સુરત શહેરમાં વરાછા મીની બજારના હીરા વેપારીની ઓફિસમાંથી અજાણ્યા ચોરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં ઓફિસમાંથી આશરે 13.65 લાખના 6129 કેરેટના કાચા અને તૈયાર હીરા ચોરાઈ ગયાનો બનાવ બન્યો છે. પોલીસે તપાસ દરમિયાન પૂર્વ કારીગર અને હાલ બેકાર રત્નકલાકારન
મઘરવાડા ગામ ખાતેની ગરબીમાં મેલડી માતાજીનું આખ્યાન કરવા નિકળેલા યુવાનનું ગુંદા ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા માથામાં અને શરીરે ઇજા થતાં મૃત્યુ નિપજ્યું હતુ. મુકેશ ભુપતભાઈ પરમાર (ઉ.વ.23) ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ બાઈક લઈને જતો હતો ત્યારે ગુંદા ગામના પાટીયા પાસે બાઈક સ
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ શહેરના રાજકીય પક્ષના આગેવાનો, હોદ્દેદારો, તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દર વર્ષની પરંપરા મુજબ ખાદીના વસ્ત્રોની ઉત્સાહભેર ખરીદી કરી હતી. આ ખરીદી શહેરની ખાદી ગ્રામોદ્યોગ સંસ્થામાંથી કરવામાં આવી હતી, જે ગાંધીજીના ગ
સેટેલાઇટમાં 42 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. ગત 1 ઓક્ટોમ્બરે તે પતિ અને 14 વર્ષની પુત્રી સાથે પેલેડિયમ મોલમાં આવેલ મેક્સ શો-રૂમમાં ખરીદી કરવા ગયા હતા. જ્યાં સગીરાને કપડા પસંદ આવતા ચેન્જિંગ રૂમમાં કપડા ચેક કરવા ગઇ હતી. ત્યારે કપડા બદલતી હતી તે સમયે તેની નજર નીચે પડેલ મોબાઇલ પર
આગામી વર્ષ 2026-27ના બજેટને લઈને અત્યારથી જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરવા માટેની સૂચના અધિકારીઓને આપી દીધી છે. ફેબ્રુઆરી મહિનામાં નવી ટર્મ શરૂ થવાની છે. બજેટ માટેના આવક- જાવકના અંદાજો તૈયાર કરી તેની સંપૂર્ણ વિગતો આપવા માટે અધિકારીઓને સૂચના આપી છે. આ બજેટના અંદાજો મહત્ત્
સુરત ક્રાઇમ બ્રાન્ચમાં કાપડ માર્કેટમાં 1.47 કરોડની જંગી ઠગાઈ કરીને વેપારીઓને ચૂનો ચોપડવામાં આવ્યો છે, તો બીજી તરફ ધાર્મિક આરાધના ભવનમાંથી રોકડની ચોરી થઈ છે. આ ઉપરાંત એક કોલેજની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ત્રણ વર્ષ સુધી ભોગવ્યા બાદ તરછોડવાનો કિસ્સો સામે આવ્યો છે, અને '
વલસાડના ગુંદલાવ ખાતે વિજયા દશમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને રૂરલ PIના હસ્તે 60 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું હતું. ગુંદલાવના હેલિપેડ ખાતે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ ભવ્ય કાર્યક્રમન
બોટાદ જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક (SP) ધર્મેન્દ્ર શર્માએ વિજયા દશમીના દિવસે પોતાનો પદભાર સંભાળ્યો છે. તેમણે પદભાર સંભાળતા પહેલા સાળંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. SP શર્માએ અક્ષરપુરુષોત્તમ મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદ
આજે વિજયા દશમીના તહેવારના દિવસે રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા શસ્ત્ર પૂજન, તલવારબાજી સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજને પરંપરા દર્શાવતા તેમજ રાજપૂતોની શાન ગણાતા એવા તલવાર રાસ દીકરા-દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. બાઇસા રાજ
રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સૌરાષ્ટ્રના 54 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. છેલ્લાં 29 વર્ષથી અહીં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવી. આ માટે જુદા-જુદા ત્રણ પૂતળાનું નિર્માણ યુપીનાં ખાસ
નવરાત્રીના પર્વની પૂર્ણાહુતિ બાદ આજે વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના રામકથા મેદાન પર આવેલા કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે આજે મોડી સાંજે 51 ફૂટ ઊંચા રાવણનું દહન કરાયું હતું. જેને જોવ
ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં બંગાળી અને ઉત્તર ભારતીય પરિવારો દ્વારા આયોજિત દુર્ગાપૂજાનું સમાપન થયું છે. સતત 16મા વર્ષે યોજાયેલી આ પૂજા દરમિયાન માતા કાલિકાની મૂર્તિનું છછડા તળાવમાં વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું. એક સપ્તાહ સુધી ચાલેલા આ ધાર્મિક પ્રસંગમાં દિવસ દરમિયાન વ
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા વિજયા દશમીના દિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા ખાતે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી
રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લાં 29 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવી આજે વિજય દશમીના દિવસે સાંજે સાત વાગ્યે રેસકોર્ષ મેદાન ખાતે રાવણ દહનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મા
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આતાશબાજી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. જામનગરના સિંધી સમાજ દ્વારા સાત રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનમાં સાંજે 8.00 વાગ્યે રાવણ દહનનો ક
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા લોક સુવિધા અને પર્યાવરણ સંરક્ષણના હેતુસર રૂ.1.12 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને દક્ષિણ ઝોનમાં ઘન કચરાના ડોર-ટુ-ડોર સંકલન માટે નવીન વાહનોનું ફલેગ ઓફ કારેલીબાગ ખાતેના ઓક્સિજન પાર્ક ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમ ગુજરાત સરકારના દંડક બાળકૃષ્ણ
દશેરા પર્વ નિમિત્તે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર APMC ખાતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું. આ દહન APMCના ચેરમેન ભૌમિક દેસાઈના હસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં થયું હતું. દેશભરમાં દશેરાનો તહેવાર અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણ
હિંમતનગરમાં વિજયાદશમી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાથમતી નદીના પટમાં 33 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સ્થાનિકો જોડાયા હતા, જેમાં દુર્ગાવાહિની દ્વારા તલવાર રાસના અદભુત કરતબ રજૂ કરાયા હતા. આસો નવરા
દશેરાનો તહેવાર એટલે વાહનો અને મિલકત ખરીદવા માટે વણજોયુ મુહૂર્ત. ત્યારે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં દશેરાનું પર્વ વાહન ડિલર, બિલ્ડરો અને ફાફડા જલેબીના વેપારીઓ માટે શુકનવંતુ રહ્યું છે. વર્ષ 2024 કરતા ચાલુ વર્ષે તમામ પ્રકારના વેપાર-ધંધામાં વૃદ્ધિ જોવા મળી હતી. વાહનોનાં વેચ
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગાંધી જયંતી નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા 2025' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા એસટી બસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર એન.બી. મુનિયા, નગરપાલિકા સ્ટાફ, સફાઈ કામદારો અને એસટીના કર્મચારીઓ જોડાયા હતા. આ
ગુજરાત હાઇકોર્ટમાં ગોવિંદાનંદ સરસ્વતી દ્વારા એક અરજી કરવામાં આવી હતી. જેમાં પક્ષકાર તરીકે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર દ્વારકા જેઓ રાજકોટના આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર છે. તેમને અને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીને જોડવામાં આવ્યા હતા. અરજદારે ઇન
બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી. ઝબુબા હાઈસ્કૂલના મેદાનમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. વિજયાદશમીના પાવન દિવસે આરએસએસની સ્થાપના થઈ હતી, અને આ વર્ષે સંઘે તેની સ્થાપનાના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની દ્વારા દશેરા પર્વ નિમિત્તે રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અસત્ય પર સત્યના વિજયના પર્વની ઉજવણી કરી હતી. નવરાત્રી પર્વની પૂર્ણાહુતિ સ
પાટડીના વર્ણીન્દ્રધામ મંદિરમાં 8મા પ્રાણ પ્રતિષ્ઠા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના આ મંદિરે તેના સ્થાપનાના આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. દશેરાના પાવન પર્વ નિમિત્તે વિશેષ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન થયું હતું. પ્રાત:કાળથી જ ભગવાનનો મ
દર વર્ષે આસો નવરાત્રીના સમાપન બાદ ભાવનગર શહેરના જવાહર મેદાન અને ચિત્રા પાસે આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે પરંપરાગત રીતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાની દહન કરવામાં આવે છે આ કાર્યક્રમ માં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાભણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની પરંપરા મુજ
મહીસાગર જિલ્લા પોલીસ વડા સફિન હસને વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોનું પૂજન કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુ
છોટા ઉદેપુરમાં નવરાત્રિના અંતિમ દિવસે ખનીજ કમ્પાઉન્ડ સોસાયટી ગરબા ગ્રાઉન્ડ ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિ પર્વ દરમિયાન માતાજીની આરાધનામાં લીન રહેતા ભક્તો માટે આ એક વિશેષ કાર્યક્રમ હતો. આ સમૂ
મહીસાગર જિલ્લાના નવીન કોઠંબા તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કચેરીઓનું ઉદ્ઘાટન કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબે
વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે વલસાડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પથ સંચાલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે RSS તેની સ્થાપનાના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. વલસાડ શહેરના સતી માતા મંદિરથી શરૂ થયેલું આ પથ સંચાલન શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હા
મોરબીમાં દશેરા પર્વ નિમિત્તે જિલ્લા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબીના ન્યુ પેલેસ સ્થિત મોમાઈ માતાના મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું, જેમાં પ્રિન્સ ઓફ મોરબી વિશાલઆદિત્યસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હતા ત્યારે તે ખુલ્લેઆમ ખાલિસ્તાનીઓને સમર્થન કરતા. તેના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હતા. ટ્રુડોનો કેનેડામાં જ વિરોધ વધ્યો ને તેણે રાજીનામું આપ્યું. તેની જગ્યાએ નવા વડાપ્રધાન માર્ક કાર્ની આવ્યા. માર્ક કાર્નીએ ભારત સાથે સંબંધો સ
ગાંધીધામમાં વિજયા દશમીના પર્વે યોજાનારો રાવણ દહનનો કાર્યક્રમ ભારે વરસાદને કારણે રદ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાર્યક્રમ માટે ઊભું કરાયેલું રાવણનું વિશાળ પૂતળું ભારે પવન અને વરસાદને કારણે ધરાશાયી થઈ ગયું હતું અને સંપૂર્ણપણે પલળી ગયું હ
દશેરાના પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે ધર્મ સામે અધર્મનો વિજય અને અસત્ય સામે સત્યની જીતની ગાથા તાજી કરતાં, આજે જૂનાગઢમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શૌર્ય અને શક્તિનું પ્રતીક સમા શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ક્ષત્રિય સમાજના અગ્રણી યોગીભાઈ પઢિયાર
ગઢડા આહિર સમાજ દ્વારા વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમાજ દ્વારા શસ્ત્ર પૂજન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.આ શોભાયાત્રા મચ્છુ ધામ ખાતેથી શરૂ થઈ હતી. તે સામાકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને ફરી મચ્છુ ધામ મંદિરે પહોંચી વિરામ લીધો હ
રાજ્યના નવા સચિવાલય ખાતે હાલમાં ચાલી રહેલ રિનોવેશનની કામગીરી દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. સચિવાલયના બ્લોક નં. 13માં ચાલી રહેલ કન્સ્ટ્રક્શન કામ દરમ્યાન અચાનક જ 20થી 25 લોખંડની પાઈપો મહિલા કર્મચારી પર પડી જતાં તેઓને માથા તેમજ શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બ
શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના પવિત્ર દિવસે એક અનોખી પરંપરા નિભાવવામાં આવી. વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર માતાજીને પહેરાવવામાં આવ્યો. આ હાર વર્ષમાં માત્ર બે જ દિવસ દશેરા અને બેસતા વર્ષે જ માતાજીના શણગારની શોભા વધારે છે. માતાજીને કરોડોની કિંમતનો નવલખો
કેનેડાના એડમન્ટન શહેરમાં નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આલ્બર્ટ ગુજરાતી એસોસિયેશન (AGA) અને ગરવી ગુજરાત એસોસિયેશન (GGA) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ગુજરાતી સમાજે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગયા સપ્તાહના અંતે યોજાયેલા આ ગરબા કાર્યક્રમોમાં અનેક વિશેષતાઓ જોવા મળી હ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યમાં 'વોટ ચોર – ગાદી છોડ' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો સમાવેશ થાય છે. તે ૩ થી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ચાલશે. પંચમહાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રવક્તા નિશાંત રાવલે આ અંગે માહિત
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ, ખાણ-ખનિજ વિભાગ અને છોટાઉદેપુર મામલતદાર કચેરીની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી છે. છેલ્લા બે દિવસમાં છોટાઉદેપુર તાલુકાના અલસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો સાદી રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
“સ્વચ્છતા હી સેવા-2025” અંતર્ગત તા. 17 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર સુધી ચાલેલા ‘સ્વચ્છોત્સવ’ પખવાડિયાની પૂર્ણાહૂતિ નિમિત્તે સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે નગરપાલિકા ચીફ ઓફિસર મૌલિક વૈંશે પખવાડિયા દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમોને સ
ગોધરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી અને ખાનગી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા છે. આ કાર્યવાહીમાં કુલ 38 કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણો ગોધરા શહેરના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગા તલાવડી (ખરાબા)ની આસપાસ કરાય
વેરાવળ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના નિર્માણની દ્વિવાર્ષિક ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ અને દશેરાના પાવન અવસરે જિલ્લા કલેક્ટર તથા રેડક્રોસ પ્રમુખ એન.વી. ઉપાધ
દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા-2025' પખવાડિયાની ઝૂંબેશરૂપે ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનની પૂર્ણાહૂતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના રામમંદિર ખાતે 'સ્વચ્છ ભારત દિવસ-2025'ની ઉજવણી યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે જણાવ્ય
આજનું યુવાધન સોશિયલ મીડિયાના રવાડે ચડીને શિક્ષણ છોડી 'ડોન' અને 'દાદા' બનવાની લહાઈમાં લાગ્યું હોય તેવા કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે, જુનાગઢ શહેરમાં ફરી એકવાર સિગારેટના દમ મારતા મારતા સગીરને માર મારતો અત્યંત ગંભીર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલના યુવાધ
કદવાલ ખાતે ક્ષત્રિય બારિયા યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દશેરાના પવિત્ર તહેવાર નિમિત્તે આ શસ્ત્ર પૂજન દરબાર ગઢ પેલેસની બાજુમાં યોજાયું હતું. રાજવી પરિવારના ભરતસિંહજી અને કુ
હિંમતનગરના મહેતાપુરા ત્રણ રસ્તા પાસે આવેલા શાંતિ ઉપવનમાં આ વર્ષે પ્રથમવાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દશેરાના દિવસે નવચંડી હવન સાથે આ મહોત્સવનું સમાપન થયું હતું. શાંતિ ઉપવનમાં 80 થી વધુ મકાનો આવેલા છે, જેના રહેવાસીઓ દ્વારા આસો માસની નવરાત્રિ પ્રથમવાર ઉ
નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં રાવણ દહનની તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે આ વ
રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી દશેરા પર્વ નિમિત્તે લાઠીમાં 45 પરિવારોને જલેબી, ચોળફળી અને ખાજલીનું વિતરણ કરવામાં આવ્યું.આ વિતરણ 'અહમ યુવા સેવા ગ્રુપ'ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સેવાકાર્ય યોજાયું હતું. આ વ
ગોધરા શહેરમાં નવરાત્રિના અંતિમ દિવસે ગદુકપુર સ્થિત ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે આયોજિત મા ગરબા મહોત્સવમાં 'ઓપરેશન સિંદૂર' થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ થીમ આધારિત ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા.ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા અને હાથમાં તિર
પેરિસમાં ભારતની બહાર રહેતા ગુજરાતી ભારતીયો દ્વારા ઇન્ડિયન ગુજરાતી કલ્ચરલ એસોસિએશનના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના નવે નવ દિવસ માટે માં આદ્યશક્તિ, જગતજનની માં અંબેની ભાવભરી ભક્તિના સાંનિધ્યમાં ગરબાનું રંગેચંગે આયોજન થયું હતું. આ દરમિયાન ફ્રાન્સના ભારતીય ર
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં વિજયા દશમી એટલે કે દશેરા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા આ પર્વ નિમિત્તે વીરપુર તાલુકા ક્ષત્રિય સમાજ ૬૨ ગામ દ્વારા શોભાયાત્રા અને શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ વીરપુર તાલુકા ક્ષત
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદીમાં એક દુઃખદ ઘટના બની છે. પસુવદળની પોળ વિસ્તારમાં આવેલા ઠાકર ફાર્મ પાછળ ગોગાપુરાના રહેવાસી સુરેશજી સરદારજી ઠાકોર નામના યુવાનનું નદીના પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સુરેશભાઈ ઠાકોર નદીમાં ન્હાવા પડ્
ભાવનગરમાં આજે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર લોકતંત્રની સૌથી મોટી સંસ્થા ચૂંટણી પંચને નબળી પાડવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ચૂંટણી
ઉધનાની કાશીનગર સોસાયટીમાં શ્રી માધવ ગૌશાળા અને ટ્રિપલ કે ગ્રુપ દ્વારા આયોજિત શેરી ગરબાનો દસમો અને અંતિમ દિવસ ધામધૂમથી ઉજવાયો. આ દિવસે ખેલૈયાઓએ માતાજીની વિદાય પહેલા ક્ષમા યાચના કરી હતી.આયોજક કૃણાલ સુર્યવંશીએ જણાવ્યું કે, આ પ્રસંગે ખેલૈયાઓ માટે વિવિધ પુરસ્કારોનું વિતરણ ક
ડાંગ જિલ્લાના વઘઈ કૃષિ યુનિવર્સિટી ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા 2025’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનનો કાર્યક્રમ યોજાયો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં સૌએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો.
ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લાભરમાં વિજયા દશમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમા આ પર્વ નિમિત્તે ઠેર-ઠેર રાવણ દહન, શસ્ત્ર પૂજન અને ભવાઈ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દશેરા પર્વને અનુલક્ષીને જિલ્લા પોલીસ તંત્
ટંકારાના લતીપર રોડ પર આજી નદીના પુલ પાસે ગેન્ટ્રી ગાર્ડ તોડવા બદલ એક ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં સરકારી મિલકતને આશરે ₹15,000નું નુકસાન થયું છે. માર્ગ અને મકાન વિભાગના ઇજનેરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. આજી નદીના પુલનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ભારે વાહનોન
ગુજરાતમાં પોષણ માસની સઘન ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પાટડી તાલુકાના ખારાઘોડા સ્થિત આંગણવાડી કેન્દ્રો ખાતે સેતુ સંસ્થા દ્વારા સગર્ભા લાભાર્થીઓને પોષણ કીટ અને કિશોરીઓને સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા
છોટા ઉદેપુરના ખુટલિયા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના હસ્તે આ પૂજન વિધિ સંપન્ન થઈ હતી. વિજયાદશમીનો તહેવાર દેશભરમાં આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે. આ દિ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તાલુકા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા કક્ષાનો 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના અધ્યક્ષસ્થાને 'સ્વચ્છ ભારત દિવસ' તરીકે ઉજવાયો હતો. આ પ્રસંગે હ
પાટણની કર્મભૂમિ સોસાયટીમાં દશેરા નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સોસાયટીના તમામ રહીશોએ ભાગ લીધો હતો. સોસાયટીમાં છેલ્લા 28 વર્ષથી નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવે છે. નવ દિવસ સુધી માતાજીના ગુણગાન ગવાય છે અને ચાચર ચોકમાં ગરબાનું આય
ગોતા વિસ્તારમાં આવેલા અપૂર્વમ ફ્લેટમાં નવરાત્રિના નવમા અને અંતિમ દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ફ્લેટના રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ આખી રાત ગરબા રમીને આનંદ માણ્યો હતો અને નવરાત્રિના પર્વને યાદગાર બનાવ્યો હતો.
આજથી વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાય સાથે રાહ ખાતે નવનિર્મિત જિલ્લા અને ચાર નવા તાલુકાઓનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભ
બચાવ કામગીરી માટે ગયેલ બે સ્થાનિક લોકો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ઠાકર દ્વારા મંદિર પાસે 25 વારીયામાં આવેલ એક રહેણાંકી મકાનમાં અકસ્માતે આગ લાગતા ઘરમાં રહેલ સર સામાન ઘરવખરી તથા રોકડ રકમ અનાજ દરદાગીના સહિત તમામ વસ
ગુજરાત ભાજપને 4/10એ નવા પ્રદેશ પ્રમુખ મળશે આજે(2 ઓક્ટોબર) ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદન
દેશની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવનારા 10 અને 11 ઓક્ટોબરે દ્વાદશ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે તેમજ ગીર જંગલની મુલાકાતે પધરશે. આ પ્રસંગે સમગ્ર જિલ્લામાં તૈયારીઓનો દોર તીવ્ર બન્યો છે. સૂત્રો માંથી મલમાહિતી મુજબ, રાષ્ટ્રપતિ 10 ઓક્ટોબરના રોજ સોમનાથ હેલિપેડ પર આગમન
સાયબર ગઠિયાઓ હવે RTO ચલણના નામે APK ફાઇલ મોકલીને પાસેથી પૈસા પડાવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વેપારીને અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણના નામે એપીકે ફાઈલ મળી હતી જે વેપારીએ ફેમિલી વોટસએપ ગ્રુપમાં નાખતા પત્ની ફાઈલ ડાઉનલોડ કરી તેમાં વિગતો પૂરી કરી હતી.
વર્ષ 2019 માં પાટણ સેશન્સ કોર્ટે બે આરોપી નીરવ શાહ અને ધવલ દરજીને હત્યા, કાવતરું, અપહરણ અને ધમકી જેવા ગુન્હાઓ અંતર્ગત આજીવન કારાવાસની સજા ફટકારી હતી. બંને યુવકોની ઉંમર અનુક્રમે 28 અને 21 વર્ષના હતા. જેઓ પાટણના જ રહેવાસી હતા. કોર્ટે આરોપીઓને સજા ફટકારતી વખતે 21 સાહેદ અને 65 પુરાવાને ધ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલે તા. 3 અને 4 ઓક્ટોબર દરમિયાન 'જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન' વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે 9 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય કૃષિ મ
નવરાત્રિના ઉત્સવમાંથી પરત ફરી રહેલ એક માતા અને તેમની દીકરી માટે રાત અંધારી બની હતી. મોડી રાત્રે ઘરે જવા માટે કોઈ વાહન ન મળ્યું, અને જ્યારે ઊબેર રિક્ષા બુક કરાવી તો ચાલક નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું. આ કપરી પરિસ્થિતિમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે તાત્કાલિક મદદ કરીન
સુરત શહેરના ઐતિહાસિક માન દરવાજા ટેનામેન્ટના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે વેગ મળ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલના હસ્તે અસરગ્રસ્ત 1312 પરિવારોને માસિક ભાડાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પુનર્વિકાસ યોજના હેઠળ પ્રત્યેક અસરગ્રસ્ત પરિવારને તેમના ન
વડોદરા સમસ્ત પાટીદાર સમાજ સંઘ દ્વારા આયોજિત ગરબામાં નવમા દિવસે દીકરીઓ દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરાવવાના પ્લેકાર્ડ્સ સાથે ગરબા રમી લોકજાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. ભાગેડુ લગ્ન અટકાવવાના પ્લેકાર્ડ્સ સાથે સમાજમાં લોકજાગૃતિ લાવવા પ્રયાસઆસો સુદ નવરાત્રિના નવ
પાટણ તાલુકાના રાજપુર ગામમાં શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે દશેરાના પવિત્ર દિવસે નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિજયાદશમીના પાવન અવસરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ધ્રુમિલકુમા
ગાંધીજીએ 18 ઓક્ટોબર 1920ના દિવસે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. આજે એક ગૂજરાત વિદ્યાપીઠમાં 156મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવૃતની ઉપસ્થિતિમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન આચાર્ય દેવ
ભારતમાં વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવાની પરંપરા છે. પરંતુ કોંગ્રેસ નેતા દ્વારા આજે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ દ્વારા શસ્ત્રોનું નહીં બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું. સાચું બ્રહ્માસ્ત્ર તો આપણું બંધારણ જ છે, તેમ જણાવી આજ
દશેરાના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ પરિવારના સભ્યો દ્વારા ધાર્મિક વિધિપૂર્વક શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે શસ્ત્
જામવાળા-ઘાંટવડ રોડ જંગલ વિસ્તારમાં ખોરાકની અછતને કારણે સિંહો હવે તેમના વસવાટનો વિસ્તાર સતત વધારી રહ્યા છે. ખાસ કરીને ગીરની જંગલની હદ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહદર્શન એક સામાન્ય ઘટના બની ગઈ છે. સિંહોનું વેકેશન ચાલતું હોવાથી પ્રવાસીઓ જંગલમાં જઈ શકતા નથી, પરંતુ સિંહો પ
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદના કારણે સ્થિતિ વણસી છે. એક તરફ, વિસાવદર તાલુકાના જેતલવડ ગામે ખેડૂતના ટ્રેક્ટર પર આકાશી વીજળી ત્રાટકતા ટ્રેક્ટર બળીને ખાક થઈ ગયું છે, તો બીજી તરફ ભારે વરસાદના કારણે શહેરનો મહત્ત્વનો વિલિંગ્ડન ડેમ ફરી એકવાર છલકાયો છે. આ વરસા
આણંદની શૂટર આધ્યા અગ્રવાલે રાઇફલ અને પિસ્તોલ શૂટિંગ જુનિયર વર્લ્ડ કપમાં કાંસ્ય પદક જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ તેમણે તાજેતરમાં મેળવી છે. આધ્યાએ લજ્જા શૂટિંગ અકાડમીમાં કોચ બ્રહ્માપુરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી છે. સ્પર્ધામાં તેમનું પ્રદર્શન ઉત
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી ખાતે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાન
તાપી જિલ્લામાં નવરચિત ઉકાઈ તાલુકાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશ પટેલે સસ્તા અનાજની દુકાનો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે મંત્રી પટેલે સ્થાનિક મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે મહિલાઓને પૂછ્યું કે સસ્તા અનાજની દુકાનદારો દ્વારા યોગ્ય માત્રામાં
ભરૂચ જિલ્લા જેલ ખાતે 2 ઓક્ટોબર, 2025ના રોજ યોગ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં જેલના બંદીવાનો અને અધિકારી-કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (ગુજરાત સરકાર)ના નેતૃત્વ હેઠળ અને પોલીસ મહાનિર્દેશક ડૉ. કે.એલ.એન. રાવના સૂચન અનુસાર, રાજ્યભરની તમામ જેલોમા
સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી પ્રોત્સાહન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કોલેજ કેમ્પસ ખાતે ૩ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ યોજાશે. આ પ્રદર્શન સુરત જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા NSS ય
નવરાત્રી તહેવાર પૂર્ણ થયા બાદ આજે વિજયા દશમીના પર્વ પર નડિયાદવાસીઓ જલેબી-ફાફડાની જ્યાફત માણવા ઉમટી પડ્યા છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લોકોની લાંબી લાઇનો લાગી છે. બજારમાં ફાફડા, જલેબી લેવા પડાપડીજિલ્લા વાસીઓએ આ પર્વ નિમિત્તે ફાફડા જલેબીની જયાફત મા
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગાંધી જયંતિ તેમજ વિજયા દશમીના પાવન દિવસે ચીકદા મથકથી નવસર્જિત ચીકદા તાલુકાનું કામચલાઉ નવીન તાલુકા પંચાયત કચેરીનું રીબીન કાપી શુ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવ્યો છે. આજે પ્રભારી મંત્રી મુકેશ પટેલના હસ્તે ઉકાઈ ખાતે નવી કચેરીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનાથી આ નવો તાલુકો પ્રજા માટે ખુલ્લો મુકાયો છે. સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામોના લોકોને તાલુકા મથકે જવા માટે પ
પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે 14 વર્ષથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી નામદાર કોર્ટના વોરંટના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના એક ગુનામાં ફરાર હતો. પોલીસે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અન
સમી તાલુકાના ગોધાણા ગામે નાડોદા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન અને પાળીયા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા મુજબ સમાજના વડીલો, યુવાનો અને બાળકોએ સૌ સાથે મળીને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સમાજના વડીલોની આગેવાની હેઠળ શ
પ્રકાશ આમ્ટેજીની ઉપસ્થિતિમાં સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલય પ્રથમ દીક્ષાંત સમારોહ સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહ પ્રસંગે મોરારિબાપુએ આશીર્વચન ઉદ્બોધનમાં વિશ્વવિદ્યાલયો પાસે માનવીની મૌલિક માંગ છે, શક્તિ, શાંતિ, જ્ઞાન, આણંદ અને પ્રેમ છે, તેમ જણ
વડોદરા શહેરમાં નવરાત્રિના છેલ્લા દિવસે ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ચાર શખસોએ બાઈક પર જતા યુવકને લાત મારીને નીચે પાડ્યો અને પછી છૂટ્ટા હાથે મારમારી કરી. ઢોરમાર દરમિયાન આરોપીઓએ 'બીજી વાર છોકરીનું નામ લઈશ તો જાનથી મારી નાંખીશું' કહીને યુવકને ધમકાવ્યો હતો. જોકે, લક્ષ્મીપુરા પ