વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એક વિદ્યાલયમાં શિક્ષક દ્વારા ચાલુ ક્લાસમાં બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેથી વાલીએ આ શિક્ષક સામે ફરિયાદ નોધાવતા પોલીસે શિક્ષકની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષકે ભણાવતી વેળા બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યોવડોદરા શહેર
સુરત શહેરમાં ગાર્ડન વેસ્ટનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ઠેર ઠેર સોસાયટીઓના નાકા, ચાર રસ્તાઓ અને ડિવાઇડરો આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ન્યુસન્સ પોઈન્ટોમાં વધારો થયો છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનમાં અપૂરતા વાહનો અને ઈ-વ્હીકલોની ઓછી સંખ્યા સમસ્યાનું મુખ્ય ક
ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શિવકુમાર તેમજ બે ખાનગી નાગરિક ચિત્રેશ સુતરીયા અને સંજય પટેલ સામે અમદાવાદ ACB પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપી ચિત્રેશ સુતરીયા પાલડી અમદાવાદના રહેવાસી છે. જેની ધરપકડ થતા તેને
સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદેલા હીરાનું પેમેન્ટ ન ચૂકવવા બદલ મહંત ડાયમંડ્સ LLP અને રસેષ વેલ્સ LLPના એક ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. આ કથિત કૌભાંડની રકમ આઠ કરોડ રૂપિયાથી વધુ છે. 21 જુદા-જુદા વેપારીઓ પાસેથી કુદરતી હીરાનો મા
આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આજે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુસર હોટેલ, ગ
શહેર નજીક નેશનલ હાઈવે પર દોડતી ખાનગી બસોને ટાર્ગેટ કરી પથ્થરોના છૂટા કરી તોડફોડ કરવાનો બનાવ ફરી એક વખત ગત રાત્રે બન્યો હતો. લુખ્ખાઓએ પથ્થરમારો કરી બે બસના કાચ ફોડી નાખતા ભયનો માહોલ સર્જાયો હતો.જે મામલે ખાનગી બસ એસોસિએશનના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ગઈકાલે હુ
રાજકોટમાં કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા નિકિતા દે ની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે નિકિતા દે એ મીરા દે સામે ફોન પર રાજકોટ મૂકી દેવાની અને જો નહીં મૂકે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની થોરાળા પોલીસ મથક
ઉના શહેરમાં લાયબ્રેરી ચોક ખાતે એક દુકાનની દીવાલ ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત થયા છે. આ ઘટના રાત્રિના સમયે બની હતી જ્યારે દુકાનનું ચણતર કામ ચાલી રહ્યું હતું. મૃતકોની ઓળખ મુસ્તાકભાઈ અબ્દુલ કરીમભાઈ (ઉંમર 40) અને ઇરફાન હાજીભાઈ મન્સૂરી (ઉંમર 35) તરીકે થઈ છે. દીવાલ ધરાશાયી થતાં બંને
સુરત શહેરના ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રાહદારીઓને સુવિધા આપવાના હેતુસર, પોલીસ કમિશ્નરના સીધા આદેશ હેઠળ સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે વરાછા વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક રીવાઇન્ડિંગ દુકાનમાંથી ₹1.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે. તસ્કરો 440 કિલો વાયર, 12 ઇલેક્ટ્રિક મોટરની બોડી, સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિતની વસ્તુઓ લઈ ફરાર થયા હતા. દુકાનના માલિક મનીષભાઈ રામજીભાઈ મેરજા (ઉંમર 40, રહે. ગજાનંદ પાર્ક, તુલસીશ્યામ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં 30 વર્ષીય યુવકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ગર્ભવતી બનાવી હતી. સમા પોલીસે આરોપી સામે પોક્સો સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય જી
મોરબી મહાનગરપાલિકાએ ભારતનગર વિસ્તારમાં નવા ફાયર સ્ટેશનના નિર્માણ માટે સરકારી જમીન પરના દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે. શરૂઆતમાં ત્રણ દિવસની મુદત અપાઈ હતી, પરંતુ સ્થાનિકોની રજૂઆત બાદ કમિશનરે દસ દિવસનો સમય આપ્યો છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આધુનિક ફાયર સ્ટેશન બનાવવા
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગોધરા અને કાલોલ પોલીસ સ્ટેશનના ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ રાયોટિંગ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. આ કાર્યવાહી ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતન
રાજકોટ જિલ્લામાં આગામી 13 ડિસેમ્બર, શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા લોક અદાલત રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં યોજાશે, જેમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસો તેમજ કોર્ટમાં દાખલ થાય તે પહેલાંના (પ્રી-લીટીગેશન) કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવ્યા બાદ વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આરોપીનું મેડિકલ કરાવીને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. વડોદરા શહેરના માણેજા વિસ્ત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાના પગલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરના સુપ્રસિદ્ધ અક્ષરધામ વિસ્તારમાં એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનિટેશન શાખા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી આ તપાસ ઝુંબેશમાં ખાદ્યચીજ
રાજકોટ નજીકના કણકોટમાં વૃક્ષોના વાવેતરના હેતુ માટે કલેકટર દ્વારા વર્ષો પૂર્વે અલગ અલગ ત્રણ સંસ્થાઓને ફાળવાયેલી 5 હેક્ટર જમીનમાં શરતભંગ થતા આ જમીન સરકાર હસ્તક લેવા સીટી પ્રાંત-2 અધિકારી મહેક જૈન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ જમીનની હાલની અંદાજીત કિંમત રૂ.12 કરોડ જેટલી થાય
કાયદાના શાસન અને પારદર્શિતા માટે લડત આપતા એક વકીલ પર ગુજરાતમાં હીચકારો હુમલો અને અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે રહેતા એડવોકેટ સંજયભાઈ ભીખુભાઈ કાપડીયાએ વલસાડ સ્થિત બે ધાર્મિક ટ્રસ્ટોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ RTI દ્વારા માહિતી માંગી હતી.
રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 ના ફેબ્રુઆરી માસમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં નીતિન બગથરીયાને જીવે ત્યાં સુધી આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી છે જ્યારે મદદગારી કરનાર મધુબેન ધકાણને 10 વર્ષની સજા રાજકોટ શેસન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. સગીરા પર અ
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ડાયમંડ ફિનાલે જમ્બોરી સંપન્ન ધ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ન્યુ દિલ્હી દ્વારા 19 મી નેશનલ જમ્બોરી તેમજ ડાયમંડ ફિનાલે 75 વર્ષની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ લખનૌ ખાતે સાત દિવસય દરમિયાન સ્કાઉટ ગાઈડ જમ્બોરી કેમ્પનુ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેર વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં જાહેર સ્વચ્છતા અંગે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે વિદ્યાનગર ખાતે આવેલી મોકા રેસ્ટોરન્ટમાં તપાસ કરતા ગંભીર ક્ષતિઓ જોવા મળ
અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી વણઉકેલાયેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. અરવલ્લી SOG પોલીસે મોડાસા બાયપાસ રેલવે ફાટક પાસેથી ચેઇન સ્નેચિંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 3.41 લાખના સોનાના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જે
ગાંધીનગર જિલ્લાના શેરથા ટોલટેક્સ ખાતે મોડી રાત્રે એક ગેરકાયદેસર પશુ હેરફેરનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એક યુવકની સતર્કતાના કારણે અડાલજ પોલીસે ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 24 પાડાઓને બચાવી લઈ બે શખ્સોની રૂ. 5.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
કેન્દ્રીય રેલ્વે મંત્રીએ ખેડબ્રહ્માથી મોટા અંબાજી વચ્ચે 46 કિલોમીટરની નવી રેલ્વે લાઇન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને વન વિભાગની મંજૂરી સહિતના કાર્યો માટે અંદાજે ₹236 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદથી હિંમતનગર વચ્ચે 93 કિલોમીટર
શ્રી મધુસૂદન વિદ્યાપીઠમાં ૧, ૨ અને ૩ ડિસેમ્બરના રોજ વાર્ષિક સ્પોર્ટ્સ મીટ “આરોહણ : ધ રાઈઝ ઑફ ચેમ્પિયન્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્રણ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ટ્રેક ઇવેન્ટ્સ, ફિલ્ડ ઇવેન્ટ
અમદાવાદમાં હોમગાર્ડ્ઝ સ્થાપના દિવસની ઊજવણી નિમિત્તે નવરંગપુરા સ્થિત હોમગાર્ડ્ઝ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ મશાલ અને જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અમદાવાદના પશ્ચિમ, પૂર્વ અને ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૨૦૦ હોમગાર્ડ્ઝ અને અધિકારીઓએ ઉત્સાહભે
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં ચીખલીના સાદડવેલ ગામે દારૂબંધીમાં નિષ્ફળ રહેલી પોલીસના 'પટ્ટા ઉતારવા'નું નિવેદન આપીને ચર્ચામાં આવેલા અનંત પટેલ હવે કથિત રીતે એક બુટલેગર સાથેના 'સંબંધો' મુદ્દે ઘેરાયા છે. ધારાસભ્ય વિરુદ્
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પૂનમ નિમિત્તે વિશેષ શણગાર અને અન્નકૂટ યોજાયો હતો. ગુરુવાર, 4 ડિસેમ્બર, 2025ના રોજ દાદાને ફૂલની ડિઝાઇનવાળા વાઘા, ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 200 કિલો તલની સાની (કચરિયું) ધરાવવામ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. મહાત્મા ગાંધી મનરેગા યોજના સંબંધિત વહીવટી મંજૂરી માટે લાંચ માંગનાર ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન હેમંતભાઇ પટેલ અને તેમના પતિ હેમંતભાઇ વિનુભાઇ પટેલને રૂ.32,800ની લાંચ લેતા રંગેહાથ ઝડ
મહેસાણા શહેરમાં વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગજનો અંગે જાગૃતિ ફેલાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, સિનિયર સિવિલ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આઈ.કે. જાંગર, તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચાના હસ્તે રેલી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામના યુવાનો આવતીકાલે હરિદ્વારમાં ગંગા નદીમાં 150 થી વધુ અસ્થિઓનું વિસર્જન કરશે. આ માટે આજે યુવાનો દ્વારા અસ્થિઓનું પેકિંગ કરવામાં આવ્યું હતું. રાયગઢમાં છેલ્લા ચાર વર્ષથી યુવાનો દ્વારા અસ્થિ બેંક ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમા
પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં ગણિત એટલે તો મજાજ મજા વિષય પર એક પ્રેરણાદાયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય ચેરમેન અને પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. ચંદ્રમૌલી જોષીએ આ વ્યાખ્યાન આપ્યું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળામા
હરિયાણા ખાતે યોજાયેલી છઠ્ઠી તાઈ ઓ કઈ 2025 ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં થલતેજની પ્રેરણા વિદ્યામંદિરની ધોરણ 8ની વિદ્યાર્થીની આરવી હિતેશભાઈ પ્રજાપતિએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ચેમ્પિયનશીપનું આયોજન 28, 29 અને 30 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આરવી પ્રજાપતિએ આ
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોમાં રહેલી કલાત્મક ક્ષમતાઓને બહાર લાવવાનો હતો. દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી
જૂનાગઢમાં ગીતા જયંતી નિમિત્તે ૧લી ડિસેમ્બરે પ્રજ્ઞાચક્ષુ કરમુર મંજુને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવી. તેણે ગીતાના ૧૮ અધ્યાય કંઠસ્થ કરીને અંધ કન્યા છાત્રાલયનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમ જૂનાગઢ અને ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા માધ્યમિક અને
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી રૂપાલ સ્થિત ઝાંઝરી માતાજીના મંદિરે સતત 34મી પદયાત્રા સંપન્ન થઈ છે. માગશર સુદ પૂનમના દિવસે આ યાત્રાસંઘ મંદિરે પહોંચ્યો હતો, જ્યાં ભક્તો દ્વારા મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી. ગુરુવારે માગશર સુદ પૂનમના રોજ હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલ
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ગોધરા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે પોલીસ અને એસ.ટી. વિભાગ દ્વારા 4 ડિસેમ્બર, 2025 ના રોજ બસ ડ્રાઈવરો માટે 'ટ્રાફિક અવેરનેસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ડી.એન. પરમાર, ગોધરા સીટી ટ્રાફિક પીએસઆઈ એ
6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં દોઢ વર્ષ ચાલેલી સુનાવણી બાદ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. ઘટના ઓક્ટોબર 2023ના રોજ બની હતી, જ્યારે આરોપીએ 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને એકાંત જંગલ વિસ્તારમાં લઈ ગ
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજના મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એકાએક રિપેરિંગને લઈને બંધ કરી દેવાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોઇપણ જાણ કર્યા વિના અચાનક જ સાંજે પીક અવર્સના સમય દરમિયાન બ
ગઢડા શહેરમાં ફૂડ સેફ્ટી માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર, નગરપાલિકા અને ઔષધ નિયમન તંત્રની ટીમે 34 ખાણી-પીણી એકમોની તપાસ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન હાઈસ્કૂલ ચાર રસ્તા, બોટાદ ઝાંપા, જુના મંદિર રોડ, બી.એ.પી.એસ. મંદિર રોડ અને શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરા
છોટા ઉદેપુરની પીએમશ્રી તાલુકા શાળા નંબર એક ખાતે તાજેતરમાં તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલ
છોટા ઉદેપુર જિલ્લા LCBએ નસવાડી નજીકથી ₹4.30 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બે વાહનો જપ્ત કરાયા છે.પોલીસે ₹4,30,102/-ની કિંમતની 1826 બોટલ વિદેશી દારૂ, એક બોલેરો પીકઅપ ગાડી અને એક ઈકો ગાડી જપ્ત કરી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવ
સુરેન્દ્રનગર LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આરોપીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના એક યુવાનની બાઇક ચોરીના ગુનામાં પોલીસે બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જેણે આજે વહેલી સવારે LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બારીએ શર્ટ બાધી જીવન
બોટાદ શહેરમાં હાઈસ્કૂલ નજીક નિર્માણાધીન બસ સ્ટેન્ડનો રાષ્ટ્રીય પછાત એકતા મંચ અને સ્થાનિક નગરજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધકર્તાઓનું કહેવું છે કે આ બસ સ્ટેન્ડ જાહેર માર્ગ પર દબાણ કરીને ટ્રાફિક અને અકસ્માતનું જોખમ વધારશે. નગરપાલિકા દ્વારા હાઈસ્કૂલની બાજુમા
BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી પહેલા આજે વડોદરા શહેરના રાજમાર્ગો પર BAPS સંસ્થા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીએ વડોદરા શહેરના રસ્તાઓ પર ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરમાં 16 સ્થળોએ બાઇક રેલીઓ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવક અને
સ્વાદના શોખીન સુરતીઓ માટે ફરી એક વખત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે બહારથી પનીર કે મીઠાઈ લાવીને આરોગતા હોવ, તો ચેતી જવાની જરૂર છે. સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટ
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરના વરીયાવી બજાર વિસ્તારમાં આવેલ ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે આ દર્દનાક ઘટના બની હતી, જ્યાં ચાર વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો
અમદાવાદ એરપોર્ટ પર 3 ફ્લાઇટ્સ રદ,12 મોડી પડી અમદાવાદ એરપોર્ટ પર આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ સંપૂર્ણ રદ જ્યારે 12 ફ્લાઇટ્સ મોડી પડી છે. તો અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી. જેના કારણે કાઉન્ટર પર પેસેન્જરોની લાંબી લાઈનો લાગી.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જ
અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે શાસ્ત્રીનગર બ્રિજ પાસેથી હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરનાર રાજદીપ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી રાજદીપ ગોહિલ પાસેથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો સહિત 14 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત
ભરૂચના મહાત્મા ગાંધી રોડ સ્થિત ભીડભંજન વિસ્તારમાં માગશર માસના દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા–પાપડીના મેળાની શરૂઆત થઈ ગઈ છે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ હજારો શ્રદ્ધાળુઓને આકર્ષે છે. અહીં સ્થિત સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ અને તેની સામે આવેલું ભીડભંજન હનુમાન મંદિ
નવસારી જિલ્લામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ગ્રામ્ય પોલીસ મથકના PI પ્રવીણ પટેલિયાનો પણ સમાવેશ થાય છે. તેમની બદલી થતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમને પુષ્પવર્ષા કરીને વિદાય આપી હતી. પ્રવીણ પટેલિયા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથ
પોરબંદરના મહિલા પોલીસ સ્ટેશને એક પોલીસ અધિકારીએ પોતાની દીકરીની પાવર ઓફ એટર્ની દ્વારા દીકરીના સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધ ધારા અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પોલીસ અધિકારીની દીકરીના લગ્ન વર્ષ 2014માં પોરબંદર ખાતે થયા હતા. તેના સાસરીયાઓ દીકરીને શારીરિક
રાજકોટના નાગરિકો માટે ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણ નજીક આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા અને ભારતીય વાયુ સેનાના સંયુક્ત ઉપક્રમે, દેશના સૌથી રોમાંચક કાર્યક્રમોમાંથી એક, ભવ્ય સૂર્યકિરણ એર-શો (Suryakiran Air-Show), પ્રતિષ્ઠિત એરફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ અને એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે
ડિજિટલ યુગમાં ગુનાખોરીનું સ્વરૂપ બદલાયું છે. બંદૂક અને ચપ્પુની અણીએ થતી લૂંટ કરતાં હવે માઉસની એક ક્લિક પર લાખો રૂપિયાની છેતરપિંડી કરતી સાયબર ગેંગ વધુ સક્રિય બની છે. સુરત શહેરમાં વધતી જતી સાયબર ફ્રોડની ઘટનાઓને ડામવા અને હાઈટેક અપરાધીઓને તેમના જ દાવમાં મ્હાત આપવા માટે સુરત
ગાંધીનગરના અડાલજ બાલાપીર સર્કલ નજીક આવેલી માણેકબા સ્કૂલમાં ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી અને કેમ્પસમાં આવેલી પરીક્ષિત લાલ હોસ્ટેલમાં રહેતી આઠ વિદ્યાર્થિનીઓએ ગતરાત્રિએ હોસ્ટેલની દીવાલ કૂદીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાંચ વિદ્યાર્થિનીઓ દીવાલ કૂદવામાં સફળ રહી હતી જ્
પોરબંદર-માંગરોળ હાઇવે નજીક વરામ બાગ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મસમોટો પ્રોહીબિશનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં અગાઉ પણ લાખોની કિંમતનો દારૂ ઝડપાયો છે ત્યારે જૂનાગઢ આઇજી નિલેશ જાજાડીયાની અને એસ
સુરતીઓએ સાવધાન થવું પડે તે પ્રકારનું એક કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સુરત શહેરનો સૌથી વ્યસ્ત ગણાય એવો રિંગરોડ બ્રિજ પર 50 મીટરના અંતરમાં ત્રણ પંપ બનાવી દેવામાં આવ્યા છે. આ બમ્પના કારણે વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આ સાથે આ બમ્પના કારણે અનેક ચાલકો અકસ્માતનો ભોગ
વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 17 હોદ્દેદા માટે આગામી 19 ડિસેમ્બર, 2025ના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણી જિલ્લા કોર્ટ કમ્પાઉન્ડના લાયબ્રેરી હોલ ખાતે યોજાવાની છે. એડવોકેટ કે. એચ. રાઠોડને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા ચૂ
પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ (વડલારા) ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. LCB એ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹3,22,893/-ની કિંમતના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડ્
સુરત શહેર SOG દ્વારા શહેરના કેટલાક મેડિકલ સ્ટોર્સ પર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક મેડિકલ સ્ટોર્સ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટ્સનું વેચાણ કરીને યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવી રહ્યા હતા. આવી પ્રવૃત્તિઓથી લોકો
રાજ્યમાં પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેને લઈને છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માગ કરતા સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. મહેસાણામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જમાવ્યું હ
પંચમહાલ-ગોધરા SOG પોલીસે બે જુદા જુદા ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓમાં કાલોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો એક આરોપી અને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના રાયોટિંગના ગુનાનો બીજો આરોપી સામેલ છે. મળેલી બાતમીના આધારે, SOG સ્ટાફે કાલોલ પોલીસ સ્ટેશ
સુરતના પુણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ માં બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું. 30 વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પગલે સમાજના લોકો દ્વારા
બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાય અંતર્ગત 10,194 ખેડૂતોને રૂ. 34.05 કરોડની સીધી ચુકવણી કરવામાં આવી છે. બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા હાલ ગતિમાં છે. ઓક્ટોબર 2025ના અંતમાં પડેલા વરસાદને કારણે થયેલી પાક નુકસાનીના પગલે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ બોટ
છોટાઉદેપુર નગરમાં કમળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, સાથે જ અન્ય રોગો પણ માથું ઊંચકી રહ્યા છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે, નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હ
પોરબંદર જિલ્લાના મહિયારી ગામમાં પોલીસે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. જીન પ્લોટ વિસ્તારમાં કરાયેલી રેઇડ દરમિયાન, મહિયારીના રામ સુકાભાઈ પરમારને પાંચ કિલો લીલા ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીના મકાનના ફળિયામાં તપાસ
અમદાવાદના SVP એરપોર્ટ પર ઈન્ડિગોના કાઉન્ટર આગળ મુસાફરોની લાંબી કતારો અને ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ સંપૂર્ણ રદ, 12 ફ્લાઇટ્સ મોડી અને અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી છે, જેના કારણે મુસાફરો એરપોર્ટ પર જ ફસાયા છે અને હવે તેમની ફ્
ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આવેલા લોકો વસવાટ કરી શકે તે માટે રાજકોટમાં રેફ્યુજી કોલોની બનાવવામાં આવી હતી. 70 વર્ષ પહેલા સૌ પ્રથમ આ કોલોનીમાં 99 વર્ષના ભાડા પટ્ટે જમીન આપવામાં આવી હતી. જોકે, જંકશન પ્લોટમાં રેફ્યુજી કોલોની તરીકે ઓળખાતા 267 મકાનના દસ્તાવેજ વહીવટી તંત
જૂનાગઢ શહેરની ભેસાણ ચોકડી નજીક આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે(4 ડિસેમ્બર) બપોરે એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. કોલ કરનારે દાવો કર્યો હતો કે સ્કૂલની એક મહિલા ટીચર જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે અને જો બપોરે 2 વાગ્યા સુધીમાં બાળક
TRP ગેમઝોન અગ્નિકાંડમાં મનુષ્યવધની કલમ હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ફાયર ઓફીસર રોહીગ વિગોરાએ મનુષ્યવધની કલમો હટાવવા માટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સરકાર તરફે નિયુક્ત વકીલ તુષાર ગોકાણીએ આપેલ ડ્રાફટ ચાર્જ સુપ્રીમ કોર્
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા પરિણીત યુવકની પત્ની ખોટી રીતે ઝઘડા કરીને પિયર જતી રહેતી હતી. આ ઉપરાંત પત્નીના અન્ય પુરુષ સાથેના અને તે સંબંધો બાબતે જાણ થતા પત્નીએ પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, જેથી પુત્રએ પિતાને મેસેજ કર્યો હતો કે, 'પપ્પા હું આ લોકોથી ખ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કટારીયા ચોકડી ખાતે શહેરનો સૌપ્રથમ થ્રીલેયર આઇકોનીક ઓવરબ્રીજ અને અન્ડરબ્રીજની કામગીરી ચાલી રહી છે. જેને લઈને હાલ વાહનવ્યવહારને લગતા તમામ મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે. શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આ બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આ
મહેસાણા ફુડ અને ડ્રગ્સ વિભાગે જિલ્લામાં આવેલા બહુચરાજી યાત્રાધામમાં યાત્રિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત સઘન તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા બહુચરાજી વિસ્તારની કુલ 17 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી અને ફૂડ સેફ્ટી અને ગુણવત્તા ચકા
પતિ સાથેના ઝઘડામાં સંતાનો પોતાનો નહીં પરંતુ પતિની તરફેણ કરતા હોવાથી માઠું લાગી આવતા અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા તાપી નદીના કતારગામ-અમરોલી પુલ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરવા જઈ રહી હતી. પરંતુ ત્યાંથી પસાર થઇ રહેલા અમરોલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની નજર પડતા તુરંત જ ઘસ
ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ-3ના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે ₹75,000ની લાંચ માંગણીનો ગુનો નોંધ્યો છે. અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ACB પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે દ્વારા આ મ
'જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા' ગ્રંથનું વિમોચન શંખેશ્વર મહાતીર્થના જહાજ મંદિર એન્કરવાલા ધામમાં કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય સંગીત વિશારદ આશિષ મહેતા દ્વારા તૈયાર કરાયેલો આ ગ્રંથ ભારતમાં પ્રથમવાર મલ્ટી-કલર અને ત્રણ ભાષામાં પ્રકાશિત થયો છે. આ વિમોચન વિજય રત્નશેખરસૂરીશ્વર
કરમસદના સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે માગશર સુદ પૂનમના દિવસે સાકરવર્ષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ સ્થિત સંતરામ મંદિરના નવ ગાદીપીઠમાંથી એક એવા આ મંદિરમાં સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંદિર ખાતે સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લામાં ગત ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 7,000 ખેડૂતોના ખાતામાં આશરે 5 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. પાક નુકસાન સ
જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર નવો ફ્લાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક પણ બસ આ નવા બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ST બસો ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પરથી જ સંચાલન કરશે અને જૂના રૂટ મુજબ જ પસાર થશે. શહે
ભરૂચ શહેરના ભારતી રો હાઉસ નજીક વીજ કરંટ લાગવાથી એક મોરનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ શહેરના જે.બી. પાર્ક વિસ્તારમાં આવેલા ભારતી રો હાઉસ નજીક એક મોર ફરી રહ્યો હતો. તે
પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે ચાલી રહેલી આ કથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરી હતી. આ ભાગવત કથા 7 ડિ
વિશ્વ અપંગતા દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં જીવદયાનું એક પ્રેરણાદાયક કાર્ય થયું છે. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ અને જયા રીહેબીલીટેશન ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા 8 કલાકના વિક્રમી સમયગાળામાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડી 'ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ' બનાવવામાં આવ્યો છે. આ વ
ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બની ધમકીભર્યો ઈમેઈલ મળતા દોડધામ મચી છે. ધમકીના પગલે બોમ્બ અને ડોગ સ્કવોડ હાઈકોર્ટ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ત્યારે જ હાઈકો
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26નું આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલ 2025–26 અંતર્ગત 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12થી વધુ હોટસ્પોટ ઝોન બનાવવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ, સી.જી. ર
શામળાજી: માઘશર સુદ પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કૃષ્ણ મંદિરોમાં પૂનમના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શનાર્થે પહોંચ્યા હતા. આજે માઘશર માસની પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાને અનોખો શ
વિશ્વપ્રસિદ્ધ કચ્છ રણોત્સવ 2025નો રંગારંગ પ્રારંભ થયા બાદ આજે 11માં દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. સંભવિત સાંજે 4.15 કલાકે સીએમ પટેલ રણોત્સવની મુલાકાત લેશે. જ્યાં ટેન્ટ સિટી, સફેદ મીઠાના અનોખા રણમાં કચ્છની સંસ્કૃતિ, પરંપરા અ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપરથી રતનપર, સનાળા, વનાળા, મોઢુકા અને જસદણ તરફ જતો 15 કિલોમીટરનો માર્ગ છેલ્લા દોઢ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર રેતી અને કપચીના થર જમા થવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને દરરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. મોટા સખપર, હોળ
પંચમહાલ ગોધરા SOG પોલીસે ઇકો ગાડીમાંથી ACM સર્કિટની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ચોરાયેલી સર્કિટ પણ જપ્ત કરી છે અને વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીને ગોધરાના દયાળ કાકરા રોડ પરથી પકડવામાં આવ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસા
મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹4.60 લાખથી વધુનો દારૂ અને કુલ ₹12.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જિલ્લામાં પ્રોહીબીશનની અસા
રાજ્યમાં શિયાળાની વધતી જતી ઠંડીએ એક યુવાનનો ભોગ લીધો હોવાની કરુણ ઘટના માંગરોળ બંદર વિસ્તારમાં સામે આવી છે. માંગરોળ બંદરની નવી ગોદી વિસ્તારમાં રાત્રીના સમયે બોટ ઉપર સૂતેલા એક યુવાનનું કાતીલ ઠંડી લાગી જવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક કારણ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યું

26 C