શહેરના કટ એન્ડ પોલિશ્ડ હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ ગત સોમવારથી કારખાનાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે, પરંતુ બીજી તરફ હજુ પણ કારીગરોની ઘટનો મુદ્દો યથાવત છે. ઉદ્યોગ સ્રોતો અનુસાર હાલ 100માંથી આશરે 60–65 ટકા જેટલા યુનિટો જ નિયમિત ગતિએ ચલાવવામાં આવી રહ્યા છે. જોકે જે યુનિટોમાં હજુ કામ મં
રાજ્ય મંત્રીમંડળની મંગળવારની સાપ્તાહિક બેઠકમાં અનેક મહત્વના વિભાગોને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ નિર્ણયો શહેર વિકાસ, આવાસ, પુનર્વસન, કૌશલ્ય વિકાસ અને કાનૂની સુધારા જેવા મુદ્દાઓને સીધી અસર કરશે. બેઠકમાં રાજ્ય સરકારે સીડકો અને અન્ય વિકાસ પ્રાધિકરણોની જમીન ત
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂ઼ંટણીઓના માહોલ વચ્ચે આઘાડી પછી સત્તારુઢ મહાયુતિમાં પણ વિવાદ વકરી રહ્યો છે. આઘાડીમાં મહાપાલિકા ચૂ઼ંટણી સ્વબળે લડવાની કોંગ્રેસની જાહેરાત પછી અને મહાયુતિમાં ભાજપ-શિવસેના શિદે જૂથમાં એકબીજાના કાર્યકરોને પક્ષમાં પ્રવેશ આપવાના મામલે રા
દેશભરમાં ગેરકાયદે ઘુસણખોરો સામે ચાલી રહેલા અભિયાન વચ્ચે, મુંબઈ પોલીસે આ વર્ષે 17 નવેમ્બર સુધી કુલ 1,001 બાંગલાદેશી નાગરિકોને દેશનિકાલ કર્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ છ ગણા અને 2023ની સરખામણીએ 16 ગણા વધુ છે. મુંબઈ પોલીસના જાહેર કરાયેલા આંકડા મુજબ, જાન્યુઆરીથી અત્યાર સુધી 401 કેસમાં દ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પણ સીએનજીની ગંભીર અછત સર્જાતા જાહેર પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ હતી. સવારે પીક અવર્સ દરમિયાન હજારો મુસાફરોને વાહન ન મળતાં લાંબા અંતર સુધી પગપાળા ચાલવું પડ્યું, જ્યારે ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકો કલાકો સુધી
અમેરિકા, હોંગકોંગ, યુએઈ જેવા દેશોમાં લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ ઘટ્યુ છે પરંતુ ભારતના વેપારીઓ હવે આ દેશો સિવાય અન્ય દેશોમાં માર્કેટ શોધી રહ્યાં છે. 2023-24ની સરખામણીમાં 2025-26 દરમિયાન 14 દેશોમાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 200% થી લઈને 40,000% સુધીનો ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને યુર
નવસારી મહાપાલિકાનું વોર્ડ સીમાંકન અંગે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયાના બે મહિના થયા પણ હજુ આખરી જાહેરનામું બહાર પડ્યું નથી. નવસારીમાં 1 જાન્યુઆરી 2025 થી મહાપાલિકા અમલી બની ત્યારથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે,ચૂંટાયેલ પાંખ વહીવટમાં આવી નથી. જોકે ચૂંટણી કરવા અગાઉ વો
દેશમાં રખડતા કૂતરાઓ કરડવાથી ઘણાંનાં મોત થયાની અપીલ આવતા જ સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા કૂતરાઓથી લોકોને બચાવવા માટે આદેશ આપ્યો હતો. તે અંતર્ગત નવસારી મહાનગરપાલિકામાં પણ ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી શહેરના જુદા જુદા વિભાગોમાં જઈ કૂતરાઓને પકડી તેમનું ખસીકરણ કરી અમુક દિવસો બાદ
નવસારીના સેન્ટ્રલ બજારમાં ફ્લાઇંગ ડક ઓવરસીસ નામની વિદેશ જવા માટેની કન્સલ્ટિંગ ઓફિસ ખોલી અમેરિકા જવાના વિઝા મેળવવાના બહાને 48થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી હતી. સંચાલક વિવેક અને તેની પત્ની નાવિકા પટેલ જૂન-2024માં દુબઇ ભાગી ગયાની માહિતી પોલીસે રિમાન્ડના પ્રથમ દિવસે આપી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં 18 અને 19 એમ બે દિવસીય યુનિવર્સિટી લાઈબ્રેરીમાં ઉપલબ્ધ એવા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ કાર્યને ઉપયોગી થાય તેવા દુર્લભ વધુ વંચાતા અને ખુબ મહત્વના 3500 પુસ્તકોનું પુસ્તક પ્રદર્શન યોજાયું છે. જેમાં બન્ને દિવસોમાં હજારોની સંખ્યામાં અધ્યાપ
યુપીના ખાનકાહ-એ- બરકાતિયા મરહેરા શરીફ તરફથી પ્રતિષ્ઠિત સન્માન નિશાન- એ-તાજ-ઉલ-ઉલા મા’થી હઝરત અલ્લામા ગુલામ મુસ્તફા કાદરી બરકાતી સાહેબ કિબલા નવસારીને તેમના શિક્ષણ ક્ષેત્રે કરેલ કામગીરીને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. દારુલ ઉલૂમ અનવર-એ- રેઝા નવસારીના સ્થાપક સભ્ય અલ્લામા ગ
અમરેલીમાં શાકભાજીના ભાવ અત્યારે સાતમા આસમાને પહોંચી ગયા છે. ગુવાર અને રીંગણા તો રૂપિયા 100ને પાર કિલો વેચાઈ રહ્યા છે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. અમરેલીના શાકમાર્કેટમાં શાકભાજીની માર્કેટ ઊંચકાતા અહીં વધુ ભાવના કારણે માર્કેટમાં ખરીદી પ
બાબરામાં જીઆઈડીસી વિસ્તારમાંથી 8 માસ પૂર્વે ગોડાઉનમાંથી મળેલા સરકારી ચોખા, બાજરી અને આઈસીડીએસ યોજનાના પેકેટ મુદ્દે ગોડાઉન માલિક સહિત બે શખ્સો સામે મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.બાબરાના મામલતદાર એ.વી.મકવાણાએ અહીંના ધૂળિયા પ્લોટમાં રહેતા સિરાજ સતારભાઈ સૈયદ અને ગોડા
ખાંભાના ભાણીયા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે બ્રાંચ પોસ્ટ માસ્તરે રૂપિયા 1,02,316ની ઉચાપત કરી હોવાની ખાંભા પોલીસ મથકમાં ધારી સબ ડીવીઝનલ ઈન્સપેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મુળ હરિયાણાના તોશામના રિવાસાના વતની અને હાલ ધારી પ્રેમપરામાં રહેતા તથા ધારી સબ ડીવીઝનલ ઈન્સપેકટર સજ્જનભા
સાવરકુંડલાના આંબરડીની પરણિતાને મુંબઈમાં સાસરીયાએ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. ઉપરાંત કરીયાવર બાબતે પણ મેણાટોણા માર્યા હતા. ઘરેથી કાઢી મુક્યા બાદ દિકરીની સગાઈ સમયે પણ મહિલાને ન બોલાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. સાવરકુંડલાના આંબરડીમાં રહેતા મિનાબેન પ્રકાશ સોલંકી
અમરેલીમાં ગજેરા કેમ્પસ વિદ્યાસભાના ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા કરાટે ચેમ્પિયનશિપમાં 4 સુવર્ણ, 5 રજત અને 10 કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા હતા. 12 અને 13 નવેમ્બરના રોજ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ કરાટે ચમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં જ
સાવરકુંડલાના કલાકાર હર્ષવર્ધન રાઠોડને કુંડાળુ ગુજરાતની અનટોલ્ડ સ્ટોરીમાં અભિનય કરવાની તક મળતાં સાવરકુંડલાના શહેરીજનોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી. હર્ષવર્ધન સાવરકુંડલાના પ્રથમ યુવાન છે, જેને આટલા મોટા પડદાં પર કામ કરવાની તક મળી હતી. કુંડાળુ ઉત્તર ગુજરા
જામનગર તાલુકાના ચેલા ગામની સીમ વિસ્તારમાં વાડીમાં પાક રક્ષણ માટે ગેરકાયદે મુકવામાં આવતા વીજ શોકમાં 10 જેટલી ગાયોના મૃત્યુ નિપજતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ખેડુતો પોતાના પાક રક્ષણ માટે વાડીના શેઢા પર વીજ શોક મુકવામાં આવતો હોય છે, જેના કારણે અવાર-નવાર પશુ
સુપ્રસિધ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર ખાતે દરરોજ દેશ વિદેશમાંથી હજારો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શનાર્થે આવે છે ત્યારે નાગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા કથિત ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા અંગે મળેલી ફરીયાદો અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા મંદિરના ટ્રસ્ટીઓને નોટીસ ફટકારતા ખળ
જામનગર શહેરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મદદથી શહેરમાં બેફામ ગતિએ વાહનો ચલાવીને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકનાર સામે ટ્રાફીક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એક બાઈક બેફામ ગતિએ બાઈક ચલાવતા શખસને સીસીટીવી ફુટેજના આધારે શોધી કાઢી તેની સામે ગુનો નોંધ્યો છે. શહેરના લાલવાડી આવાસમ
ખંભાળિયામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે પેટ્રોલિ઼ગ દરમિયાન ધરમપુરમાં પ્રેસિડન્ટ સ્કુલમાં એક અંગ્રેજી ભાષામાં વાત કરતો શખસ લાંબા સમયથી રહે છે જેની ગતિવિધ શંકાસ્પદ હોવાની પણ બાતમી મળી હતી.જેના આધારે પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાથી પીઆઇ કે.કે. ગોહિલના નેતૃત્વમાં પીએ
યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા યુવા લેખકો માટે 1971થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં 9 થી 15 વર્ષના યુવા લેખકોને ચોક્કસ થીમ પર પત્ર લેખન માટે પ્રોત્સાહિત કરે છે. આ સ્પર્ધા યુવાનોને સમાજમાં ટપાલ સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકાથી પરિચિત કરવા
જામનગર શહેરના અંબર ચોકડી પાસે મોબાઈલની દુકાનમાં જ કામ કરતા એક કારીગરે રૂ.9 લાખ ઉપરાંતની કિંમતના 15 મોબાઈલ ફોનની ચોરી કરતા પોલીસે તેની ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. શહેરના ટાઉન હોલની સામે શ્રીધન પેલેસમાં રહેતા રાજેશભાઈ ખોડુભાઈ ગોહીલ (ઉ.વ.55) નામના વેપારી
કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં ચાલતા દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબીએ દરોડો પાડીને 300 લીટર દેશી દારૂ અને આથો 2000 મળીને કુલ રૂ.2.65 લાખના મુદામાલ સાથે એક શખસને ઝડપી લીધો છે. રાજસ્થળી ગામની સીમમાં આરોપીની વાડીની પાછળ આવેલ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની એલસીબીને બા
જામનગર જિલ્લાનો અગત્યનો ગણાતો ઝાંખરથી વાડીનાર સુધીનો 10.7 કિલોમીટર લાંબો માર્ગ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહ્યો છે. આ માર્ગનું 10 મીટર પહોળાઈ સાથે રિસર્ફેસિંગ, સીસી રોડ બનાવવાની તેમજ રસ્તા પરના જૂના અને જર્જરિત બ્રિજને તોડીને તેના સ્થાને નવા, મજબૂત બ્રિજ બનાવવાની કામગ
જૂનાગઢ સહિત રાજ્યભરમાં મતદાર જાગૃતિ અને ભાગીદારી વધારવાના હેતુસર ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઇઆર) હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરી સાથે જૂનાગઢ જિલ્લામાં 1338 કર્મચારીઓ બીએલઓમાં જોડાયેલા છે. આ કર્મચારીઓમાં બહેનોનો પણ સમાવે
શહેરના મધુરમ ગેટથી ઝાંઝરડા તરફ જતા માર્ગ પર ઘણા સમયથી એક સ્ટ્રીટલાઇટનો પોલ જર્જરીત હાલતમાં હતો. આ પોલ નીચેથી તૂટી જતા વળી ગયો હતો અને ગમે ત્યારે પડે તેવી સ્થિતીમાં હતો. આ રોડ પરથી રોજના મોટી સંખ્યામાં વાહનોની અવર- જવર રહે છે જેથી આ પોલ પડતા આક્સ્મિક બનાવ બને તેવી ભિતી પણ સેવા
માવઠાની વિદાય બાદ તાપમાન થોડું ઊંચું જોવા મળ્યું હતું જોકે છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થઈ છે હજુ 12 દિવસ નોર્મલ ઠંડી જોવા મળશે બાદમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેમ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગઈ તારીખ 10 નવેમ્બરથી ઠંડી
માંગરોળમાં છેલ્લા 11 દિવસથી હોટલમાં રોકાઈને હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મદ્રેસા બનાવવા માટે ફાળો ઉઘરાવનારા બે કાશ્મીરી ભાઈઓની પોલીસે અટકાયત કર્યા બાદ અનેક શંકાસ્પદ મુદ્દાઓ ઉભા થયા હતા. આ બંને ભાઈઓએ પોતે 11 દિવસથી માંગરોળમાં હોવાનું પોલીસને કહ્યું હતું. મોટાભાઈએ કા
જૂનાગઢ શહેરના મીરાનગર વિસ્તારમાં રોડની કામગીરી અધૂરી મૂકાતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીં રોડની કામગીરીને લઇ છેલ્લા 6 મહીનાથી સ્થાનિકો વારંવાર રજૂઆત કરતા હતા. બાદમાં રજૂઆતને ધ્યાને લઇ તંત્રએ દિવાળી પહેલા કામગીરી શરૂ કરી હતી. પરંતુ દિવાળી આવી જતા કામગી
જોષીપુરા વિસ્તારના સુભાષનગર મેઇન રોડ પર છેલ્લા 15 દિવસથી પાણીનો વ્યય થઇ રહ્યો છે. આ બાબતે મનપામાં અનેકવાર રજૂઆત કરવા છતા પરિણામ મળ્યુ નથી. એટલુ જ નહીં 5થી વધારે વખત મનપાના લોકો ચેકીંગ કરી ગયા અને કહ્યુ કે, રોડ તોડવો પડે તેના માટે મંજુરી લેવી પડે. પરંતુ હજુ કોઇ કામ થયુ નથી જેથી સ્
પરિણીતા આપઘાત કેસમાં રિમાન્ડ પુરા થતા પોલીસ કર્મી પતિને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. બીજી તરફ એસપીએ તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. માળિયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામના વતની અને મેંદરડા પોલીસ ક્વાર્ટસમાં રહેતા કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરની તેના પત્ની ભાવિશાબ
સોરઠ પંથકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે જો કે પાક તૈયાર થતો હતો એ સમયે જ તીવ્રતા વાળું માવઠું થતા આ પાકને વ્યાપક નુકસાન થતું હોય મગફળી, સોયાબીન રિજેક્ટ થઈ રહ્યું છે અને ઊનાની વાત કરીએ તો 17 નવેમ્બર સુધીમાં 45016 બોરીની ખરીદી કરાઈછે. જેમાં અત્યાર સુધીમાં 50 ખેડૂતો
માવઠાની વિદાય બાદ તાપમાન થોડું ઊંચું જોવા મળ્યું હતું જોકે છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થઈ છે હજુ 12 દિવસ નોર્મલ ઠંડી જોવા મળશે બાદમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેમ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગઈ તારીખ 10 નવેમ્બરથી ઠંડી
મોરબીની અણીયારી ચોકડી પાસે મંગળવારે સાંજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો અને અહીંથી પસાર થતા એક ટ્રેલરમાંથી કોઇ કારણોસર કન્ટેઇનર છૂટું પડી ગયું હતું, એટલું જ નહી, ધડાકાભેર જમીનદોસ્ત બની થતાં અવાજ આવ્યો હતો આ સ્થિતિ લાંબો સમય રહી હતી અને સ્થાનિક પોલીસને આ ટ્રાફિક ક્લિઅર કર
મોરબીમાં બે દિવસ પહેલા પાટીદાર યુવા સેવા સંઘનાં નેજા હેઠળ આ સંઘના કાર્યકરો અને સમાજના યુવાનોનું સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં સંઘના સ્થાપક મનોજ અઘારાએ વ્યાજખોરોનો વધતો ત્રાસ અને સમાજના યુવાનોને ખોટી રીતે દબાવવા મુદે આકરા પ્રહાર કરી સમાજના લોકોને લડી લેવા હાકલ કરી હતી અ
દરેક માનવિય સંબંધોમાં માતૃત્વ સર્વોપરી છે. માતાની તુલનાએ કદી કોઈ જ ન આવી શકે. કેમકે ઈશ્વર સમાન માતા નવ માસ ગર્ભને જીરવવાની અને સંતાનોને જન્મ આપવાની વેદના હસતા મુખે સહન કરવાની સાથે સંતાનોના સુખ માટે પોતાની જાતને ઘસી નાખે છે. આવી બેજોડ અને વત્સલ્યમૂર્તિ માં નો કાળજાના કટકા સમ
મોરબીના પીલુડીના ખેડૂત પોતાના પરિવાર સાથે ઝેરી દવા પીને આપઘાત કરવાનો વિડીયો વહેતો કરીને અચાનક જ ગાયબ થઈ ગયા હતા. હેવી વીજ લાઇન પસાર કરવા દેવાના વિવાદિત ગેઝેટ સામે ગામે ગામથી ખેડૂતોના વિરોધ અને હાઇકોર્ટેમાં કેસ ચાલતો હોવા છતાં અદાણી કંપનીના માણસો અધિકારીઓ પોલીસને સાથે રા
સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા દ્વારા જિલ્લા પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં વેરાવળ તેમજ આસપાસના વિસ્તારોમાં કેન્દ્રસાસીત પ્રદેશ દીવથી પણ સસ્તા અને વધારે બેફામ પણે વિદેશી બ્રાન્ડનો દારૂ બુટલેગરો દ્વારા પોલીસની રહેમરાહે મીઠી નજરે વેચાઇ રહ્યો છે તથા જાહ
પોલીસની ઓળખ આપી વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં 6 દિવસ અગાઉ ભરૂચથી કપડાંનો વેપારી મહિલા મિત્રને લઈ અત્રે આવ્યો હતો. તે વેપારી અને મહિલાનું અપહરણ કરી ખંડણી વસૂલી હોવાનો બનાવ બન્યો હતો. જેમાં નકલી એસ.ઓ.જી બન
રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સબસિડાઇઝ અનાજ અને વિવિધ જણસીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને કોમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિ સાથે જોડાયા બાદ અનેક ટેકનિકલ અને માનવસર્જિત ખામીઓને કારણે દુકાનદારો તથા રાશનકાર્ડ ધારકો રોજબર
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન એપ્રિલથી ઓક્ટોબર 2025 સુધી માલવહનમાં કુલ 29.18 મિલિયન ટન માલ લોડ કરીને ગયા વર્ષની તુલનામાં 5.92% ગ્રોથ નોંધાવી છે. સાથે જ આ દરમિયાન 3865 કરોડથી વધુની આવક મેળવી છે, જે ગયા વર્ષ કરતા 2.63% વધારે છે. મંડળનો મોટો ફાળો ગાંધીધામ વિસ્તાર તરફથ
મુંબઈ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સોલાર એનર્જી સેક્ટર સાથે સંકળાયેલી એક અગ્રણી કંપની પર કરવામાં આવેલા દરોડાનો રેલો દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યો છે. મુંબઈની ટીમે વારી ગ્રુપના કર્તાહર્તાઓનાં મુંબઈ, વાપી અને ચીખલી ખાતે આવેલી ઓફિસો અને નિવાસ્થાનો પર સઘન તપાસ
સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પહેલા પુત્ર પર અને ત્યાર બાદ પિતા પર કિશોરે હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂ
ગાંધીનગરના સંધેજા વિસ્તારમાં રહેતા અને પ્રોપર્ટી લે-વેચનો ધંધો કરતા બ્રોકરે કેનેડાના ઈમિગ્રેશન લોયર હોવાનો દાવો કરનાર સરગાસણના ઠગ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ વેપારીના જીજાજીને યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને કુલ 15 લાખ રૂપિયા પડ
500 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલન્સને વધુ એક મોટી સફળતા મળી છે, જેમાં મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા સ્થિત ચાઇનીઝ સાયબર માફિયાના 'સાયબર સ્લેવરી' સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે 'નીલ'ની ગ
રાજ્ય સરકાર દ્વારા દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ નવેમ્બર મહિનામાં ગુરુવાર, 20 નવેમ્બર 2025એ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની વિવિધ રજૂઆતો અને ફરિયાદોનું ઓનલાઈન નિવારણ
શહેરની સિવિલ હોસ્પિટલમાં માત્ર 9 કલાકમાં 2 અલગ અલગ પરિવારોએ પોતાના સ્વજનોના અંગદાનનો નિર્ણય લીધો જેનાથી કુલ 6 અંગો મળ્યા અને આ 6 અંગોથી 6 લોકોને નવું જીવનદાન મળ્યું. પહેલા કિસ્સામાં વિરમગામના ખેંગારીયા ગામના 35 વર્ષીય સંજયભાઈને 14 નવેમ્બરે મગજમાં હેમરેજ થતાં શહેરની સિવિલ હોસ્
મૂળ જામનગરનો વતની અને હાલ રાજકોટના રેલનગરમાં ફાયરબ્રીગેડ પાસે રહેતો મનીષ મોહનભાઇ ડાભી ગત તા.16 નવેમ્બરના રોજ ઘર નજીક ભુર્ગભ ગટરનું કામ ચાલતું હોય ત્યારે સેન્ટ્રીંગ કામ કરતો હતો દરમિયાન ગટરના દસેક ફુટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવ
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ શહેરની પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા વાહનોનું ચોક્કસ યાદીનું રજિસ્ટર મેન્ટેન કરવા માટે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. ગેરેજમાં મોડીફિકેશન માટે આવતી ગાડીઓની યાદી મેન્ટેન કરવા માટે સૂચના આપવામાં આ
ભાવનગર શહેરમાં કલીન ફૂડ હબ / ફૂડ સ્ટ્રીટ બનાવવાના કોન્સેપ્ટને ધ્યાને લઇ શહેરમાં સ્વચ્છતામાં વધારો થાય, શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને લોકોને હેલ્થી ફૂડ મળી રહે, ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય વગેરે વિવિધ હેતુઓ માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં
ભાવનગરના દેવળીયા ગામ ખાતે પાટીદાર ખેડૂત વૃદ્ધ દંપતી પર અસામાજિક તત્વોએ પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કર્યો હતો. સંતાનો સુરતમાં રહે છે અને ગામડે રહેતા વૃદ્ધ દંપતી પર હુમલો થતાં સંતાનોમાં પણ ડરનો માહોલ છે. દંપતી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે પાટીદાર સમાજ આ
જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂ જુગાર ની બધી ને નેસ્તો નાબૂદ કરવા અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ વધુ સક્રિય બની છે ત્યારે જૂનાગઢ રેન્જના આઇજી નીલેશ જાજડિયાની સૂચના અને જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આર
જળ સંકટ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સુરત જિલ્લા અને સુરત મહાનગરપાલિકાને આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા જળ સંચય જન ભાગીદારી 1.0 એવોર્ડ વિતરણ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જે સુ
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને રાષ્ટ્રના એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં કાલે તા. 19 અને 20 નવેમ્બરના રોજ પાંચ વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ
રાણાવવ પોલીસે ગેરકાયદેસર દારૂના ધંધાને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ અંતર્ગત, પોલીસે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, ત્રણેય સ્થળોએથી આરોપીઓ દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા. પોલીસે આ મ
પોરબંદર એલ.સી.બી. ટીમે જુનાગઢમાંથી ચોરાયેલી એક અતુલ કંપનીની નાની રીક્ષા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. એલ.સી.બી.ના પેટ્રોલિંગ દરમિયાન આ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીનું નામ વીકી બટુકભાઈ મકવાણા (ઉંમર ૩૦, રહે. ખાપટ, પોરબંદર) છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલ.
શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યા છે અને એક વ્યક્તિને ઇજા થઇ છે. બે પિતરાઈ ભાઈ લગ્નની ખરીદી કરી પરત આવતા હતા, ત્યારે અસલાલી નજીક એકટીવા સ્લીપ થતા મિક્સર ટ્રકનું ટાયર એક યુવક પર ફરી મળતા સારવાર દરમિયાન મુરત થયું હતું. જ્યારે રામોલમાં વૃદ્ધાનુ ટ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વરણી બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ સમારોહ પૂર્વે મોડાસા કોલેજથી સભાસ્થળ કુમકુમ પાર્ટી પ્લોટ સુધી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. પ્રદેશ અ
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં અશાંતધારાના નિયમોનો ભંગ કરી નૂતન સર્વોદય સોસાયટીના મહત્તમ બંગલાઓ હિન્દુ રહીશો દ્વારા લઘુમતી સમાજના વ્યક્તિને વેચવાના વિવાદાસ્પદ મામલે 9 બંગલાઓનો રજિસ્ટર બાનાખત રદ કરી દેવામાં આવ્યો છે અને વેચાણ લેનાર વ્યક્તિને તમામ વેચાણના નાણાં પરત ક
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જિલ્લા તાલીમ ભવન ખાતે વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પૂર્વ વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ દરમિય
પોરબંદર એલ.સી.બી.એ સાત વર્ષથી ફરાર સોનાના દાગીના ચોરીના બે આરોપી મહિલાઓને દાહોદમાંથી ઝડપી પાડી છે. આ બંને મહિલાઓ ૨૦૧૮માં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાંથી દાગીનાની ચોરીના ગુનામાં સંડોવાયેલી હતી. ઝડપાયેલી મહિલાઓમાં ચંદાબેન ઉર્ફે ચંદ્રીકા વા/ઓ
રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદના ભીમદાડ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભારત રત્ન પુરસ્કારના મુદ્દે કોંગ્રેસની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જાડેજા
પોરબંદર પોલીસે છાયા વિસ્તારમાં સત્સંગ ચોક નજીક ચાલતા એક કુટણખાના પર દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન દેહવેપારમાં ફસાયેલી બે યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. ઋતુ રાબા અને પી.આઈ. કાનમીયાની ટીમે ડમી ગ્રાહક મોકલીને આ રેડ કરી હતી. પોલીસે દિલી
વલસાડ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાંચે આંતરરાજ્ય સ્તરે સક્રિય અને મુસાફરોને નિશાન બનાવતી કુખખ્યાત 'જહરખુરાની ગેંગ'ના મુખ્ય રીઢા આરોપીને રાજસ્થાનના જયપુરમાંથી મુદામાલ સાથે પકડી પાડ્યો છે. ફ્રાન્સની BLABLA કાર-શેરિંગ એપનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકોને નશાયુક્ત પદાર્થ પીવડાવી અ
તાજેતરમાં ડીજીપી દ્વારા છેલ્લા 30 વર્ષમાં ઝડપાયા હોય તેવા રાષ્ટ્ર વિરોધ પ્રવૃતિ સાથે સંકળાયેલા આરોપીઓની ડોઝિટર કરવા માટે 100 કલાકનું અલ્ટીમેટમ અપાયુ હતું. જેના પગલે CP અને SP દ્વારા ડીસીપી તથા ડીવાયએસપીના આરોપીઓની માહિતી એકત્ર કરવા સાથે આરોપી અગાઉ ક્યારે ક્યાથી ઝડપાયો હતો અન
ગાંધીનગર જિલ્લાની ભૂસ્તર તંત્રની મહિલા અધિકારી સહિતની ટીમે થોડા દિવસો અગાઉ કલોલ તાલુકા વિસ્તારમાં રેતી ચોરીનું ડમ્પર પકડતાં જ કાયદાનો ડર રાખ્યા વિના ભૂમાફિયાઓએ ફિલ્મી ઢબે કારમાં પીછો કરી ટીમને બાનમાં લઈ ધમકીઓ હતી. બાદમાં રૂ.3.23 લાખની 43.44 મેટ્રિક ટન ગેરકાયદેસર રેતીનો જથ્થો
રાજકોટનાં વોર્ડ નંબર 13માં આવેલા નવલનગર અને અંબાજી કડવા પ્લોટ સહિતના વિસ્તારમાં મહાપાલિકા દ્વારા નાખવામાં આવેલી નવી નક્કોર DI પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો પુષ્કળ વેડફાટ થયો છે. આ બાબતે વોર્ડ નં.13ના કોંગ્રેસના ભુતપુર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મ્યુ. કમિશનરને આવેદન આપી
અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા વિધાનસભા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાને લુણાવાડાના ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતેથી પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લાના પ્રભાર
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં 'સરદાર@150 યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત'ના સૂત્ર સાથે આ અભિયાન 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે, ગોધરા વિધાનસભા વિસ્તારમાં પણ યુનિટી માર્ચનું આયોજ
જોધપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને હિંમતનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત ત્રણ દિવસ પહેલા રાજસ્થાનના જોધપુર નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો હતો, જેમાં ટેમ્પો ચાલક સહિત છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જોધ
વડોદરાના 10 વર્ષના અંશ શાહે 5 મિનિટમાં 15 મંત્ર અને સ્તુતિઓ ગાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા તેને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા છે. હાલમાં ધોરણ-5માં અભ્યાસ કરતા અંશે ખૂબ જ નાની ઉંમરથી જ અસાધારણ શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવ્ય
વલસાડ જિલ્લાના વાપી શહેરના કરવડ વિસ્તારમાં વાપી મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં આવેલા 300થી વધુ ગેરકાનૂની ભંગારના ગોડાઉન પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ ગોડાઉન ફાયર વિભાગ, GPCB અને અન્ય સંબંધિત અધિકારીઓની જરૂરી NOC મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે કાર્યરત હતા. મહાનગ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય સુરક્ષા સલામતી અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006ના અમલ સહિતની જિલ્લામાં ફૂડ સેફ્ટી સંબંધિ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુજરાતના જેતપુર–નવાગઢ વિસ્તારમાં ભાદર નદીના પ્રદૂષણને રોકવા માટે રાજ્યની એજન્સીઓને વ્યાપક અને કડક સૂચનાઓ આપી છે. નગરપાલિકાના લગભગ 30 % વિસ્તારો હજુ પણ સીવેજ નેટવર્ક સાથે જોડાયેલા ન હોવાથી ઘરનો કચરો નદીમાં વહેતો હોવાનું સંયુક્ત સમિતિના રિપોર્ટ
ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં જોષી પરિવાર નર્મદા પરિક્રમાવાસીઓ માટે સાત પેઢીથી નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યો છે. આ પરિવાર પરિક્રમાવાસીઓને ભોજન, રહેઠાણ અને અન્ય સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે છે. આ સેવા તેમના પૂર્વજો દ્વારા શરૂ કરાઈ હતી અને આજે પણ અવિરત ચાલુ છે. પરિવારન
રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે 11.34 વાગ્યે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-3 ની ઇમરજન્સી જાહેર ક
જુનાગઢ શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા તંત્ર સક્રિયમોતીબાગ સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ-મનપાનું સંયુક્ત આયોજન; આડેધડ પાર્કિંગ પર તવાઈજુનાગઢ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા વાહનોની સંખ્યા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાન
ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી દરમિયાન ઊભા થતા વિરોધને શાંત કરવા સહકારી મંડળીઓના મંત્રીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનમાં નાફેડની માર્ગદર્શિકામાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે. કાજલી સેવા સહકારી મંડળીના મંત્રી દે
રાજ્યના પોલીસ વડા દ્વારા ગુજરાત પોલીસે સૂચના આપી છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઝડપાયેલા આરોપીઓની વિગતવાર તપાસ કરી સંપૂર્ણ વિગત સાથે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરી 100 કલાકમાં સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા આ કામગીરી શરૂ કરી
રોડ સેફ્ટી માટે ગુજરાત પોલીસની મોટી પહેલ ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપમાયઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી ના
હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક બિનઆમીન દાઉદભાઈ વિજાપુરા પાસેથી અજાણ્યા શખ્સે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ ઉપરાંત, તેમના પરિવારજનો પાસેથી પણ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે પેથાપુરમાં પરિવાર સાથે રહેતી સગીર વયની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપીને 14 હજારનો દંડ અને પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા માટેનો પ
હિંમતનગરના ટાવર ચોકમાં મંગળવારે શાકભાજીની લારીઓ લગાવવા બાબતે બે લારીવાળા વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના બાદ બી ડિવિઝન પોલીસ અને હિંમતનગર નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટાવર ચોકમાં શાકમાર્કેટ ઉપરાંત રોડ પર પણ શાકભાજી અને ફ્રુટની લારીઓ ઊભી રહે
જેલમાં કેદી ઓ વચ્ચે મારમારી નો બનાવ.. ગુજરાત ATS પકડેલા આતંકીઓ ને અન્ય કેદી એ માર માર્યો.. મારમારી ના બનાવ લઈ જેલમાં પોલીસે પહોંચી તપાસ કરી.. કઈ બાબતે મારમારી થઈ જેને લઇ તપાસ કરાઈ રહી છે..
વાપી GIDC પોલીસે ગેરકાયદેસર દારૂ પાર્ટી પર દરોડો પાડી 10 લોકોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ₹1.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાપી GIDC પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે રાત્રી પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નેશનલ હો
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ 5 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડીની કેસમાં પોલીસ દ્વારા આરોપી સામે કાર્યવાહીમાં ઢીલ મૂકી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. જો કે, પોલીસનું કહેવું છે કે આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે. હાલ હાઈકોર્ટમાં કેસ ચા
અમદાવાદ અને મુંબઈ વચ્ચે હવાઈ કનેક્ટિવિટીમાં વધારો થવાનો છે. ડિસેમ્બરથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ થવાની છે. જેથી મુસાફરોને પણ ટ્રાફિકથી રાહત મળશે. ઇન્ડિગો અને અકાસા એરલાઇન બંને ખાનગી એરલાઈન્સ આ નવા રૂટ પર તેમની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.એરલાઇનનાં જણાવ્ય
વેરાવળ શહેરમાં સુરક્ષા એજન્સીઓની હલચલ જોવા મળી છે. મુસાફરખાનામાંથી જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી મમદ સીદીક નાઝીર આહમદ મીર, તેમની પત્ની શબનમ અને તેમના બે બાળકો, 4 વર્ષનો એઝન અને 2 વર્ષની અક્ષા, શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપર
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદના મુવાલિયા નજીક આજે બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અને રોડ પર ડીઝલ ફેલાઈ જતાં ટ્રાફિક અવરોધાયો હતો. હાઈવે ક્રોસિંગ પાસે એક ટ્રક યૂટર્ન લઈ રહી હતી તે દરમિયાન પાછળથી ઝડપે આવી રહેલી બીજી ટ્રકે

23 C