મહિસાગરમાં મોડીફાઇડ સાયલેન્સરના 6 બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી. મહીસાગર જિલ્લામાં કાળા કાચ લગાડી ફરતા વાહનચાલકો વિરુધ્ધ ચલાવેલ અસરકારક ડ્રાઇવ બાદ જિલ્લામાં આર.ટી.ઓ કચેરીની પરમિશન વિના કંપની ફિટેડ સાયલેન્સર કાઢી નાખી, તેની જગ્યાએ ખુબ જ કર્કશ અને ઘોંઘાટભર્યો અવાજ થ
દાહોદ નજીક ખંગેલા ચેકપોસ્ટથી પંજાબના અમૃતસરથી પોરબંદર લઇ જવાતો રૂપિયા 91,47 લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે દેવભુમી દ્વારકાના ડ્રાઇવરને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. પશુ આહારના નીચે સંતાડી જથ્થો લઇ જવાતો હતો. દારૂની 7236 બોટલ, પશુ આહારના થેલા 130 અને ટ્રક મળી 1,01,85,100 રૂપિયાનો મુદ્દામાલ જ
ગાંધીનગરમાં 04 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આરંભ કરાયેલા પ્રારંભિક DEAF અભિયાનને અનુરૂપ દાહોદ જિલ્લામાં પણ લીડ બેંક બેંક ઓફ બરોડા, રીજનલ ઓફિસ દાહોદ દ્વારા DRDA સભાખંડમાં ડીઈએએફ સેટલમેન્ટ અને અવેરનેસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રણધીકપુર નજીક આવેલા જામદરા (ઢબુકા) ગામમાં એક અસામાન્ય ઘટના નોંધાઇ છે. ગામની સીમમાંથી 14 ફૂટ લાંબો અને આશરે 40 કિલોગ્રામ વજન ધરાવતો મહાકાય અજગર પકડાતા ભયનો માહોલ સર્જાયો હતો. દાહોદ જિલ્લાના ઇતિહાસમાં આટલી લંબાઇનો 14 ફૂટની લંબાઇનો અજગર પહેલી વખત પ
ઇરફાન મલેક દાહોદ જિલ્લામાં એસઆઇઆરની કામગીરીમાં જોતરાયેલા બીએલઓ અને સહયોગી કર્મચારીઓ ઉપર માનસિક દબાણ વધી રહ્યું છે. કામગીરી પૂર્ણ કરવાનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો તેમ તેમ ગ્રાઉન્ડ લેવલે વધતો કામનો ભાર, ફોર્મ ભરવાની વધારાની જવાબદારી તેમજ એપ સર્વરની સતત ટેકનિકલ ખામીએ આખા
પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કરવા 3474 ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકારે સોમવારે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવા છતાં પંચમહાલમાં સોમવારે ખરીદી શરૂ થઇ નથી. વિભાગ દ્વારા ખેડૂતોને મેસેજ કર્યા હોવાનો દાવો કરાય છે. પણ ખરીદી કેન્દ્ર પર સ્ટાફ સહિતની તૈયારીઓ કરી ન હોવાથ
નર્મદા જિલ્લા સહિત રાજયભરમાં ચાલી રહેલી ખાસ મતદારયાદી સુધારણાની કામગીરી દરમિયાન બુથ લેવલ ઓફિસરની સ્થિતિ દયનીય બની છે. શિક્ષકો, ગ્રામસેવકો, તલાટીઓ, આંગણવાડી બહેનો તમામ ઘરે ઘરે ફરી ફરી ને ફોર્મ ભરે છે અને રજાઓમાં પણ શાળાઓમાં બેસીને નવી મતદાર યાદી તૈયાર કરવા મોડી રાત સુધી બે
ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ ભવ્ય ઇતિહાસ ધરાવે છે. ઈતિહાસ એવું પણ કહે છે કે ઇસુ પૂર્વે 1500 વર્ષ એટલેકે 3500 વર્ષ પહેલા ઈજીપ્તના પીરામીડમાં જે મમી મુકવામાં આવતી તે મમી પર જે સુતરાઉ કાપડ વીંટાળવામાં આવતું તે કાપડ ભરૂચમાં બનતું હતું અને ત્યાં પહોંચાડવામાં આવતું હતું. ભરૂચની ભવ્યતાના
કેવડિયામાં સરદાર સરોવર ડેમ અને ગરૂડેશ્વર કોઝવે સુધી નિર્માણ પામેલા સરોવરમાં ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવસ અને દિવસે પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણનો કેન્દ્ર બનતું જાય છે અત્યાર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2.70 કરોડ જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા
ભરૂચની કલેકટર કચેરીની બહાર હવાનીગુણવત્તા માપવા માટે લગાવવામાં આવેલાંડીસ્પલે બોર્ડ પર સોમવારના રોજ હવાનીગુણવત્તા દર્શાવતો સૂચકાંક ( એકયુઆઇ)513 બતાવતાં લોકોમાં ભયની સાથે કુતુહલજોવા મળ્યું હતું. કલેકટર કચેરીની સામે નવાસર્કલની સાથે વાતાવરણની સ્થિતિ દર્શાવતુંડિસ્
એકતાનગર–કેવડિયા જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંકશનમાં ખાડો ખોદી અંડરગ્રાઉન્ડ વાયરીંગના કામ દરમિયાન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગોવિંદ ડામોર (ઉંમર 22, ગામ ભીલોઈ) અને વિજય મેડાનું (ગામ બોરિયાલા) કરંટ લાગતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. એજન્સી
ભાસ્કર ન્યૂઝ | ભરૂચ ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં થયેલા માવઠાને કારણે શિયાળુ શાકભાજીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. બજારમાં શાકભાજી ની આવકમાં ઘટાડો થતાં આ સ્થિતિ સર્જાઈ છે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારો નું બજેટ ખોરવાઈ ગયું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, અનિચ્છનીય સમયે થયેલા માવઠાથ
મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામ નજીક આવેલા એક મોબાઇલ ટાવરમાંથી કોપર કેબલ વાયરની ચોરીના ગુનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો અને પોલીસે મોબાઇલ ટાવરમાંથી કોપર કેબલ વાયરની ચોરી કરનાર બે શખ્સોને રૂપિયા 1,15,000 ના ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મોરબીના લક્ષ્મીનગર ગ
મોરબીમાં યુવાનના પગ પાસે કારની બ્રેક માર્યા બાદ તેની માફી માંગવાને બદલે આ શખ્સ લાજવાને બદલે ગાજયો હતો. ચાર શખ્સએ વાતનું વતેસર કરીને યુવાન ઉપર છરી, ધોકા અને પાઈપ લઈને તૂટી પડીને ગંભીર ઇજા પહોંચાડી હતી. યુવાને આ બાબતે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે 4 શખ્સ સામે ગુનો નોંધી તપા
મોરબીમાં સિરામિક ફેક્ટરીઓ અને આંગડિયા પેઢીઓ પર તપાસ એજન્સીએ સોમવારે વહેલી સવારે ધામાં નાખ્યા હતા. અને ફેક્ટરીમાં તેમજ ભાગીદારોના ઘરમાં સર્વે હાથ ધર્યો હતો આ ઉપરાંત ત્રણ આંગડિયા પેઢીમાં પણ ડીજીજીઆઈની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી. મોરબી જિલ્લો આમેય જીએસટી ઇન્કમટેક્સ વિભાગ
ભાજપે બિહારની ચૂંટણીના વિજયની ઉજવણી પૂરી કરી અને બંગાળ, તામિળનાડું તરફ કૂચ કરવા સંકલ્પ કર્યો છે, પણ ગુજરાતમાં હાલ પક્ષની આંતરિક સ્થિતિ આદર્શ રહી નથી. જૂથવાદ, નેતાઓની નબળી કામગીરી અને મતદારોમાં પ્રવર્તી રહેલા મુંઝારાની સ્થિતિ વચ્ચે ભાજપના હાઇકમાન્ડે પક્ષના રાષ્ટ્રીય સંગ
મુન્દ્રા પોર્ટ પરથી એસએમસીએ કાર્યવાહી કરી રૂપિયા 1.54 કરોડનો દારૂ ઝડપી લીધા બાદ પોર્ટ રેલ્વે સ્ટેશનના યાર્ડ પરથી વધુ 1.42 કરોડનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. બે દિવસની કાર્યવાહી દરમિયાન પંજાબથી ટ્રેન મારફતે આવેલો 2.97 કરોડના દારૂ સહીત કુલ ૩.26 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જેમાં ર
વડઝરમાં ખેતર બચાવવા માટે લગાવેલા ઇલેક્ટ્રિક ઝટકામાં બે નીલગાયનાં મોત નીપજતા ખેડૂતને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભુજ દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા ચકાર-કોટડા ગામના વડઝરના ખેડૂત જીતેન્દ્ર નારણભાઈ ભગત (પટેલ)એ પોતાના ખેતર સર્વે નં. ૮૨ અને ૮૨/૩માં તુવેરના પાકની રક્
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ચૂંટણી અધિકારીને બુથ લેવલ ઓફિસર (BLO) અને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકોની મુશ્કેલીઓ દૂર કરવાની માગ કરી હતી જેના પગલે કચ્છમાં પ્રાંત તેમજ ચૂંટણી અધિકારીના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાયું હતું. રજૂઆતમાં જણાવાયું
અબડાસા વિસ્તારમાં જીએસઆરટીસીની બસોમાં સતત વધી રહેલા ઓવરલોડિંગને કારણે મુસાફરોના જીવને ગંભીર જોખમ ઊભું થયું છે. ભુજ–લઠેડી–ભુજ રૂટ પર સવારે 5.30 વાગ્યે લઠેડીથી નીકળતી બસમાં દરરોજ ક્ષમતા કરતાં દોઢ ગણાથી વધુ મુસાફરો ભરીને મુસાફરી કરવામાં આવે છે. 56 સીટિંગ ક્ષમતા ધરાવતી બસમાં 100
કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોને નુકસાન કરતી કીટકોના નિયંત્રણ માટે ખેડૂતો મોટા પાયે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા આવ્યા છે. જુની દવાઓ કીટકોને નષ્ટ કરવામાં બેઅસર બનતી જાય છે ત્યારે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. જંતુનાશક દવાઓના જોખમ વધતા પ્રાકૃતિક ખેતી કૃષિ ક્ષેત્ર મ
કચ્છમાં શાહી પકવાન ખૂબ જાણીતી વાનગી છે. ખાવા પીવાના શોખીન કચ્છી માડુઓ પકવાન વગર ચા પણ ન પીતા નથી. 125 વર્ષ પહેલાં કચ્છના રાજ દરબારમાં શાહી કંદોઈએ શાહી પકવાન બનાવીને મહારાઓ સમક્ષ રજૂ કર્યું હતું, આજે પણ આ પકવાન કચ્છી માડુઓના હૃદયમાં રાજ કરે છે. હાલ વિદેશમાં પણ આ પકવાન પ્રખ્યાત છ
આજે પીએમ મોદીના હસ્તે પ્રથમવાર 191 ફૂટ ઉંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ થશે. આ ધજા અમદાવાદમાં બનાવવામાં આવી છે. 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી ધજા બનાવવાનું કામ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ધજા તૈયાર કરવા માટે રામ મંદિર ટ્રસ્ટ તરફથી જ કેવા પ્રકારની ધજા બન
નવસારીમાં રુપિયા 240 કરોડના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી આધુનિક ST બસ સ્ટેશનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. આ બસ સ્ટેશન એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ છે, જેમાં મલ્ટિપ્લેક્સ, સ્વિમિંગ પૂલ, હાઈ-ક્લાસ રેસ્ટરૂમ, વિશાળ ફૂડ કોર્ટ અને 150 CCTV કેમેરાની સુરક્ષાથી સ
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત ગીર સોમનાથ જિલ્લામાં બનેલા હત્યાના એક બનાવની. 80 વર્ષના મહિલા બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. 1200 રૂપિયા ઉપાડ્યા અને ઘરે આવતા રસ્તામાંથી ગુમ થઈ ગયા. ઘણા દિવસો સુધી માજીનો અતોપતો ન લાગ્યો. ત્રણ અઠવાડિયા બાદ એક હાડપિંજર મળ્યું અને ખુલાસો થયો ક
ભુજ નજીક પશ્ચિમે દંતેશ્વર મહાદેવ પાસે ખારો ડેમ આવેલો છે. ભુજ નાની સિંચાઈ યોજના તરીકે સિંચાઈ વિભાગ, પંચાયતમાં આ ડેમની નોંધ છે. આ વર્ષે વરસાદ પડતા જ ઓવરફ્લો થઈ ગયો હતો. પરંતુ આ ડેમના વિસ્તારમાં મોટે પાયે ફેન્સીંગ કરીને દબાણ કરવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા ત્રણ મહિના પહે
વિક્રમ સવંત 1605 એટલે કે આજથી 477 વર્ષ પહેલા કચ્છના લોકપ્રિય રાજવી ખેંગારજી બાવાએ દરબારગઢમાં મુનિ માણેક મેરજીને જે ખીલી સોંપી અને માણેક મેરજીએ જ્યાં ખીલી ખોડી ત્યાં મારો જન્મ થયો, જી.. હા.., હું આપનું નગર ભુજ ખુદ વિતેલા 477 વર્ષના હિસાબ કહો તો હિસાબ અને ખાટ્ટી-મીઠ્ઠી સ્મૃતિઓ કે યાદો
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
ભરૂચના નેત્રંગ તાલુકામાં રહેતી 11 વર્ષની દીકરી પર તેના ગામના યુવકે તેને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બાળકીની તબિયત લથડતા તેને રાજપીપળા અને બાદમાં સયાજી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં સોમવારે સવારે તેનું મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હ
કર્ણાટકના વેપારી સહિત 13 જણા પાસેથી સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાના બહાને ટોળકીએ રૂ.4.92 કરોડ પડાવી લીધા હતા. ટોળકીના 19 સભ્યો સામે જે.પી રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર ઈલ્યાસ અજમેરી હજી પોલીસ પકડથી ભાગી રહ્યો છે. ત્યારે તપાસમાં પોલીસે તાંદલજ
તરસાલીની ધ રાઇસ પ્લાઝા શોપિંગ મોલમાં દુકાન વેચવા ત્રણ બિલ્ડરે મહિલા પાસેથી રૂ.7 લાખ લઈને દસ્તાવેજ ન આપતા છેતરપિંડી કરી હતી. મહિલાને બાનાખત પણ કરી આપ્યું નહોતું. ત્યારે કપુરાઈ પોલીસે ત્રણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. સુશેન તરસાલી રિંગ રોડ હિરાબાગ સોસાયટીમાં રહે
વારસીયાના બંગલોમાં જુગાર રમતી 15 મહિલાને વારસીયા પોલીસે પકડી પાડી હતી. મહિલાએ ઘરમાં જુગારધામ બનાવ્યું હતું. તે કહેતી હતી કે, મને જુગાર રમવાનો શોખ છે, જેને લઈ મહિલા જુગાર રમવા બહારથી અન્ય મહિલા મિત્રોને બોલાવતી હતી. વારસીયા પોલીસે દરોડા પાડીને તીન પત્તી જુગાર રમતી 15 મહિલાને પ
હિંદ મહાસાગરમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી પૂર્વથી ભેજયુક્ત પવન આવતાં વડોદરામાં પણ ભેજ વધી રહ્યો છે. આ કારણે નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં પારો 20 ડિગ્રી પહોંચી જાય તેવી સંભાવના છે. ત્યારબાદ ડિસેમ્બરમાં ઠંડી વધવાની સંભાવના છે. ચક્રવાતી સિસ્ટમથી વડોદરા સહિત રાજ્યમાં ક
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ 11ની કચેરી પાસેથી નિલાંબર સર્કલ સુધીના રોડ પર 150 ફૂટની 2 કમ્પાઉન્ડ વોલનાં દબાણો તોડાયાં હતાં. રોડ મોટો કરવાની કામગીરીમાં અવરોધ રૂપ દીવાલ તોડી રસ્તો ખોલવામાં આવ્યો હતો. ટીપી રોડમાં આવતા વોર્ડ 11ની ઓફિસથી લાલગુરુ સર્કલ સુધીમાં રોડની ડાબી બા
અમદાવાદ પાસિંગ એક આઈસર ટેમ્પોનાં 87 ટ્રાફિક ઈ-ચલણ ભરવાનાં બાકી હતાં, જેની રકમ 2.57 લાખ રૂપિયા થતી હતી. આ આઈસરને પોલીસે સરદાર એસ્ટેટ પાસે રોજિંદી કામગીરી દરમિયાન રોક્યો ત્યારે બાકી ચલણ વિશે જાણ થઈ હતી. જેથી પોલીસે આઈસરના માલિકને મેમાની રકમ ભરવા જણાવ્યું હતું. જોકે આઈસર માલિકે દં
નિમેટાથી આજવા તરફ બનાવેલી પાણીની લાઈનનું આજવાના મેનિફોલ્ડ સાથે જોડાણ કરાશે. જેને પગલે આજથી 3 દિવસ એટલે 27મી સુધી આજવાથી 6 ટાંકી, 7 બુસ્ટરને પાણી નહીં મળે, જેથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 5 લાખ લોકોને પાણી વિના હાલાકી થશે. જોકે કામગીરી બાદ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 2 એમએલડીની પ
એસઆઈઆરની કામગીરીમાં કલેક્ટર તંત્રને 26.89 લાખ મતદારોમાંથી 1 લાખનાં ફોર્મ પરત મળ્યાં નથી. જેમાં આ મતદારો કાયમી અન્ય સરનામે શિફ્ટ થઈ ગયા હોય, મરણ થયું હોય કે એકથી વધુ સ્થળે નામ હોય તેમનો સમાવેશ થતો હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સુહાની કેલૈયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે
કેન્દ્ર સરકાર દ્વારા વાહનોનાં ફિટનેસ સર્ટિફિકેટ ઈસ્યૂ કરવાની ફીમાં જંગી વધારો કરાયો છે. અગાઉ ગમે તેટલા વર્ષ જૂનું વાહન હોય, પણ એક પ્રકારની ફી લેવાતી હતી. હવે 10 થી 15 વર્ષ અને 15 થી 20 વર્ષ એમ બે કેટેગરી પડાઈ છે. 17 નવેમ્બરથી આ ભાવ વધારો અમલી થતાં હેવી વ્હીકલના ફિટનેસનો ચાર્જ ₹28,000 સુધ
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીની આવક ન થતા યાર્ડમાં ભાવ ઐતિહાસિક સપાટી વટાવી રહ્યા છે. ઓક્ટોબરમાં કમોસમી વરસાદ સતત અઠવાડિયું વરસ્યો હતો. એક સપ્તાહમાં 308 મીમી વરસાદની શાકભાજીના પાક પર અસર થઇ છે. ઓછું ઉત્પાદન થવાના કારણે માર્કેટમાં તુવેર, વાલોળ, ચપટા, ગ
સેતુગીરી ગોસ્વામી સુરેન્દ્રનગર જિલ્લામાં 1518 બીએલઓ દ્વારા 14.80 લાખથી વધુ મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ ભરાયા હતા. જે કામગીરી હવે પૂર્ણતાના આરે છે. ત્યારે જિલ્લામાં 20થી વધુ બીએલઓ એવા છે કે, જેમની ફોર્મની કામગીરી 100% પૂર્ણ થઈ છે. જેઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સુરેન્
ચોટીલા ગ્રામ્ય વિસ્તારની સગીરાને રાજકોટનો વાકવડ ગામનો ભગાડી ગયો હતો. જેની સગીરાને ભગાડી જઇ દુષ્કર્મની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આરોપીને ઝડપી પડાયા હતા. તેમની સામે સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને 10 વર્ષ કેદની સજા કરાઇ હતી. થાન પોલીસ મથકે વર્ષ 2018માં સગીરા
સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેજ પર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીને છૂટા કરાતા રસોઇનું કામ સોંપી ત્રાસ આપી નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે આ કર્મચારી ઓફિસમાં આવી ગેરવર્તુણક કરી ધમકીઓ આપતા હોવાનું હોસ્પિટલ તંત્
મહેસાણામાં વિસનગર રોડ પર યુજીવીસીએલ કચેરી આગળ ત્રણ લેનના વિશાળ ઉપયોગી રોડને આઇકોનિક બનાવવાના નામે 50 ટકા જેટલો ભાગ ફૂટપાથમાં ફેરવી દેવાયો છે. જેને લઇ શહેરીજનો માટે ટ્રાફિક સહિતની નવી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભીએ જણાવ્યું કે, દેશના ત
ૉપાલોદરથી દર્શન કરીને બાઈક ઉપર ઘરે આવી રહેલા મહેસાણાના છઠીયારડાના યુવક પર 15 જણના ટોળાએ લોખંડની પાઇપો અને ધોકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ અને બેભાન હાલતમાં યુવકને અહીંની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં માથાના ભાગે હેમરેજ થઈ ગયું હતું. ઇજાગ્રસ્ત યુવકના ભાઈ
દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સોમવારે કુલ 66 ફોર્મ ભરાયાં હતાં. જેમાં મહેસાણા વિભાગમાંથી વર્તમાન ચેરમેન અશોક ચૌધરીનું એક માત્ર ફોર્મ ભરાતાં તેમની એક બેઠક બિનહરીફ થઈ હતી. બીજી તરફ, 15 બેઠકો પૈકી ત્રણથી ચાર બેઠકો ઉપર ભાજપ સમર્થિત પ
મહેસાણા જિલ્લામાં શરૂઆતના 10 દિવસમાં 3,58,172 મતદારોના એટલે કે 20.01 ટકા ગણતરી ફોર્મ ડિઝિટલ થયા હતા. ત્યાર પછીના પાંચ જ દિવસમાં તા.24 નવેમ્બર સુધીમાં 6,93,925 ફોર્મ (38.71 ટકા) ભરાઇને આવતાં અત્યાર સુધીમાં કુલ 10,52,097 ફોર્મ ડિઝિટલ થઇ ગયાં છે. બુથ ઉપર બીએલઓના સતત કાર્યક્રમને લઇ પાછલા પાંચ દિવસમાં આ કા
મહેસાણા શહેરમાં આડેધડ ઊભા રહેતા વાહનો ટોઇંગ કરવાની કામગીરી ખાનગી એજન્સીને માત્ર રૂ.1.50 લાખની ડિપોઝિટ લઇ સોંપી દેવાઇ છે. આ એજન્સી નો પાર્કિંગ ભંગમાં વસૂલતી રૂ.800ની દંડની પાવતીમાં ન તો મહાનગરપાલિકાનું નામનો ઉલ્લેખ છે કે ન તો એજન્સીના નામનો. આટલું ઓછું હોય તેમ કોર્પોરેશન પાસે ટ
મહેસાણા પંથકમાંથી હૃદયને સંવેદનાથી ભરી દે તેવી એક એવી ઘટના સામે આવી છે, જ્યાં પ્રથમ પત્નીથી થયેલા છુટાછેડાની પીડાએ એક યુવકનું જીવન જ છીનવી લીધું. છુટાછેડા બાદ યુવક માનસિક રીતે ખૂબ જ તૂટી પડ્યો હતો. તેને વિશ્વાસ હતો કે આ વિયોગ માટે તેના પોતાના જ માતા–પિતા જવાબદાર છે. આ ગેરસમજ
શહેરના જીઈબી પમ્પિંગ સ્ટેશનની બાજુમાં પડેલ ખુલ્લા મેદાનમાં છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા કચરો ફેંકવામાં આવતો હોય કચરાને લઈ ભારે ગંદકી થતા તેની દુર્ગંધ આસપાસના વિસ્તારોમાં પ્રસરી રહી છે. ખાસ કરીને આ કચરામાં પ્રતિબંધિત સિંગલ યૂઝ ઉપયોગ કરેલી ગંદી પ્લાસ્ટિક કોથળીઓ મોટા પ્ર
વાવ થરાદ એસપી કચેરીમાં વડગામ ધારાસભ્ય દ્વારા પોલીસ સ્ટેશન બહાર રજૂઆત દરમિયાન પોલીસના પટ્ટા ઉતારવાના ઉગ્ર નિવેદનથી રાજ્ય ભરમાં પોલીસ પરિવારમાં રોષ ફુટી નીકળ્યો છે. સોમવારે પાટણમાં પણ મોટી સંખ્યામાં પાટણ પોલીસ કર્મચારીના પરિવાર એકત્ર થઈ હેડ ક્વાર્ટરથી રેલી કાઢી હાય હાયન
વૈદિક સરસ્વતી નદીનાં તટે પાટણનાં અનાવાડા હરિ ઓમ ગૌશાળાનાં અણહીલ ગૌભક્તિ મહોત્સવમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત સાત દિવસ સુધી યોજનાર સુરભી ગૌ મહાયજ્ઞમાં 108 ગૌમાતા બિરાજમાન કરી ગૌ માતાને મહાપૂજા થશે. સાથે યજ્ઞના દર્શનાર્થે આવનાર લોકો યજ્ઞની સાથે યજ્ઞશાળામાં બિરાજમાન 108 ગૌ મ
શંખેશ્વર તાલુકાના રૂની ગામે આવેલ વાડીમાં શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી.જેમાં સમાજના પરિવારો દ્વારા દેખાદેખીમાં થઈ રહેલા ખોટા ખર્ચ અટકાવવા માટે લગ્ન અને મરણ પ્રસંગમાં વિવિધ સુધારા સાથેનું સમાજનું નવું બંધારણ નક્કી કરાયું હતું.અને તેના પાલન માટે કડક નિય
સરસ્વતી તાલુકાના અબલુવા અને હારિજ તાલુકાના દુનાવાડા ગામમાં માત્ર ધોરણ 10 અને 12 પાસ યુવકો કોઈપણ ડિગ્રી વગર માત્ર અનુભવના આધારે બીમાર દર્દીઓના નિદાન કરી એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો આપી સારવાર કરતા હોય પોલીસે દવાઓના જથ્થા સાથે બંને બોગસ તબીબને પકડ્યા છે. એસ.ઓ.જી.પોલીસને ચોક્કસ
જિલ્લામાં પ્રથમવાર પાટણ શિહોરી હાઇવે ઉપર ચાલુ બાઇકે સામે આવતા વાહનો ઉપર પથ્થર મારાની ઘટના સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી પાટણ અને સરસ્વતી તાલુકાના પથ્થર મારો કરનાર ત્રણ પૈકી બે યુવકો પકડી ઘટના પરથી પડદો ઉઠાવ્યો છે.જેમાં રાત્રે બાઈક સવાર ત
રાષ્ટ્રના વીર સૈનિકો પ્રત્યે માત્ર ફરજ નહીં પણ સંવેદના અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા હેતુથી સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુએ નવીન પહેલ કરી જિલ્લાના ફરજ પરના અને નિવૃત્ત સૈનિકો તથા તેમના પરિવારજનો માટે 24 નવેમ્બર
એસઆઈઆરની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને નાગરિકોના મનમાં કેટલીક ખૂટતી વિગતોને કારણે મતદારયાદીમાંથી નામ કમી થઈ જવાનો સંશય પ્રવર્તી રહ્યો છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર જૂની વિગતો ન મળતી હોય તો હાલ ઉપલબ્ધ વિગતો ભરીને ફોર્મ આપી દેવું અને ચકાસણી વખત
નવી દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ પરથી ધ્રાસકો લેતાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં મોટી અકસ્માતી આગ, વિસ્ફોટ, રસાયણ અને સિલિંડર બ્લાસ્ટ અને તેમાં વધુ પ્રમાણમાં જાનમાલ હાનિ થઈ હોય તેની પાછળ આતંકવાદી કૃત્ય તો જવાબદાર નથી ને તેની ફેરતપાસ કરવાનો અત્યંત મ
મહારાષ્ટ્રમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાયુતીની એકતા ઉપરછલ્લી જણાઈ રહી છે આ ચૂ઼ંટણી મુખ્યત્વે દરેક પક્ષોના પાયાના કાર્યકરો માટે મહત્વની છે. કારણ કે, તેમને ચૂટણી જંગમાં લડવાનો મોકો અને તક હોય છે, પરંતુ અનેક જીલ્લાઓમાં જમીની સ્તરના કાર્યકરો વચ્ચે મહાયુતીની અ
ઈંગ્લૅન્ડમાં 1993થી સનાતન ધર્મના પ્રચાર-પ્રસારનું ભગીરથ કાર્ય કરતા રાજરાજેશ્વર ગુરુજી ભારતની મુલાકાતે છે. હરિદ્વારમાં સનાતન પીઠના સ્થાપના પ્રસંગમાં ઉપસ્થિત રહીને ગુજરાત આવેલા ગુરુજીએ સોમવારે જગન્નાથ મંદિરની ભગવાનનાં દર્શન કર્યાં હતાં. ગુરુજી વતન વાગલધરા (વલસાડ)માં એક સ
ભારતભરના સનાતન સમાજ દ્વારા દ્વારકાથી મથુરા સુધી વિશાળ પદયાત્રા સ્વરૂપે ‘ભગવા ધર્મયાત્રા’ યોજાવાની તૈયારી શરૂ થઈ છે. આયોજકો મુજબ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ખાતે 2030 સુધી મંદિર કાર્ય પૂર્ણ થાય, તે માટે રાષ્ટ્રવ્યાપી એકતા અને જાગૃતિ લાવવાનો છે. ભગવા સેના ભાર
ઇન્ટરનેશનલ બુક ફેરમાં સ્કૂલના બાળકો માટે કુલ 9 સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ કેટેગેરીમાં 27 વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. રસપ્રદ વાત એ હતી કે, સ્પર્ધાઓમાં તમામ વિજેતા સરકારી પ્રાથમિક સ્કૂલોના જ થયા હતા, જ્યારે કે માત્ર એક જ વિદ્યાર્થી ખાનગી સ્કૂલ માંથી છે. આ સ્પર્ધ
ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (MMCJ) વિભાગના પેપરમાં છબરડો જોવા મળ્યો હતો. ત્રીજા સેમેસ્ટરમાં સોમવારે મિડીયા રિસર્સનું પેપર હતું, જેના સ્થાને સ્ટડી ઓન ગ્રેટ્સનું આપી દેવાયું હતું. પરીક્ષા કમિટી અને વિભાગીય ફેકલ્ટીઓની ભુલને કારણે સ્ટડી ઓફ ગ
શહેર ક્રાઇમ બ્રાંચની મહિલા સેલે રાતે મહિલાઓની સુરક્ષા મજબૂત બને તે માટે 30 દિવસની સુરક્ષા ડ્રાઇવ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 19 ગુના નોંધાયા છે. મોલ, રિવરફ્રન્ટ, બ્રિજ નીચેના, ગીચતા ધરાવતા વિસ્તારોમાં મહિલા પોલીસની પેટ્રોલિંગ ટીમો સક્રિય બની છે. ‘દિવ્ય ભાસ્કર’એ પેટ્રો
શહેરમાં મેઇન ડ્રેનેજ લાઇનનું મોટાભાગનું કામ પૂરું થયું છે. હવે ઘર જોડાણ આપવાનું કામ શરૂ થવાનું છે. પાટનગર યોજના વિભાગે સેક્ટર 22, 23, 28 અને 29માં આવેલા સરકારી આવાસોને ગટર જોડાણ આપવા તજવીજ હાથ ધરી છે. આ વિસ્તારોમાં નવું માળખું તૈયાર થશે છતાં ઘરના જોડાણ નહીં અપાય તો ગટરો ઉભરાવાની સમ
ભાજપે બિહારની ચૂંટણીના વિજયની ઉજવણી પૂરી કરી અને બંગાળ, તામિળનાડું તરફ કૂચ કરવા સંકલ્પ કર્યો છે, પણ ગુજરાતમાં હાલ પક્ષની આંતરિક સ્થિતિ આદર્શ રહી નથી. જૂથવાદ, નેતાઓની નબળી કામગીરી અને મતદારોમાં પ્રવર્તી રહેલા મુંઝારાની સ્થિતિ વચ્ચે ભાજપના હાઇકમાન્ડે પક્ષના રાષ્ટ્રીય સંગ
ગાંધીનગરમાં અવારનવાર અરજદારો રજૂઆત કરવા આવતા હોય છે ત્યારે સ્વર્ણિમ સંકુલ-1-માં ભરૂચથી આવનાર એક શ્રમિક પરિવારની મહિલાએ બિનઆરોગ્યપ્રદ પ્રવાહી ગટગટાવતા દોડધામ મચી ગઇ હતી. આ મહિલાએ કયારે અને કયાં પ્રવાહી ગટગટાવ્યું તેનો કોઇ ઘટસ્ફોટ થયો નથી,પરંતુ મહિલાની તબિયત લથડતા તેને સ્
એરપોર્ટની આસપાસ વિમાનના ટેકઓફ, લેન્ડિંગમાં અવરોધરૂપ 46 બિલ્ડિંગનો સરવે કરાયો હતો, જેમાંથી 13 બિલ્ડિંગના નડતરરૂપ બાંધકામ હટાવાશે. નાગરિક ઊડ્ડયન મંત્રાલયના સંકલનમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) એ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) અમદાવાદની આસપાસ
ગોમતીપુર ઉર્દૂ શાળા નં.1 અને 2 શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સાઈમાબાનું મિલ્લતનગર ખાતે બીએલઓ તરીકે ચૂંટણીની કામગીરી કરે છે. કામના ભારણ વચ્ચે સોમવારે અચાનક સાઈમાબાનુને હાથમાં દુ:ખાવો અને બ્લડ પ્રેશર લો થતાં તેમની તેમની તબિયત બગડતાં શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એસઆઈઆરની
રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોમાં ઇન્ફેક્શન કંટ્રોલ મજબૂત કરવા નવી પોલિસી જાહેર કરી છે. સિવિલ હોસ્પિટલમાં ઇન્ફેક્શન કંટ્રોલ બોર્ડની રચના કરાઈ છે. જેમાં 16 કમિટીના 60 સભ્યો વિવિધ વિભાગોમાં સતત મોનિટરિંગ કરશે. આ કમિટીઓ દર મહિને તમામ વોર્ડ, આઈસીયુ, ઓટી, એનઆઈસીયુ અને પીડિયાટ્રિક વ
અમદાવાદમાં છેલ્લાં પાંચ વર્ષમાં નવેમ્બર સૌથી ઠંડો મહિનો રહ્યો છે. અગાઉ વર્ષ 2020માં નવેમ્બરમાં લઘુતમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું હતું, ત્યાર પછી આ વર્ષે નવેમ્બરમાં ઠંડીનો પારો 14.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જોકે આ વર્ષે નવેમ્બરના પહેલા જ સપ્તાહમાં 10 વર્ષનું સૌથી ઓછું તાપમાન રહ્ય
જામનગર સહિત સમગ્ર દેશમાં લગ્નગાળાની સિઝન જામી રહી છે. ત્યારે વર કન્યા સહિત જે ઘરમાં લગ્ન હોય તે પરિવાર પોતાના લગ્નને ખાસ બનાવવા તેમાં કંઈકને કઈ અન્ય કરતા અલગ ઉમેરવાનું પસંદ કરતા હોય છે. જેથી લગ્ન યાદગાર રહી જાય ત્યારે જામનગરમાં દુલ્હન ની એન્ટ્રી ખાસ બનાવવા માટે એન્ટ્રી ચાદ
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું હતું. રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ હતી. જોકે બપોર દરમિયાન સૂર્યનારાયણ પોતાનો મિજાજ દેખાડતા શેરીજનોને ઠંડીમાંથી રાહત મળી હતી. જામનગરમાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો થતા ઠંડીના
જામનગર શહેરના ભાગોળે ગોવર્ધન ગ્રીન્સ સોસાયટીમાં રહેતા અને પાણી સપ્લાયનો વ્યવસાય કરતા વનરાજસિંહ ભગવતસિંહ રાઠોડ (ઉ.વ.43) નામના વેપારી યુવાન ગત તા.22ના પોતાનું મોટર સાયકલ લઈને ખંભાળીયા હાઈવે પર મોટી ખાવડી તરફ જતા હતા અને લાખાબાવળના પાટીયા પાસેથી પોણા આઠેક વાગ્યે પસાર થતા હતા. ત
જામનગરમાં પોતાના વાહનમાં મનપસંદ નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. ત્યારે ફોર વ્હીલરમાં મનપસંદ નંબર મેળવવા માટે ગોલ્ડન-સીલ્વર નંબર માટેના યોજાયેલા રી-ઓકશનમાં 1111 નંબરના રૂ.15.03 લાખ બોલાયા છે. જ્યારે અન્ય નંબરો મળીને કુલ 18 નંબરોના આરટીઓને રૂ. 20,15,000ની આવક થઈ હતી. જામનગર આર.ટી
જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ સહિતના વિકાસ કામોના ખાતમુહુર્ત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમન પહેલા જ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરોના સુત્રો અને બેનરો પહેરીને અનોખો ઉગ્ર વિરોધ કરી દેખાવો કરતા પોલીસે 10ની અટકાયત કરી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત રૂ.268 કરોડના ખર્ચે હસ્તગત કરાયેલા કુલ 216 ગાર્બેજ કલેક્શન વાહનોનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું. આ વાહનો જામનગર શહેરના 1 થી 16 વોર્ડમાં કચરો એકઠો કરવાની કામગીરી કરવામાં આવશે. આ વાહનો દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શ
દેવભુમિ જિલ્લાના ભારાણા ગામમાં 16 વર્ષના કીશોરે અકળ કારણોસર ફાંસો ખાઈને જીંદગી ટુંકાવી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભારાણા ગામમાં નવા પાડામાં રહેતા રોહીત રમણીકભાઈ ચાવડા (ઉ.વ.16) નામના કીશોરે ગત તા.21ના રોજ પોતાના મોટાબાપ
લાલપુરના ખારા વિસ્તારમાં આવેલી વાડીએ પાકમાં પાણી પીયત કરતા ખેડુતને વાડીના ફેન્સીંગના તારમાંથી વીજશોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. લાલપુરના પાર્થ સોસાયટી મેઈન રોડ પર રહેતા રમણીકભાઈ ધનજીભાઈ જુલાસણા (ઉ.વ.65) નામના વૃધ્ધ ગત તા.23ના
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં રવિ સીઝનનું વાવેતર તેજ ગતિએ ચાલી રહ્યું છે. ખેડૂતો હાલમાં મુખ્યત્વે ઘઉંના પાકનું વાવેતર વધારે કરી રહ્યા છે. હવામાન અનુકૂળ રહેતા અને જમીનમાં પૂરતું ભેજ હોવાથી ખેડૂતો ઘઉંને પ્રથમ પ્રાથમિકતા આપી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં સૌથી વધારે ઘઉં બ
પોરબંદરના કડિયાપ્લોટ શેરી નંબર 3માં હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણી બાબતે સામસામી મારામારીનો બનાવ બન્યો હતો. સામસામી મારામારીમાં લાકડાના ધોકા, તીક્ષણ હથિયાર વડે માર મારતા સામસામે ઇજા પહોંચી હતી. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી 6 શખ્સ સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરીંગ બટ ખાતે ઇન્ડીયન કોસ્ટગાર્ડના જવાનોને ફાયરીંગ પ્રેકટીસ કરવામાં આવનાર હોવાથી આ ફાયરીંગ બટ સ્થળની આજુબાજુ અવર-જવર કરનારાઓને કોઇ નુકશાન ન થાય તે હેતુથી પોરબંદર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા
પોરબંદર સિટી વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્રારા 181 નંબર પર ફોન કરી જાણ કરી હતી કે, એક મહિલા છેલ્લા ચારેક કલાકથી એકલા બેઠેલા છે. અભયમ ટીમને ફોન મળતાની સાથે કાઉન્સેલર મીરા માવદિયા, કોન્સ્ટેબલ સેજલબેન પંપાણીયા અને પાયલોટ રવિ શિંગરખીયા સ્થળ પહોચ્યા હતા. મહિલાનું નામ, સરનામું પ
પોરબંદર જિલ્લામાં ઘણા સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે, અને જાણવા મળેલ માહિતી મુજબ 480થી વધુ શિક્ષકને હાલ SIR હેઠળની કામગીરી સોપવામાં આવેલ છે, જેમના હિસાબે સરકારી સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકો તેમનું શિક્ષણ મેળવી શકતા નથી. જેથી બાળકો તેમના મૂળભૂત અધિકારથી વંચિત રહી જાય છે.આ ઉપર
પોરબંદર સહિત 15 જિલ્લામાં વિશ્વ કોળી ઠાકોર એકતા મંચ દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી જેની જેટલી આબાદી તેટલી તેની ભાગીદારીના સૂત્ર સાથે OBC સમાજને વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 54 % અનામત આપવા માંગ કરી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમ
પોરબંદરના નવા કુંભારવાડામાં રહેતા એક વૃધ્ધાને શખ્સે હાજીસાહેબ તમને કરિયાણું લઈ આપશે તેમ કહી વૃધ્ધાને જૂની કોર્ટ કમ્પાઉન્ડ પાસે લઈ જઈ, તમે ગાંજો વેંચો છો તેમ કહી વૃધ્ધાનો બટવો અને હાથમાં પહેરેલ ચાંદીના કડા ઝૂંટવી લીધા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના નવા કુંભારવાડા વિસ
પોરબંદરની ચોપાટી ખાતે દરિયાનું પાણી જોવા આવતા પ્રવાસીઓને પીવાનું પાણી મળતું નથી,મનપા દ્વારા ચોપાટી પર બનાવવામાં આવેલ પીવાના પાણીના પરબમાં પાણી ભરવાની દરકાર ન લેતા હાલ પીવાના પાણીના પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે તો અહીં આવતા શહેરીજનો અને પ્રવાસીઓને પૈસા ખર્ચી પીવાન
પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાન્ટના અભાવ ટીબી,એઇડ્સ અને કેન્સરના દર્દીઓને તબીબી સહાય ચુકવવામાં આવી ન હતી જે અંગેનો દિવ્યા ભાસ્કર અહેવાલ પ્રસારિત થતાની સાથે જ આખરે ગ્રાન્ટ ઉપલબ્ધ થતા ટીબી અને એઇડ્સના દર્દીઓને રૂ.24 લાખ,કેન્સરના દર્દીઓને 17.75 લાખ ચૂકવાયા છે. જિલ્લ
પોરબંદરના બિરલા રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરી માંથી સોડાએશ ઉડી રહ્યો છે. ફેક્ટરી માંથી ઊડતા આ ડસ્ટિંગના કારણે આસપાસના રહેવાસીઓ તેમજ પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડસ્ટિંગ ઉડતા મકાન પરના લાલ કલરના નળિયા પર સફેદ થર જામ્યા છે અને હાઈવે પર ઉગેલા વૃક્ષ
પોરબંદરમાં SIR કામગીરી થઈ રહી છે ત્યારે કેટલાક ઘરોમાં હજુસુધી ફોર્મ આવ્યા જ નથી અને જે ફોર્મ આવ્યા છે તે એકજ ફોર્મ આવ્યા છે, કેટલાક સ્થળે 2 ફોર્મ આવ્યા છે તેમાં ફોર્મ ભરી જમાં કરાવ્યા બાદ બીજા ફોર્મમાં રિસીવ કર્યાની સહી પણ કરવામાં આવી નથી. પોરબંદરમાં SIR કામગીરી થઈ રહી છે. BLO દ્વાર
પોરબંદર જિલ્લામાં એસ.આઈ.આર.ની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરીમાં 21 દિવસમાં જિલ્લામાં 41.40 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં વર્ષ 2002ની એસ.આઈ.આર.ની સરખામણી કરવા વર્ષ 2025ની એસ.આઈ.આર.ની યાદીમાં 1,84,677 મતદારોનો વધારો થયો છે. જિલ્લામાં 483 બી.એલ.ઓ.મારફતે આ કામગીરી કરવામાં આવી ર

26 C