાર નીકળી ગયેલી બાળકી સુરક્ષિત રીતે મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસનું સઘન
સાબરકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને 'નાના અંબાજી' તરીકે ઓળખાતા ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 3 માર્ચ, 2026ના રોજ ફાગણ સુદ પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે નવું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું
શહેરના ટી.વી. કેન્દ્ર પાસે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા એક યુવક પર પ્રેમ સંબંધની દાઝ રાખી પાંચ શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ઇજાગ્રસ્ત યુવકને સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ તેણે ઘોઘા રોડ પોલીસ મથકે ફર
અમદાવાદમાં બેફામ સ્પીડે વાહનો ચલાવી અકસ્માત બનવાની ઘટના સામે આવી છે. શહેરના ખોડીયારનગર બ્રિજ પાસે દિવાન બલ્લુભાઈ સ્કૂલ વાન BRTS રેલિંગને અથડાઈ હતી. સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે સદનસીબે કોઈપણ વિદ્યાર્થીને ઈજા થઈ નથી. વાન અથડાવવાના કારણે અકસ્માત સર્જાયો જેમાં રેલ
મોરબીમાં ગુરુવારે રાત્રે વાહન ઓવરટેક કરવા બાબતે થયેલા ઝઘડામાં એક સોની યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના શનાળા રોડ પર રંગોલી આઇસ્ક્રીમ પાસેથી બની હતી, જ્યાં બે શખ્સોએ યુવાન પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક જતીનભાઈ રસિકલાલ આડેસરા (36) પોતાની કાર
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમન સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો હતો, ત્યારે જ આજે વહેલી સવારથી અચાનક વાતાવરણ પલટાયું છે. દાહોદ શહેર સહિત લીમડી, લીમખેડા, ઝાલોદ, સિંગવડ અને આસપાસના ગ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાવીરનગરમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરે ગુરુવારે રાત્રે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિરનો છઠ્ઠો પાટોત્સવ, હિંદુ સંમેલન અને છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ઉજવણીનો સમાવેશ થાય છે. ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષા જળ સંચયના આહવાનથી પ્રેરિત થઈને, જામનગરની બે અગ્રણી સેવાભાવી સંસ્થાઓ, BJS જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ જામનગર, સંયુક્ત રીતે જળ સંચય અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચોમાસા પહેલા જામનગર જિલ્લાના 28 ગામડાઓના તળાવો ઊ
વડોદરા શહેરના વિવિધ આરોગ્ય કેન્દ્રો પર તબીબી સુવિધાઓ સુધરે અને સ્ટાફની કમી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ તબીબી સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે લાયક ઉમેદવારોને વિધિવત રીતે નિમણૂક પત્રો પાઠવવામાં આવ્યા છે.
દહેજ SEZ-1 નજીક મધરાતે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. GFL-1 કંપનીના કામદારોને લઈ જતી બસને આઇસર ટેમ્પોએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર અનેક કામદારોને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના રાત્રિના આશરે 12 વા
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એકબાદ એક બી.એસ.એન.એલ. કંપનીના ટેલીફોન ડિસ્ટ્રીબ્યુશન મોડ્યુલ્સની મોટી ચોરીની ઘટના સામે આવી રહી છે. પહેલા કારેલીબાગ, પાણીગેટ અને હવે વારસીયા વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુશન મોડ્યુલ્સની ચોરી થતા અનેક સવાલો થઈ રહ્યા છે. શહેરમાં ચોતરફ સીસીટીવ
પાટણ શહેરમાં બેંક ખાતું ખોલાવવા માટે આપેલા પાંચ હજાર રૂપિયાની માંગણી કરનાર યુવક પર હુમલો થયો છે. આનંદ સરોવર વિસ્તારમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે એક વ્યક્તિએ લાકડી અને છરી વડે હુમલો કરતાં યુવકને માથામાં અને કાન પર ઈજાઓ થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારનો ડર જોવા મળતો હોય છે જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન બોર્ડના વિદ્યાર્થીઓનું ફ્રી કાઉન્સિલિંગ
રાજકોટ-વેરાવળ રેલવે સેક્શન પર ટ્રેનોમાં વધતી ભીડ અને સાંજના સમયે ટ્રેનોના અભાવને કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ગોંડલ રાજકોટ ડેઇલી પેસેન્જર યુનિયને રેલવે તંત્ર સમક્ષ કડક રજૂઆત કરી છે. યુનિયનના પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલાએ ગોંડલના સ્ટેશન માસ્તરને રૂબરૂ મળી
પંચમહાલ જિલ્લાના ગોધરામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશ વાદળછાયું બન્યા બાદ કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ગોધરા શહેરમાં પડેલા આ અચાનક વરસાદને કારણે માર્ગો ભીના થયા હતા. ઉનાળાની શ
સુરતમાં માવઠાની આગાહી વચ્ચે આજે (20 ફેબ્રુઆરી) વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં લગ્નપ્રસંગોમાં અડચણ ઊભી થઈ છે. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. લગ્નની સીઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી, ખુલ્લા મેદાન કે પાર
ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 9 વાગ્યે દિવસના કામકાજની યાદી જાહેર કરવામાં આવી છે. ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે, જેમાં ખેતી, પશુપાલન, ગૌસંવર્ધન, મરઘાં ઉછેર, સહકાર, ગ્રામ વિકાસ, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મહત્વના વિભા
અમને રહેવા માટે સારી ફૂટપાથ આપી દો, અમે ત્યાં રહેવા માંડીશું. કારણ કે અમે ભાડું ભરી શકીએ તેમ નથી. હું તો સરકારને એટલું જ કહીશ કે મકાન સામે મકાન આપશો તો જ હું ખાલી કરીશ, બાકી હું ખાલી કરવાની નથી. હું ઘરની અંદર જ રહેવાની છું, જ્યારે પાડવા આવે ત્યારે હું બહાર નીકળવાની નથી. મારા બે છોક
ક્ષત્રિયો સહિત સર્વ સમાજના લોકો જેમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે તે ભાવનગરના પચ્છેગામમાં બિરાજતા મુરલીધર દાદાના આંગાણામાં 22મીથી ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામશે. ગોહિલવાડના 'દ્વારકા' તરીકે જેની ઓળખ થાય છે એવા પચ્છેગામમાં ભવ્ય નિજમંદિર પ્રવેશોત્સવની સાથે 551 કુંડી વિષ
વિકેન્ડ માટે ઘરે આવેલા આણંદના સાંસદ મિતેશ પટેલ 8 ફેબ્રુઆરી (રવિવારે) ફ્લાઇટમાં હતા. જેવા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા કે ગુજરાત સરકારમાં મંત્રી કમલેશ પટેલના મિસ કોલ જોયા. એરપોર્ટથી જ તેમણે વિદેશ મંત્રાલયમાં ફોન કર્યો અને શરૂ થયું 3 દિવસનું ઓપરેશન મહીસાગર. આણંદ જિલ્લાની 32 વર્ષ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે પાંચેક વર્ષથી પિયરમાં રહેતી પરિણીતાને તેમના પતિએ ત્રિપલ તલાક આપી, શારિરીક તેમજ માનસિક ત્રાસ આપી, તેડવા ન આવતા પરિણીતાએ પતિ સહિત ઘોઘા કસ્બા જમાતના પ્રમુખ વિરૂદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ મચ્છીવાડા સમાજના પ્રમુખ અને ઘોઘા કસ્બા જ
ભાવનગરના સિહોર તાલુકામાં રહેતી એક પરિણીતાએ એકાદ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરી પતિ સાથે રહેવા જતી રહી હતી. જે બાદ પતિએ પરિણીતાએ સાથે ઝઘડો કરી, ઢીકા પાટુનો ગંભીર મારમારી, ઇજા કરી ઘરેથી કાઢી મુકતા પરિણીતાએ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી અને બાદમાં અભયમ 181ને જાણ કરતા અભયમે પરિણીતાને ત
ભાવનગર જિલ્લાના સોનગઢ ગુરૂકુળની ગામતળના જુના સર્વે નંબરની દસ હજાર ચોરસ મીટર ચીકુ તલાવડી તરીકે ઓળખાતી જમીન તેમજ ગુરૂકુળ સોનગઢ સંસ્થાના સ્ટાફ ક્વાર્ટર તેમજ ગુરૂકુળની દિવાલ પાડી બારી મુકી સ્લેબ ભરી ગેરકાયદેસર કબ્જો કરી, જમીન પચાવી પાડતા ગુરૂકુળના મુખ્યાધીષ્ઠતાએ ચોકીદાર
‘કુંવરબાઈનું મામેરુ’ યોજના અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં 13,880 અને મહેસાણા જિલ્લામાં 5022 કન્યાઓને આર્થિક સહાય ચૂકવાઈ છે. વાર્ષિક રૂ. 6 લાખ સુધીની આવક ધરાવતાં કુટુંબની કન્યાઓએ રૂ.૧૨ હજારની આર્થિક સહાય DBT મારફત ચૂકવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હોવાથી ફેસલ
15 હજારની વસ્તીવાળા નારી ગામને અલગથી સિટી બસ ફાળવવામાં આવે તે જરૂરી છે. કારણ કે સૌથી વધુ વ્સ્ત રૂટ પૈકીના એક એવા નારી ગામને સિટી બસ સેવામાં અન્યાય થયો છે. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ગંગાજળિયા તળાવથી લગભગ 17 રુટ ઉપર 50 ઈ બસ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું.પણ સૌથી વધુ વ્યસ્ત રુટ એવ
વીજ બિલના બાકી નાણાંની વસુલાત માટે PGVCL દ્વારા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છની 11 સર્કલ કચેરીઓમાં આગામી તા.25મી ફેબ્રુઆરીના મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરાયું છે. મેગા ડિસકનેક્શન ડ્રાઈવ અંતર્ગત ભાવનગર જિલ્લાની 32 સહિત PGVCLના 273 સબ ડિવિઝનોમાં ખાસ વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવશે. PG
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે દક્ષિણપૂર્વ પાકિસ્તાનથી આગળ વધીને પશ્ચિમ રાજસ્થાન સુધી પહોંચ્યું છે. ત્યારે ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાનનો આંક વધીને 32 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી ગયુ હતુ. જ્યારે સાંજે પવનની ઝડપ પણ 10 કિલોમીટર નોંધાઇ હતી. આગામી બે દિવસ બાદ તાપમાન પુન: ઘટે તેવી શ
ભાવનગર સીજીએસટી તંત્ર દ્વારા વેપારીઓને પાઠવવામાં આવી રહેલી નોટિસો અને ત્યારબાદની કાર્યવાહીથી અસંતોષ ફેલાઇ રહ્યો છે. વર્ષ 2018-19થી 2023-24 સુધીની 700થી વધુ વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ ડિમાન્ડ નોટિસો અને આગળની કાર્યવાહી કરૂ કરવામાં આવી રહી છે. વ્યાવસાયિક પેઢીઓ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રાહુલ ગાંધીને ગોળી મારવાની ધમકી મળવા અંગેના રહ્યા. બીજા મોટા સમાચાર રાજસ્થાનમાં ટ્રેનોમાં વેચાઈ રહેલા દારૂના ખુલાસા અંગેના રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી સુલતાનપુરની MP/MLA કોર્ટમાં અમિત શાહ પર અપમાનજનક ટિપ્પણી કરવાના મામલ
ભાવનગર કોર્પોરેશનના સત્તાધીશોને ખરેખર હવે આગામી ચૂંટણી અને પોતાની સત્તા પૂર્ણ થવાની દેખાતી હોય તેમ આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં અધધધ..223.97 કરોડના વિકાસ કામોને મંજૂરી આપશે. જોકે, સવા બસ્સો કરોડના કામોમાં 119 કરોડ તો કરચલીયા પરા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામને મંજૂર કર
ભાવનગર શહેરમાં પીવાનું પાણી નિયમિત આપવામાં આવે છે પરંતુ ઘણા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન સાથે ડ્રેનેજ લાઈન ભળવાના પણ બનાવ બન્યા છે. રૂપાણી સર્કલ પાસે છેલ્લા ઘણા દિવસથી ડ્રેનેજ લાઈન ભળી જતા આ વિસ્તારમાં રોગચાળાની પણ ભીતિ સર્જાયેલી છે. તથા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુરુવારથી સરપંચ સંવાદ શરૂ કર્યો છે જેમાં પ્રથમ દિવસે વીંછિયા મામલતદાર કચેરી અને જસદણ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા, પીજીવીસીએલના એમડી સહિતના ઉચ્ચ અધિકારીઓએ 95 સરપંચ સાથે બે તબક્કામાં સંવાદ કરી મુખ્યત્વ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ચાલી રહેલી એસોસિએટ પ્રોફેસર તથા પ્રોફેસરની ભરતી પ્રક્રિયામાં અનુભવ ગણતરીને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા હવે દૂર થવાની દિશામાં આગળ વધી છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા અધ્યાપક સહાયક તરીકેના પાંચ વર્ષના ફિક્સ પગાર સમયગાળાના અનુભવને શૈક્ષણિક
બ્રહ્માકુમારીઝ દ્વારા શિવરાત્રિ પર્વ બાદ મોટિવેશન સ્પીકર અને આધ્યાત્મિક વક્તા બ્રહ્માકુમાર પ્રોફેસર ઈ.વી.ગિરિશનું ત્રણ દિવસ લેક્ચર આયોજિત કરાયું હતું. જેના પ્રથમ દિવસ પ્રોફેસરે ભાર આપ્યો કે, સ્વાસ્થ્ય એ આધાર છે, સંપત્તિ સાધન છે અને સુખ અંતિમ લક્ષ્ય છે. જ્યારે આ ત્રણેય આત

30 C