રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરવા માટે બૂટલેગરો દ્વારા અપનાવાતી અવનવી તરકીબો ફરી એકવાર પકડાઈ ગઈ છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે અડાલજ કેનાલ નજીકથી પિકઅપ ડાલામાં લસણ જેવા જીવનજરૂરી માલસામાનની આડમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલો વિદેશી દારૂનો મો
અમદાવાદમાં USDTના નામે ઠગાઇના બે કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સામાં વેપારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીનો સંપર્ક થતા 10 ટકા કમિશનની લાલચ આપી USDTમાં રોકાણ કરવાના બહાને 31 લાખ પડાવ્યા, જ્યારે અન્ય એક વેપારીને પરિચિત વ્યક્તિએ 1 ડોલર પર 1 રૂપિયા કમિશન આપવાનું કહીને 10 લાખ રૂપિયાના USDT
હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં શનિવારે સંકટ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગણપતિદાદાને 21 કિલો જામફળ અર્પણ કરાયા હતા. સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરાયો હતો. ત્યારબાદ સવારે 6:15 કલાકે આરતી યોજાઈ હતી. યજમાન ગણેશ યુવક મં
પાટણના નવા બસસ્ટેન્ડ પાસે ગત ગુરુવારે સાંજે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક 25 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓ થતાં મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવ
'અમે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ ડીસીબી ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે ડાભેલ ગામના આશિયાના સોસાયટીના ઘર નંબર 85ના આજુબાજુ પહોંચ્યા હતા. હું અને મારા ટીમના માણસો ઘરની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા, જ્યાં હું પાછળની બાજુ ટીમના માણસો સાથે ઉભો હતો. રાતના અંધારામાં સલમાન લસ્સીએ પોલીસને
વડોદરા એરપોર્ટ પર આજે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, જ્યાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નં. 6E 5126 / 6087 (વડોદરા-મુંબઈ) 'ઓપરેશનલ રિજન'ને કારણે રદ કરવામાં આવી છે. એરલાઇન્સ દ્વારા મુંબઈ જનાર મુસાફરોને વૈકલ્પિક રીતે અન્ય ફ્લાઇટમાં ટિકિટ અથવા રિફંડ આપવાની વ્યવસ્થા કરવામાં આવશ
અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં થયેલી હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે. ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતમાં પાટીદાર સમાજની એક વિશાળ અને મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આજે અમરેલી શહેરમાં પ્રતીક ધરણા અને કિસાન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વ
વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર જાહેરમાં અશ્લીલ વર્તન કરતી બે મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. શુક્રવારની રાત્રે સરોધી ગામ નજીક ઢાબા પાસે પેટ્રોલિંગ દરમિયાન આ મહિલાઓ ઝડપાઈ હતી. પોલીસ ટીમે જોયું કે ઢાબા નજીક ઉભેલી આ બંને મહિલાઓ આવતા-જતા લોકોને અશ્લીલ ઈશારા અને હાવભા
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ગઈકાલે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે 16.3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ભૂજમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સે
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે આશરે ₹10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ નિર્ણય લેવાયો છે. જેને લઇને વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી,
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 74મો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. આ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 354 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તર
વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન કાયદા હેઠળ ઝડપાયેલા કુલ 1.52 કરોડ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરવામાં આવશે. ભિલાડ RTO ચેકપોસ્ટ નજીકની ખુલ્લી જમીનમાં સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાશે. છેલ્લા ત્રણ મહિનામાં વલસાડ રૂરલ, સીટી અને ડુંગરી પોલીસ મથકો દ્વારા આ દાર
રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે, જેમાં રેલનગર વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે પિતા-પુત્ર સહિતની ટોળકીએ યુવાન પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. બાદમાં હવામાં ફાયરિંગ કર્યાનો પણ આક્ષેપ ઈજાગ્રસ્ત યુવાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે ફાયરિંગ
પોરબંદરમાં ઉદ્યોગનગર GIDC રેલવે ફાટક ન ખુલતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. દેવદિવાળી બાદ પણ ફાટક કાર્યરત ન થતા, મોટી સંખ્યામાં નાગરિકોએ મોડી રાત્રે રેલવે સ્ટેશને પહોંચી અધિકારીઓને તાત્કાલિક ફાટક ખોલવા રજૂઆત કરી હતી. આ ઘટના રાત્રે લગભગ 10:30 વાગ્યે બની હતી, જ્યારે નાગરિકોનો સમુ
શેર માર્કેટમાં રોકાણના નામે લાલચ આપીને લોકોને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ટોળકીના ત્રણ સભ્યોને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ નકલી ફર્મ બનાવીને તેના નામે બેંક ખાતાં ખોલાવ્યા હતા અને તેમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડીના નાણાંની હેરફેર કરી હતી. આ ગુન
વ્યારાના કણજા ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા બનાવાયેલ અંડરબ્રિજ લોકો માટે સુવિધા બનવાની જગ્યાએ હાલ મુશ્કેલીનું કારણ બની ગયો છે. વરસાદ બંધ થયા બાદ પણ આ અંડરબ્રિજમાં અડધો ફૂટ જેટલું પાણી કાયમી રીતે ભરાઈ રહે છે, જેના કારણે શહેરવાસીઓ તેમજ આસપાસના ગામોના લોકો માટે અહીંથી પસાર થવ
વ્યારા સહિત દેશભક્તિના સ્મરણ પર્વ તરીકે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે 07 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો યોજાયા. તાપી જિલ્લામાં પણ દેશભક્તિની અનોખી ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક કચેરી વ્યારાના પ્રાંગણમાં પોલ
વ્યારા માં ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આવતી કાલથી આરંભ થનારી ‘જનજાતિ ગૌરવ યાત્રા’ તથા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે 17-18 નવેમ્બરે યોજાનારી ‘યુનિટી માર્ચ’ અંગે પ્રેસકોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી માધુભાઈ કથીરિયા, વ્યારા
તાપી જિલ્લાનું નાનું, પરંતુ પ્રગતિશીલ ચીખલદા ગામ આજે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યું છે. અહીંના યુવાન સરપંચ રિપિન ગામિતે સોશિયલ મીડિયાને વિકાસના સાધન તરીકે અપનાવીને એક અનોખી પહેલ કરી છે. રિયલ સરપંચ તરીકે ઓળખાતા આ 33 વર્ષના યુવાને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને ગ્રામ્ય લ
ઉમરગામ તાલુકામાં ખતલવાડા ગ્રામ પંચાયત હદમાં આવેલી ઓલટાઈમ પ્લાસ્ટિક કંપની દ્વારા સ્થાનિક કામદારો ખાસ કરીને મહિલા કામદારોને યેનકેન પ્રકારે હેરાન કરાતી હોવાની ચર્ચા સંભળાય છે. આ કંપનીમાં મેનેજમેન્ટ અવનવા તુક્કાઓ અપનાવી કામદારોને હેરાન કરે છે. કંપનીમાં એક સાથે માતા અને દી
દાહોદ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળની કામગીરીમાં ગુણવત્તા અને પારદર્શિતા લાવવા માટે બાળ વિકાસ યોજના અધિકારીઓની માસિક રિવ્યુ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં DDO સ્મિત લોઢાએ આકરાં પગલાં લેવાની સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે આંગણવાડી કે
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ તથા કેમિકલ સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિઓ ઝડપાઈ રહી હોવાથી સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. મોટા ભાગે ડ્રગ અથવા તેની કાચી સામગ્રીના સંગ્રહ અને ઉત્પાદન માટે ઉદ્યોગિક એકમોનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયા બાદ પારડી પોલીસે G
શહેરાની વાઘજીપુર ચોકડી પાસે ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં આગળ ચાલતી આઇસર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 13 યાત્રાળુ મુસાફરોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે શહેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડાસાથી ખાનગી લક્ઝર
પ્રિતેશભાઇ પટેલ (રહે. મલવાડા, તા.ચીખલી) ગતરોજ બપોરના સમયે ઘરનો સામાન લેવા ચીખલી જતો હતો. તે દરમિયાન ગામની શાળા પાસે ઘરની જમીનની કોઈ જૂની અદાવત રાખીને તેમના ફળિયાના વિશાલ પટેલ, ક્રિશ પટેલ, ઋત્વિક પટેલ (તમામ રહે.મલવાડા પટેલ ફળિયા, તા.ચીખલી)એ હુમલો કરી પાઇપ, લાકડા તથા પટ્ટાથી માર મ
ચીખલીમાં વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલ ખાનગી બસના ચાલક સાથે માથાકૂટ કરી બસની ચાવી લઈ ફરાર થઇ જનાર બે શખ્સને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી ચાવી પરત લીધી હતી. લાંબો સમય ડ્રામા ચાલતા મુસાફરો અટવાવા સાથે ટ્રાફિક જામ પણ થયો હતો. વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી જય દ્રારાકેશ ટ્
દેશમાં રેલવે વિભાગ ટ્રેનોને યોગ્ય દિશા આપવા માટે ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ (ABSS) લગાવી રહ્યું છે. આ ક્રમમાં દિલ્હી-મુંબઈ રૂટ પર આવેલા ગોધરા-નાગદા રેલ ખંડ પર એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગત સપ્તાહે આ ખંડના રતલામ ઈ-કેબિનથી બજરંગગઢ સુધીના લગભગ 69 કિમી લાંબા સેક્શનમાં
ઉમરગામથી શુક્રવારે આ જનજાતિ ગૌરવ યાત્રા રથ નીકળી તારીખ 15 11 2025 ના રોજ એકતા નગર ખાતે પૂર્ણ થશે ઉમરગામથી નીકળી હતી. આ રથ યાત્રા સાંજે પારડી કુમાર શાળા મેદાન ખાતે બપોરે આવી પહોંચી હતી અને આ રથ યાત્રા સાથે રહેલ ગુજરાત સરકારના મંત્રી જયરામભાઈ ગામીત તથા વિજયભાઈ અને પિયુષભાઈ પટેલે બિ
પારડી તાલુકાના કોલક મીરાંદાતાર દરગાહમાં રાસ્તી પલ્લીમાં નો ઉર્શ શરીફ યોજાયો હતો. જેમાં ઉર્શનાં છિલ્લા બાંધવામાં આવ્યા તેમજ મૌલુત શરીફ પાઠનું વાંચન કરવામાં આવ્યું હતું. આ સાથે રાસ્તીમાંની ધજા ચઢાવવામાં આવી હતી. તથા સંદલ પાલખી આખા ગામમાં નીકળતા મોટી સંખ્યામાં ભક્તો જોડાય
દાનહના દાદરા ગામે આવેલ ગ્રોવર એન્ડ વેલ ઇન્ડિયા કંપનીમાં રક્તદાન કેમ્પનું આયોજન સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લાયન્સ કલબ ઓફ સિલવાસા અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પ કંપનીના ચેરમેન ઉમેશજી મોરના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર દ્વા
વાપીમાં વૈશાલી ઓવરબ્રિજથી લઇને જીઆઇડીસી ચાર રસ્તા સુધી હાઇવેના સર્વિસ માર્ગ પર ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે. જેથી પેસેંજરો બુકિંગ કર્યા બાદ ઓફિસની સામે ઉભા રહે છે. ખાસ કરીને સાંજના સમયે જ્યારે લક્ઝરી બસો પેસેંજરોને લેવા પહોંચે છે ત્યારે મોડે સુધી ઉભી રહેતા સર્વિસ માર્ગથી
વલસાડ પાલિકામાં જૂથબંધી અને સંકલનના અભાવનો નમુનો પ્રકાશમાં આવ્યો,જ્યારે રૂ10 કરોડના ખર્ચે બનનાર રોડ માટે બે વોર્ડમાં બે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સભ્યોએ પોતપોતાની રીતે અલગ અલગ ખાતમુહૂર્ત કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડમાં પાલિકાના વહીવટમાં ચૂંટા
પારડી પરીયાના યુવકને ઠગી 2.15 લાખ પડાવનાર ભૂવા અને તેની ટોળકીએ અમદાવાદના બાવળામાં ખેડૂત કાંતી વાઘજીભાઇ મકવાણા ઉ.વ. 70 સાથે 1,06,50,000ની છેતરપિંડીની કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ઠગ ભૂવા અનવર ઉર્ફે સલીમબાપુ રહે. વાંકાનેર, મોરબી અને તેના બે સાગરીતો વજુ મથુરભાઇ પગી અને બચુ ઠાકોર બંને ર
પંચમહાલમાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોને ફીટનેસની કામગીરી ગુજરાતના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના આદેશથી માર્ચ 2025થી અટકાવી દેતાં ટ્રેકટર- જેસીબી ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોની ફિટનેસ ટેસ્ટની કામગીરી માર્ચ 2025થી અટકાવી છે, જેથી ટ્રેક્ટર-જેસીબી માલિકોની રોજીરોટી પર સંકટ ઉભ
સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ અને વહીવટી ગૂંચવણો કેવી રીતે વિકાસ કાર્યોને અટકાવી શકે છે અને તેનો સીધો ભોગ સામાન્ય નાગરિકોને બનવું પડે છે, તેનું જીવંત ઉદાહરણ વલસાડ તાલુકાના કુંડી ગામે સામે આવ્યું છે. અહીં તંત્રએ સ્ટેટલાઈટ માપણીમાં ગંભીર છબરડો થતાં આંગણવાડી માટે નિયત ક
ચાપલધરા ગામે ગત 27 સપ્ટેમ્બરના રોજ ત્રણ ખેડૂતોની ઊભેલા પાક શેરડી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારીના કારણે બળી ગઇ હતી પરંતુ આજદિન સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ચાપલધરામાં 27 સપ્ટેમ્બર બપોરના અંદાજે 1.15 કલાકે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનનો તાર
મહિસાગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત જિલ્લાના 963 બીએલઓ દ્વારા જિલ્લાના તમામ 8,49,456 મતદારોના ઘરે જઈને તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં ગણતરી (એન્યુમરેશન) ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરાશે. મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે જિલ્લા ચૂંટ
પંચમહાલમાં પીએમજેએવાય યોજના હેઠળ સંકળાયેલી ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર તથા કાલોલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, દાહોદના દેવગઢ બારીયાની મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર તથા ભરૂચની કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા. 4 ખાનગી હોસ્પિટલોમાં ગેર
ચીખલી તાલુકામાં આંગણવાડીઓના સંચાલન માટે ઘટક-1,2 અને 3 જેટલા ઘટક કક્ષાના બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી આવી છે. આ ત્રણેય ઘટકના તાબામાં 395 જેટલી આંગણવાડીઓમાં 10,668 જેટલા ભૂલકાઓ કારકિર્દી ઘડતરના પ્રથમ પગથિયા પર પાપા-પગલી ભરી રહ્યા છે. આંગણવાડીઓમાં ભૂલકાઓને કેળવણી સાથે ભૂલકાઓ કુપ
સરદાર વલ્લભભાઈ પટેલ તથા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાની અધ્યક્ષતામાં રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી અને નાંદોદના ધારાસ
કુકડનખી એસ.એસ.માહલા કેમ્પસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ કોલેજ ડાંગ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. જેમાં એસ.એસ.માહલા કમ્પ્યૂટર સાયન્સ કોલેજ, બી.આર.એસ કોલેજ, નર્સિંગ કોલેજ, એએનએમ જીએનએમ બીએસસી ન
ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે સ્થાનિક ઓડ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજના સભ્યોએ આ કાર્યવાહી અટકાવી જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ઓડ સમ
ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિતે જનજાતિ ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 8 નવેમ્બર શનિવારના રોજ બપોરે 3 કલાકે વાંસદાના ભીનાર ગામે સદગુરુ હાઇસ્કૂલમાં રથનું ભવ્ય સ્વાગત કરાશે. બપોરે 3.45 કલાકે વાંસદા પ્રતાપ હાઇસ્કૂલમાં રથના સ્વાગત સાથે સભાનું આયોજન કરાયું
વાંસદાનીકોટેજ હોસ્પિટલ વિવાદોમાં જ રહે છે ત્યારે હવે વધુ એકવાર હોસ્પિટલના તંત્રની બેદરકારી જોવા મળી રહી છે કોટેજ હોસ્પિટલમાં રોજના મોટી સંખ્યામાં લોકો સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે આ હોસ્પિટલમાં શ્વાન આંટાફેરા મારી રહ્યાં છે. જો આ કૂતરાઓ દર્દીઓના સગાને કરડશે તો તે
નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU)ના હવામાન વિભાગ દ્વારા 7 નવેમ્બરે નવસારીના વાતાવરણમાં મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું, જેને પગલે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થયો હતો.વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારના સમયે 90% જેટલું ઊંચું રહ્યું હતું
જલાલપોર વિસ્તારમાં વીજ કંપનીની અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. વીજ કંપની દ્વારા આ વિસ્તારમાં મોટાપાયે વીજ જોડાણ કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જોકે, આ ઝુંબેશ દરમિયાન કંપનીએ નિયમોનું ઉલ્લંઘન કરીને અનેક ગ્રાહકોના કનેક્શન કાપી નાખ્યા હતા. આ
નવસારીમાં મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં, નવસારીના ખેરાગમની એક મહિલા ખેડૂતે ગુલાબની ખેતીમાં નવીનતા લાવીને માત્ર ગુલકંદ જ નહીં, પરંતુ મૂલ્યવર્ધિત ઉત્પાદનોની આખી શ્રેણી તૈયાર કરીને પોતાની અને પરિવારની આર્થિક સ્થિતિ બદલી નાખી છે. નવસારીના ખેરગામના સમશાદ
નવસારી મહાનગરપાલિકા દ્વારા દશેરા ટેકરી વિસ્તારમાં રામજી ખત્રી ઘોડાના તબેલા પાસેની 17 વર્ષ જૂની ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાનો અંત લાવવામાં આવ્યો છે. સ્થાનિકોના સહયોગ અને મંજૂરીથી ગટર લાઇન પરના અવરોધરૂપ દબાણને દૂર કરીને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારના રહેવાસ
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આગામી સમયમાં દિવ્યાંગ રમતવીરો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫ માટે અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન થનાર છે. જેમાં ભાવનગર ખાતેના દિવ્યાંગ રમતવીરોની સ્પર્ધાઓનું આયોજન થનાર
ગુજરાત ગુજરાત NSUI દ્વારા હાલમાં જ પ્રદેશ ની નવી ટીમની ઘોષણા કરવામાં આવી હતી જેમાં યુવા અને લડાયક છબી ધરાવતા વિદ્યાર્થી આગેવાનો ને નિમણૂક અપાય હતી જેમાં ભાવનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અભિજીતસિંહ ચુડાસમા ને NSUI ના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક સોંપવામાં આવી હતી. જે નિર્ણય
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભાની મિનિટસ જાહેર કરવામાં આવી હતી. જે મુજબ યુનિવર્સીટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મીટીંગ
આજના સમયમાં વાસ્તવિકતા એ છે કે સમાજમાં દીકરીઓ પ્રત્યે ભેદભાવ હજુ પણ જોવા મળે છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ભાવનગરમાં પણ મધ્યમ વર્ગો અને આર્થિક પછાત વર્ગોમાં મોટાભાગે એવું જોવામાં આવે છે કે પુત્રોને ખાનગી શાળામાં પ્રવેશ અપાવાય છે. જ્યારે દીકરીઓને સરકારી શાળામાં ભણાવવામાં
જેસર તાલુકામાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાનના કારણે ખેડૂતોને સંપૂર્ણ દેવું માફી જાહેર કરવા જેસર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેવા માફીની રજૂઆત કરવામાં આવી હતી. જેસર તાલુકામાં પડેલ ભારેથી અતિ ભારે કમોસમી માવઠાના વરસાદના કારણે ખેડૂતોને
વંદે માતરમનો નારો પ્રત્યેક ભારતીય માટે અનંતઊર્જાનો સ્ત્રોત છે. આજે વંદે માતરમ ગીતની સાર્ધ શતાબ્દી ઉજવણી નિમિત્તે તમામ જિલ્લાવાસીઓ સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધારે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્નશીલ બને એવી અપીલ ડીડીઓ યોગેશ કાપસેએ કરી હતી. વંદે માતરમના 150 વ
મહુવાના કોંજળી ગામે ભત્રીજાએ તેના કૌટુંબિક બાની હત્યામાં આજે પોલીસે આરોપીને કોંજળી ગામે લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીએ પોલીસ સમક્ષ વટાણા વેરી દિધા હોવાનું સામે આવ્યું છે. લૂંટના ઇરાદે વિપુલ વાળા મોડી રાત્રીના તેના કૌટુંબિક દાદીમાં ના ઘરમાં ઘુસ્યો હતો
જેસરમાં એફ એસ આઇ ઇન્ડસ્ટ્રીઝના માલિક હાજી ફારૂકભાઈ સૈયદ તેમજ હાજી અંજુમભાઈ સૈયદએ ખેડૂતોની પોતાની મગફળી જે પણ કન્ડિશનમાં હોય બગડી ગયેલી ખરાબ થઈ ગયેલી પલળી ગયેલી તેવી મગફળી ખરીદવા માટે જેસરમાં આવેલ એફ એસ ઈ ઇન્ડસ્ટ્રીઝમાં 75% ના વળતર સાથે સારા ભાવ આપી ખરીદી કરવામાં આવશે. એફ એસ
ગોવાના મડગાંવ ખાતે સંપન્ન થયેલી સિલ્વર જ્યુબિલી અંડર-16 ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાવનગરની જય શિવરાય ક્રિકેટ ક્લબ રનર અપ બની છે. આ ટુર્નામેન્ટમાં ભાવનગરના ધર્મિલ વૈદ્યને પ્લેયર ઓફ ધ સીરીઝ, બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ પ્રિન્સ ગૌસ્વામીને આપવામાં આવ્યો હતો. લ
ભરૂચના માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો માર્ગ 24મી તારીખ સુધી બંધ કરવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમ આધારિત પાણી યોજના હેઠળ આ વિસ્તારમાં 1422 મિમીના ડાયામીટર વાળી પાઇપલાઇન નાખવાની કામગીરીને ધ્યાને રાખી તંત્ર તરફથી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ રસ્તો બંધ કરવામ
શહેરના ઉત્તર સરદારનગર વોર્ડની વિદ્યુત સોસાયટી, સર્વોદય સોસાયટી, પટેલ સોસાયટી, પંચશીલ સોસાયટી, આરોગ્ય સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી આ તમામ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી ખુબ જ ગંદુ આવે છે. અને પૂરતું પાણી પણ આવતું નથી. ગંદા પાણીથી લોકોના આરોગ્ય પર ખતરો છે. તેમજ છેલ્લા
રાષ્ટ્રગીત વંદે માતરમ”ના 150 વર્ષ પૂર્ણ થવાથી રાષ્ટ્રગીતના સન્માનમાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોન ખાતે તથા ઝોનના તાબા હેઠળ આવતા ચારેય જિલ્લાઓની તમામ 28 નગરપાલિકાઓમાં સવારના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી રાષ્ટ્રગીત “વંદે માતરમ”નું સ
ભાવનગર એલ.સી.બી. પોલીસે નિલમબાગ પોલીસના ચાવડીગેટ દેવીપુજકવાસ વિસ્તારમાં 22 બોટલ ઇંગ્લીશ દારૂ તેમજ બુટલેગરોને ઝડપી લેવા બાતમી આધારે દરોડા પાડવા પોલીસની ટીમ પહોંચી તે વેળાએ નવ જેટલા બુટલેગરો તેમજ તેમના મળતીયાઓ દ્વારા પોલીસની ટીમ ઉપર એસીડ ફેંકવાનો પ્રયાસ કરી, સામસામી ઝપાઝપ
ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. ગુરુવારે શક્તિનાથથી શ્રવણ ચોકડી રોડ પર ગાયના હુમલાના બે અલગ-અલગ બનાવો બન્યા હતાં. જેમાં એક બાળક સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો.ચોમાસાની શરૂઆતથી શહેરના રસ્તાઓ પર રખડતા પશુઓનો અડિંગો વધી ગયો છે. શ્રવણ ચોકડીથી પાંચબત્તી સુધીના ત્ર
મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ગુજરાત સહિત અન્ય 12 રાજ્યોમાં ખાસ મતદાર યાદી સુધારણા કામગીરીનું એલાન કરી દીધું છે.નર્મદા જિલ્લામાં આ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરો અને શિક્ષકોએ મતદાર યાદી કામગીરીનો વિરોધ નોંધાવી પોતાને આ કામગીરીથી બાકાત રાખવા તંત્રને રજૂઆત કરી હતી.તો બીજી બ
તમારે અચાનક રોકડાની જરૂર પડી અને તમે પહોંચી ગયા ATM પર, પણ ખિસ્સામાં હાથ નાખ્યો તો યાદ આવ્યું કે, યાર ATM કાર્ડ તો ઘરે જ રહી ગયું! પહેલા આવું થતું તો તમે કાં તો મિત્રને બોલાવતા કારણ કે એના સિવાય તો તમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, પણ હવે નહીં... જો તમારા ફોનમાં બેટરી અને ઇન્ટરનેટ છે, તો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા ભાવનગર સહિત દેશના 7 એરપોર્ટ પર આગામી 6 મહિના માટે ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી છે. સાત હવાઇ મથકેથી મુસાફરોની સંખ્યા ઓછી હોવાનું કારણ દર્શાવી ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી છે. પરંતુ ભાવનગરનો કિસ્સો કઇંક અલગ જ છે, અહીંથી સારો ટ્રાફિક હોવા છ
સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે તેમ ગોવાના હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકરે જણાવ્યું હતું. કેવડિયામાં ભારત પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ રાજયોની કળાને પ્રદર્શિત કરતાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. ભારત પર્વએ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને ઉજા
ભરૂચની કાશીમા ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગાંધીનગરથી આવેલી આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં નર્સિંગ સ્ટાફ પાસે જરૂરી લાયકાત તથા ફાયર સેફટીની વ્યવસ્થા નહિ હોવાથી તાત્કાલિક અસરથી લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓમાં વધી ર
માતા ખોડિયારનું વિશ્વવિખ્યાત મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર ખાતે રાજ્ય કે રાષ્ટ્ર જ નહી પણ સમગ્ર વિશ્વમાંથી માતાના ભક્તો અત્રે દર્શનાર્થે આવે છે અને જોગમાયા સ્વરૂપ માતા ખોડિયારના દર્શન કરી પોતાની જાતને ધન્ય ગણે છે.ગુજરાતમાં વરસાદના કારણે સંઘોમાં ઘટાડો થયો હતો. ક
સુરતના લિંબાયત, ભેસ્તાન અને ડીંડોલી સહિતના 35% વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર અને 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ સલમાન લસ્સીને ક્રાઇમ બ્રાન્ચના PI પી.કે. સોઢાએ પગમાં ગોળી ધરબીને ઝડપી પાડ્યો છે. ભેસ્તાન મર્ડર બાદ સુરતથી માત્ર 50 કિમી દૂર નવસારીના ડાબેલ ગામમાં સસરાના ભ
‘સાવ શાંતિથી અંદર જાજો, હાલવાનો ય અવાજ નો આવવો જોઈ, અને કોઈ કૂતરું કે ઢોર અવાજ કરે તો પે’લું ઢીમ એનું ઢાળજો.’જૂનના વરસતા વરસાદમાં પલળતાં પલળતાં લૂંટારાઓની ગેંગને શિયાળ જેવી શાતિર ડાકણ ‘બાવલી’એ આદેશ આપ્યો.એક આદેશે લૂંટારાઓ ધીમા ડગલે ઘરમાં ઘૂસ્યા ને ખાટલો ઢાળીને સૂતેલાં 50-55 વ
પાલીતાણા ક્ષેત્રીય વન વિભાગમાં પાલીતાણા રાઉન્ડ હેઠળ કુલ 1574.92 હે. અનામત જંગલ વિસ્તાર જાહેર થયેલ છે. તે શેત્રુંજય ડુંગર તરીકે ઓળખાય છે. તથા તેની આજુ-બાજુ આદપુર, ઘેટી, જીવાપુર, રોહીશાળા, ગણધોળ, ડુંગરપુર જેવા ગામોના ગૌચરાણ તથા માલિકીના ડુંગરના સર્વે નંબર આવેલા છે. તેનો અંદાજીત કુલ
ભાવનગર શહેરમાં ઉત્તરના પવનો ફૂંકાતા આગામી દિવસમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે. રવિવાર સુધીમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી સુધી જવાની આગાહી છે. શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો ઘટીને 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો જ્યારે લઘુત્તમ ઉષ્ણતમાનનો પારો પણ ઘટીને 20.2 ડિગ્રી સેન્ટીગ્
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
ભાવનગર શહેરના આગામી બજેટમાં નગરજનોના વિકાસલક્ષી સૂચનો સમાવવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી છે અને 20મી નવેમ્બર સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ઇનોવેટિવ સૂચન મોકલવા જણાવ્યું છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા ગત વર્ષ 2025-26 ના અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવા માટે શહેરીજનો પાસેથી વ
મતદાર યાદી સુધારણાની કામગીરી હાલમાં ચાલી રહી છે જેમાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા લગભગ 200 જેટલા શિક્ષકો બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોને જામનગર અને અમરેલીની જેમ આ કામગીરી ઓન ડ્યુટી આપવા મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા
ભાવનગર કોર્પોરેશનના મર્યાદિત આવકના સ્ત્રોત વચ્ચે મિલકતોના રીસર્વે આશીર્વાદરૂપ નિવડશે. એસેસમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા મિલકતોના રી સર્વે દરમિયાન અત્યાર સુધી ઘરવેરાના 18 વોર્ડ પૈકી 9 વોર્ડની મિલકતોની રીસર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. અને તેમાં કુલ 111.29 કરોડની ડિમાન્ડ
130 વર્ષ પહેલા 8મી નવેમ્બર-1895ના રોજ વિલ્હેલ્મ કોનરાડ રોન્ટગેનની કરેલી એક્સ-રે કિરણની શોધે આખી આરોગ્ય ક્ષેત્રની દુનિયાને બદલી નાખી છે. અકસ્માતના કિસ્સામાં શરીરના આંતરિક ભાગોમાં થતી ભાંગતૂટ ઉપરાંત શરીરના આંતરિક અવયવોમાં થતા ચેપ કે નુકસાનની જાણકારી એક્સ-રે, સોનોગ્રાફી, સિટી સ
શહેરના ભગવતીપરામાં રહેતા શખ્સે સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી અને તેને એક વર્ષમાં ત્રણ વખત ભગાડી ગયો હતો, 17 વર્ષની સગીરાના પિતાએ આ મામલે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરાના રોહન મહેશ લુલાડિયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું
રાજકોટના ભગવતીપરાન કોપરગ્રીનમાં રહેતા આધેેડે કરેલા આપઘાતમાં પોલીસે ફાયનાન્સ પેઢના સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો, આધેડને મકાન માટે લોન લેવી હતી તેને બદલે તેને ગુમરાહ કરી બિઝનેસ લોન મંજૂર કરી તેની ઉઘરાણી કરી ત્રાસ આપ્યો હતો. કોપરગ્રીનમાં રહેતા દેવશંકરભાઇ રામજીભાઇ મહેતાએ
3શહેરના મંગળા રોડ પર દસેક દિવસ પહેલા રાત્રીના બે કુખ્યાત ગેંગે સામસામે કરેલા ફાયરિંગ મામલામાં ફરાર પરિયા ગેંગના વધુ ત્રણ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા, જેમાથી એક શખ્સ પાસેથી છરી મળી આવી હતી. જોકે બંને ગેંગના સૂત્રધાર સહિત આઠ શખ્સો હજુ પણ પોલીસ પક્કડથી દૂર છે. જંગલેશ્વરના સમીર
રાજકોટ પોલીસે રૂ.2.96 કરોડના એમ્બરગ્રીસન જથ્થા સાથે સુરેન્દ્રનગરના ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. શુક્રવારે આ ત્રણેયને જેલ હવાલે કરાયા હતા. સપ્લાયર બાબરાનો શખ્સ હાથ આવ્યા બાદ વધુ કેટલીક ચોંકાવનારી હકીકત બહાર આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. શહેરના ત્રિકોણબાગ નજીકથી સ્પેેશિયલ ઓપર
આંબેડકરનગર-3માં રહેતાં પિન્ટુ કાનજીભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ભૂપત પીઠાભાઈ કટારિયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે ભૂપતે રિક્ષા શેરીમાં નહીં રાખવા મુદ્દે ગાળો ભાંડી તલવાર વડે હુમલો કર્યો હતો. બાદમાં આજે તો તને જાનથી મારી જ
શહેરના મવડી પ્લોટ વિનાયકનગરમાં રહેતા યુવકનું આજીડેમમાં નહાવા પડ્યા બાદ ડૂબી જતા મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર, મવડી પ્લોટ વિનાયકનગર-10માં રહેતો બ્રિજેશ પુરૂષોત્તમ રાય(ઉ.વ.20) ગઈકાલે આજીડેમમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. મૃતક ચાર ભાઈ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા નવેમ્બર-2025માં લેવાયેલી CA ફાઇનલનું સોમવારે રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં રાજકોટના વિદ્યાર્થી દિવ્ય દેગડાએ ઓલ ઈન્ડિયામાં 13મો રેન્ક લાવી રાજકોટ તેમજ મચ્છુ કઠિયા સઈ સુતાર દરજી સમાજનું નામ રોશન કર્યું છે. દિવ્યભાઇની સખત મહેનત તેમજ મ
રાજકોટ સહિત રાજ્યભરમાં લેવાનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે ખાસ કડકાઈ દાખવી છે. બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હવે એવી જ સ્કૂલોમાં ફાળવાશે જ્યાં તમામ જરૂરી સુરક્ષા માપદંડો જેમ કે ફાયર NOC, બિલ્ડિંગ યૂઝ (BU) પરમિશન, સીસીટીવી સર્વ
વિધાનસભા-68માં મહામંત્રી અશ્વિન મોલિયા સામે અનેક મુદ્દે વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે એક નવી જ ઘટના બહાર આવી છે. વોર્ડ નં. 16ના પૂર્વ પ્રમુખને ફડાકા ઝીંકી દેવાયા હતા. જો કે આ બાબતે સત્તાવાર રીતે કોઇ કઈ કહેવા તૈયાર નથી. રાજકીય વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, વોર્ડ નં. 16ના પૂર્વ
શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, નાના મવા મેઇન રોડ પર આવેલી વીવાયઓ શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્ન્કૂટ મનોરથમાં 51 કિલો અન્ન(સખડી)ના શિખરની દિવ્ય સજાવટ કરવામાં આવી હતી. આ ઉપર
શહેરના ઢેબર રોડ પર આવેલી છગનલાલ શામજીભાઇ વિરાણી બહેરા મૂંગા શાળા છેલ્લા 6 દાયકાથી દિવ્યાંગ મૂકબધીર બાળકોના વિકાસ માટે કાર્યશીલ છે. જેમાં હાલ નવનિર્મિત શાળામાં અત્યાધુનિક ટેક્નોલોજીથી 260 બાળકો અભ્યાસ કરે છે તેમાં 150 દીકરા-દીકરીઓ નવનિર્મિત છાત્રાલયમાં રહે છે. રાષ્ટ્રગીત વં
‘રોડ ટુ હેવન’ એ સરકાર દ્વારા બનાવવામાં આવેલો 31 કિલોમીટરનો રણમાંથી નિકળતો માર્ગ માત્ર ગાડીમાંથી પસાર થઈને કાર વિન્ડોમાંથી નજારો જોવા જેવો નહીં પરંતુ વહેલી પરોઢે પગપાળા ચાલીને ઠંડુ ભીનું વાતાવરણ, ભૌગોલિક વિશિષ્ટતા અને કુદરતને માણવા જેવો છે. એક અદભુત સવારનો અનુભવ જો કરવો હો
કચ્છ જીલ્લા ભાજપ દ્વારા વંદે માતરમ્ રાષ્ટ્રગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થતાં ઉત્સવ કાર્યક્રમને ઉત્સાહભેર મનાવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના વડપણ હેઠળ સમગ્ર ભાજપ પરિવાર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અભ

30 C