આગામી તા. 19 નવેમ્બરના રોજ રાજકોટ મનપાનો સ્થાપના દિવસ છે. ત્યારે કરોડોના વિકાસ કામોના લોકાર્પણો અને ભૂમિપૂજનો, સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો નકકી થઇ રહ્યા છે. જેમાં રેસકોર્સની આર્ટ ગેલેરીમાં ‘રાજકોટની કલ આજ ઔર કલ’ નામથી વિશાળ ચિત્ર પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવી રહ્યું
રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શાળા નિયામક કચેરીને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યભરની શાળાઓનો સમય સવારનો કરવા માટે શાળા નિયામક કચેરી પાસે માગ કરવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને SIRની કામગીરી સોંપવામાં આવી છે. જેથી શિક્ષણ અને SIRની કામગીરી એકસાથે કરવી શક્ય ના હોવાના
આણંદના બાકરોલ ખાતે આવેલી એક બેકરી પાસેની શ્રી સોસાયટીમાં થયેલા રાયોટીંગના ગુનામાં ભાગેડુ બે આરોપીઓને આણંદ એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડી વિદ્યાનગર પોલીસ મથકે સોંપ્યા છે. આણંદના બાકરોલમાં બેકરી પાસે આવેલી શ્રી સોસાયટીમાં થોડા દિવસો અગાઉ કુતરાઓને ખાવાનું આપવા બાબતે બે પરિવાર
મહેસાણા શહેરમાં એકજ દિવસમાં બે જગ્યાઓ પરથી બે વાહન ચોરી થવાની ઘટના સામે આવી છે. મહેસાણા રેલવે સ્ટેશન પાસે પાર્ક કરેલા એક્ટિવાની જ્યારે રિલાયન્સ ડિજિટલ મોલની સામે પાર્ક કરેલા બાઇકની ચોરી થતા મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં તેમજ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્ર
દિલ્હીની રાજધાનીમાં ગઈકાલે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા ભયાનક વિસ્ફોટની ગંભીર ઘટનાને પગલે સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. ગુજરાતમાં પણ તાત્કાલિક અસરથી સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને ગાંધીનગર રેન્જ હેઠળ આવતા ચાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર સાથેના વિવાદમાં આર્બીટ્રેશનની કાર્યવાહી માટે કોઇપણ પ્રકારની કાયદાકીય જોગવાઇ સિવાય જ આર્બીટ્રેટરની નિમણુંક કરી દેવાના મામલે લીગલ કમિટિ દ્વારા વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી. જેમાં વિજિલન્સ વિભાગે આર્બીટ્રેશનની કામગીર
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલના પરિસરમાં આવેલી ગટરમાંથી તાજું જન્મેલું એક મૃત નવજાત બાળક મળી આવતા માનવતાને શરમાવે તેવી અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેને કારણે હોસ્પિટલ પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગોત્રી હોસ્પિટલની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર
10 નવેમ્બર, સોમવારે સાંજનો સમય. પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહમાં અસીમ મુનીરને સર્વ સત્તાધીશ બનાવવા વોટિંગ થયું. મત મુનીરની તરફેણમાં પડ્યા. સાંસદોએ મુનીરનું અભિવાદન કરવા તાળીઓ પાડી ને એ જ સમયે ભારતના દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો... જે રીતે મુનીરે પાકિસ્તાન માથે લીધું છે ને ભારતન
જામનગર જિલ્લામાં લાલપુરથી ત્રણ પાટિયા સુધીના 30 કિલોમીટર લાંબા રાજ્ય ધોરીમાર્ગ પર રિસર્ફેસીંગનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ આ અત્યંત વ્યસ્ત માર્ગનું સમારકામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીથી વરસાદને
વડોદરા શહેરમાં અસમાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે હરિનગર બ્રિજ પાણીની ટાંકી પાસે ચાઇનીઝ ખાવા આવેલા કેટલાક ઈસમો દ્વારા લારી ધારકને તે ચાઈનીઝ તીખું બનાવી દિધું છે તેમ કહી ચાઈનીઝ લારીના કારીગરને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છ
પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે સામખીયારી અને લાકડીયા પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹1,66,01,351/- (એક કરોડ 66 લાખ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા)ના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કર્યો છે. આ કાર્યવાહી ભચાઉ નજીક ગણેશ ટીંબી ખાતે કરવામાં આવી હતી. લાકડીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 202
ગઈકાલે નવી દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આ ઘટનાના પગલે નવસારી જિલ્લા પોલીસે પણ સક્રિયતા દાખવી છે અને જિલ્લાભરમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આ કોમ્બિંગનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં છુપાયેલા શંકાસ્પદ વ્યક્તિઓ, આતંકવાદી પ્રવૃ
રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા પેકડ જ્યુસ અને ORSની ગુણવત્તા ચકાસવા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં લાતી પ્લોટની બે પેઢીમાંથી ફ્રુટ જયુસ અને ORS પીણાના નમુના લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગની ટીમે નવી ડ્રાઇવમાં કુલ 5 નમુના લીધા છે. આ ઉપરાંત રામાપી
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાણપુર ગામના ખેડૂત ભોઈ ભગવાનભાઈ ભામાભાઈએ કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે. તેમણે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજની સરાહના કરી છે. ભગવાનભાઈએ જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ સારું રહેતા ડાંગર
મહેસાણામાં સંજીવ ક્રેડિટ સોસાયટી નામની બ્રાન્ચ ચાલુ કરવામાં આવી હતી.આ બ્રાન્ચ દ્વારા ગ્રાહકોને પાંચ વર્ષમાં એક ના ડબલ તેમજ ઊંચા વ્યાજ આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં વડ્સમાંના વૃદ્ધ આવી જતા વૃદ્ધએ પોતાના પરિવારના સભ્યોના નામે ખાતા ખોલાવી એક ના ડબલ અને ઊંચા વ્યાજ મેળવવાની
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને પગલે બોટાદ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ ટીમો દ્વારા મંદિરના ગર્ભગૃહ, મંદિર પરિસર અને યાત્રાળુઓના સામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બોટાદ જિલ્લાના ગઢડામાં આહીરનગર વિસ્તારની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દિલ્હી બ્લાસ્ટ અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે નિવેદનો આપ્યા હતા. ગઢડા આહીર સમાજના આગેવાનો વાલેરાભાઈ રાઠોડ, મનુભ
પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલમાં મૂળ નેપાળના 32 વર્ષીય પ્રેમકુમારની કમરના મણકાની સફળ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી છે. તેઓ લાંબા સમયથી કમરના દુખાવાથી પીડાતા હતા. પ્રેમકુમાર છેલ્લા પાંચ મહિનાથી કમરના અસહ્ય દુખાવા ઉપરાંત જમણા પગમાં તીવ્ર દુખાવો, ઝણ
રાજકોટનાં એક 30 વર્ષીય યુવકને નાકના પડદામાં ટયુમર હોવાનું સામે આવ્યું હતું. સામાન્ય રીતે કિડની અને જનિટોયૂરિનરી ટ્રેકમાં જોવા મળતું હોય તેવુ જ ટ્યુમર દર્દીને નાકનાં પડદામાં જોવા મળતા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કરે આ દુર્લભ કહી શકાય તેવા ટ્યુમરની
વર્ષ 2023ની 20 જુલાઈએ અમદાવાદમાં જેગુઆર ગાડી બેફામ હંકારીને ઇસ્કોન બ્રિજ અકસ્માત સર્જી 9 લોકોના મૃત્યુ નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે કે તથ્ય પટેલ સામે 03 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવે અને સાક્ષીઓના નિવેદન લેવાન
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે એ.એસ.પી. અજયકુમાર મીનાના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો. આ પ્રસંગે ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના વિવિધ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબાર દરમિયાન સ્થાનિક નાગરિકોએ ઉમલ્લા મેન બજારમ
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતા યુવકની જીમમાં આવતી યુવતી સાથે યુવકે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ યુવક અને યુવતી નંબર મેળવીને રોજ કોલ, મેસેજ તથા સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતા હતા. આ દરમિયાન બંનેની મિત્રતા પ્રેમમાં પરીણમી હતી. યુવકે લગ્ન કરવાની લાલચ આપીને યુવતીના ઘરે આવી વ
ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર માટે આ ગૌરવની વાત છે કે તેના વધુ એક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સુઘડ આરોગ્ય કેંદ્રને રાષ્ટ્રીય ક્વોલિટી એવોર્ડ
ગાંધીધામની માઉન્ટ કારમલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફૂડ મેળાનું આયોજન થયું હતું. શાળાના મેદાનમાં ગત રવિવારની સાંજે કેથલિક ચર્ચ દ્વારા ફૂડ મેળાનું આયોજન કરાયું હતું. આ મેળામાં વેજ સાથે નોનવેજની આઈટમો પણ વેંચાણ અર્થે કાઉન્ટર ઉપર મુકાઈ હતી. આ ઘટનાના પગલે વિશ્વ હિન્દુ પરિષ
મહેસાણા જિલ્લાના ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા અને વિજાપુરના 17,91,905 મતદારો માટે 1.810 બુથ લેવલ ઓફિસર્સ મતદારયાદી અપડેટ કરવાની કામગીરીમાં લાગી ગયા છે. 9 નવેમ્બર સુધીમાં 9,09,415 ફોર્મનું વિતરણ કરી દેવામાં આવતાં 50.75 ટકા કામગીરી થઈ ચુકી છે. આગામી 4, ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પ
દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સુરત શહેર પોલીસ સફાળી જાગી છે અને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, સુરતમાં સ્લીપર સેલની ગતિવિધિઓને લઈ એલર્ટ જાહ
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ, જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોના સમારકામ માટે ત્વરિત પગલાં લેવ
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) અને એરબસ વચ્ચે દિલ્હીમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુની હાજરીમાં એક સંયુક્ત અભ્યાસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આવ્યા છે. ઇન્ડિયા સસ્ટેનેબલ ફ્યુઅલ સમિટ 2025ના ઉદ્ઘાટન દરમિયાન હસ્તાક્ષર કરાયેલ આ કરાર, GSVની સંશોધન ક્ષમતાઓ
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં ઊભું કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ સહિતની દુકાનોને મધ્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1
ભાવનગર શહેરના પરા વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પૂર્વ પ્રત્યે જેલમાંથી મોબાઈલ કોલ કરી નાસ્તા માટે રૂ.1,000 ની માંગણી કરી હતી અને રૂપિયા ના આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેલના ફોનમાંથી ફોન કરી પૂર્વ પત્ની પાસે નાસ્તા
દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ગુજરાત હાઇ એલર્ટ દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે, જેને પગલે પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે. આજે દ્વારકા-અંબાજી અને શામળાજી મંદિર સહિત મેટ્રો સિટીસમાં કડક ચેકિંગ ચાલી રહ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જ
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં પોલીસ એલર્ટ પર છે. તેના પગલે વલસાડ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 70 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના પટ્ટા પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના 24 જ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી શ્રી કળમ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા જૈમીનીબેન પટેલ શિક્ષણની સાથે પર્યાવરણ સંરક્ષણનું કાર્ય કરી રહ્યા છે. તેઓ શાળા અને ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ શાળામાં ફરજ બજાવતા જૈ
ડાંગ જિલ્લામાં સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કર્યું હતું. જિલ્લા પોલીસ લાઇન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ તંત્રની કામગીરીનું નિરીક્ષણ કરી વિવિધ સુરક્ષા મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું હતું. નિરીક્ષણ દરમિયાન ડ
રાજકોટના હીરાસર એરપોર્ટ પર ભારતીય વાયુસેનાની મોકડ્રિલ શરૂ થઈ ચૂકી છે. આ માટે ગત સાંજથી જ એરફોર્સના જવાનો અને ટેકનિકલ ટીમો હીરાસર એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. NOTAM (Notice to Airmen)અનુસાર, હીરાસર એરપોર્ટ પર લડાકુ વિમાનોની કવાયત શરૂ થઈ ચૂકી છે. જે રાતભર ચાલશે. કોસ્ટલ એરિયા નજીક આ એરપોર્ટ હોવા
ભાવનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી અંતર્ગત આગામી 13 નવેમ્બરના રોજ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ભાવનગરમાં જિલ્લાકક્ષાના કાર્યક્રમ સુચારુ રીતે યોજાય જેના અનુસંધાને ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી હનુ
રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કુલ 50,963 બૂથ લેવલ ઓફિસર્સ ખંતપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. અદ્યતન મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદારો નોંધાયેલા છે. જેમના મેપિંગ માટે રૂબરૂ, મોબાઈલ એપ્લિકેશન તથા ઓનલાઈન ડેટાબેઝના માધ્યમથી 11 નવેમ્બર, 2025ના રોજ ઉપલબ્ધ વિગતોને આધારે 2.17 કરોડથી વધ
છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં આક્રોશ ખૂબ વધી રહ્યો છે. સામાન્ય બાબતમાં વિદ્યાર્થીઓમાં મારામારીના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે વધુ આક્રોશમાં આવીને વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીની હત્યા કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં વધતા જતા આક્રોશને ઘટ
રાણાવાવ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચાર ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. ૭૩,૮૪૫/- છે. CEIR પોર્ટલની મદદથી આ મોબાઈલ શોધી શકાયા હતા, જે પોલીસની તકનીકી કુશળતા દર્શાવે છે. પરત કરાયેલા મોબાઈલમાં મનુભાઈ કનુભાઈ ઝાલા
ચોમાસા અને શિયાળાની ડબલ ઋતુના કારણે તાવ, શરદી ઉધરસ, મેલેરીયા સહિતના કેસોમાં વધારો થયો છે ખાસ કરીને પાણીજન્ય રોગોના કેસોમાં ઝાડા ઉલટી અને ટાઈફોઈડના કેસોમાં પણ વધારો થયો છે. નવેમ્બર મહિનામાં 9 દિવસમાં શહેરમાં મેલેરિયાના 25 અને ઝેરી મેલેરિયાના 6 કેસ નોંધાયા છે. જોકે ચિકનગુનિયા
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક ગુજરાત પ્રવાસે આવ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી મુકુલ વાસનીક અલગ અલગ જિલ્લાઓમાં બેઠક કરશે અને 13મીએ ખેડૂત આક્રોશ યાત્રાના સામાનમાં હાજરી આપશે. આજે રાજીવ ગાંધી ભવન પર જિલ્લા અને તાલુકાના અ
ભારતીય રેલવે દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ માટે બે નવી પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાના પ્રયાસોના પરિણામે આ ટ્રેનોનો
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ગંભીર ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું છે. આના પગલે, જામનગર જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે. જામનગરનો દરિયાઈ વિસ્તાર મોટો હોવાથી,
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આના પગલે પોરબંદર પોલીસે જિલ્લાભરમાં પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ શરૂ કર્યું છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મરીન પોલીસે પણ દરિયામાં બોટ પેટ્રોલિંગ દ્વારા સઘન તપાસ હાથ ધરી છે. સોમવારે મોડી સ
નવ મહિના પહેલા સુરત SOG એ 52.770 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના બિલ્ડરની ધરપકડ કરી હતી. આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર 'મહારાજ' નામનો ભેદી શખ્સ વોન્ટેડ હતો. પોલીસ નવ મહિના સુધી આ મહારાજને શોધી રહી હતી પણ તે હાથ નહોતો આવતો. આખરે, SOG ને બાતમી મળી અને મહારાજ મુંબઈથી ઝડપાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ફૂટબોલ ભાઈઓ-બહેનોની ઇન્ટર કોલેજ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાઈઓમાં પ્રથમ સ્થાને કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તો બહેનોમાં જામનગરની ગોસ્વામી કોલેજે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમમાં વિજ
નર્મદા જિલ્લાના રાજપીપળાથી મળતા અહેવાલ મુજબ, દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આમાં ખાસ કરીને મોટા પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને હાઈ
ભાવનગર શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ હોવાથી શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સીટી બસ સેવા બંધ થતાં લોકો ઓટોરિક્ષા અને ખાનગી વાહનો પર આધારિત બન્યા છે, જેના કારણે મુસાફરીનો ખર્ચ પણ વધ્યો છે. શહેરમાં સીટી બસ સેવા બંધ છે ને EV-બસ શરૂ કરવાના અભરખાઆ મુદ્દે
સાયબર ફ્રોડ કરનાર નાઈજીરીયન ગેંગ સાથે કામ કરનાર 6 આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીઓ નાઈજીરીયન ગેંગને 10 ટકા કમિશન પર એકાઉન્ટ પૂરા પાડતા હતા. સાથે સાથે ફ્રોડના નાણાં ઉપાડીને નાઈજીરીયન ગેંગને પહોંચાડતા પણ હતા. મુખ્ય આરોપી 10 વર્ષથી એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કર
શહેરના થલતેજ અને મોટેરામાં ચોરીની બે વિચિત્ર ઘટનાઓ સામે આવી છે. થલતેજમાં ઘરની સફાઈ કરવા માટે આવેલા ત્રણ યુવક ચાર લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી લીધા હતા. જ્યારે મોટેરામાં ગેટ-ટુ ગેધરના કાર્યક્રમમાં આવેલા મહેમાને 1.73 લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા હતા. વસ્ત્રાપુર અને ચાંદખે
રાજકોટ મનપા કચેરીએ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા સહિત કુલ 52 દરખાસ્તો આવી હતી. જે પૈકી 4 રિટેન્ડર કરવામાં આવી હતી. જ્યારે PMU (પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ) માટે સ્ટાફ ફાળવવા માટેનો કોન્ટ્રાકટ આપવા અને ત્રણ પટ્ટાવાળાન
મહેસાણામાં GJ-27-CM-4060 નંબરની કારના ચાલકે આતંક મચાવ્યો હતો. જેમાં તેણે કેટલાક લોકોને અડફેટમાં લીધા હતા અને વાહનોને ટક્કર મારી હતી. આ બેફામ કારચાલક મહેસાણા-ઊંઝા હાઇવે પરથી મહેસાણા શહેરમાં ઘૂસ્યો હતો. કારને રોંગ સાઇડ દોડાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયોમળતી માહિતી મુજબ, કારચાલકને હ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે આજે નાણાકીય છેતરપિંડી તપાસ (Financial Fraud Investigation) પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદ RRU ની સ્કૂલ ઓફ બિહેવિયરલ સાયન્સિસ એન્ડ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન્સ (SBSFI) દ્વારા એસોસિએશન ઓફ સર્ટિફાઇડ ફ્રોડ એક્ઝામિનર્સ
વાંકાનેર: નાસ્તા બાબતે ઝઘડો થતાં પરિણીતાએ જીવન ટૂંકાવ્યુંવાંકાનેરના માટેલ ગામ નજીક આવેલા એસેન્ટ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. નાસ્તો કરવા જેવી નજીવી બાબતે પતિ સાથે ઝઘડો થતાં ૨૨ વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મળત
ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણાથી અરજદાર પથુજી ઠાકોરે એડવોકેટ હર્ષ રાવલ મારફતે એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજદાર પોતે નિવૃત પ્રિન્સિપાલ છે અને OBC વર્ગમાંથી આવે છે. જેમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ગુજરાત લોકલ ઓથોરિટી અમેન્ડમેન્ટ એક્ટ 2023 લાવીને રાજ્યમાં જિલ્લા, તાલુકા, ગ્
કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ દિલ્હીમાં થયેલાં કાર વિસ્ફોટને લઈને બે મિનિટનું મૌન પાળી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દોડ, કુદ અને ફેંક વિભાગની ઇવેન્ટ તેમજ મનોરંજન રમતોની અંદર રમતવીરો પોતાનું કૌવત બતાવશે આજરોજ ભાવનગર શહેરના
ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારો જંબુસર,વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વરમાં વિશેષ મતદાર યાદી સુધારણા (એસ.આઈ.આર.) કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ કામગીરીની દેખરેખ ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રીની અધ્યક્ષતામાં શરૂ
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક એક ચાલતી કારમાં થયેલા વિસ્ફોટ બાદ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાને તાત્કાલિક એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ એલર્ટના ભાગરૂપે, જિલ્લાના સંવેદનશીલ
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના કમલેશ્વર ડેમ વિસ્તારમાં સિંહોના બે ગ્રુપ વચ્ચે વર્ચસ્વની લડાઈ થતાં જંગલમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. એક ગ્રુપના નરસિંહે અન્ય વિસ્તારમાંથી આવી ચડેલી સિંહણને ભગાડવા માટે તેના પર હુમલો કરતાં આખું જંગલ સિંહ-સિંહણની પ્રચંડ ત્રાડોથી ગુંજી ઉ
વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા જ્યોતિ ગાર્ડનમાં મળેલી બરોડા ક્રિકેટ એસોસિયેશન(BCA)ની AGM (વાર્ષીક સામાન્ય સભા) માત્ર 15 મીનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી અને તમામ 9 એજન્ડાને બહુમતીથી પાસ કરી દેવામાં આવ્યા હતા. જેની સામે સત્યમેવ જયતે ગ્રુપે AGMમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને
પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ₹2.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક નામીચા બુટલેગરની નંબર પ્લેટ વગરની ઇનોવા કારમાંથી આ દારૂ મળી આવ્યો હતો. જોકે, આરોપી ભારે ટ્રાફિકનો લાભ લઈને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. દારૂ અને
જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 5000થી વધુ મહિલાઓનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આ સંમેલનનું આયોજન થયું હતું. મને પ્રગટ મળ્યા પુરુષોતમ આજ એ મધ્યવર્તી વિચાર સાથે જામનગર, ખંભાળિયા, ભાણવડ અને
જય ચામુંડા માઁજય શ્રીક્રિષ્ના ‘મારી ઈચ્છા છે કે મારી બચતમાંથી અશ્વિનભાઈ સોલંકી જે પેલેટીવ-કેર હોસ્પિટલ બનાવે છે, એમાં 1000 રૂપિયા હું આપીશ અને બચત પ્રમાણે આપતી રહીશ...’ આ શબ્દો છે રાજકોટની કેન્સર કેર ફાઉન્ડેશનની સભ્ય અને ખભામાં કેન્સરની ગાંઠને લીધે મૃત્યુ પામેલી ક્રિષ્ના અબ
રાજકોટનાં લોકો લાંબા સમયથી ખરાબ રસ્તાઓની સમસ્યાથી પરેશાની ભોગવી રહ્યા છે. જોકે હવે લોકોની આ મુશ્કેલીનો ટૂંક સમયમાં અંત આવશે. આજે મેયરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં ફેબ્રુઆરી સુધીમાં શહેરભરના તમામ રોડ-રસ્તાઓનું નવીનીકરણ કરવા અધિકારીઓને મેયર અને સ્ટેન્ડિંગ ચે
તહેવારોની મોસમ હોય કે સામાન્ય દિવસો પનીર એ ભારતીય પરિવારોના ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી? સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતની જાણીતી 'સુરભી ડેરી' ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ
સુરતનાં કોટ વિસ્તારમાં આવેલ રાણી તળાવમાં રાત્રે એક જૂનું મકાન ધરાશાયી થતાં આસપાસનાં રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. બે માળનાં મકાન પૈકી પહેલાં અને બીજા માળનો સ્લેબ ધડાકાભેર જમીનદોસ્ત થતાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વ
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ-સોમનાથમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન એક દરગાહના ડિમોલિશન વખતે પરિસ્થિતિ વણસી હતી. જેમાં સ્થાનિક લોકોના ટોળાએ તંત્રની કામગીરીનો વિરોધ કરીને પોલીસ પર તીવ્ર
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ દેશભરના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મંદિર પરિસરમાં સશસ્ત્ર પોલીસ દળ તૈનાત કરવામ
વલસાડ પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. ધરમપુર ચોકડી પાસેથી સુરત તરફ જતી એક કારમાંથી ₹3.91 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ત્રણ મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ સિટી પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે, મારૂતિ સુઝુ
પાટણ શહેરમાંથી એક 16 વર્ષીય સગીરા ગુમ થવાનો બનાવ સામે આવ્યો છે. સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણ અને કાયદેસરની વાલીપણામાંથી ભગાડી જવાની ફરિયાદ બી ડિવિઝન સ્ટેશન માં નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, ગુમ થયેલી સગીરાની ઉંમર 16 વર્ષ,
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને શાર્પશૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ થયું હતું. હથિયાર આપવા આવ્યાં તે વખતે હોટલમાં રોકાયેલા ઈસમોને પોલીસ ઝડપવા ગઈ હતી. તે દરમિયાન પોલીસ અને ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગેંગે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જેને પગલે
અજાણ્યો શખ્સ દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 5,18,800 ની માલમત્તા ચોરી કરી ફરાર ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક માં આવેલ એક મકાનમાં કોઈ અજાણ્યા શખ્સે માત્ર ધોળા દિવસે દોઢ કલાકમાં બંધ મકાનના દરવાજા તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુ
ભચાઉમાં ભૂકંપ બાદ જાપાન સરકારના સહયોગથી બનેલું આદર્શ નિવાસી શાળાનું સંકુલ ખંડેર હાલતમાં છે. એક દાયકાથી વિદ્યાર્થીઓ આ ઇમારતથી વંચિત છે અને શાળા 16 કિલોમીટર દૂર અન્ય સ્થળે કાર્યરત છે. વર્ષ 2004-05માં જાપાન સરકાર અને ત્યાંના વિદ્યાર્થીઓના દાનથી ભચાઉના દુધઈ રાજ્ય ધોરીમાર્ગ પર આ સ
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત રાજ્યનું સુરક્ષા તંત્ર સક્રિય બન્યું છે. દક્ષિણ ગુજરાતના સંવેદનશીલ ડાંગ જિલ્લામાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. ગુજરાત-મહારાષ્ટ્ર સીમા પર આવેલા ડાંગ જિલ્લામાં પ્રવેશતા દરેક વાહન અને મુસાફરોની સઘન તપાસ શરૂ કરવામા
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દસ દિવસ અગાઉ થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ચોરીના મુખ્ય આરોપી પૈકીના એકને હિંમતનગરથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો સોનાના દાગીના, રાડોની ઘડિયાળ અને રોકડ રકમ સહિત કુલ ₹7,
ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાન થયું છે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે અત્યાર સુધીનું સૌથી મોટું ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પેકેજ બદલ આ
સુરતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ જેટલા અકસ્માતના બનાવમાં ત્રણના મોત નીપજ્યા છે. ડુમસ રોડ એસ.કે. નગર ચોકડી પાસે કોલેજીયન યુવકનું બાઈક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજાને પગલે તેનું મોત થયું હતું. યુવક મિત્રો સાથે કોલેજ જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અન્ય એક બના
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે એક મોટરકારમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. આ ઘટનાના પગલે જિલ્લાભરમાં પોલીસે સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજે કારમાં થયેલા બ્લા
આણંદ એલ.સી.બી. પોલીસે લૂંટના ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી વિક્રમભાઈ ઉર્ફે વિકો જશુભાઈ રમણભાઈ ચુનારા (રહે. ગાડા, તા. સોજીત્રા) ને ઝડપી પાડ્યો છે. આ આરોપી આણંદ-ખેડા જિલ્લાના સીમ વિસ્તારમાં એકલા રહેતા પરિવારોને નિશાન બનાવી મારમારી લૂંટ કરતો હતો. અગાઉ આ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ અ
ભારતીય કિસાન સંઘ, રાપર તાલુકા દ્વારા આજે રાપર મામલતદાર કચેરી ખાતે ડીએપી અને યુરિયા સહિતના રાસાયણિક ખાતરની અછત દૂર કરવા માંગ કરવામાં આવી હતી. સંઘના હોદ્દેદારોએ વાગડ વિસ્તારમાં ખાતરની તીવ્ર અછત હોવાનું જણાવી, રવિ સિઝન માટે વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ ઘટનાને પગલે ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તકેદારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કર્યો છે.દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા દૃષ્ટિએ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યુ
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના ગામોમાં મોટા પાયે થતી ગેરકાયદેસર ખનિજ ચોરીને અટકાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. શહેર સહિત રેલવે, એરપોર્ટ અને બંદર વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ ઘટનાને પગલે પોરબંદર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. પોલીસ દ્વારા રાત-દિવસ સતત ચેકિંગ કામગીરી હાથ ધ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે યુવા પેઢીને રાષ્ટ્રીય એકતા પ્રત્યે પ્રેરિત કરવા આણંદ જિલ્લામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાના સુચારુ આયોજન માટે કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, આણંદ ખાતે એક બેઠક યોજાઈ હતી. કલેક્ટરે બે
દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ દેશમાં સુરક્ષાને લઈ સતર્કતા વધારવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે સુરક્ષા ચેકિંગની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિનંતી કર
પારડી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર પદ પર વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. હાલના સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા છે. તેમની જગ્યાએ નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમારને નવી નિમણૂક અપાઈ છે. ગાંધીનગર સ્થિત મ્ય
ગાંધીનગર જિલ્લાની ભૂસ્તર તંત્રની મહિલા અધિકારી સહિતની ટીમે કલોલ તાલુકા વિસ્તારમાં રેતી ચોરીનું ડમ્પર પકડતાં જ કાયદાનો ડર રાખ્યા વિના માફિયાઓએ ફિલ્મી ઢબે કારમાં પીછો કરી ટીમને બાનમાં લઈ ધમકીઓ હતી. બાદમાં રૂ.3.23 લાખની 43.44 મેટ્રિક ટન ગેરકાયદેસર રેતીનો જથ્થો ખાલી કરીને ખનીજમા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન બાદ આજથી (11 નવેમ્બર) સ્નાતક કક્ષાના સેમેસ્ટર-5 અને અનુસ્નાતકના સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં 115 કેન્દ્રો પરથી UG સેમ.5 અને PG સેમ.3ના 50,228 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે, ત્યારે આ પરીક્ષામાં દિવ્ય ભાસ્કર ઇમ્પેક્
દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સારવાર મંડળ અને ફોલ્હેરી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક ફેફસા અને છાતીના રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 354 લોકોની આરોગ્ય તપાસ કરાઈ હતી. તપાસ કરાયેલા લોકોમાંથી 47 વ્યક્તિઓમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ,
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના પગલે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. બનાસકાંઠા પોલીસે દિલ્હી-કંડલા નેશનલ હાઇવે પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. ગઈકાલે સાંજે દિલ્હીમાં એક ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો, જેના પગલે સમગ

28 C