રાજ્યભરમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં 96 ટકા કામગીરી થઇ જતાં હવે SIRની કામગીરી પૂર્ણતાના આરે છે અને આગામી 72 કલાકમાં સમગ્ર જિલ્લાની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ જશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરા
શહેરા તાલુકામાં વન વિભાગ દ્વારા લાકડાની હેરાફેરી થતી અટકાવવા માટે કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે તાલુકાના બોરીયા પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રક પસાર થવાની માહિતી વિભાગને મળતા વન વિભાગમાં ફરજ બજાવતા બી.બી. ગોહિલ, એ.જી. પણદા, અભેસિંગભાઈ ધામોત અને બાબુભાઈ પરમાર સહિતના સ્ટ
શહેરમાં બે દિવસ એક ભવ્ય લગ્નપ્રસંગ યોજાયો હતો, તેના ફુલેકા સહિતના પ્રસંગોની ભારે ચર્ચા થઇ હતી, પરંતુ હવે એક વીડિયો ફરતો થયો છે તેમાં જેના લગ્ન હતા તે વરરાજાની કરોડોની કારે નિયમોનો ઉલાળિયો કર્યો હતો. ફેન્સી નંબર પ્લેટને કારણે પોલીસે કારને ઊભી રાખવા સૂચના આપી હતી, પરંતુ વરરાજ
ગોધરા તથા આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે સિવિલમાં રખડતા શ્વાન કરડવાના 1 માસમાં 385 જેટલા દર્દીઓ સારવાર કરવા આવ્યા હતા. આમ ગોધરા સિવિલમાં સરેરસ રોજના 13 કેસ રખડતા શ્વાન કરડવાના આવી રહ્યા છે. ગદુકપુરના એક રહીશને જુહુપુરા ખાતે પગના ભાગે ગંભીર બચ
સુરત જિલ્લામાં હાલ પાવર ગ્રીડની વીજ લાઇન માટે ટાવરનું કામ જોરમાં ચાલી રહ્યું છે, ત્યારે કામરેજના સેગવા ગામે બુધવારે બ્લોક નંબર 58માં નગીનભાઈ કુંવરજીભાઈ, નીરુબેન કુંવરજીભાઈ અને ધનસુખભાઈ કુંવરજીભાઈ સહિતના ખેતરમાં એક મોટી દુર્ઘટના થતાં થતાં ટળી ગઈ હતી. નવનિર્મિત ટાવર અચાનક
શહેરના છેવાડે કઠોર DGVCLના સબ ડિવિઝનમાં ફરજ બજાવતા સિનિયર કલાર્ક 70 હજારની લાંચમાં એસીબીની જાળમાં ફસાયો છે. આ કર્મચારી 23 વર્ષથી નોકરી કરતો હતો અને રૂ. 85 હજાર પગાર છે. લાંચની રકમ લેવા માટે કલાર્કએ એક લેબર કોન્ટ્રાક્ટરને મોકલ્યો હતો. જેને પણ એસીબીના સ્ટાફે રંગેહાથ ઝડપી પાડયો છે. બં
ભરથાણા આશિર્વાદ વિલા સોસાયટીમાં રહેતા નિવૃત એએસઆઇ ગોવિંદ દતાત્રેય લુહારની સગી બહેન વંદના અનિલ ગોરાણી (ઉધના)ને વર્ષ 2019માં મકાન ખરીદવું હોવાથી તેણે ગોવિંદને સંપર્ક કર્યો હતો. ગોવિંદે તેને ભરથાણા આશિર્વાદ વિલામાં મકાન અપાવવાનું કહી 45 લાખમાં સોદો કર્યો હતો. વંદનાબેને45 લાખ ચૂ
છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના પ્રમુખે એસઆઇઆરની કામગીરી મુદ્દે કલેક્ટરને આવેદન આપી રોષ વ્યકત કર્યો હતો. ત્યારે તેના ઉગ્ર પ્રત્યાઘાત સ્વરૂપે કોગ્રેસના અગ્રણીઓએ ભારે વિરોધ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગતરોજ કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે
દેશની રક્ષા માટે દિનરાત ઝઝુમતા સૈનિકોના લાભાર્થે સુરત જિલ્લાની સરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓએ સશસ્ત્ર સેના ધ્વજદિન-2024-25ના વર્ષ દરમિયાન રૂા.57.50 લાખ જેટલું ભંડોળ એકત્ર થયુ હતુ. આ ઝુંબેશના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે કલેક્ટર ડો.સૌરભ પારધીએ સૈનિકો-માજી સૈનિકો,આશ્રિતો
સુરત ડીઇઓ કચેરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં કાર્યરત જ નહીં પણ બંધ ખાનગી સ્કૂલોની ફાઇલોનો દુરુપયોગ કરીને સ્કૂલોની માન્યતા માટે કરોડોની કમાણી કર્યાનો આક્ષેપ થયો છે. આ કૌભાંડમાં કચેરીના જ પાંચેક કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને ષડયંત્ર ચલાવી રહ્યા હતા.
મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે લોકોમાં વિવિધ ચર્ચાઓ ફેલાઈ રહી છે. હવે, અફવાઓ ફેલાઈ રહી છે કે જો SIR ફોર્મ નહીં ભરાય, તો આધાર કાર્ડ, PAN કાર્ડ, રાશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ સહિત તમામ સરકારી લાભો બંધ કરવામાં આવશે. લિંબાયતમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આવી જાહેરાતો
વરાછામાં દબાણો તોડવા મેયર સહિતનું તંત્ર મેદાને ઉતર્યું છે ત્યારે કોટસફિલ રોડ પર DKM પાછળના રસ્તા વચ્ચે જ દીવાલનું દબાણ વર્ષોથી યથાવત છે. સ્થાનિકો માટે મુશ્કેલીરૂપ આ દબાણ સામે પાલિકા એટલી સક્રિય નથી. ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બુધવારે પાલિકાની ટીમ સ્થળ પર ચકાસમી માટ
વાગરા તાલુકાના ગલેન્ડા ગામે ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદે માટીખનન પર દરોડો પાડયો હતો. ગલેન્ડા ગામમાં માટી ચોરી તથા માટીનું વહન કરવામાં આવી રહયું હોવાની માહિતી મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી . ટીમના દરોડા દરમિયાન સ્થળ પર 3 ડમ્પરો તેમજ એક એસકેવટર મશીન મળી કુલ 1.15 કરોડના વાહનો
શહેરના દરેક વર્ગના લોકોને પોતાનું ઘર હોય તેવા આશય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના લાવવામાં આવી છે. ગરીબ વ્ય્કિત પણ પોતાના ઘરમાં રહેવાનું સપનું સાકાર કરી શકે તેવા આશય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નજીવા દરે લોકો પોતાનું ઘર લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
અંકલેશ્વર ના અંદાડા માં એકાઉન્ટ મેનેજર ના બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના ઘરેણા ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંદાડા ગામના ખોડિયાર નગરમાં મકાન નંબર એ/38 માં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આશુતોષ પાંડે ગત તારીખ 29 નવેમ્બર ના રોજ મોડી સાંજે મકાન બંધ કર
શિયાળાની શરૂઆત થતાની સાથે જ કૂતરા કરડવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. માત્ર સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો રોજના 30થી વધુ ડોગ બાઈટના કેસ આવે છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ રોજના 20 થી 25 ડોગ બાઈટના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં નોંધા
ભારતના 12 રાજ્યોની 1843 વિધાનસભાઓમા લગભગ 51 કરોડ નાગરિકો માટે ભારતીય ચૂંટણીપંચ દ્રારા સઘન મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરેલ છે. જેમા પ્રથમ તબક્કો 4 નવેમ્બરથી શરૂ થઈ 11 ડિસેમ્બર સુધી બીએલઓ દ્રારા ઘરે ઘરે એન્યુમેરેશન ફોર્મ વિતરણ કરી મતદારો પાસેથી પ્રાથમિક વિગતો ભરી બીએલઓ દ્રારા
હજીરા કવાસ ચોકડી પાસે રોજના 16 હજાર વાહનો પસાર થાય છે. ખાસ કરીને કંપનીઓના ભારે વાહનો, ઉપરાંત કર્મચારીઓ અને અસપાસના ગામના લોકો ઉપયોગ કરે છે. આ ચોકડી પર રોજ ટ્રાફિક જામની સમસ્યા રહે છે. સરકારે કવાસ ચોકડી અને રિલાયન્સ ગેટ પાસે 190.69 કરોડ રૂપિયાના ખર્ચે બે ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો નિ
અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ 2025 - પિથોરા આર્ટ સહિત હેરિટેજ અને સંસ્કૃતિ ક્ષેત્રે અગ્રણી યોગદાન માટે રાજ્યના પ્રતિભાશાળી વ્યક્તિત્વોનું સન્માન કરાયું હતું. જેમાં છોટાઉદેપુરના મલાજાના યુવાન નારણભાઇ રાઠવાને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2 ડિસેમ્બરે ડૉ. આંબેડકર ભવન, સેક્ટર
ચોમાસામાં તૂટેલા રોડ તાકીદે બનાવવા મુખ્યમંત્રીનો આદેશ હોવા છતાં કતારગામના આશ્રમ રોડ પર નિર્માણના 2 દિવસમાં જ ટ્રેન્ચ બેસી જઈ ભૂવો પડ્યો હતો. જો કે, પાલિકાએ પાણી લાઇનમાં લીકેજ થતાં સેટલમેન્ટ થઈ રોડ બેસી ગયો હોવાનો લૂલો બચાવ પણ કર્યો છે. સુરતના રોડ 2 દિવસ પણ ટકતાં ન હોય તેવી સ્
બોડેલીને નગર પાલિકાનો દરજ્જો મળ્યા પછી હવે નગરની વોર્ડ રચના જાહેર થતા રાજકીય આગેવાનોમાં હલચલ મચી છે અને ઠંડી વચ્ચે બોડેલી નગર માં રાજકીય ગરમાવો આવ્યો છે. પાંચ ગ્રામ પંચાયતોને ભેળવીને નગરપાલિકા બન્યા પછી વિસ્તારનું રાજકીય વર્તુળ મોટું થયું છે. બોડેલી, અલી ખેરવા, ઢોકલીયા, ચ
રાજ્યમાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશની કામગીરી અસરકારક રીતે ચાલી રહી છે. 11 ડિસેમ્બર સુધી આ તબક્કો થશે. 16 ડિસેમ્બરે રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે. મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ બુધવારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ભાજ, કોંગ્રેસ, આ
છોટાઉદેપુર જિલ્લાને 2727 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો હતો. રવિ ઋતુમાં ખેડૂતોને જરૂરી યુરિયા ખાતરનો જથ્થો સમયસર ઉપલબ્ધ થઇ રહે તેના માટે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને તાત્કાલિક 2727 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે. જેમાં રણ
ગુજરાત સહિત દેશભરમાં વધી રહેલા સાઇબર ક્રાઇમને અંકૂશમાં લેવા માટે સરકારે 2021માં 14 સી હેઠળ સિટીઝન ફાઇનાન્સિયલ સાઇબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસટમ લોન્ચ કરી હતી. જેના અમલ બાદથી દેશમાં 23.02 લાખ ફરિયાદો નોંધાઇ. જેમાં 7,130 કરોડ થી વધુની રકમ ઠગાતા બચાવાઇ છે. આ માહિતી રાજ્યસભા
ઘીકાંટા ખાતે કર્ણાવતી પ્લેટીનિયમમાં આવેલ બી.એલ.ગારમેન્ટ શર્ટના હોલસેલની દુકાનના ગોડાઉનમાંથી કર્મચારીએ રૂ.3.74 લાખના 1495 શર્ટની ચોરી કરી હતી. આ અંગે દુકાનના માલિકે સીસીટીવ ફુટેજ ચેક કરતાં કર્મચારી રોહિત જગતીયા ચોરી કરતો નજરે પડ્યો હતો. બનાવ અંગે દુકાનના માલિક ઘોડાસરમાં રહેત
આજે માગસર સુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેય જયંતી. આ વખતે પૂનમનો ક્ષય છે છતાં શ્રદ્ધાળુઓ વ્રતની પૂનમ ઉજવશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલ કહે છે, માગસર સુદ પૂનમે ભગવાન વિષ્ણુના પૂજન સાથે ભગવાન સત્યનારાયણની કથાના વાચન અને પ્રસાદ વિતરણનું માહાત્મ્ય હોય છે. આ પૂનમે ત્રિદેવના અંશસમાન
ભરૂચ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી હવે પૂર્ણ થવા તરફ જય રહી છે. ત્યારે હાલ બીએલઓને કેટલાક સહાયકો ફાળવવામાં આવ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે કેટલાક બીએલઓ અને સહાયકો સાથે વાતચીત કરીને હાલની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, સહાયકો ફાળવતા બીએલઓની
એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ હાથ ધરેલી બેચલર ઓફ આર્કિટેક્ટ(બી આર્ક)ની શૈક્ષણિક વર્ષ 2025-26ના વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં છેલ્લા પાંચ વર્ષોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સંખ્યામાં નોંધપાત્ર વઘારો થયો છે. પ્રવેશ મેળવનારા છોકરા- છોકરીઓમાં
કો વર્કિંગ અને વર્ચ્યુઅલ ઓફિસ સેવાઓ આપતી સ્વીટ સ્પોટ સ્પેસીસ નામની કંપનીએ ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR) સમક્ષ અરજી કરી હતી કે, તેમના ગ્રાહકો કંપનીના સરનામાનો ઉપયોગ કરીને જીએસટી નોંધણીઓ મેળવી શકે છે કે નહીં. જોકે એએઆરએ આવી અરજી સ્વીકારવા ઇનકાર કર્યો હતો. સ્વીટ સ્પોટ
ભરૂચ તાલુકાનાં શાહપુરા અને અંકલેશ્વરના સુરવાડી ગામે પ્રાકૃતિક ખેતી કરવા માટે ઇચ્છા ધરાવતા 125 જેટલા ખેડૂતોને સત્પાલભાઈના સુપરવિઝન હેઠળ તાલીમ આપવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ આયામો વિશે ખાસ સમજણ આપવામાં આવી હતી. જેમાં રવિ પાક અને બાગાયતી પાકો સફળતાપૂર્
ભરૂચમાં શનિવાર અને રવિવારના રોજ વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગાની પેરા ગ્લાઇડિંગ ટીમ તેના કરતબો બતાવશે. બંને દિવસે સવારે 9.30 થી 11.30 વાગ્યા સુધી એર શો યોજવામાં આવશે. ભારતીય વાયુસેનાની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર એરોબેટિક ટીમ તેમજ આકાશગંગા સ્કાઈડાઇવિંગ ગુજ
ભરૂચ જિલ્લામાં લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં 5 ડિગ્રી ઘટી જતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. જેના કારણે લોકો ફરી ગરમ કપડાં પહેરીને વહેલી સવારે જતા નજરે પડ્યા હતા. આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટીને 30 ડિગ્રી અને લઘ
કાંકરિયા તળાવના ગેટ નંબર 3થી અંદર પ્રવેશીએ તો પક્ષીઓના કલબલાટ વચ્ચે લોખંડની અથડામણનો ખડિંગ ખડિંગ અવાજ સંભળાય. એ અવાજ કાંકરિયાની 1938થી ચાલતી અંબુભાઈ પુરાણી વ્યાયામશાળાનો છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત 40થી વધારે અખાડા રોજ હજારો યુવાનોને કસરત કરાવે છે. સૌથી મજાની વાત એ છે ક
ભરૂચ શહેરના શકિતનાથ વિસ્તારમાં ઉભી રહેતી ખાદ્ય વસ્તુઓની લારીઓ તથા હોટલોમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી હતી. 2 કલાકમાં 50થી વધારે લારીઓની તપાસ કરી સ્વચ્છતા જાળવવા નહિ બદલ 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્ગ્સ વિભાગે ચટણી, ખીરા સહિતની વસ્તુઓના નમૂન
હવે તમે ઘેરબેઠાં આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકો છો. સરકારે નવી આધાર એપમાં આ સુવિધા શરૂ કરી દીધી છે તેમજ સરનામું, નામ અને ઇ-મેલ આઈડી પણ અપડેટ કરવાની સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે. નવી ડિજિટલ સર્વિસની જાહેરાત આધારને રેગ્યુલેટ કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોર
અંકલેશ્વરમાં આવેલો આમલાખાડીનો સાંકડો બ્રિજ ટ્રાફિકનું એપી સેન્ટર બની ગયો છે. ફરી એક વખત વડોદરાથી સુરત તરફ જતી લેનમાં 4 કિમીનો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ટ્રાફિકજામમાં અટવાયેલા વાહનોના કારણે હવા પ્રદૂષણમાં વધારોથયો હતો. વાહનોના ધૂમાડાના કારણે હવામાં ઉડતી રજકણો ( પીએમ) 2.5 અન
ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં પુલ અને રસ્તાની સુવિધાઓના અભાવે મોતનો મલાજો જળવાઇ રહયો નથી. હાંસોટમાં બુધવારે 60 વર્ષના વયસ્કના મોત બાદ તેની અંતિમયાત્રા માટે ગામથી સ્મશાન સુધી જવા માટે રસ્તાની વચ્ચે આવેલાં તૂટી ગયેલાં નાળા પર વાંસના લાકડાઓથી હંગામી પુલ તૈયાર કરીને ડાઘુઓ પસ
વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર નવનિર્મિત રેલવે અન્ડરબ્રિજની ગુણવત્તા અને તંત્રની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. માત્ર ચાર મહિના અગાઉ જ લોકો માટે ખુલ્લો મુકાયેલો આ અન્ડરબ્રિજ તંત્રના ‘ભ્રષ્ટ કારોબાર’ નું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે. અન્ડરબ્રિજમાં પાણીના નિકાલ માટે લગાવવ
મોડાસા શહેર અરવલ્લી જિલ્લાનું હેડ ક્વાર્ટર બન્યું હોવા છતાં, નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે ચારે તરફ ગંદકીને લઈ ટીકાનું પાત્ર બની છે. વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત મિશન ચલાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસામાં સ્વચ્છતાનો અભાવ હોય તેવો ઘાટ સર્જાયો છે. મોડાસા પાલિકાના ચીફ ઓફિસર
વાવડી ગામે ગેરકાયદેસર રીતે ચાલતા લાઇમસ્ટોન (બેલા)ના ખનનની કામગીરી સામે કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં થતી બિનઅધિકૃત ખનિજ વહન - ખનન - સંગ્રહની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ વિભાગ બોટાદ દ્વારા કરવાહી કરવા આવી રહી છે. આ અંતર્ગત ગઢડાના વાવડી ગામ ખાતે આકસ
ઇડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા શૌચાલયની ગંદકીથી દર્શનાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે. ઇડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં દરરોજ લોકો દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ શૌચાલયની ગંદકીના કારણે ભકતોમાં આ બાબતને લઇને નારાજગી જોવા મળી રહી છે. સપ્તેશ્વર મહાદેવ
અરવલ્લી જિલ્લામાં પરંપરાગત ખેતીની જૂની પદ્ધતિઓને પડકારતાં, નવી પેઢીના ખેડૂતો આધુનિક અને બાગાયતી ખેતી અપનાવીને આર્થિક સમૃદ્ધિનો નવો દાખલો રચી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના મૂળ વતની મિતેષભાઈ જેમણે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ધોડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં લચ્છાઇ ગ
ડુંગળીના પુરતા ભાવ ન મળતા બોટાદના ખેડૂત મનસુખ ભાઈ મગનભાઈ પરમારે પોતાના 50 વીઘાના ખેતરમાં વાવેલ ડુંગળીનો પાક લોકોને મફતમાં આપવાનું શરૂ કરતા મોટી સંખ્યામાં લોકો ખેડૂતના ખેતરે પહોંચી જરૂરિયાત મુજબ જાતેજ ડુંગળી લઈ રહ્યા છે. ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 3 થી4 રૂપિયા મળતો હોવાથી ખેડૂ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતનું 600 થી વધુ કોલેજો મંજૂરી બાદ પણ દર વર્ષે થઈ રહેલી એલઆઇસી કમિટીની તપાસ માત્ર કાગળ ઉપર છે. ઉપરાંત અનેક કોલેજો નિયમ વિરોધ આડેધડ કોઈપણ સુવિધાઓ વગર ચાલી રહી હોવાની રજૂઆતો મળતા કુલપતિ દ્વારા હવે માત્ર રજૂઆત વાળી કોલેજે જ નહીં પરં
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના AI વીડિયો પર થયેલા વિવાદ સાથે સંબંધિત હતા. બીજા મોટા સમાચાર છત્તીસગઢમાં 12 નક્સલવાદીઓના માર્યા જવાની ઘટનાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાતે આવશે. 2. તમિલ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ ડૉ.કે.સી. પોરીયાએ જણાવ્યું હતુંકે વોટ્સ-એપ એપ્લિકેશનમાં 77839 33264 નંબર ઉપર મારા ફોટોનું પ્રોફાઈલ રાખીને પ્રોફેસરો તેમજ નજીકના સ્નેહીઓને વાતચીત કરવા માટે મેસેજ કરવામાં આવી રહ્યા છે. તેમની પાસે રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે કહી રહ્યા છે.
ચાર દિવસ અગાઉ સાબરકાંઠા જિલ્લાની સાત તાલુકા પંચાયતમાં રોટેશન જાહેર થયા બાદ બુધવારે સાબરકાંઠા જિલ્લા પંચાયત અને હિંમતનગર તાલુકા પંચાયતની બેઠકોનું રોટેશન જાહેર કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાં હિંમતનગર તાલુકાની સવગઢ બેઠક અને ઈડર તાલુકાની એક બેઠકની બાદબ
સાબરકાંઠા સરની કામગીરી 95થી 100 ટકા પૂર્ણ થવા આવી છે. બી.એલ.ઓ.ને ચૂંટણી તંત્ર દ્વારા સહાયક અપાતા કામગીરીમાં ઝડપ આવી છે. જેના કારણે જિલ્લામાં સરની કામગીરી લગભગ પૂર્ણતાના આરે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના બીએલઓની કામગીરી 95 ટકા જેટલી થઇ ગઇ છે. હાલમાં 1282 બીએલઓમાંથી 388 જેટલા બ
અરવલ્લી જિલ્લામાં કમોસમી માવઠાના કારણે શિયાળુ પાકોની વાવણીના સમયમાં માઠી અસર જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં ગત નવેમ્બર માર્ચમાં અંદાજિત 15000 હેક્ટર કરતાં વધુ જમીનમાં બટાકાના પાકની વાવણી થઈ ચૂકી હતી. તેની જગ્યાએ કમોસમી માવઠાના કારણે ખેડૂતો બટાકાના પાકની વાવણીમાં મોડા
હુડા સંકલન સમિતિ અને ખેડૂતો દ્વારા સહકારી સંસ્થાઓના તમામ ડિરેક્ટરો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યોને તેમનું સ્ટેન્ડ ક્લિયર કરવા અલ્ટીમેટમ આપી બુધવારે મિટિંગનું આયોજન કરતા સાબરડેરીના ત્રણ ડિરેક્ટર નાગરિક બેંકના ચાલુ અને પૂર્વ ચેરમેન, ડિરેક્ટરો તાલુકા
ભાભર પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે મામલતદાર કચેરીના પાછળના વિસ્તારમાં આવેલ રણધીરસિંહ વિક્રમસિંહ રાઠોડના ખેતરમાંથી જુવારના પુળા નીચે પ્લાસ્ટિકના ધાબળાથી ઢાંકીને છુપાવેલ રૂ.51 હજારની દારૂની 241 બોટલ
ડીસા તાલુકાના ઝેરડા પંથકમાં રવિ સિઝનના પાક, ખાસ કરીને તંબાકુ માટે જરૂરી યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાતા ખેડૂતો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. છેલ્લા લગભગ 20 દિવસથી ખાતર માટે ખેડૂતોને વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે છતાં પૂરતું ખાતર મળતું નથી.સા
કાંકરેજ તાલુકાના બનાસ નદી વિસ્તારમાં ચાલી રહેલા બિનઅધિકૃત રેતી ખનન સામે ખાણ-ખનીજ વિભાગે મંગળવારે મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી શિહોરી રોડ પર રેતી ભરેલ ડમ્પર ઝડપી લીધું હતું. બનાસકાંઠાના ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહના માર્ગદર્શન હેઠળ તપાસમાં જીજે.08. એવાય. 4826 નંબરના ડમ્પ
પાલનપુરના મમતા મંદિરમાં વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દિવ્યાંગ સપ્તાહની ઉજવણી અંતર્ગત બુધવારે જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે લીલી ઝંડી દર્શાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં 350 દિવ્યાંગજનો સાથે સંસ્થાના હોદ્દેદાર
બનાસકાંઠામાં આજે રૂ. 27.56 કરોડના વિકાસ કાર્યોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાથી શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે નવી ગતિ મળશે. વડગામમાં આધુનિક લાઇબ્રેરી, પાલનપુરમાં ઈન્ડોર હોલ અને ડીસા ખાતે રમત સંકુલ જેવા પ્રોજેક્ટોથી યુવાનોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે, છતાં રમતવીરો માટે
પાલનપુરમાં આંતરિક માર્ગોની આજુબાજુ 50 વર્ષ અગાઉ બનાવેલા શોપિંગ સેન્ટરોમાં વાહન પાર્કિંગની સુવિધા નથી. પરંતુ 10 વર્ષ અગાઉ બનેલા શોપિંગ સેન્ટરોમાં પાર્કિગના નિયમોનો અમલ કરાયો છે. જ્યાં નિયમોનું પાલન થાય છે કે કેમ તેની દિવ્ય ભાસ્કરની ટીમે સ્થિતિ તપાસતાં સામે આવ્યું હતુ કે, ગુ
બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો સ્ટોક હારિજ-ચાણસ્મા હાઈવે પરના પ્રાઇવેટ ગોડાઉનોમાં ભરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી રોજબરોજ મગફળી ભરેલી ટ્રકો ઉમટી પડતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. બુધવારે સોઢવ બસ સ્ટેન્ડ નજીકનાં બે ગોડાઉનોમાં 150 જેટલી ટ્રકો એકસાથ
સમીના ગાજદીનપુરામાં ગામમાં ગેરકાયદેસર દારૂના વેચાણને કારણે ઘરના પુરુષો અને દીકરાઓ નશાના રવાડે ચડી રહ્યા હોય મહિલાઓએ આ દૂષણને જડમૂળમાંથી દૂર કરવાનો સંકલ્પ લઈ ગામની મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા રસ્તા પર ઉતરીને રેલી અને નારાબાજી સાથે મહિલાઓનો મોટો સમૂહ એકત્ર થઈ દારૂ
પાટણ તાલુકાના સંખારી ગામે આવેલા ચેહર માતાના મંદિરમાં ચાંદીના છત્તરની ચોરી થતાં ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં શખ્સ કેદ થઈ જતા ચોરીનો ભેદ ઉકેલાયો છે. સંખારી ગામે આવેલ રબારી સમાજના ચેહર માતાના મંદિરમાં સોમવારે બપોરે ચોરીની ઘટના બની
પાટણ જિલ્લાના ઓટોમોબાઇલ બજારમાં આ વર્ષે નવરાત્રી (22 સપ્ટેમ્બર-2025) પછી ધૂમ મચી ગઈ છે. કેન્દ્ર સરકારે ફોર-વ્હીલ અને ટુ-વ્હીલ વાહનો પર GSTમાં 10 ટકાના કરેલા તોતિંગ ઘટાડાના કારણે ગ્રાહકોને ડાઉન પેમેન્ટમાં સીધો 20% જેટલો મોટો ઘટાડો થયો હોય પરિણામે જિલ્લામાં 72 દિવસના સમયગાળામાં કુલ 1386 ન
પાટણ તાલુકાના ત્રણ ગામોમાં ધારાસભ્ય કિરીટ પટેલે 2.10 કરોડના સુવિધાપથનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં કમલીવાડા ગામે રૂ.75 લાખના સી.સી. રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.ત્યારબાદ રૂ.75 લાખના ખર્ચે રણુંજ ખાતે રણુંજ-મણુંદના સી.સી.રોડ તેમજ ગદોસણ ગામને રૂ.40 લાખનો સુવિધાપથ અને રૂ.20 લાખન
સરસ્વતી તાલુકાના મેલુસણ ગામ નજીકથી પસાર થતી દાંતીવાડા કેનાલમાં ઉપરવાસમાંથી રાત્રિના સમયે જરૂરિયાત કરતાં વધુ પાણી છોડવામાં આવતાં કેનાલ ઓવરફ્લો થઈ હતી. કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરેલા પાકોમાં પાણી ફરી વળતા પાક નુકસાનની ભીતિ ઉભ
પાટણના કોલેજ રોડ ઉપર પાણીની સ્ટ્રોમ ડ્રેનેજ વોટર લાઇન નાખવાની તેમજ રોડની કામગીરીને લઈને ઠેર-ઠેર ખોદકામ કરવામાં આવતા વાહનચાલકોની હાલત કફોડી બની છે. પાટણ શહેરના મુખ્ય માર્ગ પૈકીના એક એવા કોલેજ રોડ પર બનાવેલ ટી આકારના ઓવરબ્રિજ નીચે છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રોમ વોટરની પાઇપલ
મહેસાણા તાલુકાના પીલુદરા થી તાવડીયા ગામ ના રસ્તા ઉપર નાની રૂપેણ આવેલ છે. જેમાં સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડી ભરવામાં આવે છે તેની બાજુ માં ચિત્રોડીપુરા ગામ જવા કાચો રસ્તો આવેલ છે, જ્યાંથી લોકો અવરજવર કરે છે. આ નાની રૂપેણ અને રસ્તા વચ્ચે સુજલામ સુફલામ યોજના મહેસાણા દ્વા
ખેરાલુ નાગરિક સહકારી બેન્કની બહુચર્ચિત ચૂંટણી પ્રક્રિયા સામે ચાલી રહેલા કાનૂની જંગમાં બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે ચૂંટણી પ્રક્રિયા પરનો સ્ટે જે આજે પૂરો થતો હતો, તેને 15મી ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. બેંકના વકીલે કરેલી દલીલોને લઈ બેંકની ચૂંટણી સામે સવાલ ઊભા થયા છે. બેન્કે એવી દ
શિયાળાની સિઝનમાં ઉત્તર ગુજરાતની 12.02 લાખ હેક્ટર જમીનમાં વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં 7.49 લાખ હેક્ટર સાથે સિઝનનું 62.34% વાવેતર પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ 1.93 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જે કુલ વાવેતરનો 25.76% હિસ્સો છે. જ્યારે 1.67 લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થયું છે, જે ક
વિજાપુર શહેરમાં ચોરો ધાબા ઉપર લગાવેલા એસીના કોમ્પ્રેસર ચોરી ગયા છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધી ચોરોની શોધખોળ હાથ ધરી છે. વિજાપુરના ટીબી રોડ પર આવેલી હરદ્વાર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલ શિવાલિક પ્લાઝા બિલ્ડીંગમાં બાલાજી હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ચલાવે છે. ગત 8 ઓક્ટો
મહેસાણા વિદેશ મોકલવા માટેનું કામ કરનાર એજન્ટ અને ઉછીના આપેલ રૂપિયા પરત નહીં આપનાર મિત્રના ત્રાસથી વિજાપુર તાલુકાના સોખડા ગામના યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની પત્નીની ફરિયાદ આધારે વસઈ પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોખડા ગામના પિયુષ
ઉત્તર ગુજરાતમાં બુધવારે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો હતો. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવનની ગતિ વધીને સરેરાશ 6 કિમી પ્રતિ કલાક સુધી રહી હતી. સતત વહેતા ઠંડા પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 38 થી 70 ટકા વચ્ચે સીમિત રહ્યું હતું. રાજસ્થાનની શીતલહેરની અસરના કારણે ઉ.ગુ.માં
મહેસાણા શહેરમાં બુધવારે મનપાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કસ્બામાં ચોકની લીમડીથી આંબેડકર ચોક થઇ કસ્બા ચોક સુધીમાં રોડ સાઇડના ઓટલા, પાળીઓ, શૌચાલય સહિતનાં 20 દબાણો જેસીબીથી દૂર કરવામાં આવ્યા હતા. દબાણ ટીમ આવતાં દુકાન, મકાન આગળના શેડ રહીશો જાતે ખોલવા લાગ્યા હતા. દબાણમાં રહ
કેટલાક દિવસો પૂર્વે કડીના વૃદ્ધ તેમજ મહેસાણાના નિવૃત્ત તબીબને 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ.40 લાખ તેમના ખાતામાંથી ટ્રાન્સફર કરાવનાર સાયબર ઠગ ટોળકી દ્વારા જે ખાતાઓમાં રૂપિયા જમા કરાવાયા છે . તે તમામ ખાતાઓની તપાસ હાથ ધરતાં કડીના વૃદ્ધ પાસેથી ટ્રાન્સફર કરાવેલા રૂ.10 લાખ પૈકી 7.98 લ
મહેસાણાના પાલાવાસણા સ્થિત જનપથ હોટેલ સામેથી બહુચરાજી તરફ જતો લગભગ 3 કિમીનો માર્ગ રૂ.29 કરોડના ખર્ચે નવીન સીસી રોડ બનાવવાનું કામ હાથ ધરાયું છે. આ સીસી રોડનું કામ આગામી જુલાઇ 2026 સુધીમાં પૂર્ણ કરાશે. હાલમાં મહેસાણા શહેર તરફના ભાગમાં રોડની એક બાજુ બંધ કરીને કામ શરૂ કરવામાં આવ્યું
નેશનલ હાઈવે 53 હાઇવે પર વ્યારાના ખુશાલપુરા ગામની સીમ નજીક બુધવારે કન્ટેનર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલક ને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉચ્છલ તાલુકાના વડદેખુર્દ ગામ ના રહેતા અને માછલી વેચવાના ધંધા સાથે જોડાયેલા ધીરૂભાઈ
ગણદેવીમાં રહેતા મિતુલ અનિલભાઇ છત્રીવાલા તા. 28 નવેમ્બર ના રોજ સાંજે 8 વાગ્યાના સુમારે મિતુલ અનિલભાઈ છત્રીવાલા (ઉ.વ. 31) તેમની બાઇક (નં. GJ-21-BS-9702) પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને જઈ રહ્યા હતા. માણેકપોર-ટંકોલીગામ, વિનાયક વડાપાંવની દુકાન પાસેના સ્ટેટ હાઇવે રોડ પર પસાર થતા હતા ત્યારે
સફળતા એક દિવસમાં નહીં, પરંતુ એક દિવસ જરૂર મળે છે. ધોરણ-7માં જાગેલો જુસ્સો આજે રાષ્ટ્રીય મંચ પર ચમક્યો; ૨૦૨૮ ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ અપાવવાનો લક્ષ્યાંક મારે મારા માતા-પિતાનું નામ રોશન કરવું છે, આ વિચારને હકીકતમાં ફેરવવા સતત અને સખત મહેનતની જરૂર પડે છે. તાપી જિલ્લાની વ્યારા નગ
અકસ્માત તો આપણે ઘણા જોયા હશે પરંતુ, એવી સ્થિતિ ભાગ્યે જ સર્જાઈ હશે કે, એક જ જગ્યા પર એક જ પેટર્નથી એક કરતા વધુ અકસ્માત સર્જાયા હોય અને તે તમામ અકસ્માત CCTVમાં કેદ થયા હોય. વડોદરાના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસે આ પ્રકારની આશ્ચર્યજનક અકસ્માતોની વણઝાર એક પછી એક ઘટી હતી. આ વિચિ
ગુજરાતના બે ઉચ્ચ શિક્ષિત યુવાનો, BE મિકેનિકલ જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને B.COM દીપ ઠક્કર જેમને પોતાની લાયકાત મુજબ ઓછો પગાર મળવાનો અસંતોષ હતો, તેમણે વિદેશની ધરતી પર બેસીને 800 કરોડથી વધુના ટ્રાન્જેક્શન ધરાવતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનું સંચાલન કર્યું હોવાન
રાજકોટ-વેરાવળ રૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધ્યરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. દોઢ કલાક બાદ ટ્રેન ફરી રવાના થઈ હતી. ટ્રેન શરૂ ન થતાં મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને રેલવ
પાલડીમાં આવેલી ધનુષધારી સોસાયટીમાં રહેતા સુમિતીલાલ જૈન પાલડીના અશોકનગર બસ સ્ટેન્ડ સામે આવેલા શ્રી 1008 શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરમાં ત્રણ વર્ષથી અધ્યક્ષ છે. ગત તા. 2 ડિસેમ્બરના રોજ સવારે દેરાસરના પૂજારી મનીષભાઇ ઔદિચ્યએ દેરાસરના અધ્યક્ષ સુમિતીલાલને ફોન કરી
રાજ્યભરમાં હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના સપ્લાયરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે. મંગળા રોડ પર સરાજાહેર ફાયરિંગના બનાવની તપાસ કરતા એસઓજી હથિયાર સપ્લાય નેટવર્કની મુખ્ય કડી સુધી પહોંચી હતી અને સપ્લાયરનું નામ ખુલતા જ એસઓજીની ટીમ એમપી ખાતે દોડી ગઈ હતી અને હથિયારના સપ્લાયરન
ગોધરા તાલુકાના કેવડિયા ગામ નજીક એક એસટી બસમાં યુવતી સાથે છેડછાડનો બનાવ બન્યો છે. આ મામલે યુવતીએ બસ કંડક્ટર વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, 2 ડિસેમ્બરના રોજ યુવતી ગીતામંદિર ડેપોથી પીટોલ બોર્ડર જ
ડાંગ જિલ્લામાં જાહેર આરોગ્ય તંત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંકલન મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પરિસંવાદ યોજાયો હતો. આહવા સ્થિત જિલ્લા પંચાયતના સભાખંડમાં આયોજિત આ કાર્યક્રમમાં 42 થી વધુ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત
NID અમદાવાદમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થીએ સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે. વિદ્યાર્થીઓના ટેક્ટિકલ કોમ્યુનિકેશન પ્રોજેક્ટના ભાગ રૂપે NID અમદાવાદના વિદ્યાર્થીએ STRIX નામનું સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે. STRIX એ ભારતમાં ઝડપી પ્રતિભાવ પોલીસ અને આંતરિક સુરક્ષા કામગીરી માટે રચ
ગુજરાતમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાનું શાસન સ્થાપિત કરવાના નિર્ધાર સાથે, જૂનાગઢ પોલીસે સંગઠિત ગુનાખોરી સામેનું અત્યંત આક્રમક પગલું ભર્યું છે.ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (G.C.T.O.C. - ગુજસીટોક) એક્ટ-૨૦15 હેઠળ જૂનાગઢના ચાર ખતરનાક આરોપીઓને વોન્ટેડ જાહ
ગીર સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના યાત્રાધામમાં ફૂડ વિભાગે અચાનક ચેકિંગ હાથ ધર્યું છે. રાજ્ય સરકારની સૂચના બાદ યાત્રાળુઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે સુનિશ્ચિત કરવા આ અભિયાન શરૂ કરાયું છે. સોમનાથ મંદિર નજીકની હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટ
સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કા
વર્ષ 2015માં સુરતના પાલનપુર પાટિયા ખાતે એક લક્ઝરી બસની અડફેટે શાળાએ જઈ રહેલા 15 વર્ષના કિશોર વિદ્યાર્થીના મૃત્યુના કેસમાં કોર્ટે નવ વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ડ્રાઇવરને કસૂરવાર ઠેરવીને 6 મહિનાની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, માત્ર
અમદાવાદ સાઇબર ક્રાઈમ પોલીસ મથકે ચાલુ વર્ષે એક ફરિયાદ નોધાઇ હતી. જેમાં ભાવનગર અને અમરેલીના બે આરોપી આનંદ જોશેતા અને દીપક ગોહિલની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં 12 દિવસના રિમાન્ડની માગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના 6
રાજકોટના લીમડા ચોક સહિતના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સ્થાનીક પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી હતી. 25 વર્ષીય ચાંદીનો વેપારી ઉજ્જવલ બેંકમાંથી રોકડ ઉપાડી બહાર આવતાં જ મહિલા સહિત ત્રિપુટી ત્રાટકી હતી અને છરીની અણીએ રૂ.2.50 લાખની લૂંટ ચલાવી ના
મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા 45 પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરી છે. આ બદલીઓનો આદેશ બુધવારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલની જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં બદલીબદલીના આદેશ મુજબ જિલ્લાની મુખ્ય અને સંવેદ

25 C