રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા' સૌ રાજકોટ વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની છે. કથાના ચોથા દિવસ હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને પોતાની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવી યુવાનોને વ્યસન અને
અમદાવાદ શહેરમાં લિકર હેલ્થ પરમિટ માટે અરજી કરનારાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ઇન્સોમ્નિયા એટલે કે ઊંઘ ન આવવી અને માનસિક તણાવ જેવી તકલીફોને આધારે આપવામાં આવતા આ પરમિટ માટે વર્ષ 2025માં અત્યાર સુધીમાં 3,643 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત વ
અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે ઓગસ્ટ મહિનામાં ત્રણ આરોપીઓ જીતેન્દ્ર ગોસ્વામી, રોનક સોનાણી અને વિપુલ ગાંગાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે પોલીસે રોનક સોનાણી અને વિપુલ ગાંગાણીને ઝડપીને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને પ્રાયોજના વહીવટદાર નિશા ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જ
જામનગર શહેર અને જિલ્લામાં 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ સમગ્ર શહેર અને જિલ્લામાં જાતે ચેકિંગ કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યવાહીમાં શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉ
આગામી 31 ડિસેમ્બર, 2025ના રોજ વર્ષનો આખરી દિવસ હોવાથી નવા વર્ષના સ્વાગત માટે જૂનાગઢના સાસણ ગીર વિસ્તારમાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ તકે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, સુરક્ષા વ્યવસ્થા મજબૂત બને અને ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય તેવા ઉમદા હેતુ
ગિરનારની પવિત્ર તળેટીમાં અનંત યુગોથી ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે એક ઐતિહાસિક અને યાદગાર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યો છે. ગુજરાત સરકાર અને સાધુ-સંતોના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષના મેળાને 'મિની કુંભ' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ અને ગિરન
સુરત શહેર નવા વર્ષ 2026ના સ્વાગત માટે સંપૂર્ણ રીતે સજ્જ દેખાઈ રહ્યું છે. શહેરના વિવિધ 13 કોમર્શિયલ સ્થળો પર થર્ટી ફર્સ્ટની રાત્રિને યાદગાર બનાવવા માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, મંગળવાર સાંજ સુધી આયોજકો પોલીસ મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ પોલીસ વિભા
રાજકોટમાં 18 વર્ષ પહેલા મહાનગરપાલિકામાં પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા કોંગી આગેવાનોના ટોળાએ તત્કાલીન મ્યુ. કમિશનર મુકેશ કુમારની ચેમ્બરમાં બબાલ કરી હંગામો મચાવી તોડફોડ કરી ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં રાજકોટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પૂર્વ ધારાસભ્
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સહિતના સ્ટાર્સ તેમજ અનેક સેલિબ્રિટીઓ જામનગર પહોંચ્યા છે. સેલિબ્રેટીઓનું જામનગર એરપોર્ટ પર આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું હતું. તમામ સેલિબ્રેટીઓ વનતારામાં આયોજિત થર્ટી ફર્સ્ટની ખાસ ઉજવણીમાં હાજરી આપવા માટે આવ્યાં છે. સલમાન ખાન ઉપરાંત બોલીવુડ સ
રાજકોટ શહેરમાં વર્ષ 2025 માં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 2,52,028 કેસ કરવામાં આવ્યા છે અને તે બદલ રૂ.9,13,17,950 નો દંડ ટ્રાફિક પોલીસ દ્વારા વસૂલવામાં આવ્યો હોવાનું રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠકમાં ખુદ DCP એ જાહેર કર્યુ હતુ. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને મળેલી આ બે
મોરબી તાલુકાના ગીડચ ગામ નજીક પાણીના ટેન્કર અને ત્રીપલ સવારી બુલેટ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બુલેટ પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકોમાં ભાવેશ લા
પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાણા ગામ નજીક વર્તુ નદીના પુલ પાસેથી 25 સપ્ટેમ્બર, 2025ના રોજ એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આશરે 45થી 5 વર્ષની ઉંમરની મહિલાની લાશ નદીમાંથી મળતાં બગવદર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મહિલાની ઓળખ ન થતાં, બગવદર પ
રાજકોટમાં માધાપર ચોકડી બ્રિજ નીચેથી ચાલીને જતા પ્રકાશભાઇ બીજલભાઇ બરાલિયા (ઉ.વ.50) નામના આધેડને આજે સવારે મોરબી રોડ તરફથી આવતા એક ટ્રકે હડફેટે લીધા હતા અને અકસ્માત સર્જી ટ્રકચાલક ત્યાંથી ભાગી ગયો હતો આધેડને માથા અને મોઢાના ભાગે ઇજા પહોંચતા ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હો
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં અત્યાર સુધી 'હા માં હા' મિલાવતા શાસક પક્ષના સભ્યોએ આખરે મૌન તોડ્યું છે. 44માંથી 43 સભ્યો ભાજપના હોવા છતાં વિકાસના નામે ખેડૂતોને થતા અન્યાય અને વોર્ડમાં અટકેલા કામો મુદ્દે કોર્પોરેટરોએ કમિશનર અને સત્તાધિશો સામે બળાપો કાઢત
શહેરના પૂર્વ વિસ્તારમાં વિવેકાનંદનગર, હાથીજણ, વિનોબાભાવે નગર અને વિન્ઝોલ વિસ્તારમાં એક જાન્યુઆરી 2026ના રોજ સવારે પાણી ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. હાથીજણ સર્કલ ખાતે ઔડા દ્વારા નવનિર્મિત ઓવરબ્રિજની અલાઈમેન્ટમાં નડતરરૂપ રાસ્કા વો.ટ્રી.પ્લાન્ટ આધારીત હયાત 600 અને 700 મી.મી.
મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાના ફાર્મ હાઉસ, રેસ્ટોરન્ટ અને હોટલોમાં પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ચેકિંગ દરમિયાન નશાકારક દ્રવ્યો કે તેનું સેવન કરન
ગુજરાત હાઈકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટની ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જોકે, કોર્ટ કાર્યવાહીમાં અરજદારના વકીલે
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારીના ગુનાની ઘટનામાં રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો. જેને પગલે સ્વબચાવમાં પીએસઆઈ વી.એમ. કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ
દુનિયાની નજર અત્યારે પૂર્વ એશિયાના આ નાના દરિયાઈ પટ્ટા પર છે. એક તરફ ચીન છે, અને બીજી બાજુ તાઈવાન. તાઈવાનને ઘેરવા ચીને 5 જગ્યા પર જસ્ટિસ મિશન 2025 હેઠળ લશ્કરી કવાયત હાથ ધરી છે. આ પોઈન્ટ્સ પર તાઈવાનનાં મુખ્ય બંદરો અને સપ્લાય રૂટ્સ છે. જેને બ્લોક કરીને આખા ટાપુની નાકાબંધી કરવાનો ચી
સુરતમાં ઓલપાડ વિધાનસભા વિસ્તારના કીમ, સાયણ અને ઓલપાડ ગામોના વિકાસને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ ત્રણ મોટા ગામોને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટે સુરત સાઉથ ઝોનના પ્રાદેશિક કમિશનર આર.સી. પટેલ દ્વારા રાજ્ય સ
આગામી મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન વડોદરા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ લોન્ચર ચાઈનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, જેથી પોલીસે તેના પર સતત વાત રાખવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન હરણી પોલીસે દેણા ચોકડી પાસે આવેલી કેનાલ નજીકથી મોપેડ પર જતા બે શખ્સોને
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GUJCET-2025 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે. અગાઉ 30 ડિસેમ્બર સુધી નક્કી કરાયેલી અરજી કરવાની અંતિમ તારીખ હવે લંબાવીને 6 જાન્યુઆરી 2026 કરવામાં આવી છે. આ વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશોબોર્ડની અધિકૃત સૂચના મુ
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા પરિવારમાં મિલકત મામલે ડખ્ખો થતા સગા ભત્રીજાઓએ તેના કાકાની બાઈક સળગાવી દઈ રૂ.60,000નું નુકસાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કાકાએ ભત્રીજાઓ વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 2 ભત્રીજાએ કાકાની બાઈક સળગાવી દીધુંઆ બ
પાટણ શહેરના વોર્ડ નંબર 6 માં ગાયત્રી મંદિર રોડ પર આવેલ અમરદીપ સોસાયટી સામે GEBના ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ટ્રાન્સફોર્મરની આસપાસ વ્યાપેલા ઝાડી-ઝાંખરાના કારણે આગ વધુ ફેલાઈ હતી. આ ઘટના બાદ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અન
ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહાશિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને મેળા દરમિયાન પાર્કિંગની જરૂરિયાતને પહોંચી વળવા માટે તંત્રએ ધારાગઢ અને સરદાર બાગ વિસ્તારમાં મેગા ડિમોલ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નિવૃત Dyspના પુત્રના મોત બાદ આખરે કોર્પોરેશન તંત્ર તાબડતોડ કામે લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં બનેલી ઘટના બાદ તંત્રએ એક બાદ એક જવાબદાર સામે કાર્યવાહી કરવાની શરૂ કરી છે, ત્યારે આજે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પો
સુરતમાં 31st ડિસેમ્બરની ઉજવણીમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ વધવાની શક્યતાઓને જોતા પોલીસ એક્શન મોડમાં હતી. સૈયદપુરા માર્કેટ પાસે આવેલા જાહેર શૌચાલયનો ઉપયોગ ડ્રગ્સના અડ્ડા તરીકે કરનાર ડ્રગ્સ પેડલર અરબાઝ ઉર્ફે 'ફાઈવ ટુ' ઇસ્માઇલ શેખને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીની ય
પંચમહાલ જિલ્લાના ગોધરા સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ માટે NDPS એક્ટ અંગે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ અને એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની સૂચના મુજબ આયોજિત કરાયો હતો. તાલીમનો મુખ્ય હેતુ પંચમહાલ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફ
બોલિવુડમાં ઘાયલ, ઘાતક અને દામિની જેવી અનેક સુપરહિટ ફિલ્મોના ડાયરેક્ટર રાજકુમાર સંતોષી સામે જામનગરમાં નોંધાયેલા રૂ. 1.10 કરોડના ચેકરિટર્ન કેસમાં ગુજરાત હાઈકોર્ટે શરતી રાહત આપી છે.હાઈકોર્ટના હુકમ મુજબ રાજકુમાર સંતોષીએ જે 35 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે તે ચૂકવવા માટે 31 જાન્યુ
સુરત શહેરના અત્યંત પોશ ગણાતા વેસુ વિસ્તારમાં તસ્કરોએ ધાર્મિક કાર્યક્રમમાં મોટો હાથફેરો કરી પોલીસને પડકાર ફેંક્યો છે. વેસુ ખાતે આવેલ નંદીની-01 એપાર્ટમેન્ટમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ભીડનો ગેરલાભ ઉઠાવી તસ્કરોએ એકસાથે સાત મહિલાઓને નિશાન બનાવી હતી. આ સામૂહિક ચોર
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે કડકડતી ઠંડી વચ્ચે અબોલ શ્વાનો માટે અનોખી જીવદયા પ્રવૃત્તિ ચાલી રહી છે. ગામના મહિલા અને યુવા મંડળો દ્વારા લોકફાળાથી શ્વાનોને લાડુ, શીરો, ખીચડી અને ગરમાગરમ રોટલાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્ય છેલ્લા બે મહિનાથી નિરંતર ચાલી રહ્યુ
ગરવા ગઢ ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરને સ્માર્ટ બનાવવાની વાતો વચ્ચે મહાનગરપાલિકાના 'વોટર વર્કસ' વિભાગની પોલ ખુલી ગઈ છે. શહેરના મધુરમ વિસ્તારમાં એસબીઆઈ બેન્ક સામે આવેલી વનગંગા સોસાયટીમાં મનપાએ નાખેલી પાણીની નવી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો બગાડ થયો છે.
ગાંધીનગરમાં રખડતા શ્વાનના વધતા ત્રાસ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મેયરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રખડતા કૂતરાઓ માટે અડાલજ ખાતે 200ની ક્ષમતા ધરાવતી ખાસ એનિમલ હોસ્ટેલ બનાવવાની જાહેરાત ક
રાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા પ્રસ્તાવ મુજબ હવે ભાગેડુ લગ્નની નોંધણી સીધી રીતે નહીં થઈ શકે અને તે માટે વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે. માતા-પિતાએ 30 દ
વડોદરા હરણી એરપોર્ટ ખાતે આજે ઈન્ડિગો એર લાઈન્સ દ્વારા નવી મુંબઈની ફ્લાઈટ આજથી શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટ આજે નવી મુંબઈથી વડોદરા આવી પહોંચી હતી. નવી મુંબઈ એરપોર્ટથી આજે બપોરે 3 વાગ્યે ફ્લાઇટ ટેકઓફ થઈ હતી. જે વડોદરા એરપોર્ટ પર 4.05 વાગ્યે આગમન થઈ હતી. જ્યારે નવી મુંબઇ માટે વડોદર
ACPC દ્વારા એન્જિનિયરિંગમાં પ્રથમવાર સત્રમાં બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી માત્ર જ એક વખત એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની તક આપવામાં આવતી હતી. પરંતુ પ્રથમવારની પ્રક્રિયામાં એન્જિનિયરિંગમાં પૂરતા વિદ્યાર્થીઓ મળ્યા નથી. 30થી
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફરી એકવાર મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોક જતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 9 કલાકથી વધુ મોડી પડતા મુસાફરોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. સવારથી ભૂખ્યા-તરસ્યા બેસી રહેલા મુસાફરોએ એરપોર્ટ પરિસરમાં જ એ
ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા માટે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેમાં આજે સવારે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા આકસ્મિક દરોડામાં સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા 4 ડમ્પરો ઝડપી પાડી કુલ રૂપિયા 80 લાખનો મુદ્દામાલ સીઝ ક
લુણાવાડા નગરપાલિકાએ જાહેર માર્ગો પર પરવાનગી વિના ટેન્ટ ઊભા કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંતર્ગત વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકા અધિનિયમ મુજબ, આવા વેપારીઓ પાસેથી કુલ ₹3300/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ટેન્ટ
સુરત ખાતે આયોજિત સમસ્ત ઝાલાવાડ લેઉવા પટેલ સમાજના 33મા સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પાટીદાર અગ્રણી અને જાણીતા વક્તા શૈલેષ સાગપરીયાએ સમાજની વર્તમાન સ્થિતિ અને પેઢીઓ વચ્ચેના અંતર પર અત્યંત માર્મિક અને હૃદયસ્પર્શી નિવેદનો આપ્યા હતા. હાલ ચાલતા આરતી સાંગા
રાજ્યમાં ધોરણ 1થી 5માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડના પરિપત્ર મુજબ TET-1 પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદ
મોરબીના કંડલા બાયપાસ રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં 57 વર્ષીય આધેડનું મોત થયું છે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઈ રહેલા સુરેશભાઈ મગનભાઈ ફૂલતરિયાના ઇલેક્ટ્રિક સ્કૂટરને એક ટ્રકે ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ સુરેશભાઈ રોડ પર પટકાયા હતા અને તેમના માથા પરથી
રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ પર મુકબધીર સગીરાને બગીચામાં મળવા બોલાવી છેડછાડ કરી સગીરાની સહેલીએ મિત્ર સાથે મળી ફોટા-વિડીયો પાડી કાવતરૂ રચી ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.7.70 લાખ પડાવ્યા હોવાની ફરીયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાઈ હતી જેના આધારે ભકિતનગર પોલીસે તપાસ કરતા સગ
રાજકોટની ધોળકિયા ખાનગી સ્કૂલમાં ભારતની CA ઇન્સ્ટિટ્યૂટના ચેરમેનના હસ્તે એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેનાથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની પ્રેરણા મળશે. આ તકે ચેરમેને ભારતમાં સેંકડો વર્ષ પહેલા એકાઉન્ટિંગની શરૂઆત થઈ હોવાનું જણાવવ
વિશ્વના ડાયમંડ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાં હીરા અને ઝવેરાત ક્ષેત્રે તાલીમ આપતી પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI) ને હવે નવો ઓપ આપવામાં આવ્યો છે. કતારગામ ખાતે આવેલી આ સંસ્થાના બિલ્ડિંગનું રિનોવેશન કાર્ય પૂર્ણ થતા, રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગો
પશ્ચિમ રેલવે દ્વારા અસારવાથી ઉપડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફાર 1 જાન્યુઆરી, 2026, ગુરુવારથી અમલમાં આવશે. હિંમતનગરથી અસારવા સેક્શનમાં અસારવા-ઇન્દોર-અસારવા ટ્રેનના સાત સ્ટેશન પર અને અસારવા-જયપુર ટ્રેનના બે સ્ટેશન પર સમય બદલાશે. હાલમાં અસાર
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ મોહનસિંહે જીવ ગુમાવ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્નીએ ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ' નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ ન
બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા સહિત તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં વિવિધ જિલ્લા પંચાયત સમિતિઓની ચાલી રહેલી બેઠકોની કાર્યવ
સાબરકાંઠા જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને એલસીબીએ હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાંદીના છત્તર અને રોકડ સહિત કુલ રૂ. 23,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન, તેણે અંબાજીના કુંભારીયાના અન્ય પાંચ શખ્સો પણ આ
દેહરાદૂનમાં અભ્યાસ કરતા ત્રિપુરાના યુવકની હત્યા બાદ, ઉત્તર ભારતમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ઘટનાઓ ફરી ચર્ચામાં આવી ગઈ છે. 9 ડિસેમ્બરના ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ 16 દિવસની સારવાર દરમિયાન યુવકનું મ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ મોહનસિંહે જીવ ગુમાવ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્નીએ ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ' નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ ન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ પર આગામી 1 જાન્યુઆરી, 2026થી નવુ ટાઇમ ટેબલ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ નવા ટાઇમ ટેબલ હેઠળ અમદાવાદ મંડલમાંથી ચાલતી તેમજ પસાર થતી અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવતા હવે આ ટ્રેનો પોતાના વર્તમાન નિર્ધારિ
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી અને ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી એક 17 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થિની ગુજરાતના એક જાણીતા કથાકારની પુત્રી હતી. આ દુ:ખદ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે
પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને સભાસદો વચ્ચે બેઠક બોલાવવા મુદ્દે ટકરાવ સર્જાયો છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સભાસદો દ્વારા કરવામાં આવેલી વહેલી સામાન્ય સભા બોલાવવાની માંગણીને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, નિયમ મુજબ જાન્યુઆરી માસમાં જ બેઠક યોજવામાં આવશે અને કા
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા એસી ઇલેક્ટ્રિક બસ લાવવામાં આવી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આગ જેવી ઘટનાને નિવારવા માટે સિસ્ટમ લગાવવામાં આવી છે. જો બસની બેટરીમાં ક્યાંય પણ શોર્ટ સર્કિટ અથવા આગ લાગશે તો તરત જ બેટરી
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે પ્રમુખ મેવબેન ગરચરના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં યોગ્યરીતે કામ ન કરનારા અધિકારીઓને દંડ કરવાના પ્રશ્ને શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બેઠકમાં ડીડીઓ અંકિત પશુ અને ધારાસભ્ય હેમંત ખવા સહિતના અધિકારીઓ ઉપ
મહેસાણા જિલ્લામાં ખનિજ ચોરીના પ્રમાણમાં અનેકગણો વધારો થવાના લીધે સરકારની તિજોરીની આવકને નુકસાન વરતાઈ રહ્યું છે. સ્થાનિક ભૂસ્તર તંત્રની ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન સતલાસણા અને મહેસાણા તાલુકાના લીંચ ગામેથી રોયલ્ટી પરમીટ વગર કપચી અને રેતી ભરી જતાં ત્રણ ડમ્પર ઝડપી લીધ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે સામાન્ય સભા યોજાઈ હતી. સેક્ટર-17 સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં શહેરના પરિવહન, ટાઉન પ્લાનિંગ અને કર્મચારી કલ્યાણને લગતા કુલ 10 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ
ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો આઠમો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના સંગઠન અને સામાજિક સુધારા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનમાં મુખ્ય મહેમાન તરીકે ઓમકારસિંહ મહારાઉલજી અંદા
ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે મનપા દ્વારા વર્ષ 2005માં શાકમાર્કેટ બનાવવામાં આવ્યું હતું. જે શાક માર્કેટની આજે ખંડેર હાલત જોવા મળી રહી છે. જેમાં લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી શાકમાર્કેટમાં વેપાર કરતા વેપારીઓ બહાર ખુલ્લામાં બેસી ધંધો કરવા મજબૂર બન્યા છે, ત્ય
સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ચોટીલા ડુંગર ખાતે આયોજિત છઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા યુવક-યુવતીઓએ પોતાની શારીરિક ક્ષમતા અન
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો, પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંત
સાંતલપુર તાલુકાના કોરડા ગામે માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોકટરને પાટણ એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આરોપી પાસેથી એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 25,114.23 નો મુદ્દામા
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી બનાવી હતી. એટલું જ નહીં આરોપીએ ભત્રીજીના નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક શોષણ ક
પાટણ જિલ્લા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી થયેલ અથવા ગુમ થયેલી વસ્તુઓ શોધી કાઢીને મૂળ માલિકોને પરત કરી છે. વર્ષ 2025 દરમિયાન ચલાવવામાં આવેલી આ ખાસ ઝુંબેશના ભાગરૂપે કુલ 44,06,120 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ અરજદારોને સુપરત કરવામાં આવ્યો હતો, જેનાથી તેમને આર્થિક નુકસા
મહેસાણા શહેરના બિલાડી બાગથી માનવ આશ્રમ સુધીના વિસનગર રોડ પર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી 'આઇકોનિક રોડ'ની કામગીરીને લઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વેપારીઓ અને સોસાયટીના રહીશોએ નગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી પોતાની હાલાકી વ
સુરત શહેરના જાણીતા સીનિયર એડવોકેટ, પૂર્વ કોર્પોરેટર અને ભાજપના પીઢ નેતા દીપક આફ્રિકાવાલા સાથે સિટી સર્વે કચેરીમાં થયેલા તોછડા વર્તન અને અપમાનને પગલે સમગ્ર વકીલ આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે સુરત જિલ્લા વકીલ મંડળના નેજા હેઠળ મોટી સંખ્યામાં વકીલોએ જિલ્લા કલેક્ટ
આજે પોષ સુદ અગિયારસ એટલે કે 'પુત્રદા અગિયારસ' ના પવિત્ર દિવસે સુરતના સુપ્રસિદ્ધ શ્રી અંબરીષેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. માન્યતા છે કે આ દિવસે મહાદેવના ચરણોમાં સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી, ખાસ કર
રાજકોટ અમદાવાદ હાઇવે પર નવાગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા આધેડના પુત્રને PSI તેમજ DCP તરીકે નોકરી અપાવી દેવાના બહાને તેના પરિચીત સહિત બે શખસોએ રૂ.1.48 કરોડની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે પાલીતાણાના બે ગઠીયાઓ સામે ગુનો નોંધી ગુજરાતી ફિલ્મના પ
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે સોમવારે આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતો માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિ
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના એસ.પી.યુ - એસ.એસ.આઈ.પી - નવાધારા એકમ ખાતે કુલપતિ પ્રો.ડૉ. નિરંજન પટેલની અધ્યક્ષતામાં માસિક સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં 6 પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાંથી 3 પ્રૂફ-ઓફ-કોન્સેપ્ટ (PoC) પ્રોજેક્ટ્સને આર્થિક સહાય અ
ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિવિધ પ્રશ્નોને લઈને કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રશ્નોનો તત્કાળ ઉકેલ લાવવા તથા સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રાધાન્યતા આપવા માંગ કરી છે સાથોસાથ એવી ગર્ભિત ચિમકી પણ ઉચ્ચારી છે કે જો નિયત સમયમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે
સુરત શહેરના ઔદ્યોગિક હબ ગણાતા હજીરા વિસ્તારમાં ફરી એકવાર દીપડાની હાજરીથી ભયનો માહોલ છવાયો છે. હજીરાના કવાસ ગામ નજીક આવેલા NTPC આવાસ પાસે એક ખૂંખાર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ જ્યારે દીપડાને ખેતરની ઝાડીઓમાં છુપાયેલો જોયો, ત્યારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમગ
નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતના પોલીસ વિભાગના નવા સુકાની પણ બદલાશે. નવા ડીજીપી તરીકે ડો.કે.એલ.એન.રાવનું નામ લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવ
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફીએ આ જ વોર્ડના અન્ય કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અસલમ ખીલજી પર ગતરોજ તલવાર, પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો થયો હતો. રાજકીય રાગદ્વેષમાં આ હુમલો કરાવવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિય
સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિવાદ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પિતા અને પરિવાર સાથેના મનદુઃખ અને પોલીસ નિવેદન આપવા મામલે સર્જાયેલી ખેંચતાણને પગલે આ ઘટનાએ જોર પકડ્યું છે. સુરત જિલ્લાના ફાર્મ હાઉસમાં પિતા દિકરીને મળવા ગયા તો દરવાજો ના ખોલ્યો અને બારોબાર
અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારમાં કેસર કેરીના આંબા પર ભરપૂર ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે. ખેડૂતો આ વર્ષે કેરીનું ઉત્પાદન વધવાની આશા રાખી રહ્યા છે, જેના કારણે તેમનામાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. હાલમાં આંબા પર એકસાથે મોટા પ્રમાણમાં મોર આવ્યા છે. ઠંડી અને ગરમીના મિશ્ર
કચ્છના રાપર તાલુકાના નાના રણમાં આવેલા વીર વચ્છરાજ બેટ ખાતેની ગૌશાળામાં ગાયો માટે ૩૫૦ ટ્રેક્ટર સૂકા ચારાનું દાન કરવામાં આવ્યું છે. આ દાન વીર વચ્છરાજ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે ગૌસેવા અને સામાજિક દાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વચ્છરાજ બેટની આ ગૌશાળા
નવા વર્ષ 2026ની પ્રથમ સૂર્યકિરણોને નમસ્કાર કરીને યોગ, સંસ્કૃતિ અને સૂર્ય ઉપાસના સાથે શરૂઆત કરવાનો એક અનોખો અભિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2026ના રોજ સવારે 7થી 8 વાગ્યા સુધી YouTube LIVE પર 'સૂર્યનમસ્કાર ધ્યાન સત્ર'નું આયોજન કરવામાં આવશે, જેમાં દેશભ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસ પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરીને દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. તેઓ છેલ્લા બે દિવસથી છોટા ઉદેપ
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થરમારાની ઘટના બની છે. સોમવારે રાત્રિના પથ્થરમારો થયા બાદ મંગળવારે સવારે ફરી સ્થિતિ બગડતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. (આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)
નવા વર્ષની શુભેચ્છાના બહાને સાયબર ગુનેગારોએ ઠગાઈનો નવો રસ્તો શોધ્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસ.પી. ડૉ. રાજદીપસિંહ ઝાલાએ ચેતવણી આપતા જણાવ્યું કે, ન્યૂ યર સાયબર સ્કેમ નામની નવી રીતમાં લોકોના મોબાઈલ પર ગ્રીટિંગ કાર્ડ અથવા ગિફ્ટ જોવા માટેની લિંક મોકલવામાં આવે છે. “તમાર
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે રવિપાકનું 1.41 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચોમાસા બાદ થયેલા સારા વરસાદ અને ઊંચા જળસ્તરને કારણે ખેડૂતોમાં સારો પાક થવાની આશા જાગી છે. સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન છે, જ્યાં ખેડૂતો સિઝન પ્રમાણે વિવિધ પાકોનું વાવેતર ક
ભરૂચ શહેરમાં રૂ. 5 કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને જિમ કમ યોગા સેન્ટરનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ સુવિધા ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લી મુકાશે. આજે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમયથી ભર
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ (PDPIAS) દ્વારા આયોજિત 'સાયન્સ મંથન'ની 11મી સીરીઝ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી 750થી વધુ અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ
પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની વરણીને લઈને પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નવા પ્રમુખની નિમણૂક સામે નારાજ કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન, કાર્યકરોએ અનુસૂચિત જાતિ મોરચ
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન લોકો કેક અને બેકરીની ખાદ્ય ચીજ વસ્તુઓ ગ્રહણ કરતા હોય છે ત્યારે તેઓનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી કેક અને બેકરી પ્રોડક્ટના નમુના લેવામાં આવી રહ્યા છે જે દરમિયાન આજે શહેરના જંકશન પ્લોટ વિસ
ભરૂચ નગરપાલિકા સંચાલિત નાઈટ શેલ્ટર હોમ ખાતે સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચ શહેરની જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 50થી વધુ વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. મુલાક
મોરબીના લખધીરપુર રોડ પર આવેલી કજારીયા કંપનીમાં એક મહિલાનું ફોરક્લિફ્ટ વાહનની ટક્કરથી મોત થયું છે. મહિલાને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે સારવાર દરમિયાન તેનું નિધન થયું. આ ઘટના અંગે મૃતક મહિલાના પતિએ ફોરક્લિફ્ટ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ કજારીયા

25 C