બુધવારને 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ પાંચમીવાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું. વિધાનસભામાં બજેટના દિવસે પ્રશ્નોત્તરી શરૂ થાય તે પહેલા જ હળવો ગરમાવો જોવા મળ્યો. અધ્યક્ષ શંકર ચૌધરીએ જીગ્નેશ મેવાણીને ચેતવણી આપતા કહ્યું કે “જય સંવિધાન બોલો એ ચાલશે, પણ પોસ્ટર લઈને ઊભા નહીં
સુરત શહેરમાં તાપી નદીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી માસની શરૂઆત સાથે જ જળકુંભીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. વધતા તાપમાન અને ઋતુસંધિના કારણે નદીમાં ફેલાતી આ વનસ્પતિને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા પ્રશાસન
શહેરમાં હવા પ્રદુષણ વધી રહ્યું છે અને જાહેર રોડ ઉપર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા હોય છે. જેના કારણે ગંદકી ફેલાય છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના નારણપુરા, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાંથી જાહેર રોડ પર કન્
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવતાં હોળીકા દહનનાં પર્વને વૈદિક હોળીનાં કોન્સેપ્ટ તરીકે વધુને વધુ પ્રોત્સાહન આપવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોળીકા દહનથી થતાં કાર્બન ડાય
શહેરીજનોનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને બહારનાં વપરાયેલાં તેલ દ્વારા થતાં આર્ટરી બ્લોકેજીસ અને હ્રદયનાં રોગોની સમસ્યા લોકોમાં વધતી જોવા મળી છે. એફએસએસઆઇની ગાઇડલાઇન મુજબ શહેરનાં મોટા અને જાણીતા ફરસાણના વેપારીઓ માટે ટીપીસી મશીન ફરજીયાત પણે વસાવવાની જોગવાઇ મંજૂર કરાઇ છે. જ
ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. હર્ષ સંઘવીના હસ્તે અને પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 108 સેવા હેઠળ 11 નવી અદ્યતન ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગરથી લીલી ઝંડી અપાઈ. કાર્યક્રમમાં રાજ્યના નાણાંમંત્રી કમલેશ પટેલ પણ
પાટનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. હવે સામાન્ય જનતા તો ઠીક પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના વાહનો પણ સુરક્ષિત રહ્યા નથી. શહેરના સેક્ટર-2બી જેવા વીઆઈપી વિસ્તારમાં તસ્કરોએ એક નિવૃત્ત ડીવાયએસપીની કારને નિશાન બનાવી ટાયરોની ચોરી કર
વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027 માટે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ગુજરાતને છ ક્ષેત્રમાં વિકસિત કરવા રૂપિયા 6,600 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિત 6 ક્ષેત્રમાં 80 પ્રોજેક્ટ તૈયાર કરાયા છે. અમદાવાદન
સુરતના ભટાર વિસ્તારમાં રહેતા અને હજીરાની એક મોટી કંપનીના રિટાયર્ડ પ્રોડક્શન મેનેજર સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે. 72 વર્ષીય વૃદ્ધને ઠગ ટોળકીએ પોતાની જાળમાં ફસાવી સતત 25 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ' રાખ્યા હતા. આ સમયગાળા દરમિયાન ડરાવી ધમકાવી આપીને આરોપીઓએ વૃદ્ધના બેંક ખાતા અને
ગુજરાત રાજ્યના નાણામંત્રી દ્વારા ગુજરાતના 1.25 લાખથી વધુ વકીલોના હિતમાં એક જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ વેલ્ફેર ફંડ માટે 5 કરોડ રૂપિયા અને બાર એસોસિએશનોના આધુનિકીકરણ તથા ડિજિટલાઇઝેશન માટે અંદાજે 1.75 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે એક સચોટ ઓપરેશન પાર પાડી મકતુપુર ગામે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો છે. સોની બજારમાં ચોરીના ઘરેણાં વટાવવા નીકળેલા જામનગરની ગેંગના ચાર સાગરીતોને ₹4.67 લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદ
વડોદરામાં 18 ફેબ્રુઆરી, 2026ના રોજ ફક્ત મહિલાઓ માટે એક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વડોદરાની રોજગાર કચેરી અને ઈન્ડસઇન્ડ નિપ્પોન લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ રોજગાર મેળો મોડલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર કચેરી, તર
ખાખસર પ્રાથમિક શાળામાં 18 ફેબ્રુઆરી, 2026ના રોજ સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના પ્રદર્શનો યોજાતા હોય છે, ત્યારે આ એક નવીન પહેલ હતી. આ પ્રદર્શનમાં બાળકોએ 50 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. આ મોડેલ્સ 'વેસ્ટમાંથી બેસ્ટ'ના સિદ્ધા
આણંદ-કરમસદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ, એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક અને અવરજવરમાં થતી મુશ્કેલીઓ નિવારવાનો છે. આ ઝુંબેશ અંતર્ગત, આજે આણંદ ટાઉનહો
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર ખાતે “સ્વાભિમાન પર્વ” અને વધતી દર્શનાર્થી ભીડને કારણે પ્રભાસ પાટણ વિસ્તારમાં પોલીસે સઘન હોટલ ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કુલ 7 હોટલ અને ગેસ્ટહાઉસ સંચાલકો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી શરૂ
પોરબંદર જિલ્લાની આખરી મતદારયાદી 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ આ યાદી જાહેર કરાઈ છે. આ અંગેની વિગતો આપવા માટે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.ડી.
વડનગર તાલુકાના સુલતાનપુર રોડ પર આજે એક અકસ્માત સર્જાયો હતો.જેમાં ઇકો કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયનકર હતો કે બાઇક પર સવાર બે યુવાનોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામમાં ચાર વર્ષ પહેલાં થયેલી હત્યાના ગુનામાં અદાલતે આરોપીને સાત વર્ષની કેદ અને ₹21,000ના દંડનો હુકમ કર્યો છે. આ ઘટના મોટા પાંચદેવડા ગામમાં બની હતી. ગામના મનસુખલાલ લીંબાભાઈ હીરપરા અને તેમના શેઢા પાડોશી ભીખાભાઈ અજુડીયા વચ્ચે ગૌચ
ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ હુકમ પસાર કરતા સુરત પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે, 15,000 કરોડના પ્રખ્યાત PNB કૌભાંડના સૂત્રધાર મેહુલ ચોક્સી સાથે નાણાકીય સાંઠગાંઠ ધરાવનાર ગજેરા બંધુઓ વસંત ગજેરા, અશોક ગજેરા અને રાકેશ ગજેરા વિરુદ્ધ ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ દ્વ
મહીસાગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી. લટાએ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને ગેરરીતિમુક્ત વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા પ્રતિબંધિત આ
વડોદરાના સયાજીપુરા ગામ સ્થિત કપિલેશ્વર મહાદેવ મંદિરનો 50મો પાટોત્સવ આજથી સંવત 2082 ફાગણ સુદ 3 (શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2026) સુધી ઉજવવામાં આવશે. આ ત્રિ-દિવસીય ધાર્મિક પ્રસંગે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ 20 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5:30 કલાકે થશે,
પંચમહાલ જિલ્લાના કાલોલ-ડેરોલ રોડ પર કેનાલ નજીક ઇકો ગાડી અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, કાલોલના જલારામ મંદિર નજીક રહેતો ધર્મેશ ચૌહાણ નામનો યુવક ડેરોલ ગામથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. કે
સુરતના વર્ષો જૂના હીરા બજારો - મહિધરપુરા અને વરાછા મિની બજારના આશરે 35 જેટલા પ્રતિષ્ઠિત વેપારીઓએ પોતાનો સંપૂર્ણ કારોબાર બુર્સમાં ખસેડ્યો છે. આ ઉપરાંત, આશરે 65 જેટલા અન્ય વેપારીઓએ પણ બુર્સના વિવિધ ટાવર્સમાં આવેલા ક્યુબિકલ્સ અને ઓફિસોમાં મુહૂર્ત કરીને વ્યાપારિક ગતિવિધિઓ શરૂ
ગુજરાત કેડરના IPS અધિકારી આર.વી. અસારીની કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ હવે કેન્દ્ર સરકારમાં IG કક્ષાની મહત્વની પોસ્ટ પર પોતાની સેવાઓ આપશે. પંચમહાલ રેન્જના IG તરીકે ફરજ બજાવતા 2006 બેચના આ IPS અધિકારીને સરકારે કેન્દ્રીય સેવાઓ માટે મંજૂરી આપી દીધી છે.
સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ એક એવા હીરા દલાલની ધરપકડ કરી છે, જેણે સાથી વેપારીઓ પાસેથી 13.32 કરોડ રૂપિયાના હીરા મેળવી તેને અન્યત્ર વેચી દીધા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ હીરા દલાલે વેપારીઓના હીરા વેચીને મળેલી કરોડોની રોકડ રકમ મુંબઈમાં ક્રિકેટ સટ્ટા
ગુજરાતમાં ભ્રષ્ટાચારી તત્વો સામે એસીબી દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત વધુ એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા આઉટસોર્સ બ્લોક એન્જિનિયર સાગરકુમાર જયંતીલાલ ભાલકીયાને 8,000ની લાંચ લેતાં પાટણ એસીબીની ટી
વેજલપુર પોલીસે જુહાપુરામાં વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચાલતુ કોલસેન્ટર ઝડપાયુ છે.પોલીસે સોસાયટીના એક મકાનમાં રેડ કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે.આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, લેપટોપ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે.તપાસ દરમિયાન બંને આરોપીઓ અમેરિકાની લોન આપતી કંપનીના અધિક
વસ્ત્રાપુરમાં સુવાસ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંકભાઇ પટેલના મામાના દીકરાના લગ્નપ્રસંગ નિમિત્તે કંકોત્રી લેખનનો પ્રસંગ રાખ્યો હતો.પ્રિયાંકભાઇ 15મી ફેબ્રુઆરીએ પરિવારના સભ્યો સાથે ભાડજ ગયા હતા. કંકોત્રી લેખનનું ફંક્શન પૂરું થતાં તે ઘરે પરત આવ્યા ત્યારે તેમના ઘરમાંથી રો
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં પોલીસ વિભાગના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર સેક્ટર 27 પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવારની સુવિધા માટે અત્
રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા ગોંડલ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ પાસેના બ્રિજ ઉપર આજે અચાનક ઓઈલ ઢોળાવાની ઘટના સામે આવી હતી. બ્રિજ પર ઓઈલ ઢોળાયેલું હોવાથી રસ્તો અત્યંત લપસણો બની ગયો હતો, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી. આ માર્ગ પર અચાનક
આપણે થોડા દિવસો પહેલા વાત કરી હતી કે ટ્રમ્પના તરંગી નિર્ણયોના કારણે વિશ્વના નેતાઓ ચીન જઈ રહ્યા છે. આજે આપણે તેનાથી એક સ્ટેપ આગળ વાત કરીશું કે વિશ્વ હવે ભારત સામે જોઈ રહ્યું છે. પાછલા એક વર્ષમાં અને 2026ની ફેબ્રુઆરી સુધી વિશ્વના 20થી વધુ મોટા નેતાઓ એટલે કે પીએમ કે પ્રેસિડેન્ટ ભાર
ભાવનગર એલસીબી પોલીસે શહેરને જોડતા કેબલ સ્ટેડ બ્રિજ નજીક પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂ ભરી લાવવામાં આવતી હોન્ડા કારને રોકી તપાસ કરતાં વિવિધ બ્રાન્ડની કુલ 272 બોટલો મળી આવી હતી. પોલીસે કાર સાથે રહેલા ખેડુતવાસ વ
મહીસાગર જિલ્લામાં સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને એક લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. આરોપી રાજેશ હરિદાસ પટેલ (ઉંમર 50 વર્ષ) સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. તેણે એક સગીર વિદ્યાર્થિની પર બ
બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે 40 કિલોમીટર લાંબો રિંગરોડ બનાવવામાં આવશે. આ રિંગરોડ નેશનલ હાઈવે સાથે જોડાશે. વિધાનસભા સત્ર દરમિયાન બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સ્પષ્ટતા કરી હતી. મંત્રીના જણાવ્યા અનુસાર, બોટાદ શહેર ફરત
ભીલાડના હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલા આરોપી સની ધર્મેન્દ્ર પાંડેની આગોતરા જામીન અરજી વાપીની થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી દીધી છે. આ કૌભાંડમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. ગત વર્ષે જૂન મહિનામાં ભીલાડ પોલીસે બાતમીના આધારે હોટલ ક્રિસ્ટ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા શહેરને વ્યસનમુક્ત બનાવવા અને જાહેર આરોગ્યની ચિંતા સાથે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ, ‘તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003’ (COTPA)ની વિવિધ કલમો હેઠળ શહેરના તમામ ઝોનમાં સપાટો બો
ઘૂસણખોરી અટકાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા વધુ ચાર બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર મહિલા છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આઠ મહિના અગ
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ અનુસાર દેશભરના કુલ 13 આઈપીએસ અધિકારીઓને ઇન્સ્પેક્ટર જનરલ (IG) અથવા સમકક્ષ પદ માટે એમ્પેનલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાત કેડરના બે વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થતા રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આ નિર
ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં જ મોબાઈલ સ્નેચિંગ કરતી રીઢા ગુનેગારોની જોડીને ઝડપી પાડી છે. પોલીસથી બચવા માટે આ આરોપીઓ ગુનો આચર્યા બાદ પોલીસને ગોથે ચઢાવવા શહેરની ગલી-કૂંચીઓ અને અલગ-અલગ પોલીસ મથકોના વિસ્તારોમાં 20 કિલોમીટર જેટલું ફરીને ભાગતા હતા. ઉધના ર
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આગામી શુક્રવાર 20 ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ બેઠકમાં 30 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. કુલ 79.16 કરોડના કામો મંજૂરી માટે મુકવામાં આવ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શહેરમાં વિકાસના કામોને ગતિ આપવાના પ્રયાસો કરી મહત્તમ કામો મંજુ
બજાણા પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ કેનાલ પાસેથી રૂ. 20 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક બોલેરો પીકઅપ ગાડીમાંથી 905 બોટલ દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 20,06,065નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફર
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાસે આવેલ એસ.આર.કે. સર્કલ પાસે ટ્રાફિક પોલીસ વાહન ચેકિંગમાં ઉભી હતી. આ સમયે એક બાઈક પર આવેલા બે શખસોને પોલીસે અટકાવી ગાડી ચલાવતા વ્યક્તિ પાસે લાયસન્સની માંગણી કરી હતી. બસ એટલેથી જ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે
ગોધરા નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. પાલિકાનું અંદાજે ₹25 કરોડનું લેણું બાકી હોવાથી તંત્ર સક્રિય બન્યું છે. આ અભિયાન અંતર્ગત, પાલિકા વિસ્તારમાં રીક્ષા ફેરવીને લાઉડસ્પીકર દ્વારા નગરજનોને વહેલી તકે વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી રહી છે. વારંવાર
પાલનપુર (બનાસકાંઠા) સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર અને 181 મહિલા અભયમ હેલ્પલાઇનના સંયુક્ત પ્રયાસોથી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની 18 વર્ષીય યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન થયું છે. આ સેન્ટર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત છે અને મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને મદદ કર
ગાંધીનગરમાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન કરનારા ઇસમો સામે ખાણ ખનિજ વિભાગની ટીમે બે દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓચિંતી ડ્રાઇવ યોજી સાદી રેતી અને બ્લેકટ્રેપ ખનિજનું ગેરકાયદેસર વહન કરતા 12 વાહનો ઝડપી પાડી આશરે રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ખનિજ માફિયાઓમાં ફફડાટ
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક-316 માં 18 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક સન્માન સમારોહ યોજાયો હતો. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના પટાંગણમા
હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. ધીરેન્દ્રભાઈ પટેલ અને ડૉ. કાજલબેને તેમની ૨૪મી લગ્નતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમ માંડલ અને વિરમગામના વિવિધ વિસ્તારોમાં પર્યાવરણ જાગૃતિના હેતુથી યોજાયો હતો. લગ્નતિથિની ઉજવણી વૃક્ષારોપણ દ્વારા કરીને, દંપત
તમામ હિન્દુ-મુસ્લીમ કેદી ભાઈઓ પોતાના ગુનાઓની માફી માંગે, પાપોનું પ્રશ્ચાતાપ કરે, નેક ઈન્સાન બને અને સારા ભારતીય નાગરીક બને - વસીમબાપુ મુસ્લીમ બિરાદરોનો પવિત્ર અને પાક રમઝાન માસ આવતીકાલથીને ગુરૂવારથી પ્રારંભ થઈ રહયો છે, જેના ભાગરૂપે ભાવનગર જીલ્લા જેલમાં રહેલા મુસ્લીમ બંદ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સ્પેશિયલ વિભાગ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા અને આશીર્વાદ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આગામી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ગુરુકુળની પર
શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વર્ષભરની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા. શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમગ્ર
જામનગરને જીએસટી કેન્દ્ર મળ્યા બાદ હવે રાજ્યના અન્ય છ શહેરોમાં પણ જીએસટી સંબંધિત સુવિધાઓ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમંત્રી રિવાબા જાડેજાની રજૂઆત બાદ જામનગરમાં આ સુવિધા શરૂ થઈ હતી, અને હવે બજેટમાં આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભૂજ તથા પાટણમાં પણ સમાન કેન્દ્રો
ભાવનગરમાં ગૌમાસ વેંચનારા અને માથાભારે શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી લોકલ ક્રાઈમ બ્રાંચે જિલ્લા મેજીસ્ટ્રેટને મોક્લી આપી હતી. જેના પર મંજુરીની મ્હોર લાગતા બે શખસને પાસા વોરન્ટની બજવણી કરી અમદાવાદ અને સુરતની જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતાં. પાસા વોરંટ ઇશ્યુ કરતા કાર્
અમદાવાદના નિર્ણયનગર સ્થિત રામેશ્વર મંદિરમાં વિક્રમ સંવત 2082, કૃષ્ણ પક્ષ ચતુર્થીના શિવરાત્રિ પર્વ નિમિત્તે “આનંદ વસ્તીનો હિન્દુ સંમેલન” કાર્યક્રમ યોજાયો. આ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો, સામાજિક કાર્યકર્તાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સ
વલસાડ શહેરના વ્યસ્ત છીપવાડ રેલવે અંડરપાસમાં આજે એક કન્ટેનર ટેમ્પો ફસાઈ ગયો હતો. અંડરપાસની ઓછી ઊંચાઈનો અંદાજ ન આવતા ડ્રાઈવરની ભૂલને કારણે આ ઘટના બની હતી, જેના પગલે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, એક માલવાહક કન્
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણને કારણે તમાકુના પાકમાં મોલોમસીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે ખેડૂતોને પાકની ગુણવત્તા અને સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ખેતી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આદપોકાર ગામે એક કરુણ દુર્ઘટના બની છે. શિવ મંદિર નજીક આવેલા કુંડમાં ડૂબી જવાથી માતા અને તેની બે દીકરીઓના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે. મૃતકોના નામ મૃતક ઇલાબેનના પતિ રમેશભાઈ વંશ GSRTC (ગુજરાત એસટી)માં ઉના ડેપોમાં ડ્રાઇવર
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સુરતના મુખ્ય સ્તંભ સમાન ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ માટે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ બજેટમાં ખાસ કરીને MSME અને ટેક્સટાઇલ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત ટેક્સટાઇ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઈકોર્ટ 05 માર્ચે ચુકાદો જાહેર કરશે. હાઇકોર્ટ ત્યાં સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટીને કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડે ના કાર્ય કરવા મંજૂરી આપતો હુકમ પસાર કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસ
ગઢડા તાલુકાના હામાપર પાટિયાથી હામાપર ગામ સુધીના આશરે ચાર કિલોમીટર લાંબા રોડ પરના દબાણો હટાવવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન રસ્તાની બંને બાજુના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવ કામગીરી ગઢડાના મામલતદાર સિદ્ધરાજસિંહ વા
વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું નું 4,08,053 બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નાવિયાણી ગામે ખુલ્લેઆમ દારૂના વેચાણ અને દારૂડિયાઓના ત્રાસથી કંટાળી ગ્રામજનોએ દસાડા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર સુપરત કર્યું છે. ગ્રામજનોએ ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા અને વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપ
ગુજરાત સરકારે વર્ષ 2026-27 માટે અત્યાર સુધીનું સૌથી મોટું અને સર્વગ્રાહી બજેટ રજૂ કર્યું છે. 4,08,053 કરોડ રૂપિયાના આ બજેટને વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે આવકાર્યું છે. તેમણે આ બજેટને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારું ગણાવ્યું હતું. સાંસદ પટેલે મુખ્યમંત્ર
અમદાવાદમાં હનીટ્રેપનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આરોપી પોતાની માતા, પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે મળીને નિર્દોષ લોકોને શિકાર બનાવતા હતા. આ ટોળકી ઉંમરલાયક લોકોને પ્રેમજાળમાં ફસાવી કર્ણાવતી એન્કલેવ ખાતે ભાડે રાખેલા ફ્લેટ પર બોલાવતી હતી અને ત્યારબાદ તેમને
ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું 4,08,053 કરોડનું બજેટ જાહેર કર્યું. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરાતાં બજેટમાં હરવા, ફરવા, રમત અને ધાર્મિક સ્થાનો પર ફોકસ કરાયું છે. કોમનવેલ્થ-ધાર્મિક સ્થાનોના વિકાસ પાછળ 5,096 કરોડ ફાળવવામાં આ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રાત્રે ભારત અને નેધરલેન્ડ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપની રોમાંચક મેચ રમાવાની છે ત્યારે અમદાવાદમાં ક્રિકેટનો ઉન્માદ ચરમસીમાએ પહોંચી ગયો છે. સવારથી જ સ્ટેડિયમ આસપાસના વિસ્તારોમાં ભારતીય ઝંડા લહેરાતા જોવા મળી રહ્યા છે અને ચાહકોની ભીડ ઉમટી પડી છે. મેચ પ
સુરતના નબળા વર્ગના બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ માટે સ્વરસંગ્યા ચેરિટેબલ ટ્રસ્ટ તથા નિર્મલ હોસ્પિટલ દ્વારા 'પોષણ સંગમ' (C-MAM) પહેલ હેઠળ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ ખાસ કરીને ગંભીર (SAM) અને મધ્યમ (MAM) કુપોષણ ધરાવતા બાળકો માટે રાખવામાં આવ્યો હતો, જેમાં નિષ્ણાત તબીબ
સાબરકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હિંમતનગરમાં ખાદ્ય વ્યવસાયકારો માટે FSSAI અંતર્ગત ફૂડ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 27 નાના ખાદ્ય વ્યવસાયકારોને સ્થળ પર ફૂડ લાઈસન્સ આપવામાં આવ્યા હતા. સાબરકાંઠા ખોરાક અને ઔષધ નિયમનના અધિકારી વિધા પટનીએ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 11 ગામો માટે સિંચાઈ સુવિધા હેતુ 80 કરોડ રૂપિયાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ ગામો સિંચાઈ સુવિધાથી વંચિત હતા. નાણામંત્રી કનુ દેસાઈએ 18 ફેબ્રુઆરીના
ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 4 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં ભરૂચ જિલ્લાને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ દ્વારા નોંધપાત્ર ફાયદો થશે તેવું નિષ્ણાતોનું આંકલન છે. સીએ વૃંદા વખારિયા (ચેરપર્સન, ICAI ભરૂચ બ્રાન્ચ – WIRC) એ આ બજેટને ભરૂચ માટે ઐતિહાસિક ગણાવ્યું છે. વર
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટને અમરેલી જિલ્લામાં વ્યાપક આવકાર મળ્યો છે. મહિલાઓ, નાના ખેડૂતો અને હસ્તકલા ઉદ્યોગને અપાયેલા પ્રાધાન્યને કારણે સ્થાનિક નાગરિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. અમરેલીના આગેવાનો, વેપારીઓ અને ખેડૂતોએ આ બજેટને આવકારીને પોતાની પ્રતિ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પૌરાણિક મહત્વ ધરાવતા માલસર ગામમાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લેવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર, માલસર-અશા બ્રિજની ડાબી બાજુ માલસર ગામની હદ પૂર્ણ ન થાય ત્યાં સુધીનો રસ્તો ભાર
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27 માટે ગુજરાતનું અંદાજપત્ર રજૂ કર્યું છે. આ અંદાજપત્રની પોથી પર છેલ્લા ચાર વર્ષથી વારલી ચિત્રકલાને સ્થાન આપવાની પરંપરા છે.આ વર્ષે બજેટ પોથી પર આદિવાસીઓના દેવી કંસરી દેવીનું વારલી ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. આદિવાસી સમાજમાં કં
ઉમરપાડા તાલુકાના વાડી ગામમાંથી 20 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ છે. આ મામલે ઉમરપાડા પોલીસે ગુમનોંધ દાખલ કરીને યુવતીની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાડીની પ્રિયા ચૌધરી( નામ બદલેલ છે) ગામમાં આવેલી દૂધ મંડળી ખાતે હાજર હતી.દૂધ મંડળીમાંથી નીકળ્યા બાદ પ્રિયાબેન ઘરે પરત ફર્યા
ભાવનગર અને સુરત વચ્ચે મુસાફરી કરતા રત્નકલાકારો, વેપારીઓ અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે જેમાં જાન્યુઆરી 2026 થી સ્થગિત થયેલી ભાવનગર-સુરત ફ્લાઈટ આજથી ફરી શરૂ કરવામાં આવી છે આ સેવા બંધ થતા જ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ તાત્કાલિક
સુરતના ડીંડોલી વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. માત્ર સીટી બસમાંથી ઉતરવા જેવી નજીવી બાબતે બે વ્યક્તિઓ વચ્ચે લોહીલુહાણ જંગ ખેલાયો હતો. જેમાં એકબીજા પર માથામાં પથ્થર અને ઈંટ મારતાં વીડિયોમાં જોવા મળ્યા હતાં. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે, ત્
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 17 અને 18 ફેબ્રુઆરી 2026ના રોજ VNSGU ખાતે વાર્ષિક ‘રમતોત્સવ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાના બાળકોમાં ખેલદિલીની ભાવના જાગૃત થાય અને તેમની રમતગમતની શક્તિ ખીલે તેવા ઉમદા હેતુથી આ દ્વિ-દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. આજે 18/02/2026ના રોજ 528 થી વધ
મૂળ જંબુસરના વતની અને હાલ મુંબઈમાં રહેતા મેહુલભાઈ તથા માતા ચેતનાબેનના સુપુત્ર વૈભવભાઈ 19 ફેબ્રુઆરી, 2026ના રોજ દીક્ષા ગ્રહણ કરશે. મુંબઈના થાણા ખાતે ગચ્છાધિપતિ શ્રુતભાસ્કર આચાર્ય ધર્મધુરંધર સુરીશ્વરજી મ.સા.ના હસ્તે તેઓ સંયમ માર્ગે પ્રયાણ કરશે. આ તેમના પરિવારની નવમી દીક્ષા છે
આણંદ શહેરમાં તબીબી બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પથરીના ઓપરેશન બાદ પણ દર્દીને રાહત ન મળતા, અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પથરી દૂર જ ન થઈ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે દર્દીએ આણંદ પોલીસ અને મેડિકલ કાઉન્સિલમાં લેખિત ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. આણંદન
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધિ પાનીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ શહેરમાં હેલ્થકેર ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ AMC NHL મેડિકલ કોલેજ ખાતે 'હેલ્થકેર ઇનોવેશન અને ટ્રાન્સલેશનલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ' વિષ
ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર અંગેની ગેરસમજો દૂર કરવા ડોર-ટુ-ડોર અભિયાન ચલાવી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ સ્માર્ટ મીટરના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. આ અભિયાનના ભાગરૂપે, બુધવારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે GEBના ફિલ્ડ સપોર્ટ એન્જિનિયર મુકે
અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે (18 ફેબ્રુઆરી) ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી. આજની સુનાવણીમાં કોર્ટમાં મોટાપાયે પાથરણાં વાળા હાજર રહ્યા હતા. 2014માં દાખલ થયેલી આ જાહેર
આજે 'સોઈલ હેલ્થ કાર્ડ દિવસ' નિમિત્તે જામનગર જિલ્લાએ કૃષિ ક્ષેત્રે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લામાં ચાલુ વર્ષે સોઈલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ 14,630 જમીનના નમૂના એકત્ર કરવાની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આમાંથી 6,392 સોઈલ હેલ્થ કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે. સોઈલ હ
મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 25 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે 2 થી 5 દરમિયાન શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.આ આરોગ્યલક્ષી સેવાકીય કાર્યક્રમમાં વિવિધ વિભાગો
નવસારી શહેરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાન્તીલાલ પટેલે દરજી જ્ઞાતિ સેવા મંડળના ચાર હોદ્દેદારો સામે વિશ્વાસઘાત અને રૂ. 38.64 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સમાજની વાડીનું બાંધકામ પૂર્ણ થયા બાદ બાકી નીકળતી રકમ અને ડિપોઝિટના નાણાં પરત ન આપી હોદ્દેદારોએ બ
અંકલેશ્વરના અંદાડા ગામના બોરિંગ ચોક વિસ્તારમાંથી ધોળા દિવસે 4 બકરાની ચોરી કરી કારમાં ફરાર થઈ ગયેલા એક આરોપીને પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચોરીના બકરા સુરત ખાતે વેચવા અમદાવાદ પાસિંગની હ્યુન્ડાઈ i20 કારમાં જઈ રહ
મોડાસા: શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓ દ્વારા 18 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમ એચ. એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય, સંતશ્રી નથુરામબાપા સરસ્વતી પ્રાથમિક વિભાગ, જે. એચ. કે. પટેલ સરસ્વતી શિશુ વિહાર અને શ્રી સરસ્વતી ઈંગ્લીશ મીડિ
મોડાસાના દાવલી ખાતે ખરાબ રસ્તાઓના મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રતીક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાઓના દાવા કરી રહી છે, ત્યારે હજુ પણ કેટલાક ગામોમાં રસ્તાઓની હાલત બિસમાર છે. આ કાર્યક્રમ રસ્તાઓના સમારકામ અથવા નવા નિર્માણની માં
જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાના મામલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ હવે બેવડાઈ છે. ગઈકાલે પોલીસની ફરજમાં રુકાવટ કરવા બદલ ગુનો નોંધાયા બાદ આજે ફરી એકવાર કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ

25 C