બોટાદમાં કપાસ ને લઈ કડદા અને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ માર્કેટિંગ યાર્ડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાનીમાં ખેડૂતો દ્વારા વિવિધ પ્રશ્ને હડદળ ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક ઘર્ષણ થતાં પોલ
ભુજ યુનિવર્સિટીના મુંદ્રા માર્ગ પર 'આપણું કચ્છ એકદમ સ્વચ્છ' અભિયાન હેઠળ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વસુંધરા સેવા ફાઉન્ડેશન, મુક્તજીવન મહિલા કોલેજ અને ચાણક્ય એકેડેમી દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરાયો હતો.કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મોહનભાઈ પટેલે આ પ્
જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને તડીપાર કરાયેલા ફિરોજ ઉર્ફે છુ ચંદ્રસિંહ રાજ તડીપારના આદેશનો ભંગ કરીને આણંદ જિલ્લાના આંકલાવ પરત ફરતા પોલીસે તેની અટકાયત કરી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને તેને ફરીથી ભરૂચ જિલ્લાના કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મ
ગોધરા શહેરના રામસાગર તળાવમાંથી એક અજાણ્યા પુરુષનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ સૌપ્રથમ 112 જનરક્ષકને થઈ હતી. તેમણે તાત્કાલિક ગોધરા એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે તળ
અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગના 11મા માળે ચાલતા પીજી મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ચાર યુવકો રિસર્ચ માટે લિથિયમ બેટરી લઈને આવ્યા હતા અને ઘરમાં રાખી હતી. તે દરમિયાન રાત્રે ચારેય સૂતા હતા અને કોઈ કારણસર બેટરી ફાટતા તેમાં આગ લાગી હ
શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે રાત્રિ દરમિયાન કાર્પેટ લગાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનામાં કુલ ચાર શ્રમિકો સામાન્ય રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ટુવડ ગામના એક બંધ રૂમમાં ક
અમદાવાદના આધેડને સોશિયલ મીડિયા દ્વારા સાયબર ગઠિયાઓએ સંપર્ક કરીને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને 15.65 લાખ પડાવ્યા છે. શરૂઆતમાં રોકાણ પર નફો આપ્યો હતો જેથી વિશ્વાસ આવતા આધેડ અને તેમના દીકરાએ મળીને 15 લાખથી વધુનું રોકાણ કર્યું હતું જેની સામે 45 લાખ નફો બતાવ્યો પરંતુ પૈસા ઉપાડવા
ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નાણામંત્રી કનુ દેસાઈએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે મંત્રીમંડળનું વિસ્તરણ શીર્ષ નેતૃત્વ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. જ્યારે તેમને મીડિયાએ સવાલ કર્યો કે કયા મંત્રીઓ રહેશે? ત્યારે તેમણે હસતા હસતા જવાબ
જામનગર શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે ઐતિહાસિક ઇમારતો અને સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શહેરભરમાં દિવાળીનો માહોલ જામ્યો છે.શહેરની ઓળખ સમાન રણમલ તળાવ (લાખોટા કોઠો) અને તાજેતરમાં જ રેસ્ટોરેશન પામેલા ભૂજીયા કોઠા પર વિશેષ લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું
બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે પાલનપુર તાલુકાના પારપડા ખાતે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વ
રાજકોટમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. હજુ બે દિવસ અગાઉ જ શહેરના દિવાનપરા વિસ્તારમાં આગ લાગવાની ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું, ત્યાં આજે વહેલી સવારે શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી ધારેશ્વર ડેરીમાં આ
14 ઓક્ટોબર,1956ના રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરે નાગપુરની દિક્ષાભૂમિ ખાતે લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો હતો અને 22 પ્રતીજ્ઞાઓ લઈને સામાજિક સમાનતા અને માનવતાના નવા અધ્યાયની શરૂઆત કરી હતી. આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે દર વર્ષે 14 ઓક્ટોબરનો દિવસ ધમ્મ ચક્ર પરીવર્
અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક મહિનાથી પ્રેમી સાથે રહેતી સગીરાની હત્યા કરી લાશને કેનાલમાં ફેકી દેવાતા ચકચાર મચી છે. પોલીસે પ્રેમી અજય ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરખેજના નરીમનપુરા કેનાલમાંથી લાશ મળી આવીઅમદાવાદના નરીમનપુરા કેનાલમાં એક છોકરીની લાશ હ
દિવાળીના તહેવારોની આડે ગણતરીના દિવસો અગાઉ મહેસાણા તાલુકાના ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી મે.શિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે રૂ.96 લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી. ફૂડ અધિકારીઓએ તાલુકા પોલીસને સાથે રાખીને ફેક્ટરી પર તપાસ ક
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં આઇસર ટ્રકના બાકી રૂપિયાની લેતીદેતીના મામલે ઝઘડો થયો હતો. જેમાં સીતાબેન હીમંતભાઈ ગોહેલ અને તેમની દીકરી દક્ષાબેન અજયભાઈ બારૈયા પર પાઇપ વડે હુમલો કરવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુ
શિક્ષક એટલે માત્ર જ્ઞાન આપનાર નહીં, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ માટે સતત વિચારતા સર્જનહાર. વેરાવળ તાલુકાના શિક્ષકો એ ફરી એક વાર તેમની આ અનોખી ઓળખને જીવંત બનાવી છે. શિયાળાની ઋતુએ દસ્તક આપી છે અને આ સાથે શરૂ થઈ છે એક નવી હરિયાળી પહેલ. હાલ કેમિકલયુક્ત અને પેસ્ટિસાઇડ ભરેલી શાકભ
અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર લીમખેડા ગામ નજીક વિજય હોટલ પાસે મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત થયો હતો. આ ઘટનામાં ટ્રક, આઈસર ટેમ્પો અને એસટી બસ એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું. સદનસીબે કો
પાટણ શહેરના ભ્રહ્માકુમારી માર્ગ પર, આનંદ સરોવર પાછળ આવેલી શ્રી કુંજ સોસાયટી નજીક કચરાના ઢગલામાં આગ લાગી હતી. સદનસીબે, સોસાયટીના જાગૃત રહીશોની સમયસરની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે કચરો સળગાવવાની ઘટનાઓ બની રહી છ
પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. તેમણે ખેડૂતોને પૂરતો જથ્થો પૂરો પાડવા અને કાળા બજાર અટકાવવા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, પાટણ જિલ્લામાં વા
વલસાડના ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી કરી. તેમણે બાળકો સાથે ફટાકડા ફોડી અને આતશબાજી કરીને આનંદ વહેંચ્યો હતો. આદિવાસી પરિવારના બાળકો આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરે છે. દિવાળી વેકેશન શરૂ
વાપી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વટાર, કુંતા અને મોરાઈ વિસ્તારોમાં કુલ ₹9.52 કરોડના ખર્ચે નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, મનપા દ્વારા ₹19.64
વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. વલસાડ તાલુકાના અતુલ ફર્સ્ટ ગેટ નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી વલસાડ રૂરલ પોલીસે ત્રણ વ્યક્તિઓને દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કર
વલસાડના ધરમપુર સ્થિત સાયન્સ સેન્ટરમાં વર્ષોથી કાર્યરત 15થી વધુ કામદારોને દિવાળીના તહેવાર પૂર્વે જ કામ વિહોણા કરી દેવાયા છે. રિયલ સિક્યોરિટી એજન્સી દ્વારા આ કામદારોને કોઈ પૂર્વ નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે જિલ્લા સંકલન સમિતિની બેઠકમ
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે નશીલા પદાર્થોની હેરાફેરી વિરુદ્ધની ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારની એક OYO હોટેલ પર દરોડો પાડીને રાજસ્થાનના પાલી જિલ્લામાંથી એમડી ડ્રગ્સનું વેચાણ કરવા આવેલા 2 પેડલર ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 25.29 ગ્રામ એમડી
જસદણ તાલુકાના આટકોટ ચોકડી પાસે ગત રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જસદણ તરફથી આવી રહેલી એક સ્વીફ્ટ કાર બેકાબૂ બની હતી, જેના કારણે નજીકમાં ઉભેલી સોડાની રીક્ષા અને પાણીપુરીની લારીને ટક્કર વાગી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિ
બોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં 'કડદો' કરી ખેડૂતોને ઓછા ભાવનો વિવાદ ચાલે છે. હડદડ ગામે 12 ઓક્ટોબરે આમ આદમી પાર્ટી (AAP)એ ખેડૂતોની મહાપંચાયત યોજી હતી. જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણના ગંભીર મામલામાં પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધવામાં
દિવાળીના પર્વને લઈને રંગીલા રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ છે ત્યારે ઘરની સાજસજાવટ અને રોશની માટે અવનવી લાઇટિંગ સિરીઝ અને કંદીલ બજારમાં ઉપલબ્ધ છે. જેમાં આ વખતે શહેરના સાંગણવા ચોકની મુખ્ય બજારમાં ફટાકડા સિરીઝ આકર્ષણનું કેન્દ્ર બની છે. રિમોટ સંચાલિત આ સિરીઝમાં ઓન બટન દબાવતા
અમરેલી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ લાવવા વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક ઉત્પાદનો અને બાયો ઇનપુટ પેકેજીંગ સાથેનો વિશેષ સ્ટોલ ખેડૂતો માટે પ્રેરણારૂપ પણ બન્
અમરેલી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત બે દિવસીય જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા શિયાળુ પાકના વૈજ્ઞાનિક ઢબે વાવેતર સહિતના મુદ્દાઓને આવરી લઈ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમરેલી સ્થિત કડવા પટેલ સમાજ
સાવરકુંડલાના મઢડામાં પવનચક્કીના કોન્ટ્રાક્ટ મુદ્દે 11 લોકોએ યુવક પાસેથી સર્વેની ફાઈલ અને રોકડ રકમની લૂંટ કરી હતી. ઉપરાંત માર પણ માર્યો હતો. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં 11 લોકો સામે ગુનો નોંધાયો હતો. મુળ ભાવનગરના જસેરના રબારીકાના અને હાલ અમરેલીના ચિતલ રોડ પર રહેતા જ
અમરેલીમાં એસટી ડિવીઝનને નવી 10 બસોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ બસોનું આવતીકાલે અમરેલી બસ પોર્ટ ખાતે લોકાર્પણ કરવામાં આવશે. નવી બસો લાંબા અંતરના રૂટ પર દોડાવવામાં આવશે. અમરેલીના વિભાગીય નિયામક અતુલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમરેલી એસટી ડિવીઝનને નવી
સમગ્ર અમરેલી જિલ્લામાં હાલમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે બગસરામાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં આપના કાર્યકરોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં થોડીવાર હોબાળો થયો હતો. પરંતુ પોલીસે તમામ કાર્યકરોને દરવાજેથી જ પાછા વાળતા મામલો થાળે પડ્યો હતો. બગસરા ખા
ભીમાસરથી ભુજ નેશનલ હાઇવે નં. 341નું છેલ્લા 3 વર્ષથી કામ ચાલુમાં છે અને 90% જેટલી કામગીરી પૂરી થઇ ગઇ છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ઢીલી નીતિ તેમજ બેદરકારીના કારણે રોડના બાકી રહેતા કામમાં વિલંબ થઇ રહ્યો છે તેવો આક્ષેપ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કર્યો હતો. વરસામેડી ઓવર બ્રિજ
મુંબઈમાંથી ચોમાસાએ લગભગ એક્ઝિટ લઈ લીધી છે. બીજી બાજુ દિવાળીના ફટાકડાઓ ફૂટવાનું શરૂ થઈ ચૂક્યું છે, જેની સાથે મુંબઈની વાયુની ગુણવત્તા પણ ખરાબ થવા લાગી છે. મંગળવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) વધીને મધ્યમ શ્રેણીમાં આવી ગયો હતો. શિયાળો નજીક આવી રહ્યો છે તેની સાથે નીચાણવાળા વ
આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે માટે અસ્તિત્વની લડાઈ માનવામાં આવી રહી છે. હાલમાં ઠાકરે બંધુઓ એકસાથે આવીને ગઠબંધન બનાવવાની ચર્ચા ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચેના ગઠબં
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં 'મતદાન ગોટાળા'ના આરોપોને પગલે, વિપક્ષના એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આજે (મંગળવારે) મુંબઈમાં રાજ્ય ચૂંટણી પંચને મુલાકાત લીધી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ચૂંટણી પ્રણાલીમાં ખામીઓ અને ઈવીએમમાં કથિત ગેરરીતિઓ અંગે ચર્ચા
કચ્છમાં શિક્ષકોની ઘટ વચ્ચે નવા શિક્ષકો ન આવે ત્યાં સુધી જિલ્લાફેર બદલી વાળા 300 જેટલા શિક્ષકોની બદલીને અટકાવવા માટે પ્રયાસો કરાયા છે જોકે શિક્ષક સંગઠનો બદલી કરાવવા તલપાપડ બન્યા છે જેમાં નુકશાન વિદ્યાર્થીઓને જશે. શિક્ષક સંગઠનની યાદીમાં જણાવ્યા પ્રમાણે, શિક્ષકોને છૂટા ન કર
રાજ્યના ગઢચિરોલી જિલ્લામાં જ્યેષ્ઠ નકસલવાદી મોલોજુલા વેણુગોપાલ ઉર્ફે ભૂપતિ અને 60 અન્ય હોદ્દેદારોએ સોમવારે રાત્રે પોલીસ સમક્ષ શરણાગતી સ્વીકારી હતી. તેમાં પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)ઓની કેન્દ્રીય સમિતિનો સભ્ અને વિભાગીય સમિતિના 10 સભ્યનો સમાવેશ થાય છે.ભૂપતિ માઓવાદી સંગઠ
ઈન્ડિયન પોર્ટસ એસોસિયેશન (આઈપીએ) સાથે સહયોગમાં બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ઈન્ડિયા મેરિટાઈમ વીક 2025 નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં 27થી 31 ઓક્ટોબરે યોજાશે એવી ઘોષણા કરવામાં આવી હતી. મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યું કે ભારતનો સમુદ્રિ પ્રવાસ નવા અધ્યાયમાં પ્રવેશ કરી
વર્તમાન સમયે ટેક્નોલોજીના સમન્વયથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી આવશ્યક છે તેમ ભુજ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવમાં અધ્યક્ષીય વક્તવ્યમાં જણાવાયું હતું.કાર્યક્રમના અધ્યક્ષ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, કૃષિ મહ
સિહોર નગરપાલિકાના વોર્ડ નં.2માં ઉથરેટી વિસ્તારમાં આવેલ કચરાની ડમ્પિંગ સાઇટ ફરી એક વખત વિવાદનું કારણ બની છે. વિપક્ષ નેતાની સ્થળ મુલાકાત બાદ કરેલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં કરેલ ફરિયાદ અનુસંધાને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નગરપાલિકાને ફાળવાયેલ નોટિસનો હજુ જવાબ પણ નગરપા
ધનતેરસ અને દિવાળી પૂર્વે ભુજ શહેરમાં ખરીદીનો મહાયોગ સર્જાયો હતો. મંગળવારે સવારે 11:55 થી બુધવારે બપોરે 12:00 સુધી વર્ષ 2025નું અંતિમ પુષ્ય નક્ષત્ર હોવાથી લોકોમાં ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શુભ સમયનો લાભ લેવા માટે સોનું, ચાંદી અને લક્ષ્મીજીના સિક્કાની ખરીદી કરીને લોકોએ પર
ભાવનગર.જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ આયોજીત શાળાકિય રમતોત્સવ - 2025 રાજ્યકક્ષાની અંડર-14-17-19 બહેનોની નેટબોલ સ્પર્ધા તાજેતરમાં રમત-ગમત સંકુલ-પાટણ મુકામે યોજાયેલ. જેમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય - ફરિયાદકાની અંડર - 14-17-19 બહેનોની નેટબોલ ટીમે ભાગ લીધો હતો. જેમાં શાળાની પાંચ બહેનોન
દિવાળીના તહેવારોમાં મહુવાની જનતાને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા નગરજનોમાં માંગ ઉભી થવા પામી છે. મહુવામાં રખડતા ઢોર ખુટીયા, ગાયનો ત્રાસ વધી રહ્યો છે. હવેલી શેરી, સુખનાથ શેરી, કંડોળીયા શેરી, દરબાર ગઢ શાકમાર્કેટ, સેક્રેટરીએટ બિલ્ડીંગ, નવી શાકમાર્કેટ, ગાંધીબાગ, વાસીતળાવ,
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.1થી 5માં પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની ભરતી કરવા માટે શિક્ષક યોગ્યતા કસોટી-1 તા. 14 ડિસેમ્બરે લેવામાં આવશે. આ કસોટી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો તા.29 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન રહેશે. જ્યારે નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકાર
મહુવા તાલુકા પંચાયત દ્વારા મહુવા માર્કેટ યાર્ડના હોલમાં ખેડૂતો માટેના કૃષિ વિકાસ સપ્તાહ અંતર્ગત 500 જેટલા ખેડૂતોની ઉપસ્થિતિમાં કૃષિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન જમણવારના પ્રસંગે વ્યવસ્થા જાળવવા તાલુકા વિકાસ અધિકારીએ એક પ્રસિધ્ધ ગુજરાતી કવિની પંકિતનો
આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રજવાડાના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીના 29 વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા પ્રજાલક્ષી કાર્યોની સાક્ષી સમા અનેક કામોને લોકો ભૂલ્યા નથી. કૃષ્ણકુમારસિંહજીએ પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે પોતાની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે સને-1919માં તળાજા તાલુક
ભાવનગર કોર્પોરેશનને પી એમ ઈ બસ સેવા યોજના હેઠળ 100 અત્યાધુનિક ઇલેક્ટ્રીક બસની ફાળવણી કરવામાં આવી છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ભાવનગર ગ્રીન ગતિ લિમિટેડ (BGGL) નામ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી સાધારણ સભામાં 17 રૂટ અને તેમાં જરૂરી ફેરફાર માટે કમિશનરને અધિકૃત પણ કરવ
કચ્છ યુનિવર્સિટીમાં બીબીએ અને એમબીએ ઇન્ટીગ્રેટેડની પરીક્ષાને લઈને ચાલી રહેલા સમગ્ર મામલામાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.બીજા દિવસે પણ આ કમિટી દ્વારા નિવેદનો લઈને તપાસ ચાલુ રાખવામાં આવી હતી. 16 તારીખે બોર્ડ મીટીંગ બોલાવાઇ છે જેમાં આખરી નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થ
ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્ક (GSTN)એ GSTR-7 રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ અપડેટની જાહેરાત કરી છે, જેમાં સપ્ટેમ્બર 2025ના કર સમયગાળાથી GST પોર્ટલ પર ઇન્વોઇસ વાઇઝ રિપોર્ટિંગ કાર્યરત કરવામાં આવ્યું છે. આ અપડેટનો હેતુ GST શાસન હેઠળ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS)ની કપાત અને જમ
ભુજની અદાણી મેડિકલ કોલેજમાં માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યનું મહત્વ ઉપરાંત માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા અંગે આયોજિત સેમિનારમાં સ્ત્રીરોગ નિષ્ણાતોએ કહ્યું કે, કચ્છમાં અંતિમ એક દાયકામાં માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તેમ છતાં અત્યારે વધુ ધ્યાન માતૃત્વ અને બાળ સ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ વિભાગ) દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા અને નાગરિકોને શુદ્ધ મીઠાઈ સહિતની વસ્તુઓ મળી રહે તે હેતુથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા મીઠાઈ ફરસાણ, ખાદ્ય તેલ, ઘી, પનીર, બટર, દૂધ અને દ
ભાવનગરમાં ગૌચરની જમીન પર મોટાપાયે દબાણો થયા છે ત્યારે આ જમીન હડપનાર ભૂમાફિયાઓ સામે તંત્ર સક્રિય બન્યુ છે. વરતેજની 19 વીઘા જેટલી એક કરોડ ઉપરાંતની કિંમતની જમીન પર દબાણ કરનાર પથુભા મેરૂભા ગોહિલ પીપરાળી સામે પોલીસ ફરિયાદ કરવા જિલ્લા કલેકટર મનીષકુમાર બંસલે હુકમ કરતા વરતેજ પોલી
આનંદનગરમાં હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયા મકાનની બનેલી દુર્ઘટના બાદ હાઉસીંગ બોર્ડની જર્જરીત વસાહતમાં રહેતા અને લોકો ચિંતાગ્રસ્ત બની ગયા છે. દરમિયાનમાં કોંગ્રેસના અગ્રણી અને આ વિસ્તારના કોર્પોરેટર ભરતભાઈ બુધેલીયાએ આ જર્જરીત મકાનો અંગે છેલ્લા કેટલાય વર્ષોથી સતત રજુઆતો કર
અકોટા ડિ-માર્ટ નજીક જાહેરમાં વિદ્યાર્થીઓ મારામારી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જોકે અકોટા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી ઘટના અંગે માહિતગાર કર્યા હતા. વાલીઓએ પોલીસની માફી માગી હતી અને આગળ તેમના સંતાન તે પ્રકારની
પાટનગરમાં રીક્ષામાં બેસાડી મુસાફરો સાથે લુંટ કરતી ગેંગ સક્રિય બની ગઇ છે. અવાર નવાર મુસાફરોના સામાનની લુંટ કરવામાં આવી રહી છે. ત્યારે અત્યાર સુધી ગેંગ અડાલજ તરફ ફરતી હતી, પરંતુ હવે તો શહેર વિસ્તારમાં આવી ગઇ છે. સેક્ટર 16માં ગાર્ડ તરીકે નોકરી કરતો યુવક ઘ-4 પાસેથી પેથાપુર જવા રીક
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના ઘરવિહોણા અને જરૂરિયાતમંદ નાગરિકો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સેક્ટર-૨૮ ખાતે આવેલા શેલ્ટર હોમમાં ૭૦ જેટલા લોકોને પૌષ્ટિક આહાર સમાવતી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દર
ગાંધીનગરના રૂપાલ ગામની સીમમાં આવેલા બોરકુવા ઉપરથી કેબલ વાયરની ચોરી થવા પામી છે. એક સાથે અલગ અલગ બે બોરકુવા ઉપરથી કેબલ વાયર કપાતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જ્યારે આ બાબતે પેથાપુર પોલીસ મથકમાં 72 હજારના કિંમતના કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હા
ન્યૂ ગાંધીનગરના સરગાસણમાં આવેલા ગોલ્ડન લીવ્સ વેલનેસ સ્પા એન્ડ સલુનમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે પોતાના કર્મચારીઓને ડમી ગ્રાહક તરીકે મોકલ્યા હતા અને સ્પામાં ગયા પછી મસાજ બાદ શરીર સબંધ બાંધવાની વાત કરી હતી. જેથી સ્પામાં રહેલી યુવતી તૈયાર
છેલ્લા એકાદ સપ્તાહથી સેક્ટર-1થી 9માં પીવાના પાણીનો ફોર્સ ધીમો આવી રહ્યો છે. તેની સાથે સાથે પાણી પણ ડહોળું આવી રહ્યું હોવાથી દિપાવલી પર્વોમાં સેક્ટરોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળે તેવી ચિંતા સ્થાનિક લોકોને સતાવી રહી છે. ત્યારે સેક્ટરવાસીઓને પીવાનું પાણી શુદ્ધ અને ફોર્સથ
રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં રેવન્યુ તલાટીની નોકરી મેળવવા માટે જિલ્લાના 41 કેન્દ્રો ઉપર 5929 ઉમેદવારો સીસી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને તકલીફ પડે નહી તે માટે જિલ્લાના બે પરીક્ષા સ્થળે ખાસ સુવિધા સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ નજીક જ રાજા-રાણી તળાવ પાસે ચાલતા જુગારના ધામને સ્ટેટ મોનિટરિંગ સેેલે પકડી પાડ્યું હતું. આ જુગારના અડ્ડાના સંચાલક ભાઈઓ પાણીગેટ પોલીસ મથક ઉપર હુમલો કરી વાયરલેસ સેટની તોડફોડ સહિત અનેક ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો
વિવેકસિંહ રાજપૂત ઔડાની શુક્રવારે યોજાનારી બોર્ડ બેઠકમાં ભાડેથી અપાતા પ્લોટના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. અત્યાર સુધી ઔડાના જે પ્લોટ ભાડેથી આપવામાં આવે છે તે માત્ર એક વર્ષ માટે અપાય છે. નિયમમાં સુધારો કરીને હવે પાંચ વર્ષ સુધી પ્લોટ ભાડે આપી શકાશે. એક વર્ષ માટે ભાડેથી પ્લ
અમદાવાદ સહિત રાજ્યમાં 6 થી 18 વર્ષની ઉંમરના 5010 બાળકો મોબાઈલના એટલા એડિક્ટ થઈ ગયા હતા કે તેમના માતા-પિતા માટે એક ચિંતાનો વિષય બની ગયો હતો. બાળકો મોબાઈલમાં ઓનલાઈન કે ઓફલાઈન ગેમ રમતા, રિલ્સ જોવાની ટેવ પડી જાય, સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેવું, અજાણ્યા લોકો સાથે વાતો કરવી, સતત પિક્
શહેરના સાયબર ક્રાઈમ વિભાગને એક ફરિયાદની તપાસમાં મોટી સફળતા મળી છે. દિલ્હીથી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.પોલીસે એકને ઝડપી 69 મોબાઇલ ફોન, લેપટોપ, ચેક બુક ડેબિટ કાર્ડ સહિત છેતરપિંડી માટે વપરાતી સામગ્રી ઝડપી પાડી છે. પોલીસ આરોપી અન્ય ગુનાઓમાં
શિયાળાની ઋતુનું આગમન દિપાવલી પર્વો પહેલાં થઇ ગયું હોવાથી સાંજ ઢળતા જ નગરવાસી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જોકે સામાન્ય તાપમાન કરતા મંગળવારે નગરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1.8 ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 1 ડીગ્રીના ઘટાડા સાથે મંગળવાર
વડોદરા જિલ્લા પોલીસ દ્વારા રતનપુર ગામના બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલના સમગ્ર પરિવાર સહિત 5 આરોપીઓને ગુજસીટોક એક્ટ હેઠળ વરણામાં પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા રેન્જના ચાર જીલ્લાઓમાં ગુજસીટોક એક્ટ હેઠળ પહેલી વખત કેસ નોંઘાયો છે. વડોદરા જિલ્લાના એસપી સુશિ
ગાંધીનગરમાં અનેક કંપનીઓ, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓ આવેલી હોવાથી રોજગારી માટે મોટી સંખ્યામાં લોકો બહારથી આવે છે. આથી બહારથી આવતી મહિલાઓને રહેવા માટે સલામત જગ્યા પુરી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ટીપી-6
શહેરના ચ-0 સર્કલ પર મહાનગરપાલિકા દ્વારા સાઇડ કોર્નર ડેવલપ કરીને બ્યુટીફિકેશન ઉપરાંત રોશની અને ગ્લોઇંગ આર્ટીકલ મૂકવામાં આવ્યા છે. હાલ દિવાળીના તહેવારોને કારણે અહીં મોટી સંખ્યામાં રાત્રિના સમયે લોકો રોશની જોવા અને હળવાશના સમયમાં ફરવા માટે આવી રહ્યા છે. જેથી ચ-0 સર્કલ પર મુલ
પાલિકામાં મળેલી બેઠકમાં મ્યુ. કમિશનરે દિવાળીમાં સ્વચ્છતાને પ્રાધાન્યતા આપવા લોકોને અપીલ કરી છે. તેઓએ કહ્યું છે કે, લોકો જ્યાં ત્યાં કચરો ન ફેંકે. પાલિકાના 4 હજાર સફાઈ કર્મી સાથે 30 લાખ શહેરીજનોને પણ સ્વચ્છતામાં જોડાવવા અપીલ છે. પહેલાં 150 મેટ્રિક ટન વેટ મિક્સથી રોડ બનતા હતા, પર
દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા બિહાર માટે 2 ફેસ્ટિવલ સ્પે. ટ્રેનો દોડાવાશે. બંને ટ્રેનો પ્રતાપનગર સ્ટેશનથી ઊપડશે, જેમાંથી એક બુધવારે અને બીજી મંગળવારે ઊપડશે. બુધવારે પ્રતાપનગર કટિહાર ફેસ્ટિવલ સ્પેશિયલ શરૂ કરાઈ છે. જે બુધવારે સાંજે 4.30 કલાકે પ્રતાપનગ
શ્રીલંકા પાસે સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનથી 16 થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. જોકે તેની વડોદરામાં કોઈ અસર નહીં થાય. જ્યારે ગરમીનો પારો 33 ડિગ્રી સુધી યથાવત્ રહેશે. શહેરમાં વહેલી સવારે ઠંડકનો અનુભવ થશે. હવામાન શાસ્ત્રી મુકેશ પાઠકે કહ્યું ક
સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો કરાઈ રહ્યો છે. જે અંતર્ગત હોસ્પિટલના તાત્કાલિક વોર્ડનું વિસ્તૃતીકરણ કરી નવા ઈમર્જન્સી સર્જિકલ વોર્ડનું 77 લાખના ખર્ચે નિર્માણ કરાયું છે. હાલ તાત્કાલિક વિભાગમાં 18 બેડની સુવિધા છે, જેમાં નવા વોર્ડમાં 13 બેડની સુવિધા છે. જેથી બેડની સ
ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી બાદ વડોદરા આવેલા જગદીશ વિશ્વકર્માએ દિવાળીમાં લોકોને સ્વદેશી વસ્તુ ખરીદવા અપીલ કરી હતી. 140 કરોડ જનતા સ્વદેશી વસ્તુ ખરીદશે તો ભારતને કોઈ હંફાવી નહિ શકે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેઓએ ઓળખાણ કે બ્લેસિંગ સિવાય કામ કરો, પાર્ટી કદર કરે છે તેમ કહી ક
ગોધરામાં રાજ્યકક્ષાનો કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાવનો હતો. પરંતુ મુખ્યમંત્રી ન આવતા મહોત્સવનો પ્રારંભ ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. ગોધરાના છબનપુર ખાતે કૃષિ વિકાસ દિન અને રવિ
આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રતલામ રેલવે મંડળ મારફતે 4 જોડી સંપૂર્ણપણે અનારક્ષિત પૂજા સ્પે.ટ્રેનો દોડાવશે. જેને ગોધરા અને દાહોદ ખાતે સ્ટોપેજ આપ્યું છે. આ નિર્ણયથી ઉત્ત
ગોધરા શહેરના સિમલા વિસ્તારમાં મંગળવારની બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક હાઇડ્રો ક્રેન રસ્તેથી પસાર થતી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અથડામણ એટલી તીવ્ર હતી કે રસ્તા કિનારે ઉભેલી એક પિકઅપ વાનને પણ નુકશાન પહોંચ્યું હતું.આ અકસ્માતમાં કુલ ત્રણ વાહનોનો સમાવેશ થાય છ
પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 120 સરકારી અનાજની દુકાનોમાં 18 લાખ કિલો અનાજ તથા તેલના 1 કિલોના કુલ 49631 પેકેટ પહોંચતા કર્યા છે. દિવાળીના તહેવારમાં રેશનિંગનું અનાજ લોકો સુધી સરળતાથી મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરે છે. જિલ્
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક કાર વીજ થાંભલા સાથે અથડાઇ અને તેમાં આગ લાગી ગઇ. કારમાં એક યુવાન સવાર હતો. ઘણા પ્રયત્નો છતાં તે કારમાંથી બહાર ન નીકળી શક્યો અને જીવતો ભડથું થઇ ગયો. પોલીસે કારના નંબર પરથી તપાસ કરી અને મૃતકની ઓળ
બોટાદ અને તેનાથી 6 કિલોમીટર દૂર આવેલા હડદડ ગામમાં પાંચ દિવસથી એક મુદ્દો ચગ્યો છે. એ છે કડદાનો મુદ્દો. કડદાનો મુદ્દો શું છે તે આગળ સમજાય જશે પણ આ કડદાના કારણે બોટાદ અને હડદડ ગામ સળગ્યાં. આ વિસ્તારના આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા. તેણે ખેડૂતોને હાકલ કરી કે ખેડૂતો સાથે છેતરપ
ગોધરા સહિત જીલ્લામાં સારો વરસાદ થતા ખેડુતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ અવીરત વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓને ભારે નુકશાન થયુ હતુ. ગોધરા શહેરમાં પણ ઠેર ઠેર રસ્તાઓ પર મસ મોટા ખાડા પડતા તથા કપચી નિકળી જતા શહેરના રસ્તાઓને નુકસાન પહોચ્યુ છે. પાલીકા દ્વારા ડસ્ટ નાંખીને ખાડા પુરવા
ગોધરાના ઉદલપુર પાસે ક્વોરી માઇનિંગમાં બ્લાસ્ટિંગથી ઉડેલા પથ્થરથી રેલ્વેનો મુખ્ય વિજ કેબલ તુટી જતાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે ગ્રામજનોએ તરત જ દોડી આવીને લાલ શર્ટથી માલગાડીને રોકી દીધી હતી. રેલ્વેના અધિકારીઓ અને ટેક્નિકલ ટીમોએ કામગીરી હાથ ધરી છે. રેલ્વે લાઇનથી 100 મીટરના અં
લીમખેડા તાલુકાના વલુન્ડી ગામના એક જીવિત વૃદ્ધને કાગળ પર મૃત બતાવી તેમની જમીન પચાવી પાડવાના મામલાનો સુખદ અંત આવ્યો છે. સાત મહિનાથી ન્યાય માટે ભટકતા વૃદ્ધની વેદનાને ''દિવ્ય ભાસ્કરે'' વાચા આપ્યાના માત્ર ચાર દિવસમાં જ તંત્ર હરકતમાં આવ્યું અને પ્રાંત અધિકારીએ મામલતદારના વિવાદ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
નિકોરા ગામે બસ સ્ટેન્ડ ફળિયા વિસ્તારમાં રહેતાં જશવંત છીતુ આહિર બપોરના બે વાગ્યાના અરસામાં ભાગોળિયા વગામાં આવેલાં વિજય બાલુ આહિરના ખેતરમાં ફુલોનું વાવેતર કર્યું હોઇ ત્યાં ગયાં હતાં ભાથીજી મંદિર સામે તેમના ફળિયામાં રહેતાં અજય માછીપેલ તેને મળતાં જશવંતે તેને મારા ફુલોના ખ
રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આતંકવાદી હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નદી મારફતે ક્રૂઝ દ્વાર
ભરૂચ સરકારી ઇજનેરી કોલેજમાં કમ્પ્યુટર ઈજનેરી વિભાગમાં અધ્યાપક અને લેબ આસિસ્ટન્ટ કર્મચારીઓ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. સરકારી ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના જણાવ્યા મુજબ સરકારી ઈજનેરી કોલેજમા ત્રણ વર્ષ અગાઉ કમ્પ્યુટર ઇજનેરીની 60 બેઠકો ફાળવવામાં
નર્મદા જિલ્લામાં બે સગીર વયના કિશોરોએ એક સગીર વયની સ્થાનિક કિશોરી સાથે દુષ્કર્મ કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તિલકવાડા પોલીસ સ્ટેશનમાં બંને સગીરો વિરુદ્ધ ગુનો નોંઘી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તિલકવાડા તાલુકાના એક ગામ માં એક જ ફળીયા માં સામ સામે ઘરો માં રહેતા 14 થી 15 વ
કેવડિયામાં 30 અને 31મી ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહયાં છે. તેમની હાજરીમાં એકતા પરેડ સહિતના કાર્યક્રમો યોજવાના છે. રાજયના મુખ્ય સચિવ પંકજ જોષીએ રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે કામગીરીની સમીક્ષા કરી હતી. એસપી વિશાખા ડબરાલેસમગ્ર કાર્યક્રમની રૂપરેખા થકી પરેડની જાણક
નર્મદા જિલ્લાના 49 જેટલા નિર્દિષ્ટ ઝોન પૈકી 29 રેડ ઝોન અને 20 યલો ઝોન જાહેર કર્યા છે. જેથી જાહેર હિત અને રાજ્યની સુરક્ષા શાંતિને ધ્યાને લઈ નર્મદા જિલ્લામાં આવેલા ક્રિટિકલ/ સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા 49 ઈન્સ્ટોલેશન્સને નો ડ્રોન ઝોન જાહેર કરી આ વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામ