સાબરકાંઠા LCB એ સાબરકાંઠા, ખેડા અને અમદાવાદ શહેરના વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરનાર એક રીઢા ગુનેગારની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરી છે. આરોપીને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ અંગે સાબરકાંઠા LCB ના PI ડી.સી. સાકરીયાએ માહિતી આપી હતી.
ગુજરાતમાં કાર્યરત '181 અભયમ' મહિલા હેલ્પલાઈન પીડિત મહિલાઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં છેલ્લા એક વર્ષમાં 1,83,520 જેટલા કોલ્સ મળ્યા હતા, જેમાંથી 37,380 કિસ્સાઓ અત્યંત સંવેદનશીલ હોવાનું નોંધાયું છે. આ કતારમાં મહેસાણા જિલ્લો પણ પાછળ નથી, જ્યાં હજારો મહિલાઓ
પાવી જેતપુર પોલીસે શિહોદ જનતા ડાયવર્ઝન પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક મારુતિ સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી ₹2,54,532/- ની કિંમતની 636 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શિહોદ જનતા ડાયવર્ઝન પરથી નં
મોરબી જિલ્લાના ટંકારા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હરિઓમ સોસાયટીમાં એક મકાનમાંથી 83.200 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, બે મોબાઈલ ફોન અને એક ડિજિટલ વજન કાંટા સહિત કુલ ₹2,84,600 નો મુદ્દ
રાજકોટ મહાનગરપાલિકામાં આધારકાર્ડ તેમજ મેરેજ સર્ટીફીકેટ સહિતનાં દસ્તાવેજો માટે જન્મનું પ્રમાણપત્ર અનિવાર્ય છે. જોકે તાજેતરમાં આધાર વિભાગે RMCનાં પ્રમાણપત્રો અમાન્ય હોવાનો નિર્ણય લીધો છે. જેને લઈ જન્મનું નવું પ્રમાણપત્ર કઢાવવા આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ
પાટણના કલાકાર યોગેશ યોગીએ ત્રણ મહિનાની મહેનત બાદ ભગવાન કલ્કીનું એક ભવ્ય ચારકોલ ચિત્ર તૈયાર કર્યું છે. આ કલાકૃતિ પાટણની ઐતિહાસિક રાણી કી વાવના સ્થાપત્યથી પ્રેરિત છે અને તેમાં ભારતીય સંસ્કૃતિ તથા આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળે છે. આ અદભુત ચિત્ર બનાવવા માટે ચારકોલ પેન્સિલ જે
પોષ વદ દશમ, મંગળવાર, 13 જાન્યુઆરીના પવિત્ર દિવસે પાટણ ખાતે શ્રી પદ્મનાભજી ભગવાનની જ્યોત સ્વરૂપે પરંપરાગત રવાડી નીકળી હતી. આ ધાર્મિક પ્રસંગમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પદ્મનાભ મંદિરના મહ
જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક અનોખી ઘટના બની છે. હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાંથી વીજ વાયર પર પડ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 100 ફૂટની ઊંચાઈએથી પડ્યા બાદ યુવક ફરાર થઇ છે. આ યુવક કોણ હતો ને ક્યાંથી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 13મી જાન્યુઆરીના રોજ પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને જનતાને ઉત્તરાયણ પૂર્વે વિકાસની ભેટ આપશે. સવારે 10 કલાકે માણસાની આર્ટસ કોલે
સુરત શહેરમાં ઉત્તરાયણનો તહેવાર સુરક્ષિત અને આનંદમય રીતે ઉજવાય તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા વ્યાપક અને સઘન સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા તહેવારના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. આ અંતર્ગત શહેરના
પ્રભાસ પાટણ પોલીસે મકરસંક્રાંતિ સહિતના આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે. કાયદો-વ્યવસ્થા જાળવવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તૈયારીઓના ભાગરૂપે, પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. ગોસ્વામીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બે
અમરેલી જિલ્લામાં દીપડાના માનવ પરના હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંભાના હનુમાનપુરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી સાંજે ઘર આંગણે રમી રહેલા એક બે વર્ષના બાળકને લઇને દીપડો ભાગ્યો હતો. જોકે, પરિવારે બુમાબુમ કરતાં દીપડો બાળકને મૂકીને ભાગી ગયો હતો. બાળ
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં પોલીસે રેડ કરતા ભાડાના મકાનમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. રેડ દરમિયાન પોલીસે 41,266ની વિદેશીદારૂની બોટલો કબ્જે કરી હતી, જ્યારે એક શખસ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હા
રાણાવાવ પોલીસે ભોડદર ગામમાં જાહેર જુગાર પર દરોડો પાડી સાત લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ. 2.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, દરોડા દરમિયાન ચાર આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસને ભોડદર ગામથી કોટડા ગામ તરફ જતા રસ્તે આવેલા ગૌચર વિસ્તારમાં જાહેરમ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે 12 જાન્યુઆરી, યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીની વિવેકાનંદ ચેર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ ઉપસ્થિત સૌને સ્વામીજીના વિચારો જીવનમાં ઉતારવા અને તેમનું
ઉત્તરાયણ પર્વ પૂર્વે પોરબંદર વન વિભાગે પક્ષી સુરક્ષા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિભાગે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને પક્ષીઓને નુકસાન પહોંચાડતી અન્ય સામગ્રીના વેચાણ તથા ઉપયોગને રોકવા માટે સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. વન વિભાગની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો
ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ, તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉજવણીના ભાગરૂપે, અધ્યાપકોએ સ્વામી વિવેકાનંદજીના જીવન અન
હવે મકર સંક્રાંત આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. સૌ કોઈ પતંગ ચગાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. જો કે સમયની સાથે કાઇટ ફેસ્ટિવલના રંગ રૂપ પણ બદલાયા છે. હવે યુવાઓ માટે રીલ વિના તો ફેસ્ટિવિલ સેલિબ્રેશનની કલ્પના જ કરવી મુશ્કેલ છે. તેમાં પણ ઘણાં તો માત્ર રીલ બનાવવા જ પતંગ ચગાવતા હ
ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદની ઉત્તરાયણની મજા જ કંઈક અલગ છે. તેમાં પણ પોળ વિસ્તારમાં તો ઉત્તરાયણના એક બે મહિના પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી 'ટેરેસ ટુરિઝમ'નો ટ્રેન્ડ શરૂ થયો છે. આ વર્ષે પણ ખાડીયા અને રાયપુરમાં આવેલી
સુરતના યુવા સંશોધક વિકી વખારિયા અને તેમની ટીમે ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા એક ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે. યુવકે એક એવી પતંગ તૈયાર કરી છે કે, જેને ઊડાડવા માટે ન તો દોરી કે ન તો પવનની જરુર પડશે. દિવસે તો ઠીક આ પતંગ
ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રોજે રોજ નવા નવા લક્ઝુરિયસ ફ્લેટ ને અપાર્ટમેન્ટ લૉન્ચ થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ અમદાવાદમાં 161.2 મીટરની એસ.જી. હાઇવે પર બની રહી છે. આ બિલ્ડિંગ ‘નવરત્ન ગ્રૂપ’ બનાવી રહ્યું છે. છેલ્લાં 40 વર્ષમાં આ ગ્રૂપે 15થી પણ વધુ પ્રોજેક્ટ
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત એક એવા કેસની જેમાં બે સામાન્ય લોકોના મોત થયા અને સરકાર પર સવાલો ઉઠવા લાગ્યા. જૂનાગઢમાં થયેલા આ રહસ્યમય મોતનો મામલો એટલો ચગ્યો કે સરકારે એન્ટિ ટેરસિસ્ટ સ્ક્વોડને દોડાવવી પડી અને પછી ઇન્વેસ્ટિગેશનમાં જે ખુલાસા થયા તેની કોઈને જરાય કલ્પના પણ ન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભચાઉ, નખત્રાણા તથા અંજાર રેન્જ ફોરે
એક બાળક જે ભૌતિક રીતે દ્રષ્ટિહીન હતો પરંતુ આંતરિક રીતે દિવ્ય દ્રષ્ટિથી જાગૃત હતો. અંજારના ધ્યાન ટાંકે આ ઝડપી અને ટેકનોલોજીના યુગમાં સામાન્ય લોકો સનાતન ધર્મને વધુ સમજી શકે અને લોકોના મનમાં ઉઠતાં પ્રશ્નોના નિવારણ હેતુથી એક સનાતન ગુરુ નામનું ચેટબોટ બનાવ્યું, જે વ્હોટ્સએપ પ
મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરમાં પતિએ જ પોતાની પત્નીને છરીના ઘા મારી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. અડધી રાતે ચા બનાવવા માટે જગાડ્યા બાદ કામધંધા બાબતે રકઝક થતા આરોપી પતિએ સુઈ રહેલા સંતાનોના રૂમનો દવાજો બહારથી બંધ કરી દીધો હતો અને છરીના સાત ઘા મારી 53 વર્ષીય પત્નીને મો
ભુજથી બચાઉ જતા હાઈવેનું કામ ચાલુ છે જેના કારણે રસ્તો સાંકડો અને ટ્રાફિકની પણ સમસ્યા રહે છે. તેવામાં બીકેટી કંપની નજીક પત્ની સાથે બાઈક પર ખરીદી કરવા માટે જતા સમયે ડમ્પરના ચાલકે પાછળથી ટક્કર મારતા મુળ સંતરામપુરના 28 વર્ષીય યુવાનનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. પ્રાપ્ત
ગુજરાતમાં ઉત્તર દિશાથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજું છવાઈ ગયું છે. ખાસ કરીને સરહદી જિલ્લો કચ્છ હાલ હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યો છે. રવિવારે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને માત્ર 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ચાલુ શિ
જી.કે. જનરલ હોસ્પિટલમાં એસિડ પી ગયેલા યુવાનના સખત રીતે દાઝેલા જઠરને દૂર કર્યા બાદ બળેલી અન્નનળીને નિષ્ક્રિય કરી મોઢાને આંતરડા સાથે સીધું જોડાણ આપી ત્રિસ્તરીય ઓપરેશન કરાયું. જનરલ સર્જરી, ENT અને એનેસ્થેટિક વિભાગે કરેલા આ ઓપરેશનથી આજે તે જઠર અને અન્નનળી વિના પણ ખાઈ પી શકે છે. ઓ
કચ્છ યુનિવર્સિટી દ્વારા ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ પધ્ધતિની કરાયેલી શોધને પેટન્ટ મળી છે.ભારત સરકારની પેટેન્ટ ઓફિસ દ્વારા પેટેન્ટ એક્ટ 1970 હેઠળ 20 વર્ષ માટે કચ્છ યુનિ.ને ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ કરવાની પધ્ધતિ માટે પેટેન્ટ અપાઈ છે. આવનારા દિવસોમાં આ પેટન્ટ
શહેરનું હદય ગણાતુ હમીરસર તળાવ હવે આપઘાત કરવાનું સ્થળ બની ગયું હોય તેમ અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. ગુરુવારે 55 વર્ષીય મહિલાના મોતની ઘટનાના પાંચમાં દિવસે જ અરીહંત નગરના 39 વર્ષીય યુવાને રાજેન્દ્ર પાર્ક નજીકથી મોતની છલાંગ લગાવી દીધી હતી. જેમાં આર્થિક અને માનસિક કારણોસર આત્
મનરેગા યોજનામાં સરકારે કરેલા બદલાવ સામે કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ધરણા યોજી કોંગ્રેસના કાર્યકરોએ સરકારની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસે સરકારે કરેલા બદલાવણા કારણે ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવી લેવ
શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ચોખંડી વિસ્તારમાં સેફટી બેલ્ટના વિતરણનો કાર્યક્રમ સોમવારે સવારે યોજવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધસમસતા રોડ પર બે વાહન ચાલકો વચ્ચે ટક્કર થઇ હતી જેના પગલે કાર્યક્રમની વચ્ચે બંને વાહન ચાલકો સામ સામે આવી ગયા હતા અને ઝપાઝપી થઇ હતી. ઉત્તરાયણના તહેવાર
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંબંધિત રહ્યા. તેમણે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા. બીજા સમાચાર સર્વેલન્સ સેટેલાઇટ લઈને ગયેલા ઇસરો રોકેટના ગાયબ થવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પં
પૂણેથી નણંદના લગ્નમાં વડોદરા આવેલી મહિલાના સોનાના સાડા પંદર તોલા દાગીના સેન્ટ્રલ ડેપોના પ્લેટફોર્મ 10 પરથી ચોરાઈ ગયા હતા. ગઠિયાઓએ ભીડનો લાભ લઈ બસમાં ચડતી મહિલાના પર્સમાંથી દાગીનાની ચોરી કરી હતી. આ ઘટના અંગે સયાજીગંજ પોલીસ ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સો
એમ.એસ. યુનિવર્સિટીનો ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સમાં દબદબો જોવા મળ્યો હતો. યુનિવર્સિટીએ 10 વર્ષ બાદ બેડમિન્ટનમાં સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી છે. સુરત ખાતે ઓલ ગુજરાત સ્ટેટ ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી-સુરત ખાતે
વારસિયામાં રહેતા ભંભાણી પરિવારે આસ્થા ફાઉન્ડેશનમાં એડમિશન મેળવવા માટે રાહ જોઈ રહેલા 10 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી ઉપાડી હતી. વર્ષ 2010થી આસ્થા ફાઉન્ડેશન 20 શિક્ષકો દ્વારા 110 મનોદિવ્યાંગ બાળકોની સંભાળ લઈ રહ્યું છે. ભંભાણી પરિવારે સિરામિકના વ્યાપાર સાથે સંકળાયેલા છે. દીકરા થ
વાઘોડિયા રોડના જય અંબે ગ્રાઉન્ડ પર ચાલી રહેલા ગિરિ કંદરા મહોત્સવના દ્વિતિય દિવસે 11 જાન્યુઆરીએ વૈષ્ણવોના સેવ્ય સ્વરૂપ ઠાકોરજીનો ભવ્ય અન્નકૂટ મહા મહોત્સવ યોજાયો હતો. જેમાં વૈષ્ણવોના 600 જેટલા સેવ્ય સ્વરૂપ ઠાકોરજી પધાર્યાં હતાં. જ્યારે ગિરિરાજજીની અલગ અલગ કંદરામાં બિરાજી ભ
અયોધ્યાના હનુમાનગઢીના મહંત 2 દિવસ માટે વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન તેમના યજમાન સ્થાને સુંદરકાંડ પાઠનું આયોજન નૂતન ભારત ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. મહંત બલરામ દાસજીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં ભક્તિ યુવાઅવસ્થામાં છે. હાલમાં ભારત જે દિશામાં આ
સિંધી ભાષા લુપ્ત થતી બચાવવાના અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા પરીક્ષા યોજાઈ હતી, જેમાં વડોદરાના 590 વિદ્યાર્થીઓએ સિંધીની પરીક્ષા આપી હતી. સિંધી ભાષા શીખવાના 100 કલાકના વર્ગો લેવાય છે, જ્યારે સર્ટિફિકેટ, ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમાના કોર્સ ચલાવાય છે. સિ
ઉત્તરાયણને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. સાથે પોલીસે વહેલાં બજાર શરૂ કરી રાત્રે વહેલાં બંધ કરવા વેપારીઓને અપીલ કરી હતી. દરમિયાન ટ્રાફિક ન થાય તેનું પોલીસ ધ્યાન રાખશે. સિટી, વાડી, પાણીગેટ, કુંભારવાડા, સયાજીગંજ, ગોરવા સહિતના વિસ્તારમાં પોલીસ
ભારદારી વાહનોથી થતા અકસ્માતો રોકવા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે પોલીસ કમિશનરે બેઠક યોજી હતી. જેમાં વીટકોસ, કચરો ઉઘરાવતાં વાહનો અને પાલિકાનાં ભારે વાહનોથી અકસ્માતો ન થાય તે અંગે ચર્ચા કરી સૂચન આપ્યાં હતાં. જેમાં પાલિકાનાં ભારે વાહન શહેરમાં નિશ્ચિત કરેલા સમયમ
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લાં 100 વર્ષ કરતાં વધુ સમય જૂના પતંગ બજારમાં 13મી જાન્યુઆરીના રોજ મોડી રાતે હરાજી કરવામાં આવશે. જેમાં સસ્તા ભાવે પતંગની ખરીદી કરવા માટે શહેરીજનો ઊમટી પડશે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષમાં શહેરના માંડવી ઉપરાંત ચકલી સર્કલ, સંગમ સહિત કુલ 5 સ્થળો પર
શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18 દેશના 52 તેમજ 11 રાજ્ય અને સ્થાનિક 100 પતંગબાજ અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવશે. મકરસંક્રાંતિના એક દિવસ પૂર્વે નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન
નિઝામપુરામાં 20 વર્ષ બાદ રોડ પર ડ્રેનેજનાં પાણી રેલાતાં લોકોમાં નારાજગી પ્રવર્તી હતી. ડીલક્ષ ચાર રસ્તા રોડ પર વીજ કંપનીએ ડ્રિલિંગ વખતે ડ્રેનેજ લાઇનને નુકસાન પહોંચાડતાં ગંદા પાણી 5 દિવસથી રોડ પર રેલાઈ રહ્યાં છે. જેને વરસાદી કાંસ મારફતે ભૂખી કાંસમાં ઠલવાય છે. સ્થાનિકો અને કાઉ
રાજકોટ ખાતે ચાલી રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રીજીયનના બીજા દિવસે આજે વિવિધ જિલ્લામાંથી આવેલા ઉદ્યોગકારોએ અલગ અલગ ક્ષેત્રમાં કામગીરી માટે એમઓયુ કર્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં એક્ઝિબિશન ડોમ ખાતે સિરામિક સેમિનારમાં રૂ1460 કરોડના એમ.ઓ.યુ. સ
મોરબીમાં પરહિતકર્મ ગ્રુપના ઉપક્રમે સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે અનેક અભાવોથી જીવનની અસલી ખુશીઓથી વંચિત રહેતા સામાન્ય વર્ગ પણ સ્વમાનભેર જીવન જીવી તેમના જીવનને ખુશીઓથી ભરી દેવા સેવાયજ્ઞ ચલાવવા આવી રહ્યો છે અને આવા સામાન્ય વર્ગના લોકો માટે અલગ અલગ સેવા પ્રવૃત્તિ
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા ચામુંડાનગરમાં વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પરંતુ તાજેતરમાં તો પીજીવીસીએલ તંત્રએ બેદરકારી દાખવવામાં હદ કરી નાખી હતી. ચામુંડાનગરમાં એક જ દિવસમાં ચાર પાંચ વખત વીજળી ગૂલ થઈ જતા સ્થાનિ
મોરબીના રાજાશાહી વખતના ઐતિહાસિક વિરાસત અને સ્થાપત્ય કલાના બેજોડ નજરાણા સમાન મોરબી શહેર અને સામાકાંઠાને જોડતા મચ્છુ નદી પરના પાડાપુલ પર બન્ને તરફ મહાકાય આખલાના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે અને એક સ્ટેચ્યુને બારીકાઇથી જોવામાં આવે તો સ્પષ્ટ નજરે પડે કે આખલાના સ્ટેચ્યુનો અમ
ઉત્તરાયણ પર્વને હવે 24 કલાક બાકી રહ્યા છે ત્યારે મોરબી શહેરની બજારમાં પતંગ અને માંજાની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, શહેરની મુખ્ય બજાર એવા પરા બજાર નહેરુ ગેટ ચોક, શનાળા રોડ, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, રવાપર ચોકડી, વાવડી રોડ, સામાકાંઠા વિસ્તારમાં જૂના હાઉસિંગ બોર્ડ ત્રાજપ
મોરબી મહા પાલિકાનું નાણાકીય વર્ષ માર્ચમાં પૂરું થવાનું હોય માર્ચ એન્ડિંગ સુધીમાં કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મનપા કરવેરો ભરવામાં ઉદાસીન દાખવતા મિલકત ધારકોને ધડાધડ નોટિસો ફટકારીને કરવેરાની આકરી વસુલાત કરી રહ્યું છે અને નોટિસ ફટકારવા છતાં પણ મિલકત ધારકો દાદ ન આપતા અંતે મ
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત નોટરીઓ માટે હવે પ્રેક્ટિસની પદ્ધતિ બદલાવા જઈ રહી છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં અમલી બનનાર ઈ-નોટરી પ્રોજેક્ટના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસીએશન દ્વારા એક વિશેષ લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મનરેગા બચાવો-દેશ બચાવો અભિયાન હેઠળ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ભાજપ સરકારની ગરીબ વિરોધી નીતિઓ સામે રણશિંગું ફૂંકવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસના પ્રદેશ ગીતાબેન પટેલે, જિલ્લા પ્રમુખ નૌશાદભાઇ સોલંકી સહિત આગેવ
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે નેશનલ ઓલિમ્પિક એકેડમીને પુનઃ સક્રિય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના એથ્લિટ કેન્દ્રિત વિકાસ, ઓલિમ્પિક શિક્ષણ અને સંસ્થાકિય ક્ષમતા નિર્માણ ને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત રાખવાનો છે.
પોરબંદરમાં કકળતી ઠંડી યથાવત રહી છે. મહતમ તાપમાન 3 ડિગ્રી વધીને 29 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 17 ડિગ્રીએ પહોંચ્યું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2 ટકા વધીને 20 ટકા થયું છે તેમ છતાં વધુ ઠંડીનું પ્રમાણ અનુભવાઈ રહ્યું છે. પોરબંદરમાં ઠંડા પવનના સુસવાટા બોલે
પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લગ્ન નોંધણી વિભાગ આવેલ છે.જેમાં વર્ષ 2025માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2736 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તો વર્ષ 2024માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2831 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.2025માં લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી 95 લગ્ન ઘટયા છે. પોરબ
મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જૂનાગઢના બજારમાં સિંગ અને ચીકીની ખરીદી માટે લોકોની ભીડ જામી રહી છે. જોકે, આ વર્ષે ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીની અસર જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચીકીના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક વેપારી
નવસારીમાં ધોળા દિવસે ચોરીનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં લુન્સિકૂઇ નજીક આવેલ ગુલાબદાસની વાડીમાં આવેલ શ્રુતિ ફ્લેટ્સમાં રહેતા બીનાબેન સંજયભાઈ ગોરવાએ જણાવ્યું કે, સોમવારે બપોરે તેઓ કામ માટે 11.30 કલાકથી 2.30 કલાક સુધી બહાર હતા. તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળ
સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા
અમદાવાદના ફરવાલાયક સ્થળોમાં સૌથી જાણીતા એવા કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં અટલ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે નવી બે ટોય ટ્રેન શરૂ કરવામાં આવશે. કિડ્સ સિટી અને બાલવાટીકા પાસે પણ આ ટોય ટ્રેન માટે નવા બે સ્ટેશન બનાવવામાં આવશે. જેથી બંને જગ
મોરબીના ધરમપુર રોડ પર આવેલા લાભનગર પાસે સોમવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. 112 જનરક્ષક પોલીસની બોલેરો ગાડીએ એક રીક્ષા અને એક કારને હડફેટે લેતા આ બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ છ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. પ્રાથમિક વિગતો અ
સુરતના અલથાણમાં તાજેતરમાં રાજલક્ષ્મી ગ્રુપના પ્રોજેક્ટમાં 40 ફૂટ ઊંડી ડી-વોલ ધરાશાયી થવાની ઘટનાએ સુરતને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનાને પગલે શિવ રેસિડેન્સિના ચાર બિલ્ડીંગો પર ખતરો મંડરાયો હતો. આટલી મોટી ચેતવણી છતાં સુરત મહાનગરપાલિકાએ કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોના, ગાંજા સહિતની અનેક ચીજવસ્તુઓ સાથે મુસાફરોને કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. આજે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્ટ ઓફિસરો દ્વારા ત્રણ કેસો કરીને તરખાટ મચાવી દીધો હતો. જેમાંથી બે કેસ 44 લાખથી વધુ રકમની વિદેશી ચલણ સાથે કરવામાં આવ્ય
વેરાવળ શહેરના લુહાણા સેનેટરી વિસ્તારમાં આજે સાંજે આશરે 6:30 વાગ્યે બે બંધ મકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગને કાબૂમાં લેવાઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બકાલા માર્કેટથી આગળ, સોની વંડીની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં બની હતી. આગની જાણ થતાં
ગીર સોમનાથ જિલ્લામાં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે તાલાલા ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના સુચારૂ, શિસ્તબદ્ધ અને ભવ્ય આયોજન માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયા
સુરેન્દ્રનગરમાં 'એક્ટિવ લાફિંગ ક્લબ' છેલ્લા બે દાયકાથી વડીલોના જીવનમાં હાસ્ય અને ખુશીઓ લાવવાનું કાર્ય કરી રહી છે. આ ક્લબ દરરોજ સવારે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં ભેગી થાય છે, જ્યાં 30થી 85 વર્ષના 40થી વધુ સભ્યો તણાવમુક્ત જીવન માટે હાસ્ય અને વ્યાયામ કરે છે. આ લાફિંગ ક્લબની
બોટાદ જિલ્લામાં રત્નકલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય યોજના શરૂ થઈ છે. સરકાર દ્વારા આ સહાય મળવાની શરૂઆત થતાં રત્નકલાકારોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીને કારણે રત્નકલાકારોના બાળકોના શિક્ષણ પર અસર ન થાય તે માટે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશન
બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા ઉપર જીવલેણ હુમલોની ઘટનામાં નવનીત બાલધીયાની ન્યાયની માંગ સાથે કોળી સમાજના 15થી વધુ આગેવાનો દ્વારા તા.15 એ બગદાણા ખાતે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. કોળી સમાજના ગ્રુપમાં એક પોસ્ટ વાઇરલ થઈમહુવા તાલુકાના બગદાણા ગામના કોળી યુવાન નવનીત બા
પંચમહાલ SOG પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી 22 રીલ ચાઈનીઝ દોરી સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. ગોધરા શહેરના બાવાનીમઢી પતંગ બજાર પાસેથી મહેશ મકવાણા નામના વ્યક્તિને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 10 રીલ સાથે પકડવામાં
વેરાવળ પોલીસે આગામી મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અને શહેરમાં ફૂટ માર્ચ પણ કરવામાં આવી હતી. વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના માર્ગદર્
રાપર પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના વેચાણ પર કાર્યવાહી કરી છે. પોલીસે એક દુકાનમાંથી 60,000 રૂપિયાની કિંમતની 120 રીલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની સૂચના બાદ આ કાર્યવાહી કરવામ
ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન રૂ.300થી વધારીને હવે રૂ.450 આપવા આવશે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખ
ઉત્તરાયણ પર્વ નજીક આવતા પંચમહાલના ગોધરા શહેરમાં પતંગ બજારમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 'ઓપરેશન સિંદૂર' થીમ પર આધારિત પતંગો અને માઝાની ભારે માંગ છે, જેના કારણે વેપારીઓ પાસે સ્ટોક ખૂટી પડ્યો છે. દેશભક્તિ અને ભારતીય સેનાના પરાક્રમને દર્શાવતી આ થીમ યુવાનોમાં ખૂબ જ
બનાસકાંઠામાં મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત નોટિસ મળેલ મતદારો હવે ECINET પોર્ટલ પર તેમના આધાર-પુરાવા ઓનલાઈન રજૂ કરી શકશે. જોકે, પુરાવા અપલોડ કર્યા બાદ પણ સુનાવણીમાં હાજર રહેવું ફરજિયાત રહેશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બનાસકાંઠા દ્વારા જણાવાયું છે કે, આ કાર
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક ઓપરેશન હાથ ધરીને ઉત્તર પ્રદેશની એક ખતરનાક આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ખાસ કરીને મોટા શહેરોમાં મની એક્સચેન્જની દુકાનોમાં ઘરફોડ ચોરી કરવામાં માહેર હતી. પોલીસને મળેલી બાતમીના આધારે અલથાણ વિસ્તારની એક હોટલમાંથી આ આરોપીઓન
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી સ્ટીફન રૂએન હોફના નેતૃત્વ હેઠળ આવેલા જર્મન બિઝનેસ ડેલિગેશનની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. ભારત–જર્મન CEO ફોરમ અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવેલા આ ડેલિગેશન સાથે ઉદ્યોગ, રોકાણ અને ટેકનોલોજી સહકારને લઈને વિસ્ત
સંઘપ્રદેશ દમણના કચીગામમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી. આ આગ સાથે જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને તાત્કાલિક દમણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસે
શહેરના કઠવાડા વિસ્તારમાં એક પતંગના સ્ટોલ સાથે કાર અથડાતા સ્ટોલ પડી ગયો હતો. આ સ્ટોલને ફરીથી સરખો કરતી વખતે ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરનો કરંટ લાગતા ત્રણ સગીર મિત્રોને કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં એક સગીરનું સારવાર દરમ્યાન મોત થયું છે, જ્યારે બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્ય
રાજ્યના અલગ અલગ શહેરોમાં OLX પર ચીજવસ્તુઓ વેચવા મૂકનારનો સંપર્ક કરીને તેમના ઘર સુધી પહોચીને નજરચૂકવીને ચીજવસ્તુ લઇને ફરાર થઈ જતા ગઠિયાને ઝોન-5 એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે આરોપી પાસેથી 15.87 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.આરોપીની પૂછપરછ કરતા તે ઘોરણ-7 સુધી ભણે
ગોધરામાં ડૉ. અપેક્ષા શર્માના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ ૩૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પંચમહાલ જિલ્લા શાખા ગોધરા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે આ વિશેષ બ્લડ ડોનેશન કેમ્પ
જેલની ઉંચી દીવાલો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જૂનાગઢ જિલ્લા જેલમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ જડતી જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના કમ્
માની લો કે તમે અમદાવાદના એસજી હાઈવે પર બેસીને નિફ્ટીના ઓપ્શન ટ્રેડ કરી રહ્યા છો કે સુરતના વરાછામાં બેસીને હિરાના સોદા કરી રહ્યા છો. એવામાં અચાનક તમને ખબર પડે કે તમે જે રૂપિયાને ડોલરમાં બદલવાની ગણતરી કરી રહ્યા છો તેની કિંમતો હવે અમેરિકા નહીં પણ ખાડી વિસ્તાર રિયાધ કે ચીનના બે
પોરબંદર એસ.ટી. ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે એસ.ટી. બસમાં રહી ગયેલો રૂ. 1,20,000 કિંમતનો આઈ-ફોન 13 પ્રો તેના મૂળ માલિક, એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીને સન્માનપૂર્વક પરત કર્યો છે. આ ઘટનાની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. આ ઘટ
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલી સમરસ કન્યા છાત્રાલયમાં લાંબા સમયથી મહિલા વોર્ડનની ગેરહાજરી અને પુરુષ વોર્ડન દ્વારા થતા સંચાલનના વિરોધમાં ABVP દ્વારા આક્રમક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) ની કચેરી ખાતે ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હત
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રવિવારે રાત્રે માત્ર ગુટખા ખાવા જેવી નાની બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોપી કમલાકાર ઉલે અને યસ શિંદે ગુટખા ખાવા બાબતે અન્ય લોકો સાથે ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન ફરિયાદી રાહુલ પાટીલ વચ્ચે પડી ઝઘડો શાંત કરાવવાનો પ
પાટણ જિલ્લામાં આગામી પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી, 2026) ની જિલ્લા કક્ષાની ઉજવણીના સુચારુ આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, પાટણના નવા કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. કલેક્ટર તુષાર ભટ્ટે બેઠકમાં જણાવ્યું હતું કે, પ્રજ
ગિરનાર જંગલની સરહદે આવેલા જૂનાગઢના રહેણાંક વિસ્તારોમાં વનરાજોનો વસવાટ હવે સામાન્ય બની રહ્યો છે. ખોરાકની શોધમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ અવારનવાર રહેણાંક અને રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. હાલ સોશિયલ મીડિયામાં જૂનાગઢની વાણંદ સોસાયટીનો એક ચોંકાવનારો વીડિયો વાય
વડોદરા શહેરમાં ગઈકાલે કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલ ક્રિકેટ મેચ દરમ્યાન ચોરાયેલ મોબાઈલની ચોરી કરનાર ઈસમોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રેલવે સ્ટેશન અને મેદાનમાંથી ચોરી કરનાર ઉત્તરપ્રદેશના ત્રણ ઈસમોને ઝડપ
અમદાવાદ શહેરની નરોડા પોલીસ મુઠીયા ગામમાં દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી, ત્યારે આરોપી બુટલેગરના બે કુખ્યાત ભાઈઓએ પથ્થરમારો કર્યો હતો. જેમાં રહીશોની ગાડીઓના કાચ તૂટ્યા હતા. ઉપરાંત બંનેએ તેના બુટલેગર ભાઈને પોલીસની ફરજમાં અડચણ કરીને ભગાડી મુક્યો હતો. આ અંગે નરો
ગીરના જંગલ વિસ્તારની બોર્ડર પર આવેલા ઉના તાલુકાના ઝુડવડલી ગામમાં સિંહોનો વસવાટ વધતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઉના શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલા આ ગામની સીમમાં આજે દિવસે જ 2 સિંહણ, 2 પાઠડા અને 2 સિંહ બાળ સહિત કુલ 6 સિંહોનો પરિવાર શિકારની શોધમાં લટાર મારતો જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન ઊભી થતી તાત્કાલિક પરિસ્થિતિઓને પહોંચી વળવા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા વ્યાપક તૈયારીઓ કરાઈ છે. 14 અને 15 જાન્યુઆરી, 2026 દરમિયાન જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ સતત કાર્યરત રહેશે. આ સેવાઓમાં આશરે 140 જેટલા ડ્રાઈવર, ઈમરજન્સી મેડિકલ ટેકનિ

30 C