જ્યારે સેવાનો સંકલ્પ અને શિક્ષણનું સમર્પણ ભેગું થાય ત્યારે કેવું પરિવર્તન આવી શકે તેનું જીવંત ઉદાહરણ રાજકોટના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યું છે. શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક નવી અને પ્રેરણાદાયક પહેલ તરીકે એઈમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ.એ.) દ્વારા ભૂપગઢ ખાતે એક અભિનવ ‘શિક
લક્ષ્મી ડાયમંડ અને અનિલ બગદાણા ગ્રુપ પર ચાલી રહેલા આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનમાં અધિકારીઓએ રૂપિાય 25 કરોડની રોકડ અને જ્વેલરી સિઝ કરી છે. આજે સતત પાંચમાં દિવસે અધિકારીઓએ ડોક્યુમેન્ટ, લેપટોપ, કોમ્પ્યુટર અને બીજી અનેક સમાગ્રી જપ્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. 30 સ્થળો પૈકી 15 સ્થ
સુરતના કામરેજ તાલુકાના ફેનિલ દેસાઈએ કન્ટેન્ટ ક્રિએશનની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. વર્ષ 2021માં તેમણે વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં હિન્દીમાં કપલ કોમેડી કન્ટેન્ટ બનાવતા હતા, પરંતુ દોઢ લાખ જેટલા ફોલોઅર્સ થયા બાદ તેમણે ગુજરાતી ભાષામાં કન્ટેન્ટ બનાવવાનો નિર
શહેરને દક્ષેશ માવાણી સહિત ત્રણ ત્રણ મેયર આપનાર કતારગામમાં ટી.પી. નંબર 49, 50 અને 51નો કહેર વર્તાઈ રહ્યો છે. રિઝર્વેશન ફેરને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગેરકાયદે દબાણને કારણે એક લાખ લોકો રહી શકે એટલાં એરિયામાં બે લાખ લોકોનો વસવાટ થઈ જતાં ગીચતા વધી ગઈ છે. અગ્રિમ દૈનિક દિ
સરકારી જોબ શોધનારા માટે ઇન્ડિયા પોસ્ટ તમારા માટે મોટી તક લઈને આવ્યું છે. પોસ્ટ વિભાગ દ્વારા દેશભરમાં 20 હજારથી વધુ પોસ્ટ પર ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (બીપીએમ) માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીની સૌથી બેસ્ટ વાત એ છે કે કોઈ લેખિત એક્ઝામ આપવ
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી મેઈન એક્ઝામ પહેલાની પ્રેક્ટિકલ એક્ઝામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 5 ફેબ્રુઆરીથી ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવાની જાહેરાત થતા જ સુરતનું શિક્ષણ તંત્ર ફૂલ એક્શન મોડમાં આવ્યું છે. સુરત સિટી અને જિલ્લાના 18,360 સ્ટુડન્ટ્
ભરથાણા આઉટર રિંગરોડ ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો 67મો સમૂહલગ્ન યોજાયો હતો. જેમાં 71 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ અવસરે કેશુભાઇ ગોટીએ 5 સંકલ્પ લેવડાવ્યા હતા. હેલ્થ વેલ્થ અને હેપીનેસ ને જીવન મંત્ર બનાવો. માણસને વિચારોથી ઉપર ઉઠાવશો તો સ્વમાની બનશે. ડ્રગ્સ ના દુષણથી દૂર રહ
પાલિકામાં 3જીને મંગળવારે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ અને 2025-26નું રિવાઇઝ્ડ બજેટ નવનિયુક્ત કમિશનર એમ.નાગરાજન રજૂ કરશે. ચૂંટણી વર્ષ હોય કર-દર વગરનું અને જાન્યુઆરીમાં જ વેરાવ્યાજમાં રાહત આપી છે ત્યારે વાસ્તવિક બજેટ પર ભાર મૂકાશે. કમિશનરે તમામ વિભાગીય વડાઓ-ઓફિસરોને સ્પષ્ટ સૂચના આપ
ભીમરાડ સોમીબા ફાર્મ સામે ઓલિવા પ્રાઈડ ફ્લેટ્સ ખાતે રહેતા અનુરાગ સહાનીના પત્ની અને બે વર્ષની પુત્રી એન્સી (ઉ.વ. 2) રવિવારે બપોરે ઘરે હતા ત્યારે માસૂમ એન્સી રમતા રમતા બેડરૂમમાં ગઈ હતી અને દરવાજો લોક કરી દીધો હતો. દરવાજો ન ખુલતા એન્સી રડવા લાગી હતી. માતાએ આખરે ફાયરબ્રિગેડની મદદ
રાંદેર વોટર વર્કસની લાઈન બદલવાની કામગીરી કરાશે. જે સળંગ 24 કલાક ચાલશે, જેથી આગામી 4 અને 5 ફેબ્રુઆરીએ અડાજણ, પાલ, અઠવાના 10 લાખ લોકોને પાણીકાપની અસર થશે. 4થીએ સવારે 9થી શરૂ કરીને 5 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા સુધી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. 4થીએ સવારે 9થી 5મીએ બપોરે 12 સુધી સતત કામગીરી બુધવ
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે બજેટ જાહેર કર્યું હતું, જેમાં સુરતની જેમ એન્ડ જ્વેલરી, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે પ્રત્યક્ષ રીતે કોઈ જોગવાઈ ન હતી, જે જોગવાઈઓ કરવામાં આવી છે તેમાં પરોક્ષ રીતે ફાયદો થઈ શકે છે. ખાસ કરીને SEZ યુનિટો હવે સ્થાનિક માર્કેટમાં પ્રોડક્ટ વેચી શકશ
ચોકમાં ક્રાઇમબ્રાંચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન TBMના વાઇબ્રેશનથી રહેણાંક 4 બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેમાં 3 બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે તથા રંગીલદાસ અને હિબા પેલેસના રહીશોને હોટલમાં ખસેડીને મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ ક
થલતેજની નિકિતા પાર્ક સોસાયટીના બંગલોમાંથી તસ્કરો રૂ. 13.03 લાખના દાગીના ચોરી ગયા હતા. પરિવારના સભ્યો જનોઈ પ્રસંગમાં હાજરી આપવા રાજકોટ ગયા હતા ત્યારે ધાબાના વેન્ટીલેટરની જાળીનો કાચ ખોલીને તસ્કરો બંગલામાં ઘુસ્યા હતા. નિકિતા પાર્કમાં રહેતા સંકેતભાઈ ઠક્કર આર્યુવેદિક કંપનીમા
આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યુવક 6 મહિના સુધી સોસાયટીનું પાણીનું માસિક રૂ. 300 મેન્ટેનન્સ ભરી શક્યો નહોતો. આથી કમિટીના 2 સભ્ય ઉઘરાણી કરી પાણીનું જોડાણ કાપી નાખવાની ધમકી આપતા હતા. આ સાથે એવું પણ કહેતા કે બિલ ભરી ન શકતા હોય તો જીવાય જ નહીં. મેણા-ટોણાથી કંટાળીને યુવકે કેનાલમાં પડતું
પશ્ચિમ રેલવેએ રેલ સુરક્ષા બાબતે હાંસલ કરેલી સિદ્ધિમાં લાંબા સમયથી અપેક્ષિત કવચ 4.0 સુરક્ષા પ્રણાલીનું સફળ કમિશનિંગ પૂર્ણ કરાયું છે. આથી લાંબા અંતરની ટ્રેનોની મુસાફરી વધુ સુરક્ષિત બનશે. આ પ્રોજેક્ટને રૂ.397 કરોડના ખર્ચની મંજૂરી આપી હતી, તેનો તબક્કાવાર અમલ થઇ રહ્યો છે. વડોદરા–
મહિલાએ ઓનલાઇન સર્ચ કરીને ફ્લેટની સાફસફાઈ માટે કંપનીમાંથી 4 છોકરા બોલાવ્યા હતા. એ ચારેય છોકરા સફાઈ દરમિયાન નજરૂ ચૂકવીને કબાટમાંથી રૂ. 45 હજાર ચોરી ગયા હતા. મહિલાની ફરિયાદના આધારે બોપલ ચારેયની ધરપકડ કરી પૈસા કબજે કર્યા હતા. ચારેયે સોસાયટીમાં આવવા માટે ગેટ ઉપર આઇડી તેમજ મોબાઈલ
ન્યૂ વાસણામાં ટુવ્હીલર લઈ નીકળેલા સગીરે ચાલતાં જતી બે મહિલાને ટક્કર મારી હતી. જે બાદ ત્યાંથી ભાગવાની કોશિશ કરતા બીજા એક ટુવ્હીલરને ટક્કર મારી ફરાર થયો હતો. પોલીસ તપાસમાં અકસ્માત કરનાર સગીર હોવાનું જણાયું હતું. જેથી સગીરને ટુવ્હીલર આપનાર તેના પિતા સામે પોલીસે ગુનો નોંધી પિ
શહેરમાં પતિ-પત્નીના વિવાદમાં નિર્દોષ ભાડૂતો ફસાયા હોવાનો એક વિચિત્ર કિસ્સો બન્યો છે. જેમાં પતિએ પત્નીને ટ્રેનિંગમાં જવાનું બહાનુ બનાવીને દીકરા સાથે પિયરમાં મૂકી આવ્યો હતો. 2 વર્ષ સુધી પરત ન આવ્યો અને ફોન પણ ઉપાડતો ન હતો. જેથી પત્ની સાસરીમાં પહોંચી ત્યારે પતિએ મકાન ભાડે આપી
અમદાવાદના ઐતિહાસિક હેરિટેજ રૂટના વિકાસનું કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી લઈ માણેકચોક સુધી ત્રણ તબક્કામાં હાથ ધરાયેલી આ કામગીરીમાં કોબાલ્ટ સ્ટોન તથા બ્લોક સ્ટોન પેવિંગ નખાઈ રહ્યા છે, દીવાલો પર હેરિટેજ લૂક પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે તથા
અમદાવાદ આરટીઓમાંથી નીકળતાં ઘણાંખરાં લર્નિંગ લાઇસન્સમાં લાઇસન્સિંગ ઑથોરિટીની સહી જોવા મળતી નથી. આરટીઓ દ્વારા લર્નિંગ લાઇસન્સનું અપ્રુવલ આપ્યા બાદ પોર્ટલ પરથી લર્નિંગ લાઇસન્સ અપલોડ કરવામાં આવતાં કચેરીના વડાની સહી હોતી નથી. લાઇસન્સિંગ ઑથોરિટીની સહીમાં સોફ્ટવેરમાં એરર
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
તમારું નામ કપાયું કે લિસ્ટમાં છે? ગુજરાતમાં અત્યારે ઠેર-ઠેર ચર્ચા ચાલી રહી છે. વાત છે મતદાર યાદીની. SIRની પ્રક્રિયામાં લોકોએ ચિંતામાં તો કેટલાકે હોંશે-હોંશે BLOને ફોર્મ ભરીને આપી દીધા. જરૂર પડ્યે દોડધામ કરીને ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યા પણ હવે જે વાતો સામે આવી રહી છે એ ઘણા સવાલ
આજના સમયમાં લગ્ન એટલે આડંબર અને વધતા ખર્ચની ચર્ચા સામાન્ય બની ગઈ છે ત્યારે સમસ્ત લુહાર–સુથાર સમાજ દ્વારા સમાજને નવી દિશા આપતું આયોજન કરાયું છે. સમાજ દ્વારા આયોજિત 50મા સામૂહિક લગ્નોત્સવમાં પહેલી વાર કંકોતરી છપાવવાથી માંડીને મામેરું અને લગ્નવિધિ પૂર્ણ થાય ત્યાં સુધીનો તમ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ, જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસિડેન્સિયલ અને રક્ષા શક્તિ સ્કૂલ્સમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના મેળવવા માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) શનિવારે યોજાઈ હતી. 5,87,697 વિદ્યાર્થીએ પરીક્ષા આપ
ભારતીય પોસ્ટ વિભાગમાં આવેલી ભરતીમાં ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (બીપીએમ)ની 28740 જગ્યા પર ભરતીની તક છે. આ ભરતી માટે મહત્ત્વપૂર્ણ બાબત એ કે ધો.10 પાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વિના માત્ર મેરિટના આધારે દેશભરના પોસ્ટ વિભાગના 23 સર્કલમાં જોબ મેળવી શકશે. પસંદગી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અનેએલઆરડી કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ભરતી પ્રક્રિયામાં સમગ્ર રાજ્યમાંથી 10 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જે દર્શાવે છે કે યુવાનોમાં પોલીસ સેવામાં જોડાવાનો ભારે ઉત્સાહ છે. ભરતી બોર્ડના અધ
સરખેજ વોર્ડની હંમેશાં ઉપેક્ષા થતી હોવાનો આ વિસ્તારમાં રહેતા નાગરિકોનું કહેવું છે. વોર્ડના વેજલપુર-મકરબામાં બ્રિજનું કામ બેથી ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. ધીમી ગતિના કામને કારણે અહીં રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. ઐતિહાસિક સરખેજ રોજાના તળાવમાં ગંદકીની વારંવાર ફરિયાદો છતાં
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કુકસવાડામાં રહેતા અને ધોરણ- 10 સુધી ભણેલા પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પંડિત પ્રાકૃતિક ખેતીને આધુનિક ટેક્નોલોજી સાથે જોડી માત્ર 6 વીઘા જમીનમાંથી તેઓ વર્ષે ₹ 10થી 12 લાખની આવક મેળવી રહ્યા છે. તેઓ વેબસાઈટ બનાવીને ગાયના ઘી, ઉપરાંત પંચગવ્ય પ્રોડ
દેશની સરકારે રવિવારે સ્પષ્ટ કર્યું કે ભારતના આર્થિક વિકાસનો આગામી તબક્કો ગુજરાતના સમર્થનથી આગળ વધશે. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં મેન્યુફેક્ચરિંગ, MSME, સેમિકન્ડક્ટર, ફાર્મા, ટેક્સટાઇલ, રિન્યૂએબલ એનર્જી, ડિફેન્સ અને ટૂરિઝમ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેનો સૌથી મોટો
પડ્યું પાનું નીભાવી લેવા કરતાં છેડો ફાડીને આગળ વધીએ તો એક વાર થઈ ગયેલી ભૂલનું પુનરાવર્તન થવાનો પસ્તાવો નથી રહેતો અને પછીનું જીવન અન્યો માટે દૃષ્ટાંત બની જતું હોય છે. અમદાવાદનાં ઈંગ્લીશ પેડાગોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કુંજન કે. પાટડિયા આવો જ પ્રેરણાસ્રોત બન્યાં છે. પતિના
ફેબ્રુઆરી મહિના દરમિયાન અમદાવાદનું તાપમાન સામાન્યથી 1થી 2 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે, પરંતુ, સમગ્ર મહિના દરમિયાન સવાર-સાંજ ફુલ ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીને લીધે ડબલ સિઝનનો અનુભવ થવાની શક્યતા છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ફેબ્રુઆરીના પ્રથમ ચાર દિવસ દરમિ
‘કેન્સર એટલે જીવનનો અંત’ આ ભ્રમ તોડતો એક પ્રેરણાદાયી કાર્યક્રમ ‘ગોલ્ડન વોઇસ’ અમદાવાદ મેડિકલ એસોસિયેશન અને અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં 8 કેન્સર વોરિયરમાંથી બેએ ગીત ગાયાં, એકે શંખનાદ કર્યો તો પાંચે મોટિવેશનલ સ્પીચ આપી હતી. આ એવા કેન્સર વોર
વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાના નિરીક્ષણ માટે યુનેસ્કોની ટીમ વર્ષના અંતમાં કે 2027ની શરૂઆતમાં અમદાવાદ આવશે. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ પણ આવી રહી છે, જેને પગલે મ્યુનિ.એ હેરિટેજ ઇમારતો અને સ્થાપત્યોને નવો ઓપ આપવા માટે નવી નીતિને મંજૂરી આપી છે. વર્ષ 2026-27માં મ્યુનિ. હેરિટેજ ઇમારતના
ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના અકાળે અવસાન પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) ના નેતૃત્વ અંગે ચાલી રહેલી ચર્ચાએ હવે નવો વળાંક લીધો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પ્રફુલ્લ પટેલ એનસીપીના નવા રાષ્ટ્રીય અધ્યક
બોલીવુડના ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘર અજ્ઞાત વ્યક્તિ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. શનિવારે મધરાતે રોહિતના જુહુ ખાતેની બિલ્ડિંગ પર ગોળીબાર કરવામાં આવ્યો. ઘટનાની માહિતી મળતા જ જુહુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જખમી થયું નથી. આ ઘટનાની ગંભીર નો
જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરાને ઉજાગર કરતી એક ગૌરવસભર ધાર્મિક ઘટના રૂપે રામનગર, સાબરમતી ખાતે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના પાર્શ્વનાથ આરાધના ભવનમાં પંચાહ્નિકા તપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તથા ૧૦૮ ફૂટના આદિનાથ દાદાના પ્રેરક, જંબૂદ્વીપ, નાગેશ્
નવજાત પુત્રની હત્યા કરવાના પ્રયાસમાં થાણેની કોર્ટે 36 વર્ષના પિતાને જન્મટીપની સજા ફટકારી છે. ઉપરાંત પત્ની અને અન્ય બે સંતાનની હત્યા કરવાના પ્રયાસ માટે કસૂરવાર ઠરાવ્યો હતો. આ ઘટના 2013માં બની હતી. એડિશનલ સેશન્સ જજ એસ જી ઈનામદારે શુક્રવારે આપેલા આદેશમાં જણાવ્યું કે પોલીસે આરોપ
ફરિયાદ પક્ષ ઉચિત શંકાની પાર કસૂર સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે અને જુબાનીઓમાં સાતત્યતા નથી એવું કારણ આપીને થાણે જિલ્લાની કોર્ટે 50 વર્ષીય આરોપીને પત્નીની હત્યાના કેસમાં નિર્દોષ છોડી મૂક્યો છે. પ્રમુખ જિલ્લા અને સેશન્સ જજ એસ બી અગ્રવાલે થાણેના ડાયઘરમાં રહેતી શગુફ્તા શેખના પ
વેપારમાં આકર્ષક રોકાણોને નામે નવી મુંબઈની મહિલા વેપારી સાથે રૂ. 43.41 લાખની છેતરપિંડી કરવા સંબંધે પોલીસે દુબઈ સ્થિત શખસ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 44 વર્ષની મહિલા ઈ-કોમર્સ વેપારમાં સંકળાયેલી હતી અને નવી મુંબઈના જૂના પનવેલમાં રહેતી હતી. તેણે પ્રેયર મેટ્સ અને ગારમેન્ટ્સમાં ડીલ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બજેટ 2026-27થી જોડાયેલા રહ્યા. આમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રક્ષણ બજેટ (Defense Budget) 15% વધ્યું છે. બીજા મોટા સમાચાર પાકિસ્તાન સરકારની જાહેરાતના રહ્યા. તેણે ભારત સાથે ટી-20 વર્લ્ડ કપ મેચ રમવાની ના પાડી દીધી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જે
શેરબજારમાં રોકાણો કરવા પર ઉચ્ચ વળતરો મેળવી આપવાનું વચન આપીને નવી મુંબઈના 75 વર્ષીય વેપારી સાથે રૂ. 1.08 કરોડની છેતરપિંડી કરવા સંબંધે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પીડિત નવી મુંબઈના વાશી વિસ્તારનો રહેવાસી છે. ગયા મહિને તેણે શેરબજારમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરોનું વચન આતી ફેસબુક
મહાપાલિકાનો ભાંડુપ જળશુદ્ધિકરણ પ્રકલ્પ એશિયાનો સૌથી મોટો પ્રકલ્પ છે. એમાં દરરોજ બે હજાર મિલિયન લીટર પાણી પર પ્રક્રિયા કરવામાં આવશે. ત્યાં 46 વર્ષ પહેલાં બાંધેલા દરરોજ 1 હજાર 910 મિલિયન લીટર ક્ષમતાના જળશુદ્ધિકરણ પ્રકલ્પનું બાંધકામ નબળું પડવાથી નવો પ્રકલ્પ ઊભો કરવામાં આવી રહ
મુંબઈ મહાપાલિકા અને વૃક્ષ પ્રાધિકરણના સહિયારા પ્રયાસથી ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે વનસ્પતી ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય એટલે કે રાણીબાગમાં 6 થી 8 ફેબ્રુઆરીના ત્રણ દિવસમાં મુંબઈ પુષ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 6 ફેબ્રુઆરીના સવારે મુંબઈ પુષ્પોત્સવનું ઉદઘાટન કર
ગાંધીનગરના રાયપુર ગામમાં ધોળા દિવસે દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે,લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB-1) ની ટીમ જ્યારે ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે રાયપુર ગામના બળિયાદેવ વાસમાં રહેતો ગોવિંદજી
ગાંધીનગરના મોટા ચિલોડામાં આવેલી એક ફેબ્રિકેશન સાઈટને નિશાન બનાવી બે શખ્સોએ અંદાજે 100 ફૂટ લાંબા ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. મૂળ પેથાપુરના રહેવાસી 44 વર્ષીય ઇમરાન સિરાજભાઈ લુહાર કે જેઓ છૂટક મજૂરી અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમણે આ અ
ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામમાં આવેલી ‘એમ.ટેક વે સિસ્ટમ નામની કંપનીને તસ્કરોએ નિશાન બનાવી છે. કંપનીના શેડમાં બાકોરું પાડીને અજાણ્યા ચોરો અંદાજે ₹44,800ની કિંમતનો કિંમતી વેલ્ડિંગ કેબલ ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. કંપનીમાં સર્વિસ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા બ
સંતરવિદાસની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન માટે એક વિશાળ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને સરળ અને મફત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો. કેમ્પમાં જનરલ ઓપીડી, પીડીયા (
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ચાલુ વર્ષે યોજાનાર છે ત્યારે કોંગ્રેસ એકાએક સક્રિય બની ગઈ છે. ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનું જમ્બો સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. શહેર પ્રમુખ શક્તિ પટેલની આગેવાનીમાં સામાજિક સમીકરણો ને ધ્યાને લઈ ને વિવિધ હોદ્દેદાર
પાટનગરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશ રવિવારે રજાના દિવસે પણ અવિરત રખાઇ હતી. ચોથા દિવસે રહેણાંક અને વાણિજ્યની સાથે ધાર્મિક હેતુના દબાણો સુધી તંત્ર પહોંચતા સેક્ટર 24માં ઉચાટનો માહોલ સર્જાયો હતો. દબાણ હટાવ ટુકડીએ ધર્મસ્થાન ફરતે કરાયેલી ફન્સિંગ અને ઓટલા તોડી નાંખ્યા હતાં. સેક્ટ
તાજેતરના કેન્દ્રીય બજેટે ગિફ્ટ સિટીને મહત્વપૂર્ણ નીતિગત પ્રોત્સાહન આપ્યું છે અને તેને ભારતના ઉદયમાન વૈશ્વિક નાણાકીય તથા સેવા કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવ્યું છે. બજેટમાં લેવામાં આવેલા બે મુખ્ય નિર્ણયો આંતરરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવામાં અને ભારતની નાણાકીય વ્યવસ્થાને
વાવોલ ગામ ખાતે રેલવે ક્રોસિંગ નંબર 20 પાસે બનાવાયેલ અન્ડરપાસ લાંબા સમય બાદ તો ઉપયોગમાં આવ્યો છે, પરંતુ કોઈ સત્તાવાર લોકાર્પણ વગર લોકો જાતે જ તેનો ઉપયોગ શરૂ કરતા અનેક સલામતીના પ્રશ્નો ઉભા થયા છે. લાઈટિંગ સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવે અન્ડરપાસ અકસ્માત ઝોન બની રહ્યો છે. વાવોલ
ખ્યાતિ કાંડ અને ખાનગી હોસ્પિટલોમાં સામે આવેલી અન્ય ઘટનાઓ બાદ હવે લોકોનો વિશ્વાસ ખાનગી હોસ્પિટલો પરથી ધીમે ધીમે ઓછો થતો જઈ રહ્યો છે, જે ગાંધીનગર સિવીલના PM-JAYનાં આકડા પરથી જોવા મળી રહ્યુ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમજેએવાય (આયુષ્માન ભારત) કાર્ડ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં
માતૃભાષા અભિયાન હેઠળ છેલ્લા 13 વર્ષથી નિયમિત રીતે યોજાતું પુસ્તક પરબ ગુજરાતી ભાષા સાથે લોકોનો નાતો મજબૂત બનાવવાનું કામ કરી રહ્યું છે. દર મહીનાના પ્રથમ રવિવારે સવારે 7:30 થી 9:30 વાગ્યા સુધી યોજાતા આ પરબમાં સરેરાશ 125 જેટલા વાચકો જોડાય છે અને તેઓ પોતાની સાથે બે પુસ્તકો તથા બે મેગેઝિ
સનાતન ધર્મના પરમ પ્રચારક, વૈદિક સંસ્કૃતિના સંરક્ષક અને પશ્ચિમામ્નાય અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજજીની રવિવારે સાંજે શારદાપીઠ, શ્રીશંકરાચાર્ય મઠ, દ્વારકા ખાતે પધરામણી થઈ હતી. જગદગુરુ શંકરાચાર્ય મહારાજના આ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સાડા ચાર હજારની વસ્તી ધરાવતા સણોસરી ગામમાં રૂપિયા 21 લાખના ખર્ચ આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ગામોમાં હોમિયોપેથિક નું દવાખાનું પણ બનશે તેમ ગામના સરપંચ બાબુભાઈ ખવાએ જણાવ્યું હતું વધુમાં તેને કહ્યું હતું ક
જામનગર શહેરમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ધોળા દિવસે મકાનમાંથી ચોરી કરી નાશી છુટતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરી છે. શહેરના મોટી હવેલી રોડ, ઓઝાના ડેલાની પાસે ખારી ફુઇવાળી શેરીના નાકાવાળા કોર્નર પાસેના મકાનમાં ધોળા દિવસે તસ્કર
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત દેવભૂમિ દ્વારકા દ્વારા આલ્ફા સ્કુલ ખંભાળિયામાં જિલ્લા સ્તરીય ખેલ કુદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મુરૂભાઈ બેરા ધારાસભ્ય ખંભાળિયા તેમજ મેરા યુવા ભારતના જ
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ વિદ્યાર્થી ઉદ્યમીતાસાહસિકતા નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુસર એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જામનગરની વી. એમ. મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ અને કોમર્સ કોલેજના બે તેજસ્વી
વિજ્ઞાન ગુર્જરી તથા ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 26 જાન્યુઆરી 2026ના 77મા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી તરીકે બાળકો માટે વિશેષ ગણતંત્ર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં બાળકોને ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. છેલ્લા 30 વર્ષથી ઝોપડ
જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ફકત સમસ્ત બ્રહ્મસમાજના બટુકો માટે નિઃશુલ્ક યજ્ઞોપવિત-3નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 48 બટુકોને નિઃશુલ્ક યજ્ઞોપવિત આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ રંગેચંગે યોજાયો હતો અને સમાજના શ્રેષ્ઠીઓ
જામનગર શહેરના વોર્ડ નં-8માં વધુ 133.07 લાખના ખર્ચે પેવર બ્લોક, સીસીરોડ સહિતના 12 જેટલા વિકાસ કાર્યોના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે શુક્રવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વિકાસ કામો ની યાદી તૈયાર કરીને અલગ અલગ વિસ્તારમાં વિકાસ કાર્યો હ
જામનગર મહાનગરપાલિકાનુ વર્ષ 2026-27નુ રૂા. 1860 કરોડના ખર્ચવાળુ ડ્રાફટ બજેટ સ્થાયી સમિતિમાં રજુ કરાયુ હતુ જેમાં નવા આયોજનો પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ખાસ કરી શહેરની ભાગોળે લાલપુર બાયપાસ રોડ પર 105 કરોડના ખર્ચે અધતન રીઝયોનલ કન્વેશનલ સેન્ટર બનાવવાનુ આયોજન કર્યુ છે.ગાંધીનગરના મહાત
કેન્દ્રીય બજેટ 2026-27માં જામનગર શહેર માટે કેટલીક ખૂબ જ મહત્વની અને દૂરગામી અસરો ધરાવતી જાહેરાતો કરવામાં આવી છે. જામનગરને ગ્લોબલ હેલ્થ હબ તરીકે વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તો સીધ્ધી રીતે જામનગરના બ્રાસ ઉદ્યોગો માટે, અને ગ્રીન હાઈડ્રોજન મિશન માટે વધારાનું ફાળવેલ બ
પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે અગ્રેસર સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા ભારત સરકારના ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાપુતારા હિલ સ્ટેશન ખાતે 4 રાત્રિ અને 3 દિવસના નેચર એડવેન્ચર એન્ડ કલ્ચરલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જામનગરની સ્કૂલના 76 જેટલા વિદ
ગાંભોઈ પોલીસ સજાપુર નજીક બાળમણીયા ડુંગરવાળી સીમમાં અવાવરું જગ્યાએ દારૂનું કટિંગ વખતે ત્રાટકી હતી. પોલીસે 3.88 લાખનો દારૂ ઝડપી ગાડી સહિત કુલ 9,68,720નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંભોઈ પીઆઇ એસ. જે. ગોસ્વામી અને તેમની ટીમ આડા હાથરોલથી રાજેન્દ્રનગર તરફના રસ્તા પર નાકાબંધીમાં હતી. તે
ઈડરના વેરાબર કંપા ગામની સીમમાં ઘરની બહાર પાર્ક કરેલી બાઇકની ચોરી દીવાલ પર લટકાવેલી ચાવીઓનો ઉપયોગ કરી વિશાલકુમાર મકવાણાએ અજાણ્યા શખ્સો બાઇક ચોરીની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદી વિશાલકુમારના ઘરે ગત 25 જાન્યુઆરીના રોજ શ્રીમંત પ્રસંગ હોવાથી તેમના બહેન અને બ
છોટાઉદેપુર વિસ્તાર આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જેમાં હોળી એ દિવાળી કરતા પણ વધારે મહત્વ ધરાવતો તહેવાર છે. તા 1 ફેબ્રુઆરી2026ના મહા મહિનાની પૂનમ હોઇ આજથી આદિવાસીઓએ હોળીનો દાંડ રોપી એક મહિના અગાઉ હોળીની તૈયારીઓ આરંભી દીધી છે. અને હોળીના વધામણાં કર્યા હતા. છોટ
ગોધરા તાલુકાના કાકણપુર, પઢીયાર, વેલવડ અને રામપુરા સહિતના વિસ્તારોમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે 10:34 મિનિટે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપના આ હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હત
ગોધરા શહેરના પશ્ચિમ પેટા વિભાગ દ્વારા વિસ્તારમાં બાકી વીજ નાણાની વસુલાત હાથ ધરાઇ હતી. જેમા વિવિધ ટીમો અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. જેમા વિસ્તારમાંથી રૂા.80.42 લાખ જેટલી બાકી વીજ નાણાની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 35 જેટલા મીટરોને કાઢી લેવામાં આવ્યા છે. વિસ્ત
યાત્રાધામ દ્વારકામાં રવિવારે પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હજારો ભાવિકો ગોમતી નદીના પાવન તટે સ્નાન કરવા ઉમટી પડ્યા હતા. ગોમતી સ્નાન અને દ્વારકાધીશ દર્શનના
મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં રજૂ થનાર વર્ષ 2026-27નું બજેટ કેવું હોવું જોઈએ, કઈ કઈ સુવિધા જરૂરી છે અને વિકાસ માટે શું કરવું જોઇએ તે માટેના મહત્વપૂર્ણ સૂચનો શહેરીજનો પાસેથી માંગવામાં આવ્યા હતા. વિશ્વસ્તરે સિરામિક સીટી તરીકે ઓળખાતા મોરબીમાં હજુ પણ ઘણું જ ડેવલપમેન્ટ બ
મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તાજેતરમાં રાખવામાં આવ્યું હતું તેમાં ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સહિતની મહેમાનોના હસ્તે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ સ્નેહમિલન તે
ભવનાથમાં પણ શિવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે.ત્યારે જ સોમનાથમાં પણ મહાશિવરાત્રીને લઈ ટ્રસ્ટ દ્રારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અને મંદિર પણ સતત 42 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે જેથી ભાવિકો પણ દર્શનનો લાભ લઇ શકશે. દેશના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સો
અરવલ્લી જિલ્લામાં સહાયક વાહન વ્યવહારની કચેરી દ્વારા તા.1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સલામતી માસ અંતર્ગત જુદાજુદા કાર્યક્રમો દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. મોડાસાની તત્વ ઇજનેરી કોલેજમાં યોજાયેલા સમાપન સમારોહમાં પોતાની કારકિર્દી દરમિયાન
વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનમાં 1 લાખ શહેરીજનોએ રાજમાર્ગ પર દોડ લગાવી હતી. જેમાં દોડવીરોએ નવલખી મેદાનમાં ડ્રગ ફ્રી ઇન્ડિયા માટે શપથ લીધા હતા. મેરેથોનમાં પ્રથમ વખત મહારાણી રાધિકારાજે ગાયકવાડ અને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ અધિકારીઓ સાથે દોડ્યાં હતાં. મળસ્કે 4 વાગે શરૂ થ
‘મારી જિંદગીની કમાણીના રૂપિયા સાઇબર ગઠિયા લઈ ગયા હોત તો હું આજે રાતે આપઘાત કરી લેત.’ આ શબ્દો છે નેશનલ ડેરી બોર્ડમાંથી નિવૃત્ત થયેલાં 76 વર્ષિય વૃદ્ધાના. મહારાષ્ટ્ર પોલીસના નામે ફોન કરી વૃદ્ધાને ડરાવી તેમની 35 લાખની એફડી પડાવવાનો પેંતરો રચ્યો હતો. જોકે રૂપિયા આરટીજીએસ કરવા આવ
લોકોને ઘરની નજીક જ આધાર સેવા સરળતાથી મળે તે માટે વડોદરા પશ્ચિમ વિભાગ દ્વારા કુલ 31 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તેમજ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે. જ્યારે અન્ય તમામ વયજૂથ માટે યુઆઈડ
શહેરમાં ભેળસેળ અને અખાદ્ય વસ્તુના વેચાણ સામે ખોરાક શાખાએ તવાઈ બોલાવી છે. પાણીગેટ મેમણ કોલોની આયુર્વેદિક ત્રણ રસ્તા, મકરપુરા, દુમાડ ચોકડી અને સમા-સાવલી રોડ તથા મકરપુરામાં 20 યુનિટ પર ચેકિંગ કરી 82 કિલો લોટ, શાકભાજી, ચિકન અને મીઠાઈ સહિતની વસ્તુનો નાશ કર્યો હતો. પાણીગેટ મેમણ કોલો
ફેડરેશન ઓફ વડોદરા રેસિડન્ટ્સ એસોસિએશન્સ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના સહયોગથી મકરપુરા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ જનજાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવિ રહ્યું છે. આ બેઠકોમાં સ્થાનિક 50 જેટલી સોસાયટીના લોકોને જાગૃત કરવામાં આવ્યા છે સંસ્થ
બોર્ડ પરીક્ષામાં બારકોડ સ્ટીકર સૌથી મહત્વનું છે. વિદ્યાર્થીએ ખંડ નિરીક્ષકની મદદથી દર્શાવેલ સૂચના મુજબ બારકોડ સ્ટીકર ઉપર ખાખી સ્ટીકર લગાડવાનું રહેશે. હોલ ટિકિટમાં બારકોડ સ્ટીકર પર લગાડવામાં આવેલ નંબરને ઉત્તરવહી નંબરના રૂપમાં લખવાનો રહેશે. બોર્ડ પરીક્ષામાં બારકોડ સ્ટી
વડોદરાના વિકાસમાં ચાર દરવાજા વિસ્તારની રાજકીય આગેવાનીનો સિંહફાળો છે. જોકે આ વિસ્તારની પ્રજા છેલ્લા દાયકાથી કેટલીક સમસ્યાઓના પગલે રકાસ અનુભવે છે. અહીં રહેતા 55 હજાર જેટલા લોકો ટ્રાફિક, પાર્કિંગ, પથારા અને પ્રદૂષણનાં 4 દૂષણથી પરેશાન છે. પાર્કિંગ પોલિસી લાવવામાં વડોદરા નાપાસ
બીસીએની ચૂંટણી અગાઉ માહોલ ગરમાયો છે. ડૉ.દર્શન બેંકરે રિવાઇવલ ગ્રૂપના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે પર નિશાન લગાવીને નામ લીધા વગર તેમની જ એકેડેમીમાંથી બરોડાના 11માંથી 9 ખેલાડી હોય છે. તેમણે વડોદરાને કેટલા આઈપીએલ, નેશનલ લેવલના ક્રિકેટર આપ્યા છે, તે પ્રશ્નો છે, તેમ કહ્યું હતું.
કેનેડાના વિઝાના બહાને 60 લોકોના 7.42 કરોડ ઠગનાર એજન્ટને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સીઆઇડી ક્રાઈમ ગાંધીનગર ખાતે ફરિયાદ બાદ વડોદરાનો તલવિંદર સંધુ ફરાર હતો. ગાંધીનગર ખાતે આરોપીએ ઓવરસીઝ ગેટવે કંપનીની ફ્રેન્ચાઇઝી લઈ ઓફિસ ખોલી હતી. જેમાં 2020થી 2024 સુધી જુદા જુદા વિઝાના બહાને 60 લો
હેરોઇન ડ્રગ વેચનારા ડીલર સાથે સાઠગાંઠમાં ઝડપાયેલા SOGના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઇને SMCએ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બીજી તરફ શહેર પોલીસ કમિશનરે લક્ષ્મીકાંતને સસ્પેન્ડ કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે શહેર પોલીસના એસઓજીમાં ફરજ બજાવતા લક્ષ્મીકાંત દેસાઇની રૂ. 47,9
ગેસ કંપનીએ બાકી લેણાની વસૂલાત શરૂ કરી છે. ત્રણ દિવસમાં કારેલીબાગના નાગરવાડા, મચ્છીપીઠ, નવાબવાડા સહિતમાં 287 મિલકતો ચકાસી 125 જોડાણ કાપી 26.22 લાખની વસૂલાત કરી હતી. જે જોડાણ કાપ્યા તેમના 83.36 લાખ વસૂલવાના બાકી છે. કારેલીબાગ પોલીસની સાથે ગેસ વિભાગે 29, 30 અને 31 જાન્યુઆરીએ કારેલીબાગના ઘી કા
શહેરના પાંચ નાકા બહારનો વિસ્તાર ધરતીકંપ બાદ છેલ્લા બે દાયકામાં ઝડપથી વિકસ્યો છે. ગ્રાઉન્ડ પ્લસ વન જેવી મર્યાદિત બાંધકામ મંજૂરી હોવાથી શહેરની હદો વિસ્તરતી ગઈ છે. ખાસ કરીને ખારી નદીની બીજી બાજુ આવેલ રતીયા સીમ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક સોસાયટીઓ ઊભી થઈ છે. પરંતુ વિકા
શહેરમાં આવેલા ખાસરા ગ્રાઉન્ડ પાસે સાડી રંગાટના કારખાનામાંથી રૂપિયા 4.65 લાખની બાંધણીની સાડી અને દુપટ્ટા ચોરી કરનાર ભુજના ઈસમને એલસીબીએ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદી હનીફ અયુબ ખત્રીએ ચોરીનો ગુનો નોધાવ્યો હતો. જે ગુનાન
અહીંની આર. આર. લાલન કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન (PM-USHA)ના આર્થિક સહયોગથી “સંસ્કૃત ભાષા અને વિભિન્ન લૌકિક વિદ્યાઓ” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી વિદ્વાનો અને સંશોધકો જોડાયા હતા. કા
તીરુવનંતપુરમ, કેરળ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની સમાંતર ભુજ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકા હોલ ખાતે પાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં નાના વે
માંડવી શહેરમાં રોડ પહોળો કરવાની કામગીરી વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બની છે. જન કલ્યાણ મેડિકલ હોસ્પિટલથી લઈ રિલાયન્સ પેટ્રોલ પંપ સુધીનો માર્ગ શહેરનો અત્યંત વ્યસ્ત હાઈવે છે. છેલ્લા એકાદ માસથી અહીં હાઈવે પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ એક બાજુના માર્ગનું કામ પૂર્ણ થ

25 C