ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનારા પક્ષોને રજીસ્ટર્ડ અનરેગ્નાઈઝ્ડ(અમાન્ય) કહેવામાં આવે છે. આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ તો હોય છે પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણતા નથી. ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા આવા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાન
અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે રૂ. 4.5 કરોડના ખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યો છે. નાગરિકોને વોકિંગ અને બાળકો માટે રમતગમતની સાથે મનોરંજન મળી રહે તેના માટે 11,600 ચોરસ મીટરની જગ્યામાં બનાવેલા ગાર્ડનમાં ખાસ કરીને બાળકો માટે જૂની રમતો
હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. સૌથી ઓછું તાપમાન અમરેલી નોંધાયું હતું. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જેથી રાજ્યમાં સૌથી વધુ ઠંડુ અમરેલીમાં પડી હતી. જ્યારે અમદાવાદમાં વહેલી સવારે ગુલાબી ઠંડીમાં લોકો યોગ અને કસરત
બોટાદ-ગઢડા માર્ગ પર નાગલપર ગામ નજીક ગત રાત્રિએ એક ટ્રક વીજપોલ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી સહિત ચાર લોકોને ઈજાઓ થઈ હતી. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, બોટાદથી ગઢડા જઈ રહેલા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુ
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાંથી ઘરે જતી વખતે ગુમ થયેલી સગીર વયની બાળકીને કારેલીબાગ પોલીસે માત્ર ગણતરીના કલાકમાં શોધી કાઢીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. જેને પગલે પરિવારે પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશ
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાતો અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ખેતી પર નિર્ભર તાપી જિ
ઉદ્યોગનગર પોલીસે સાત વર્ષથી નાસતા ફરતા હુમલાના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના અડાણા ગામમાંથી કલરકામ કરતો હોવાની બાતમીના આધારે પકડાયો હતો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના હુમલાના ગુનામાં લાલચંદ તીલકસીંગ કુશવાહ (મૂળ રહે. મેહરા ગામ, તા. મહે
ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો, જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. એકનું મોત, 24 ઘાયલઆ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા એક ક
ગીર સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, વેરાવળ ચેપ્ટર દ્વારા પત્રકારો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ફીટ ઈન્ડિયા' સંકલ્પના હેઠળ આ કેમ્પ ડાભોર રોડ સ્થિત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે યોજાયો હતો. આ કેમ્પનો પ્રારંભ ઈન્ડિ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક ટ્રકમાંથી મગફળીની બોરીઓ રસ્તા પર ઢોળાઈ જતાં સ્થાનિક લોકો દ્વારા તેની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના થાનગઢ બાયપાસ પર ધોળેશ્વર રેલ્વે ફાટક નજીક બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, થાનગઢના હિટરનગરમાં આવેલા FCI મગફળીના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખર
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 8 નવેમ્બરે એક દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવારનું આજે SICUમાં સી યુનિટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દર્દી ગત તારીખ 5 નવેમ્બરના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળ પરના ડી-વન વોર્ડમાં સારવા
કોંગ્રસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં સહ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં પણ બે સહ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. દેવેન્દ્ર યાદવ અને બી.વી. શ્રીનિવા
ગાંધીનગર ખાતે આજે રાજ્ય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં રાજ્યના કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. હાઈએલર્ટને પગલે પોલીસ વિભાગે હાથ ધરેલી કામગીરીની સમીક્ષાતાજેતરમાં રાજ્યમાં જાહેર કર
બિરસા મુંડાની 150મી જન્મજયંતીના અવસરને જનજાતિય ગૌરવ તરીકે ઉજવવાના ભાગરૂપે રાજ્યમાં આયોજિત જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરાયું છે. મોરવા હડફ ખાતે જનજાતિય ગૌરવ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું હતું. જેમા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, મોરવા-હના ધારાસભ્ય નિમીષાબેન સુ
અભલોડના ઝરલા ફળિયામાં પાટાડુંગરી રોડ ઉપર જીજે-બીએલ-4278 નંબરની બાઇક ચાલકે પૂરઝડપે વાહન હંકારી લાવી જીજે-20- એસી-1344 નંબરની પ્લેટીના બાઇકને સામેથી ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પ્લેટીના બાઇક ચાલક 20 વર્ષીય સંકેતભાઈ ગવરસિંહ પસાયાનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતવાળી જ
પ્રતિક સોની રાજ્યભરમાં એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં મતદારોને નામ નીકળી જવાનો ફફડાટ પણ છે. બીએલઓ ઘરે આવે ત્યારે મતદાર યાદીમાં નામ ન હોય તેને દાખલ કરવા અલગ ફોર્મ અને દસ્તાવેજો અને મૃતકોના નામ યાદીમાંથી કમી કરાવવા માટે અલગ ફોર્મ અને દસ્તાવેજો આપવાના હોય છે. ત્ય
ગોધરાના હમીરપુર રોડ પર સ્કૂલની પાછળ નદીના ધસમાં પોલીસે છાપો મારીને 93 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગોધરાના હમીર પુર રોડ ઉપર આવેલી એમ.ઇ.ટી.સ્કૂલની પાછળ નદીની ધસ પાસે શહેર બી ડિવિઝન પોલીસે છાપો માર્યો હતો. પોલીસે અજાણ્યા બાઇક ચાલકે કયાંથી ગાૈવંશને લાવીને કટીંગ કરેલો 93 કિલો જે
દાહોદ જિલ્લાના ખેડૂતોને તાજેતરમાં પડેલા કમોસમી માવઠાના કારણે થયેલા ભારે નુકસાનની અસર હવે રવિ સિઝનના વાવેતર પર દેખાઈ રહી છે. નવેમ્બરની શરૂઆતના આંકડાઓની સરખામણી કરતાં જણાય છે કે વર્ષ 2025માં કુલ રવિ વાવેતરમાં ગયા વર્ષની તુલનામાં 54.08% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. જે જગતના તાત મા
ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં ખુલ્લામાં મુકેલી સ્ક્રેપ ગાડીઓમાં કોઇ કારણસર આગ લાગતા ચાર જેટલી ગાડીઓ આગની ચપેટમાં આવી હતી. ગોધરા ફાયર વિભાગની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં ખુલ્લી જગ્યામાં સ્ક્રેપની ગાડીઓ મોટી સંખ્યામા
વડોદરા અને ભરૂચ જિલ્લાને જોડતો મા નર્મદા નદિ પર માલસર - અશા બ્રિજ બનાવાયો છે. પરંતુ માલસર બ્રિજની સામે કિનારે આવેલ માલસર બ્રિજથી વડીયા મંદિર સુધી ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે. રોડ પર ચિલા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ખુબ જ તકલીફ પડતી હોય છે. વાહનચાલકોને નુકસાન વેઠવાનો વારો
શિનોર તાલુકામાં બોડેલીના વેપારીને વિશ્વાસમાં લઈ એકના ડબલ કરી આપવાની લાલચ આપી રૂપિયા 30 લાખની ઉઠાંતરી કરનાર નોંધાયેલ ગુનામાં વધુ એક આરોપીને શિનોર પોલીસે ઝડપી પાડેલ છે. શિનોર તાલુકાના પોઇચા પુલ પાસે બોડેલીના વેપારી નિલેશ ઓમ પ્રકાશ અગ્રવાલને વિશ્વાસમાં લઈને એકના ડબલ કરી આપ
વાંકાનેર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના બનાવોની વણઝાર અટકી નથી રહી, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવા માહોલ વચ્ચે, વાંકાનેરના હસનપર ગામેથી વધુ બે મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. હસનપર ગામે ર
મોરબી સહિત રાજ્યભરમાં માવઠાના પગલે ખેડૂતોને મોટા આર્થિક સંકટમાં આવી ગયા છે. આવા સંજોગોમાં સરકારે ખેડૂતોને રાહત આપવા રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે. ત્યારે ખેડૂતોને આ સહાય ઝડપથી અને સહેલાઈથી મળે તે બાબતે ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ બાબુલાલ એલ. સીણોજીયાએ કૃષિ
મોરબીમાં યુવાને ફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની જ્યાં સગપણ થયું હતું તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો. આથી તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધાનું ખુલ્યું છે. જો કે સાચી બાબત તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું. મોરબ
મોરબીમાં ઠંડીની શરૂઆત થતા જ તસ્કરો સક્રિય બન્યા છે અને તેના પુરાવા પણ ચોરીના વધતા આંક આપી રહ્યા છે. જેમાં મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલા મંદિરમાંથી કોઈ કિંમતી કે મૂલ્યવાન વસ્તુઓ હાથ ન લાગતાં તસ્કરે માતાજીની પૂજા અર્ચનાની સામગ્રીને પણ ન છોડી અને ધુપેલીયું અને દીવા
ભાયાવદરમાં રેલવે સ્ટેશન રોડથી સાગર ચોક સુધીમાં ત્રણ પુલ આવેલા છે, અને આ બધા પુલ ઘણા વર્ષો પહેલાં બનેલા હોઇ, તે જર્જરિત બની ગયા હોઇ, ભારે વાહનો માટે દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી હાઇકોર્ટની તાકીદ અને કલેક્ટરના જાહેરનામા બાદ આ પુલ પરથી ભારે વાહનો પસાર થવા દેવામાં આવતા ન હતા, જો
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા 06 થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (આઉટ ઓફ સ્કુલ ચિલ્ડ્રન) સહિતના તમામ બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શ
મોરબી જિલ્લામાં નવેમ્બર અડધો વીતવા આવ્યો હોવા છતાં શિયાળુ પાકનું વાવેતર થઇ શક્યું નથી અને આગામી બે સપ્તાહ સુધી વાવણી થઇ શકે તેવી સંભાવના પણ જણાતી નથી ત્યારે જિલ્લાની 1.90 લાખ હેક્ટર જમીનમાં હજુ વાવણી થઇ શકી નથી. ગત વર્ષે આ જ સમયગાળામાં 1800 હેક્ટરમાં વાવેતર થઇ ગયું હતું અને તેની
નર્મદામાં માવઠાથી 62 હજાર હેકટરમાં પાકને નુકસાન થયું છે. તાજેતરમાં રાજય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી જિલ્લાના ખેડૂતોને 1,364 કરોડની સહાય મળશે ચોમાસાની વિદાય બાદ દરિયામાં સિસ્ટમ સક્રિય થતા ઓકોટબર અને નવેમ્બર મહિનામાં વરસાદ પડ્યો હતો. વરસાદે કપાસ, તુવેર,ડાંગર, મકાઈ અને જ
ભરૂચ જીલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના 15 અને 16 નવેમ્બર અને 22 અને 23 નવેમ્બર દરમિયાન ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બી.એલ.ઓ. સંબંધિત બુથ પર સવારે 9 કલ
ભરૂચ આરટીઓમાં એઆઈ બેઝ સિસ્ટમ લગાવવા ની કામગીરીને લઈને હાલ 14મી સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેસ્ટ માટે બંધ રહેશે. ડ્રાઇવિંગ ટ્રેક બંધ રહેતા 80 થી અરજદારો ના ડ્રાઇવિંગ ટેસ્ટ રીસીડયુલ કરવામાં આવ્યું છે. જેથી અરજદારોને આરટીઓ સુધીનો ખોટો ધક્કો ખાવો નહીં પડે તેવું આયોજન કરવામાં આવ
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે દર વર્ષેની જેમાં આવર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સમગ્ર ગુજરાતમાં થી અંદાજિત 4થી 5 લાખ યાત્રીઓ દર્શન અર્થે મેળામાં ઉમટી પડે છે. જેની મનોરંજનથી માડી ખાણી-પીણી સહિતની તમામ વ્યવસ્થા શુકલતીર્થ ગ્રામ પંચાયત થકી કરવામાં આવે છે.
મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવન ભાટ તથા તેમના કાકા મહિપાલ ભાટ છેલ્લા પચ્ચીસ વર્ષથી કઠપુતળી કળાને જીવંત રાખી રહ્યા છે. પવન જાટે જણાવ્યું કે, દાદા- પરદાદાના સમયથી કઠપુતળી કળા અમારી ઓળખ છે.પહેલા ગામે ગામે જઈ લોકોનું મનોરંજન કરતા હતાં આજે સરકારની યોજ
કેવડિયામાં દરેક વાહનની સઘન તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહયો છે. દિલ્હીમાં બોંબ ધડાકા બાદ એસઓયુ સહિતના પ્રોજેકટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પણ હાઈ એલર્ટ પર મુક્યા હોવાથી પ્રવાસીઓનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા જ
શું તમે લગ્ન કે અન્ય શુભ પ્રસંગ માટે પ્રાઈવેટ પાર્ટી પ્લોટ કે હોલના દોઢ-બે લાખ રૂપિયાના ભાડાથી ટેન્શનમાં છો? તો હવે ચિંતા છોડો. જે ક્વોલિટી માટે તમે લાખો ચૂકવો છો, તે જ સુવિધા સરકારી કોમ્યુનિટી હોલમાં ખાલી 2000થી 50,000 હજાર રૂપિયા સુધીમાં મળી શકે છે. લગ્નની સિઝનમાં વેન્યૂ પાછળ થતો
ભરૂચ જિલ્લામાં 21934 જેટલાખેડૂતો પ્રાકૃતિ ખેતી કરી રહ્યા છ.ત્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધેતે માટે આત્મા પ્રોજેક્ટ સતતપ્રયત્ન કરી રહ્યું છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય આધારિત તૈયારથતા બીજામૃત, જીવામૃત,ઘનજીવામૃત, વગેરે બાયોઇનપુટ્સ પાયા ની જરૂરિયાતછે. પરંતુ ઘણા
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાન 30 ડિગ્રી રહ્યું છે જ્યારે રાત્રિનું તાપમાન ઘટતા રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય રહી છે, આમ જિલ્લાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 23 થી 47 ટકા અને પવનની ગતિ ઘટીને 11 કિમી પ્રતિ કલાકની ર
ભરૂચ જિલ્લામાં હાલ 700 જેટલા પ્રાથમિક શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોને સમય મર્યાદામાં બીએલઓની કામગીરી કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જેથી બીએલઓની કામગીરી માટે ઓડર કરવામાં આવેલા તમામ શિક્ષકો ફોર્મ વિતરણ સહિતની કામગીરી કરી રહ્યા છે. સાથે શિક્ષકોને
ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુકલા ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ ગયા મહિને મહેસાણા આવ્યાં હતા જેના એક મહિના જેટલા ટૂંકા સમય પછી ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુભાંશુ શુકલાની આ મુલાકાત દરમિયાન તેમણે ઈસરો, NIDના કેમ્
કોઈ ફિલ્મ જોઇને રડી રહ્યું છે તો કોઈ લાલાને લઈ થિયેટરમાં નાચી કૂદી રહ્યું છે. ક્યાંક થિયેટરમાં ગરબા થઈ રહ્યા છે તો ક્યાંક લાલાના જયઘોષ સાથે ભક્તિ અને મનોરંજનનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. ભારતમાં જ્યાં જ્યાં કૃષ્ણ નગરી છે ત્યાં બધે જ હર્ષોઉલ્લાસનો માહોલ છે. ત્યારે હવે લાલ
ગુજરાત ક્રાઇમ ફાઇલના ગઈકાલના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે સુરતના ઓલપાડ નજીક એક ખેતરમાંથી અજાણી યુવતીની લાશ મળી હતી. લાશની નજીક સીમકાર્ડ, ભોજનનું પાર્સલ અને બીજો કેટલોક સામાન વેરવિખેર પડ્યો હતો. જેમાં દવાના પર હોસ્પિટલનું નામ પણ હતું. એટલે પોલીસે હોસ્પિટલમાં તપાસ કરતા
ગોંડલના રાજકારણમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂદ્ધસિંહ જાડેજા વચ્ચે વર્ચસ્વની લડાઇમાં એક કેસે ખળભળાટ મચાવી દીધો. આ કેસ એટલે અમિત ખૂંટની આત્મહત્યા. અમિતની આત્મહત્યાના મામલે અનિરૂદ્ધસિંહની ધરપકડ બાદ હવે રાજદીપસિંહે પણ પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડ્યું છે. બન્ને સામે આત્મહ
એ પતિ-પત્નીનાં લગ્નને માત્ર 15 દિવસ જ થયા હતા અને તેઓ બંને ડિવોર્સ લેવા માગતાં હતાં. શરૂઆતમાં તેઓ ડિવોર્સ કેમ લેવા છે તે અંગે કંઈ જ કહેતાં કંઈ જ કહેતાં નહોતાં. થોડા સમયના કાઉન્સિલિંગ બાદ પત્નીએ દુઃખી સ્વરે એવું કહ્યું કે જ્યારે તેઓ હનિમૂન પર ગયાં હતાં ત્યારે પતિએ અનનેચરલ સેક્
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
જંબુસર તાલુકાના દેવલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઇમાં થયો છે. એક વેપારી 2021માં મૃત્યુ પામ્યો હોવા છતાં પંચાયતના 2022ના બિલમાં તેની સહી જોવા મળી રહી છે. મૃત્યુ પામેલાં વેપારીએ બિલ પર સહી કેવી રીતે કરી તે સવાલ ઉભો થયો છે. ગ્રામ પ
સેતુગીરી ગોસ્વામી જિલ્લામા 1518 બીએલઓને 14.50 લાખ જેટલા મતદારોના ઘરે જઈને એસઆઈઆરની પ્રક્રિયા કરીને મતદાર યાદી સુધારણાનુ કાર્ય સોંપાયું છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા 5 મહિલા અને 4 પુરુષ બીએલઓ સાથે જઈને તેમની કામગીરી અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરાયો હતો. જેમાં બીએલઓને થતી મુશ્કેલી
સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રિન્ટેડ કાગળમાં વિવિધ રિપોર્ટના ખાલી ખાનામાં હાથથી લખેલા પેથોલોજી રિપોર્ટ દર્દીઓને આપવામાં આવતા હતા. પરંતુ હવે અહીં સારવાર માટે આવતા તમામ દર્દીઓને નિ:શુલ્ક પ્રિન્ટેડ ડિજિટલ અઘતન પેથોલોજી રિ
દિલ્હી લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટની માહિતીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું હતું. આથી જિલ્લામાં પણ પોલીસ હાઇવે પર, બજારોમાં અને બસસ્ટેન્ડ સહિતની ભીડવાળી જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જ્યારે રેલ્વે સ્ટેશનેને ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર શર્મા સુરેન્દ્રનગર,
ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી 35 દિવસનો બ્લોક લેવાયો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આંશિક રીતે રદ થનારી ટ્રેનો 8 ડિસેમ્બર 2025ના
પાટણ જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ શ્વાન કરડવાના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 10 દિવસમાં પાટણ સિવિલમાં 412 કેસ નોંધાયા છે.23 મહિનામાં 10459 લોકોને શ્વાન કરડવાના કેસ માત્ર સિવિલમાં નોંધાયા છે. પાટણ શહેરમાં રખડતા શ્વાન કરડવાના કેસ શિયાળો આવતા જ વધવા પામ્યા છે. જેમાં રાહદારીઓ
મહેસાણા શહેરમાં આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ પ્રથમવાર યોજાયેલી મેરેથોન દોડની સ્પર્ધામાં ઉત્તર ગુજરાત ઉપરાંત નવસારી, ભરૂચ, સુરત અને મુંબઈ સહિતના શહેરોમાંથી કુલ 500 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં 66 વર્ષિય સ્પર્ધક ધરમવીરસિંઘે માત્ર દોઢ મહિનાની પ્રેક્ટિસ કરી પ્રથમ નંબર
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં મંગળવારે મોડી સાંજે ફૂડ વિભાગે તપાસ આદરી બટાકા, ગ્રેવી સહિત વસ્તુનો નાશ કરાયો હતો. જેને પગલે રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. ફુડ વિભાગની ટીમ દ્વારા મંગળવારે સાંજે રાધનપુર રોડ પર આવેલ જયવીર ભાજીપ
મહેસાણાના હબટાઉનમાં સંજીવની ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ખોલીને લોકોને પાંચ વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી એફડી કરેલ રૂપિયાની પાકતી તારીખ આવે તે પૂર્વે માત્ર બે જ વર્ષમાં ક્રેડિટ સોસાયટી બંધ કરી ગુમ થઈ ગયેલા રાજસ્થાન બાડમેરના પિતા-પુત્ર સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયા
મહેસાણાની દેલા વસાહતમાં બપોરે 12 વાગ્યે નીકળતાં અડધા ભાગના ઘર બંધ જોવા મળ્યા. અહીં શ્રમિક વર્ગ રહેતો હોઇ બાળકો સરકારી નિશાળ જાય અને માતા-પિતા મજૂરીકામે જતા હોય છે. ઘણા ખરા રિક્ષાચાલકોનો વસવાટ છે. 1200 આસપાસ મતદારોને વિસ્તારમાં મતદાર યાદી સુધારણાના ગણતરી ફોર્મ મહિલા બીએલઓ વિતર
પાટણ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લાના તમામ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર સંચાલકો, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, જિનિંગ મિલો, સોલાર પ્રોજેક્ટ, ઇંટના ભઠ્ઠા, બાંધકામ કાર્ય, ખેતીકામ અને અન્ય ખાનગી સંસ્થાઓ દ્વારા કામે રાખવામાં આવતા પરપ્રાંતના (ગુજરાત રાજ્
પાટણ જિલ્લામાં સરની કામગીરીમાં ગણતરી ફોર્મ વિતરણની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર 10 જ બાકી છે. જ્યારે 2002ની મતદારયાદી સાથે 60 ટકા મતદારોનું મેપિંગ થઈ ગયું છે. હાલમાં બીએલઓને ફોર્મ પરત લેવાની કામગીરી શરૂ કરી છે જેમાં સૌથી વધુ મુશ્કેલી સ્લમ વિસ્તારોમાં આ શિક્ષિત મતદારો હ
પાટણ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર નવી એઆઈની સિસ્ટમ ટેક્નિકલ અપગ્રેડેશનની કામગીરી શરૂ કરત હોય 12 નવેમ્બરના રોજ તમામ ડ્રાઇવિંગ ટેસ્ટ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી અને નવી એપોઇન્ટમેન્ટ આપી તેમને મેસેજ મોકલ્યા છે.આજનો દિવસ હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે. પાટણ આરટીઓમાં અરજ
પાટણ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદથી સાંતલપુર, રાધનપુર, સમી, શંખેશ્વર તાલુકામાં 1.38 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજમાંથી 221 ગામોનાં અંદાજે 80,000 ખેડૂતોને 300 કરોડથી વધુ સહાય મળશે. રાહત પેકેજ માટે ફોર્મ ભરાવા
પાટણના સાલવીવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મારતું આવતું હોય રજૂઆત થતા પાલિકા દ્વારા દૂષિત પાણીની સમસ્યા લોકો નિરાકરણના લાવતા સ્થાનિક રહીશોમાં નગરપાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો. શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ રતનપોળ,ભરવાડ વાસ,ભઠ્ઠ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસ સાથે સંબંધિત હતા. આ કેસમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા ચીફ ડૉ. શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી હતી. બીજા મોટા સમાચાર એક્ઝિટ પોલ સંબંધિત હતા. બિહારમાં NDA સરકાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું અનુમાન છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના
સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં પાલનપુર તાલુકામાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવતા તેમજ કામગીરીમાં મતદારોનો સહકાર ન મળતો હોવાના કારણે બીએલઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે. તેમને આ કામગીરીનો વિરોધ કરીને કલેકટર કચેરી ખ
ચૂંટણી પંચ દ્વારા હાલમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (વિશેષ મતદાર સુધારણા) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે શરૂમાં આ કામગીરી એક BLO દ્રારા હવે બે BLO દ્રારા કરવામાં આવી રહી છે જેના લીધે કામગીરીને વેગ મળ્યો છે. જિલ્લામાં 26.24 લાખ મતદારો સુધી 2566 BLO એ ફોર્મ પહોંચાડ્યા હોવાનું ચૂંટણી પંચના
હિંમતનગરના સહકારી જીનમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો આરંભ થયો છે. જેમાં બે દિવસમાં 56 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. હિંમતનગરમાં લગભગ 4500 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તંત્ર દ્વારા દરરોજ 50 જેટલા ખેડૂતોને મેસેજ કરાય છે. બે દિવસમાં બંને સેન્ટર ઉપર થઇને 56 જેટલા ખેડૂતો ટે
ચાણસ્મા જીઆઇડીસીમાંથી બે વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર કિશોર બે વર્ષ છુપાઈને રહ્યા બાદ અંતે બંને પોલીસના હાથે લાગ્યા છે. જેમાં સગીરા હાલમાં કિશોરની બાળકની માતા બની ચૂકી હોય પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં કિશોરની અટક કરી છે. ચાણસ્માના જીઆઇડીસીમાં કામ કરતી રાજસ્થાન
અરવલ્લી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ દ્વારા મોડાસા નવા માર્કેટયાર્ડમાં ત્રીજા દિવસે ટેકાના ભાવે 35 ખેડૂતો પાસેથી 52650 કિલો મગફળીની ખરીદી કરાઇ હતી. શાકભાજી સહકારી સંઘ દ્વારા રોજિંદા 25 થી 30 કરતાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા મેસેજ કરાઇ રહ્યા છે. સહકારી માળખાના આગેવ
હિંમતનગરના ઈલોલમાં પંચાયતની સભામાં કોઈપણ જાતનો ઠરાવ કે સદસ્ય સાથે ચર્ચા કરી ઉચ્ચ અધિકારીની પરવાનગી લીધા વગર જ સરકારી રેકર્ડ ખાનગી વ્યક્તિના ઘેર પહોંચી ગયાની જાણ થતાં મહિલા સદસ્ય પંચાયતમાં પહોંચવા દરમિયાન જ ખાનગી વ્યક્તિ રેકર્ડનો થેલો લઈ આવી પહોંચતા થેલામાં શું છે પૂછત
હિંમતનગર શહેરના બ્રહ્માણી નગરમાં પાણી ભરાઇ રહેવાની કાયમી સમસ્યાનો મુદ્દો સામાન્ય સભામાં ઉછળ્યા બાદ થયે ઠરાવ અનુસંધાને મંગળવારે ચીફ ઓફિસરે સંલગ્ન તમામ વિભાગના વડા અને એજન્સી તથા પાલિકા વિરોધ પક્ષના નેતાને સાથે રાખી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઇ રહેલ પાણીનો નિકાલ કરવા સૂ
તાજેતરમાં પડેલા માવઠાં પહેલા સપ્ટેમ્બરમાં પણ કચ્છના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ થતા સરકારે મોટા ઉપાડે રાહત પેકેજ જાહેર કર્યું હતું. પણ હવે તેમાં ચોંકાવનારી વિગતો આવી છે. હવે આ રાહત પેકેજમાં કચ્છના માત્ર ભચાઉ અને રાપર તાલુકાઓના ખેડૂતોને જ સહાય આપવામાં આવશે, જેથી બાકીના તાલ
બોર્ડર પર સરહદની સુરક્ષા કરતા બીએસએફનો 61મો સ્થાપના દિવસ ભુજ ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે તેની ઉપલક્ષમાં જમ્મુ કાશ્મીરથી ભુજ સુધીની બાઇક રેલી શરૂ કરવામાં આવી છે. મહિલાઓ સહિત બીએસએફના 60 જવાનો 1742 કિલોમીટરનું અંતર કાપી ભુજ આવશે.આ બાઈક રેલી પંજાબમાં પહોચતા તેનું સ્વાગત કરવામાં આ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત મંગળવારે કચ્છ પ્રવાસે આવ્યા હતા. માંડવી તાલુકાના નાના રતાડીયા ખાતે ધાર્મિક પ્રસંગે હાજરી આપી તેમણે ઉદબોધન આપ્યું હતું. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સમાજના હિતમાં પંચ પરિવર્તન પર ચર્ચા કરી હતી. ખાસ કરીને, સમાજના હિતમાં પરિવર
ભુજથી નલિયા સુધી રેલવે પાટા પાથરવામા આવ્યા પછી હાલમાં માલગાડી મારફતે ખનિજ પરિવહન ચાલુ છે હવે આ પ્રોજેકટનો વ્યાપ વિસ્તર્યો છે. ભુજ-નલિયા મીટર ગેજ સેક્શન (101.40 કિમી) ને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરાતા 28 ઓક્ટોબર 2024ના પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું હતું જે બાદ હવે નલિયાથી જખૌ પો
પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ દ્વારા વાગડ અને મુન્દ્રા વિસ્તારમાં તપાસ દરમ્યાન ગેરકાયદે ખનિજ ભરીને જતા વાહનો અટકાવી તપાસ કરવામાં આવી હતી જેમાં પુરાવા ન મળી આવતા વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર આનંદ પટેલની સુચના અન્વયે પૂર્વ કચ્છ જિલ્લામાં બિનઅધિકૃત ખનન વહન અને
ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓનો શૈક્ષણિક ડેટા ઓનલાઇન ડીજી લોકર એપ પર અપડેટ કરવામાં આવી રહ્યો છે.કચ્છ યુનિવર્સિટી દ્વારા અત્યારસુધીમા 35 હજાર વિદ્યાર્થીઓનો ડેટા ઓનલાઇન ડીજી લોકરમાં અપલોડ કરવામાં આવ્યો છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડીજી લોકર, એકેડેમિક બ
ખાવડા હાઇવે પર માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનોની હડફેટે વાહન ચાલકો સહીત અનેક પશુઓ મોતને ભેટી ચુક્યા છે તેવામાં હવે ભીરંડીયારાથી હોડકો વચ્ચે રોડ પસાર કરતી ત્રણ ભેંસોને એગ્રોસેલ કંપનીમાંથી કેમિકલ ભરીને આવતા ટેમ્પોના ચાલકે હડફેટે લેતા બે ભેંસોના મોત નીપજ્યા છે જ્યારે એ
પ્રાચીન યુગથી અસ્તિત્વ ધરાવતા ન્યુમોનિયાને વર્તમાન યુગમાં રસીકરણથી કાબુમાં રાખી શકાય: તેમ છે.ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગમાં દર મહિને અંદાજે 50 થી 60 ન્યૂમોનિયાના દર્દીઓ સારવાર લે છે. કેટલાક રોગ એટલા પ્રાચીન હોય છે કે, જેમની ગણના ગ્રીક યુગમાં પણ હતી આ પૈકી એ
રણોત્સવમાં સહભાગી થવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં ધોરડો અને ધોળાવીરા સહિત આજુબાજુ વિસ્તારના રિસોર્ટ તેમજ હોમસ્ટેના સંચાલકો બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે હોમસ્ટે અને રિસોર્ટ ધારકો સાથે સંવાદ કરીને તેમના પ્
સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટને પગલે હાઈ એલર્ટ જાહેર કરી ઠેર ઠેર નાકાબંધી સહીત વાહનચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન ભુજમાં આવેલી હોટલ જનતાઘરમાં એસઓજીએ તપાસ કરતા એક જમ્મુ કશ્મીરના વ્યક્તિની રજીસ્ટરમાં નોંધ થયેલી હતી પરંતુ રૂમમાં તપાસ કરવામાં આવ
ગાંધીનગર શહેરના સેક્ટર 25માં જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદનગર વસાહતમાં મોડી રાતના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પાર્કિગમાં મુકવામાં આવેલા બે બાઈકને પેટ્રોલ છાંટીને આગ ચાપી દેવામાં આવી હતી. જેના પગલે દોડધામ મચી ગઈ હતી. જોકે આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ ક
એપ્રિલ-2005 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શનમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે એપ્રિલ-2025માં આદેશ કર્યો હતો. આદેશ બાદ સેવાપોથીનો અભ્યાસ અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થનાર શિક્ષકો પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણતંત્ર દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ ક
ગાંધીનગર જિલ્લામાં ગુનાઓને અંજામ આપી ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટેનુ પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે એલસીબીની ટીમ દ્વારા દારૂના કેસમાં છેલ્લા એક વર્ષથી ભાગતા ફરતા આરોપીને છત્રાલ પાસેથી ઝડપી લીધો હતો. જ્યારે સાંતેજ પોલીસ મથકમાં ચોરીના કેસમાં 9 વર્ષથી
બે વર્ષ સુધી સારી રીતે નોકરી કરવા છતાં જિલ્લાના 150 વિદ્યાસહાયકોને નિવૃત્ત શિક્ષકોની સામે પુરા પગારનો લાભ આપવામાં આવ્યો નહી. જોકે રાજ્ય સરકારે કરેલા આદેશનું ખોટું અર્થઘટન કરીને વિદ્યાસહાયકોને પાંચ વર્ષે જ પુરા પગારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આથી અન્યાયના વિરોધમાં વિદ્
મતદાર યાદીની સઘન ચકાસણી- SIR અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં હાલ બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઘરે જઇને ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કે બીએલઓ દ્વારા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 4 નવેમ્બરથી આ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ 8 દિવસમાં જ 1333 બુથમાં 11.47 લાખ ફો
મહાનગરપાલિકામાં હજુ તો 1લી નવેમ્બરથી નવા ભરતી થયેલા ક્લાર્કને હાજર કરવામાં આવ્યા છે પરંતુ તેની સાથે જ તેમણે અન્ય સરકારી ભરતી પરીક્ષા માટે એનઓસીની માંગણી શરૂ કરી દીધી છે. કેટલાકે તો અન્ય ભરતીની પ્રાથમિક પરીક્ષા પાસ કરી દીધી છે અને મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આવા સં
બીસીએની 85મી એજીએમમાં 20 મિનિટમાં બહુમતીથી 8 એજન્ડા પાસ થયા હતા. જોકે સત્યમેવ જયતે ગ્રૂપના સભ્યો ડાયસ પાસે ધસી જઈ હોબાળો કરતાં એજીએમ પૂર્ણ કરી દેવાઈ હતી. જ્યોતિ ગાર્ડનમાં યોજાયેલી એજીએમમાં 514 સભ્યો હાજર રહ્યા હતા. એજીએમ બાદ બીસીસીઆઈ તરફથી 150 કરોડ આવે તેવી શક્યતા છે. બીસીએ પ્રમુખ
મહુધા મહીસા સહિત ખેડા જિલ્લાના 6 તાલુકાઓના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં 12 નવીન પશુ દવાખાના સ્થાપિત કરવાની સરકારે મહોર લગાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 150 નવીન પશુ દવાખાના સ્
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મંગળવારે નેશનલ વૉટર એવોર્ડની જાહેરાત કરી હતી. પાણીના સંવર્ધન, વ્યવસ્થાપન, પદ્ધતિઓ વગેરે માપદંડના આધારે આ એવોર્ડમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા ક્રમે આવ્યું હતું. આ ઉપરાંત ‘જળ સંચય જન ભાગીદારી એવોર્ડ’ની પણ જાહેરાત થઇ હતી. તેમાં કેટેગર
અમદાવાદથી બેંગલુરુ જતી ફ્લાઇટના કાર્ગોમાં કેમિકલ લીક થતાં પેસેન્જરોની આંખોમાં બળતરા શરૂ થઈ હતી, જેથી ફ્લાઇટને રનવે પરથી પાછી વાળવી પડી હતી. ઇન્ડિગોની બેંગલુરુ જતી ફ્લાઇટ મંગળવારે સવારે 11.30 વાગ્યે ટેકઓફ થવાની હતી. તે ટેક્સી-વેથી મુખ્ય રન-વે પર જાય તે પહેલાં અટકાવાઈ હતી. એરપો
કેન્દ્રની સ્વામિત્વ યોજના હેઠળ ગુજરાતના ગામડાઓમાં મિલકતનો કાયદેસર પુરાવો એટલે કે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા ત્રણ વર્ષથી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી રાજ્યના 17 જિલ્લાના 479 ગામોમાં પ્રાથમિક ચૂના માર્કિંગ કે ડ્રોન ફ્લાઇટ થઈ જ નથી.જમીન રેકોર્ડ નિયામક કચેરીએ તા
શહેરમાં વધી રહેલી ગુંડાગીરીને નાથવા પોલીસ રાત્રિના વેપારીઓ અને શહેરીજનો સામે દંડા ઉગામી રહી છે, પરંતુ માથાભારે શખ્સો સામે પોલીસ ઘટના બની ગયા પછી જ પહોંચે છે. થોરાળામાં કેટલાક દિવસથી બે જૂથ વચ્ચે ચાલતી તકરાર સાંજે ઉગ્ર બની હતી અને બંને જૂથે સામસામે પથ્થર અને સોડા-બોટલના ઘા
ડાંગ જિલ્લામાં વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદે વેરેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે. ઉભા મોલ પર ફરી વળેલા વરસાદી પાણીએ ખેડૂતોને બેહાલ કરી દીધા છે ત્યારે સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં પણ ખેડૂતો પોતાની અરજી કરવાનું ટાળી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ છે 2024માં થયેલા

26 C