પોરબંદર શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અને વાહનવ્યવહાર સરળ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. LC No.3 (લીમડા ચોક રેલવે ફાટક) અને LC No.75 (કડિયા પ્લોટ રેલવે ફાટક) પર પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસ પ્રોજેક્ટ માટે ટોપોગ્રાફી સર્વે શરૂ કરવામાં આવ્
સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે અને આવતીકાલે મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરો (BLOs) મતદારોને મદદ કરશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોના મતાધિકારને મજબૂત બનાવવાનો છે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલનારા
મોરબીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લાને ₹14.47 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી હતી, અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SIR એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરીમાં વધુ પડતા શિક્ષકોને જોડવામાં આવતા આજે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં મતદાર યાદી સુધારણાની આ કામગીરી વિદ્યાર્થીઓના ભણતરના ભોગ
પાલનપુર ખાતે સોલગામ લેઉવા પાટીદાર વિદ્યા સંકુલના પ્રાંગણમાં આર્યભટ્ટ એસવીએસ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કુલ 80 શાળાઓની 80 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. NCERT, દિલ્હી દ્વારા 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત' થીમ અંતર્ગત આ પ્રદર્શન સમ
અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના પ્રતિનિધિઓ આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોએ જણાવ્યું કે, શૈક્ષણિક કાર્ય પુરૂં કર્યા બાદ પણ તેમને વધારાની ચૂંટણી સંબંધિત ફરજો સોંપવામાં આવી
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાન બારડ અને વિમલ ચુડાસમા સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રશ
જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા આ યાત્રામાં જામનગર 79 દક્ષિણ વિધાનસભા અને ભાજપ પરિવારના મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હ
જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં આવેલો મેઘાણીનગર વિસ્તાર આજે વિકાસના નામે જાણે શ્રાપિત હોય તેવી દયનીય હાલતમાં જીવી રહ્યો છે. મહાનગરપાલિકાના નકશામાં આ વિસ્તારનું અસ્તિત્વ છે કે કેમ, તેવો સવાલ અહીંના સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. કારણ કે કરોડોના વિકાસના દાવાઓ વચ્ચે આ વિસ્તાર પાયાન
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ઈજાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચના બાદ કરવામાં આવી હતી. જિલ્લામાં કાયદો અ
પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી માંડવી શહેર વિસ્તારમાંથી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં હરી હરજી ગઢવી (ઉંમર 42, રહે. મૂળ કોટાયા, તા. માંડવી, હાલ ધવલનગર-2, મ
ભારત દેશમાં અંગ્રેજ સલ્તનત સામે જનજાતિ સમુદાયના મસીહા બનીને ઉભરેલા ભગવાન બિરસા મુંડા વર્ષ 1875 થી 1900 એમ 25 વર્ષના ટૂંકા પરંતુ જ સંઘર્ષમય જીવન જીવ્યા અને તેનાથી જનજાતિ સમુદાયને ઉજ્જવળ બનાવ્યુ ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને અનુલક્ષીને દેશમાં 1 થી 15 નવેમ્બર દરમિયાન
ગાંધીનગરની કુડાસણના ઊગતી હાઇટ્સ કોમ્પલેક્ષ સ્થિત ઉમિયા ઓવરસિસ વિઝા કન્સલ્ટન્સીના એજન્ટો દ્વારા કેનેડાના પર્મેનન્ટ રેસિડેન્સી વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એજન્ટોએ બેન્ક બેલેન્સ બતાવી 41 લાખના ચેક બાઉન્સ કરાવ
પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હીનાબેન શાહને તેમની ઓફિસ પરત મળી છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે વહીવટી હુકમ દ્વારા તેમની ઓફિસને મુલાકાતી કક્ષમાં ફેરવી દીધી હતી, જેના કારણે રાજકીય વિવાદ સર્જાયો હતો. નગરપાલિકાના કોર્પોરેટરોની એકતા અને ભાજપના નેતૃત્વના પ્રયાસો બાદ આ નિર્ણય પાછો ખે
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલની જગ્યા ભાડેપટ્ટે આપવામાં આવી હતી જેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક હેતુ માટે જે નામથી જગ્ય
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં નદી કિનારેથી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા દરોડા પાડી રૂ. 1,48,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 300 લિટર દેશી દારૂ અને 3500 લિટર આથો મળી આવ્યો હતો. સુરેન્
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થતા જ વહેલી સવારે જ આદિવાસી સમાજના ભાઈઓ- બહેનો ટોળે વળીને સ્થળ પર ઉમટી પડ્યા હતા. નેત્રંગના મુખ્ય મેદાનમાં આયોજિત આ કાર્
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SIRની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો માટે જિલ્લાના તમામ 5524 મતદાન મથકો ખાતે 15, 16 અને 22, 23 નવેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધ
અમદાવાદના બોડકદેવમાં રહેતા વેપારી અને તેમના પિતા પાસેથી પૂર્વ કર્મચારીએ નવો ધંધો શરૂ કરવા અને રોકાણ કરી નફો આપવા લાખો રૂપિયા લીધા હતા. જેમાંથી કેટલીક રકમ પરત આપી હતી, પરંતુ 60 લાખ પરત આપ્યા નહોતા. પૂર્વ કર્મચારીએ 10 મહિના સુધી પૈસા પરત ન આપતા વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશન પૂર
જામનગરના ચકચારી દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. આ નિર્ણયથી આરોપીની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. જામનગરના બેડેશ્વરમાં જનક ઓઇલ મિલ એન્ડ એક્સપોર્ટ ચલાવતા વિશાલ મોદી સામે એક મહિલાએ બળાત્કાર અને દુષ્કર્મની ફરિયાદ ન
અમરેલી તાલુકાના વડેરા ગામમાં મોડી રાત્રે એક વન્યપ્રાણીએ પશુપાલકના વાડામાં હુમલો કરતાં 10 ઘેટાંના મોત થયા છે. જેના કારણે માલધારી પરિવારને આશરે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ ભાવેશભાઈ ભરવાડના વાડામાં વન્યપ્રાણી વાડામાં ઘૂસ્યું હતું. હુમલા દરમિ
દાહોદ જિલ્લામાં નિવૃત આંગણવાડી કાર્યકરો અને તેડાગરના બાકી ગ્રેજ્યુઇટી ચુકવણાં ઝડપથી પૂર્ણ કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. આ બે દિવસીય ઝુંબેશ 18 અને 19 નવેમ્બર, 2025 ના રોજ યોજાશે. આ ઝુંબેશ અંતર્ગત મંગળવાર અને બુધવારે સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી
વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, ત્યારે 14 નવેમ્બરની રાત્રે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ચાલકે પૂરપાટ ઝડપે બાઈક હંકારી રોડ ક્રોસ કરતા યુવકને ટક્કર મારી 10 ફૂટ ઢસડ્યો હતો. આ દરમિયાન રસ્તા પર બાઈક ઘસડાતા તણખા પણ ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV પ
હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ બેઠકમાં જનસામાન્યને લગતા અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે કમોસમી વરસ
વિશ્વ ડાયાબિટીસ દિવસ પર ગઈકાલે(14 નવેમ્બરે) અમદાવાદમાં થયેલા આરોગ્ય સ્ક્રીનિંગ અભિયાનના આંકડાઓએ જાહેર આરોગ્ય ક્ષેત્રે ગંભીર ચિંતા જગાવી છે. બિનચેપી રોગો (Non-Communicable Diseases - NCDs) ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનો આંકડો ખૂબ જ વધારે જોવા મળ્યો છે. અમદાવાદમાં કુલ 103 જગ્યાઓ પર સૌ પ્રથમ વાર એ
ગોધરા જિલ્લા પંચાયત ભવનમાં એક કર્મચારી લિફ્ટમાં ફસાઈ જવાની ઘટના બની હતી. આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ઠાકોર જશવંતસિંહ બળવંતસિંહ બે કલાક સુધી લિફ્ટમાં ફસાયા હતા, જેમને ગોધરા ફાયર બ્રિગેડે સમયસર પહોંચી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ઠાકોર જશવંતસિંહ બીજા મ
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ નડતરરૂપ દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરીવડ્યું હતું. અહીંયા આવેલા કાચા પાકા અને નડતરરૂપ 35 જેટલા યુનિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ જતો ટીપી 55એ 24 મીટરના રોડન
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી નિરમા મના કર્મચારીએ 5 કરોડની ઉચાપત કરી છે. જે વિધાર્થીઓના બુક રિફંડના નાણાં પેટે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવ્યા હતાં. આરોપીએ પોતાના મિત્ર અને સંબંધીઓના ખાતામાં ટૂકડે ટૂકડે બે વર્ષમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. નિરમા યુનિવર્સિટીએ સોલા પો
અમદાવાદના SG હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજપથ રંગોલી રોડ પાસે 14 નવેમ્બરની મોડીરાતે બાઇક પર જઈ રહેલા બે હોમ ગાર્ડ જવાનને પૂર ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતથી બન્ને હોમગાર્ડ બાઇક સાથે રોડ પર પટકાતા એકને ગંભીર ઈજા પહોંચી છે. બાઈકને ટક્કર માર્યા બ
નવસારીમાં 55 કરોડથી વધુના ખર્ચે બનેલું અદ્યતન ઓડિટોરિયમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણથી ખુલ્લું મુકાશે. દેડિયાપાડાથી વડાપ્રધાનના હસ્તે આ પ્રકલ્પનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે શહેર માટે એક નવું નજરાણું બનશે. નિર્માણ કાર્ય અઢી મહિના પહેલા જ પૂર્ણ થઈ ગયું હતુ
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે નવી પેટા વિભાગીય કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે આ કચેરી કાર્યરત થઈ છે, જેનાથી આસપાસના 20 ગામોના આશરે 25 હજાર લોકોને વીજ સંબંધિત સેવાઓનો લાભ મળશે. આ
પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણમાં 'સ્વદેશીથી સ્વાવલંબન ગ્રામજીવન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન અને ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વ્યાજખોરના આતંકની ફરિયાદ નોંધાઈ છે. મણીનગરમાં રહેતા પરિવારે પરિચિત વ્યક્તિ પાસેથી 3.57 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 10.96 લાખ થઈ ચૂકવી દીધા છતાં વ્યાજખોર દ્વારા ઘરમાંથી બળજબરીથી બાઇક લઈ જઈને લેવામાં આવ્યું હતું. ધાકધમકી આપીને વધુ નાણાંની માગ
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી રાહે પબ્લિક સ્કૂલમાં આજે ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહેશ્વરી મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદના ઘોડાસર સ્થિત જોગર પાર્ક ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું.
શેલા સ્થિત શાંતિ એશિયાટિક સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં NEP અને CBSEની માર્ગદર્શિકા અનુસાર 'બેગ-લેસ ડે'નો સમાવેશ કરવામાં આવ્યો હતઆ પ્રસંગે વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં રમતગમત, ઇન્ટરેક્ટિવ વિષય-આધારિત સત્રો, માટીક
મહેસાણા જિલ્લામાં વાહન હંકારવા ના તમામ પ્રકારના નીતિનિયમો નેવે મૂકી બેફામ વાહનો ચલાવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા મહેસાણા આરટીઓ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિયત કરેલા નિયમોમાં વાહનોમાં ઓવર લોડ, ઓવર ડાયમન્સ, ટેક્ષ ભર્યા વિના, ફિટનેસ વિના
બાલ દિવસ નિમિત્તે બીપીનચંદ્ર પાલ પ્રાથમિક શાળા ક્રમાંક 199 ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ દ્વારા શાળાના તમામ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. બાળકોએ ઉત્સા
પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મુસાફરોની અવરજવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી, પાટણ નગરપાલિકા અને સિટી ટ્રાફિક પોલીસે બસ સ્ટેશનના રૂટ પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ પૂર્વે, બસની અવ
14 નવેમ્બરના રોજ સમગ્ર ભારતમાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગરના સરદારનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ બાળ દિનની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગરૂપે ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં નાટક,
હિરાવાડીની ટાગોર સ્મૃતિ વિદ્યાલય (પ્રેરણા સ્કૂલ)ખાતે સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યા અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓને સાઇકલ અર્પણ કરીને તેમને ઉજ્જવળ કારકિર્દી બના
અમદાવાદની જીસીએસ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા બાળ દિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળરોગ વિભાગના વડા ડૉ. પ્રાર્થના ખારોડ પટેલના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર બાળરોગ વિભાગની ડૉક્ટર્સ ટીમ તથા નર્સિંગ સ્ટાફના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક
ઈડર તાલુકાના ઉમેદપુરા ગામે ગત રાત્રિએ કૂવામાં પડી ગયેલી એક ભેંસને ફાયર વિભાગની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધી હતી. આશરે એક કલાકની જહેમત બાદ ભેંસને જીવિત બહાર કાઢવામાં આવી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, ઉમેદપુરા ગામના બાબરભાઈ જીવાભાઈ રબારીની ભેંસો ચરવા ગઈ હતી. તે દર
દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ વચ્ચે સુરતના સિંગણપોરના હરિદર્શનનાં ખાડા વિસ્તારમાંથી બાઈક પર જઈ રહેલાં ત્રણ યુવકે ભયનો માહોલ સજર્યો હતો. વચ્ચેના યુવક પાસે કારતૂસના સેટ સાથે AK-47 જેવી દેખાતી બંદૂકથી રાહદારીઓમાં આતંક જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે ત્
બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદીની સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા મતદારોને વિશેષ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ, બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) 15 અને 16 નવેમ્બર તેમજ 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરના
વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યભરમાં ઠંડીની શરૂઆત થઈ છે, જેના પગલે વલસાડમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા વ્યક્ત
જોટાણા તાલુકાના મુદરડા ગામે મુળ માલિકની જાણકારી બહાર તેઓની બનાવટી સહીઓ કરીને જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવાનો ગુનો ત્રણેક વર્ષ પહેલાં લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં સંડોવાયેલ આરોપીની આગોતરા જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીઓએ ખોટી સહી ક
ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યા થઈ છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આજે સવારે એક યુવતીની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા. પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપીને યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આટલેથી નહીં અટકતા યુવકના મિત્રએ પણ યુવતીને બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ કરતો હતો. બે મિત્રો સતત યુવતી પીંખતા અંતે પોતાના પરિવારને જાણ કરી હતી. પરિવારે યુવતીને હિંમ
દસાડા તાલુકાના ખારાઘોઢા ગામે થયેલા ફાયરિંગ કેસના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આ ઘટનામાં એક યુવાનને ગોળી વાગતા ઇજા થઈ હતી. ગત 13મી તારીખે સવારે ખારાઘોઢા ગામના સલીમભાઈ સીકંદરભાઈ કાદી પર દેગામના શખ્સ સીરા
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે વિવિધ વોર્ડમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત નગર સેવા સદનના વોર્ડ નંબર 3, 4, 5 અને 6 માટેનું સ્નેહમિલન જૂની મામલતદાર કચેરી નજીક આવેલા સંકટમોચન હનુમાન મંદિરના પટાંગણમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચન
પ્રમાણિકતાની વાત આવે ત્યારે પોલીસતંત્ર પર અનેક સવાલો ઉઠતા હોય છે, પરંતુ ગાંધીનગરના એક પોલીસ પરિવારે કિંમતી વસ્તુઓની લાલચને ત્યજીને ઈમાનદારીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પોલીસ પરિવારે રસ્તા પરથી આઠેક લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાથી ભરેલું એક પર્સ મૂળ માલિક
રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગ પટાંગણમાં કરુણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતા દોઢ મહિનાથી ચાલતા તકરારને લઇ આખરે ઉશ્કેરાયેલા પતિએ આજે સવારના સમયે પત્ની યોગમાંથી પરત આવતા એક બિલ્ડિંગના પટાંગણમાં પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હત
તાલાલા શહેર નજીક ઉના તરફ જતા ગુંદરણ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ પાસેના જોગીદળ નાળામાંથી આજે સવારે એક યુવકની લાશ મળી આવી હતી. મૃતકના હાથમાં ધજા હતી અને તેની ઓળખ જેતપુરના યુવાન તરીકે થઈ છે. સ્થાનિકોએ પાણીમાં તરતી લાશ જોઈને તાલાલા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ તાલાલા
બોપલ પોલીસે દારૂબંધીના ભંગ બદલ બે અલગ-અલગ સ્થળોએથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 2,95,565/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રથમ ઘટના ઘુમા ગામમાં સ્કાય ટેલ ફ્લેટ પાછળ બની હતી. પોલીસે એક સફેદ ઇકો ગાડી (રજી.નં. GJ-15-BE-4941) મ
આજે એક એવા બાળકની વાત કરવી છે કે જે ખૂબ જ અદ્ભૂત અને અદ્વિતીય છે. આ બાળક એટલે રાજકોટનો ઉત્તમ મારું. જેનો જન્મ થયો ત્યારે તેને હોઠ, નાક, તાળવું અને આંખ ન હતુ, જેથી તબીબોએ આ બાળક પાછળ હેરાન થવાને બદલે ઇન્જેક્શન મારી શાંત કરી દેવાની સલાહ પરિવારને આપી હતી. પરંતુ ઉત્તમના દાદાએ કહ્યું
અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકારના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે અંદાજે કુલ ₹80 કરોડથી વધુના વિવિધ નવીન વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોમાં રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થ
પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને સ્પર્શતા સાત સ્ટેટ હાઈવેના વિસ્તૃતિકરણ માટે રૂ. 858.39 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ '12 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર' હેઠળ હાથ ધરવામાં આવશે. પાટણ જિલ્લામાં ત્રણ રોડનો સમાવેશ થાય છે. વિસલવાસણાથી પાટણ સ્ટેટ હાઈવે (ચેઈનેજ
પારડી તાલુકાના રાબડી ગામમાં તલવાર વડે કેક કાપવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પારડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે યુવકોને ઝડપી પાડ્યા છે અને તલવાર જપ્ત કરી છે. આ ઘટના જન્મદિનની ઉજવણી દરમિયાન બની હતી. પારડી PI જી.આર. ગઢવીના નેતૃત્વ હે
કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉ અને રાપર વચ્ચે આવેલા કણખોઈ ગામ નજીક 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. સદનસીબે, આ આંચકાની સ્થાનિક સ્તરે કોઈ ખાસ અસર વર્તાઈ નથી અને કોઈ જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલ નથી. ભૂકંપનો આંચકો વાગડ ફોલ્ટલાઈન પર આવ
અમરેલી જિલ્લામાં વાડિયાના વાવડી રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે એક સિંહબાળ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે વેરાવળ-બાંદ્રા વીકલી પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે એક સિંહણ અને ચાર સિંહબાળ ટ્રેક પર હતા. ટ્રેનની ટક્કરથી એક સિંહબાળ ઘાયલ થયું હતું, જ્યારે સિંહણ અને અન્ય સિંહ
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત રાત્રે કોમર્શિયલ ઇમારત સિદ્ધાર્થ એક્સલેન્સના ટેરેસ પર આગનો બનાવ સામે આવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસના અને ઇમારતના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વાસણા ટીમે ઘટનાસ્થળે પહોંચ
ૉમોરબી શહેરમાં નવલખી રોડ પર રેલવે ફાટક પાસે પાણીમાં ખાડામાંથી સવારના સમયે મળી આવેલો મૃતદેહ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામની સીમમાં ખેત મજૂરી કરતા યુવકનો હોવાનું સામે આવ્યું છે. જો કે, હજુ સુધી તેના મૃત્યુનું કારણ અકબંધ છે.
મોરબીમાં વ્યાજખોરોની હિંમત વધી રહી હોય એમ વધુને વધુ વ્યાજખોરોના ત્રાસના બનાવો બહાર આવી રહ્યા છે. જેમાં મોરબીના મકનસરના ગોકુલનગરમાં મોબાઈલના એક ધંધાર્થીએ અઢી લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લઈ બાદમાં ચાર મહિનામાં ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોરોએ માથાભારે શખ્સનો હવાલો આપી 2.5 લાખના વ
મોરબીમાં ઠંડીની મૌસમ શરૂ થતાં જ તસ્કરો મેદાને આવ્યા છે. જેમાં પોલીસ નિષ્ક્રિય અને તસ્કરો વધુ સક્રિય હોવાની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસો અગાઉ તસ્કરોએ મોરબીના એક મંદિરમાં હાથ ફેરો કર્યા બાદ હવે હિંમત વધી જતાં જનરલ સ્ટોરને નિશાન બનાવ્યો હતો. શહેરના રવાપર- ઘુનડા રોડ ઉપર આવેલ જ
મોરબીમાં બે દિવસ પહેલાં એક પરપ્રાંતિય મહિલા એકલી અટૂલી અને ડરેલી, સહેમી રસ્તા પર રડતા રડતા જતી હતી અને કોઇ સેવાભાવીનું ધ્યાન જતાં અભયમને જાણ કરી ટીમને બોલાવી હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરાતાં તેને પતિ સાથે વાંધો પડ્યો હોવાનું અને કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા પછી રસ્ત
મોરબીના ઘુટુંની રામકો વિલેજ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધા માટે રીતસર તડપતા હોવા છતાં માત્ર લોલીપોપ જ મળતા અંતે સહનશક્તિનો અંત આવી ગયો હતો. રોષે ભરાયેલા રહીશો રોડ ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરીને ગ્રામ પંચાયતના પાપે 16 વર્ષથી પાણી, લાઈટ, સફાઈ, ગટર જેવી મૂળભૂત જરૂરિયાત ન મ
મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત તથા રાજ્ય) વિભાગ હસ્તકના 59.77 કરોડના વિવિધ રસ્તાઓના કામનું ખાતમુહૂર્તનું આયોજન કરાયું છે. જેમાં આજે સાંજે 4:30 કલાકે, પટેલ સમાજ વાડી, બેલા (રં), યોજાશે. જ્યાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અમૃતિયાના હસ્તે ખાતમુહૂ
શહેરા તાલુકાના બોરીયા ગામે ડોડીયાર ફળીયામાં રહેતા શંકરભાઇ નારૂભાઇ ડોડીયાર પોતાના રહેણાંક મકાનની પાસે આવેલી તેમની જમીનમાં ખેતીની આડમાં ગાંજાની ખેતી કરી રહ્યા હોવાની બાતમી પંચમહાલ જિલ્લા એસઓજીના પીઆઇને મળી હતી.મળેલી પાકી બાતમીના આધારે પીઆઇ આરએ પટેલે પોસઈ બી
દિવાળી પછી માવઠાંને કારણે કપાસ સહિતના પાકોને મોટું નુકસાન થતા ખેડૂતો મોટા આર્થિક સંકટમાં મુકાઈને દેવાદાર બની જાય તેવી પરિસ્થિતિ સામે આવી છે. આખા ગુજરાતમાં 16500 ગામોમાં ખેડૂત સહાયના વીસીઇ એટલે ગ્રામ પંચાયતમાં રહેલા કોમ્યુટર ઓપરેટર દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામા
પંજાબના ગુરદાસપુર જીલ્લામાં બાટલા શહેરમાંથી જીવતા ગ્રેનેડથી દહેશત ફેલાવાનો પંજાબ પોલીસે પર્દાફાશ કરીને ગુનો નોંધ્યો હતો.આ ગુનાનો વોન્ટેડ આરોપી ગુજરાતમાં હોવાની માહિતી પંજાબ પોલીસે ગુજરાત એટીએસને માહિતી આપતા ગુજરાત એટીએસે હાલોલ ખાતે એક કંપનીમાં કામ કરતાં વોન્ટેડ આરો
ઘાણીખુટમાં આજે સવારના 6 વાગ્યાની આસપાસ દુખદ ઘટના બની હતી. બે સંતાનોની માતા સંગીતાબેન (ઉંમર 26) અને તેના 5 વર્ષીય પુત્ર તેજસ કુમાર સાથે કુવામાં મોતની છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યુ હતું. ઘાણીખુટ ગામના રાકેશભાઈ ખુમાભાઇ કટારા લગ્ન 12 વર્ષ અગાઉ વાંસિયાકુઈના જગજીભાઈ પગીની પુત્રી સ
ભાવનગર જિલ્લાની એક ઇલેક્ટ્રીક ચેનલના પત્રકાર સહિત ત્રણ શખ્સો સામે 11 લાખની ખંડણી માંગવાની ફરિયાદ દાઠા પોલીસમાં નોંધાઈ છે. દાઠા ગામે સોના ચાંદીના ઘરેણાંના વેપારી અને દુકાન ધરાવતા મેહુલભાઇ ચીમનભાઇ સાગરએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોબાઇલમાં સવારના સુમારે ભાજપ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર મુજબ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે જિલ્લામાં દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રા યોજાશે. જ
યુનુસ દ્યંત્યા ઇન્ડસ્ટ્રીની ઝાકઝમાળની પાછળ છુપાયેલી કડવી વાસ્તવિકતાનો એક કિસ્સો ગોધરાના કેશવ રાજપૂત ઉર્ફે મુન્ના ભાઈના જીવનમાં સામે આવ્યો છે. અભિનેતા બનવાના સપનાને કારણે જેમણે પોતાનો અભ્યાસ અધૂરો છોડ્યો અને 20 વર્ષ સુધી ફિલ્મોમાં સંઘર્ષ કર્યો. તે આજે સફળતા ન મળતાં પેઇન્
તાજેતરમાં ભાવનગર જિલ્લામાં રસ્તાઓના રીસર્ફેસિંગના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત જિલ્લામાં રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ સાથે રસ્તાઓના રીસર્ફેસિંગ માટે પણ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં માર્ગ
ખેડૂતની આખા વરસની આવકનો આધાર કપાસ જેવા મુખ્ય પાક પર હોય છે પરંતુ કમોસમી વરસાદે એવી પથ્થડ મારી છે કે જગતનો તાત લાચાર બની ગયો છે જે કપાસ સામાન્ય રીતે નવરાત્રિથી શરૂ કરી ઉત્તરાયણ કે હોળી-ધૂળેટી સુધી ખેડૂતને આવક આપતો હોય છે એ કપાસ કારતક માસના ઉત્તરાર્ધના દિવસોમાં કરસાંઠી બની ગય
તળાજાના ગોપનાથ રોડ ઉપર આવેલ એક હિરાના કારખાનામાં મેનેજર તરકે નોકરી કરતા યુવકે માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. ઘરેથી રોજના સમય કરતા અડધી કલાક ઘરેથી વહેલા નિકળી, કારખાનું ખોલી, ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.જે બાદ અન
તળાજા તાલુકાના દિહોર ગામે છેલ્લા ઘણા સમયથી રસ્તાનું કામ નબળું હોવાને કારણે તદ્દન તૂટી ગયા છે જેથી નાના-મોટા વાહનો ચાલે ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે. દિહોરમાં મુખ્ય કહેવાય એવા તમામ રસ્તાઓ ઉપરના ડામર અને આરસીસી તદ્દન તૂટી ગયા છે આથી દરેક રસ્તા ઉપર ધૂળ અને ગટરના ગંદા પાણીનું સામ
વલભીપુર નજીક આવેલ વેળાવદર(ભાલ) ખાતે નેશનલ બ્લેક બક(કાળીયાર) અભિયારણય આવેલ છે અને આ અભયારણ્યમાં વિચરતા વન્ય પ્રાણીઓ વધુ સુરક્ષીત રહે તે માટે સુપ્રિમ કોર્ટ દ્વારા ખાણ કામ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વન્ય જીવન અભયારણ્ય આસપાસ ઘણા પ્રદેશોમાં ખાણ કામની પ્રવૃતિઓ ચાલતી હોય છે અને આ
મોદી જયારે દેડિયાપાડા આવ્યાં હતાં ત્યારે તમારી પાર્ટી પણ ન હતી તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. આજે શનિવારના રોજ વડાપ્રધાનની હાજરીમાં દેડિયાપાડા ખાતે વિશાળ જનસભા યોજાશે. વડાપ્રધાનની જાહેરસભાની સામે વિપક્ષે નેત્રંગમાં મોટી સભા કરવાની જાહેરાત કરતાં રાજકારણમાં ગરમ
વલભીપુર તાલુકાના ખેડુતોને પાક સહાય આપવા માટેની અરજી કરવા માટે આજથી ઓન લાઈન પોર્ટલ ખુલ્લું મુકાયું છે અને પ્રથમ દિવસે જ પોર્ટલ ધીમું ચાલતુ હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. રાજ્ય સરકારે હેક્ટરે રૂપિયા 22હજાર અને મહત્તમ 2 હેકટરની મર્યાદામાં રાહત આપી છે અને આ રાહત મેળવવા માટે સરકા
પીજીવીસીએલના નિંભર તંત્રએ પાલિતાણાની જનતાને બાનમાં લીધી હોય તેમ મન ફાવે ત્યારે વીજ પુરવઠો બંધ થઈ જાય છે. શુક્રવારે સતત પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેતા ધંધા રોજગારને અસર થવા પામી હતી. આજે સવારના 8 થી બપોરના 1 સુધી વીજ પુરવઠો બંધ રહેલ એટલે કે પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેલ હતો. જ્ય
ભાવનગર જિલ્લાના ત્રણ બુટલેગરો દાદર અને નગર હવેલીના સેલવાસ ખાતે આઇશર ટ્રક નં. GJ 06 XX 5326 લઇ વિદેશી દારૂ લેવા ગયા હોય અને જ્યાંથી દારૂના એક ઠેકામાંથી મસમોટો વિદેશી દારૂ ટ્રકમાં ભરી સિહોરના નસેડા ખાતે આવવાના હોવાની ભાવનગર એલ.સી.બી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમી બાદ પોલીસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આજરોજ પીએમ બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અન
અંકલેશ્વર જીઆઇડીસી ની ડેક્કન ફાઈન કેમિકલ કંપની બહાર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર નું રસાયણ રોડ પર ફેલાઈ જતા ડીપીએમસી કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા. ડેક્કન ફાઈન કેમિકલ્સ કંપની બહાર કેમિકલ ભરેલું ટેન્કર ગત રોજ લપસી જતા અચાનક ટ્રાફિક જામ સર્જાયો હતો. ટે
તાજેતરમાં બી.એમ.કોમર્સ હાઇસ્કુલના ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે યોજાયેલ આ કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. અને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. આ સ્પર્ધામાં કુ. બોલીયા વિલાસ, કુ. ગોહિલ ભાગ્યશ્રીબા, કુ. ગોહિલ નેન્સી, કુ. રાઠ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભરતી સેલ દ્વારા સંસ્થા સંચાલિત કોલેજોના પ્રિન્સિપાલ તેમજ પરીક્ષા નિયામક, મુખ્ય હિસાબી અધિકારી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ભરતી સંદર્ભે લાયકાતના ધોરણો અને સૂચનાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની સ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારના રોજ દેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે, તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને સભાને સંબોધન પણ કરશે. વડાપ્રધાન નરેન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સંશોધન અને એકેડેમિક ગતિવિધિઓને ગતિ મળી છે અને કે.સી.જી. દ્વારા 32 લાખ રૂપિયાના પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા છે. યુનિ.ના વિવિધ વિભાગો અને કોલેજો દ્વારા પ્રસ્તાવિત 12 સેમિનાર અને વર્કશોપ માટે રૂ.30,42,000ની રકમ મંજૂર થઈ છે. આથી યુનિવર્સિટી

32 C