રાજકોટમહાનગરપાલિકા દ્વારા, સેલેનીયમ હાઈટ સામે, મવડી-પાળ રોડ પર મવડી ટી.પી. સ્કીમ 27, એફ.પી. 41-એ ખાતે વેસ્ટઝોન પેકેજ-3 હેઠળ તૈયાર થયેલ શિવ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનોની જાહેર હરરાજી યોજાઇ હતી. જેમાં મનપાને 4.66 કરોડની આવક થઇ છે. 12 દુકાનોની હરરાજીમાં અપસેટ કિમત રૂ.273.95 લાખ રાખવામા
ગોધરા તાલુકાના આંગળીયા ગામે 14 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે થયેલી સવલીબેન દેવીસિંહ રાઠવા (ઉંમર 54)ની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ગોધરા તાલુકા પોલીસે આ ગુનાનો પર્દાફાશ કર્યો છે, જેમાં મૃતકના પતિ દેવીસિંહ જનાભાઈ રાઠવા જ હત્યારા નીકળ્યા છે. પ્રાથમિક ત
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઇને કોઇ બાબતે લઇ ચર્ચામાં આવતી રહે છે. ત્યારે ગત રાત્રે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ટ્રોમા સેન્ટરમાં આવેલા ટીબી વોર્ડમાં વેન્ટીલેટરમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતાં વૃધ્ધ દર્દી ગ
હિંમતનગરની ગ્લોરિયસ પબ્લિક સ્કૂલમાં પ્રકાશ પર્વના પ્રારંભ પૂર્વે દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સતત આઠમા વર્ષે શાળાના મેદાનમાં 11,000થી વધુ દીવડા પ્રગટાવી આતશબાજી સાથે ઉત્સવ મનાવાયો હતો. આ ઉજવણીમાં સંસ્થાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાયા હતા. આ વર્
મોરબીમાં ડીવાયએસપીની આગેવાની હેઠળ શહેર અને તાલુકા પોલીસ, એલસીબી તથા એસઓજીની ટીમો દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવમાં ખાસ કરીને કાળા કાચવાળા અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અનેક વાહન ચાલકોને મેમો આપ
રાજકોટ જિલ્લાના જસદણના નવા જશાપર ગામે વર્ષ 2017માં બાઈક અથડાયા જેવી સામાન્ય બાબતમાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ડબલ મર્ડર કેસમાં પિતા ગણપતગીરી ગજરાજગીરી ગોસાઈ અને પુત્ર જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે જ્યારે જિતેન્દ્રની માતા લાભુબેનને 3 વર્
દિવાળી પર્વમાં મોટો દારૂનો જથ્થો ઉતારે તે પહેલાં સૌરાષ્ટ્રનો કુખ્યાત લિસ્ટેડ બુટલેગર ફીરોઝ ઉર્ફે ફીરીયો છઠી વખત પાસામાં ધકેલાયો છે. લીસ્ટેડ બુટલેગર ફીરોઝ ઉર્ફે ફીરીયો હાસમ મેણુની ગુન્હાહીત પ્રવૃતિ અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલ
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ તરફ ખાનપુર પાસે બાગબાન નામની નવી બાંધકામ સાઈટ બની રહી છે. જેમાં અશાંતધારાને લઈને કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે. બાંધકામ સાઇટ વિવાદમાં કોર્ટ દ્વારા યથાવત સ્થિતિ જાળવવા અંગેનો સ્
ગુજરાતી યુનિવર્સિટીએ આ વર્ષથી સંપૂર્ણ ઓનલાઈન કોર્સની શરૂઆત કરી હતી. જેમાં ત્રણ સ્નાતક અને ત્રણ અનુસ્નાતક એમ 6 કોર્સની એડમિશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન કોર્સમાં એડમિશન લેવા ઇચ્છતા 1268 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે બાદ 1268 વિદ્યાર્થીઓમા
સુરત: મહાનગરપાલિકાના એક સર્વેયરને 16 વર્ષ જૂના લાંચ કેસમાં સુરતની કોર્ટે સખત સજા ફટકારી છે. આરોપી કમલેશભાઈ રાવજીભાઈ પટેલ, સર્વેયર (વર્ગ-3), વરાછા ઝોન, સુરત મહાનગરપાલિકાને લાંચ લેવાના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ અને કુલ રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો
શહેરમાં યુવાનોને નિશાન બનાવીને બળજબરીથી પૈસા કઢાવવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો હતો, જેમાં જુનાગઢ બી-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અને તેના સાગરિતને ઝડપી પાડ્યો છે. સુભાષ કોલેજમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીને એક્સિડન્ટના બહાને ફસાવીને તેની માત
વડોદરા જિલ્લાના કરજણ નારેશ્વર રોડ પર ગેરકાયદે ધમધમતી લીઝો પરથી રેતી ભરીને જતા હાઇવા ટ્રકોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આ રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં ચાલકે બેફામ રીતે ટ્રક ચલાવતા સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક બેકાબૂ બન્યો હતો અને રોડની સાઈડન
શહેરના વિવિધ વિસ્તારોમાં દિવાળી બાદ પણ રોડની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. નવરાત્રી બાદ પણ પશ્ચિમ વિસ્તારમાં રોડ હજી સુધી બાકી હોવાને લઈ દક્ષિણ પશ્ચિમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આડે હાથ લીધા હતા. તળાવમાં ગંદકી હોવાની ફરિયાદ
બોટાદ SOG પોલીસે ગાંજાના વાવેતર અને વેચાણના ગુનામાં સંડોવાયેલા એક શખ્સની PIT NDPS કાયદા હેઠળ ધરપકડ કરી છે. આરોપીને ભુજ (પાલારા) જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલ શખ્સનું નામ સુરેશભાઈ છનાભાઈ મીઠાપરા છે, જે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કેરીયા ગામનો રહેવાસી છે. તે ગાંજ
રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ મહાનગરપાલિકામાં ત્રીજા ટાઉન પ્લાનિંગ ઓફિસરની બદલી થઈ છે. રૂડા ઓફિસ બિલ્ડિંગમાં કાર્યરત રાજકોટ નગર રચના યોજના એકમમાં પ્રવર નગર નિયોજક વર્ગ-1ની પોસ્ટ ઉપર ફરજ બજાવતા અધિકારી કે.આર.સુમરાને રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ટીપીઓ તરીકે
ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા વર્ષ 2016માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં તેના પરિવારજનોને વળતર ચૂકવવા, મેન્યુઅલ સ્કેવેંજીગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને આવા કિસ્સાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની દાદ માંગવામા
બે મહિના પહેલાં ઓગસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે... તેના બીજા જ દિવસે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરવી પડી હતી કે અમેરિકાના દબાણ કરશે તો પણ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચ
નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામી દિવાળીએ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરી છે. આ અણધાર્યા વરસાદને કારણે દિવાળીની ખરીદીમાં વિઘ્ન ઊભું થયું છે. છેલ્લા બે દિવસથી દિવાળીના તહેવારને લઈને બજારોમાં ભારે ભીડ જોવ
રાજકોટમાં આજથી દિવાળી કાર્નિવલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. રેસકોર્સ રીંગ રોડ પર પાંચ દિવસ માટે નગરજનોને જલસા કરાવવા માટે મહાપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ રામ મોકરિયાના હસ્તે આજે આ દિવાળી કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજથી જ રેસકોર્સ રીંગ ર
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર એમ. પટેલે વઢવાણ તાલુકાના લટુડા ગામમાં આવેલા અંજીરના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. આ મુલાકાત રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૫ અંતર્ગત યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના ખેડૂતોને આધુનિક અને નફાકારક ખેતી તરફ પ્રેરિત કરવાનો છે. ક
ગુજરાત હાઇકોર્ટમાં બનાસકાંઠાના કાંકરેજના ખીમાણી ગામમાં ગૌચર અને તળાવની જમીન ઉપર દબાણ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 28 નવેમ્બરના રોજ રાખી છે. 49 લોકો દ્વારા ગામની જમીન ઉપર દબાણ કરવ
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા નગરપાલિકા સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરના વિવિધ પ્રાણ પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ, પૂર્વ ધારાસભ્યો રાજેન્દ્ર ઠાકોર અને જસુ પટેલ, જિલ્લ
ગોધરા, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત યુથ ફેસ્ટિવલ 'સ્પંદન 2025' માં શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.બે દિવસીય આ યુથ ફેસ્ટિવલમાં કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આચાર્ય
વડોદરાના તરસાલી ધનિયાવી રોડ પર પુરંદર ફાર્મ પાસે ખુલ્લી જગ્યાંમાં 60થી 70 ટન હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ નાખી દેવાના કારણે સ્થાનિક લોકોને હેરાન ગતિ ભોગવવાનો વારો આવ્યો છે. જેની કપુરાઇ પોલીસ તપાસ શરૂ કરતા ઓદ્યોગિક એકમમાંથી વેસ્ટ કેમિકલ ટ્રકમાં ભરીને સગીર સહિતના આરોપીઓ નાખ્યું હો
અમદાવાદના એક કાપડના વેપારીને અન્ય વેપારીઓએ રૂપિયા 4.59 કરોડનો ચૂનો લગાવ્યો છે. વેપારી પાસેથી કરોડો રૂપિયાનું ડ્રેસ મટીરીયલ 45 દિવસની ઉધારી પર લઈને પૈસા ચૂકવ્યા ન્હોતા. આ બાબતે ભોગ બનનાર વેપારીએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ ત
જામનગરમાં સેન્ટ્રલ GST વિભાગ દ્વારા 12 પેઢીઓ પર કલાકોથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડા જામનગર GIDC, ઉદ્યોગનગર સહિત વેપારીઓની ઓફિસો અને ઘરો પર પાડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, દરેડ GIDC, શંકર ટેકરી ઉદ્યોગનગર અને બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની ઓફિસો અને નિવાસ્થ
વડોદરા શહેરમાં 18 ઓક્ટોબરે મહિલાઓ માટે વિશેષ એપ્રેન્ટીસ અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. સ્નાતક મહિલાઓ માટે એપ્રેન્ટીસ અને રોજગારીની આ ઉત્તમ તક છે. વિશેષ એપ્રેન્ટીસ અને રોજગાર મેળો યોજાશેમોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિ
અમદાવાદના રામોલમાં મામા ભાણેજની ત્રિપુટીએ સગા સંબંધીઓને અલગ-અલગ બહાના હેઠળ રોકાણ કરાવીને ઊંચુ વળતર આપવાની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે. ઠગ ટોળકીએ મોટાભાગે નજીકના સંબંધીઓને જ ટાર્ગેટ બનાવ્યા છે. બચત મંડળી, જૈન કેપિટલ નામની પેઢી સહિત અન્ય સંસ્થામાં ર
અમીરગઢ: ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન રોડવેજની એક સરકારી બસમાંથી 30 કિલોથી વધુ ગાંજો પકડાયો છે. આ માદક પદાર્થ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹3.30 લાખ અંદાજવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચેકપોસ્ટ પર
“બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ તથા તેમના પ્રશ્નો
વેરાવળની સરકારી બોયઝ હાઇસ્કુલમાં નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમ હેઠળ ટુરીઝમ અને હોસ્પિટાલિટી ટ્રેડ ચાલી રહ્યો છે. સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે ટ્રેનર પણ ફાળવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પ્રાયોગ
ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર હંમેશાં કેન્દ્રસ્થાને રહ્યું છે. એટલે જ આ વખતે મંત્રીમંડળમાં ફેરફાર વખતે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કેવું હશે એને લઈને ઘણો ગણગણાટ થઈ રહ્યો છે. અત્યારના તબક્કે ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લીધા છે. એ પહેલાં કેબિનેટમાં 5 મંત્ર
ગોધરાના શક્તિ નગર સોસાયટી વિસ્તારમાં શાકભાજી લઈને ઘરે પરત ફરી રહેલા એક યુવક પર હુમલો થયો હતો. આ ઘટનામાં યુવકની પત્ની અને ભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે મહિલા સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી સુનિલકુમાર વિનોદકુમાર પરમારના જ
દિવાળીના પવિત્ર પર્વને ઉજવવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર, તા.20 ઓક્ટોબરથી રવિવાર, તા.26 ઓક્ટોબર, 2025 દરમિયાન અહીં પ્રકાશનું પર્વ દીપાવલી ઉજવાશે, જેમાં 10 હજાર દીવડાઓની હારમાળાથી પરિસરને પ્રકાશમય બનાવવામાં આવશે. આ પર્વ અંધકાર
ગઢડાના યુવાન વિશાલ સોલંકીએ ભારતીય સેનાની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યા છે. તેમનું પરિવાર, મિત્રો અને સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશાલ સોલંકીના વતન પરત ફરતા તેમના મિત્રવર્તુળ અને પરિવારે સ્વાગત રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી શહેરના મુખ્ય મા
મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન જૂના પ્રેમ પ્રકરણના વેરને કારણે મારામારી અને છરી વડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે બીલખાના કિશોરભાઈ મકનભાઈ મકવાણા ઉ.51 મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી કિશોરભાઈના પુત્રના લગ્ન ઝીંઝુડાના રમ
પશ્ચિમ રેલવે વડોદરા મંડળ દ્વારા યાત્રીઓની સુવિધા તથા દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સીઝન દરમિયાન તેમની યાત્રા માંગને પૂરી કરવાના હેતુથી પ્રતાનગર-જયનગર સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09151/09152 પ્રતાપનગર-જયનગર અનરિઝ
બોટાદના હડદડ ગામે બનેલી ઘટમાં રાજુ કરપડા અને પ્રવિણ રામની ધરપકડ કરવામાં આવી છે. તેમને અમદાવાદથી બોટાદ લાવવામાં આવ્યા છે.આ ઘટના 12 ઓક્ટોબરે હડદડ ગામે ગેરકાયદેસર મહાસભા યોજવા દરમિયાન બની હતી. આ સભામાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે રાજુ કરપડા, પ્રવિણ રામ
આજના ડિજિટલ યુગમાં, જ્યાં આપણું જીવન ઇન્ટરનેટ અને ટેક્નોલોજી સાથે ગાઢ રીતે જોડાયેલું છે, ત્યાં સાયબર ક્રાઇમ પણ એક મોટો ખતરો બનીને ઉભરી આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, સાયબર બુલિંગ, સાયબર ગ્રૂમિંગ, ઓનલાઇન ગેમિંગ, ડેટા ચોરી, સોશિયલ
ગુજરાત કોંગ્રેસે યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા બહાર પાડવામાં આવેલ માનવ વિકાસના સૂચક આંક 'હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષ'નો રિપોર્ટ જાહેર કરી ભાજપ સરકાર આકરા પ્રહાર કર્યા છે. હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષ મુજબ દુનિયાના 193 દેશોમાં ભારત 130મા નંબરે છે તો ગુજરાત
ડાંગ જિલ્લામાં આજે એક જ દિવસે ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતો નોંધાયા હતા. સદભાગ્યે, આ ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રથમ અકસ્માત આહવા નગરમાં બન્યો હતો, જ્યાં મકાઈ ભરેલો એક ટેમ્પો અચાનક પલટી ગયો. આહવાના તળાવ પાસે આવેલી રેલિંગ તોડીન
દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરના મુખ્ય બજારો અને આજુબાજુના વિસ્તારોમાં ભારે ભીડ રહેવાની શક્યતા છે.બહારગામ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ખરીદી માટે આવતા હોવાથી ટ્રાફિકનું પ્રમાણ વધે છે. આ સ્થિતિમાં ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા ભાવ
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના સભાસદોની સંઘર્ષ સમિતિ દ્વારા આજે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંડળીના વર્તમાન હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદોએ
ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામાં લેવાયાં ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામા લેવાઈ ગયાં છે. CM સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મં
ગુજરાત રાજ્યે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ 'ગ્રીન ગ્રોથ' અને 'સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ'ની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલા મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું આજે મુંબઈ ખાતેના નેશનલ સ્ટોક એક્સચેન્જમાં વિધિવત્ લિસ્ટિંગ કરવામાં આવ્યું
રાજુલા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રહેતા કૌટુંબીક કાકા દાદા ના ભાઈઓ વચ્ચે જમીન મુદ્દે ઝઘડા ચાલતા હોય જેમાં 15 દિવસ પહેલા સર્જાયેલી મારામારીમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2010થી 2015 દરમિયાન નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા, એક્સ્ટર્નલ કોર્સ શરૂ કરવા તેમજ BHMSમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્યાય મામલે આજે NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જે બાદ યુનિવર્સિટી દ્વારા
સનાતન ધર્મમાં દિવાળી એટલે પ્રકાશનો પવિત્ર તહેવાર દીપોત્સવ. જ્યારે આ દીપ ગૌછાણથી બનેલા હોય ત્યારે તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલા ઉમ્મીદ સેન્ટર (સોનેશ્વર પાર્ક) ખાતે છેલ્લા 15 દિવસથી મહિલાઓ ગૌછાણમાંથી દીવા બનાવવાન
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ ફરીથી શરૂ થયો છે. આ વરસાદને હવે કમોસમી વરસાદ પણ કહી શકાય. કારણ કે, રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. વલસાડ અને ધરમપુર તાલુકાના અનેક ગામોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. વલસાડ તાલુકાના વાંકલ, ઓજર, નવેરા અને આસપાસના ગામોમાં ભારે પવન ફૂં
દિવાળીના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે ત્યારે ઇમરજન્સી કેસોને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 4824 ઇમરજન્સી નોંધાય છે. દિવાળી તહેવારો દરમિયાન છેલ્લા બે વર્ષના ઇમરજન્સી ટ્રેન્ડ અને પૂર્
પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અબરાર શેખે ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે સભામાં ભારે હંગામો થયો હતો. સભામાં મહિલા કોર્પોરેટરો પણ હાજર હતી. અબરાર શેખે વિવિધ મુદ્દાઓ પર વિરોધ દર્શાવતા નગરપાલિકાના ચીફ ઓ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભદ્ર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહીના પગલે થયેલી અરજી ઉપર આજે હાઇકોર્ટમાં સુનવણી યોજાઇ હતી. જેમાં AMCના વકીલે જણાવ્યું હતું કે, ભદ્ર વિસ્તારમાં ગાર્ડન, મંદિર, પાર્કિંગ, ત્રણ દરવાજા વગેરે આવેલા છે. ફેરિયાઓને અપાતું નવ
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા 17 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારની હરાજી બંધ રહેશે. 30 ઓક્ટોબરથી APMCમાં કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. દિવાળીના વેકેશન બાદ 30 ઓક્ટોબરથી મગફળીની હરાજીનો પ્રારંભ કરવામાં આ
જામનગરના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી પર ફાયરિંગ અને જીવલેણ હુમલાના અત્યંત ચકચારી કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી હસમુખ પેઢડિયા અને યોગેશ અકબરીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. આ કેસની વિગત મુજબ, 19 જૂન, 2018ના રોજ રાત્રિના સમયે જામનગરના લાલપુ
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ત્રણ કર્મચારીઓના નિવૃત્તિ પ્રસંગે શુભેચ્છા સમારંભ યોજાયો હતો. શાળાના સફાઈ કામદાર લીલાબહેન ગિરધરભાઈ પરમાર, મદદનીશ શિક્ષક પ્રેરકભાઈ લલ્લુભાઈ પટેલ અને પ્રવીણકુમાર ઈશ્વરભાઈ ભાટેસરાને આ પ્રસંગે ભાવભીની વિદાય આપવામાં આવી. શા
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં જમીન વિવાદને કારણે થયેલા હુમલામાં ઘાયલ થયેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ પોલીસે મારામારીના કેસને હત્યામાં પરિવર્તિત કર્યો છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 1 ઓક્ટોબર, 2025ના રોજ રાજુલા બા
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામની 94મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ડો. કલામના જીવન અને કાર્ય
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના હારપાડા ગામ નજીક આજે એક માર્ગ અકસ્માતમાં 15 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. મહારાષ્ટ્રના જુનેરગામ તરફ મજૂરી કરવા જઈ રહેલી પીકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વાહનના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જા
દાહોદમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલે ફટાકડા ફોડવા અને વેચાણ અંગે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ ૧૬૩ હેઠળના આ હુકમ મુજબ, માત્ર ગ્રીન ફટાકડા જ નિશ્ચિત સમયે ફોડી શકાશે. લાયસન્
સુરતમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા અને રોશનીને કારણે આગની ઘટનાઓમાં વધારો થતો હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સુરતીઓની સુરક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. લોકો શાંતિ અને સલામતીપૂર્વક તહેવાર ઉજવી શકે તે માટે ફાયર વિભાગે 24*7 એક્શન મોડમાં રહેવાનો નિર્
દિવાળી પહેલા અમદાવાદમાં વધુ એક લાંચિયા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ACBએ કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિજય મકવાણાની ધરપકડ કરી છે. વિરાટ નગર ચાર રસ્તા પર જ 6000 હજાર રૂપિયાની લાંચ લેતા ACBએ રંગે હાથ દબોચી લીધો છે. વિજય મકવાણાએ ખાણીપીણી, શાકભાજીની અને અ
ખેડા પાસે પામોલિન ઓઇલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના સામે આવી છે. ટેન્કર પલટી જતાં 32 ટન પામોલિન ઓઇલની હાઇવે પર રેલમછેલ થતાં આજુબાજુના લોકો ડોલ-કેરબા સહિત જે હાથમાં આવ્યું એ લઇને ભરવા દોડ્યા હતા. જોકે, અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. પશુ આડે આવી જતાં ડ્રાઇવરે કા
રાધનપુર તાલુકાના એક ગામમાં પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી, છૂટાછેડા માટે ₹50 લાખની માંગણી કરવા બદલ પતિ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર મહિલાએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ પતિ સહિત ત્રણ વ્યક્તિઓ સા
જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી પકડવા માટે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કુલ 20 ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી તપાસ શરૂ કરી હતી. આ ચેકિંગ ખાસ કરીને લીમડાલેન, દરબારગઢ અને કાલાવડ નાકા સહિતના વિસ્તારોમાં કેન્દ્રિત હતું. આ વિસ્તારોમાં મોટા પા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ખાતે છેતરપિંડીનો એક બનાવ સામે આવ્યો છે. મરોલી રેલવે ઓવર બ્રિજ નીચે પોંસરા ગામ તરફ જતા રોડ પર બે અજાણ્યા શખ્સોએ એક વેપારી પાસેથી ફોર્મ ભરવાના બહાને 80,000 રૂપિયા સેરવી લીધા હતા. આ ઘટના 3 ઓક્ટોબર, 2025 ના રોજ બપોરે 11:30 વાગ્યાના અરસામાં બની હતી. ફર
સ્ટેટ જીએસટીએ તાજેતરમાં જ જામનગરની જુદી-જુદી વેપારી પેઢી અને એકમોમાં સર્ચ ઓપરેશન કરી જામનગરનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા દ્વારા આચરવામા આવેલી રૂ.560 કરોડનાં બોગસ બીલિંગ અને રૂ.100 કરોડથી વધુની કરચોરીનો પર્દાફાશ કર્યો હતો જેમાં હાલ આ આરોપી ફરાર છે ત્યારે આરોપી વિરુ
શહેરના મહિલાની સુરક્ષા પર સવાલ ઉભા થતા બે કિસ્સા સામે આવ્યા છે. ભાટ નજીક એક યુવતી સાથે રિક્ષાચાલકે શારીરિક અડપલા કર્યા હતા જ્યારે જમાલપુર ખાતે એક મહિલાને શારીરિક અડપલા કરીને યુવક ફરાર થઈ ગયો હતો. બંને મામલે પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. યુવતીને કોતરપુર જવાનું હોવાથી તે
ભાવનગરમાં એક વ્યક્તિનું અપહરણ કરીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ગણતરીના કલાકોમાં વ્યક્તિને મુક્ત કરાવી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અધિક્ષક
દિવાળી તહેવારને લઈ ભાવનગર ફાયર વિભાગે શહેરમાં આગના બનાવોને રોકવા માટે સંપૂર્ણ તૈયારી હાથ ધરી છે. તહેવાર દરમ્યાન શહેરમાં નાના-મોટા આગના બનાવો બનતા હોય છે, તેને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડના 9 વાહનો સતત 24 કલાક કામગીરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે. તેમાં 4 વોટર ટેન્કર, 4 બ્રાઉઝર અ
વાગડ વિસ્તારના રાપર તાલુકાના મુખ્ય વેપારી મથક રાપરમાં દિવાળી અને નવા વર્ષના તહેવારો શરૂ થઈ ગયા છે, તેમ છતાં બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 92 ગામો, 227 વાંઢો અને ખડીર સહિત 40 ટકા ગામોના વેપાર માટે રાપર મુખ્ય કેન્દ્ર છે, પરંતુ હાલ ઘરાકી ઓછી છે. સોના-ચાંદીના બજારોમાં પણ સુસ
ઇન્ડસ યુનિવર્સિટીમાં ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર ઇન્ડસ સ્ટુડન્ટ એક્ટિવિટી સેલ (iSAC), રોટરેક્ટ ક્લબ ઑફ ઇન્ડસ યુનિવર્સિટી (RCIU) અને નૅશનલ સર્વિસ સ્કીમ (NSS) દ્વારા સિવિલ હોસ્પિટલ, અમદાવાદના બ્લડ સેન્ટરના સહયોગથી યોજાઈ હતી. યુનિવર્સિટ
મડાણા ખાતે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-03 દ્વારા આયોજિત વાર્ષિક આર્મ્ડ યુનિટ આંતર જૂથ ખો-ખો અને કબડ્ડી સ્પર્ધા-2025નો સમાપન સમારોહ યોજાયો હતો. 11 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલી આ સ્પર્ધાના સમાપન સમારોહમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં 25 જ
ડાંગ જિલ્લાના રાજકારણમાં આજે એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડી દીધી છે. તેમણે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસ પક્ષમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હ
JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) લેડીઝ વિંગના 2025-26ના અધ્યાયની શરૂઆત થઈ છે. 15મી ઓક્ટોબર, 2025ના રોજ JLWના ચેરપર્સન અનુજા શાહ અને તેમની નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં JITO અમદાવાદ ચેપ્ટરના ચેરમેન રાજીવ છાજરના નેતૃત્વ હેઠળ અનુજા શાહે ચેર
52 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરીનું નાટક કરનાર એક સોની વ્યાપારી સામે ભાયાવદર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયેશ રામજીભાઈ રાણીંગા નામના આ વ્યક્તિએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગત 15 ઓક્ટોબર, 2025ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનને ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી ટે
હાલોલના ચંદ્રપુરા વિસ્તારમાં આવેલા એમ.જી. મોટર્સના સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની જાણ થતાં જ હાલોલ નગરપાલિકાની ત્રણ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તે કાબૂમાં આવી ન હતી. પરિણામે, આ
ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગ માટે આ વર્ષની દિવાળી ખુશીની લહેર લઈને આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી મંદીના માહોલ વચ્ચે લેબગ્રોન ડાયમંડની વધતી વૈશ્વિક માંગને કારણે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. આ સકારાત્મક માહોલના પગલે, આ વખતે દિવાળી વેકેશન ટૂંકું રહેવાની
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોધરાથી સંતરામપુર તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ વાંકાનાળા વિસ્તાર પાસે આવેલી પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં ઘૂસી જતાં બે વ્યક્તિઓના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ટ્રાવેલ્સ બસ પાણી પુરવઠાની ઓફિસની
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામે કુલ 90 લાખના ખર્ચે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દસાડા-લખતરના સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ કામોનો પ્રારંભ થયો હતો. આ વિકાસ કાર્યોમાં 85 લાખના ખર્ચે નગવાડા રિસરફેસિંગ એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ ઉપ
વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા આગામી 17 ઓક્ટોબરના રોજ નગરપાલિકાના સભાગૃહમાં યોજાશે. આ સભામાં શહેરના વિકાસ કાર્યો અને વિવિધ વહીવટી મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી નિર્ણયો લેવામાં આવશે. ઓકટોબર માસમાં મળનારી આ સભામાં અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કરવામાં આવશે. સભાના મુખ્ય એજન્ડા
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે જિલ્લામાં ફરજ બજાવતા પાંચ મહિલા સહિત કુલ 16 પોલીસકર્મીઓની બદલીના આદેશ કર્યા છે. આ બદલીઓ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવી છે. આ બદલીઓમાં ખેડબ્રહ્મા, વડાલી, તલોદ, ગાંભોઈ, એ ડિવિઝન, પોલીસ હેડ ક્વાર્ટર્સ, સાયબર ક્રાઈ
દર વર્ષે ગીરનારના જંગલમાં યોજાતી પવિત્ર લીલી પરિક્રમાના આયોજનને લઈને આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અને રાજકીય તેમજ સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 2 નવેમ્બરથી 5
હિંમતનગર જિલ્લા પંચાયત ખાતે સખી દિપાવલી ઉત્સવ મેળા-2025નો પ્રારંભ થયો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલના હસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત કાર્યરત સ્વસહાય જૂથોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના હસ્તન
અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ ખાતે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય મહિલાઓને પોતાના હસ્તનિર્મિત ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ કરવાની તક મળી હતી. મેળાનું ઉદ્ઘાટન એચ.સી. હિરામટ (હેડ – એન્જિનિયરિંગ સર્વિસ) અને ઇન્દ્રજીતસિંહ વાળા (હેડ –ડ્રાઇ કાર્ગો વિભાગ
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ અને ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. આજે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રા
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ) દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતો અને વેપારીઓ બંને માટે મહત્વપૂર્ણ છે. યાર્ડ પ્રશાસન દ્વારા અપાયેલી માહિતી મુજબ, 18 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર 2025 સુધી દિવાળી
વાંકાનેરના નવાપરા ખડીપરા મચ્છુ નદીના કાંઠે રહેતા વૃદ્ધાની દીકરીએ પ્રેમલગ્ન કર્યા હતા અને તેના પતિ સાથે તેને વાંધો પડતાં વૃદ્ધાની દીકરી તેની છ મહિનાની દીકરીને લઈને જતી રહી છે, જેથી કરીને પ્રેમલગ્ન કરનાર યુવાન શખ્સ છરી સાથે વૃદ્ધના ઘરે આવ્યો હતો અને મારી દીકરી કયા છે તેવું
બોટાદના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ, આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ આજે અમદાવાદ કાર્યાલય ખાતે કડદા પ્રથા બંધ કરવાની માગ અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા. જોકે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અન
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નબળા અને મધ્યમ વર્ગના વગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે. જેમાં લાખો દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે. દિવાળીનાં તહેવાર દરમિયાન સામાન્ય રીતે અકસ્માત અને દાઝી જવાના કેસોમાં વધારો થતો હોય છે. જેને ધ્ય
નવાવાડજમાં સ્થિત વલભી વિદ્યા વિહાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં સોમવાર, 15 ઓક્ટોબર, 2025 ના રોજ શિક્ષક વિનુભાઈ મનીલાલ પરમારનો વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી હિતેશભાઈ પટેલ, આચાર્ય નિમેશકુમાર જાની, ગુજરાત રાજ્યના અર્થશાસ્ત્રના પૂર્વ પ્રમુખ બા