જામનગરના પંચેશ્વર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં લિફ્ટ રિપેરિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે રાત્રે લિફ્ટનો બોલ્ટ ખુલી જતાં લિફ્ટ નીચે પટકાઈ હતી, જેમાં ૨૧ વર્ષીય યુવાન નવાઝ હનીફભાઇ સોરઠીયાનું મૃત્યુ થયું હતું. આ ઘટના ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં
વડોદરા શહેરમાં નશામાં ચકચૂર કારચાલકો બેફામ બની લોકોના જીવને જોખમમાં મૂકવા હોવાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે 10 ડિસેમ્બરની મોડીરાતે આજવા રોડ શ્રીહરિ ટાઉનશીપ પાસે વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના બની હતી. કારચાલક પ્રતીક ગુલાબરાવ બોરસે બુલેટ સવાર યુવક આદર્શ સિંઘનેે ફંગો
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક (SP)નું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું હતું. સાયબર ઠગબાજોએ મોડી રાત્રે આ પેજ પર અનધિકૃત રીતે એક જાહેરાત મૂકી દીધી હતી. ગત રાત્રે 2:19 વાગ્યે SPના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર સાયબર ઠગબાજો દ્વારા જાહેરાત પોસ્ટ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ વિભાગને
રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર - કચ્છની રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 5000 થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો જમાવડો થવાનો છે ત્યારે ઉદ્યોગને નવી દિશા આપતી આ સમિટનું દેશના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી AI Impact Regional Conferenceમાં ગુજરાત સરકારે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રે ઐતિહાસિક જાહેરાતો કરી છે. રાજ્ય સરકારે Gujarat AI Stackનું લોન્ચિંગ કરીને સરકારી સેવાઓને “પ્લગ-એન્ડ-પ્લે” આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સશક્ત બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે
અમદાવાદના યુવકે યુએસ વર્ક પરમિટ માટે ઓનલાઇન કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ઇન્ટરવ્યૂ પણ આપ્યું અને ઓફર લેટર પણ મળ્યો હતો. યુએસમાં વર્ક પરમીટ માટે યુવકે ટુકડે ટુકડે 12 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ વર્ક પરમિટના કન્સલ્ટન્સી દ્વારા રિફંડની રકમ મધ્યસ્થી કરનારના ખાતામાં
સુરત શહેરમાં માતા-પિતા તેમજ હાઉસિંગ સોસાયટીઓ માટે બાળ સુરક્ષાના મુદ્દે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. હજીરાના મોરા ટેકરા ગામની તપોવન કોલોની ખાતે રહેતા નિષાદ પરિવારના ત્રણ વર્ષના માસૂમ પુત્ર દિવ્યેશ શ્રીરામ નિષાદનું રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જવાથી દર્દનાક મોત નીપજ્
તમે સાંભળ્યું હશે અને ક્યારેક ફિલ્મમાં પણ જોયું હશે કે કોઈ વાહન સળગતું હોય અને ચાલક તેને હંકારી લઈ જતો હોય તેવું દૃશ્ય ફિલ્મમાં જ જોવા મળે. પરંતુ ગત મોડી રાત્રે એક વાગ્યે વડોદરાથી અમદાવાદ તરફ જતા એક ટ્રક ચાલકના ટ્રકમાં સ્ક્રેપ ભર્યો હતો આ ટ્રકમાં અચાનક આગ લગતા તે 5 કિમી સુધી
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદમાં મોટા પાયે સાયબર છેતરપિંડીના કેસનો ખુલાસો થયો છે. આ કેસમાં બેંક ઓફ મહારાષ્ટ્રના એક એકાઉન્ટમાંથી રૂ. 2,30,96,890ના અનઓથોરાઇઝ્ડ વ્યવહારો સામે આવ્યા છે. જેને પગલે કમિશન માટે પોતાનું એકાઉન્ટ આપનાર શખ્સ હેમંત વિનુભાઇ જાદવની
ભારતીય કોસ્ટગાર્ડે કચ્છના અરબી સમુદ્રમાંથી એક પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. 'અલવલી' નામની આ બોટમાં લગભગ 11 પાકિસ્તાની માછીમારો સવાર હતા, જેઓ ભારતીય જળસીમામાં ઘૂસી આવ્યા હતા. માછીમારોને પૂછપરછ માટે જખૌ લવાયાકોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન ગઇકાલે આ બો
રાજકોટની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવારને બદલે હવે નશીલા પદાર્થોનું સેવન થઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટની જાણીતી પદ્મકુંવરબા હોસ્પિટલ, જે મહિલાઓ અને બાળકોની સારવાર માટેનું પવિત્ર સ્થળ ગણાય છે, તે જ હવે દેશી દારૂના અડ્ડામાં પરિવર્તિત થઈ ર
માળિયા (મી) તાલુકાના જાજાસર ગામ પાસે આવેલી પવનચક્કીના પેનલ બોર્ડમાં રાત્રિના સમયે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના જાજાસર ગામ નજીક બનેલી આ ઘટનામાં, પવનચક્કીના પેનલ બોર્ડમાં કો
લગ્નની આમંત્રણ પત્રિકાઓ સામાન્ય રીતે થોડા દિવસોમાં જ કચરામાં અથવા પસ્તીમાં જતી હોય છે. આ વ્યર્થ ખર્ચ અને પર્યાવરણ પરની અસરને ધ્યાનમાં રાખીને સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા લંકાપતિ પરિવારે તેમની દીકરી વંશિકાના લગ્ન નિમિત્તે એક અનોખી પહેલ કરી છે. પીપલોદ નિવાસી મિતુલ લંકાપત
માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા જેલ ખાતે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચના સેક્રેટરી પી.પી.મોકાશીની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ વિશેષ કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એલ.એ.ડી.સી./પી.એલ.વી. ભરૂચ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી આ શિબિરમાં જ
સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશ અને રાયોટિંગના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ તપાસ માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી જયંતીભાઈ રમેશભાઈ ગમાર, જે અજાવાસ,
વડોદરા નજીક આવેલા દેણા ગામમાં ખેતરમાં 8 ફૂટનો મગર આવી જતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તુરંત જ વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટને જાણ કરી હતી. જેથી વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટની ટીમે સ્થળ પર પહોંચીને મહાકાય મગરને રેસ્ક્યુ કર્યો હતો. મગર પાણીની અંદર હોવાથી રેસ્ક્યુ ઓપરેશન મુશ્
અરવલ્લી જિલ્લા એલસીબીએ મેઘરજના રોલા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ચોરીના ચાર બકરા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બકરા કારની ડીકીમાં ક્રૂરતાપૂર્વક ભરીને રાજસ્થાન લઈ જવાઈ રહ્યા હતા. એલસીબી સ્ટાફ રાત્રિ દરમિયાન મેઘરજના રોલા પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે સમયે એક કાર શંક
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ નિરંજન વસાવા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવા અને પેવર બ્લોકના બાકી પૈસા ન ચૂકવવા બદલ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પેવર બ્લોકના ₹1.86 લાખ બાકીપ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના પૈસાની લેવડદેવડ સાથે સંબંધિત છે. નિરં
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિર જમીનને લઈને વિવાદ સર્જાયો છે. મંદિરની જગ્યા અને રેલવે વિભાગની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જગ્યા લેવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સામે આવ્યો છે. આજે 11 ડિસેમ્બરના રોજ સ
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક સ્કૂટરની ચોરી થઈ છે. રાત્રિના સમયે તસ્કર સ્કૂટર લઈને ફરાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક રહેતા કરણ ચાવડા નામના યુવાને પોતાનું સ્કૂટર ઘર સામે પાર્ક કર્યું હતું. રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો તસ્ક
મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં. આ શબ્દો કણસતા અવાજે આટકોટ દુષ્કર્મનો આરોપી રામસિંગ બોલી રહ્યો છે. પોલીસના ફાયરિંગથી ફફડી ઉઠ્યો છે આટકોટ દુષ્કર્મનો આરોપી. તપાસ દરમિયાન પોલીસ જ્યારે આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ ગઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોના જોડાણ સંબંધિત નેગેટિવ રિપોર્ટની ફરી તપાસ માટે ₹20,000 ફી લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર લેવામાં આવ્યો છે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કોલેજોના
વડનગરમાં દવા લેવા ઉભેલા યુવકને અમારી બાયડી કેમ વેચી મારી એમ કહીને સુલતાનપુર ગામના ચાર શખસ યુવક પર તૂટી પડ્યા હતા. સમગ્ર ઘટનામાં યુવકને લોખંડની ટોમી અને લાકડાના ધોકા માર વડે માર મારી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં યુવકના બન્ને હાથે ફ્રેક્ચર થયું છે. સમગ્ર ઘટનામાં માર મારનારા યુવ
પાટણ શહેરના વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવા પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર હિરલ ઠાકરે રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. 11658.30 લાખની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી. આ યોજનાનો ડ
પાટણની સેસન્સ કોર્ટે વર્ષ 2018ના સરસ્વતી તાલુકાના ધારૂસણ ગામના ધવલકુમાર રાજુભાઈ જોશી હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણ આરોપીઓ પૈકીના એક સચિન બાબુભાઈ પ્રજાપતિને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, આરોપીને ₹1 લાખનો દંડ પણ કરવામ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે એક ભાઈએ પોતાના સગા ભાઈની હત્યા કરી છે. પૈસાની માંગણી અને સામાન્ય બોલાચાલી બાદ થયેલા ઝઘડામાં 38 વર્ષીય અજીતસિંહ ભાવસંગ રાઠોડનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે. મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવતા, આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોનો શહેરી વિસ્તારમાં સમાવેશ થયો છે. આ ફેરફારને કારણે મોરબી તાલુકા પંચાયતની કુલ 11 બેઠકો રદ કરવામાં આવી છે અને 7 નવી બેઠકોનો ઉમેરો થયો છે. આગામ
રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે. રાજ્યમાં
રાજ્યમાં વધુ 11 તાલુકાને વિકાસશીલ તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી હવે આ તાલુકાઓને વિકાસ કામો માટે વર્ષનું કુલ રૂ. 3 કરોડનું અનુદાન મળશે. જેમાં વિકાસશીલ તાલુકા યોજના મુજબ રૂ. 2 કરોડ અને ATVT યોજના હેઠળ રૂ. 1 કરોડનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઇક સવાર ત્રણ યુવકોને ફંગોળીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે. આ અકસ્માતમાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ત્રણેય યુવકો રોડ પર પટકાતા શરીરના છુંદા નીકળી ગયાઆ અકસ્માત
રાજસ્થાનના સિકર નજીક અકસ્માતમાં મોતને ભેટેલા વલસાડ જિલ્લાના ચાર યાત્રાળુઓના આજે મૃતદેહ વતન લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર કરાશે. આ અકસ્માતમાં લક્ઝરી બસની આગળ બેસીને ડ્રાઇવરને રસ્તો બતાવતા વલસાડ તાલુકાના ફલધરા ગામના પોલીસકર્મીનું પણ મોત થયું છે. જેમના મોતથી સમગ્ર પંથક
વડોદરા રેલવે પોલીસ, RPF અને ચાઇલ્ડ વેલ્ફેરની ટીમે સાથે મળી બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઇ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ 18માંથી 11 સગીર છે. આ બાળ તસ્કરીની આશંકાને લઈ પોલીસે બાતમીના આધારે તેઓને વડોદરા લાવી પૂછપરછ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે, આટલી
દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ ક
ગુજરાતમાં લવ મેરેજ મુદ્દે કાયદો બનાવવાની માંગ ઉઠી છે. પાટીદાર સમાજ બાદ હવે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ અને રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ કાયદો બનાવવાની માંગ કરી છે. તેમણે પાટીદાર સમાજની રજૂઆતને સમર્થન આપ્યું છે. હીરા સોલં
ભારતીય સંસ્કૃતિના મહાપર્વ દીપાવલીને યુનેસ્કોની 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' (ICH) સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી રૂપે, સુરેન્દ્રનગરમાં વઢવાણની ઐતિહાસિક માધાવાવ ખાતે 'ઇન્ટેન્જિબલ દીપાવલી'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દીપાવલીના યુનેસ્કોન
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના યુવા ઓલરાઉન્ડર ક્રિકેટર સિકંદર ભટ્ટીની ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં રૂ. 16.50 લાખમાં ખરીદી કરવામાં આવી છે. અમદાવાદ લાયન્સ ટીમે તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા છે, જેનાથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં ખુશીનો માહોલ છે. મુંબઈમાં યોજાયેલ
ચોટીલામાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલા કોકા કોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની સૂચનાથી થયેલી કાર્યવાહીમાં ગોડાઉનમાંથી કુલ રૂ. 11.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી દ્વારા કરાયું હોવાનુ
દિવાળીના તહેવારને યુનેસ્કો (UNESCO) દ્વારા તેની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત (Intangible Cultural Heritage - ICH) યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની વૈશ્વિક સ્વીકૃત
જીવનમાં સફળતા ને નિષ્ફળતાનું ચક્ર ફરતું રહે છે. નિષ્ફળતાથી માણસ હતાશા થઈને ભાંગી પડે તો જીવનમાં ક્યારેય સફળતાનો આસ્વાદ માણી શકે નહીં. સફળતા માટે આકરી મહેનત કરવી જરૂરી છે. અમેરિકામાં માત્ર સત્તર વર્ષની ઉંમરે ગયેલા શ્યામલ પટેલ સાથે અમેરિકામાં બબ્બે વાર ફ્રોડ થયો. એક સમયે ભણ
કહેવાય છે કે દરેક દેશ અને સંસ્કૃતિની પરિકઓમાં સામ્યતા હોય છે અને આ સામ્યતા દરેક દેશના માનવ મનની એષણાઓ, જિજીવિષા, સપના અને સંઘર્ષ સમાન હોવાને કારણે હોય છે. મારા મતે આ જ વાત દરેક દેશમાં ઉજવાતા તહેવારોને પણ લાગુ પડે છે. જેમ કે પૂર્વના દેશોમાં ઉજવાતો વાવણી વખતનો તહેવાર ઉતરાયણ હોય
તમને IPO લાગ્યો?. …ભાઇ, લિસ્ટિંગ કેટલા પર થયું?....આ કંપની કેવી છે આનો IPO ભરાય કે નહીં?. આવી ચર્ચાઓ હવે જાણે કે સામાન્ય થઇ ગઇ છે. એક સમયે લોકો કહેતા શેર બજાર આપણી ગજાની વાત નહીં, પણ હવે તો આ સાઇડ ઇન્કમનો સોર્સ બની ગયો છે. ઘણા લોકો IPOમાં પૈસા રોકવા લાગ્યા છે અને તેને કમાણીની એક તક તરીકે જોઇ ર
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
SIRની બહુચર્ચિત પ્રક્રિયા માટે હવે ગુરૂવારનો દિવસ અંતિમ રહ્યો છે. બીએલઓએ રાત્રે 12 વાગ્યા સુધીમાં તમામ ફોર્મ પરત લઇને ઓનલાઇન અપલોડ કરવાના રહે છે. જોકે, ગાંધીનગર જિલ્લામાં ડિજીટલાઇઝ કરવાની કામગીરી 99.98 ટકા પુર્ણ થઇ ગઇ છે. બુધવારે બપોરે 2 વાગ્યા સુધીની સ્થિતિએ ગાંધીનગર દક્ષિણને બ
ગાંધીનગરમાં કર્મચારીઓને રાહતદરે આપવામાં આવતા 90 ચોરસમીટરના મકાનમાં માર્જીન એરીયા કવર કરીને બાંધકામ કરવાના ઘણા કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા સેક્ટર-3 ન્યૂમાં આવેલા આવા બે મકાનોમાં થયેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કા
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) વિસ્તારમાં આવતાં ગામડાઓના વિકાસને લઈને ગુડા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉવારસદ અને સરઢવના તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરીને ગ્રામ્ય કક્ષાના તળાવોને પણ ગુડા આગામી દિવસોમાં વિકસાવશે. તળાવોના બ્યુટીફિકેશન ગુડા દ્વારા 17.3
ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં સિનિયર એસોસિએટ આર્કિટેક તરીકે નોકરી કરતા અધિકારીને ઓનલાઈન લોન અપાવવાના બહાને ઠગબાજોએ કુલ રૂ. 1.77 લાખથી વધુનોનો ચૂનો ચોપડ્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર અધિકારીએ સાયબર સેલ હેલ્પલાઇન દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નો
સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે બી.એલ.ઓની કામગીરી કરી રહેલા એક શિક્ષકને આજે ફોર્મની ચાલુ કામગીરી દરમિયાન શાળામાં જ હાર્ટ એટેક આવી જતા તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ હવે તેમની હાલત સ્થિર ગણાય રહી છે. રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિય
અમરેલી પથકમાં ભૂતળમાં હલચલ વધી રહી હોવાના સંકેત મળતા હોય તેમ દસ દિવસ પહેલા ભૂકંપનો એક હળવો આંચકો અનુભવાયા બાદ આજે વહેલી સવારે ધારી તાલુકાના વિરપુર તથા આસપાસના ગીરકાંઠામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગે આ વિસ્તારમાં 2.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની પ
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે અરજદારનો ખોવાયેલ રૂપિયા 3.50 લાખનો ત્રણ તોલા સોનાનો ચેઇન અને પેન્ડલને સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી શોધી કાઢીને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. સાવરકુંડલા તાલુકાના શાંતિનગર જાબાળ ગામના અને હાલ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં ચૂંટણી સુધારા પર ચર્ચા હતા. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પહેલો મત ચોરી ત્યારે થયો જ્યારે નેહરુ વડાપ્રધાન બન્યા. રાહુલ ગાંધીએ અમિત શાહને ડિબેટ માટે પડકાર ફેંક્યો. બીજા મોટા સમાચાર ચાંદીના નવા રેકોર્ડબ્રેક ભાવના રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જ
મંગળવારે સાંજે કારેલીબાગના વૃદ્ધ દંપતી પૈકીના વૃદ્ધાનું બસની ટક્કરે મોત થયા બાદ પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતના કારણો અને રસ્તા પર કોઇ એન્જિનિયરિંગ કે ટ્રાફિકને લગતા ફેરફાર કરવાની જરૂર છે કે નહીં તે વિશે આગામી સમયમાં આરટીઓ, પોલીસ અને પાલિકાના ઉચ્ચ
એમ.એસ.યુનિવર્સિટી કો-ઓપરેટિવ મેનેજમેન્ટ એન્ડ રૂરલ સ્ટડીસે મિશન સહકારથી વેપાર પર રિસર્ચ કર્યું છે. જેમાં ખેતપેદાશો વેચવા માટે વચેટિયાઓ દૂર થાય અને ખેડૂતોને લાભ મળે તેના માટે મોડલ તૈયાર કર્યું છે. ત્રણ મંત્રાલયના માધ્યમથી ખેડૂતો પોતાની વસ્તુઓનું વેચાણ કરી શકે છે. યુનિવર્સ
કારલીબાગના ચેશાયર હોમ-વડીલવિહાર ખાતે સાંજે શોર્ટ સર્કિટના પગલે આગ ભભૂકી ઊઠી હતી. આ આગ લાગી ત્યારે વડીલ વિહારની બેઠક પૂરી થવાની તૈયારીમાં હતી અને 30 જેટલા વડીલો હોવાનું જાણવા મળે છે. ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમે આવીને આગ બુઝાવી હતી. આ આગ સાંજે સાડા સાત વાગ્યાના સુમારે લાગી હતી.
સોશિયલ મીડિયા મારફતે ફ્રેન્ડ લિસ્ટ મોકલ્યા બાદ હનીટ્રેપમાં ફસાવીને પોલીસની ઓળખ આપનાર ટોળકીએ ડ્રગના ગુનામાં સંડોવવાની ધમકી આપીને રૂા.7 લાખ પડાવી લેનાર આરોપી પિન્કી પટેલ સહિત 4 વિરુદ્ધ શિનોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. હરણી રોડ પર રહેતા 68 વર્ષિય હિંમતભાઈ (નામ બદલ્યું છે) સ
એસઆઈઆરની કામગીરીનો આજે છેલ્લો દિવસ છે. ગુરૂવારે મતદાર યાદીની ખાસ ઝુંબેશ હેઠળ ફોર્મ જમા કરાવી શકાશે. 10 ડિસેમ્બર સુધીમાં 5.09 લાખ ફોર્મનું મેપિંગ થયું ન હતું, બીજા તબક્કામાં 16 ડિસેમ્બર બાદ જેનું મેપિંગ ન થયું હોય તેવા મતદારોને નોટીસ અપાશે. બીએલઓ જે તે મતદારોના ઘરે જઈ ગણતરી ફોર્મ
સાયબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે. ત્યારે ભોગ બનનારના રૂપિયા રિફંડ અપાવી શકાય તેમજ પોલીસ ઝડપી કાર્યવાહી કરી શકે તેને લઈ 45થી વધુ બેંકકર્મી સાથે પોલીસ અધિકારીઓની સંકલન મિટિંગનું આયોજન પોલીસ ભવન ખાતે મંગળવારે કરાયું હતું. જેમાં પોલીસે સાયબર ક્રાઈમ ગુનાની તપાસમાં બેંકમાંથી સ
પાલિકાના વર્ગ 1થી 4ના 6500 કર્મી માટે યુનિફોર્મ ફરજિયાત બનાવાયો છે. રૂ.2.89 કરોડના ખર્ચે 6500 કર્મચારીને બે વર્ષના ત્રણ જોડી યુનિફોર્મનું કાપડ અપાશે. જેના પર સ્થાયી સમિતિ નિર્ણય લેશે. અમદાવાદની જેમ વડોદરા પાલિકાએ પણ નિર્ણય લીધો છે. વર્ગ 1, 2 અને 3ના કર્મીને સફેદ શર્ટ પીસ અને વાદળી કે કાળ
ઇન્ડિગોની 8 દિવસથી સર્જાયેલી કટોકટીના પગલે વડોદરા એરપોર્ટને અસર પડી છે. ગત અઠવાડિયે 60 ફ્લાઇટ કેન્સલ થઇ હતી અને 32 મોડી પડી હતી. સોમવાર સુધીમાં એરપોર્ટ પર 80 ટકા ફ્લાઇટ્સનું સંચાલન સામાન્ય થશે, આગામી મહિનાથી બેંગ્લોર, દિલ્હી અને મુંબઇ સહિતની કાર્ગો સેવા શરૂ થશે. તેમ વડોદરા એરપો
શહેરના ગોરવા દશામાં મંદિરથી નજીક આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ઊભા કરાયેલા 300થી વધુ ઝંપડાઓના દબાણોને હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. કામગીરી વેળા સ્થાનિક મહિલાઓએ જેસીબીની આગળ આવી જઈ વિરોધ કરતા પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડન
પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાયલી-સેવાસી, અટલાદરા, કલાલીના આવાસોનો ડ્રોનું આયોજન સર સયાજીરાવ નગરગૃહમાં કરાયું હતું. જો કે સવારે લાભાર્થીઓ પહોંચતા જ ખાનગી શાળાનો વાર્ષિક કાર્યક્રમ જોઈ ચોંક્યા હતા. મંત્રી શહેરમાં ન હોવાથી ડ્રો મુલતવી કરાયો હતો. જેથી લાભાર્થીઓએ પરેશાની ભોગવ
શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લાઈટ બિલ છેલ્લા પાંચ માસથી ભરવામાં આવેલ નહોતું, જેથી લાઈટ કનેક્શન કાપવાનો વારો આવતા પી.એચ.સી.દ્વારા બીલ ભરવામાં આવ્યું હતું. શિનોર તાલુકાના સાધલી મુકામે જિલ્લા પંચાયત વડોદરાના તાબાનું સરકારી પ્રાથમિક આ
છોટાઉદેપુર નગરમાં હાલ દબાણો હટાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે બુધવારે નગરમાં આવેલ મંગળબજાર વિસ્તારમાં દુકાન બહારના ઓટલા પાલિકા તંત્ર અને વેપારીઓના સહકારથી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. મંગળ બજાર વિસ્તારમાં ગટર બનાવવાની હોય જુની બનાવેલી ગટર ઉપર બનાવવામાં આવેલા ઓટલ
બોટાદ જિલ્લાના એક 70 વર્ષના વૃદ્ધે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. સગીરાએ બાળકને જન્મ આપતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનાને પગલે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના મેમ્બર કમલેશભાઈ રાઠોડ દ્વારા પીડીતા તથા તેના પરિવારની મુલાકાત કરાઈ હતી. સમગ
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મંગળવારે રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મી શુક્લા સમક્ષ પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના 11 કેડરોએ શસ્ત્ર સમર્પણ કર્યું. સમર્પણ કરનારામાં ચાર હથિયારબંધ કેડરો પણ સામેલ છે. સરકારે આ તમામ પર કુલ રૂપિયા 82 લાખનું ઇનામ જાહેર કર્યું હતું, જ
સેલવાસમાં ચકચારી કૃણાલ ઉર્ફે જાનકીનાથ હત્યા કેસમાં સંડોવાયેલા અને સ્ક્રેપના ધંધાનો ભંડાફોડની શંકા રાખી હત્યા કરનારાઓની ધરપકડ બાદ આવક કરતાં વધુ સંપત્તિ જોવા મળતા તેઓ સામે સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી માટે સેલવાસ પોલીસ દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. સેલવાસ આમલ
લુણાવાડામાંથી ચોરેલી બાઇક સાથે ગોધરાનો ઇસમ પાનમ બ્રીજ પાસે પોલીસ વાહન ચેકીંગમાં ઉભી હતી ત્યારે ઝડપાયો. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એસ.વળવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલ્કત સંબંધી ગુના
જાંબુઘોડાની કણજીપાણી સહીત ચાર ગ્રા.પં.માં ખોટા આધાર પુરાવાના આધારે લગ્ન નોંધણી કરનાર તલાટીને પકડી પાડયા હતો. તલાટીએ પોલીસને કહ્યુ કે વર્ષ 2025 ના લગ્ન નોંધણીના દસ્તાવેજો ડેરોલ ગામના એક વકીલના મકાનમાં સંતાડ્યા હોવાનું કહેતા પોલીસની ટીમ ડેરોલ પહોંચી હતી. જાંબુઘોડા તાલુકાની
મોરબી મહાપાલિકા દ્વારા ફરી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પહેલા મનપાના અધિકારીઓ દબાણ હટાવ શાખાએ શહેરના હૃદય સમાન નહેરુ ગેઇટ અને લોહોંણાપરા આસપાસના બજાર વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી કરી અહીંના વેપારીઓની દુકાનની આડે લારીઓ અને પાથરણાવાળા હોવાથી ધંધો કરવામાં
મોરબીના વાડી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવા મામલે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવી સ્થાનિક રહીશોએ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, રાજાશાહી એટલે આશરે 100 વર્ષથી મોરબીમાં વસવાટ કરીએ છીએ. આમ છતાં જે ગામડાઓમાં જે સુવિધા મળતી હોય એ સુવિધાઓ શહેરની હદમાં અને મધ્યમ આવેલા
દિવાળી બાદ કુદરતે મોસમનું ચક્રવેર વિખેર કરી નાખ્યું હોય તેમ કમોસમી વરસાદ પડતા તમામના જીવ ઊંચા નીચા થઈ ગયા હતા. કુદરતની દયાપર જીવતા ખેડૂત વર્ગનાહોસ કોસ ઉડી ગયા હતા. ખેતરોમાં ખરીફ પાકનોસોથ વળી ગયો હતો. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા નુકસાની વ
ઠાસરાના ઉદધમપૂરા કેનાલ પાસે સાત દિવસ પહેલા દીપડા દ્વારા ચાર લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામ એસીસી કંપનીના 10 એરિયામાં દિપડો પસાર થતા ના પગલાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઇ વન વિભાગની ટીમે સેવાલિયા ગામમાં પાંજરું મૂકી દીપડાની શ
ગીર સોમનાથ જિલ્લામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઇનપુટમ બાબતે મહત્વની માહિતી મળી રહે અને આંતકવાદી ઘટનાઓને અટકાવવા તમામ માહિતી ફાર્મ હાઉસો, ગેસ્ટહાઉસો પાસેથી તાત્કાલીક મળી રહે તે માટે આવા રીસોર્ટ ફાર્મહાઉસ, હોટલ
મોરબીના વતની અને ભારતીય સેનાના જવાન મહારાષ્ટ્ર ખાતે ફરજ દરમિયાન શહીદ થયા છે. આ સમાચાર મળતા તેમના પરિવારે અને સમગ્ર મોરબી પંથકે શહીદ જવાનની રાષ્ટ્ર ભક્તિને નત મસ્તક વંદન કર્યા છે. આવતીકાલે આ શહીદ જવાનની ભારે હૈયે સ્મશાન યાત્રા નીકળશે. મોરબીના વતની અને 16 વર્ષથી ભારતીય સેનામા
ભાવનગર રેલવે ડિવિઝન તળેના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને વૈધાનિક પ્રક્રિયાઓ માટે જીલ્લા સ્તરના અધિકારીઓને કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ધોલેરા સર તેમજ લોથલના વિશ્વકક્ષાના મ્યુઝિયમની રેલવે કનેક્ટીવિટી માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બ
નહેરનું રોટેશન 45 દિવસ બંધ રહેનાર હોય નવસારી શહેરના 40 ટકા વિસ્તારમાં પાણીકાપ મૂકી બેની જગ્યાએ એક ટાઈમ પાણી અપાશે. તળાવ જોડાણની યોજના સફળ નહીં થતા સમસ્યા પુનઃ સર્જાઈ છે. નવસારીની મધુર પાણી યોજના ઉકાઈ ડેમની નહેર આધારિત છે. યોજના અંતર્ગત નહેરનું પાણી શહેરના બે તળાવો દુધિયા તળાવ
નવસારી શહેરના કબીલપોર વિસ્તારનાં સંસ્કૃત એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર નોકરી માટે ગયો હોવાથી ઘર બંધ હતું. જેમના ઘરમાં તસ્કરોએ ભરબપોરના સમયે તાળું તોડી પ્રવેશ કરી 1.89 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગત સપ્તાહમાં શાંતાદેવી રોડ પર આવેલ એપાર્ટ.માં બીજા માળે રહેતા ખમણ વેચવા સુરત
નવસારી પૂર્વપટ્ટીમાં કુંભાર ફળિયા ગામે બુધવારના રોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતો લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ સાથે નવસારીમાં 17 દિવસમાં ત્રીજો દીપડો વન વિભાગના પાંજરે પુરાયો હતો. નવેમ્બરમાં બે દીપડા પાંજરે પુરાયા હતા. નવસારી જિલ્લાના પૂર્વ પટ
વલસાડ રેલવે વિભાગમાં TC તરીકે ફરજ બજાવતા ધીરજ સરજારેનું મંગળવારે અગસક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું. વિગતો મુજબ, મથુરા રેલવે સ્ટેશન પસાર કર્યા બાદ તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાયો હતો. કેટલીક જ પળોમાં તેમની તબિયત વધુ બગડતાં
નર્મદા ડેમના અસરગ્રસ્તો સહિતના લોકો મોબાઇલ ટાવર અથવા વીજથાંભલાઓ પર ચઢીને વિરોધ કરતાં હોય છે. આવા બનાવો રોકવા તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. ટાવર અથવા થાંભલા પર ચઢીને વિરોધ કરનારાઓ સામે હવે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરન
સાવરકુંડલા તાલુકાના મોટાઝીઝુડા ગામના ખેડૂત ઘનશ્યામભાઈ મનુભાઈ દુધાત દ્વારા પત્ર પાઠવી મોટાઝીંઝુડા ગામથી વિજયાનગર ગામ તરફ જવાનો કાચો રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ રસ્તા પર ઘણા સમયથી બંને બાજુ દબાણ હોવાથી અવર જવર કરવી ખુબ જ મુશ્કેલ બને છે. રસ્તા પર નાના વાહન ચાલ
અમરેલીમાં ગૌરક્ષાનું કામ કરી રહેલા એક યુવકને ગાડીની રેકી કરતો હોવાની શંકા રાખી સાત શખ્સોએ વાહનમાં ધસી આવી મુંઢ મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ અંગે અમરેલીમાં જેસીંગપરા શેરી નંબર ત્રણમાં રહેતા ધવલ ચીનુભાઈ મૈસુરિયા ( ઉં. વ. 21) ન
સુરેન્દ્રનગર બાર એસોસિયેશનની ચૂંટણીની જાહેર કરાયા બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ઉપપ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, મહિલા રીપ્રેઝન્ટેટીવ, જોઇન્ટ સેક્રેટરી બીન હરીફ જાહેર થયા ત્યારે હવે પ્રમુખ અને સેક્રેટરીના 2 ઉમેદવાર રહેતા તેમની 19 તારીખે મતદાન યોજાશે તે દિવસેજ વિજેતા
સુરેન્દ્રનગર શહેરની સ્થાપના અંગ્રેજોએ કરી હતી જે વાત સૌ જાણે છે. તે સમયે લોકોને સમયનો ખ્યાલ રહે એ માટે 1872માં અંગ્રેજ અધિકારી જોર્ડને આ ટાવર બનાવ્યો હતો. ટાવર એ સુરેન્દ્રનગર શહેરની આગવી ઓળખ છે. પરંતુ ટાવર માટે મહત્વની બાબત હોય તો તે છે ઘડીયાળ. આ ટાવરની ઘડીયાળ છેલ્લા 3 મહિનાથી બ
સાયલા તાલુકાના વાટાવચ્છ ગામ સીમ જમીન વિસ્તારોમાં બાતમીના આધારે દરોડો કરી સાયલા પોલીસે રેડી કરી હતી. આકસ્મિક તપાસ કરતા સ્થળ પર ખાડામાં અલગ અલગ જગ્યાએ કુલ 4 એક્સકેવેટર મશીનને બ્લેકટ્રેપ ખનીજનું ખનન કરતા જોવા મળેલા. આ ખાડામાં કુલ 11 ડમ્પરો જોવા મળેલ જે પૈકી 4 ડમ્પરમાં બ્લેકટ્ર
સુરેન્દ્રનગર શહેરમાં વર્ષો પેહેલા એક માત્ર ટાઉનહોલ હતો. જ્યાં લોકો પોતાના કાર્યક્રમો કરતા હતા.પરંતુ આજે આ ટાઉનહોલ જર્જરિત બની ગયો છે. ત્યારે મનપા રૂ.12 કરોડના ખર્ચે ટાઉનહોલ અને બાજુમાં આવેલી લાઇબ્રેરીનો વિકાસ કરશે. શહેરમાં ખૂબ મોકાની જગ્યાએ અને અનેક લોકોને ઉપયોગી થઇ શકે તે
અમદાવાદમાં કુલ 156 તળાવો છે જેમાંથી 110 મ્યુનિસિપલ કોર્પોરેશન અને બાકીના કલેક્ટર કચેરી હસ્તક છે. શહેરમાં 36 તળાવો એવા છે જેમાં ગેરકાયદેસર 3 હજારથી વધુ પાકા મકાનો, 400 દુકાન તથા કારખાના અને 100 જેટલા નાના-મોટા ધાર્મિક સ્થળો નિર્માણ પામ્યા છે. છેલ્લા 15 વર્ષમાં શહેરના આ તળાવો પર સિસ્ટમે
પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ભુપતસિંહ બુધાભાઈ ઉર્ફે કલસિંહ નાયકને કાલોલ તાલુકાના મલવાણ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. પંચમહાલ રેન્જના IGP આર.વી. અસારી અને SP ડૉ. હરેશભા
યુનેસ્કો દ્વારા દિવાળી પર્વને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવતા, યાત્રાધામ શામળાજી મંદિરમાં વિશેષ રોશની અને દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.ગુજરાતમાં દીપાવલી નિમિત્તે ઐતિહાસિક સ્થળોએ દીપ
ભાવનગર મહાનગરપાલિકા ખાતે આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 25 ઠરાવો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ 59.27 કરોડના વિકાસ કામોને મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. 59.27 કરોડના વિકાસ કામોને મંજૂરીઆજરોજ મહાનગર પાલિકા ખાતે મુખ્ય હોલમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક
સમગ્ર ગુજરાતની અંદર દારૂ સહિતના નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે તેને લઈને કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેવામાં બે દિવસ પહેલા હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા એક જાહેર કાર્યક્રમની અંદર દારૂ અને જુગારને લઈને ટીપણી

32 C