રાજકોટનો વોર્ડ-15 છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત ચૂંટણીમાં આ એકમાત્ર એવો વોર્ડ હતો જ્યાં ભાજપના સૂપડા સાફ થયા હતા અને ચારેય બેઠકો પર કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હતા. જોકે, આ વખતે સ્થિતિ બદલાયેલી છે. એક તરફ ભાજપ આ ગઢ તોડવા મથી રહ્યું છે, તો બીજી તરફ જનતા પાયાની સુવ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. એ પહેલા દિવ્ય ભાસ્કરની ટીમ વિવિધ વોર્ડના ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહી છે. જેમાં ભાસ્કરની ટીમ પહોંચી હતી વોર્ડ-17મા. જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી ખેતલીયા દાદાની જગ્યાના મહંત રામાનંદ ગુરુ અખંડાનંદ સાધુની સનસનાટીભરી હત્યાના પ્રકરણમાં લાંબી કાયદાકીય લડત બાદ જૂનાગઢ સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ન્યાયાલયે પુરાવાઓની કડી જોડવામાં નિષ્ફળ રહેલા તપાસ પક્ષની ખામીઓને
ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું બીજા અને ફાઇનલ તબક્કાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં પ્રથમ સિઝનમાં ગુજરાતમાં મોખરે રહેલો રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત બીજી સિઝન
ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. કુંભારવાડા વોર્ડ નંબર-2માં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ, સભા શરૂ થાય તે પહેલાં જ લાઈટિંગનું કામ કરી રહેલા એક સ્થાનિક યુવાનને વ
સુરત રેલ્વે સ્ટેશનના રિડેવલોપમેન્ટ અને મોર્ડનાઇઝેશનની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. SITCO કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અને મેટ્રો રેલના પ્રોજેક્ટને કારણે શહેરના હાર્દ સમાન રેલ્વે સ્ટેશન વિસ્તારના અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છ
સુરતનું ફેવરિટ પિકનિક ડેસ્ટિનેશન ગણાતા ડુમ્મસ ખાતે રવિવારની રજાની મજા માણવા હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સુરતીલાલાઓ માટે સાંજનો સમય કપરો સાબિત થયો હતો. દરિયામાં આવેલી અચાનક ભરતીને કારણે કિનારાની આસપાસ પાર્કિંગ કરેલા વાહન પાસે પાણી પહોંચી જતા અફરાતફરી મચી ગઈ હતી અને જો
ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું બીજા અને ફાઇનલ તબક્કાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં પ્રથમ સિઝનમાં ગુજરાતમાં મોખરે રહેલો રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત બીજી સિઝન
વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીને કારણે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો મતદારોને આકર્ષવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રચારમાં ભાજપે ગ્લેમરનો ઉમેરો કર્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જાણીતા કલાકાર બકાભાઈ, જેમનું મૂળ નામ ક
ગાંધીનગરની સેક્ટર-15માં આવેલી અને વિદ્યાર્થીઓ માટે આશરો ગણાતી આંબેડકર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 21 વર્ષીય એન્જિનિયરિંગના વિધાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભવિષ્યમાં એન્જિનિયર બનીને પરિવારનું નામ રોશન કરવાના સપના જોનાર આશાસ્પદ
સુરતના ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે આવેલા વાત્સલ્ય એવન્યુમાં દીકરાએ વૃદ્ધ માતાની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પુત્રએ દિવ્યાંગ પિતા પર હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા. પુત્રએ જોરથી ધક્કો મારતા પટકાયેલા માતાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જમ
સુરત શહેરમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચોમાસા દરમિયાન ખાડીપૂરની સમસ્યા એક ગંભીર અને કાયમી સંકટ બની ગઈ છે. દર વર્ષે જ્યારે તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડે છે ત્યારે સુરતની ખાડીઓના જળસ્તરમાં અચાનક વધારો થતાં તટીય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાના કારણે લાખ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ચૂંટણી પ્રચાર માટે વડોદરા જિલ્લાની મુલાકાત પહોંચ્યા હતા. અહીં કોયલીમાં વિજય સંકલ્પ સભાનો સંબોધી હતી. અમે લોકોની પ્રાથમિક જરુરિયાતો પૂરી કરવામાં સફળ રહ્યા- CMસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી ચૂંટણી
ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે તે જ પોલીસ વિભાગની ગાડીનો ઉપયોગ ચોરી જેવા કૃત્યમાં થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા ગુડા આવાસની સોસાયટીના પાર્કિંગમાં પોલીસની લાલબત્તી વાળી બોલેરો જીપમાં આવેલા એક શખસે
પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પૂર્વ શહેર પ્રમુખ લાલેશ ઠક્કર 50થી વધુ સમર્થકો સાથે ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના 'મીઠાઈના પડીકા' વહેંચાયા હોવાનો ગંભીર આરોપ લગા
જૂનાગઢના ગિરનાર પર્વતની ગોદમાં આવેલા પૌરાણિક શ્રી જટાશંકર મહાદેવ મંદિરની જગ્યામાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી કથિત કનડગત અને પાયાની સુવિધાઓના અભાવનો મામલો હવે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત પવિ
ચોટીલાના આંગણે ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ રચાયો હતો. કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરામાં લોક કલાકારોએ એવી રમઝટ બોલાવી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પ્રસંગે કલાકારો પર ભારતીય ચલણની સાથે વિદેશી ડોલરનો પણ વરસાદ જોવા મળ્યો હતો. ભક્તિ અને શૌર્યની જમાવટનવ
ભાવનગરમાં આણંદ એસીબીની ટીમ સફળ ટ્રેપ કરી ભાવનગર ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયાને રૂપિયા 2 લાખની લાંચે લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી કોન્ટ્રાક્ટરે સરકારી શાળાઓમાં ફીટ કરેલા ફાયર સેફ્ટીના સાધનોનું એનઓસી મેળવવા બદલ ઓનલાઈન અરજી કરી હતી. જે આપવાના બદલા
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ શહેરના એરપોર્ટ ફાટક નજીક આવેલ સ્વસ્તિક સોસાયટી પાસે પૂરપાટ ઝડપે આવેલ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લઇ નાસી છુટતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જી કાર ચાલક માનવતા દાખવાના બદલે બાઈક ચાલક યુવકને સારવાર અર્થે ખસેડ
ઉનાળા વેકેશન દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ઉધના (સુરત) અને મધુબની વચ્ચે સાપ્તાહિક અનરિઝર્વ્ડ 'ટ્રેન ઓન ડિમાન્ડ' સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) કોચ સાથે દોડશે, જેનાથી યુપી-બિહાર
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના હરસુંડલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અને VCE લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. જમીનના દસ્તાવેજોમાં વારસાઈ હક દાખલ કરવાના બદલામાં લાંચની માંગણી કરનાર બંને આરોપીઓ સામે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવ
ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે પણ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સઘન પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પ્રચારની રણનીતિમાં કોઈ કસર છોડી નથી. દિવસ દરમિયાન ઢોલ-નગારા સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કર
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો ચર્ચાના ચકડોળે ચઢ્યા છે. થોડા દિવસો પહેલા વોર્ડ નંબર 29 ના ઉમેદવાર સુધા પાંડેના 'પહેલા MA અને પછી BA' ના વિવાદ બાદ હવે વોર્ડ નંબર 27 ના ભાજપના રિપીટ ઉમેદવાર ભાઈદ
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આજે તેનું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. આ સંકલ્પ પત્રમાં માળખાકીય સુવિધાઓ, પર્યાવરણ અને ટ્રાફિક સમસ્યા જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ભવિષ્ય
ચૂંટણી પૂરી થાય નહીં ત્યાં સુધી વડોદરા શહેરના અનેક સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ નહીં થતાં હોવાથી કરોડો રૂપિયાના દસ્તાવેજો અટવાઈ ગયા છે. જેથી સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ ઝડપથી રીન્યુ કરવાની માંગ સાથે વડોદરાના જાણીતા વકીલ કમલ પંડ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્
મોરબીના મયુરપુલ પર સોમવારે સાંજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક ઈકો કારે બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી બે અન્ય કાર એક પછી એક અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શહેરમાં આવતા મુખ્ય માર્ગ મયુરપુલ પર બની હતી. અકસ્માતને
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વાટા રીછીયા ગામે ખેતરમાં કામ કરતી વખતે એક યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. લોખંડની એંગલ વાગવાને કારણે યુવકનો કાનનો ભાગ છૂટો પડી ગયો હતો, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના આજે વાટા રીછીયા ગામના ખેતરમાં બ
દુનિયાનું 20-22% ઓઇલ જ્યાંથી સપ્લાય થાય છે, એ હોર્મુઝનો દરિયો અત્યારે ઉકળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, હવે ભારત પણ એની રડારમાં આવી ગયું છે. બે દિવસમાં ઈરાની ગનબોટ્સે બે ભારતીય જહાજ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ તરફ અમેરિકાએ ઈરાનના 900 ફૂટ લાંબા જહાજ ટોસ્કાના એન્જિન રૂમ પર ગોળી
સુરત શહેરની SOGએ આજરોજ શોર્ટકટથી કરોડપતિ બનવાના સપના જોતા ત્રણ શખસોને ડિંડોલી વિસ્તારમાંથી 1.07 કરોડના પ્રતિબંધિત 'એમ્બરગ્રીસ' (વ્હેલ માછલીની ઉલ્ટી) સાથે ઝડપી પાડ્યા છે. આ આઘાતજનક કિસ્સામાં પકડાયેલા મુખ્ય આરોપીઓમાં B.Com સુધીનો અભ્યાસ કરી ચૂકેલો અને ઓનલાઇન શોપિંગ કંપનીમાં ડિલિ
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ પ્રચારની શરૂઆતમાં જ વોર્ડ નં.9માં ભાજપના ઉમેદવારોના બોર્ડને લઈને સર્જાયેલી સ્થિતિએ સમગ્ર જિલ્લામાં કુતૂહલ જગાવ્યું છે. સામાજિક વિવાદને કારણે અહીં ત્રણ દિવસમાં ત્રણ વાર મધ્યસ્થ કાર્યાલયના બોર્ડ બદલવાની નોબત આવી છે, જે ક
મહેસાણા શહેરના એક વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સોસાયટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા 8 વર્ષની બાળકીને પોતાની કેબિનમાં બોલાવી તેની સાથે છેડતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ન
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શરુ સેક્શન રોડ પર આવેલી બ્લીન્કીટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન સપ્લાય કરતી પેઢી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હાઈજેનિક સ્થિતિ અને લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ પેઢીનું તમામ ઓનલાઈન વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દ
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સફળ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 40 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે ત્રણ આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય આરોપી સહિત સાત જેટલ
ઉનાના ગુપ્તપ્રયાગ આશ્રમ ખાતે ઓલ ઈન્ડિયા સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદબાપુની પ્રેરણાથી નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા ઉના, દીવ, દેલવાડા અને ધોધલા સહિતના વિસ્તારોમાં પૂરી પાડવામાં આવશે. 'હરિઓમ અન્ન સેવા' નામની આ પહેલ અંતર્ગત વૃદ્ધો, દિવ્યાંગો અને નિર
જૂનાગઢના ઐતિહાસિક અને પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી મહારેલી પૂર્વે જૂનાગઢનો જૈન સમાજ ભય અને ચિંતાના ઓથાર નીચે જીવી રહ્યો છે. આજે જૂનાગઢના વિવિધ જૈન સંઘોના પ્રતિનિધિઓએ રેન્જ આ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્ર અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થયેલી ધર્મેશ ભરવાડની હત્યાના મામલે આપવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, 18 એપ્રિલ 2026ના રોજ
સમાજમાં માસૂમ દીકરીઓ અને અસહાય વ્યક્તિઓ પર થતા અત્યાચારો સામે ન્યાયતંત્રએ ફરી એકવાર લાલ આંખ કરી છે. ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 15 વર્ષની માનસિક અસ્વસ્થ કિશોરીને ચોકલેટની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી જયંતીજી ભલાજી ખાંટ (ઠાકોર) ને 20 વર્ષની સખત કેદની સજા
ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાનો મામલે આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે અમદાવાદ ક્લેકટર ઓફીસ ખાતે બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 5 જેટલી હત્યાના બનાવ મામ
મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા અખાત્રીજના પવિત્ર દિવસે અમદાવાદમાં 10,000થી વધુ લોકોને મફત શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્ય સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર, એચબી કાપડિયા સ્કૂલ સામે ગોપાલ આવાસ ખાતે ય
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વોર્ડ નં 13માં કોંગ્રેસના ઉમેદવારોએ એક અનોખો પ્રચાર હાથ ધરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે ઉમેદવારો માત્ર વચનો આપતા હોય છે, પરંતુ અહીં કોંગ્રેસના ઉમેદવારોએ 'પહેલા કામ અને પછી મત'ની નીતિ અપનાવીને પ્રજા
બસ કે બસ સ્ટેશન પરિસરમા ધુમ્રપાન ન કરવા, પાન મસાલાની પીચકારી ન મારવા અને કચરો ડસ્ટબીનમા નાખવા અપીલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોને સ્વચ્છ અને સુખદ વાતાવરણ પૂરું પાડવા માટે 'સ્વચ્છતા હી સેવા' ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવાની નેમ લે
અમદાવાદ રિએલ્ટર્સ એસોસિએશન (ARA) એ વર્ષ ૨૦૨૬-૨૦૨૮ના કાર્યકાળ માટે નવી કારોબારીની જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત હિરેનભાઈ પ્રવીણભાઈ ખેનીને સ્પોર્ટ્સ ચેરમેન અને યુવા પ્રેસિડેન્ટ એમ બે મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. હિરેનભાઈ ખેની સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, વૈ
ઈએસઆઈસી મણિનગર વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું સ્નેહમિલન તા. ૧૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ વી. ડી. શાહના નિવાસસ્થાને યોજાયું હતું. આ પ્રસંગે સંગીતની મહેફિલ અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂખસાના જરીવાલા અને રીટા શાહ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અનિલ ખરેએ ઉપ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હારીજ તાલુકાના અડિયા ગામે કોંગ્રેસની એક જાહેર સભામાં નામચીન બુટલેગરોએ સ્ટેજ પર સ્થાન મેળવી, જાહેરમાં પોતાના કાળા કારોબારની કબૂલાત કરતા જિલ્લાના રાજકારણમાં મોટો
અમદાવાદના નિકોલ રોડ પર આવેલી સરિતા સોસાયટી ખાતે બજરંગદાસ બાપાના 21મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સુંદરકાંડ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. પાટોત્સવના ભાગરૂપે શનિવારે સાંજે સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સો
ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ખાતેના આશરે 535 વર્ષ જૂના પૌરાણિક શ્રી નેમિનાથ દિગંબર જૈન દેરાસરમાં અખાત્રીજ, 19 એપ્રિલ, 2026ના રોજ ધ્વજા-રોહણ અને શાંતિવિધાનનો કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય 108 સુધીન્દ્ર સાગરજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી
દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 10 બોર્ડના પરિણામોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના કુલ 118 વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થીઓના તેજસ્વી પ્રદર્શનમાં ગ્રેસી પટેલે શ્રેષ્ઠ પાંચ વિષયોમાં 99.4% ગુ
સાબરકાંઠા જિલ્લામાં ભાજપે 10 કાર્યકરોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી હિંમતનગર અને ઈડર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષના આદેશ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી કરવા બદલ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના નિર્દેશ બાદ જિલ્લા સંગઠને આ નિર્ણય લીધો છે. જિલ્લા ભાજપ પ્રમુખ કનુ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ભાવનગર શહેરમાં થોડા દિવસ પૂર્વે હાદાનગર વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી યુવાનની માતા શાકમાર્કેટમાં વસ્તુ લેવા જાય તે વેળાએ બે શખ્સો અપશબ્દો બોલી છેડતી કરતા હોય જે બાબતે યુવાન શખ્સોને થોડા દિવસ પહેલા સમજાવવા ગયેલ જેની દાઝ રાખી આઠ શખ્સોએ યુવાનના ઘર પર પથ્થરમારો તેમજ બાઈકની ત
ગોધરા તાલુકાના અંદરના મુવાડા પ્રાથમિક શાળામાં વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કાળઝાળ ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અજાણ્યા શખ્સે આ કૃત્ય આચર્યું હતું, જેના કારણે શાળામાં પંખા અને લાઈટ વિના અભ્યાસ કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસ
જૂનાગઢના ચોબારી ફાટકથી ઝાંઝરડા રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાના તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ રસ્તા પર લાંબા સમયથી એક કદાવર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેના પર કોઈ પણ પ્રકારના સફેદ પટ્ટા કે સાવચેતીના ચિહ્નો ન હોવાને કારણે તે 'મોતનું સ્પીડ બ
સુરત રેલવે સ્ટેશન જેવા અતિ વ્યસ્ત વિસ્તારમાં એક લક્ઝુરિયસ થાર કારના ચાલકની બેદરકારીને કારણે મોટી જાનહાનિ ટળી હતી. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 તરફ જવાના પ્રતિબંધિત માર્ગ અને નો-પાર્કિંગ ઝોનમાં ઘુસી આવેલા એક નબીરાએ પોતાની થાર 'રોક્સ' રિવર્સ લેતી વખતે સુરક્ષા દીવાલને ધડાકાભ
જામનગર શહેરમાં શેરબજારમાં થયેલા મોટા નુકસાનને કારણે એક યુવાને આત્મહત્યા કરી છે. રાજપાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત મોત નંબર 17/2026 મુજબ, મૃતકનું નામ દેવાંગભાઈ પ્રવીણભાઈ પોપટ (ઉંમર 35)
સુરતના સચીન GIDC વિસ્તારમાં વર્ષ 2023માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરતા અશોકકુમાર ઉર્ફે રામુ કનોજીયાની હત્યાના આરોપમાં પકડાયેલા ચાર યુવકોને સુરતની સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. બચાવ પક્
ભાવનગરમાં પ્રોબેશનર IASના ડ્રાઈવર લાંચ લેતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં પ્રશાસન પર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાએ સરકારને તંત્રમાં શિસ્ત અને પારદર્શિતા વધારવા માટે કડક પગલાં લેવા પ્રેર્યા છે. તેના ભાગરૂપે ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ડ્રાઈવરના ગ
બનાસકાંઠા જિલ્લાના વડગામમાંથી અપહરણ થયેલા એક બાળકની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વડગામ પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર મુરુગન સહિત 3 શખસની ધરપકડ કરવામાં આવી છ
મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ ભ્રમ ફેલાવતી હોવાનો આક્ષેપ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચંડોળા તળાવ મુદ્દે ધારાસભ્યએ મત માગ્યા ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ચંડોળા તળાવ
શ્રી પારકર યુવક મંડળ અમદાવાદ દ્વારા 19 એપ્રિલ, 2026ના રોજ રવિવારે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જોધપુર, સેટેલાઇટ સ્થિત જલારામ હોલ ખાતે યોજાયો હતો. આ રક્તદાન શિબિરમાં સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા કુલ 151 યુનિટ રક્ત એકત
સિલ્વર ઓક યુનિવર્સિટીએ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચના સમર્પિત 'વર્કસ્પેસ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે IEEE પ્રવૃત્તિઓ માટે ફાળવવામ
રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાં GCAS મારફતે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે મહત્વની મિટિંગ યોજવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી મિટિંગમાં તમામ સરકારી યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ અને ફેકલ્ટીના અધિકારીઓ હાજર રહ્યા હતાં. ધોરણ 12ના પરિણામ પૂર્વે જ સરકારી યુનિવર્સિટી
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ બન્યું છે. આ સંદર્ભમાં, આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ માલવિન્દ્રસિંગ કાંગ ભરૂચની મુલાકાતે આવ્યા હતા, જેનાથી રાજકીય ગરમાવો વધુ વધ્યો છે. AAP ઉમેદવારોને સમર્થન આપવા અને પ્રચાર
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી રામદેવપીર ધૂણા ખાતે વૈશાખ સુદ બીજની રાત્રે બાબા રામદેવપીરનો પાટ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાટ દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન ભક્તિભાવપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા. અલખ ધૂણાના મહેન્દ્ર
મોરબીના સનાળા રોડ પર આવેલી અરિહંત સોસાયટીના રહીશોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોના નેતાઓને મત માંગવા ન આવવા માટે સોસાયટીના પ્રવેશદ્વાર પર બોર્ડ લગાવ્યા છે. રોડ-રસ્તા, પાણી અને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા ન
ગોધરા સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં શ્વાન કરડવાના 7 થી 8 કેસ નોંધાયા છે, જે શહેરમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને દર્શાવે છે. આ ઘટનાઓ શહેરના વિવિધ વિસ્તારોમાંથી, ખાસ કરીને સિગ્નલ ફળિયા અને તેની આસપાસના વિસ્તારોમાંથી સામે આવી છે. ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે નાગરિકો
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે દરજી પરિવારોના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ગામ અને બહારગામથી આવેલા દરજી પરિવારોએ માતાજીના દર્શન, યજ્ઞ અને પ્રસાદનો લાભ લીધો હતો. દરજી પરિવારો દ્વારા દર વર્ષે બ્રહ્માણી માતાનો પાટોત્સવ ઉજવવ
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ૧૯ એપ્રિલ, રવિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા હતા. વૈશાખ માસની કાળઝાળ ગરમીમાં ભગવાનને શીતળતા મળે તે હેતુથી આ શણગાર કરવામાં આવ્યા હતા. આ શણગાર માટે પાંચ કિલો ચંદનનો ઉપયોગ
સુરતમાં શ્રી ઉમરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 423 વર્ષિતપ પારણા પંચાહિકા જિનભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ માતૃ પારૂબેન મયાચંદજી વર્ધાજી આરાધના ભવન ખાતે યોજાયો હતો. આ મહોત્સવ આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયો હતો. તેમની સા
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની 6-ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાના અવસાનને કારણે લેવામાં આવ્યો છે. આ બેઠક (અનુસૂચિત આદિજાતિ સ્ત્રી) માટે 26 એપ્રિલ, 2026 ના રોજ મતદાન યોજાવાનું હતું.
મોરબીના રવાપર ગામ પાસે આવેલી લોટસ સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં બપોરના સમયે મીટર બોક્સ પાસે આગ લાગી હતી. આ ઘટનામાં ધડાકા થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. રવાપર ગામથી ઘૂનડા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા લોટસ સોસાયટીના A-3 એપાર્ટમેન્ટમાં આ આ
• ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત આ કેસની તપાસમાં સાયબર ફ્રોડનો આંક 2500 કરોડને પાર રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે જેમાં દેશવ્યાપી 1500 કરોડનું સાયબર ફ્રોડ 2500 કરોડથી વધુ પહોંચી ગયું છે અને આ કેસમાં વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આજે પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલની નવી શાખાનો પ્રારંભ થયો છે, જે ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થવાની અપેક્ષા છે. અત્યાધુનિક સુવિધાઓ અને અનુભવી ડોક્ટરોની ટીમ સાથે શરૂ થયેલી આ હોસ્પિટલમાં દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી
માલપુર તાલુકામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મામલતદાર જાગૃતિબેન મકવાણાને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ આવેદનપત્ર ધંધુકા ખાતે હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના વિરોધમાં આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું છે. જાહેર સભામાં તેઓએ કહ્યું હતું કે, ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શકત, પણ આપણે ચૂંટણી ચાલુ રાખવી છે. ક
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ચૈતન્ય પરમાર સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે હોસ્પિટલ
ગુજરાત રાજ્યમાં હિન્દુ સંગઠનના વ્યક્તિઓ પર હુમલા અને હત્યાના બનાવો વધી રહ્યા છે. આ સંદર્ભે, ધંધુકા શહેરમાં ધર્મેશ માલધારી નામના હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં બોટાદમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, બોટાદ દ્વારા 20 એપ્
જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડો. ચૈતન્ય પરમાર સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરશ્રીએ હોસ્પિ
જૂનાગઢ જિલ્લાના રત્નકલાકારો છેલ્લા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રત્નદીપ સહાય યોજનામાં વહીવટી અવરોધો આવતા આજે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા રત્નકલાકારોએ જિલ્લા કલેક્
દમણ પોલીસે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયાના સ્ટાફે બાતમીના આધારે અને પેટ્રોલિંગ દરમિયાન સતર્કતા દાખવી કડૈયામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ₹19 લાખથી વધુનો વિદેશી દારૂ અને એક લક્ઝરી કાર જપ્ત કરવામા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છૂટક મંજુરી સેન્ટિંગ કામ કરતો હતો અને આજે રજા પાડી રોકાયો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર સવારે નવ વાગ્યા આસપાસ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હા
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ત્રણ યુવકો વિસ્તારમાં દાદાગીરી કરતા હોવા અંગેનો વિરોધ યુવક દ્વારા કરવામાં આવતા તેના ઉપર દાઝ રાખી અને ગાળો બોલી હથિયારો વડે માર માર્યો હતો. ટી- સ્ટોલ પર હથિયારો વડે તૂટી પડ્યા હતા. લાકડીઓ અને ખુરશીઓ વડે
જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મધરાતે મેગા કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં ડીવાયએસપી ઝાલા સાથે વિવિધ પોલીસ સ્ટ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ખાતે યોજાયેલી ચૂંટણી પ્રચાર સભામાં એક અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. આ સભામાં ઉપસ્થિત સાંસદ શોભનાબેન બારૈયાએ રાધા અને કૃષ્ણને કેન્દ્રમાં રાખી એક રચના રજૂ કરી હતી. સાંસદે રજૂ કરેલી આ રચનામાં રાધા અને કૃષ્ણ વચ્ચેના સવાલ-જવ
છોટા ઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મતદારોમાં જાગૃતિ લાવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ હેઠળ એક કિલોમીટર લાંબી હ્યુમન ચેઇન બનાવવામાં આવી હતી.આ હ્યુમન ચેઇન છોટા ઉદેપુર નગરના પેટ્રો
નારી શક્તિ અધિનિયમ બિલ અંગે ભાજપે વડોદરા શહેરમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે પણ મહિલા આરક્ષણ બિલની સચ્ચાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ઓલ ઇંડિયા કોંગ્રેસ સમિતિન
અમદાવાદના નારણપુરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા જિલ્લા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં પ્રાંત, વિભાગ, જિલ્લા અને પ્રખંડ સ્તરના કાર્યકર્તાઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ વર્ગ દરમિયાન કુલ ૯ સત્રો યોજાયા હતા. આ સત્રોમાં પ્રાંત અને વિભાગ સ
પાટણ શહેરમાં રિક્ષામાં બેઠેલા એક વૃદ્ધાને છરી બતાવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક અને તેના બે સાથીદારોએ વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ અને રોકડ રકમ મળી કુલ ₹15,600ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 65 વર્
અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ધંધુકા હત્યાકાંડના વિરોધમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણાને આપવામાં આવ્યું હતું. ધંધુકા ખાતે હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના કડક વિરોધમ
જામનગર જિલ્લાની લોઠિયા RMSA સરકારી માધ્યમિક શાળામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ પૂર્વે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. ચૂંટણી શાખા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 'મતદાન

29 C