સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સિક્યુરિટી એજન્સી દ્વારા એક જ સિક્યુરિટી ગાર્ડને એક પગાર આપી અલગ અલગ શિફ્ટમાં અલગ અલગ સ્થળ પર ફરજ સોંપાતી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીએ સિક્યુરિટી ગાર્ડ સાથે કરેલી વાતચીતમાં અનેક સિક્યુરિટી ગાર્ડ
રાજ્યમાં 16 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રીને હજી મહિનો પુરો થયો છે. આટલામાં મેઘરાજાએ આખા ગુજરાતને ઘમરોળી નાખ્યું છે. શરૂઆતમાં ધબધબાટી બોલાવ્યા બાદ વચ્ચે થોડો વિરામ લીધો અને છેલ્લા બે દિવસથી ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક દર
ઇન્કમટેક્ષ રિટર્નમાં ખોટી માહિતી અને વિગતો દર્શાવી હોવાના આક્ષેપસર આયકર વિભાગે દેશભરમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડયાં હતા. તેમાંય ગુજરાતમાં 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાના પગલે ખોટાં રિટર્ન ભરનારા કરદાતાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આ દરોડાની કાર્યવાહી હજ
રાજકોટની નામાંકિત ધોળકિયા સ્કૂલ ખાતે આજે ABVPના કાર્યકર્તાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓનો આક્ષેપ હતો કે આ સ્કૂલમાં ધોરણ-11ના કોમર્સના વિદ્યાર્થીઓને એકાઉન્ટનો વિષય ભણાવતા શિક્ષક અસભ્ય વર્તન કરે છે અને બે શિક્ષિકા જ્ઞાતિવાદ કરે છે. જેથી આ પ્રકારના શિક્ષકોને
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીઘામ ચાર રસ્તા નજીક આવેલા વુડાના મકાનમાં રહેતા રમીલાબેને દીકરીના લગ્ન માટે આશરે ત્રણ વર્ષ પૂર્વે તરસાલી વિસ્તારમાં રહેતા શારદાબેન પાસેથી રૂ. 70થી 80 હજાર વ્યાજે લીધા હતા. જોકે, થોડા સમય સુધી તેઓ સમયસર વ્યાજ ચુંકવ્યું હતુ. પરંતુ થો
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય સચિવની તાજેતરની મુલાકાત બાદ, તેમની સૂચનાને આધારે ઇમર્જન્સી વિભાગની બાજુમાં ફિઝિયોથેરાપી બિલ્ડિંગના પ્રથમ માળે 70 દર્દીઓની ક્ષમતાવાળા નવા ટ્રાન્ઝિટ વોર્ડની તૈયારીઓ શરૂ કરાઈ છે. હોસ્પિટલના આરએમઓ ડૉ. હિતેન્
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા એ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. દીકરીએ આપઘાત કર્યા બાદ પિતા સહિતના પરિવારજનો દ્વારા મીત (નામ બદલેલ છે) નામના યુવક દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર ય
રાજકોટ જિલ્લાના જેતપુરમાં અભિષેક સ્કૂલ નજીક બાપુની વાડી વિસ્તારમાં રહેતા હિરેન ભરતભાઇ આશરાએ જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.13ના રાત્રીના 9 વાગ્યે દાતાર તકીયા દરગાહ નજીક તેમના સસરા રહેતા હોય જેથી તે ત્યા આંટો મારવા ગયેલ હતો. રાત્રીના
અમદાવાદ શહેરમાં ખાનગી મિલકતો પર લાગેલા જાહેરાતના હોર્ડિંગ્સ પાસેથી વસૂલવાની થતી એજન્સીઓએ હવે લાયસન્સ ફી ચૂકવવી પડશે. આજે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ કેસમાં સ્પષ્ટતા કરી છે કે, હોર્ડિંગ્સ હટાવવા પરનો સ્ટે લાયસન્સ ફીની વસૂલાત પર લાગુ પડતો નથી. આ સ્પષ્ટતાને કારણે મ્યુન
વડોદરા શહેરમાં દર વર્ષે ગણપતિ ઉત્સવની ખૂબ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી નીચે મુજબના નિયમો અને માર્ગદર્શિકા સાથે થશે, જેના માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં પર્યાવરણ, ટ્રાફિક, કાયદો-વ્યવસ્થા અને ધાર્મિક લાગ
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.. 40 વર્ષીય મહિલા ઘરે હતી ત્યારે તેના પતિએ ઝગડો કરીને પંખાના વાયરથી ગળુ દબાવીને હત્યાને અંજામ આપ્યો હતો. બને વચ્ચે લાંબા સમયથી ઝઘડા થતા હતા. ઘરકંકાસ દરમિયાન પતિએ જ પત્નીની હત્યા કરી નાખતા વાસણા પોલીસ
રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વો બેફામ બન્યા છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જેસાણી ચોક પાસે કુખ્યાત સમીર ઉર્ફે મુરઘો સહિત ટોળકીનો આતંક સામે આવ્યો છે જેમાં આ ટોળકીએ નોનવેજના ધંધાર્થીની કારમાં કુહાડીના ઘા ઝીંકી તોડફોડ કરી રૂ.2.50 લાખનું નુકશાન કરતાં ભક્તિનગર પોલીસે આઠ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારના વિકાસ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું. આ પ્રોજેક્ટ અંદાજે રૂ.1100 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રોજેક્ટમાં સ્પિરિચ્યુઅલ, એડવેન્ચર, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝનો
ગાંધીનગર મહાનગરપાલિકાએ નવો નિર્ણય લીધો છે. મનપાની હદ બહાર આગ બુઝાવવા અને કેનાલમાં બચાવ કામગીરી માટે હવે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્તને મંજૂરી આપી છે. વર્ષ 2023ના ઠરાવ મુજબ, અગાઉ મનપા વિસ્તાર બહાર કેનાલ, નદી અને તળાવમાં બચાવ કામગીરી માટે ચાર્જ લેવામા
દાહોદ એલસીબી પોલીસે ભીટોડી ગામે વાહન ચેકિંગ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે હરિયાણાના રહેવાસી સદ્દીક અજીઝ રહેમાન મેવને ચોરીના ડમ્ફર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી ચોરીનું ડમ્ફર આણંદ લઈ જવાની યોજના ધરાવતો હતો. દાહોદ જિલ્લામાં વધતી
મહીસાગર જિલ્લામાં વાહનચાલકો અને રાહદારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. આશરે 40 વર્ષ જૂનો ઘોડીયાર પુલ હવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ જર્જરિત હાલતમાં હોવાથી તેની બાજુમાં નવો હાઈલેવલ બ્રિજ કાર્યરત કરવામાં આવ્યો છે. ચીબોટા બ્રિજ પર વાહન અને રાહદારીઓની અવરજવર પણ સંપૂર્ણપણ
ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર નેશનલ હાઇવે પાસે આવેલા પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીનો રસ્તો ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. શ્રાવણ માસમાં આ મંદિરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની
શહેરની કન્સ્ટ્રકશન સાઈટો દ્વારા રોડ ઉપર માટી અને સાઇટ પરથી પાણી રોડ ઉપર નાખવામાં આવતું હોય છે. જેના કારણે ગંદકી અને રોડને નુકસાન થતું હોય છે. શહેરના એસ.જી. હાઇ-વે પર રાજપથ-રંગોલી રોડ ઉપર એસ.કે. ફાર્મ પાસે ચાવડા ઇન્ફ્રા લિમિટેડ દ્વારા નિરમા કન્સ્ટ્રકશન સાઈટ બનાવવામાં આવી રહી છ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી. શહેર ભાજપ સંગઠન દ્વારા શહેર પ્રમુખ આશિષકુમાર દવેના માર્ગદર્શનમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર 24માં આવેલી સરકારી અંગ્રેજી માધ્યમ શાળામાં વૃક્ષા
મહીસાગર જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓને નુકસાન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. લુણાવાડા તાલુકાના નવા મુવાડા ગામના રસ્તા પર ચોમા
શહેરના ઇલેક્શન વોર્ડ નંબર-8માં મુખ્ય માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું છે. સ્કૂલમાં જતાં બાળકો, સિનિયર સિટીઝન અને દિવ્યાંગો સહિત લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. સ્થાનિકો દ્વારા સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ ન થતા આજે આમ આદમી પાર્ટીની આગેવાનીમા રસ્તો નહીં તો વે
વડોદરા નજીક નેશનલ હાઇ-વે 48 પર દેણાથી ગોલ્ડન ચોકડી તરફ આવતા પેટ્રોલ પંપ પાસે ગલ્લો ચલાવતા મહિલા સાથે ખાનગી ચેનલના રિપોર્ટર હોવાની ઓળખ રૂપિયાની માંગણી કરતો હતો. ત્યાં સુધી તેને રિક્ષાચાલકે વીડિયો ઉતારવાની ના પડતા ગાડીમાંથી ઉતરીને આવેલા ટ્રાફિકના ASI સાથે મળીને રિપોર્ટરે ચાલ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બે નાના ભાઈ-બહેન કારમાં રમતા-રમતા મૃત્યુ પામ્યા છે. ઘટના 15 જુલાઈ મંગળવારે સાંજે 6 વાગ્યે બની હતી. દીપકભાઈ સોઢાતરના બે બાળકો - તન્વી (6 વર્ષ) અને હિત (4 વર્ષ) ઘરની બહાર પાર્ક કરેલી ફોરવ્હીલ કારમાં રમી રહ્યા
બેચલર ઓફ એન્જિનિયરિંગમાં જે વિદ્યાર્થીઓને હજુ રજીસ્ટ્રેશન બાકી હોય તેમના માટે રજીસ્ટ્રેશનની મુદત વધારવામાં આવી છે. બોર્ડની પૂરક પરીક્ષા પાસ કરી હોય અથવા અગાઉ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે વિદ્યાર્થીઓ 18 જુલાઈ સુધી ACPCની વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 2 ઓગસ્ટે
ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાના રીજીયોનલ કમિશ્નર બી.એમ. પટેલે આજે હિંમતનગર નગરપાલિકા વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કર્યું. તેમણે આંબાવાડી વિસ્તારમાં પડેલા ખાડાઓની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. આ ખાડાઓ કોલ્ડમિક્સ મટીરિયલથી પેચવર્ક દ્વારા ભરવાની કામગીરી અંગે તેમણે જરૂરી સૂચના
શહેરના આનંદ નગર વિસ્તારમાં ઉત્સવ ગાર્ડન નજીક ભરાતા શાકમાર્કેટ પાસે રોડ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતિ થાય એવી રીતે દબાણ કરીને ઉભી રહેતી લારીઓને આજે 15 જુલાઈના રોજ દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ જ્યારે દૂર કરવા ગઈ ત્યારે ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એસ્ટેટ વિભાગના
જિલ્લાના વાઘોડિયા તાલુકાના દત્તનગર ખાતે આવેલી રૂપિયા 8.10 કરોડની જમીનનો એકપણ રૂપિયો આપ્યા વગર દસ્તાવેજ કરાવી લેનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જમીન માલિકોને ચેક આપવાની ખાતરી આપી રજિસ્ટર દસ્તાવેજ કરાવી લઇ છેતરપિંડી આચરવાના છ વર્ષ અગાઉ નોંધાયેલા ગુનામાં ફરાર વિમલ રાજાણીન
ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આજે 15 જુલાઈના રોજ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર ચેકિંગ હાથ ધરવામાં
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દરોડો પાડીને રૂ. 1.35 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 7 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. SMCના પીએસઆઇ વી.એન.જાડેજા અને તેમની ટીમને બાતમી મળી
લંડન ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટ અંડર-14માં ગીર સોમનાથની દીકરી જેન્સી કાનાબારે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. એશિયન ટેનિસ રેન્કિંગમાં અંડર-14માં નંબર-1 રહેલી જેન્સીએ ચાર મેચમાંથી બે મેચમાં વિજય મેળવ્યો છે. જેન્સીએ સેરેસા જેક્શન સામે 6-4, 4-6 અને 10-7થી ત
અમદાવાદના સોલા પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશની કુખ્યાત અંતરરાજ્ય બાપુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી 12 લાખ રૂપિયાની ઘડિયાળ સહિતનો 13.5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.આરોપીની ધરપકડથી ત્રણ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલ
મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. લુણાવાડા શહેરમાં 15 જુલાઈની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. થોડી જ વારમાં શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા.
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલ ખસેડાતા મોતની ભેટી હતી. પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી. જેને પગલે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસે આ મામલે
ભારતના ચૂંટણી પંચ અને ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખ માટે ફોટોવાળી મતદારયાદીમાં સુધારણા કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત મતદાન મથકોના પુનર્ગઠનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં 106-ગઢડા (અનુસૂચિત જાતિ) અને 107-બોટાદ વિધાનસભ
વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને રણોલી રેલવે ઓવર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે એ અને ટ્રાફિક ડાયવર્ઝન આપીને વૈકલ્પિક રસ્તો પણ જાહેર કરાયો છે. ભારે વાહનોની અવર-જવરને કારણે રણોલી બ્રિજને નુકસાન થવાની સંભાવનાવડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા ક
વડોદરાના બુટલેગરે રાજસ્થાનથી મંગાવેલો રૂપિયા 40.85 લાખનો દારૂ ભરેલી ટ્રકને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં પ્રવેશે તે પહેલાં કપુરાઇ ચોકડી નજીકથી ઝડપી પાડી હતી. ત્યાર બાદ ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કરી ચાલકના રિમાન્ડ મેળ
પ્રવર્તમાન ચોમાસામાં શહેરના માર્ગો ઉપર પડેલા ખાડાઓ ઉપરાંત પાણી અને ડ્રેનેજ લાઇનોની કામગીરીમા વેઠ ઉતારનાર 24 ઇજારદારોને દંડ ફટકારવામા આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગત મંગળવારે મ્યુનિસિપલ કમિશનરે રિવ્યુ બેઠકમા કોન્ટ્રાકટરોને કામગીરીમા વેઠ ન ઉતારવા ચીમકી આપી હતી. આ દરમિયા
રાજસ્થાન ખાતે રહેતા ફેબ્રિકેશનનું કામ કરતો યુવક વડોદરા ખાતે તેના બે શ્રમિક સાથે કામની શોધમાં આવ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન પરથી બહાર આવ્યા ત્યારે રેલ્વે ગરનાળા તરફથી તેમની પાસે એક ઇકો આવીને ઊભી રહી હતી. ત્રણ જેટલા શખ્સો નીચે ઉતાર્યા હતા અને યુવકના ગળામાંથી 5 હજારની ચાંદી
બોટાદ જિલ્લાના ગઢડામાં આજે વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને ગઢડા પોલીસે અગાઉ પકડેલા 78.54 લાખ રૂપિયાની કિંમતના દારૂનો જાહેરમાં નાશ કરાયો. ઢસા રોડ પર આવેલા હેલીપેડ નજીકના ગ્રાઉન્ડ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. બોટાદના પ્રાંત અધિકારી,
ઉત્તર પ્રદેશના બોગસ ગન લાયસન્સ પ્રકરણમાં ગુજરાત ATS એ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ATSને શંકા છે કે આ આરોપીઓએ અન્ય લોકોને પણ આ રીતે બોગસ લાયસન્સ અપાવ્યા હોય શકે છે. ATS દ્વારા કોર્ટ સમક
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં 11 જૂનના રોજ ફરજ પરના ASI અને હોમગાર્ડ પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે. એડિશનલ સેશન્સ જજ હેમાંગકુમાર પંડ્યાએ નોંધ્યું કે આ એક ગંભીર ગુનો છે, અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેને જામીન પર મુક
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે ખનિજ ખનન અને વહન સામે ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી છે. કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમે છેલ્લા બે દિવસમાં કુલ 8
વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં આવેલા નદી પરના પુલોનું નિરીક્ષણ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કપરાડા તાલુકામાં વારોલીથી ભંડારકચ્છથી જીરવલ સુધીના વિસ્તારમાં આવેલા પુલોની તપાસ કરવામાં આવી. ધરમપુર તાલુકામાં જામલીયા મુખ્ય રસ્તાથી કોટબા ફળિ
ઓડિશાના બાલાસોરમાં આવેલી ફકીર મોહન કોલેજમાં એક વિદ્યાર્થિનીના મોત બાદ UGCએ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. યુજીસીએ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રચી છે જે સમગ્ર મામલે તપાસ કરશે.આ તપાસ કમિટીમાં સભ્યોની નિમણૂક કરવામાં આવી છે જેમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની પણ નિમણૂક કરવ
ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ.આઇ. ભટ્ટની કોર્ટે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના કેસમાં ચાર આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે દરેક આરોપીને પાંચ વર્ષની કેદ અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં કવિતાબેન તુષેકર, તેમના પુત્ર ઉર્વેશ તુષેકર, સંજય છા
પાલનપુર નગરપાલિકા સંચાલિત પ્રહલાદન હોલ ખાતે ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા નારી ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રવક્તા નેહલબેન ગઢવીએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું. ડૉ. આનંદ ચૌધરીએ બ્રેસ્ટ કેન્સર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે જણાવ્યું ક
રાજભવનમાં લેડી ગવર્નર દર્શનાદેવીજીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દર્શનાદેવીજીએ સવારે રાજભવન પરિસરમાં બીલીપત્રનું વૃક્ષારોપણ કર્યું. તેમણે વહેલી સવારે રાજભવનના પ્રાંગણમાં યજ્ઞશાળામા
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવોડને ફરી એક વખત લોટરી લાગી છે. ગત એપ્રિલ મહિનામાં ગુજરાત ATSએ ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાંથી ચાલતા ગન લાયસન્સ રેકેટનો પર્દાફાશ કરી મણીપુર-નાગાલેન્ડ ખાતેથી લાખો રૂપિયા ખર્ચીને હથિયાર પરવાના તેમજ વેપન ખરીદનારા અનેક ગુનેગારોની ધરપકડ કરી હતી ત્યારે ફર
ટંકારા અને મોરબીમાં બે અલગ-અલગ બનાવોમાં બે વ્યક્તિના મોત થયા છે. ટંકારાના નેકનામ ગામે એક દુःખદ ઘટના બની છે. મુકેશભાઈ છત્રોલાની વાડીએ મજૂરી કામ કરતા નારણભાઈ ડાવરનો 3 વર્ષનો દીકરો વીકી રમતા-રમતા પાણીની કુંડીમાં પડી ગયો હતો. બાળકને તાત્કાલિક ટંકારાની સરકારી હોસ્પિટલમાં લઈ જવ
અંજાર શહેરમાં મૂળભૂત સુવિધાઓની માગણીને લઈને કોંગ્રેસ સમિતિએ નવતર વિરોધ પ્રદર્શન કર્યું છે. આજે મંગળવારે અંજાર નગરપાલિકા કચેરી ખાતે શહેર કોંગ્રેસના પ્રમુખ યુવરાજસિંહ વાઘેલાની આગેવાનીમાં કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. નગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તા, પાણી અને ગટર જે
વાપી એડિશનલ સેશન્સ કોર્ટે બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં બે આરોપીઓની આગોતરા જામીન અરજી નકારી કાઢી છે. એડિશનલ સેશન્સ જજ એચ.એન.વકીલે આનંદ મુનીકુમાર મહેતા અને વિવેક મુનીકુમાર મહેતાની અરજી નામંજૂર કરી છે. આરોપીઓએ અજીત હોટલ એન્ડ મલ્ટીપ્લેક્સ પ્રા. લિ.ના ડાયરેક્ટર તરીકેની પોતા
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ક્રિશ લક્ઝુરિયા એપાર્ટેન્ટના નવમાં માળે રહેતી એક યુવતી ગેલેરીમાં કાચ સાફ કરતી સમયે અકસ્માતે નીચે પડી જતા મોત નિપજ્યું છે. ઘટનાના પગલે પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. પોલીસે મૃતક યુવતીના પિતાના નિવેદનના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધ
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રાપજથી અલંગ તરફ જવાના રોડ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગાયત્રી એન્ટરપ્રાઇઝની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે રેઇડ કરવામાં આવી હતી. આરોપીઓ લાઇટના અજવાળામાં ગોળ કુંડાળું વળીને
આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણાએ આજે જનતા ચોકડી પાસેના ઓવરબ્રિજની મુલાકાત લીધી. તેમણે મનપા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. સીટી એન્જિનિયર જીગર પટેલ સાથે તેમણે જનતા ચોકડી સ્થિત રેલવે ઓવર બ્રિજનું બારીકાઈથી નિરીક્
મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ધ્રોલ હાઇવે પર આવેલા 50 વર્ષ જૂના ફુલઝર નદીના બ્રિજના પિલરોનું જેકેટિંગ કામ પૂર્ણ થયું છે. મોરબી જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું કે આ કામગીરીથી બ્રિજના આયુષ્યમાં 20 વર્ષનો વધારો થશે. 48 લાખના ખર્ચે ટંકારા તાલુકાના સાવડી ગામ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા નુકસાનને પગલે રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ નુકસાનગ્રસ્ત રસ્તાઓનો સર્વે હાથ ધર્યો છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ રાજ્ય સરકાર હેઠળના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું રિપેરિંગ કાર્ય
વાપી GIDCના થર્ડ ફેઝમાં પર્યાવરણ પ્રદૂષણની ગંભીર સમસ્યા સામે આવી છે. કેટલીક ઔદ્યોગિક કંપનીઓની બહાર રોડ પર રંગીન અને કાળા પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. આ પ્રવાહ ખાસ કરીને સાનહી કેમિકલ અને યાસો કંપનીની આસપાસ દેખાયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ પાણીમાંથી દુર્ગંધ આવે છે. તે
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટના અનેક આદેશો છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં હાઈકોર્ટે અધિકારીઓની બેજવાબદારી સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર સુન
દ્વારકા જિલ્લામાં પોલીસે જુગાર અને દારૂ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. દ્વારકા શહેરના બસ સ્ટેશન સામે આવેલા વાલ્મીકી વાસમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં ભાનુબેન પરેશભાઈ વાઘેલા, કપિલ દિનેશભાઈ ચૌહાણ, શ્ર
વડોદરા શહેરમાં અબોલ પ્રાણીઓ પર અત્યાચારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર વડોદરામાં એક હ્રદય કંપાવતી ઘટના CCTVમાં કેદ થઇ છે. જેમાં રખડતા શ્વાનને પુર ઝડપે આવેલા ટેમ્પો ચાલકે કચડી નાંખ્યો હતો, જેમાં શ્વાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેને પગલે જીવદયા પ્રેમીઓ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગરિકોની સલામત મુસાફરી માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ વિવિધ પુલોનું નિરીક્ષણ કર્યું છે. તેમણે જામનગર-લાલપુર-પોરબંદર રોડ પરના માઈનોર બ્રિજની મુલાકાત લીધી. કલ્યાણપુર-ચુર-ભાડથર રોડ અને બેહ-વડત્રા રોડ પરના માઈનોર બ
સરહદી કચ્છ જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે. અવારનવાર દારૂના જથ્થા પકડાતા રહેતા હોય છે. ત્યારે મુન્દ્રાની એક ખાનગી કંપની પાસે ખુલ્લેઆમ દેશી દારૂની પોટલી વેચાતી હોવાની અને ત્યાં જ બેસીને દારૂની મહેફિલ મણાતી હોવાના વીડિયો વાઈરલ થયા છે.
દ્વારકામાં સગીરા સાથે છેડતીના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો છે. આરોપી નૈનેશ ઉર્ફે નૈલેશ શંકરલાલ વાયડાને સાત વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. ગત વર્ષે 25 ઓક્ટોબરે બપોરે આરોપીએ ચરકલા ફાટક રોડ પર સગીરાની એકલતાનો લાભ લીધો હતો. તેણે સગીરાને 20 રૂપિયા આપીને શા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નવા કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આશરે દોઢ વર્ષ પહેલા મંજૂર થયેલા આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત કુલ પાંચ માળનું બિલ્ડિંગ બની રહ્યું છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર.રબારી અને સાબરકાંઠા બાર
અમદાવાદ પોલીસે બેંગાલુરુના ડો.સુદર્શન ઉર્ફે મિ.નટવરલાલની ધરપકડ કરી છે. આ ડોક્ટરે લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલ જીવવા માટે સંખ્યાબંધ જગ્યાએ છેતરપિંડી આચરી છે. આ ડોક્ટર કોઇપણ શો-રૂમ અથવા તો દુકાનમાં જતો અને ત્યાં પોતાની બોલવાની આગવી છટાથી લોકો પ્રભાવિત કરી દેતો હતો. ત્યારબાદ મોંઘી
ગુજરાત સરકારની અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ પાટણ જિલ્લામાં ખેતીની જમીનના પ્રમાણપત્રની વિસંગતતાને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે આ મુદ્દે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રજૂઆ
વેરાવળ શહેરમાં આવતીકાલે તા. 16 જુલાઈ, 2025ના રોજ વીજ પુરવઠામાં અવરોધ આવશે. પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા 11 કેવી વિદ્યુત નગર ફીડરનું સમારકામ હાથ ધરવામાં આવશે. સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ વિસ્તારોમાં 60 ફૂટ રોડ, 66kV પાછળનો એરિયા, વિવેક
બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ અને ગરબા સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સ્પર્ધાનું આયોજન કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યું છે. સ્પ
ગોધરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તેમજ બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટર્સ હાજર રહ્યા હતા. સ્ટેટ પ્રોજેક્ટ ડાય
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે આજે પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેની ઉપરના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વખતે શહેરમાં ક્રાઇમ ડિટેકશન અને CCTV પ્રોજેક્ટને લઈને એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ વખતના ક
સુરતના સલાબતપુરા વિસ્તારમાં વધુ એકવાર અસામાજિક તત્વોનું આતંક સામે આવ્યો છે. માત્ર ગાડી પાર્ક કરવાની લઈને થયેલી બોલાચાલી બાદ પિતા પુત્રને ચાર જેટલા ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પિતા પુત્ર બચવા માટે પોતાના ઘરમાં ઘૂસી ગયા હતા. પૈકી એક તલવાર લઈને આવ્યો હતો અને
રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આવક મર્યાદા વધારવામાં આવી છે છતાં RTEમાં પ્રવેશ માટે વાલીઓએ 6 લાખથી વધુ આવક હોવા છતાં 6 લાખથી ઓછી આવક બતાવીને પોતાના બાળકનું એડમિશન મેળવ્યું છે. અમદાવાદની ત્રણ સ્કૂલોએ 25 વાલીઓ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. જે અંગે DEO કચેરી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વાલીઓ
ગુજરાતના રાજકારણમાં અત્યારે બે લોકોની ભારે ચર્ચા છે. એક છે વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને બીજા છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા. મોરબીમાં થોડાક દિવસ પહેલા ઈટાલિયાએ 'વિસાવદરવાળી' કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યાર બાદ અમૃતિયાએ ઈટાલિયાને મોરબી બેઠક પરથી
કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ બનવા માટે 20 હરણોને વસાવવામાં આવ્યા છે. ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ ‘વ
એક તરફ અમદાવાદમાં વરસાદ અને બફારાથી લોકો હેરાન છે, ત્યારે RTOમાં આવનાર અરજદારોએ ધક્કો ખાવાનો વારો આવ્યો છે. સવારથી ઇન્ટરનેટ કનેક્શન ડિસ્ટર્બ હોવાથી સર્વર ડાઉન થયું છે. RTO કચેરીએ આવેલા લોકોએ ગરમીમાં બેસીને પરત જવું પડ્યું છે. અરજદારોની એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે. RTO
અમદાવાદમાં અલગ-અલગ સ્કૂલના શિક્ષકો દ્વારા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવી રહી હોવાની DEOને ફરિયાદ મળી હતી. જે બાદ DEO દ્વારા સ્કૂલને જાણ કરીને નોટિસ આપવામાં આવી હતી. સ્કૂલો દ્વારા જે શિક્ષકો ટ્યુશન કરાવતા હતા તે પૈકી 20 શિક્ષકોને સંચાલકો દ્વારા છૂટા કરવામાં આવ્યા છે. એસોસિએશન
વિજાપુર સંઘપુર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દિલ્હીથી આવેલી રાષ્ટ્રીય કક્ષાની ટીમે મહત્વપૂર્ણ આકારણી હાથ ધરી છે. ડૉ. રોહિત શોકીન અને ડૉ. નીતિ શર્માની આગેવાની હેઠળની ટીમે આરોગ્ય મંદિરની વિવિધ સેવાઓનું મૂલ્યાંકન કર્યું છે. આ મૂલ્યાંકનમાં 12 મુખ્ય આરોગ્ય સેવાઓને આવરી લેવામાં આ
આણંદ જિલ્લાના નાગરિકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાંસદ મિતેષભાઈ પટેલે રેલ મંત્રાલયમાં મહત્વની રજૂઆત કરી છે. તેમણે કોરોના સમયથી બંધ થયેલી કઠાણા-બોરસદ-વડોદરા રેલ્વે લાઈન ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. આણંદ જિલ્લામાંથી 5000થી વધુ લોકો નોકરી, ધંધા અને શિક્ષણ માટે વડોદરા જિ
ITI જીતનગર ખાતે મેરા યુવા ભારત નર્મદા દ્વારા વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના જગાવવાનો હતો. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેમ્બર સેક્રેટરી ડૉ. પ્રેમપ્યારી તડવીએ કાર્યક્રમની અધ્યક્ષતા સંભાળી. તેમણે યુ
છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસે આજે અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનપત્રમાં જિલ્લાની ગંભીર માળખાકીય સમસ્યાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. જિલ્લામાં ચાર મોટા પુલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ગત વર્ષે શિહોદ ભારજ નદી પરનો પુલ તૂટી ગયો હતો. આના કારણે
સુરતના ઉમરવાડામાં રહેતો યુવક કાકા સાથે બાઈક ઉપર કલર કામ માટે ભટાર જઈ રહ્યો હતો. દરમિયાન ભટારમાં ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધી હતી. જેથી ગંભીર ઇજાગ્રસ્તને પગલે યુવકનું મોત થયું હતું. જ્યારે તેના કાકાને સામાન્ય ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. યુવકના ત્રણ
સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં 7મી જુલાઈએ રાત્રિના સમયે થયેલી લૂંટ વીથ મર્ડરની ઘટનામાં વધુ બે આરોપીઓ બિહારથી ઝડપાયા છે. ઘટના સમયે દિપક પાસવાન નામના એક આરોપીને લોકોએ ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે આરોપી ફરાર થઈ ગયા હતા. જેને સુરત ક્રાઈમ બ્રાંચે બિહારથી
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે એક યુવકે પાર નદીમાં છલાંગ લગાવી દીધી હતી. પારડીના ધગડમાળ વિસ્તારના રહેવાસી 30 વર્ષીય દિપેશભાઈ અરવિંદભાઈ નાયકા (પટેલ) મોરખલ સ્થિત માઇક્રો ઈન્ક કંપનીમાં નોકરી કરતા હતા. રાત્રે 2 વાગ્યાના સુમારે દિપેશભાઈ પોતાની બાઈક (GJ-15-DP-0907) લઈન
દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટે દ્વારકાધીશ મંદિર માટે વર્ષ 2014માં જાહેર કરાયેલા પ્રતિબંધિત જાહેરનામામાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ સુધારા મુજબ, મંદિરના વહીવટદાર, નાયબ વહીવટદાર તેમજ જિલ્લાના તમામ નાયબ કલેક્ટર અને મામલતદારોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નીતિ-નિયમો નેવે મૂકી ટેન્ડર વગર જ યશવી ફાઉન્ડેશનના કર્તાહર્તા પરેશ ખંડેલવાલને નવરાત્રી માટે જગ્યા ભાડે આપી દીધી છે. યુનિવર્સિટીની સામે આવેલી મોકાની 1.80 લાખ ચોરસમીટર જગ્યા ફક્ત 62 લાખ રૂપિયામાં ભાડેપટ્ટે આપી છે. શિક્ષણ માટેથી જગ્યા નવરા
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તાજેતરમાં મંજૂર કરવામાં આવેલી રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજના (Employment Linked Incentive – ELI) હેઠળ, EPFO કાર્યાલય સુરતે તેના કાર્યક્ષેત્રમાં આવતા સુરત, તાપી અને નવસારી જિલ્લાના તમામ નોકરદારોને આ મહત
વડોદરા ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે કામદારોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઇ રાજ્ય સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને શ્રમ વિભાગ દ્વારા કરાયેલા ઇન્ટરવેન્શનને પગલે રોજગારદાતા કંપનીઓ દ્વારા રાહતકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. કેટલીક કંપનીઓ દ્વારા પોતાની ટ્રાન્સપોર
નવસારી જિલ્લામાં વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી ચાલી રહી છે. ગણદેવી તાલુકાના આલીપોર-દેસાડ સ્ટેટ હાઈવે પર રોડ રિપેરિંગ કામગીરીનું કાર્યપાલક ઈજનેર એમ.એસ. પટેલે નિરીક્ષણ કર્યું હતું. કાર્યપાલક ઈજનેર પટેલે જણાવ્યું કે છેલ્
મહેસાણા જિલ્લાના જોરણક ગામની સીમમાં આંબલીયાસણ-ચલુવા રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પિકઅપ ડાલાની ટક્કરથી 3 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. કલોલના વતની અમરસિંહ અજીતસિંહ લવારીયા મજૂરી કામે કલોલ ગયા હતા. તેમની પત્ની પુત્ર ગણેશને શૌચક્રિયા માટે રોડ પર લઈ ગઈ હતી. પરત ફ
વડોદરા નજીક આવેલા આજવા સરોવરની ઉપરવાસમાં એટલે કે પંચમહાલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે વડોદરા કોર્પોરેશન દ્વારા સલામતીના ભાગરૂપે આજવા સરોવરના દરવાજા મોડી રાત્રે 11-30 કલાકે ખોલવામાં આવ્યા હતા. પરિણામે વડોદરા શહેરમાંથી