CMએ કરાવ્યો યુનિટી માર્ચનો પ્રારંભ અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો. 3.5 કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રા ઓફિસ અવર્સમાં યોજવામાં આવી. જેના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો જેમાં ફાયરબ્રિગેડની ગાડી ફસાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વી
રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધન કાર્યોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ રિસર્ચ ફેલોશિપ યોજનામાં આ વર્ષે રાજ્યભરના વિવિધ યુનિવર્સિટીઓમાંથી કુલ 130 પ્રોજેક્ટોની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગીમાં રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 7 અધ્યાપકોનો સમાવેશ થ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રણછોડનગર અને નહેરુનગરમાં જવાના માર્ગ પર આવેલ જવાનગરમાં બેફામ પણે ચાલતા દેશી વિદેશી દારૂના વ્યાપક વેચાણને લઈ સ્થાનિકો દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સમસ્યાથી પીડિત મહિલાઓ અને આગેવાનો બુટલેગરો અને પ
સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના પારિવારિક ઝઘડામાં રવિવાર રાત્રે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા પતિના મિત્રની પત્નીના ભાઈએ માછલી કાપવાના ધારદાર ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હત
મહેસાણા મનપા દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના આશય સાથે શરૂ કરાયેલા વિકાસ કામો હરણફાળ ગતિ ભરી રહ્યા છે. ત્યાં થોડાક મહિના અગાઉ શરૂ કરાયેલ સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટનું કામ આકર્ષક નજારા સાથે પૂર્ણતાને આરે રહ્યું છે. હવે તોરણવાળી માતાના ચોકમાં 10 જ દિવસમાં હેરિટેજ સ્ટ્રીટન
દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પૃષ્ઠભૂમિમાં, ગીર સોમનાથ જિલ્લા પોલીસે આજે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ખાસ કરીને કોડીનાર અને મૂળ દ્વારકા બંદર વિસ્તાર દરિયાઈ માર્ગે સંવેદનશીલ હોવાથી ત્યાં સઘન સુરક્ષા તપાસ કરાઈ હતી. જિલ્લ
અમદાવાદના પિતા પુત્રએ એક જમીન દલાલ સાથે 1.46 કરોડની છેતરપિંડી કરી છે.પિતા પુત્રએ સાણંદની જમીન વેચવાનું કહીને ખેડૂતો તેમના સંપર્કમાં હોવાનું કહીને ડીલ કરી હતી.બાદમાં રોકડા નાણાં 1.46 લાખ મેળવી લીધા હતા. જે બાદ પિતા પુત્રએ જમીન દલાલનો ફોન ન ઉપાડીને નાણાં પરત ન આપીને વેચાણ દસ્તાવે
જુનાગઢ જિલ્લામાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા દેશવ્યાપી આયોજિત 'જનજાતિ ગૌરવ કળશ યાત્રા' નું ગૌરવપૂર્ણ અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાતિ વીર પુરુષો, ખાસ કરીને ભગવાન બિરસા મુંડાના અપ્રતિમ બલિદાન અને શૌર્યને નમન કરીને ય
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ થઈ રહી છે. તાજેતરમાં જ કેનેડાના ટોરેન્ટોમાં સનાતન મંદિરમાં સરદાર પટેલની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે કમ્યુનિટીના લોકો ઉપરાંત કાઉન્સિલર્સ, એમપી, ઉદ્યોગપતિઓ, સમાજના જાણીતા લોકોએ હાજરી આપી હતી. દિ
મહેસાણા મહાનગર પાલિકા દ્વારા શહેરવાસીઓને ઉત્તમ માર્ગ સુવિધા પ્રદાન કરવાના હેતુથી શહેરના માર્ગ સુવિધા વિકાસને વધુ ગતિ આપવા વિવિધ ઝોન વિસ્તારમાં રોડ રી-સર્ફેસિંગ તથા નવીન રોડ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા રોડ મરામત કામગીરીનું નિરીક્ષણજે અંતર્ગત
ગાંધીનગરમાં સી.એમ. ફેલોશીપ અંતર્ગત પસંદ થયેલા 24 ફેલો માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવ લાવીને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, સામાન્ય નાગરિકોની સુખ-સુવિધા અને ગુડ ગવર્નન્સને વધુ સશક્ત બ
સિમેન્ટ અને કોંક્રિટના જંગલો વચ્ચે શુદ્ધ હવા અને શાંતિ શોધતા નગરજનો માટે એક ખુશખબર છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવને 'અમૃત સરોવર' તરીકે વિકસાવવામાં આવ્યું છે. જે જગ્યા પર એક સમયે કચરાના ઢગલા અને ડમ્પિંગ સાઇટ હતી તે આજે લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ અને નયનરમ્ય
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના વાઘુજી ઠાકોર નામના યુવકની અગ્નિવીર તરીકે પસંદગી થઈ હતી. અગ્નિવીરની તાલીમ દરમિયાન વાઘોજી ઠાકોરને પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી. પગમાં ઇજા થવાને કારણે વાઘુજી ઠાકોરને અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને કોંગ્રેસે સરકાર પર આ
સુરતના 35 વર્ષીય એક વ્યક્તિએ હેબિયસ કૉર્પસ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. જેમાં તેણે પોતાની પત્ની અને છ વર્ષની સગીર પુત્રીને તેના જ સમાજનો એક વ્યક્તિ અપહરણ કરીને ગોંધી રાખી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેના સાસરી પક્ષના લોકોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. ત
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદાર
જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ જે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે રીતે માણસ પોતાના શરીરને ફીટ રાખવા માટે કસરત કરે છે, તે જ રીતે ઝૂના સિંહો પણ પાંજરામ
ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે ગુજરાત ATS દ્વારા આ ત્રણેય આતંકીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આંતકીઓને જ
સુરત શહેરમાં એક બાજુ છેલ્લા ઘણા સમયથી અચાનક બેભાન થયા બાદ મોતની ઘટનાઓ બની રહી છે. લગભગ રોજ એકાદ બે વ્યક્તિનું અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ યથાવત્ રહેવા પામી છે. દરમિયાન વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકાવાળા કોલેજમાં મંચ પર સ્પી
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના એક પરિવારને છ દીકરી બાદ પુત્રનો જન્મ થતાં આનંદભેર રાજસ્થાનના રામદેવરા રણુંજા ખાતે રામદેવજીની માનતા પૂરી કરવા જતાં હતા. ત્યારે આ પરિવારના 20 સભ્યને 16 નવેમ્બરે રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં 3 વર્ષની બાળકી સહિ
દેશમાં ગાંજાનું સપ્લાય કરતો ડ્રગ્સ માફિયા અનિલ પાન્ડી ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવી ગયો છે. આ ડ્રગ્સ માફિયાનો દેશનો ગાંજા કિંગ પણ કહેવામાં આવે છે. ઓડિશાથી તે દેશના ખુણેખુણે ગાંજો મોકલી ગાંજા કિંગ ગણાતા અનિલકુમાર પાન્ડી અને તેનો ભાઈ સુનિલ પાન્ડી કરોડો રૂપિયાનું ટર્નઓવર ક
જળચર જીવસૃષ્ટિ અને દરિયાકાંઠાના પ્રકૃતિ સંરક્ષણને વેગ આપવા માટે, માધવપુર હેચરી ખાતે આજે 32 ગ્રીન સી ટર્ટલના બચ્ચાઓને સફળતાપૂર્વક દરિયામાં છોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, રાણાવાવના રેન્જ ફોરેસ્ટ ઑફિસર સા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ભોલેશ્વરના સાબર સ્ટેડિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવ-2025નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે એક પડતર એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી બોટલો મળી આવવાની ઘટના સામે આવી હતી. દિવ્યભાસ્કર દ્વારા આ ઘટનાનો પર્દાફાશ કરવામાં આવતા કુંભકર્ણનિંદ્રામાં સુતેલુ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે. ગઈકાલે આ બનાવ સામે આવ્યા બાદ તંત્રએ તેને
સુરતના અંત્રોલી ગામમાં રહેતા અને સારોલીમાં આર.એસ.ડી રોડલાઇન્સ નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા વેપારીએ તેમના પૂર્વ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેપારીએ ડ્રાઈવરને નોકરી પરથી કાઢી મુકતા ડ્રાઈવરે આ વાતની અદાવત રાખી તેમને અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હ
રાત્રીના સમયે પેટ્રોલ પંપ ઉપર વાહનમાં 79 રૂપિયાનુ પેટ્રોલ ભરાવી આરોપીઓ દ્વારા 1 રૂપિયો પરત લેવા બાબતે ફિલરમેનને છરી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોચાડવા કેસમા સેશન્સ કોર્ટ દ્વારા આરોપી શાહનવાજ મહેબુબભાઈ પઠાણ (ઉ.વ.24) અને તેના નાનાભાઈ અકરમ મહેબુબભાઈ પઠાણ (ઉ.વ.19)બે 6 માસની કેદની સજા અ
મહીસાગર LCBએ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ખારોલ ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક મકાનની પાછળ જમીનમાં ખાડો બનાવીને છુપાવેલી ₹45,135ની કિંમતની 171 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ મામલે કૈલાષબેન લક્ષ્મણભાઇ ભોઇ નામની મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ ક
લોકગાયકો અને કલાકારોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભાવનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં એક વિશાળ અને ભવ્ય 'યુનિટી માર્ચ' એકતા પદયાત્રા નું આયોજન કરવામાં આ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા જિલ્લાની બે વિધાનસભા બેઠકો પરથી પસાર થશે. 'સરદાર@૧૫૦' પદયાત્રા આજથી બે દિવસ સુધી તાપી જિલ્લામાં ફરશે. આ યાત્રાનો શુભારંભ વ્યારા ખાતેથી કેબિનેટ મંત્રી નરેશ પટે
GTU દ્વારા સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં ગત વર્ષનું બેઠું પેપર પૂછવામાં આવ્યું હતું. જેને લઈને ABVP અને NSUI દ્વારા GTUમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVPના વિરોધ દરમિયાન કુલપતિએ પોલીસને ઈશારો કરતા કાર્યકરોએ કુલપતિને ખખડાવ્યા હતા. કાર્યકરોએ કુલપતિને કહ્યું, તમારે માત્ર
કચ્છમાં મતદાર સુધારણા યાદીની કામગીરીમાં રોકાયેલા બૂથ લેવલ ઓફિસરો (BLOs) એ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે ભુજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. ભુજ, ગાંધીધામ અને અંજાર સહિતના આશરે 250 જેટલા શિક્ષકોએ આ સમસ્યાઓનું નિવારણ લાવવા માગ કરી છે. BLOs દ્વારા રજૂ કરાયેલી મુખ્ય સમસ્યાઓમાં મહિ
અમીરગઢ તાલુકાની આદિવાસી વિસ્તારની શાળાઓ આજે વિદ્યાર્થીઓ વિના ખાલી રહી હતી. જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓના વિરોધમાં આદિવાસી સમાજના વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા ન હતા. આ અનોખા વિરોધને કારણે ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ વિદ્યાર્થી વિહોણી બની હતી. શાળાઓમાં શિક
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની સામગ્રીમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ-વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે 16 નવેમ્બરની મોડીરાતે હોબાળો મચાવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓએ અગાઉ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિ
સોનીને હત્યા કરવાની ધમકી આપીને 15 લાખની ખંડણી ઉઘરાવવાના ગુનામાં કોર્ટે વિશાલ ગોસ્વામી ગેંગને દોષિત ઠેરવ્યા છે. વિશાલ ગોસ્વામી સહિત રિંકુ તથા સતીશ ગોસ્વામી કુલ ત્રણ જણાને દોષિત જાહેર કર્યા છે. હવે સજા અંગે બચાવ પક્ષને સાંભળવામાં આવશે.આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પીપી ચેતન
ઇન્ડિયન નેચરોપથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ’ મેડિકલ એસોસિએશન (INYGMA), ગુજરાત ચેપ્ટરે નેચરોપથી ડે પહેલા આજે રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપથી (BNYS) તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. જેને લઈ આજે
રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ગ્રામજનોએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી હતી. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને દારૂ બનાવવાના વોશના અંદાજે 70 થી 80 કેરબાનો નાશ કરવામાં આવ્યો હતો. ગામમાં દેશી દારૂના વેચાણ અને ઉત્પાદનના દુષણને રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા
અમરેલી જિલ્લાના બગસરા બસ સ્ટેન્ડ નજીક એક વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ ધીરુભાઈ મોહનભાઈ ખીમસુરિયા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને બગસરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્ય
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે. પાક નિષ્ફળ જવાથી ગંભીર આર્થિક સંકળામણના કારણે ઈશ્વરીયા ગામના 42 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેડૂતના આ અંતિમ પગલાથી સ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ગામમાં એક અજગર રસ્તો ઓળંગતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આઈટીઆઈ નજીક બનેલી આ ઘટનાએ સ્થાનિક લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું. અજગર રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકોએ પ
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીએ પરીક્ષા આપતી મહિલા વિદ્યાર્થીઓ માટે એક પ્રશંસનીય પહેલ કરી છે. યુનિવર્સિટીએ પરીક્ષાખંડની બહાર નાના બાળકો સાથે આવતી માતાઓ માટે ઘોડિયાઘર (Cradle/Creche) અને બાળ સંભાળની વિશેષ વ્યવસ્થા શરૂ કરી છે. આ વ્યવસ્થા અંતર્ગત ત્રણ ઘોડિયા મૂકવામાં
ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ પોતાના 51મા જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે.દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાને કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અભ
રાજકોટમાં રોગચાળો સતત વકરી રહ્યો હોય તેમ હાલ શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. બીજીતરફ મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. ગત સપ્તાહે શરદી-ઉધરસનાં 1048 અને સ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાશે. આ પદયાત્રાને કારણે બોટાદ-ગઢડા નેશનલ હાઈવે આવતીકાલે સવારે 7થી બપોરના 4 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. આ પદયાત્રા 18 નવેમ્બર, 2025ના રોજ ભીમ
BAPS વિદ્યામંદિરમાં વિદ્યામંદિર દિન અને સહયોગી સત્કાર સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંતસ્વામી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સવારે પ્રાત: પૂજા દરમિયાન BAPS વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અદભુત કીર્તનો રજૂ કર્યા હતા. વિદ્યામંદિરના પ્રિન્સિપાલ અને સ્ટાફ વતી સંતો દ્વારા મ
સુરતમાં આમ આદમી પાર્ટીમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ યુવતી હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કારણ કે આ યુવતીના પાર્ટીમાં જોડાતાની સાથે જ સોશિયલ મીડિયા પર AAP વિવાદોમાં ઘેરાઈને ટ્રોલ થઈ રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં આ ય
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સનરાઈઝ વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું લિવિંગ સર્ટિફિકેટ ન મળવાને કારણે ગુસ્સે થયેલા વાલીએ સ્કૂલના આચાર્ય સાથે ગેરવર્તણૂક કરી, ધમકી આપી હતી. આ સાથે જ ગુસ્સામાં અંતે રિસેપ્શન કાઉન્ટર પર રાખેલું કોમ્પ્યુટર ઉંચકીને ફેંકી દીધું
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ગ્રામ્ય અને મુખ્ય માર્ગોને નુકસાન થયું હતું. આ અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીની સૂચના બાદ ક્ષતિગ્રસ્ત માર્ગોના નવીનીકરણનું કાર્ય ઝડપથી શરૂ ક
હીરાનગરી સુરત જે ભૌતિક સંપત્તિ અને વૈભવ માટે જાણીતી છે, ત્યાંથી ત્યાગ અને વૈરાગ્યનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાના 18 વર્ષીય પુત્ર જશ મહેતાએ સંસારના તમામ સુખોને ત્યજીને સંયમનો કઠિન માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ચોંકાવનારી વાત એ
ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામ સહિત આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા વધ્યા છે. સાંજના સમયે દીપડો ગામની સીમમાં અને જાહેર માર્ગો પર દેખાઈ રહ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. દીપડાની હાજરીને કારણે રોજગાર માટે નીકળતા લોકો, પશુઓ ચર
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં જરૂરિયાતમંદોને ખીચડી અને છાશ વિતરણના 200 શનિવાર સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. છેલ્લા ચાર વર્ષથી દર શનિવારે શહેરના 80 જેટલા શ્રમજીવી વિસ્તારોમાં આ સેવા પૂરી પાડવામાં આવે છે. આ 200મા શનિવારની ઉજવણી બહેરામપુરાની 22/23 મ્યુનિસિપલ શાળા અને આંગણવાડી કેન્
પાટણ બી ડિવિઝન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગુમ થયેલા 11 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ મોબાઈલની અંદાજિત કિંમત 1.7 લાખ રૂપિયા છે, જે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસના પી.આઈ. પી.ડી. સોલંકી, પીએસઆઈ એ.કે. ખોડલીયા અને સમ
ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) 16 અને 17 નવેમ્બર, 2025 દરમિયાન મોટાપાયે NDPS રેડ કરીને કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો. અંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. 304માંથી એકંદરે 1798 બોટલ કોડીન સીરપ મળી આવી હત
મોરબીમાં કોંગ્રેસે લંપી વાયરસથી મૃત્યુ પામેલા ગૌવંશોના મોક્ષાર્થે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયાએ મોરબી નગરપાલિકાના નંદીઘરમાં ખોદકામ કરવાથી અનેક ગૌવંશોના અવશેષો મળી શકે છે તેવો આક્ષેપ કર્યો હતો. મોરબી નગરપાલિકા દ્વારા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફિલ્મ અભિનેત્રી અને ભાજપના લોકસભાના સાંસદ કંગના રનૌત આવી પહોંચ્યા હતા. જેમનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર ચાહકો ઉમટી પડ્યા હતા. થોડા દિવસો પહેલા અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ રાજકોટ એરપ
મહેસાણા મનપા દ્વારા પોતાના કર્મચારીઓની એક ચોક્કસ ઓળખ અને એકતાનો ભાવ સ્થાપાય તે માટે એક વિશેષ રૂપે યુનિફોર્મની પેટર્ન નક્કી કરવાનું આયોજન કરાયું હતું. જેના ભાગ રૂપે મનપા દ્વારા કર્મચારીઓ માટેના યુનિફોર્મની ખરીદી માટે જેમ પોર્ટલ પર ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જે પ્ર
કચ્છ જિલ્લાના ગાંધીધામમાં મધરાતે આકાશમાં સંખ્યાબંધ પક્ષીઓની હરમાળ જેવી રહસ્યમય રોશની જોવા મળતા સ્થાનિકો ધાબા પર દોડી ગયા હતા અને 'આ ડ્રોન છે, ડ્રોન છે!' કહીને પોતાના મોબાઇલ ફોનમાં ઘટના કેદ કરી હતી. આ ડ્રોન હતા કે નહીં એ હજી સ્પષ્ટ થયું નથી, પરંતું ખગોળશાસ્ત્રીએ આ કોઇ સેટેલાઇ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કસાણ ગામથી માલપરા જતો માર્ગ વાહનચાલકો માટે મુશ્કેલીનો પર્યાય બન્યો છે. આ માર્ગ પરના કોઝવે પર નાળાના રિપેરિંગનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જેના કારણે બનાવવામાં આવેલું ડાયવર્ઝન અત્યંત ખરાબ હાલતમાં છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા 15,નવેમ્બરના રોજ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આદિવાસીઓના હક અને અધિકારો માટે શહીદ થયેલા બિરસા મુંડાના યોગદાનને યાદ કરવા માટે યોજાયો હ
મોરબી જિલ્લાના ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનો અ
શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, ગુજરાત પ્રાંતનો કાર્યકર્તા અભ્યાસ વર્ગ તા. 16 નવેમ્બર 2025, રવિવારના રોજ સંપન્ન થયો. આ વર્ગમાં ગુજરાત પ્રાંતના 10 અલગ-અલગ જિલ્લાઓમાંથી કુલ 34 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અભ્યાસ વર્ગમાં રાષ્ટ્રીય સંચાલન સમિતિ સદસ્ય અને પ્રબંધનને ભારતીયતા વિષયના રાષ
સુરત જિલ્લાના કામરેજ નજીક મહિલા RFO સોનલ સોલંકી પર તેમના RTO પતિએ ફાયરિંગ કરાવ્યું હતું. માથામાં ગોળી લાગ્યા બાદ સર્જરી કરી ગોળી તો કાઢી લેવાઈ છે પરંતુ, આજે 11 દિવસ બાદ પણ સોનલબેન ભાનમાં નથી આવ્યા અને હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. છેલ્લા 11 દિવસથી આઠ ડોક્ટર સહિત 25થી વધુનો સ્ટ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીનો ચમકારો ખૂબ વધી ગયો છે. નવેમ્બર મહિનામાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, નલિયા-દાહોદ સૌથી ઠંડાં શહેર બની ગયા છે. નલિયા અને દાહોદમાં સરખુ 10.8 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં તાપમ
અમદાવાદના રામોલ - હાથીજણ વોર્ડમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ પડ્યું છે. પાણીની લાઇન અને ગટરની લાઇન શોધવા માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. સમયસર ખાડો પૂરવામાં ના આવતા વહેલી સવાર જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું. મુખ્
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ યુનિટ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વડોદરાના જાણીતા હોમિયોપેથ ડૉ. પિયુષ જોષીએ વક્તવ્ય આપ્યું હતું. ડૉ. જોષીએ 'હોમિયોપથીના પ્રવર્તકો ડૉ. સેમ્યુઅલ હનીમેન તથા ડ
રાષ્ટ્ર સેવિકા સમિતિ, કર્ણાવતી મહાનગર દ્વારા 16,નવેમ્બર 2025 સવારે 9:30 કલાકે ભદ્રકાળી મંદિર ખાતે 'સ્થિર વાદન ઘોષ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મૌસીજી સ્મૃતિ દિન નિમિત્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની અંદાજે 70 જેટલી બહેનોએ ભાગ લીધો હતો.
રાજકોટમાં સર્વજ્ઞાતિ પિતૃઓનાં મોક્ષ માટે જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાધે રાધે પરિવાર તથા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટનાં રેસકોર્સ ખાતે યોજાનારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. આ સપ્તાહનું આયોજન આગ
શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, જીઆઇડીસી, ચિત્રા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને યુવા ક્રાંતિકારી નેતા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે નિબંધલેખન, વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ સર્જનાત્મક શક્
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બે અલગ અલગ બનાવ સામે આવ્યા છે. ગોતામાં વેપારી દવા લેવા મેડિકલ સ્ટોર પર ગયા ત્યારે ગાડીનો કાચ તોડી અજાણ્યો વ્યક્તિ 6.08 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો છે. વેજલપુરમાં મકાન બંધ કરી પરિવાર કામ પર ગયો ત્યારે મકાનનું તાળું ડુપ્લીકેટ ચાવવાથી ખ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બોડવાક ગામમાં પારિવારિક ઝઘડાનું ગંભીર પરિણામ સામે આવ્યું છે. પત્ની સાથેની બોલાચાલી બાદ એક આધેડ પતિએ બાથરૂમમાં રાખેલું એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચીખલી પોલીસ સ્ટેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મ
અમદાવાદ શહેર અને જિલ્લામાં જીયો કંપનીના ટાવરમાંથી 5Gનું BBU કાર્ડ ચોરી થયાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાઈ હતી. ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કાર્ડ ચોરી થયાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જોકે કાર્ડ ચોરી કરનાર આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ કાર્ડ કાઢીને જે
વલસાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારથી ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી.
શહેરા વન વિભાગે બાહી-સાકરિયા ચોકડી પાસેથી ખેરના લાકડા ભરેલી એક ગાડી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં આશરે ₹5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી. પટેલને ચોક્ક
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મિત્રએ પાંચ વર્ષ જૂની અદાવતનો બદલો લેવા માટે જાહેરમાં અન્ય મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના ભરચક વિસ્તારના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા. આ દંપતીને છ માસની બાળકી પણ છે. જો કે માતાની હત્યાથી હવે બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે જે પી રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી
રાજસ્થાનના જોધપુર નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં છ શ્રદ્ધાળુના મોત થયા હતા. આ અકસ્માતમાં સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે વ્યક્તિઓના પણ જીવ ગયા હતા. આજે સવારે પુંસરી ગામમાં આ બંને મૃતકની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સંબં
આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતો પર 3 કિલોવોટ ક્ષમતાની ઓન-ગ્રીડ સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા 2.72 કરોડથી વધુનો ખર્ચ થશે. આણંદ જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગ્રામ પંચાયતોના વીજ બિલમાં બચત થશે, જે રકમનો ઉપયોગ ગામના વિકાસ કાર્
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીને અનુલક્ષીને રાજકોટમાં જિલ્લા કક્ષાની એકતા યાત્રા નીકળી હતી. જેમાં કોઈ સરદાર પટેલ અને ગાંધીજી તો કોઈ ભગતસિંહ અને સુખદેવ બન્યા હતા. દીકરીઓએ ગણેશ વંદના ઉપરાંત કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે જેવા ગીતો પર અદભૂત પ્રસ્તુતિ કરી હતી. જોકે આ કા
જામનગરમાં SOG શાખાએ નશીલા પદાર્થ ગાંજાના વેચાણ કરતા કાકા-ભત્રીજાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાલનપુરથી 2.9 કિલો ગાંજાનો જથ્થો લઈને આવી રહેલા ભત્રીજા હસમુખ પરમારને ઝડપી પાડ્યો છે. SOG શાખાના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નીલકમલ સોસાયટી વિસ્
કાલાવડમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનો ઐતિહાસિક 'દોહરા શુભ લગ્ન પ્રસ્તાવ' સંપન્ન થયો છે. રસિકરાયજી મહારાજના આત્મજ પુરૂષોત્તમલાલજી અને ગોપેશરાયજી મહારાજના ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત આ શાસ્ત્રોક્ત વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે ચારે દિશાના આચાર્યો, રાજકીય અગ્રણીઓ અને લા
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની સાયકલિંગ ઇવેન્ટ 'ધ યુનિટી ટ્રેઇલ – સાયકલ ઓન સન્ડે' તા. 16 અને 17 નવેમ્બર, 2025 દરમિયાન ભવ્ય રીતે યોજાઈ ગઈ. ઇવેન્ટની વિગતો: ઇનામ અને મહેમાનો: આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કુલ ₹10 લાખના ઇ
વડોદરાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, વડોદરા (NISV) દ્વારા આયોજિત 7મા ISSO નેશનલ બાસ્કેટબૉલ અને હેન્ડબૉલ ટુર્નામેન્ટનો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. આ પાંચ દિવસીય રાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ મહોત્સવમાં દેશભરની 35 પ્રતિષ્ઠિત શાળાઓના લગભગ 800 વિદ્યાર્થી-ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આઈબી વર્લ્ડ
ગોધરા શહેરના દાહોદ હાઇવે પર આવેલા વાવડી બુઝર્ગના બાપુનગર વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં ચારથી પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો, જે ફાયર બ્રિગેડના એક જવાનની સમયસૂચકતાને આભારી છે. આજે પોતાની ફરજ પૂરી કરીને ઘરે જઈ રહેલા ગોધરા ફાયર બ્રિગેડના જવ
ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા ભોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે “નૂતન વર્ષ સ્નેહમિલન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના લોકપ્રિ
કચ્છમાં ઠંડીએ મક્કમ પકડ જમાવી છે, જેના કારણે વાતાવરણમાં શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં પારો 15.2 ડિગ્રીએ પહોંચ્યો છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે દર વર્ષે નલિયા રાજ્યના સૌથી ઠંડા પ્રદેશોમ
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે 'સરદાર@150 યુનિટી માર્ચ'ના પ્રથમ તબક્કાની પદયાત્રાનું સોમનાથ ખાતે સમાપન થયું હતું. આ પદયાત્રા સવનીથી શરૂ થઈ ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, બાદલપરા અને કાજલીમાંથી પસાર થઈ હતી. આશરે 150 જેટલા પદયાત્રીઓએ એક ભારત, આત્મ
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ગોળી મારી બાદમાં પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત
પાટણ જિલ્લાના ચારૂપ ખાતે '10મી સબ જુનિયર નેશનલ ડોજબોલ ચેમ્પિયનશિપ 2025-26'નો પ્રારંભ થયો છે. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોજબોલ એસોસિએશન પાટણ જિલ્લાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ચેમ્પિયનશિપમાં દેશભરના વ
અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. LCB ટીમે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલું વાહન મળી કુલ ₹3,08,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમરેલી જિલ્લામાં મિલકત સંબ
વલસાડ LCBએ પારડી તાલુકાના ખડકી વિસ્તારમાં થયેલા અપહરણ અને લૂંટકાંડના મુખ્ય આરોપી અંકુશ મદન પાલ (37) ને રાજસ્થાનના જયપુરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી નવી દિલ્હીના સચિન નગરનો રહેવાસી છે. LCBએ ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજની તપાસ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસ ત
સાયલા તાલુકાના ધાધલપુર ચોકડી પાસે સાંજના સમયે એક પિકઅપ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશના એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, કપાસ ભરવા માટે મજૂરોને લઈ જતી યુટ
વડોદરા શહેરના ખોડિયારનગર સબ-ડિવિઝન હેઠળના વિસ્તારમાં વીજળી કેબલ રિપેરિંગ કરતા MGVCLના કર્મચારીઓ પર ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ઓફિસના કાચ અને દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા, જ્યારે કર્મચારીઓને માર મારવામાં આવ્યો છે. આ મામલે બાપોદ પોલીસ મથકમ

30 C