સુરતની સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના હત્યાના કેસમાં છેલ્લા નવ વર્ષથી પેરોલ જમ્પ કરીને ભાગતા ફરતા આજીવન કેદના આરોપી પતિને ઝડપી પાડવામાં સચિન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 'ઓપરેશન કારાવાસ' હાથ ધરીને હત્યારા પતિને હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામ ખાતેથી સ્થાનિક
નવસારી શહેરમાં સાયબર ઠગબાજોએ એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો. શેરે પંજાબ લસ્સી બ્રાન્ડના સંચાલક ધર્મેન્દ્રસિંહનો મોબાઈલ ફોન હેક કરીને તેમના મિત્રોને પૈસાની માંગણી કરતા મેસેજ મોકલવામાં આવ્યા હતા. જોકે, મિત્રોની સતર્કતાને કારણે આ સાયબર ફ્રોડ થ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. 11.2 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. નલિયામાં અગાઉ 12.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ન
નવસારી શહેરમાં શ્રમિકોના જીવને જોખમમાં મૂકતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં શ્રમિકોને JCB મશીનના આગળના બકેટમાં બેસાડીને જાહેરમાં પરિવહન કરવામાં આવી રહ્યું છે. આ ઘટના રમાબેન હોસ્પિટલથી સ્ટેશન તરફ જતા રોડ પર બની હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મજ
ઈડર તાલુકાના રેવાસ ગામ પાસે આવેલી કડવા પાટીદાર સમાજવાડી નજીક ગઈકાલે (15 ડિસેમ્બર) રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઈકો ગાડી, રીક્ષા અને બુલેટ વચ્ચે થયેલા આ ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં ઈડર ભોઈવાડા વિસ્તારના એક જ ફળિયામાં રહેતા ચાર યુવાનોના કરૂણ મોત નિપજ
આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી તેમના મિત્ર અને સ્ટ્રાઈકર લુઈસ સુઆરેઝ સાથે ગઇકાલે સાંજે જામનગર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટથી લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે તેઓ રિલાયન્સના વનતારા પ્રોજેક્ટની મુલાકાત લેવા પહોંચ્યા હતા. મેસ્સીએ વનતારા ખાતે રાત્રી રોકાણ કર્યુંલિ
ખંભાત તાલુકાના રોહિણી ગામે કટર મશીનની સફાઈ કરી રહેલા 30 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજસ્થાનનો 30 વર્ષીય રવિન્દ્રકુમાર રાણારામ મજૂરીકામ અર
બોટાદ જિલ્લામાં માર્ગ સલામતીના પગલાંને સઘન બનાવવાના ઉદ્દેશ્ય સાથે, કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કડક અમલવારીના આદેશ આપવામાં આવ્યા હતા. કલેક્ટર ડો. જીન્સી રોયે અધિકારીઓને અક
પાટણ સાયબર ક્રાઇમ પોલીસે 54.97 લાખ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં પકડાયેલા આરોપી સુરેશભાઈ માનસીભાઈ ચૌધરીને રિમાન્ડ પૂરા થતાં જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આરોપીને અગાઉ 15 ડિસેમ્બર, 2025 સુધીના રિમાન્ડ પર મેળવવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં ભાડે લીધેલા બેંક ખાતાઓમાં સાયબર ફ્ર
તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે પર કસ્બારા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યુપી-ઝારખંડ ઢાબા પાસે ઉભેલી ટ્રકને પાછળથી આઈશરે ટક્કર મારતા આઈશર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. દોઢ કલાકની જહેમત બાદ તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયુ
વડોદરા શહેર હોય કે જિલ્લો જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર અકસ્માતની ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે. આજે(16 ડિસેમ્બર) વહેલી સવારે વડોદરા નજીક પસાર થતા નેશનલ હાઇવે 48 વરણામા પાસે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા કેબીનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને ડ્રાઈવર મોહમ્
વલસાડ જિલ્લાના વાપીમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના મામલે વાપી ઉદ્યોગનગર પોલીસે કાર્યવાહી કરી છે. આ કેસમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સહુલ દિનેશકુમાર માલીના કહેવાથી નરેશભાઈ દુદારામ માલી અને આકાશકુમાર ગોવિંદકુમા
મોરબીના ભારતીય સેનાના જવાન ગણેશભાઈ પરમાર ફરજ દરમિયાન શહીદ થયા હતા. આથી આ શહીદ જવાનની અંતિમ ક્રિયામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇને તેમની વીરગતિને નત મસ્તક વંદન કર્યા હતા, તેમનો પરિવાર સાધારણ હોવાથી એક નિવૃત શિક્ષિકાએ શહીદ જવાનના પરિવારને મરણમૂડીમાંથી 51 હજારની સહાય આપી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલના પગલે તંત્રને દોડવું જ પડ્યું ભાસ્કર ન્યૂઝ | ટંકારા રાજકોટ વાયા મોરબીથી છેક કચ્છ ને જોડતા મસમોટા ધોરીમાર્ગ પર પ્રતિદીન હજારો વાહનોની વણથંભી આવનજાવન રહે છે. એ ચેતનવંતો હાઈવે છેલ્લા ઘણા લાંબા સમયથી ઠેકઠેકાણે સંપૂર્ણ ભાંગીને ઉપેક્ષાથી મગરની ખાલ જેવો
મોરબીના પ્રખર સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાની પુત્રી પલક બરાસરાએ પિતાના નકશે કદમ ઉપર ચાલી ભણતરની સાથે કલાજગતમાં પણ શ્રેષ્ઠ કૌવત બતાવી મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ગાયન સ્પર્ધામાં દ્વિતય નંબરે વિજેતા થઈને પિતાનું નામ રોશન કર્યું છે. શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને GCERT ગ
મોરબીના જૂના રફાળેશ્વર રોડ ઉપર રાત્રે એક વ્યક્તિ તળાવમાં ડૂબી રહ્યો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આખું તળાવ ખુંદી નાખી એ તણાતી વ્યક્તિને બચાવી લીધી હતી. મોરબી ફાયર બીગ્રેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશ ટાંકીએ જણાવ્યું હતું કે,ફાયર કંટ્રો
મોરબીમાં પાણીની કોઈપણ જાતની ગંભીર કટોકટી ન હોવાની વચ્ચે ભરશિયાળે વિવિધ વિસ્તારોમાં આજે મંગળવારથી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે. એનું કારણ એ છે કે ગૌશાળા હેડવર્ક્સથી સુરજ બાગ હેડવર્ક્સની મેઇન લાઇન પર વાલ્વ સેટિંગની મહત્વની કામગીરીને કારણે મનપા દ્વારા આ વીજકાપ જાહે
તલવણી નજીક આવેલ મહત્વપૂર્ણ બ્રિજ છેલ્લા 4 મહિનાથી ભારે વાહનો માટે બંધ રાખવામાં આવ્યો છે. બ્રિજની હાલત ખરાબ હોવાનું કારણ બતાવી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આ લાંબા સમયગાળા દરમિયાન બ્રિજના સમારકામ કે નવિન
સુરેન્દ્રનગર-વઢવાણ જીઆઈડીસી તરફના મુખ્ય એવા એસબીઆઈ બાજુનો રસ્તો બિસમાર બની ગયો છે. આ રસ્તામાં ખાડા સાથે રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરનો મુખ્ય એવો વઢવાણ જીઆઈડીસી એસબીઆઈ બેંક બાજુનો રસ્તો ગણવામાં આવે છે. આ રસ્તા પરથ
વઢવાણ શહેરના પાંજરાપોળથી આગળ આવેલા સતવારાપરા વિસ્તારના રોડ પર લીકેજ પાણીના કારણે અને દર પાણીના વારે પાણીની રેલમછેલ થતા રાહદારીઓ, વાહનચાલકો હાલાકી પડે છે. આ ઉપરાંત લીકેજ પાણીના કારણે આગળના વિસ્તારમાં પણ પૂરું પાણી ન મળતું હોવાની રાવ ઉઠી છે. ધોળીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર-
હળવદ તાલુકાના ટીકર ગામ પાસેથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલથી ઘાટીલા જવાના રસ્તા ઉપર નર્મદા કેનાલ ઉપર વર્ષો પહેલા પુલ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ પુલ જર્જરિત અને બિસમાર હાલતમાં હોય ગમે ત્યારે ધરાશાઈ થાય તેવી હાલતમાં છે. ત્યારે તેના કારણે અકસ્માત થવાનો ભય સતા
અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી AMC દ્વારા શહેરમાં મુખ્ય જંક્શનના સર્વે કરી ઓવરબ્રિજ બનાવી રહ્યા છે. શહેરના લો-ગાર્ડનથી પંચવટી જંકશનથી ગીતા સર્કલ થઈ CN વિદ્યાલય સુધી L આકારમાં 780 મીટરનો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. રૂપિયા 98 કરોડના ખર્ચે બનતા આ બ્રિજની ક
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ દ્વારા 1 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 દરમિયાન આયોજિત રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અભિયાન 4.0માં અત્યંત સક્રિય અને અસરકારક ભાગીદારી નોંધાવી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય પેન્શનરોને ડિજિટલ સુવિધાઓથી સશક્ત બનાવવા
સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે મનપાની ટીમે અભિયાન હાથ ધર્યું છે. જેમાં ખાસ કરીને રાત્રીના સમયે સફાઇ અભિયાન પણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતા હજુ પણ પાનના ગલ્લા,ખાણીપીણી સહિતની જગ્યાઓમાં કચરો રસ્તા ઉપર ફેંકી રહ્યા છે. તેના માટે સોમવારે મનપાની ટીમે હેન્ડલુમ રોડથી લઇ
સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શ્વાનો કરડવાના બનાવો વધી રહ્યા છે. તો બીજી તરફ આવા દર્દીઓને હવે જિલ્લાની તમામ પીએચસી, સીએચસી, અર્બન સેન્ટરો સહિતની સરકારી હોસ્પિટલોમાં તેની દવા મળી રહે તે માટે જણાવાયું હતું. ત્યારે હવેથી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે આવનાર ચૂંટણીના જાહેર થતા નવા રોટેશનને લઇને રાજકિયા ગરમાવો જોવા મળી રહયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું પણ રોટેશન જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં પહેલા હતી તેટલી જ કુલ 32 બેઠક રહેશે. અહીયા મહત્વની બાબત એ છે કે ગત ચૂંટણીમાં જે અનામત
શહેરના પ્રવેશદ્વાર શેખપીર અને કુકમા વચ્ચે હાઈવે પર ગાંધીધામના 56 વર્ષીય વેપારીએ પોતાની કાર ઉભેલી ટ્રકની પાછળ ભટકાવી કથિત આપઘાત કરી લીધો હતો. મોત પહેલા તેમણે ચાલુ કારમાં વિડીયો બનાવી ગાંધીધામમાં પોતે ખરીદેલી દુકાન અને પ્લોટ બાબતે થયેલી ઠગાઈ કારણભૂત હોવાનું જણાવી નામજોગ આ
કોસ્ટગાર્ડ દ્વારા 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતની સીમામાં અલ વલી બોટમાં ગેરકાયદેસર પ્રવેશેલા બે સગીર સહિત 11 પાકિસ્તાની માછીમારી પકડવામાં આવ્યા હતા, 14 ડિસેમ્બરે તેમના વિરુદ્ધ ભારતીય જળસીમામાં ઘૂસણખોરીનો ગુન્હો નોંધાયો છે. સૌથી પહેલા તેમને જખૌ, બાદમાં પોર
સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સૌથી વધુ પાંચ ગોલ્ડ મેડલ મેળવનારી ભુજની દીકરી યોગી રૂપાબેન રાહુલભાઈ જોષીએ એમ.એસ.સી. ગણિત વિષય સાથે પૂર્ણ કર્યું છે અને તેને ગણિત વિષયમાં સૌથી વધુ પાંચ ગોલ્ડ મેડલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. યોગી જોષ
કચ્છના યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે નવી પહેલના ભાગરૂપે માંડવીના કોડાયપુલ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ભારત સરકાર દ્વારા પસંદગી પામેલ પ્રથમ અને એકમાત્ર ડ્રોન એરો-વિઝન લેબનો આરંભ કરાયો છે. ચાર થી 6 મહિનાના કોર્ષમાં વિદ્યાર્થીઓને રહેવા, અભ્યાસ સહિતની તમામ ત
હાજીપીરથી જખૌ તરફ જઈ રહેલી મીઠા (નમક) ભરેલી બે ટ્રક જખૌ ગામ નજીક અચાનક પલટી ખાઈ જતાં માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના એક જ દિવસમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે. પ
ભુજ વર્તુળ કચેરી દ્વારા ઊર્જા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વીજળીના વપરાશમાં સલામતી અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર તપન એન. વોરાના માર્ગદર્શન હેઠળ સવારે શરૂ થયેલી રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી જેમા
સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિઓના રૂપિયા મામલે સમન્વય પોર્ટલને આધારે મ્યુલ બેંક ખાતાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે સાયબર ફ્રોડના રૂપિયા 13 લાખ ભુજ,ભુજોડી અને નખત્રાણાની બેંકમાં જમા કરાવી ઉપાડી લેવા મામલે ત્રણ ગુનો નોધાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ સાયબર સેલના
વિષય: મુન્દ્રા-ભુજ રૂટ પર અનિયમિત એસ.ટી. બસ અને વિદ્યાર્થીઓની કફોડી હાલત અંગે જાહેર આવેદન પ્રતિ, હર્ષ સંઘવી, (ઉપ મુખ્યમંત્રી તેમજ ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી, ગુજરાત રાજ્ય) મંત્રીજી, આપને આ પત્રરૂપી સમાચાર દ્વારા કચ્છના વિદ્યાર્થીઓની એક ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરવા માંગીએ છી
વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ દ્વારા ગુજરાતમાં 30 સ્થળોએ એકાઉન્ટિંગ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરાઈ છે.જેમાં કચ્છના મુખ્ય મથક ભુજનો પણ સમાવેશ થયો છે. અમદાવાદ સીએ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી આ મ્યુઝિયમ ભુજ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત, ગાંધીનગર, ભરૂચ, નવસારી સહ
ભુજ નગરપાલિકામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં ત્રિકોણ બાગ, સ્ટેશન રોડ, મહાદેવ નાકા, સહયોગ હોલ, આર.ટી.ઓ. સર્કલ, ઓપન એર થિયટર, રેલવે સ્ટેશન સહિત 7 સ્થળોએ 175 લાખના ખર્ચે એરપોર્ટમાં હોય એવા સેન્સરવાળા અત્યાધુનિક પે એન્ડ યૂઝ શાૈચાલય બનાવવાનો ઠરાવ થયો છે. જે સાથે શહેરમાં કુલ 31
મંજૂસર ખાતે રહેતા પ્રૌઢ પોતાની પૌત્રીને મળવા બાઈક લઈને દંતેશ્વર ગયા હતા, જ્યાંથી બાપોદ ખાતે આવી રહ્યી હતા ત્યારે સરદાર એસ્ટેટ નજીક પતંગનો દોરો આવી જતાં તેઓના ગળામાં ઇજા પહોંચી હતી. તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના ગળામાં 5 ટાંકા આવ્યા હતા. તેઓને સાર
તાજેતરમાં લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાને કારણે 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો છે. જો કે તેની સામે કિંજલે FB પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું હતું કે, શું બે-ચાર અસ
જો તમારું ID હેક થાય તો તમે શું કરો? પોલીસ ફરિયાદ કરો? પણ આજથી વર્ષો પહેલાં 14 વર્ષના એક છોકરાનું ઈમેલ આઈડી હેક થયું અને એ છોકરાએ ઇતિહાસ રચી દીધો. નામ સન્ની વાઘેલા! 9મા ધોરણમાં ID હેક થયું એટલે પોતે હેકિંગ શીખવાની શરૂઆત કરી. થોડા સમયમાં તો પોલીસે પણ સન્નીની મદદ લીધી અને 26/11ના અને અમદાવ
એપીકે ફાઈલ થકી એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરાવીને ગઠિયાએ રૂા.2.50 લાખની વર્ચ્યુઅલ પ્રોડક્ટની ખરીદી કરાવીને રૂપીયા પરત ન આપતા માંજલપુર પોલીસ મથકમાં છેતરપીંડીનો ગુનો નોંધાયો છે. ગોરવા મધુનગર રોડ પર આવેલા આમીનાપાર્કમાં રહેતા 30 વર્ષિય ઈર્શાદ અહેમદ પઠાણ ફેબ્રીકેશનનું કામકા
શહેરના જાણીતા અને વિશ્વસનીય બિલ્ડર જૂથ દર્શનમ ગ્રૂપ દ્વારા માંજલપુર ખાતે તૈયાર થઈ રહેલ દર્શનમ સ્પલેન્ડોરા-3ના સેમ્પલ હાઉસનું વૈષ્ણવાચાર્યા પરમ પૂજ્ય ગોસ્વામી વ્રજરાજકુમાર મહારાજના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ “લાલો’ના જાણીતા કલાકાર શ્રૃહૃદ ગોસ્વામ
પાણીગેટ ખાતે રહેતો સાકિબ તેમના ભાઈની સાથે સાંજે 4.30 વાગ્યાના અરસામાં પાણીગેટથી નીકળ્યો હતો. આ દરમિયાન તેનો ભાઈ બાઈક ચલાવી રહ્યો હતો અને સાકિબ પાછળ બેઠો હતો. ત્યારે કીર્તિસ્તંભ પાસે તેમનું બાઈક સ્લીપ થતાં બંને રોડ પર પટકાયા હતા. જોકે બાઈક આગળ ચાલતી એસટી બસમાં ઘૂસી જતાં ટ્રાફિ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અનગઢ પાસેથી જાહેરમાં હાઇવેની સાઇડમાં જોખમી કેમિકલ ઠાલવતું ટેન્કર પકડાયું હતું. આ કેમિકલ પાદરાની શિમર કેમિકલ્સમાંથી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે જીપીસીબી દ્વારા કંપનીને ક્લોઝર ડિરેક્શન અપાયા છે. નંદેસરી પોલીસે ટેન્કર ચાલક સહ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
મ.સ.યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને હાર્ડ કૉપીમાં આઈ.ડી. કાર્ડ આપવામાં આવતા નથી. તેમજ તેના બદલે તેઓને ડિજિટલ આઇડી કાર્ડ મેળવવા માટે જણાવવામાં આવે છે. જોકે બીજી તરફ એનએસયુઆઇના કાર્યકરોના એવા આક્ષેપ છે કે, દર વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી ફી તરીકે આઈ.ડી. કાર્ડના ન
સ્પોર્ટ્સે મને જીવનના ઘણાં સબક શીખવ્યાં છે. તેમ પારૂલ યુનિવર્સિટીમાં યોજાયેલા કોન્વોકેશનમાં ઉપસ્થિત ટેનિસ લિજેન્ડ સાનિયા મિર્ઝાએ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા સમયે માર્ગદર્શન આપતા સંબોધ્યું હતું. જીવનમાં ગમે તેટલા રીજેક્શન મળે પરંતુ એક દિવસ સફળતા મળશે. વિદ્યાર્થીઓ
પાવાગઢ જૈન તીર્થમાં રવિવારે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની છાંયામાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજના આજ્ઞાનુંવર્તી ઉપાધ્યાય અનંતચંદ્રવિજયજી મહારાજ, સેવાભાવી પુર્ણચંદ્ર વિજયજી, અરિહંત વિજયજી, પિયંકર વિજયજી મહારાજની નિશ્રામાં ભગવ
મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત વડોદરામાં તમામ 19 વોર્ડને આવરી લેવાય તે મુજબ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 2 જાન્યુઆરીથી ત્રીજો ફેઝ શરૂ થવાનો છે. તાજેતરમાં 6 જેટલી શિબિરો યોજાઇ હતી. જેમાં જે યોગમાં જોડાયા તે યોગથી વિમુક્ત થાય નહીં
સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ દ્વારા તા. 14 ડિસેમ્બરે નવા વર્ષનું સ્નેહમિલન, વાર્ષિક ગરબા મહોત્સવ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. 3 કલાકમાં 53 બોટલ રક્તદાન આયુષ્ય બ્લડ બેન્ક દ્વારા એકત્ર કરાયું હતું. મુખ્ય અતિથિ તરીકે ભાજપા પ્રમુખ ડો.જયપ્રકાશ સોની હાજર રહ્યા હતા. નવા વર્ષની શુભકામ
વિશ્વામિત્રી વેસ્ટ વિભાગના ગોરવા, ગોત્રી, અકોટા, લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં સમારકામ કરાશે. 12 ફીડરમાં 15થી તા.21 ડિસેમ્બર સવારે 7થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરી દરમિયાન લગભગ 28 હજાર જેટલા ગ્રાહકો વીજ પુરવઠો ન હોવાથી હેરાન થશે. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો ચાલુ ક
શહેરમાં ઉત્તરના ઠંડા પવનોને કારણે ઠંડીનો પારો સતત 12-13 ડિગ્રી નોંધાઈ રહ્યો છે, જે આગામી અઠવાડિયા સુધી યથાવત્ રહેશે. જ્યારે 25મી બાદ ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરાશે. ઉલ્લેખનિય છે કે, મંગળવારે પણ ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. હવામાન વિભાગના આંક
ખાડોદરાનું બિરૂદ પામેલા વડોદરાના રસ્તાઓની કામગીરી શરૂ ન કરાતાં લોકો પરેશાન થઇ ગયા છે. ખરાબ રસ્તાથી પરેશાન લોકોની તકલીફ દૂર કરવા 10 ઓક્ટોબરે વર્કઓર્ડર આપી દેવાયો હતો, પરંતુ 62 કરોડના 30 રોડનાં ખાતમુહૂર્ત જ ન કરાતાં કામ શરૂ થયું નથી. રસ્તાને રિ-સર્ફેસિંગ, વાઇડનિંગ, કાચા-પાકા રોડ
ડભોઇના ખેડૂત રવિવારે બપોરે પાણી પીવા જતાં નકલી 2 દાંત ગળી ગયા હતા. જેને પગલે તેઓને સયાજી હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેઓને વોમિટ કરાવી દાંત બહાર કઢાયા હતા. ત્યારબાદ તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હાલમાં તેઓની તબિયત સ્વસ્થ છે. શહેરની સરકારી હોસ્પિટલોમાં ઘણીવાર એવા કિસ્સ
13 વર્ષથી 3 ફૂટની ખાટલીમાં સૂઈ રહેલા અને દિવ્યાંગતા સામે ઝઝૂમી રહેલા હર્ષના હાથની બંધ મુઠ્ઠી ન ખૂલતાં સરકારની સહાયનો માર્ગ પણ બંધ થઈ ગયો છે. જન્મજાત 100 ટકા દિવ્યાંગતા ધરાવતો હર્ષ ગોહિલની હાથની આંગળીઓ વાંકી વળેલી છે. સરકારની સહાય મળે તે માટે પરિવાર પુત્રનું દિવ્યાંગતા સર્ટિફિ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસની રેલીમાં મોદી તેરી કબ્ર ખુદેગી ના નારા હતા. જેના કારણે સંસદમાં હોબાળો થયો. બીજા મોટો સમાચાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિશે હતો, જેમણે એક મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચ્યો હતો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. 'મોદ
છોટાઉદેપુર વનાર જામલા રોડ ઉપર તથા દડીગામ દેવહાટ ગામ તરફ ડોલોમાઇટ પથ્થરની ખાણો આવેલી છે. જેમાં ઘણી ખાણોમાં કામ ચાલતું પણ નથી. આમાંથી કેટલી કાયદેસર અને કેટલી ગેરકાયદેસર ખોદેલી હોય તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. હાલમાં આ ખાણોમાં ફુલ પાણી ભરેલું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારમાં જવાના રસ
ફતેપુરા તાલુકાના મોટાસલરા ગામના મહુડા ફળિયામાં રહેતા કાનજીભાઇ ચોખલાભાઇ પારગી શનિવારના કડીયા કામ પૂર્ણ કરી સાંજે મોટર સાયકલ લઇને ઘરે જતા હતા. તે દરમિયાન સલરા ગામે ફતેપુરા સંતરામપુર રોડ ઉપર રાહદારીને એક મોટર સાયકલ ચાલકે ટક્કર મારી મોટર સાયકલ મુકી નાસી ગયો હતો. ત્યારે કાનજ
શહેરા તાલુકાના ઉમરપુર ગામના ભાથીજી મંદિર પાસે પાછલા કેટલાક મહિનાથી વીજ ડીપી નમી ગયેલ હો વાથી એમજીવીસીએલ કચેરી ખાતે સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.ભાથીજી મંદિર અને પ્રાથમિક શાળા પણ નજીકમાં હોવાથી નમી ગયેલ વીજ ડીપીની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવે તે જરૂરી હોવા છતા
મહિસાગર જિલ્લાનું આરોગ્ય તંત્ર જાણે કે વેન્ટિલેટર ઉપર જીવતું હોય તેવી સ્થિતિ છે. જિલ્લાની મુખ્ય આરોગ્ય સંસ્થા લુણાવાડામાં આવેલી જનરલ હોસ્પિટલમાં ફિઝિશિયન અને સર્જન જેવી અત્યંત મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોઇ દર્દીઓને યોગ્ય સારવારથી વંચિત રહેવું પડી રહ્યું છે. મહિસ
ફતેપુરા તાલુકામાં કામેશ્વર મહાદેવ મંદિરથી નવાબસ સ્ટેશન થઈ તેલગોળા સુધી તેમજ બાયપાસ પર નવીન સીસી રોડ બનાવવાની કામગીરીમાં મુખ્ય માર્ગ બંધ કરી પાટવેલ રોડ પર સિંગલ પટ્ટી રસ્તાથી વાહન વ્યવહાર ચાલુ રખાતા પાટવેલ રોડ સિંગલ પટ્ટી હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છ
યુવાનોને પ્રોત્સાહન આપીને રમતગમતની સંસ્કૃતિને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા સ્થિત આધુનિક રમત-ગમત સંકુલ ખાતે સોમવારના રોજ 'સાંસદ ખેલ સ્પર્ધા' અંત્ગત વિવિધ રમતોનો પ્રારંભ કરાયો હતો.. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આયોજ
ઝઘડિયા ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આગેવાનોએ રાજ્યના ટ્રાઇબલ વિસ્તારોમાં આવેલ આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરી શાળાઓમાં સુવિધાઓ વધારાય તેવી માંગ સાથે પ્રાન્ત અધિકારીને આવેદન આપ્યું હતું. રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ આદીજાતિ વિભાગ તરફથી શરૂ કરવામાં આવ
રાજ્યભરમાં ચાલી રહેલી સાયબર ફ્રોડ વિરોધી ઝુંબેશના ભાગરૂપે દાહોદ જિલ્લાના યુવાનોના પણ મ્યુલ એકાઉન્ટ હોવાનો પર્દાફાશ થયો છે. સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર, ગુજરાત રેલવે પોલીસ અને દાહોદ સાયબર ક્રાઈમની સંયુક્ત તપાસમાં દાહોદ જિલ્લાના પાંચ યુવકોના નામ ખૂલ્યા છે. જેમણે સાયબર ઠગાઈન
ઘોઘંબા અને કાલોલ તાલુકાની 5 ગ્રામપંચાયતમાં અધુરા પુરાવાના આધારે લગ્ન નોંધણી કરી હોવાનું સરકારી તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે લગ્ન નોંધણી રેકર્ડ ખરાઇ કરવા આગેવાનો અરજી લઈ રાણીપુરા ગ્રામ પંચાયત પહોચ્યા હતા. ગોધરાના દરૂણિયા ગામના ગ્રામજનો રાણીપુરા ગ્રામ પંચાયત ઉમટીને પં
ભરૂચ જિલ્લામાં ખાસ મતદારયાદી સુધારણા અંતર્ગત બીએલઓને મતદારના નિવાસની ત્રણ વખત મુલાકાત લીધાં બાદ પણ પરત નહિ આવેલાં ફોર્મ અંગેની માહિતિ આપવામાં આવી હતી. ખાસ મતદારયાદી સુધારણા દરમિયાન બુથ લેવલ ઓફિસરોએ મતદારોના ઘરે જઇને એમ્યુરેશન ફોર્મનું વિતરણ કર્યું હતું. જેમાંથી મતદારો
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ તથા ડિરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંદીપ સાગલેએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાંદોદ તાલુકાના વડિયા ગામે સ્થાનિક નાગરિકો સાથે ગ્રામસભાનું આયોજન કર્યું હતું. જિલ્લા કલેકટર એસ.કે.મોદી, નિવાસી અધિક કલે
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તા. 14 ડિસેમ્બરના રોજ માનવ અધિકારો અંગે જનજાગરૂકતા ફેલાવવાના આશયથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોલીસ હેડક્વાર્ટર ઇન્ચાર્જ ડીવાયએસપી ડો. અનિલ સિસારા, એડવોકેટ અશ્વિની દેશમુખ તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ પ્રીમિલાબેન
એકતાનગરમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યાં બાદ તેની કનેકટવીટી વધારવામાં આવી રહી છે. એકતાનગર અને અંકલેશ્વર વચ્ચે 85 કિમીનો 6 લેનનો આરસીસીનો બાયપાસ રોડનું નિર્માણ કરવામાં આવશે. સરકારની મંજૂરી મળી ગયા બાદ વહીવટીતંત્ર તરફથી હવે જમીન સં
ભરૂચ જિલ્લાનું તાપમાન વધતાં બપોરે ગરમી અનુભવાઇ હતી. તો બીજી તરફ વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડી પડી રહી છે. આમ ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેથી સવારે ઠંડી તો બપોરે ગરમી અનુભવાઇ હતી. આમ આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વધીને 30 ડીગ્રી અને લઘુત્તમ ત
ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં 20,659 કોર્ટ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા ન્યાયલય ખાતે તમામ ન્યાયધિશો, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરા લિગલ વોલેન્ટીયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયધિશ આર.કે.દેસાઇના હસ્તે દિપ પ્રજજ્વલીત કરી
હાંસોટના વમલેશ્વરથી પરિક્રમાવાસીઓ બોટમાં બે કલાકની સફર કરી સામે મીઠીતલાઇ આશ્રમ ખાતે પહોંચે છે પણ હાલ ત્યાં માટી પુરાણ વધી જતાં જેટી સુધી બોટ જઇ શકતી ન હોવાથી પરિક્રમાવાસીઓને કીચડમાં ચાલીને અથવા જોખમી રીતે બોટમાંથી ઉતરવાની ફરજ પડી રહી છે. નર્મદા પરિક્રમાવાસીઓના આગમન માટ
ભરૂચના જંબુસર બાયપાસ રોડ પરથી પોલીસે બાંગ્લાદેશી એજન્ટ સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશના એજન્ટે બાંગ્લાદેશથી 60 જેટલી યુવતીને કામ અપાવવાની લાલચે ભારતમાં બોલાવી તેમને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી. એજન્ટ સહિતના ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમના
પ્રેમ, શાંતિ અને સૌહાર્દના તહેવાર નાતાલની ઉજવણીને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લાના સમસ્ત ખ્રિસ્તી સમાજ તરફથી પોલીસ તંત્રને પરવાનગી અને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા અંગે આવેદન આપ્યું છે. ખ્રિસ્તી સમાજની વિવિધ ચર્ચો અને સંસ્થાઓ દ્વારા સ્થાનિક ચર્ચોમાં પ્રાર્થના, સભાઓ તથા સમ
તાપી જિલ્લામાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ક્રાઇમ સામે તાપી જિલ્લા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી દેશભરમાં થયેલી સાયબર ઠગાઈના કરોડો રૂપિયાના નાણાં સગેવગે કરવા આપનાર દંપતીને તાપી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધું છે. આરોપીઓ દ્
વ્યારા નગરમાં નિર્માણાધીન ભવ્ય અને દિવ્ય શિખરબદ્ધ મંદિરના કાર્ય નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં બીએપીએસ સંસ્થાના વિદ્વાન વક્તા અને પ્રેરણાદાયી સંત ડૉ. સાધુ જ્ઞાનવત્સલદાસ સ્વામીજીએ મંદિરના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંદિર માત
રાજકોટ સહિત રાજ્યભરમાં 55 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો પાત્રતા ધરાવતા ન હોવા છતાં પણ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અન્વયે કેન્દ્ર સરકારીની મફત અનાજ યોજનાનો લાભ લેતા હોવાથી ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં આવા 102224 રેશનકાર્ડ ધારકની તપાસના આદેશ કરતાં જ
દેશના પ્રથમ અમદાવાદ શહેરનો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવેશ કર્યા બાદ હવે અન્ય મહાનગરપાલિકાઓ પણ જાગૃત થઇ છે અને તેના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ પણ ઐતિહાસિક બિલ્ડિંગોની ધરોહરને સાચવી રાખવા માટે હેરિટેજ પોલિસી બનાવવા કવાયત હાથ ધરી છે અને તેના માટે કન્સલ્ટન્સી નિમ
તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદે ખ્રિસ્તી ધર્મમાં અપનાવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે દેવ બિરસા સેના, વ્યારા દ્વારા પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનમાં જણાવાયું છે કે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં આદિવાસી વસ્તી મોટા પ્ર
ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામે મસ્જિદની બાજુમાં અને પાણીની ટાંકી વિસ્તારમાં પાંચ ઘર વચ્ચે અને મસ્જિદ ની બાજુમાં બે ઘર વચ્ચે ગટર લાઈન બનાવી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી સરકારી નાણા નો વેડફાટ કરવામાં આવ્યો છે. સમગ્ર ગટર લાઇન બનતા ગ્રામજનોમાં પણ ચર્ચા
નડિયાદ શહેરની જીવાદોરી સમાન મહી કેનાલ હાલમાં ગંભીર પ્રદૂષણનો ભોગ બની છે. જેમાં કેનાલના પાણીમાં કચરાના ઢગલાની ગંદકી સાથે દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જાહેર આરોગ્ય પર જોખમની આશંકા સેવાઈ રહી છે. આ સાથે વર્ષમાં એક વાર પણ કેનાલની સાફ સ
થરાદ સ્થિત સુદંબરી આશ્રમમાં 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ (વાવ–થરાદ–દિયોદર ગોળ)ની સામાન્ય સભા યોજાઈ હતી. સમાજમાં વધતા જતા ખર્ચાળ રિવાજો, તૂટતા સગપણ અને સામાજિક અશિસ્ત રોકવા માટે સુસંગઠિત સામાજિક બંધારણ ઘડીને સર્વસંમતિથી અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં સમાજ માટે ઘડાયેલા
સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શહેર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલનો તમામ વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય કરી દીધો છે. તેમજ વહીવટદાર તરીકે અમદાવાદ DEOની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખની
અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી થઇ રહી છે. જેને લઇ એજન્સીઓએ વોચ વધારી દીધી છે. આ વોચના ભાગરૂપે જ કસ્ટમ્સના અધિકારીઓએ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અમદાવાદ એરપોર્ટ પર કેટલાક મુસાફરોને અલગ તારવ્યાં હતા. ત્યારે જ દુબઇથી અમદાવાદ આવેલી સ્પાઇસ જેટ ફ્લાઇટ નંબર SG016 માંથી એક ભા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની અરજીઓ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં માગેલી
'જળ એ જ જીવન છે'ના મંત્રને સાર્થક કરવા અને જળ સંચયની પ્રવૃત્તિને લોક આંદોલન બનાવવાની નેમ સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. તત્વચિંતક, વિશ્લેષક અને દેશના પ્રખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસના મુખેથી રેસકોર્સના કવિ રમેશ પારેખ ર
શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી હોટલ ગ્રાન્ડ કેમ્બેમાં ડાન્સ એકેડેમી સાથે જોડાયેલા વિવાદ દરમિયાન બબાલ અને મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ડાન્સ એકેડેમીમાં કામ કરતી યુવતીઓને ઇજા પહોંચી છે. વસ્ત્રાપુર પોલીસે દંપતી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હોટલ ગ
સુરતના અડાજણ વિસ્તારમાં એક અત્યંત શર્મજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બિહારના 25 વર્ષીય યુવકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ગાયના પાછળના પગ બાંધીને કુકર્મ કરી રહેલા આ નરાધમને તબેલાના માલિકે જોઈ જત
વડોદરા શહેરના ગોત્રી હરીનગર પ્રથમ ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડતાં રસ્તા ઉપર પાણીની રેલમછેલ થઇ હતી. ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન પાણીની લાઇનમા ભંગાણ સર્જાતા આ લાઇનથી પાણી મેળવતી 25 જેટલી સોસાયટીના લોકોને પાણી માટે વલખાં મારવાંનો વખત આવ્યો હતો. મળેલી વડોદરા મહા
ધર્માંતરણ મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં હાઈકોર્ટે એક પિતાની અરજી ફગાવી કાઢી છે. જેમાં પિતાએ એવી દાદ માગી હતી કે, તેની પુત્રીનું ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાયું હોવાથી આ મામલે ઓથોરિટીને FIR નોંધવા આદેશ કરવામાં આવે. જોકે, હાઈકોર્ટે આ અરજી રદ કરતા એવું તારણ રજૂ કર્યું કે, અર
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસ અને વ્યવસ્થાપનને લગતા ત્રણ મહત્ત્વના નિર્ણયો અને પ્રક્રિયાઓ સામે આવી છે. જેમાં એક તરફ સામાજિક શૈક્ષણિક હેતુ માટેની એફએસઆઈ માફીનો રાજ્ય સરકારે છેદ ઉડાડી દીધો છે, બીજી તરફ ચૂંટણી કાર્ડમાં ક્ષતિઓ બદલ લાખો લોકોન

24 C