કચ્છના રાપર તાલુકાના ભીમસર ગામેથી ગાંજાના વાવેતરનું એક મોટું ખેતર ઝડપાયું છે. આડેસર પોલીસે દરોડો પાડીને 52 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 104 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. આડેસર પોલીસે વાડી વિસ્તાર, ભીમસર, તા. રાપરના રહેવાસી અરજણભાઈ દેવાભાઈ ક
હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામે એક અનોખી ઘટના બની છે. ઘર આગળ પાર્ક કરેલું ટ્રેક્ટર ડ્રાઈવર વગર અચાનક રિવર્સ થતાં એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકણોલ ગામના જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલના ઘરે શનિવારે ઘર આગળ ટ્રેક
બોટાદ જિલ્લામાં સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ Tobacco Free Youth Campaign 3.0 (TFYC) અંતર્ગત તમાકુ વિરોધી કાયદાનાં કડક અમલીકરણ માટે ટાસ્ક ફોર્સ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. એ. ધોળકિયા તથા એપિ ડેમિક મેડિકલ ઓફિસર ડો. આર. આર. ચૌહાણના નિયંત્રણમાં જિલ્લાનાં તમામ તાલુક
પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ હાથ ધરવાના અભિયાનના આદેશ આપવામાં આવ્યા હતા. જે અભિયાન અંતર્ગત અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરી તથા ઓમ પ્
પાલિતાણા શહેરમાં વેચાતા ખાધ પદાર્થોમાં ખુલ્લેઆમ મીલાવટ થઈ રહી છે. જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા તત્વો સામે કાનૂની રાહે પગલા ભરવામાં સરકારી તંત્ર લાજ કાઢતું હોવાથી ભેળસળીયા તત્વો બેફામ બન્યા છે. ખોરાક અને ઐષધ વિભાગ, આરોગ્ય શાખા, બ્લોક હેલ્થ, નગરપાલિકા તેમજ જવાબદા
ગુજરાતના અનેક શહેરોમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં એકાદુ મકાન ઉચા ભાવે રાખી હિન્દુ વિસ્તારમાં પગપેસારો કરવામાં આવે છે. ત્યાર બાદ અન્ય હિન્દુઓના મકાન વિધર્મીઓ દ્વારા પાણીના ભાવે ખરીદવામાં આવે છે. આમ ધીમે ધીમે હિન્દુ વિસ્તારમાંથી હિન્દુઓનું પલાયન શરૂ થાય છે. અને ધ
સિહોર એક એવું શહેર છે કે જેની પૂર્વ દિશામાં જંગલ આવેલું છે. જંગલ એ કુદરતી સૌંદર્ય છે. જંગલની જાળવણી કરવી એ આપણી સૌની સામૂહિક જવાબદારી ગણાય. સિહોરવાસીઓ એટલા ખુશકિસ્મત છે કે સિહોરની નજીક જંગલ વિસ્તાર આવેલો છે. અને હાલમાં ધીમે-ધીમે આ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક અને ઘરવખરીના જૂના
વિશ્વભરના જૈનો શત્રુંજય મહાતીર્થની જાત્રા કરવા લાખોની સંખ્યામાં આવે છે. જે યાત્રિકો ડોળીમાં જાત્રા કરતા હોય છે તેઓની સુવિધા અને અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોળી કામદાર સમૃદ્ધિ યોજના દ્વારા ગુરુ ભગવંતોના માર્ગદર્શન હેઠળ ડોળી કામદારોને અપાયેલા જૈન આઈ કાર્ડ અને ડોળી અં
ભાવનગર બ્લડ બેંકને જીતુભાઈ વાઘાણી તથા મધુસિલિકાના આર. વી. શાહ તથા દર્શકભાઈ શાહના આર્થીક સહયોગથી અત્યાઆધુનિક બ્લડ બેંક મોબાઈલ વાનનું લોકાર્પણ ઇસ્કોન ક્લબ ખાતે કરાયુ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે તથા જીતુભાઈ વાઘાણી તથા કેન્દ્રીય મંત્ર
સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ ભાવનગર ખાતે અનુસૂચિત જાતિની ભાણિમા કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી તેમજ ભાણિમા કન્યા છાત્રાલય મેઘાણી સર્કલ ખાતે શૈક્ષણિક ક્ષેત્રે પ્રતિભાવાન વિદ્યાર્થિનીઓનો સન્માન કાર્
ગારીયાધાર તાલુકાના માંડવી ગામે રહેતા મહિપતભાઈ મગનભાઈ ડુમરાળિયા કે તેઓ એ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ગામમાં પોતાના કુળદેવી ચામુંડા માતાનો મઢ આવેલો છે તેમાં તેઓ સેવા પૂજા કરે છે. ત્યારે તા 19/11 ના સાંજે માતાજીના મંદિરે આરતી પૂજા કરી મુખ્
ભાવનગરમાં વધતા ગાંજાના દૂષણ સામે શહેરના રાણીકા વિસ્તારમાંથી પોતાના ઘરમાંથી જ આરોપી પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓમાં ગાંજાનું વેચાણ કરતો હતો. આરોપી અગાઉ પણ નારકોટિક્સના ગુનામાં સંડોવાયેલો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીના ઘરે દરોડા પાડી 113 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ કબજ
ચોમાસા બાદ પોસ્ટ મોન્સુન કામગીરી અનુસંધાને પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા આગામી તા.24 નવેમ્બર-2025 સોમવાર થી તા.26 નવેમ્બર-2025 બુધવારે 11 કે.વી.ના ફિડરોમાં ત્રણ દિવસ સવારે 7 થી બપોરના 1 સુધી છ કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. વીજળીની લાઈનોની મરામતની કામગીરીથી તા.24 નવેમ્
અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા એક જહાજના કેપ્ટન પાસેથી યેનકેન પ્રકરણે મોટી રકમનો તોડ કરવાના હેતુથી હેરાનગતિ ઉભી કરી રહેલા કસ્ટમ્સ કર્મચારીએ કેપ્ટનનો પાસપોર્ટ આંચકી લેતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરતા અને સંડોવાય
એક સમયે વારંવારના અકસ્માતો, બેફામ પ્રદૂષણ અને બિનનિયંત્રીત કામગીરીને કારણે સમગ્ર વિશ્વમાં કૂખ્યાત બનેલા અલંગ શિપ રીસાકલિંગ યાર્ડને પોતાની છબી આંતરરાષ્ટ્રીય સ્તરે સુધારવામાં દાયકા લાગ્યા હતા, બાદમાં હોંગકોંગ કન્વેન્શન સહિતના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની કામગીરી કરવા
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશક થી મુક્ત ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિથી માહિતગાર કરવા માટે ભરૂચ આત્મા પ્રોજેક્ટ તરફથી શિયાળુ પાકોની પ્રાકૃતિક ખેતી અંગે વ્યાપક ઓરિએન્ટેશન તેમજ જાગૃતિ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્
ક્રિકેટના સટ્ટાની મોબાઇલ એપ્લિકેશન સાથે સંકળાયેલા અને રોલિંગ મિલ ધારકને ત્યાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ, અને અધિકારીઓ દ્વારા હિસાબી સાહિત્યની ચકાસણી, મોબાઇલ સહિતના ડેટા અને અગાઉ અન્ય જગ્યાએથી મળેલી લિન્
શહેરમાં બે દિવસથી ઠંડીની તીવ્રતામાં ઘટાડો થતો જાય છે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધુ એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 17.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આથી રાત્રે અને વહેલી સવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. મહત્તમ તાપમાન ગઇ કાલે 30.3 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટી
રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ ના આદેશ મુજબ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કોડીનાર તાલુકાના શિક્ષક બીએલઓની કામગીરીના દબાણના કારણે આત્મહત્યા કરી હતી. જેને લઈને એક દિવસ માટે બીએલઓને એક દિવસ માટે એસઆઈઆરની ઓનલાઈન કામગીરી મોબાઇલમાં ન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જેને શિ
ભાવનગર સર ટી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં રોજીંદા વિવિધ પ્રકારના કેસોના દર્દીઓ સારવાર્થે આવતા હોય છે. સર ટી. હોસ્પિટલના સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ બિલ્ડિંગમાં ગઈકાલે શુક્રવારે મોડીરાત્રે સ્કિઝોફ્રેનિયા (એક પ્રકારનો માનસિક રોગ) પીડિત દર્દીના અસામાન્ય વર્તન સાથે અનોખા ક
ભરૂચ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના કારણે લોકો ગરમ કપડાં પહેરીને વહેલી સવારે ઘરની બહાર નીકળી રહ્યા છે. ઠંડીના કારણે વહેલી સવારે શાળાએ જતા બાળકોએ પણ કડકડતી ઠંડીમાં ગરમ કપડાં પહેરી જવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ ઠંડીથી રક્ષણ મેળવવા માટે કેટલાક વિસ્તારમાં લ
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પર 1877થી 2025 સુધીમાં 10 નવા બ્રિજ બન્યાં છે. જેમાંથી 9ની કામગીરી પૂર્ણ થઇ છેે જયારે એકની કામગીરી ચાલી રહી છે. અંગ્રેજ શાસન કાળમાં 1877માં ગોલ્ડનબ્રિજના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ગોલ્ડનબ્રિજ બાદ સિલ્વર બ્રિજ, જૂનો સરદાર બ્રિજ, નવ
ભરૂચના જયોતિનગર ટર્નિંગથી હયાત હોટલ તરફ આવતાં રસ્તાને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ભોલાવથી મકતમપુરને જોડતાં રોડને પેવર બ્લોકથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી વહીવટીતંત્ર તરફથી જાહેરનામુ બહાર પાડી ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે. હયાત હોટલની સામેથી જયોત
સાયણની ઇન્ડસ્ટ્રીમાં મશીન ચલાવવાનું કામ કરતા બે યુવકો લિફ્ટમાં નીચે આવતા હતા ત્યારે અચાનક લિફ્ટ તૂટતાં યુવકો પટકાતા મોત થયું હતું. આ ઘટનામાં રોષે ભરાયેલા કામદારોએ ફેકટરીના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઓલપાડના સાયણ ગામે અખંડ દીપ ઇન્ડસ્ટ્રી ખાતે સ
બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ બુટલેગર મિત્રના દારૂની હેરાફેરી કરતા ડીટવાસ પોલીસના હાથે રંગેહાથે ઝડપાઇ જતા ઘટનાએ પોલીસ વિભાગની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂા.1,22,142 નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ કોન્સટેબલ તથા બુટલેગર સામે ગુનો
કાપોદ્રા હીરાબાગ વિસ્તારમાં રહેતા યુવકે તેના મિત્રની પત્નીને ઘેની પદાર્થ સુંઘાડી બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ કાપોદ્રા પોલીસમાં નોંધાઇ છે. પરિણીતાનો બીભત્સ ફોટો અને વીડિયો ઉતારી વાયરલ કરીને પાંચ મહિનાથી બળાત્કાર ગુજારતો હતો. પાસોદરા રહેતી પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા હતા
ગોધરા ગોન્દ્રા વિસ્તાર પાસે આવેલ ઇદગાહ ખાતે આવેલ નવી વસાહત ખાતે પાલિકાએ કન્ટેનર મૂક્યા છતાં ગંદકી બેફામ ફેલાતા, રોગચાળાની ભીતિ વચ્ચે વિદ્યાર્થીઓને સવાર-સાંજ ઉકરડા પરથી પસાર થવું પડે છે. વસાહતના રહીશો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના આરોગ્ય પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. ગોધરા ઇ
ભરીમાતા રોડ પર ‘તું મારી દીકરીને કેમ હેરાન કરે છે’ કહીને સસરાએ જમાઇ પર સસરાએ ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. ચોકબજાર ભરીમાતા રોડ પર નહેરૂનગરમાં રહેતા નજીઉલ્લા શાહની પુત્રીના લગ્ન બે વર્ષ પૂર્વે યુપીના રસુલપુર રહેતા સલમાન શાહ સાથે થયા હતા. ત્રણેક મહિના પહેલા સલમાન પત્ની સાથ
ગોધરા તાલુકાના કબીરપૂર ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રામાના મુવાડા ગામે રહેતા નવનીત બાબુભાઈ મહેરાએ કાંકણપૂર પોલ
મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC)એ NEET PG 2025 કાઉન્સેલિંગના પ્રથમ રાઉન્ડનું છેલ્લું સીટ એલોટમેન્ટ પરિણામ જાહેર કર્યું છે. MD અને MS કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગમાં ભાગ લેનારા ઉમેદવારો mcc.nic.in પર જઈ પોતાની એલોટમેન્ટ સ્થિતિ ચકાસી શકે છે. 23 નવેમ્બરથી દસ્તાવેજ ચકાસણી શરૂ કરાશેપ્રથમ રાઉન
ગુજરાતમાં 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક માટે તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં તો તેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. હવે આ તૈયારીમાં ગુજરાતના અન્ય શહેરો પણ આગળ આવ્યા છે. ભાવનગરમાં યુવાઓ અલગ અલગ ગેમ્સ રમી શકે અને આગળ વધી શકે તે માટે મહાનગરપાલિકાએ 61 કરોડના ખર્ચે પૂર્વ અને પશ્ચિમ વિસ્ત
ભારતીય લોકશાહીના પાયાને મજબૂત બનાવવાની કામગીરીમાં જોડાયેલા દાહોદ જિલ્લાના બૂથ લેવલ ઓફિસરની અથાક મહેનત હવે આધુનિક ટેક્નોલોજીના માપદંડો પર રેકોર્ડ થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારના બીએલઓની દૈનિક 'પદયાત્રા'ના આંકડાઓ સામે આવ્યા છે. ફોર્મ વિતરણ અને પરત લઇ મતદાર નોંધણી માટે તેઓ દિ
‘બુલેટ ટ્રેન, દિલ્હી–મુંબઈ કોરિડોર, હજીરા ખાતે બંદરની ઝડપી વિકાસ પ્રક્રિયા અને સુરત એરપોર્ટ પર આગામી 48 નવી ફલાઇટ્સ, આ બધા કામોને કારણે સુરત આગામી સમયમાં દેશના સૌથી વધુ કનેકિટવ સિટીમાં રૂપાંતરિત થશે. આગામી ત્રણ–ચાર મહિનામાં સુરતમાંથી 100 ફલાઇટ્સનું સંચાલન થવાનું આયોજન છે.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાતા આકરી ઠંડીમાં લોકોને આંશિક રાહત મળી છે. ગત સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડીગ્રીની આસપાસ રહેતું હતું. પરંતુ હવે તેમાં વધારો થઈને શનિવારે ગોધરાનું લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી અને મહત્તમ તાપમાન પણ સામાન્ય
હીરા ઉદ્યોગપતિનો 18 વર્ષીય પુત્ર સંયમના માર્ગે, જશ મહેતા હવે પરમ સત્યની શોધમાં દીક્ષા ગ્રહણ કરશે. પાલ ખાતે આજે જશ મહેતાની વર્ષીદાન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આચાર્ય યશોવિજયસૂરિ મહારાજની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે. શહેરના જાણી
પશ્ચિમ રેલ્વેએ એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 1.9 મિલિયન ટિકિટ વગરના અને અનિયમિત મુસાફરો પાસેથી રેકોર્ડ 121.67 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો. આ આવક રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક કરતાં 14% વધુ છે. વધુમાં, આ સિદ્ધિ પાછલા વર્ષ કરતાં 51% વધુ છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી
ગોધરાના શિક્ષકે શનીવારે સવારે બીએલઓની કામગીરીમાં નાયબ મામલતદાર દબાણ કરીને એસઆઇઆરની કામગીરીનો ટાર્ગેટ આપતા શિક્ષકે ફેસબુક લાઇવ કરીને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી. જેના વહીવટી તંત્ર મામલો થાળે પાડવા ના.મામલતદારને અન્ય કામગીરી મુકી દેતા મામલો થાળે પડ્યો હતો. ગોધરા કોર્
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ ટ્રેનને ખાસ ભાડા પર બે ટ્રીપ માટે મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 23 નવેમ્બરથી ચાલશે. ટ્રેન નંબર 0900
વારી ગ્રુપ પર મુંબઇ આઇટીની ટીમ દ્વારા કરવામાં આવેલુ સર્ચ ઓપરેશન આજે પાંચમા દિવસે પણ યથાવત રહ્યું છે અને મોડી સાંજે તે પુરુ થાય એવી સંભાવના દેખાઈ રહી છે. અલબત્ત, જમીનોના સોદા કરનાર રાજેન્દ્ર ઉર્ફે રાજુ શાહને ત્યાં તપાસ પુરી થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આવકવેરા વિભાગે વા
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોની અદ્યતન સૂચી તૈયાર કરવા અંગે ચર્ચા કરવામ
વરાછા રોડના ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જતા 200 મીટરના વન-વે રોડને સુરત શહેર પોલીસે MMTH પ્રોજેક્ટના કામને લઈને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. SITCO કંપની અહીં બ્રિજનું કામ કરવાની છે. માત્ર 200 મીટરનો રસ્તો આજથી અચોક્કસ સમય માટે બંધ થવાના કારણે 2 કિમી સુધી ટ્રાફિક જામની સમસ્યા
વઢવાણ નવાદરવાજા બહાર વચલા કોળીપરામાંથી લાલાભાઈ સજાભાઈ વણોદીયાને છરી સાથે પોલીસે પકડી લીધા હતા. જ્યારે વઢવાણ માલધારી ચોકમાંથી વિપુલભાઈ વિનોદભાઈ કાવેઠીયાને છરી સાથે દબોચી લીધા હતા. ઉપરાંત વઢવાણ શિયાણી પોળ પાસેથી લક્ષ્મણભાઈ ઉર્ફે અંશુ ઉત્તમભાઈ રાફુકીયાને છરી સાથે પકડી લ
ગાંધી હોસ્પિટલમાં અતિ જોખમી પ્રસૂતિમાં 2025ના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં 293 કેસો આવ્યા હતા. આ સમયગાળામાં એકપણ પ્રસૂતાનું મોત ન થયાનું પણ બહાર આવ્યુ હતુ.આ અંગે સીડીએમઓ ડો. ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું કે, પ્રસૂતિ મહિલાઓને સરકારી તમામ યોજનાના લાભો સાથે સારવાર આપવામાં આવે છે. જ
સુરત શહેરને સારી રીતે જાણી ચુકેલા વિદેશી પક્ષી સીગલ હાલમાં શહેરના મહેમાન બન્યા છે. શિયાળાની શરૂઆત થાય ને તુરંત જ આ વિદેશ સીગલ પક્ષી સુરત આવી પહોચે છે. ખાણીપીણીના શોખીન સુરતીઓએ આ પક્ષીઓને પણ ખાવા માટે શોખીન બનાવી દીધા છે. નવાઈની વાત તો એ છે કે આ પક્ષીઓ સુરતી ગાઠીયાને પણ ખુબ ટે
સુરેન્દ્રનગર બાર એસોસીએશનનની ચૂંટણીની જાહેર કરવામાં આવી છે.આથી તા.19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત હોદ્દા માટે મતદાન યોજાશે. જેના ફોર્મ ભરવાનું તા.1 ડિસેમ્બરથી શરૂ કરાશે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આગામી વર્ષ 2025-26 માટે બાર એસોસીએશનન
4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. શનિ-રવિવારે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. વર્ષ 2002ની મતદાર યાદીમાંથી લોકો નામ શોધી શકે તે માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ પોર્ટલ પર એક સાથે લોકો સર્ચ કરતાં હોવાથી દિવસ દરમિયાન પોર્ટલ બ
માધવી સ્કિલ્સ યુનિવર્સિટી અને નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે મોલ મેનેજમેન્ટમાં શૈક્ષણિક પ્રોગ્રામ્સની અનોખી શ્રેણી સહ-નિર્માણ અને પ્રદાન કરવા માટે સીમાચિહનરૂપ સમજૂતી કરાર કર્યા છે. આ જોડાણ કૌશલ્ય આધારિત ઉચ્ચ શિક્ષણ સાથે રિટેઈલ રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રી સાથે સુમેળ સાધવામાં મહત્
સસ્ટેનેબલ અને ટેકનોલોજી પ્રેરિત વોટરબોડી રિજુવિનેશન પ્રત્યે કટિબદ્ધતા મજબૂત બનાવતાં કલિયર રોબોટિક્સ ઈન્ડિયા દ્વારા ભારતની હરિત સાગર અને અમૃત પહેલોના હેતુઓ સાથે સુમેળ સાધતાં 25 એઆઈ- પાવર્ડ ઓટોનોમસ ક્લિયરબોટ્સની પ્રથમ ફ્લીટ લોન્ચ કરી છે. આ આધુનિક ઈલેક્ટ્રિક માનવરહિત મરી
પુણે પોલીસે શનિવારે મધ્ય પ્રદેશના બરવાની જિલ્લામાં ઉમાર્ત ગામમાં શસ્ત્રો બનાવવાનાં અનધિકૃત એકમમાં વ્યાપક દરોડા પાડ્યા હતા, જેમાં અનધિકૃત શસ્ત્રો અને સામગ્રીઓ જપ્ત કરી હતી અને 47 જણને અટકાયતમાં લેવાયા હતા, એમ એક સિનિયર અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. કુલ ચાર ફેક્ટરીઓનું
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એક વાર તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવન અને વાદળછવાયા વાતાવરણને કારણે મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સવારે ધુમ્મસની ચાદર અને રાત્રે ઠંડી હવાને કારણે નાગરિકો જાન્યુઆરી જેવી ઠ
ભાસ્કર ન્યૂઝ | વઢવાણ- જોરાવરનગર સુરેન્દ્રનગર જિલ્લામાં એસ.આઇ.આર.ની કામગીરીમાં જોડાયેલા બુથ લેવલ ઓફિસર જેમાં મોટાભાગના શિક્ષકો છે તેમની સાથે ઉપરી અધિકારીઓ દ્વારા વેઠિયા મજૂરો જેવું વર્તન કરવામાં આવે છે. આ વાત સુપરવાઇઝર ્વારા બીએલઓને પાઠવામાં આવેલા સંદેશા પરથી જણાય છે. દિવ
મુંબઈ હાઇ કોર્ટે ભૂતપૂર્વ શેરદલાલ કેતન પારેખને વિદેશ પ્રવાસ માટે મંજૂરી આપવા સમયે 27.06 કરોડ રૂપિયા જમા કરવાની શરત લાદનાર સ્પેશિયલ કોર્ટનો આદેશ રદ કર્યો છે. ન્યાયમૂર્તિ એન.જે. જામદારની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે, આ શરત સાથે પારેખની હાજરી સુનિશ્ચિત કરવાનો કોઈ તર્કસંગત સંબંધ નથ
મુંબઈમાં રસ્તાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા મહાપાલિકાએ 100 કરોડથી વધુનું મોટું ટેન્ડર જારી કરીને વ્યાપક ફૂટપાથ સુધારણા પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પહેલ હેઠળ દ્વીપકલ્પ વિસ્તાર તેમ જ પશ્ચિમ–પૂર્વ ઉપનગરોના કુલ 14 મુખ્ય રસ્તાઓ પર 16.55 કિમી લાંબા ફૂટપાથનું આધુનિકીકરણ કરવામાં આવશ
પાલઘરના જંગલમાં દીપડા સામે બાથ ભીડવાનું અનન્ય સાહસ 11 વર્ષના બાળકે બતાવ્યું હતું. તેણે મિત્રો સાથે દીપડા પર પથ્થરો ઝીંક્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી, જેને લઈને દીપડો ઊભી પૂંછડીએ ભાગી ગયો હતો. માલા પાડવીપાડા વિસ્તાર નજીક શુક્રવારે સાંજે દીપડાએ મયંક કુવારા પર હુમલો કર્યો ત
મનસે અને કોંગ્રેસની વિચારધારા એકસરખી નથી. આપણી વિચારધારા અલગ હોવાથી, તેમને મહાવિકાસ આઘાડીમાં સામેલ કરવા કે નહીં તે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, પરંતુ શરદ પવારે લીધેલા વલણને ધ્યાનમાં લેતાં આપણે મનસે સાથે આઘાડીમાં લડવું જોઈએ, બધાએ સાથે આવીને ભાજપને ખતમ કરવા માટે કામ કરવું જોઈએ, અ
ગોંડલમાં રહેતા 24 વર્ષના રાજકુમાર રતનલાલ જાટ 2 માર્ચની રાત્રીના ગોંડલથી ગૂમ થયા બાદ તા.4ના વહેલી સવારે રાજકોટની ભાગોળે તરઘડીયાના ઓવરબ્રિજ પરથી તેની લાશ મળી આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાશનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. મૃતકને શરીરમાં 17 ઇજાના નિશાન હોવાનું પીએમમાં દર્શા
મુંબઈ જેવા મોંઘા શહેરમાં ઘર ખરીદવું એ ઘણા લોકોનું સપનું હોય છે. જોકે ઘરના વધતા ભાવ, મર્યાદિત ઉપલબ્ધ જગ્યા અને નાણાકીય તણાવને કારણે, ઘર ખરીદવું ઘણા લોકો માટે પડકારજનક બની જાય છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) છેલ્લાં ઘણાં વર્ષોથી સામાન્ય
વિજાપુર તાલુકાના ચાંગોદ ગામે પાણી છોડવા મામલે યુવક અને તેના પિતાએ સરપંચને ગાળો બોલી બોર નજીકથી પસાર થઈ રહેલા તેના દીકરાને પણ માર માર્યો હતો. સરપંચ અને ઉપસરપંચને ગાળો બોલી ઝઘડો કરનાર પિતા પુત્ર સામે નામજોગ સહિત 15 જણના ટોળા સામે ઉપસરપંચે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ચોમાસામાં મહેસાણા શહેરના બંને મુખ્ય નાળા પાણીથી ભરાઈ જતાં હોવાથી અને આંતરિક વાહન વ્યવહાર માટે માત્ર આંબેડકર બ્રિજ જ ચાલુ રહેતાં શહેરીજનો અને વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડતી હોવાથી મહેસાણા-1 અને મહેસાણા-2ને જોડતા નવીન બ્રિજ માટેની ડિઝાઇન અને ટેન્ડરિંગ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ
મુંબઈના ધારાવી વિસ્તારમાં શનિવારે બપોરે માહિમ રેલવે સ્ટેશનની નજીક ભીષણ આગ ભભૂકી ઊઠી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. નવરંગ કમ્પાઉન્ડના 60 ફીટ રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં બપોરે 12.29 વાગ્યે આગ લાગી હતી. આગની જાણ થતાં જ મુંબઈ ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ અને બીએમસીના વોર્
માયા એકેડેમી ઓફ એડવાન્સ્ડ ક્રિયેટિવિટીનો એમએએસી મેનિફેસ્ટ 2025ની શનિવારે બાંદરામાં સફળતાથી પૂર્ણાહુતિ થઈ, જેમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યોગના આગેવાનોએ એકત્ર આવીને ભારતના ઉત્ક્રાંતિ પામતા મિડિયા અને એન્ટરટેઈનમેન્ટ અવકાશ માટે લર્નિંગ, મેન્ટોરશિપ અને ઈન્સ્પિરેશન પર સઘન ચર્ચ
સેન્ટ જ્યુડ ઈન્ડિયા ચાઈલ્ડકેર સેન્ટર્સ દ્વારા ટાટા મેમોરિયલ સેન્ટરના એસીચીઆરઈસી સાથે ભાગીદારીમાં નવી મુંબઈના ખારઘરમાં 12 માળમાં 234 એકમનું સંકુલ હોમ અવે ફ્રોમ હોમ સુવિધાનું ઉદઘાટન કર્યું. આ સમયે સેન્ટ જ્યુડ સેન્ટર્સનાં અધ્યક્ષા મનીષા પાર્થસારથિ, ટાટા મેમોરિયલ સેન્ટરના ડ
ભારતના પ્રથમ વૈશ્વિક આબોહવા કૃતિ અને ઉકેલોના મંચ પૈકી એક, મુંબઈ ક્લાઈમેટ વીકે (એમસીડબ્લ્યુ)એ ફેબ્રુઆરી 2026માં આ મુખ્ય કાર્યક્રમ પહેલા ક્લાઈમેટ ઈનોવેશન ચેલેન્જના લોન્ચની જાહેરાત કરી. તે એક બહુપક્ષીય અને નવીન પહેલ છે જે ભારત અને ગ્લોબલ સાઉથમાં મોટા પાયે અમલમાં મૂકી શકાય તે
ચૂંટણી પંચ દ્વારા સરની કામગીરી ઝડપી કરવા માટે સમગ્ર રાજ્યની સાથે જિલ્લામાં શનિવારે દરેક મતદાન બુથ ઉપર બીએલઓને ગણતરી ફોર્મ પરત લેવા બેસાડ્યાં હતાં. આ મહત્વની કામગીરી પૂરી કરવા બીએલઓ પર દબાણ કરાઇ રહ્યું છે, ત્યારે પરેશ દિલીપકુમાર દવે નામના વ્યક્તિ તેમની બીએલઓ પત્નીને સરની
અમેરિકાના ગ્રેમી નામાંકન પામેલા રૅપર ટ્રેવિસ સ્કોટના મુંબઈમાં તારદેવ સ્થિત સંગીત કાર્યક્રમમાં ચોરટાઓએ રૂ. 18 લાખથી વધુના દાગીના અને મોબાઈલ ફોનની હાથસફાઈ કરી હતી. 19 નવેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સમાં અમેરિકન રૅપર, ગાયક અને ગીતકાર સ્કોટનો સંગીત કાર્યક્રમ રખાયો હતો, જેમાં હજા
બીડ જિલ્લામાં માવેજા કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરતાં વહીવટી તંત્રે બે સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને ત્રણ કરાર આધારિત કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એવો આરોપ છે કે ધુળે-સોલાપુર હાઇવે માટે જમીન સંપાદન અંગે જિલ્લા કલેક્ટરની ખોટી સહી કરીને 241 કરોડ રૂપિય
રૂ.3 લાખથી 5 લાખ લઈને લગ્ન કર્યા બાદ મુરતિયાના ઘરે માત્ર કેટલાક દિવસો રોકાઈને દાગીના લઈ છૂમંતર થઈ જતી દુલ્હન ચાંદનીના આદીવાડા ગામના સચિન પટેલ સાથે લગ્ન કરાવનાર નોટરી વકીલ અમદાવાદના ભીમજી ચૌહાણ (રહે.નવા વાસણા)ની પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં વકીલ ભીમજી જ શુભ
ચિન્તેષ વ્યાસ, પ્રમોદ શાહ મહેસાણા શહેરના શૌચાલયની સ્થિતિ જાણવા દિવ્ય ભાસ્કર દ્વારા શનિવારે 20 સ્થળોની તપાસ કરાઇ હતી. શહેરના 6 સ્થળોએ મનપાના શૌચાલયો મળ્યાં. તેમાં પણ પરા ટાવર નજીકનું શૌચાલય જ એક એવું છે, જ્યાં સ્ત્રી–પુરુષ માટે જુદી સુવિધા છે. જ્યારે હૈદરીચોક, સિદ્ધપુરી બજાર,
અમદાવાદ ખાતે મળેલી રેલવે વિભાગની બેઠકમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા મત વિસ્તારને લગતી 10 જેટલી રેલવેની રજુઆત ઉપસ્થિત અધિકારીઓને લેખિતમાં કરી હતી.જેમાં મુખ્યત્વે નવીન બની રહે રેલવે સ્ટેશન ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી હતી જેને લઇ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર દ્વારા તમામ
કમોસમી વરસાદમાં પાટણ, સરસ્વતી, ચાણસ્મા તાલુકાના ખેડૂતોને ખેતી પાકમાં નુકસાનો હોવા છતાં સરકારે કૃષિ રાહત પેકેજમાં આ વિસ્તારના ખેડૂતોનો સમાવેશ ન કરતાં ખેડૂતોની રજૂઆતોને આધારે ત્રણેય તાલુકાઓનો કૃષિ પેકેજમાં સમાવેશ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પાટણ જીલ્લાના પાટણ,
સામાન્ય મધ્યમ વર્ગીય ભારતીય સમાજની એક છોકરી જ્યારે લગ્ન કરે છે ત્યારે, એનાં સ્વપ્નો અને અપેક્ષાઓ બહુ બેઝિક હોય છે. ઓછું ભણેલી કે માતા-પિતાના કંટ્રોલમાં ઊછરેલી છોકરીઓ ઘર સંભાળતાં, સંતાનને જન્મ આપીને, એમનો ઉછેર કરતાં પોતાની જિંદગી પૂરી કરી નાખે છે. 50-60 વર્ષની ઉંમરે જ્યારે સંતા
ચાણસ્મા–પાટણ–ડીસા રાજ્યઘોરી માર્ગની આધુનિકરણનું આયોજન કરાયું છે જેમાં પાટણ શહેરના પ્રવેશ પોઇન્ટ સુદામા ચોકડીથી લઈ શહેરમાંથી પસાર થઈ ડીસા-શિહોરી હાઈવે ત્રણ રસ્તા સુધીના અંદાજે 6 કિમીનો હાઈવે કુલ 55.80 કરોડના ખર્ચે હેરિટેજ લૂક આપીને મોર્ડન બનાવવા માટે કામગીરી શરૂ કરી છે. જે
રાજસ્થાનના વતની અને ગોંડલમાં રહેતા રાજકુમાર જાટની માર્ચ મહિનામાં ભેદી સંજોગોમાં રાજકોટની ભાગોળે તરઘડિયાના ઓવરબ્રિજ પરથી લાશ મળી આવી હતી. રાજકુમારની હત્યા કરાયાની અને તેમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતનાઓની સંડોવણી હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો, કોર્ટના આદેશથ
પાટણ નગરપાલિકા અને પોલીસ દ્વારા નવીન બસ સ્ટેશન શરૂ થવાનું છે.જેને લઈ બસ પસાર થવાના રૂટ ઉપર તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ આજુબાજુ વિસ્તારમાંથી રસ્તો ખુલ્લો કરવા દુકાનો બહાર કરેલા છત અને ઓટલાના પાકા દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ રૂટ ઉપર સાંજના સમયે શાકભાજી અને ખા
પાટણનાં ધારપુર પાસે ગોડાઉનમાં ચાલતી ઘીની ફેક્ટરીમાં એલસીબી પોલીસની ટીમે રેડ કરી ગોડાઉનમાંથી માવજત પ્યોર કાઉ ઘીનામનાં શંકાસ્પદ ભેળસેળ વાળા બનાવટી ઘી, સોયાબીન તેલ અને પામોલિન ઓઇલ ભરેલા રૂ.10.81 લાખનાં 6,140 નાની મોટી સાઈઝના ડબ્બા બોક્સ અને પાઉચ સીઝ કર્યા છે. તેની ગુણવત્તા અંગેની
રાજકોટના ચામુંડાનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં અનિકેત મનોજભાઇ રાઠોડે (ઉ.વ.26) માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોનું અને કાલી નામના બે શખ્સના નામ આપ્યા હતા. અનિકેતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.21ના તેનો જન્મદિવસ હોવાથી બહારગામ જવ
શહેરના જામનગર રોડ પર કર્નલ બંગલાની બાજુમાં આવેલા ખાટુ શ્યામ મંદિરની દાનપેટી તોડી તસ્કર રૂ.65 હજાર તફડાવી ગયો હતો. મંદિરના પૂજારી રીષીકુમાર વનમાળી શર્માએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત સ્થળે ખાટુ શ્યામ મંદિર બની રહ્યું છે પોતે ત્
શહેરની ભાગોળે આજીડેમ નજીક રામવન પાસે શુક્રવારે રાત્રે ખાનગી બસ પર કોઇ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતાં બસના કાચ ફૂટી ગયા હતા, પથ્થરમારાથી બસના મુસાફરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ દશરથભાઇ વાળાએ આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી.જાડેજા સમક્ષ રજૂ
પાલનપુર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ઉતારામાં ભારે ઘટાડો થયો છે, જેના કારણે બજારમાં માગ સામે પુરવઠો ઓછો પડ્યો છે. પરિણામે લીલા શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વટાણા, ધાણા, તુવેર, રીંગણ, ગવાર, ભીંડા, તુરા પાપડી, આદુ સહિતના મોટા ભાગના શાકભાજી રૂ.100 પ્
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરોજીની નાયડુ શાળાની 400થી વધુ વિદ્યાર્થીનીઓ તથા ડો. શ્યામપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળા નં.69ના 300થી વધુ છાત
શહેરમાં અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. જેમાં સંસ્થાના સ્ટાફ, દાતાઓ તથા સહયોગ આપતા લોકો કાર્યરત હોય છે. આખા વર્ષ દરમિયાન દરેક જરૂરિયાતમંદ લોકો તથા સંસ્થા માટે કાર્યરત હોય છે. આ સંજોગોમાં તેમના માટે પણ એક દિવસ સંસ્થા કાર્ય કેમ ન કરી શકે ? તેવો
વર્ષ દરમિયાન કરવામાં આવેલી શ્રેષ્ઠ અને પ્રશંસનિય પોલીસ સેવાઓ માટે રાજ્યભરના 110 અધિકારી-કર્મચારીઓને DGP’s Commendation Disc એનાયત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાંથી એકમાત્ર ડીસા ડીવાયએસપી ચંદ્રસિંહ સોલંકીની પસંદગી થઇ છે, જેમણે જસરામાં ડબલ મર્ડર કેસ ઝડપથી ડિટેક્ટ કરીને આરોપીઓને કોર્ટમા
રાજકોટસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CCDC અને IQACમાં ડિરેક્ટરની જગ્યા પર ભરતી માટે સિનિયર અને અનુભવી ઉમેદવારો અરજી ન કરી શકે તે માટે યુજીસીના તમામ નીતિનિયમોનો ઉલાળિયો કરી વયમર્યાદા 50 વર્ષની કરી નાખ્યાના કારસ્તાનનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યા બાદ હવે નવી ચોંકાવનારી વિગત પ્રક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી હેડશીપ બાય રોટેશનમાં થયેલા ગોટાળાએ કુલપતિ ડો.ઉત્પલ જોશીની કાર્યપદ્ધતિ અને નિર્ણયો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2024માં તમામ યુનિવર્સિટીઓ માટે કોમન સ્ટેચ્યુટ બનાવવામાં આવ્યો હતો. હેડશીપ બાય રોટેશનનો
રાજકોટમાં પણ સાસણ જેવી મોજ આવે તે પ્રકારનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોરશોરથી ચાલી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા 29 હેક્ટર જગ્યામાં રૂ.44 કરોડના ખર્ચે લાયન સફારી પાર્કનું નિર્માણની કામગીરી ચાલી રહી છે જે અંતિમ તબક્કામાં છે. સંભવત: આગામી 6 માસમાં એટલે કે ઉનાળાના વેક
રૈયારોડ પરના મીરાનગરમાં રહેતી અને ખાનગી પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી રાથી ભરતભાઇ મદલાણી (ઉ.વ.25)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિરેન ઉર્ફે કાનો રૈયા ધોળકિયાનું નામ આપ્યું હતું. રાથી મદલાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે મધરા
રાજ્યમાં મતદારયાદી સુધારણા(SIR)ની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરી પૂરી કરવા બીએલઓને કરાતાં દબાણ અને અપાતા માનસિક ત્રાસને કારણે અત્યાર સુધીમાં કોડીનાર, સાંબરકાંઠા અને ખેડા જિલ્લાના 3 શિક્ષકોએ જીવ ગુમાવવા પડતા તેના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડયા છે અને ગુજરાત રાજ્ય મા
રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલા નેક્ષસ બિલ્ડિંગને સીલ કરવાનો હુકમ ટીપીઓએ છ માસ પૂર્વે કરી દીધા બાદ હજુ સુધી તેની અમલવારી ન કરાતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. મંજૂરી વગરના આ બિલ્ડિંગમાં જો કોઇ દુર્ઘટના બનશે અને જાનહાની થશે તો તેના જવાબદાર ટીપીઓ અને કમિશનર બનશે. માધાપર ચોકડી પ
શાપરની વ્રજવાટિકા સોસાયટીમાં રહેતા કમઢિયા ગામના વતની જયદીપ જયંતીભાઇ પરમારે (ઉ.વ.24) પ્રગતિ મોલમાં આવેલા નિલમ ગેસ્ટહાઉસના રૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે મૃતકના ભાઇ સિધ્ધરાજ પરમારે શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે રાજકોટમાં કટારિયા ચોકડી પાસ
ગોધરાની અલીબાગ સોસાયટી પાસેના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડેલો 480 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પુરવાર થતા ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. ગોધરા શહેરની અલીબાગ સોસાયટીના એક રહેણાંક મકાનમાં ગૌમાંસનો જથ્થો લાવીને વેચાણ કરાઇ રહ્યું છે. તેવી બાતમીના આધારે શહેર બી

28 C