દેવગઢ બારિયાના કાપડી સલાટ ફળિયામાં રહેતો મોજીબભાઇ મોયુનુદીન કાજી 31 ઓગસ્ટે રાત્રે બહેના ઘરેથી રજા જામે (કાજી) મસ્જીદ પાસે ગયો હતો. ત્યાં મસ્જીદથી થોડે આગળ તેના કાકાનો છોકરો અમનભાઇ કાજી તથા તેના ફળિયાનો આસીફભાઇ અજીતભાઇ સલાટ ઉભા હોય મોજીબભાઇએ તેના કાકાના છોકરા અમને કહેલ કે ત
ફતેપુરા તાલુકામાં શનિવારે ભોજેલાના 18 વર્ષિય યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળતા સુખસર પોલીસે લાશનો કબજો મેળવી લાશના ફોરેન્સિક પી.એમ માટે ઝાયડસ દાહોદમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી. ભોજેલા ગામના વિનુભાઈ બીજીયાભાઇ ડામોર ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓ
ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામના તુફાનભાઇ હરસિંગભાઇ રાઠોડની લીમખેડાના ચૈડાયા ગામે રહેતી 5 વર્ષીય ભાણેજ નિલેશ્વરીબેન અભલાભાઇ કટારા તેમના ઘરે હતી. ત્યારે ગુરૂવારની સાંજે મામાના ઘરની આગળ આંગણામાં રમતી હતી. રમતા રમતા નજીકમાં આવેલ થાંભલાના વાયર આંબલીના ઝાડ પર લટકેલ હતા. ત્યા
સામલી પાસે 4 ઈસમોએ ફાઇનાન્સ કંપનીના કર્મચારીને માર મારીને રૂા.1.44 લાખની લૂંટ ચલાવી હતી, ઇજાગ્રસ્તને ગોધરા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગોધરા તાલુકામાં 4 દિવસ પહેલા ખાનગી ફાય.ના બે કર્મીઓને બે કારમાં આવેલા અજાણ્યા ચાર ઇસમોએ 1.29 લાખની લૂંટની શાહી સુકાઇ નથી ત્યાં ત
દાહોદ એલસીબી સ્ટાફની ટીમ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ભાઠીવાડા ગામનો રતન ઉર્ફે મનિષ માવી તેના છોકરા મારફતે મધ્યપ્રદેશથી દારૂ મંગાવડાવી ભાઠીવાડા ઝેર ફળિયામાં આવેલ જાહેર સ્મશાન પાસે ઝારી ઝાંખરાની આડમાં મુકી દારૂનું કટીંગ કરાવડાવે છે. જેના આધ
મહીસાગરના કડાણા ડેમમાં સતત જળસ્તર વધવાના કારણે શનિવારે સવારે 11:00 કલાકે ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જ્યારે આવક વધતા બપોરે 3 કલાકે 3 લાખ કયુસેક પાણી મહી નદીમાં વહેતું મૂકવામાં આવ્યું હતું. પાણીની આવક વધતા મહીસાગર, વડોદરા અને ખેડા જિલ્લાના નદી કાંઠાના લોક
ગોધરા જુહુપુરા શાકમાર્કેટના મુખ્ય માર્ગ પર આવેલી દુકાનની જુની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં સ્થાનિક લારી લઈને ઉભેલા ફ્રૂટના વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. વહેલી સવારે દિવાલનો એક ભાગ બાજુમાં ઉભા કરેલ વિજ ટ્રાન્સફર્મર પર પડી ગયો હતો. વિજ ટ્રાન્સફર્મર પર દિવાલ પડી જતા વિસ્તારમ
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ભુતપગલા ગામમાં બપોરના સમયે પીકઅપ પલ્ટી ખાતા ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. તેમજ ડ્રાઇવર સહિત 11થી લોકો ઘાયલ થયા હતા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુતપગલા ગામના પટેલ ફળિયામાં રહેતા 56 વર્ષીય ઇશ્વરભા કલાભાઇ બારીયા અને તેમના પત્ન
છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લાના ખમાપુરા પાસેથી પસાર થતી વડેલી-બીલીયા માઇનોર કેનાલમાં અંદાજે 20-25 ફૂટ જેટલું લાંબુ ગાબડું પડ્યું છે. માટીનું વ્યાપક ધોવાણ થયું છે. ખેડૂતના ખેતરના કૂવામાં માટી ભરાયો, અડધો કુવો માટીથી ભરાઈ ગયો છે. જેથી ખેડ
નસવાડી દેવલીયા નેશનલ હાઇવે નંબર 56 હાઇવે રોડમા પડેલા બે ફૂટ ઊંડા ખાડાને લઈ વાહન ચાલકો હેરાન બન્યા હતા. ભરૂચ નેશનલ હાઇવે વિભાગ સહિત નર્મદા જિલ્લાના અધિકારીઓ રોડ ખાડા બાબતે ધ્યાન આપતા ન હતા. જેને લઈ આખરે નસવાડી તાલુકા કોંગ્રેસ અને તિલકવાડા કોંગ્રેસ આમ બન્ને કોંગ્રેસ સમિતિના પ
બોડેલીના નસવાડી રોડ પર બે બાઈક સામસામે અથડાતાં એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બોડેલી તાલુકાના તાંદલજા ગામે બોડેલીના નસવાડી રોડ પર બે મોટરસાયકલ સામસામે ભટકાતા એક મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાઈકના ચાલક તથા પાછળ બેઠેલા ઈસમને
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઈન્દ્રવર્ણા ગામની નજીક ખુલ્લી જગ્યામાં મૂકેલી કપચીની ચોરી થતા માલિકે ફરિયાદ નોંધાવી છે. વસંતપુરા ગામના દિલીપસિંહ ગોહિલ કોન્ટ્રાકટરનો વ્યવસાય કરે છે. તેમણે ઈન્દ્રવર્ણા ગામની નજીક આવેલ વિયરડેમ પાસે ખુલ્લી જગ્યામાં કપચીનો જથ્થો રાખ્ય
નર્મદા જિલ્લાના દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાંપોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાને તેમના પતિએ ખોટો વહેમ રાખી માર મારવાની ઘટના બની છે. દેડિયાપાડા પોલીસલાઇનમાં રહેતાં રાજેશ્રી વસાવા પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ સેલંબા ખાતે ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં ગયાં હ
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી દેતાં પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં છે. પૂર તથા સતત વરસી રહેલાં વરસાદના લીધે લોકોનું આરોગ્ય ન જોખમાઇ તે માટે આરોગ્ય વિભાગની 16 ટીમ વિવિધ વિસ્તારોમાં લોકોના સ્વાસ્થયની તપાસ કરી રહી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તા
મગણાદ ગામ ખાતે આવેલી સેફ એન્વેરો કંપનીમાંથી કેમિકલયુકત પાણી છોડવામાં આવતાં ગ્રામજનોએ વિરોધ કર્યો છે. આ કંપનીમાં વિવિધ જગ્યાએ આવેલી કંપનીઓના કેમિકલ વેસ્ટને નિકાલ માટે લાવવામાં આવે છે. જેની તીવ્ર દુર્ગંધથી ખેતીના પાકને તેમજ આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે. કંપની તરફથી ગોચરની
કરજણ ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલાં પાણીથી નર્મદા જિલ્લાના હજરપુરા અને ભચરવાડા ગામની ત્રણ દિવસમાં 30 એકર જમીનનું ધોવાણ થતા પ્રોટેક્શન વોલ બનાવવા ખેડૂતોની માંગ છે. નર્મદા જિલ્લાના કરજણ ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 4 ગેટ 2 મીટર થી ખુલ્લા કરી ને 55,388 ક્યુસેક પાણ
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સર્વગ્રાહી સમિતિની બેઠકમાં ભરૂચ જિલ્લાની 6 જીઆઇડીસી હસ્તક આવતાં વિસ્તારોના ગામોના વિકાસ માટે 19.06 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સર્વગ્રાહી વિકા
જંબુસર તાલુકાના નોબાર ગામે ભારે વરસાદના પગલે તળાવ છલકાઇ ઉઠવાથી આસપાસના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયાં હતાં. ભાથીજી મહારાજ મંદિર, નવી નગરી અને પ્રાથમિક શાળા પાસે પાણીનો ભરાવો થયો હતો. ગ્રામજનોના જણાવ્યાં અનુસાર પાણીનો નિકાલ ન થવાથી જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે આ વિસ
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રણાએ વિવિધ રજૂઆત ને લઈને રાજ્ય સંઘ માં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે, જૂની પેન્શન યોજના માટે વહેલામાં વહેલી તકે કર્મચારીઓના જીપીએફ એકાઉન્ટ ખોલવામાં આવે સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવા જણાવ્યુ હતું. શાળા સ્વચ્છતા સં
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલા ઝોકલા ગામે મહાકાય મગર નજરે પડ્યો હતો. જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ઝોખલા ગામેથી સંકેત પંચાલને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ નેત્રંગ ફોરેસ્ટ ની ટીમ તેમજ ફાયર બ્રિગેડની ટીમ અને સિવિલ ડિફેન્સ નાં કાર્
ભરૂચમાં શનિવારે વરસતા વરસાદમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરમાં વર્ષોથી બદલાયેલી શ્રીજી વિસર્જનની પેટર્ન મુજબ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી પાંચ ફૂટ કે તેથી ઓછી પ્રતિમાઓની સવારી નીકળી હતી. સાંજે 6 વાગ્યા બાદથી 10 ફૂટ કે તેથી વધારે ઉંચાઇવાળી પ્રતિમાઓની શાહી સવ
નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલાં 4.45 લાખ કયુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 24 ફૂટની ભયજનક સપાટીને વટાવી ચૂકી છે. ગુરૂવારે રાત્રિથી ડેમના 23 દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં પૂર આવ્યાં હતાં. પૂરના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 23 દરવાજા ગુરૂવારે રાત્રિના 8 વાગ્યે સીઝનમાં પ્રથમ વખત ખોલીને 4.45 લાખ કયુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી હતી. મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાનું ઓછુ કરી દેવામાં આ
રાજકોટ જિલ્લાના યાત્રાધામ જલારામ બાપાની કર્મભુમિ એવા વિરપુર (જલારામ) મુકામે રાજકોટ - જેતપુર નેશનલ હાઇવે – ૨૭ બી સીક્સ લેનનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. વિરપુર પાસે સૌભાગ્ય હોટેલ અને વિરપુર બસ સ્ટેન્ડ સામે ફ્લાય ઓવરની કામગીરી હાલમાં ચાલી રહી છે. વિરપુર સૌભાગ્ય હોટેલ પાસે
કચ્છમાં ઓગસ્ટના 20 દિવસ કોરા ગયા બાદ હવે વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઇ છે. હાલ લો પ્રેશર અને આવતી કાલે ડિપ્રેશનની આગાહીના પગલે વરસાદ વરસી રહ્યો છે. સપ્ટેમ્બરના 6 દિવસમાં કચ્છમાં સરેરાશ 49 મીમી વરસાદ વરસતા શનિવારે સાંજ સુધી મોસમનો કુલ વરસાદ 95 ટકાની સાથે 460 મીમી નોંધાયો છે. આમ કચ્છમા
ગુજરાતના વાતાવરણમાં આગામી 24 થી 48 કલાક અત્યંત મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યા રહેવાના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે બપોરે જારી કરાયેલા બુલેટિન મુજબ, દક્ષિણ રાજસ્થાન પર કેન્દ્રિત ‘’વેલ માર્ક્ડ લો-પ્રેશર’’ સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગ
વાંસદા તાલુકાના ભીનાર ગામના દેસાઈ ફળિયામાં જૂની પ્રાથમિક શાળા આવી છે. ધોરણ-1થી 5 પ્રાથમિક શાળાના ઓરડાની જર્જરિત હાલત જોઈ સૌ કોઈ હેરાન હતા. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુરક્ષાને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણ વિભાગે શાળાના જર્જરિત ઓરડા તોડી નાંખવા ઓર્ડર કર્યો હતો. શિક્ષ
ગાંધીધામમાં સ્પાની આડમાં બહારથી યુવતીઓ બોલાવી ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનો ધંધાનો વધુ એકવાર પર્દાફાશ થયો છે , જેમાં બી-ડિવિઝન પોલીસે દરોડો પાડી કચ્છ આર્કેડની સિલ્વર બિલ્ડીંગમાં બ્લેક ડાયમંડ રિલેક્ષ સ્પાની આડમાં દેહ વીક્રયનો ધંધો કરતા સંચાલકની ધરપકડ કરી હતી. પીઆઇ એસ.વી.
GST કાઉન્સીલની તાજેતરમાં મળેલી 56મી બેઠકમાં સરકાર દ્વારા 12 અને 28 % ના બે સ્લેબ રદ્દ કરીને રોજ-બ-રોજનાં વપરાશની સંખ્યાબંધ ચીજો પર 5 % તેમજ 18 % ના સ્લેબમાં લઇ જવાનાં નિર્ણયને આવકારતા કચ્છની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુજે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા
ગાંધીધામમાં વર્ષ-2020 માં સાબુ અને પાવડરની એજન્સી આપવાની લાલચ આપી રૂ.3.76 લાખની છેતરપિંડી કરી હોવાના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ભાગેડુ બે આરોપીને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે છત્તીસગઢથી પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. પીઆઇ એસ.વી.ગોજિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ
નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી મોસમ વિભાગે કરી હતી. જેમાં દરેક તાલુકામાં એકથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે શનિવારે આખા દિવસમાં ઓછો વરસાદ પડ્યો તો રાત્રિના સમયે તમામ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હોવાનું મોસમ વિભાગે જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવ
આદિપુર બસ સ્ટેશન અને મુખ્ય બજારમાં પોલીસ ચોકીના લોકાર્પણ બાદ આજે ધારાસભ્ય અને પૂર્વ કચ્છ પોલીસવડાના હસ્તે શિણાય પાસે રમાડા ત્રણ રસ્તા પર આદિપુર ગ્રામ્ય પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પોલીસ ચોકી માટે યોગદાન આપનાર દાતાઓના સન્માન સાથે વૃક્ષારોપણ કરાયું હતુ
રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા આ પૂજાપો કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત સહકારથી કુદરતી ખાતર બને તે માટે ત્રણ-ચાર વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે. આ ખાતર નવસારીના જરૂરિયાતમંદ ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવે છે. ગત વર્ષે એકત્ર થયેલો 35 ટન પૂજાપોનું ખાતર બનાવી ખેડૂતોને વિનામૂલ્યે
ગાંધીધામ શહેરમાં ગટર, પાણીની, વરસાદી પાણીના નિકાલની સમસ્યા સાથે લોકોને સૌથી વધુ સતાવતી સમસ્યાઓમાં વીજ સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. તેની વચ્ચે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે શહેરના 50 હજાર વીજ ગ્રાહકોને રાહત આપતા સમાચાર છે કે, તા.11 એપ્રીલ 2025 ના મળેલી મંજૂરી બાદ પ્રથમ તબક્કામ
નવસારી તાલુકાના આસુંદર ગામે એન.કે.રિસોર્ટ નામની મિલકતને સુરતના એક વેપારીને રૂ. 63.80 લાખ લઈ ભાડેથી આપ્યો હતો. મિલકત ધરાવનાર તબીબ બબલી બંટી દંપતીએ આ જ મિલકતને અન્ય યુવાનોને ભાડેથી આપતા અગાઉના ભાડેથી આપનાર મિલકતદાર છેતરાયો હતો. જેને લઇ તબીબ બબલી બંટી દંપતી ઉપર છેતરપિંડીની વધુ એ
આદ્યશક્તિની ઉપાસના અને આરાધનાનું પર્વ અશ્વિન નવરાત્રીનો પ્રારંભ આગામી 22 સપ્ટેમ્બરથી થવાનો છે. ત્યારે પરંપરા મુજબ 21મી સપ્ટેમ્બરની મોડી સાંજે ઘટસ્થાપન વિધિ બાદ માતાનામઢ ખાતે નવરાત્રી પર્વ શરૂ થશે. દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવતા હોવાથી તેમને કોઈ અ
નવસારી સ્ટેશને કોરોના સમયે બંધ થયેલી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે અપ ડાઉન કરનારા મુસાફરોએ માંગ કરી છે. નવસારી સ્ટેશનને વંદે ભારત ટ્રેનના સ્ટોપના લીધે રોજિંદા મુસાફરોમાં રોષ સાથે કચવાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. 19 જુલાઈ 25 (દક્ષિણ ગુજરાત) નવસારી, બીલીમોરા, અમલસાડ, ડુંગળી જો
આદિપુરમાં આવેલી તોલાણી કોલેજ દ્વારા સેમેસ્ટર 1 અને 2 ના ઉમેદવારોને હોલ ટિકિટ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ ATKT ની પરીક્ષાથી વંચિત રહી ગયા હોવાના આક્ષેપ સાથે જિલ્લા NSUI દ્વારા કુલપતિ અને રજીસ્ટારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. થોડા સમય પહેલા યુનિવર્સિટી દ્વારા ATKT ધરાવતા વિદ્યાર
મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજવલના અધ્યક્ષ સ્થાને મળેલી નખત્રાણા તાલુકા સંકલન સમિતિની બેઠક આજે પ્રજાના પ્રતિનિધિઓના આક્રોશ અને અધિકારીઓની નિષ્ક્રિયતાના મુદ્દે ગરમાગરમ રહી હતી. લાંબા સમયથી ગોકળગાય ગતિએ ચાલી રહેલા નેત્રા-રવાપર રોડના કામ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબે
શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલી સ્થિત શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાના ‘શિક્ષક દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિવ
રાપર તાલુકાના મોટી રવમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નિર્મિત મહિલા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત પશુ પાલન વિભાગ દ્વારા પશુ રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. રવેચી માતાજીના મંદિરે દર્શન કરીને આવેલા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના હસ્તે લ
પૂર્વ કચ્છની હાઇવે હોટલ હોય કે ગાંધીધામ જેવા શહેર હોય પૂર્વ કચ્છના પંજાબના તરનતારણ સાથે ડ્રગ્સની હેરાફેરીના તાર જોડાયેલા હોવાનો વધુ એક કિસ્સો બહાર અ્યો છે . જેમાં પૂર્વ કચ્છ એલસીબીએ મળેલી સચોટ બાતમીના આધારે વરસામેડીની શાંતિધામ-1 સોસાયટીના મકાનમાં દરોડો પાડી રૂ.20.72 લાખના મ
અમરેલીના ચિતલ રોડ પર ગાયત્રી મંદિર પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. અહીં 456 બોટલ પોલીસે કબ્જે કરી હતી. બુટલેગર ફરાર થયો હતો. આ અંગે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. અમરેલીમાં ચિતલ રોડ પર ગાયત્રી મંદિર નજીક કાર નંબર જી.જે.02.સી.એલ-3976માંથી ઈંગ્લીશ દારૂની 456 બોટલ
અમરેલીમાં આજે ગણેશ વિસર્જનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીના કામનાથ મહાદેવના પટ્ટાંગણમાં ગણેશ વિસર્જન માટે કૃત્રીમ કુંડ બનાવવામાં આવ્યો હતો. અહીં શહેરભરમાંથી ગણેશજી વિસર્જન માટે લોકો પહોંચ્યા હતા. ફાયર તંત્રના 10 જવાનોની એક ટીમ કામનાથ મહાદેવ મંદિરે કાર્યરત રહી હતી.
શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ, ચાણક્યની આ પંક્તિને સાર્થક કરનાર શિક્ષકોમાં રણની કાંધીએ બંધડી, નેર અમરસર વિસ્તારમાં શિક્ષણ માટે પ્રયત્ન કરનારા અનિલભાઈ કોદરભાઇ રાઠોડ છેલ્લા 18 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. આ શિક્ષણસેવામાં તેમણે ભચાઉ
ધારીના વેકરીયાપરામાં મકાનની દિવાલ બનાવવા અંગે બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં લાકડી વડે મારામારી થઈ હતી. આ અંગે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. વેકરીયાપરામાં આંબેડકરનગરમાં રહેતા ગૌતમ રવજી દાફડા (ઉ.વ25)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું
ચંદ્રગ્રહણ એ એક અદભૂત આકાશી ઘટના છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી લીટીમાં આવે છે. તે સમયે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય છે, જેના કારણે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. આ છાયાને કારણે ચંદ્ર પર થોડા સમય માટે અંધારો થઈ જાય છે અને લાલ રંગમાં દેખાય છે, જેને ‘બ્લડ મૂન’
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે 11 તાલુકામાં સીઝનનો સરેરાશ વરસાદ 20 ઈંચને પાર પહોંચ્યો હતો. જો કે ગત વર્ષે અમરેલી જિલ્લામાં 127 ટકા વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં વરસાદના નવા રાઉન્ડથી મોલાત ખીલી ઉઠશે. અમરેલી જિલ્લામાં ઓણસાલ સદનસીબે કપાસ અને મગફળીને નુકશાન થાય તેવો અતિભારે વરસા
ભુજ તાલુકાના કોટડા (ચ) નજીક હરિયાળા ડુંગરોમાં મોમાય માતાજીના બે પ્રસિદ્ધ મંદિર આવેલ છે. ડુંગરોની હારમાળામાં દરવર્ષની પરંપરા જાળવીને ભાદરવા સુદ ચૌદશના ભરાતા ભેડમાતાના મેળામાં ગ્રામ્ય-શહેરી વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બે દિવસીય મેળાની શરૂઆતમાં લોકોએ મનભરીને
તાલુકાના ઢોરી ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરમાંથી ચાંદીના મુગુટ અને સીસીટીવીનો ડીવીઆર ચોરી કરનાર ગામના જ ઈસમને એલસીબીએ રૂદ્રમાતા જાગીર પાસેથી ઝડપી લીધો છે. ૩ સપ્ટેમ્બરના ઢોરી ગામમાં માતાજીના મંદિરમાંથી ચોરી થઇ હતી.જે મામલે માધાપર પોલીસ મથકે ગુનો નોધાયો હતો.પશ્ચિમ
ચલાલાની મેઈન બજારમાં તસ્કરે બે દુકાનને નીચાન બનાવી હતી. અહીંથી રોકડ રકમ અને માલસામાનની અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે વેપારીએ ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ચલાલામાં હુકડો સોસાયટીમાં રહેતા અલીઅજગરભાઈ સીરાજભાઈ કપાસી (ઉ.વ.32)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે
શહેરના સંસ્કાર નગરમાં આવેલ કતીરા કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલી એસઆઈએફ એક્સેસની ઓફીસમાં ચોરીનો બનાવ બન્યો છે જેમાં તસ્કરો શટર ખોલી રોકડ રૂપિયા 4.20 લાખ સહીત લેપટોપ,ડીવીઆર અને વાઈફાઈ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સચિનભાઈ હરેશભાઈ જોષીએ ભુજ શહેર
લાઠીમાં એક 19 વર્ષિય યુવતિને લગ્ન કરવાની લાલચ આપી એક શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. લગ્નના કાગળો નહી પરંતુ માત્ર મૈત્રી કરાર અંગેના કાગળો તૈયાર કરી છેતરપીંડી પણ આચરી હોવાની યુવતીએ લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લાઠીમાં રહેતી એક 19 વર્ષિય યુવતિએ નોંધાવેલી પોલીસ ફર
ભુજ શહેરના જોડિયા ગામ માધાપરના જૂનાવાસમાં જિલ્લા પંચાયતની આર. એન્ડ બી. શાખા દ્વારા રોડ બનાવવાનું કામ ચાલે છે, જેમાં ઠેકેદારે નગરપાલિકાની ગટરની મુખ્ય ચેમ્બર તોડી નાખી છે અને કાટમાળ સહિતનો કચરો નાખીને દૂષિત પાણીને આગળ વધતા અવરોધ્યા છે, જેથી ગાંધી સર્કલ અને યક્ષ મંદિર પાસે દ
સચાણા ગામમાં ઘર પાસે કચરો ફેંકવા બાબતે બે પરિવારો વચ્ચે થયેલી અથડામણમાં પાંચ મહિલાઓ સહિત સાત વ્યક્તિઓને ઈજા પહોંચી છે . સચાણા ગામમાં રહેતા બસીરભાઈ હારૂનભાઈ ભગાડ (ઉ.વ.42) નામના યુવકના ઘર પાસે આરોપીઓ કચરો ફેંકતા હોય, અને દુર્ગંધ આવતી હોવાથી બોલાચાલી થતી હતી. જે બાબતે ગત તા.5ના રો
જામનગર શહેરમાં ચેક રિર્ટન અંગેના કેસમાં સજા થઇ હોય એવા છ શખ્સો કે ઓ આજ દિન સુધી પોલીસથી નાસતા-ફરતા હોય અને તેની સામે વોરંટ નિકળતા આરોપીઓને સિટી સી ડિવિઝન પોલીસે ઝડપી લઈને અદાલત સમક્ષ રજૂ કર્યા છે. જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા ચમન લક્ષ્મણભાઈ
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવાર અને શનિવારના રાત્રીના લાલપુરના હરીપર ગામમાં પોણા ત્રણ ઈંચ નોંધાયો છે, તો અન્ય ગ્રામ્ય પંથકોમાં બે ઈંચથી લઈને વરસાદી જાપટા નોંધાયા છે. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડુતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં શનિવ
જામનગરમાં નાયબ સેક્શન અધિકાી અને નાયબ મામલતદારની પરીક્ષા આજે રવિવારે યોજાનાર છે. જેથી ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કે અન્ય કોઈ મદદની જરૂર જણાય તો કલેકટર દ્રારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તા. 7.9.2025ના
યાત્રાધામ દ્વારકાના જગતમંદિર સંલગ્ન વિસ્તારમાં ડ્રોન કેમેરો ઉડાવવા પર પ્રતિબંધ હોવા છતા મંજુરી વગર ડ્રોન ઉડાડવા મામલે આણંદના યુવાન સામે જાહેરનામા ભંગ મામલે કાર્યવાહી કરાઇ હતી. મળતી વિગત અનુસાર આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગરના મૂળ વતની અને હાલ ગોધરા જિલ્લામાં રહેતા તથા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓણ સાલ ચોમાસાના પ્રારંભે મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવ્યા બાદ ફરી ઉભી મોલાતને જરૂરીયાત ટાંકણે જ વરસાદે પુનરાગમન કરતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.જોકે, શુક્રવારે સાંજે યલો એલર્ટ વચ્ચે શનિવાર-રવિવારે ભારે વરસાદની આગાહી પણ કરાઇ છે.હાલારના
દાદરા નગર હવેલીની દુધની કેન્દ્ર શાળામા સમગ્ર શિક્ષા અંતર્ગત ક્લસ્ટર લેવલ રંગોત્સવ પ્રોગ્રામ આયોજીત કરવામા આવ્યો હતો.મહિલા સશક્તિકરણની થીમ પર આયોજીત કાર્યક્રમમા દુધની કેન્દ્રના અંતર્ગત આવતી સાત અપર પ્રાઈમરી શાળાઓએ ભાગ લીધો હતો. નારી શક્તિ જેનો અર્થ છે મહિલા સશક્તિકરણ એ
જામનગર જિલ્લામાં અવિરત મેઘ કૃપાથી જિલ્લાના અગીયાર જળાશયો છલકાયા છે. ભારે વરસાદના પરિણામે જિલ્લાના કુલ 25 પૈકી 11 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે અન્ય ત્રણ ડેમ પણ તેની ક્ષમતાના 90 ટકા કરતાં વધુ ભરાઈ ચૂક્યા છે. 100 ટકા ભરાયેલા ડેમોમાં જામનગરનો રણજીત સાગર ડેમ જે હેઠળના દડીયા, નવા મોખાણા
જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં રવિવારે રાત્રિના 10.00 વાગ્યાથી 12.30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અવકાશી ખગોળીય ઘટના નિહાળવાનું ખગોળમંડળ સંસ્થા દ્રારા આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ 2025ની સાલના અંતિમ ખગ્રાસ ચંદ્રગ્રહણના નિદર્શનનો નજારો માણવા ખગોળપ્રેમી નાગરિકોએ ઉપસ્થિત રહ
યાત્રાધામ પાવાગઢમાં શનિવારે બપોરે 3 વાગ્યે મંદિરના વિકાસ કાર્યોની કામગીરીનો સામાન લાવવા-લઇ જવા માટે બનાવવામાં આવેલો ગુડ્સ્ રોપ-વે નો કેબલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં રોપ-વેની ટ્રોલીમાં સવાર 2 ઓપરેટર, 2 મજૂર અને ફૂલના વેપારી તેમજ સિક્ટોરિટી ગાર્ડ સહિત 6 લોકોના મોત
જામનગર-દેવભુમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા પકડવામાં આવતી વીજચોરીમાં માંડવાળની રકમ ન ભરતા શખસો સામે જામનગર વર્તુળ કચેરી હેઠળની જી.યુ.વી.એન.એલ. પોલીસ મથકમાં કેસ નોંધાય છે. પરંતુ વીજ પોલીસ મથકમાં સ્ટાફના ઘટના કારણે હાલ 22450 કેસ પેન્ડીંગ છે. દર વર્ષે 1500થી વધુ પેન્ડીંગ કે
આજે રાતે આકાશમાં જોવાનું ભૂલતા નહીં હોં! આજે રવિવાર, 7 સપ્ટેમ્બરની રાત ખૂબ જ ખાસ બનવાની છે. ભાદરવી પૂનમના દિવસે આકાશમાં એક એવી ઘટના બનશે જેની દુનિયાભરના અબજો લોકો રાહ જોઈ રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ ખગ્રાસ ચંદ્રગ્રહણ એટલે કે 'બ્લડ મૂન' ની... આ માત્ર એક અવકાશી ઘટના નથી. આમાં આપ
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલમહાકુંભમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજયકક્ષાએ ભાઈ અને બહેનો માટે
જામનગરમાં ગતરાત્રીના તોફાની વરસાદ શરૂ થતાં શહેરના જુદા જુદા 14 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડમાં દોડધામ મચી ગઈ હતી અને રસ્તાઓ ખુલ્લાઓ કરવામાં આવ્યા હતા. શુક્રવારની રાત્રીના એકાએક જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો, આ તોફાની વરસાદમાં શહેરના સ્પોર્ટસ કોમ્પલેક્સ પા
ગુજરાતમાં હાલ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહો કાયમી વસવાટ કરી રહ્યા છે. ગીરમાં વસતી વધતા સિંહો નવા વિસ્તારની શોધ કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સુધી સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. ત્યારે હવે વનવિ
અમદાવાદના ગોમતીપુરમાં એક યુવાન બે વ્યક્તિની બબાલમાં સમાધાન કરવા ગયો ને તેની હત્યા થઈ ગઈ. હત્યા પછી ગોમતીપુર પોલીસ સ્ટેશને ટોળાં ભેગા થયા હતા અને આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચના એક કર્મચારીની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. લોકોએ એ પોલીસ કર્મચારી સામે પગલાં લેવાની માગણી પણ કર
ગુજરાત વિધાનસભાના આવતીકાલથી મળી રહેલા 3 દિવસીય ચોમાસું સત્ર બાદ સરકારમાં મોટી ઉથલપાથલ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. શક્યતાઓ એવી સેવાઇ રહી છે કે ભાજપ હાઇકમાન્ડે 2021માં જે પ્રકારનો નિર્ણય લીધો હતો તેવો જ નિર્ણય થોડા ઘણા અંશે લેવાઇ શકે છે. આ વખતે મુખ્યમંત્રી અને સારી છાપ ધરા
ડિયાદ શહેરમાં સવારે 11 વાગ્યાથી શરૂ થયેલું ગણેશ વિસર્જન રાત્રે 9 વાગ્યાના અરસામાં પૂર્ણ થયું હતું. વરસતાં વરસાદમાં અબીલ - ગુલાલની છોળો ઉડાડતાં, ઢોલ - તાશાના તાલે ઝુમતાં ભક્તોએ ભારે હૈયે દુંદાળા દેવની વિદાય આપી હતી. ગણપતિ બાપ્પા મોરિયાના ગુંજારવ સાથે શહેરના રસ્તા ગુંજી ઉઠ્યા
આણંદ શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા 41 વર્ષીય પોલીસ જવાનનું શુક્રવાર રાત્રે સમયે ટાઉન પોલીસ મથકે ફરજ દરમિયાન અવસાન થયું હતું તેમના મૃતદેહને આજે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. પેટલાદ તાલુકાના પાળજ ગામના મૂળ વતની ભરતભાઈ પરમાર આણંદ શહેર પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ર
આગામી 10મીના અમૂલ નિયામક મંડળના યોજાનાર ચૂંટણી જંગમાં આટાપાટા ઉભા થતાં હોય તેમ ચુંટણી ભલે બિનરાજકીય યોજાતી હોય પરંતુ રાજકીય પક્ષ દ્વારા પ્રેરિત ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. તેમ છતાં અમૂલની ચૂંટણીમાં ખામ નીતિ આધારે ઉમેવદારોની પસંદગી કરવા માટે એક નેતાના ઇશારે તમામ ખેલ
આણંદ શહેરમાં દુદાળા દેવની દોઢ કિમી વિસર્જન યાત્રામાં દાદા વિવિધ 26 સ્વરૂપોના દર્શનનો લાભ 40 હજારથી વધુ ભકતો લીધો હતો. જયાં જોવા ત્યાં અવનવા ડ્રેસ કોડ સાથે વિસર્જન યાત્રાઓ ભારે આકર્ષણ જણાવ્યું હતું. શહેરના 123 વિસ્તારોમાંથી બાપાના એક ફૂટ થી લઇને 12 ફૂટ સુધી વિશાળ સ્વરૂપોની વિસર્
આણંદ જિલ્લામાં જામેલા ચોમાસાને લઈને સતત વરસાદ પડી રહ્યો છે. શુક્રવાર દિવસભર વરસાદી વાતાવરણ વચ્ચે રાત્રિના સુમારે ફરી ભારે વરસાદ કેટલાંક તાલુાકમાં પડયો હતો. કેટલાંક વિસ્તારમાં આખી રાત ધીમી ધારે વરસાદ વરસ્યો હતો પડયો હતો. આણંદ શહેરમાં 38 મીમી વરસાદ નોંધાયો છે. સતત બે દિવસથી પ
ઉપરવાસ પુન: ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી કડાણા ડેમમાંથી સતત પાણી છોડવાને કારણે વણાકબોરી ડેમ સપાટી 234 ફૂટે પહોંચી જતાં મહી નદીમાં 5 લાખ ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે વધુ પાણી છોડવામાં આવનાર છે. છેલ્લા 24 કલાકથી ઉમેટા પાસે મહીનદી સપાટી 15 ફૂટની આસપાસ જોવા
વઢવાણ ગણપતિ ફાટસરમાં અનેક સોસાયટીઓ આવેલા છે. ત્યારે આ સોસાયટીઓમાં પાયાગત સુવિધાના અભાવે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગણપતિ ફાટસરની સત્યમપાર્ક સોસાયટીની વિસ્તારમાં 3 વીજ ટ્રાન્સફોર્મર આવેલા છે. પરંતુ આ ટીસીની હાલત ખરાબ હોવાથી તે અંગે વિસ્તારના સોલંકી ગિરિશ બી
વઢવાણ સુડવેલ સોસાયટી હુન્ડાઇ શો રૂમની બાજુમાં ખાદી ભંડારની બાજુમાં અમન પાર્કમાં છેવાડામાં આવેલા મકાનમાં ઇમ્તીયાઝભાઈ હકીમભાઈ મોહાતના ઘરે તા. 5-9ને સવારના 8થી સાંજના 6.30 દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે ઇમ્તીયાઝભાઈએ વઢવાણ પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી
પશ્ચિમ રેલવેના ક્રોસિંગમાં લોકોને જ્યારે ક્રોસિંગ બંધ થાય ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે લોકો અકસ્માત થવાનો ભય રહેતો હોય છે. જ્યારે લોકોના સમયનો બગાડ અને ટ્રાફિક થતો હતો. ત્યારે ભાવનગર મંડળમાં આવતા 40 રોડ અન્ડરબ્રિજ બનાવવાનુ નક્કી કરાયું છે. જેમાં સુરેન
આજે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ રવિવારે ભાદરવા સુદ પૂનમ. કુંભ રાશિમાં, શતતાર /પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે. આ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ ભારત સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં દેખાશે. ખગ્રાસ ગ્રહણનું ગ્રાસમાન 1.367 અને સંપૂર્ણ ગ્રહણકાળ 5 કલાક અને 27 મિનિટના સમયનો રહેશે ચંદ્રમા રક્તવર્ણ
સાયલાની બજાર સમિતિ સામાન્ય ચૂંટણી-2025નું આયોજન કરાયું છે. આથી આગામી તા.17 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે શનિવારે આખરી મતદાર યાદી જાહેર કરાઈ છે. જેમાં ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર કોમલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અધિકૃત અધિકારી અંજનાબેન વાઘેલા, મ
ગણેશ વિસર્જનનો છેલ્લો દિવસ હોવાથી શહેરીજનો ખૂબ જ વિશાળ સંખ્યામાં ધોળીધજા ડેમ પર વિસર્જન માટે ઊમટી પડ્યા હતા. તંત્ર દ્વારા ડેમ પર વિસર્જન દરમિયાન ફાયર વિભાગના 7 કર્મચારીએ ખડેપગે કામગીરી કરી હતી. ઉપરાંત વાદીપરાના રાજાનું વિસર્જન ન કરીને કોઈ ધાર્મિક સંસ્થાની જગ્યા પર લોકના
સોરઠ પંથકમાં વરાપ બાદ ફરી વરસાદ શરૂ થયો છે જોકે વરસાદ ધીમીધારે હોય જમીન કે પાકને નુકસાન થતું અટક્યું છે આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી યથાવત છે.બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જે આગળ વધતાની સાથે જ કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ અતિભારે વરસાદ પડી રહ્યો છે જ્ય
આજવા સરોવરમાંથી છેલ્લા 24 કલાકથી 62 દરવાજામાંથી પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્રી નદી 21 ફૂટ પર પહોંચી હતી. જોકે સવારથી જ શહેરના વડસરથી કોટેશ્વર ગામ તરફ જતો રોડ પાણીમાં ગરકાવ થયો હતો અને 4,000થી વધુ લોકો સંપર્ક વિહોણા થયા હતા. મોડીરાતે નદીની સપાટી
બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ ઉપર થતા અત્યાચારોને નેસ્ત નાબૂદ કરવા ઝુંબેશ ચલાવાઈ રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાંથી એક પીડિત પરણિત મહિલાએ ઘરેલું હિંસાના ત્રાસથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી મદદ માંગી હતી. માહિતી મળતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં 181 ટીમ
માંડલ અને દેત્રોજ તાલુકા મથકે કોંગ્રેસ અગ્રણીઓને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. કોગ્રેસ જન અધિકાર અભિયાન અંતર્ગત વોટ ચોરીની બાબત અને જન અધિકાર જાગૃતિ અને આગામી જન અધિકાર માટે લડત આપવા માટેની તૈયારી અને આગામી ગાંધીનગર આંદોલનમાં જોડાવા માટે અગ્રણીઓ અને કાર્યકરોને આવાહન કર્ય
સમગ્ર ગુજરાતમાં મેઘમહેર શતક પર પહોંચી ગઇ છે સાથે બોટાદ જિલ્લો પણ 100 ટકાની ઉપર પહોંચી ગયો છે. જિલ્લામાં ગત વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ સિઝનનો સરેરાશ વરસાદ 100 ટકા પર પહોંચ્યો હતો જેની સરખામણીમાં આ વર્ષે લગભગ 6 સપ્ટેમ્બરના રોજ પહોંચી ગયો છે. બે દિવસ સુધી સમગ્ર પંથકમાં મધ્યમથી ભારે વર
અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા આયોજિત રેઝાંગ લા રજ કળશ યાત્રા’ 8 સપ્ટેમ્બર, 2025ના સોમવારે જૂનાગઢ ખાતે પહોંચશે. આ યાત્રા 1962ના ચીન યુદ્ધમાં રેજાંગ લા ખાતે શહીદ થયેલા 114 વીર આહીર (યાદવ) સૈનિકોના બલિદાન અને શૌર્યને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર ભારતમાં ભ્રમણ કરી રહી છે. જૂનાગઢ ખાતે આ
મોપેડ પર ઇંગ્લિશ દારૂ સાથે પોલીસે વંથલીના યુવકની અટકાયત કરી 10,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી અનુસાર વંથલીના ખાટકી વાડામાં રહેતો 26 વર્ષીય ઇમરાન આસિફભાઈ મટારી નામનો શખ્સ મેંગો માર્કેટ પાસે જીજે 01 પીએક્સ 6541 નંબરનું મોપેડ લઈ ઇંગ્લિશ દારૂ સાથ