સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક બિનવારસી બેગ મળી આવતા થોડા સમય માટે ખળભળાટ મચી ગયો હતો. જોકે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા તાત્કાલિક અને સજાગતાપૂર્વક પગલાં લેવામાં આવતા, ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને એરપોર્ટ પર સૌ કોઈએ રાહતનો શ્વ
પોરબંદરમાં 5 ડિસેમ્બર, 2025ના રોજ તન્ના હોલ ખાતે મહિલા સ્વરોજગાર-લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સંયુક્ત રીતે આ મેળાનું આયોજન કરાયું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ મહિ
ભુજ શહેર નજીક આવેલા માધાપર ગામમાં આજે બપોરે એક ઘટના બની હતી. યક્ષ મંદિર સામેના ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટના શુક્રવારે બપોરે લગભગ 1.30 વાગ્યાના અરસામાં બની હતી. આ કારો ભુજના રહેવાસી રશ્મિન મનસુખ દોશી અને સુનિલ અરવિંદ ઠક્કરની હતી. તેઓ પોતા
નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ટીમે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મેગ્ઝીનવાળી દેશી બનાવટની પિસ્તોલ સાથે મધ્યપ્રદેશના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ ₹23,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગે બાકી રહેલા વેરાની વસૂલાત માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત, મહાનગરપાલિકાની હદમાં આવેલા વાણિજ્યિક અને રહેણાંક વિસ્તારોના બાકીદારો પાસેથી તાત્કાલિક વેરાની રકમ વસૂલ કરવામાં આવી રહી છે. વેરાની રકમ ન ચૂકવનાર મિલકત માલિકો સામે કડક પગલ
રાજકોટમાં અઢી વર્ષ પહેલાના લાંચ કેસમાં GST અધિકારી સામે હવે ગૂનો દાખલ થયો છે. 24 જાન્યુઆરી 2023 ના ગ્રાહકને કારખાનાના જીએસટી નંબર મેળવવા હતા જોકે તેના માટે તત્કાલીન સહાયક રાજ્ય વેરા કમિશનર ભરત સુરેલીયાએ રૂ.3000 ની લાંચ માંગી હતી. જોકે તેની તપાસ હવે પૂર્ણ થતા 4 ડિસેમ્બર, 2025 ના ગૂનો દાખલ
કેશોદ તાલુકાના બાલાગામમાંથી એક 14 વર્ષીય મંદબુદ્ધિના બાળક ગુમ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાળક છેલ્લા છ દિવસથી લાપતા છે અને તેના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. કેશોદ તાલુકામાં એસપી તરીકે ફરજ બજાવતા બી.સી. ઠક્કર
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નાંદોદી ભાગોળ નજીક 4 ડિસેમ્બરની રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તો ક્રોસ કરતાં યુવકને પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બાઈકચાલક અને રાહદાર
ભાવનગર એલ.સી.બી. સ્ટાફ દ્વારા મોડી રાત્રે શહેરના આડોડિયાવાસમાં ચાલતી દેશી દારૂની ઘમઘમતી ભઠ્ઠી પર રેઇટ કરી હતી, બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરતાં, ઇલેક્ટ્રિક સગડીની મદદથી ચાલતી 4 દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચાલુ હાલતમાં ઝડપાઈ હતી. પોલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી શહેરને એક ઐતિહાસિક અને રોમાંચક કાર્યક્રમની યજમાની કરવાનો ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યો છે. જેમાં ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાનારા ભવ્ય એર શો સાથે, પ્રથમ વખત શહેરના નાગરિકોને પ્રતિષ્ઠિ
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં પોલીસના 'પટ્ટા ઉતારવા'ના નિવેદન બાદ હવે તેઓ કથિત બુટલેગર સાથેના સંબંધો મુદ્દે ઘેરાયા છે. આ મામલે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટરોએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. ધારાસભ્ય વિર
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 7 ડિસેમ્બરે અમરેલી જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે યોજાનારી આ મહાપંચાયતની જાહેરાત કરવા માટે આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે ત્રણ વાગ્યે યોજા
દેશને આર્થિક ગતિ આપતું સુરત શહેર છેલ્લા એક અઠવાડિયાથી માતૃત્વના અપમાન અને માનવતાના પતનની સૌથી કરુણ ગાથા જોઈ રહ્યું છે. માત્ર સાત દિવસના ગાળામાં શહેરના બે અલગ-અલગ વિસ્તારો ઈચ્છાપુર અને સચિનમાંથી તાજી જન્મેલી બે ફૂલ જેવી બાળકીઓને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દેવામાં આવી છે. આ બં
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા માટે નિર્માણ પામેલા અનેક પેટા આરોગ્ય કેન્દ્રો લોકાર્પણના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે. આ કેન્દ્રો તૈયાર હોવા છતાં ગ્રામજનોને તેનો લાભ મળી રહ્યો નથી, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને સંસદસભ્યો 4થી 6 ડિસેમ્બર 2025 દરમિયાન બનાસકાંઠા સ્થિત બનાસ ડેરીના પ્રાદેશિક પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા 'સહકારી મો
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આણંદ અને જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરીના સંયુક્ત ઉપક્રમે મોગરી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા નાણા રાજ્ય મંત્રી કમલેશભ
વડોદરા બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI ICAIની AI કમિટી દ્વારા અને આણંદ, ભરુચ ભાવનગર, ભુજ, ગાંધીધામ, જામનગર, નવસારી, રાજકોટ અને વાપી બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે AI ઇનોવેશન સમિટ ગુજરાત 2025 નેવિગેટીંગ ધ ફ્યુચરની બે દિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે, વડોદરાના પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ઓડિટો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ધોરણ 10 અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જોયા વગર જ જાહેર કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 4 માર્ચે ધૂળેટી હોવા છતાં બોર્ડની પરીક્ષાનું પેપર ગોઠવવામાં આવ્યું છે. 4 માર્ચે ધોરણ 10માં
ભાવનગરના કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં 3 નવેમ્બરના આગ લાગી હતી. જેને પગલે બીજા દિવસે ભાવનગર ફાયર વિભાગની ટીમો શહેરની હોસ્પિટલમાં ચેકીંગ અર્થે નીકળી છે. અને બેઝમેન્ટ પડેલ સામાન અને અપૂરતી ફાયર સુવિધા હોઈ તેવી હોસ્પિટલો અને કોમ્પ્લેક્ષોને નોટિસો આપવામ
નવસારી ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી સપાટી પર આવ્યો હોય એવા દૃશ્યો સામે આવ્યા છે. જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે આશાપુરી મંદિર સર્કલ પાસે યોજાયેલા શ્રી ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહ સ્મારક ભૂમિ પૂજન કાર્યક્રમમાં જાહેરમાં જિલ્લા ભાજપ પ્રમુખને વિજલપોર વિધાનસભા વિ
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક કારમાંથી ₹2.82 લાખથી વધુનો દારૂ અને કુલ ₹6.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ વાંકાનાળા ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિય
બોટાદમાં મહિલાઓને કાયદાકીય અધિકારો અને કલ્યાણકારી સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવા એક મહત્વપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GSDM) દ્વારા સંચાલિત માઈક્રોવેવ ક્લાસિસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બોટાદ
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગના બે વિદ્યાર્થીઓ મોનક હઠિલા અને હેતલ પરમારની રાજ્ય કક્ષાના આપણી સરહદ ઓળખો 2025-26 કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિક
પાટણ જિલ્લાના બાલીસણા વિસ્તારમાં એક મહિલા સાથે બ્લેકમેલિંગ અને લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા ઓળખાણ કેળવી બે આરોપીઓએ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોના આધારે ધમકી આપી કુલ ₹27.25 લાખની છેતરપિંડી આચરવામાં
કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું એક પ્રતિનિધિમંડળ આજે બનાસ મોડલની મુલાકાત લઈ રહ્યું છે. આ પ્રતિનિધિમંડળે અંબાજી ખાતે માઁ અંબેના દર્શન કરીને પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ વાવ-થરાદ જિલ્લાના સણાદર સહિત બનાસકાંઠાના વિવિધ સ
સુરતના અત્યંત વ્યસ્ત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. 2016માં 55 કરોડના ખર્ચે બનેલા અને માત્ર 9 વર્ષના ગાળામાં જ 7 કરોડના ખર્ચે રિહેબિલિટે
પોરબંદર કમલાબાગ પોલીસે છ વર્ષથી ફરાર લાલશાહી આરોપી વૈભવ બબન નલાવડેને મુંબઈમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પર ઠગાઈ, ખોટા દસ્તાવેજો બનાવવા અને એટ્રોસિટી સહિતના ગંભીર ગુનાઓનો આરોપ છે. આરોપી વૈભવ નલાવડે વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 74/2019 હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC) અને એ
રાજકોટના જસદણમાં પ્રતાપપુર ગામે પૂર્વ પત્નીના પતિની ઘાતકી હત્યા નિપજાવવાના ગુનામાં 3 વર્ષ બાદ પતિને શેસન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને રૂ. 15000 નો દંડ કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં પતિ યશવંત મકવાણાએ પત્ની કોમલને છૂટાછેડા દીધા હતાં. જે બાદ પત્નીએ કમલેશ ચ
ગાંધીનગર જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. 7 ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), સેક્ટર–15 ગાંધીનગર ખાતે યોજ
બોટાદ શહેરના કાંગસિયા પરા અને પકાશેઠની વાડી વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ખુલ્લી ગટરનો પ્રશ્ન સ્થાનિકો માટે મોટી સમસ્યા બની ગયો છે. સેંકડો રહેણાંક મકાનો ધરાવતા આ વિસ્તારના રહીશો ગટર ઉભરાવવાથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ સમસ્યાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુ
દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા દિતવા ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે ત્યાંની મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. આના ક
અમરેલી જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. બગસરા અને બાબરામાં બે અલગ-અલગ ચોરીની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં કુલ 30,000ની મત્તાની ચોરી થઈ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બગસરા તાલુકાના હાલરીયા ગામમાં ખેડૂત દિનેશભાઈ કાનજીભાઈ કોરાટના રહેણાંક મકાનને નિશાન બનાવવામાં
અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ આતંક મચાવી રહ્યા છે. ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીમાં પણ ગઈકાલે (4 ડિસેમ્બર) રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પૈસાની ઉઘરાણી બાબતમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં તલવાર અને દંડા લઈને આવીને
વડોદરાના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે (5 નવેમ્બરે) ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ટેમ્પો ચઢાવી દેવાતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પરિવારના ચારેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિ
જામનગર જિલ્લાના 78- જામનગર (ઉત્તર) વિધાનસભા મતવિભાગના રૂટ સુપરવાઇઝર ડો. કેતન ધોળકિયાને SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) કામગીરી 100% પૂર્ણ કરવા બદલ ચૂંટણી અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ કામગીરી માટે પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. ડો. ધોળકિયા, જે એ.કે. દોશી મહિલા કોલેજમા
ભરૂચ જિલ્લામાં જરૂરિયાતમંદોની સેવા માટે જાણીતી સેવાયજ્ઞ સમિતિએ એક મહિલાને નવજીવન આપ્યું છે. અંકલેશ્વર તાલુકાના એક ગામની મહિલાએ દોઢ વર્ષ પહેલા એસિડ પી લીધું હતું, જેના કારણે તેની અન્નનળી અને પેટમાં ગંભીર ઈજાઓ થઈ હતી. મહિલાના પતિનું રેલવે અકસ્માતમાં અવસાન થયા બાદ તેની સાસ
વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં એક ગંભીર દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. માછીમારી કરીને પરત ફરી રહેલી એક ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડના કારણે પલટી જતાં, બોટમાં સવાર એક માછીમાર અરવિંદ ભારાવાલાનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે. જોકે, અન્ય ત્રણ ખલાસીને સમયસર બચાવી લેવાયા હતા. આશરે 2 ન
આજરોજ શાળા ક્રમાંક 199 માં બાલ સંસદ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શાળાની વિવિધ સમિતિઓ માટે યોગ્ય નેતાઓને ચૂંટવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ પ્રક્રિયા દ્વારા શાળાની તમામ સમિતિઓ સુચારુ રૂપ
સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ, NCC, NSS અને BSGના સંયુક્ત ઉપક્રમે SOU TALKS શ્રેણી અંતર્ગત એક વિશેષ સત્રનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ અન
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંકોલવાડી સ્થિત શ્રી તપોવન વિદ્યા સંકુલ ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત અને ડાયેટ ગીર સોમનાથ આયોજિત ૧૧મું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું છે. જિલ્લા પંચાયત ગીર સોમનાથના પ્રમુખ મંજુલાબેન કે. મૂછાળના હસ્તે આ પ્રદર્શનનું ઉદ
નવસારી મહાનગરપાલિકાનું દબાણ વિભાગ દિવાળીના તહેવારો બાદ ફરી સક્રિય બન્યું છે. પાલિકાએ સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવી 7.5 મીટર રોડ ખુલ્લો કર્યો છે. આ કાર્યવાહી પ્રકાશ ટોકીઝ ગરનાળા પાસેની ટ્રાફિક સમસ્યા હળવી કરવાના હેતુથી કરવામાં આવી છે. શહેરમાં લાંબા સમયથી દબાણ હટાવવાની કામગ
અમદાવાદના રહેવાસી એક પતિને તેની અલગ રહેતી પત્નીને ફેમિલી કોર્ટ દ્વારા 45 લાખ રૂપિયાનું કાયમી ભરણપોષણ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો. પતિએ આ આદેશને હાઇકોર્ટમાં પડકારતાં દલીલ કરી હતી કે તેની પત્નીએ તેની માતાની હત્યા કરી છે. ત્યારે આવા ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલી પત્નીને
ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડોડપા બળિયાદેવ મંદિર પાસે વહેલી સવારે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 55 થી 60 વર્ષના લાગતા આ વૃદ્ધના મૃતદેહને પોલીસે કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વૃદ્ધનું મોત કડકડતી
મહેસાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં વ્હેમિલા પતિના ગૃહકલહની ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં પરપુરુષ સાથેના આડા સંબંધોની શંકાએ ઉશ્કેરાયેલ પતિએ પોતાની પત્નીને ઢોર માર મારી હેવાનીયત વરસાવતા પોતાનો જીવ બચાવવા મહિલાએ મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમનો સહારો લીધો હતો. આડા સંબંધ
વલસાડના ગૌરવ પથ પર એક મોપેડ ચાલકે ચાલુ મોપેડનું સ્ટેરિંગ સગીરને સંચાલન કરવા આપ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ વલસાડ સિટી પોલીસે વીડિયોના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બાઈ સ્કૂલ નજીક બનેલી આ ઘટનામાં, મોપેડ નંબર GJ-39-A-6030 પર સવાર યુવકે મોપેડને પુરપા
દાહોદ કલેક્ટર કચેરી ખાતે આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી તેમજ દાહોદ જિલ્લાના સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડેએ જિલ્લા અને વિવિધ વિભાગોની કામગીરી અંગે પ્રાથમિક
જામનગરના ચકચારી દુષ્કર્મ કેસમાં ફરાર ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીને ગુજરાત હાઈકોર્ટે પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો છે. આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે જામીન મંજૂર કરવાને બદલે તેને 10 ડિસેમ્બર, 2025ના રોજ કેસના તપાસ અધિકારી સમક્ષ હ
વલસાડ જિલ્લામાં શુક્રવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ગુરુવાર કરતાં 1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગ અનુસાર, આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો
સુરતના ટેક્સટાઇલ સિટીમાં અવારનવાર છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે, પરંતુ તાજેતરમાં એક એવા નકલી જેલરની ધરપકડ કરવામાં આવી હતી, જેણે સીધા જેલમાં બંધ આરોપીઓના સગાં-સંબંધીઓને નિશાન બનાવીને પૈસા પડાવવાનો ધંધો શરૂ કર્યો હતો. અમદાવાદના આ ભેજાબાજ આરોપી રાજેશ નરેન્દ્ર
ચોટીલા યાત્રાધામ ખાતે પરિક્રમા રૂટ નક્કી કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રૂટની પગપાળા ચકાસણી કરી હતી. નાયબ કલેક્ટર મકવાણાએ નાના પાળીયાદથી મફતિયાપરા થઈને ભક્તિવન સુધી અન
લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તેમના દિવ્યાંગ બહેન ગંગાબેન ઠાકોરને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સાથે મળાવ્યા હતા. દિલ્હીમાં સંસદ ભવન બહાર આ મુલાકાત થઈ હતી. પ્રિયંકા ગાંધી લોકસભામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોરે તેમને ગંગા
પ્રભાસ પાટણના રામમંદિર ખાતે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા 'મહિલા સ્વરોજગાર મેળો' યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળાનો મુખ્ય ઉદ્દેશ ખાનગી એકમોમા
જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલે તબીબી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના સ્કિન વિભાગે જીવલેણ સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમ (SJS-TEN) થી પીડિત પોરબંદરની એક યુવતીનો સફળતાપૂર્વક ઈલાજ કરીને તેને નવજીવન બક્ષ્યું છે. 20 દિવસની સઘન સારવાર બાદ યુવતી સંપૂર્ણ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે પરંતુ ઈન્ડિગો એર લાઇન્સના ઓપરેશનલ રિઝનના કારણે છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઈટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ છે ત્યારે આજે 5 ડિસેમ્બરના પણ ઈન્ડિગોની સવારથી સાંજ સુધીની 7 ફ્લાઇટ કેન્સલ જાહેર કરવામાં આવી છે જ્યારે ર
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે રાહદારીને ટક્કર મારી હતી. આ ઘટના નજીકના શોપિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતમાં રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત
પોરબંદરના દિવ્યાંગ ખેલાડી પ્રિયાબેન કોડીયાતરની પેરા એશિયન ગેમ્સ માટે પસંદગી થઈ છે. તેઓ આગામી 7 તારીખે દુબઈ ખાતે યોજાનારી લોંગ જમ્પ અને 100 મીટર સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિથી તેમણે ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પ્રિયાબેન પોરબંદરના રાંધવા ગામના રહેવા
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. આથી, સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજ હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં પાટણ જિલ્લામાં અગાઉના વર્ષો કરતાં વધુ
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકીટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (OTP) ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ OTP તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, જે પ્ર
જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે ફૂડ એન્ડ સેફ્ટી સહિતના સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દર મહિને રેન્ડમ સેમ્પલિંગ, ઓનલાઈન વિતરણ વ્યવસ્થા જાળ
વડોદરાથી મુંબઈ દિલ્હી પુણે અને ગોવા જતી ઇન્ડિગોની ચાર ફ્લાઈટ આજે રદ કરવામાં આવી છે. ઇન્ડિગોમાં સ્ટાફની અછતને કારણે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાઈ ગયા છે. ગઈકાલે પણ 2 ફ્લાઇટ રદ્દ કરાઈ હતી અને 2 ફ્લાઇટ મોડી પડી હતી. આ ફ્લ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન 54 મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવ વર્ષ 2025 - 2026નું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિના હસ્તે તેનો પ્રારંભ કરવામાં આવશે અને ત્રણ દિવસ દરમિયાન યોજાનારી આ એથ્લેટિક્સ ગેમમાં 26 ઇવેન્ટમાં રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર
વલસાડના તિથલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો 26મો પાટોત્સવ અક્ષરપૂર્ણિમાના પવિત્ર દિવસે ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે દૂરદૂરથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સવારે નગારા, શંખ, ઘંટનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉજવ
અમદાવાદના સૌથી વ્યસ્ત અને જુના કોટ વિસ્તારમાં પ્રવેશવા માટેનું દ્વાર ગણાતા એવા સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જવાના પગલે બ્રિજને નાગરિકો અને વાહનચાલકોની અવરજવર માટે બંધ કરાયો છે. આજે 5 ડિસેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ
ચોટીલા-જસદણ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર લીલા લાકડાની હેરફેર કરતી બે પિકઅપ વાન જપ્ત કરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આ કાર્યવાહી કરી હતી. આ વાહનો કોઈ પણ પ્રકારની પરવાનગી વગર લાકડાનું વહન કરી રહ્યા હતા. જપ્ત કરાયેલા બંને વાહનોને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે
આણંદ જિલ્લામાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવ
કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ (5થી 7 ડિસેમ્બર) ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ₹1506 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને વિકાસ કાર્યોની ભેટ આપશે. વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ, પ્રધાનમંત્રી આવાસ યોજનાન
છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકાના જૂના બસસ્ટેશનની બાજુમાં આવેલ ટાંકી પડવાની અવસ્થામાં હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કદવાલ તાલુકાના જૂના બસ સ્ટેશન તરફ આવેલી ટાંકી પડવાના સંકેતોમાં જોવા મળી રહી છે. આની ઉંચાઈ એટલી બધી છે કે સ્થાનિકો માં તો હવે ભ
છોટાઉદેપુર નગરમાં દબાણોને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. નગર પાલિકા તંત્ર દબાણો દૂર કરે અને પુનઃ પાછા જે સે છે તેવી સ્થિતિ થઈ જાય છે. કા તો પાલિકા તંત્રને કોકની શરમ નડતી હોય કે પછી દબાણ કરતા વેપારીઓ પાલિકાને ગાંઠતા નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. ગુરુવારે છોટાઉદેપુર
પંચમહાલના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે ગોધરાના એસઓજી ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે સ્ટાફને કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત પોસઇ બી.કે. ગોહિલ અને સ્ટાફ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્
ગોધરા શહેરની ઉર્દુ સ્કૂલની સામે રહેતા અને વેલ્ડીંગનો વ્યવસાય કરતા ફિરદોસ ફારુક ગરીબાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. તેઓના રહેણાંક મકાનના રૂમમાં મૂકેલી તિજોરીનું ડ્રોવરમાં સોનાની બુટ્ટી, ચાંદીની ચાર બંગડીઓ, સોનાની કડીઓ તથા ગ્રાહક પાસેથી વેલ્ડિ
દાહોદ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓના પરિણામો સંતોષકારક ન આવવાના કારણે શિક્ષણ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવાઇ છે. આવનારા સમયમાં ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડ પરીક્ષાના પરિણામો સુધારવાના નક્કર આયોજનના ભાગરૂપે અવંતિકા રિસ
કાલોલના ઘુસર ખાતે બુધવારે વહેલી સવારે રામદેવ મંદિર નજીક રોડ ઉપર સરપંચના પતિ દિનેશભાઈ બારીયા તથા આગેવાનોએ રેતી ભરેલું ટ્રેક્ટર પકડી પાડ્યું હતું. જે જોવા માટે વિપુલસિંહ સોલંકી પણ ગયો હતો. જે ટ્રેક્ટર વેજલપુરના મોહસીન ઘાંચીનુ હતું ડ્રાઈવર ટ્રેકટર મૂકી નાસી ગયો હતો. ત્યારે
લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર સ્થિત એમ એન્ડ એન બ્રધર્સ હાઈસ્કૂલમાં આવનારી બોર્ડ પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ તથા વાલીઓને જાગૃત કરવા વિશેષ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા નજીક આવતી તારીખોને લઈ વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ ઉચાટ જોવા મળતો હોવાથી આ બેઠક દ્વ
દાહોદ જિલ્લાના પ્રવાસે તાલીમ અર્થે આવેલા અધિકારીઓ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ તાલીમી અધિકારીઓને જિલ્લાની વહીવટી પ્રણાલી અને સામાજિક માળખાથી પરિચિત કરાવવાનો હતો. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલીમી અધિકારીઓને
દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓના હજારો રહિશો પાલિકાની ગંભીર બેદરકારીનો ભોગ બન્યા છે. છેલ્લા 1 સપ્તાહથી જલારામ સોસાયટી, હજારીયા સોસાયટી, નરસીંગ કોલોની અને ઉમરાવાલાની ચાલ સહિતના વિસ્તારોમાં કચરા કલેક્શનની ગાડી ન આવતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે
સંજેલી બેન્ક ઓફ બરોડા ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ કોઈન અને નોટ એક્સચેન્જનો મેગા કેમ્પ યોજાયો. સામાન્ય રીતે હોળી અને દિવાળીના તહેવારો દરમિયાન નવી કરન્સી ઉપલબ્ધ થતી હોય છે, પરંતુ આ વર્ષે RBI દ્વારા ખાસ ફાળવણી કરાતાં સંજેલી બ્રાન્ચમાં 1, 2, 5, 10 અને 20 રૂપિયાનાં સિ
ગોધરા તાલુકાના લીલેસરા, સારંગપુર, દયાળ કાંકરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ હાથ ધર્યું હતું. રાત્રિના સમયે આ વિસ્તારોમાં અસમાજિક તત્વો સક્રિય રહેતા હોવાની તેમજ ગૌતસ્કરી અને ગેરકાયદે કતલ જેવા ગોરખધંધા ચાલતા હોવાની અનેક ફરિયાદો સ્થાનિક ગ્રામજ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મહારાજા જયદીપસિંહ ઉદ્યાનમાં યોગ કોચ રવેસીંગભાઈ દ્વારા જિલ્લા કો-ઓર્ડિનેટર રાહુલકુમાર પરમારની હાજરીમાં યોગ ટ્રેનર તાલીમ વર્ગ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ગામના લોકો વહેલી સવારે યોગ શિક્ષકની તાલીમ નિઃશુલ્ક લઇ રહ્યા છે. ચેરમેન
દે. બારિયાના જકાતનાકા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ નજીક જીવંત વીજ વાયર તૂટી પડવાથી નીચે ઘાસ ચરી રહેલા એક બળદનું મોત નીપજ્યું હતું. જીવંત વીજ વાયર અચાનક તૂટી પડ્યો હતો. જે સીધો બળદ પર પડતાં બળદ ઊછળ્યો હતો. જોકે ઊછળીને ફરી એ જ વીજ વાયર પર પડ્યો હતો, જેથી તડફડીયા ખાવા લાગ્યો હતો અન
પંચમહાલમાં 13.48 લાખ મતદારમાંથી 13.21 લાખ મતદારોની કામગીરી પૂર્ણ કરી ડિઝીટાઇઝેશનની 98 ટકા કામગીરી થઇ છે. SIRની કામગીરીમાં 5 વિધાનસભામાંથી 48117 મૃતક મતદારો મળ્યા છે. જ્યારે ડબલ નામવાળા 6394 મતદારો, શીફટ થયેલ 48388 મતદારો સહિત કુલ 1.12 લાખ મતદારો નામ મતદાર યાદીમાંથી નામ હટી શકે છે. નો મેપીંગવાળા મ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી મેગજીન વગામાં મરઘા ફાર્મ નજીક ખેતર દારૂના કટીંગ વખતે જ દરોડા પાડ્યા હતા. પોલીસે દારૂ અલગ અલગ બ્રાન્ડ ની 840 બોટલ મળી 4.04 લાખ રૂપિયા નો દારૂ જપ્ત હતો. એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર પી.જી ચાવડા અને ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મ
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ નિરંજન વસાવાના ભાઇ દારૂ સાથે ઝડપાયા બાદ ભાજપને આપ પર પ્રહારો તેજ કર્યા છે. નિરંજન વસાવાએ દારૂ પ્રકરણમાં ભાજપના નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પર ગંભીર આક્ષેપો કરતો વિડિયો સોશિયલ મિડીયામાં મુકતા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ
રાષ્ટ્રીય એકતા માર્ચના આગમન પહેલાં રાજપીપળામાં સફાઇ અભિયાન વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે. યુનિટી માર્ચ જે માર્ગ પરથી પસાર થવાની છે તેને ચોખ્ખા ચણાક બનાવી દેવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય યુનિટી માર્ચનું નર્મદા જિલ્લામાં આગમન પૂર્વે રાજપીપલા નગરમાં સ્વચ્છતાની કામગીરી પુ
નર્મદા જિલ્લા 11 માસથી સહાયથી વંચિત રહી જતા સિકલસેલ અને એનિમિયાનાં દર્દીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. આ મુદ્દે દિવ્યભાસ્કરના એહવાલ બાદ ગણતરીના દિવસોમાં જ સરકારે સિકલસેલના દર્દીઓ માટે સરકારે એક કરોડ રૂપિયા ફાળવતા સિક્લસેલ અને એનિમિયાનાં દર્દીઓમાં ખુશીની લાગણી છવાઈ છ
જંબુસરના પોલીસ કર્મચારીએ 2016માં એક અરજદાર પાસે 75 હજારની લાંચ લીધી હતી. અરજદાર અને પોલીસ કર્મચારી વચ્ચે લાંચ બાબતે થયેલી વાતચીતની સીડીને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી હતી. જેનો રીપોર્ટ તથા ખાતાકીય તપાસ બાદ પોલીસ કર્મચારીએ 75 હજારની લાંચ લીધી હોવાનું ફલિત થતાં
ભરૂચ જિલ્લામાં ઠંડી અને ગરમી બન્ને ઋતુ એક સાથે અનુભવાય રહી છે. જેમાં બે દિવસથી વહેલી સવારે ઠંડી તો દિવસ દરમિયાન ગરમી અનુભવાઇ હતી. જોકે આજે લઘુત્તમ તાપમાન ફરી વધીને 20 ડિગ્રી થયું છે. જેથી ફરી ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે વહેલી સવારે ઝાકળ પડી રહી છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું
જવાહરલાલ નહેરુ ની નીતિઓના કારણે દેશના ભાગલા પડયાં હતાં પણ સરદાર વલ્લભભાઇ પટેલે અખંડ ભારત બનાવીને એકતાનું સૂત્ર આપ્યું હતું તેમ રાજયના ઉર્જા મંત્રી ઋુષિકેશ પટેલે ભદામ ખાતે જણાવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્
ભરૂચ જિલ્લાની આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ ટ્રેક બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ સિવિલ કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ ડ્રાઇવિંગ ટ્રેક પર 18 જેટલા એ આઈ આધારિત સીસીટીવી કેમેરા, સિગ્નલ લાઇટો તેમજ ટ્રેકની શરૂઆત અને અંતે એક ડિસ્પ્લે મુકવા આવ્ય
કચ્છની સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમ સાથેનો રણોત્સવ ભારતની આગવી ઓળખ છે. અને વિશ્વ માટે એક કેસ સ્ટડી છે. પ્રવાસન વિકાસ થકી સ્થાનીક અર્થતંત્રને ફાયદો થયો છે. નવી સુવિધાઓ ઉભી થવાથી સહેલાણીઓને ફાયદો થશે તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે આયોજિત સાંસ્કૃત
અબડાસા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગુરુદત્ત જયંતિની ઉજવણી કરાઈ હતી. દર વર્ષ મુજબ માગશર સુદ પુનમના ગુરૂદત્ત જયંતીએ નલિયા ખાતે યોજાઈ હતી. જેમાં અબડાસા તાલુકાના દશનામ ગોસ્વામી સમાજના ભાઇઓ મોટી સંખ્યામાં હાજર રહી કલ્યાણેશ્વર મહાદેવથી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા

33 C