અમદાવાદના પાલડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટરને ધમકાવીને એક ગેંગના લોકોએ પૈસા પડાવ્યા છે. ડોક્ટર તેમની કેબિનમાં બોડી મસાજ કરાવતા હોય તેવા સીસીટીવી મોકલીને 40 હજાર અને 35 હજાર જેવી રકમ માંગતા ડોક્ટરે ગભરાઇને ઓનલાઇન 5 હજાર મોકલી દીધા હતા. જોકે બાદમાં આરોપીઓએ બ્લેકમેલ કરવા
દક્ષિણ ગુજરાતનું શાંત અને હરિયાળું શહેર ગણાતું નવસારી હવે વિશ્વના નકશા પર નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર ચીકુ અને કેરીની વાડીઓ માટે જાણીતું આ શહેર આગામી દિવસોમાં 'મેરેજ ટુરિઝમ'નું હબ બનશે. નવસારીના એક ખેડૂતપુત્રએ ખેતીમાં નુકસાન વેઠ્યા બાદ હિંમત હા
ઝિમ્બાબ્વેની ધરતી પર ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે અંગ્રેજોને વર્લ્ડકપની ફાઇનલમાં હરાવીને ભવ્ય જીત મેળવી હતી. આ માત્ર એક જીત જ નહોતી પણ યુવા ખેલાડીઓએ વિશ્વ ક્રિકેટ પર પોતાનું આધિપત્ય સાબિત કરીને બતાવ્યું છે. આ જીત સાથે ઇન્ડિયન ટીમે છઠ્ઠીવાર આ ખિતાબ જીતીને ઇતિહાસ સર્જ્યો છે. જ
છેલ્લા 5-6 દિવસથી ગુજરાતમાં કલાકારોના નામની ચોતરફ ચર્ચા છે. ક્યાંક કલાકારોને સમાજ બહાર મુકી દેવાયા છે તો ક્યાંક કલાકારો માટે રાજકીય મંચ પરથી અપશબ્દોનો ઉપયોગ થયો. સામાજિક અને રાજકીય કાવાદાવા વચ્ચે કલાકારો જે રીતે નિશાન બન્યા છે તેનાથી કલાજગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અન
વ્યારાની આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ‘ભારતીય જ્ઞાન પરંપરા – દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિ-વિધાન અને સંસ્કૃતિ’ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર સી. પોરિયાના મુખ્ય ઉદ્બોધન સાથે ગુજરાત વિધાનસભા
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં 108ની ટીમે દેવદૂત બનીને એક પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લાના ઢાઢરા ગામના રહેવાસી ઈસતેરબેન અજયભાઈ ખાસીયા (ઉં.વ. 24) ને પ્રસૂતિની પીડા ઉપડતા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ EMT પ્રકાશ પટેલ અને પાઈલોટ સુભાષ રાઠોડ તાત્કાલિક દર્દીના ઘરે પહ
સ્પેશિયલ ખેલ મહાકુંભ - 2025 અને ઓલ ગુજરાત ચેમ્પિયનશીપમાં નવસારીના વિજલપોર સ્થિત ‘મમતા મંદિર' સંસ્થાના મૂક-બધિર બાળકોએ પોતાની પ્રતિભાના જોરે મેદાન મારી લીધું છે. જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ રમત સ્પર્ધાઓમાં આ બાળકોએ કુલ 104 મેડલ્સ પ્રાપ્ત કરી નવસારી જિલ્લાનું નામ આખા રાજ્યમ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભારતનો નકશાને લઈને હતા, જેમાં પીઓકે અને અક્સાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. બીજા મોટા સમાચાર સલમાન ખાનની RSSના કાર્યક્રમમાં હાજરીને લઈને રહ્યા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અ
ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.26 ફેબ્રુઆરીથી ધો.10 અને ધો.12ની બોર્ડની લેખિત પરીક્ષાનો આરંભ થવાનો છે ત્યારે પરીક્ષાના આયોજન માટે અધિકારીઓની ઝોનલ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ધો.10માં ત્રણ અને ધો.12 માટે બે ઝોનલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. ભાવનગર ઉપરાંત મહુ
ભાવનગર જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં વલભીપુર તાલુકાની લાખણકા શાળાના શિક્ષક દ્વારા ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ પર નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. આ કૃતિએ શિક્ષણમાં AI ના ઉપયોગ દ્વારા 'ગોખણપટ્ટી' દૂર કરવાનો નવો રાહ ચિંધ્યો છે. જી.સી.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્
ભાવનગર ખાતે રૂ. 4.83 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના નવા બિલ્ડીંગનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ર્ડા. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતુ કે આજે સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ થઈ રહ્ય
વલભીપુર ભાવનગર ફોર લેન માટે નવા બનતા પુલોના કામને છ વર્ષ થયા છતાં પુલના કામો હજુ અધુરા છે. જેથી જાહનચાલકો લાંબા સમયથી પરેશાની ભોગવી રહ્યાં છે. જયાં સુધી આ પુલોનું લીંકઅપ ફોરલેન સાથે નહીં થાય ત્યાં સુધી સાંકડા નાળાઓ ને કારણે ટ્રાફિક સમસ્યા રહેશે. ભાવનગર-અમદાવાદ હાઇવે પર આવતા
સિહોરમાં મોડી રાત સુધી વાગતા ડી.જે.ને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચી રહી છે, આ સામે પોલીસ તંત્રના મૌનથી નગરજનોમાં નારાજગી ફેલાઇ છે. અત્યારે શિયાળામાં લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી ઊઠી છે. અને બીજી તરફ આગામી સમયમાં ફેબ્રુઆરીના અંતમાં ધોરણ :10 ને 12ની બોર્ડની પરીક્ષા
જેસર ના ચિરોડા ગામે એક ઈસમ પોતાના ઘરે તોડફોડ કરતો હોય અને કોઈએ પોલીસને જાણ કરતા ઉશ્કેરાયેલ આ શખ્સે પોલીસ વાન અને પણ નિશાન બનાવી તેની પર ફૉસ વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પણ ભાગ્યા હતા અને વાનના ડ્રાઇવર ઉપર પણ કોષ વડે હુમલો કરતા તેને પણ ગંભીર ઈજા થઈ હ
કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી છે અને કોર્પોરેશનની બોડીની મુદ્દત પણ 30 દિવસમાં પૂર્ણ થાય છે. પરંતુ ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનની રચના લોચામાં પડી હોવાથી જાહેર થવામાં વિલંબ થયો છે. શહેર સંગઠનમાં મહામંત્રી પદ માટે પોતાના માણસને મુકવાની ખેચતાણમા
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી કાર્યાલય સામે ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ બનાવવા અંગે યુનિ.ના કુલપતિને ભાવનગર યુવક કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી કાર્યાલયની સામે ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ બનાવવામાં આવે ત
GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં છેલ્લા એક સપ્તાહમાં PGVCL ભાવનગર સર્કલમાંથી કુલ રૂ.2.27 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. PGVCL ભાવનગર સર્કલમાં છઠ્ઠા દિવસે GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં મહુવા ડિવિઝન નીચેના મહુવા અને જેસર તાલુકાના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLના મહ
4થી ડિસેમ્બર-2025ના રોજ કુદરતનો કરિશ્મા ગણી શકાય તેવી ઘટનામાં દોઢ દાયકા સુધી નિઃસંતાન રહેલા દંપતિ પર કુદરત મહેરબાન થતા તળાજા તાલુકાના ભાલર ગામની મહિલાને IVF પદ્ધતિ દ્વારા ગર્ભધારણ થતા અતિ કુમળા, અપરિપક્વ, અધૂરા મહિને ખૂબ જ ઓછા વજન વાળા ચાર નવજાત શિશુઓને જન્મ આપ્યો હતો. અધૂરા મહ
જૂનાગઢમાં મહાશિવરાતત્રીના યોજાનારા મેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા સુચારૂ પગલાં લેવાયા છે તેમજ મહાશિવરાત્રી ના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા અનેક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને એસ. ટી. વિભાગ દ્વારા પણ અનેક બસોનું સંચાલન ક
સોના-ચાંદીના ભાવ રોજ કૂદકેને ભૂસકે બદલાય રહ્યા છે અને અપ-ડાઉનની સર્કિટ પણ લાગી રહી છે. ગત વર્ષની સરખામણીમાં સોનાના ભાવ તો ડબલથી વધુ થઈ ગયા છે. આ સ્થિતિમાં બજારના નિયમ મુજબ તો જેમ ભાવ વધે તેમ ખરીદી-ડિમાન્ડ ઘટે એમ થાય પરંતુ સુરતમાં ઉલટું થઈ રહ્યુ છે. વર્ષ 2024ની સરખામણીમાં સોનુ-ચાં
પાલડીમાં ક્લિનિક ધરાવતા તબીબને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાનું ષડ્યંત્ર પકડાયું છે. ડૉક્ટર પાસેથી રૂ. 5 હજાર પડાવ્યા બાદ 40 હજાર માગીને સમાજ-મિત્રોના ગ્રૂપમાં ન્યૂડ ફોટો-વીડિયો વહેતાં કરવાની ધમકી આપી હતી. રોજ મળી રહેલી ધમકીથી ત્રસ્ત ડૉક્ટરે ફરિયાદ નોંધાવતાં પાલડી પોલી
બારેજા બ્રિજ પાસે રોંગસાઇડમાં પુરપાટ ગતિએ આવી રહેલા એક્ટિવાચાલકે બાઇકને ટક્કર મારી હતી. આથી બાઈકસવાર દંપતી પટકાતાં પતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત પત્નીને હૉસ્પિટલ ખસેડાઈ હતી. આ અંગે અસલાલી પોલીસે ફરાર એક્ટિવાચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બાળકો અને યુવાનોમાં વધતા આંખના રોગો અંગે શહેરમાં બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ છે. તેમાં થયેલી ચર્ચા પ્રમાણે મગજ અને હૃદયમાં બ્લોકેજ થતાં એટેક આવે છે, તેવી જ રીતે રેટીનામાં બ્લોકેજ થતાં આંખમાં એટેક આવે છે. આઇ સર્જન અને ઓલ ઇન્ડિયા ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટીની કોન્ફરન્સના માનદ્ સ
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) દ્વારા ફેબ્રુઆરી-2026ના સત્રથી 'બીએસસી (ઓનર્સ) ઇન ફેબ્રિક એન્ડ અપેરલ ડિઝાઇન' પ્રોગ્રામ લોન્ચ કરાયો છે. 4 વર્ષીય આ સ્નાતક કાર્યક્રમ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં હોવાથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકશે. આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્
જીટીયુમાં બીઈ, એમઈ, ડિપ્લોમા ઈજનેરીનો કોર્સ અધૂરો છોડી દેનારા વિદ્યાર્થીઓ હવે વિવિધ ગ્લોબલ પ્લેટફોર્મ પરથી સ્કિલ બેઝ કોર્સ કરી શકશે. જીટીયુના આ નિર્ણયના પગલે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતનાં શહેરોની ડિપ્લોમા-ડીગ્રી ઇજનેરી, એમઈ કોલેજોના વિદ્યાર્થીઓને આ લાગુ પડશે. એ
ગુજરાત પોલીસના ‘સુપર કોપ્સ’ માટે હવે દિલ્હીના દ્વાર ખુલ્યા છે, કારણ કે દેશની પ્રીમિયર તપાસ એજન્સી NIA એટલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રતિનિયુક્તિના ધોરણે મોટી ભરતી જાહેર કરી છે. એનઆઈએમાં વિવિધ 88 જગ્યાઓ ભરાશે. જેમાં પસંદગી પામનાર અધિકારીઓને સાતમાં પગાર પંચ મુજબ 1.42 લાખ સુ
કોર્પોરેટ વર્લ્ડમાં નાણાંકીય વ્યવસ્થાપન, ખર્ચમાં ઘટાડો કરવા સહિતની વિવિધ બાબતોને લગતા નિષ્ણાતોની વધેલી માંગેને પગલે સીએમએ (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ)ના છ વર્ષોના પ્લેસમેન્ટમાં કરાતી જોબ ઓફરની સંખ્યામાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. સીએમએ પાસ આઉટ ઉમેદવારોને પાંચ
રાણા વડવાળા ગામના સ્મશાનની ઓરડીની છત પર દરોડો પાડી ઓરડીમાં રાખેલ વિદેશી દારૂના 956 ચપટા એલસીબીએ કબ્જે કર્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના અનુસંધાને એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પોરબંદર-રાજકોટ નેશન
પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આમછતાં ઘાસચારો વેંચાઈ રહ્યો છે ત્યારે મનપા ટીમ દ્વારા ચેકીંગ ઝુંબેશ શરૂ કરી 4 સ્થળેથી જાહેરમાં ઘાસચારો વેચનાર સામે કાર્યવાહી સ્વરૂપે 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે. જાહેરમાં ઘાસચારો નાખવાથી પશુ
પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ મૂકવા માટે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર ગત જાન્યુઆરી માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કર
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગંભીર પ્રકારના દર્દીઓ માટે લોહીમાં ઓક્સિજન માપવાનું એ.બી.જી.ટેસ્ટ બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.હોસ્પિટલમાં આવેલ લેબોરેટરી તેમજ આઈ.સી.યુ.વિભાગમાં ઉપલબ્ધ આ ટેસ્ટના મશીનમાં ટેસ્ટ ન થતા દર્દીઓને હાલા
પોરબંદર જિલ્લામાં ઉદ્યોગો મૃતપ્રાય થઈ રહ્યા છે અને ઉદ્યોગ ન હોવાને કારણે લોકો હિજરત કરે છે. રોજગાર માટે અન્ય જિલ્લામાં હિજરત થતી હોવાને કારણે છેલ્લા 10 વર્ષમાં પોરબંદરની કુલ 54 પ્રાથમિક શાળા બંધ થઈ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાને બંધ કરવાનો વારો આવ્યો છે ત્યારે છેલ્લા 10
જૂનાગઢના પ્રસિદ્ધ તબલાવાદક હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ મળતા ડીજેએચઆરએફના ગુજરાત રાજ્ય પ્રમુખ જીજ્ઞાબહેન દેસાઈના માર્ગદર્શન અને જિલ્લા પ્રમુખ શાંતિબહેન જાડેજા અને જિલ્લા મહામંત્રી શ્રીમતી મિતલબહેન ત્રિવેદીના નેતૃત્વ હેઠળ હાજીભાઈ કાસમ ભાઈ મીર (હાજી રામકડુ)નો સન્મા
કુલદિપ માઢક આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ હાલ અંતિમ તબક્કાની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. દિવસ- રાત વાંચન કરી વધુમાં વધુ ગુણ કઇ રીતે મેળવવા તે માટે છાત્રો રાત-દિવસ એક કર્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર
આગામી 11 ફેબ્રુઆરીથી ભવનાથ ખાતે મહાશિવરાત્રિનો મીનીકુંભ મેળો યોજાનાર છે. જેની તૈયારીઓ તંત્ર દ્વારા ઘણા દિવસો પૂર્વેથી કરવામાં આવી છે અને હવે તૈયારીઓનો અંતિમ ઓપ આપવાનુ શરૂ છે. ત્યારે શનિવારે સાંજે પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ મેળા
અઢી વર્ષ પહેલા ભણાવવાની શરતે બહેને લગ્ન કર્યા બાદમાં સાસરીયાઓએ પરિણીતાને ભણાવવાની ના પાડતા નારી અદાલતના શરણે પહોંચી છુટાછેટા, ઘરેણા-કરીયાવર સહિતનુ સ્ત્રીધન પાછુ મેળવવા માટેની માંગ કરી. નારી અદાલતે સ્ત્રીધન પાછુ અપાવ્યુ. નારી અદાલતના ભગવતી મહેતાએ જણાવ્યુ કે, એક બહેનના લગ
પીજીવીસીએલના ઇજનેરે વીજ ચોરીની જાણ કરતા માલણકા પાસે આવેલ રુદ્ર હોટલના માલિક સરપંચ તેમજ તેના પિતા, ભાઈએ 2 ઈજનેર પર હુમલો કરી મોબાઈલ ફોન તોડી નાખી ધમકી આપી હતી. બનાવની વિગતો અનુસાર માંગરોળ પીજીવીસીએલ ડિવિઝનના જુનિયર ઈજનેર સેજાભાઈ બાલાભાઈ કરમટા, પરબતભાઈ હમીરભાઇ સિંધલ શુક્રવ
જૂનાગઢ જિલ્લા જેલની બેરેકમાં કેદીઓ વચ્ચે લુડો રમવાના મુદે મારામારીનો બનાવ બન્યો હતો. 6 મહિનાથી જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા 30 વર્ષીય ઘેલાભાઈ દિલીપભાઈ સોલંકી અને અન્ય એક કેદી શુક્રવારે બપોરે બેરેકબંધીના સમયે બેરેકમાં લુડો રમી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેદી સુર
માળીયા હાટીના તાલુકાના જુથળ ગામની સેવા સહકારી મંડળીમાં 2.09 કરોડ રૂપિયાનું ઉચાપત કૌભાંડ મંડળીના પૂર્વ મંત્રી દ્વારા આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. સને 2022થી જુથળ સેવા સહકારી મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ દેવશીભાઈ કનેરીયાએ શુક્રવારે સાંજે નોંધાવેલી પોલીસ ફર
શનિવારે જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીમાં એકાએક વધારો થતા મહત્તમ તાપમાન વધીને 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બુધવારથી જૂનાગઢના તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. સવારે ગુલાબી ઠંડી રહ્યા બાદ બપોરે આકરા તાપથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. શનિવારે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન સામાન્ય ઘટા
કોડીનાર તાલુકાના ડોળાસા પંથકમાં હાલ નાની ચલણી નોટો અને સિક્કાઓની તીવ્ર અછત જોવા મળી રહી છે. જેના કારણે ગ્રાહકો અને વેપારીઓને લેવડ દેવડમાં મુશ્કેલીઓ પડી રહી છે. ડોળાસા સહિત આસપાસનાં ગામોમાં રૂપિયા 5, 10, 20 અને 50ની ચલણી નોટોની અછત જોવા મળી રહી છે. આ ઉપરાંત રૂપિયા 5, 10 સિક્કાઓની પણ ત
જામનગર શહેરમાં શ્રમિક પરિવાર ઘરને તાળા મારીને લગ્નમાં ગયોને ધોળા દિવસે તસ્કરો ત્રાટકીને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.67 હજારના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદના ગણતરીની કલાકોમાં જ એલસીબીએ ઉકેલી નાંખીને એક શખસની ધરપકડ કરી છે અને એક લાખ ઉપરાંતનો મુદામાલ કબજે કરવામાં આ
ધ્રોલના હજામચોરા પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂની 519 બોટલ ભરેલી કાર સાથે બે શખસોને રૂ. 6.37 લાખના મુદામાલ સાથે ઝડપી લીધો છે. જેમાં સામખીયાળીના સપ્લાયરનું નામ ખુલ્યું છે. મળતી વિગત મુજબ આમરણ-ધ્રોલ નેશનલ હાઈવે તરફથી એક કારમાં અમુક શખસો ઈગ્લિંશ દારૂનો જથ્થો લઈને હજ
પંજાબના અમૃતસરથી જામનગરના મોટી ખાવડીમાં મજુર વસાહતમાં હેરોઈન (ડ્રગ્સ) વેંચાણના નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે અને ચાર પંજાબીઓને હોટલમાંથી ઝડપીને રૂ.83.60 લાખની કિંમતનું 418 ગ્રામ હેરોઈન જપ્ત કર્યો છે. જેમાં અમૃતસરના સપ્લાયરનું પણ નામ ખુલ્યું છે. અમૃતસરથી મોટી ખાવડી સુધી
જામનગર શહેરની ભાગોળે દિગ્જામ ઓવરબ્રીજ નીચેના વિસ્તારમાં શુક્રવારે રેલ્વેની જમીનમાં અનઅધિકૃત દબાણો દૂર કરવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયુ હતુ જેમાં તંત્ર દ્વારા કાચા-પાકા બાંધકામો, ઝુંપડાઓ વગેરે મળી નાના મોટા 194 દબાણો દૂર કરી રૂા. 29.52 કરોડની કિંમતની 18,450 ચોરસ મીટર જેટલી જમીન ખુલ
આજની યુવા પેઢી જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવી રહી છે, ત્યારે તેમને પુનઃ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા અને મૂલ્યોનું મહત્વ સમજાય તેવા ઉમદા હેતુ સાથે વિશ્વ હિન્દુ પરિષદ - દુર્ગાવાહિની અને માતૃશકિત દ્વારા ''''આપણી સંસ્કૃતિ આપણી વિરાસત''''ની ઉજવણી અંતર્ગત વેલેન્ટાઈન ડ
દામનગર શહેરના લેઉવા પટેલ સમાજના સામાન્ય શ્રમિક પરિવારમાંથી આવતા તાગડીયા પરિવારના એકના એક પુત્ર મહિર ભરતભાઈ તાગડીયા વીતરાગના માર્ગે પ્રયાણ કર્યું છે. ઉચ્ચ શિક્ષત, આકર્ષક આવક મૂકીને BAPS સ્વામી નારાયણ સંસ્થાનનો ત્યાગાશ્રમ સ્વીકારતા આજે સૌરાષ્ટ્રભરમાંથી અનેક BAPS મંદિરના વરિ
જાફરાબાદમાં ઘરમાં પાણી છાંટવા જેવી બાબતે યુવક પર ચાર શખ્સોએ ધોકા, તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો. આ અંગે જાફરાબાદ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જાફરાબાદના સામાકાંઠા ગોલ્ડન સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ગણપતભાઈ ટંડેલ (ઉ.વ.35)એ)મયુર રમેશભાઈ, શંભુ સુરેશભાઈ, રોનક રમેશભાઈ અને
અમરેલીના સોનારીયામાં રહેતા સગીરાના પરિવારે મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વાધગામનો વતની અને હાલ અમરેલીના તરકતળાવ ખાતે રહેતા અંતિમ સુડીયા બધેલએ 23 ડિસેમ્બરની રાતે સોનારીયામાંથી 16 વર્ષિય સગીરાનું લલચાવી ફોસલાવી તેમજ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. સગીરાના અપહરણ અ
ખાંભાના બોરાળામાં 32 વર્ષિય યુવક પર ચાર શખ્સોએ કુહાડી, પથ્થર વડે હુમલો કર્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ગીરસોમનાથના ગીરગઢડાના નવા ઉગલા ગામના ભાવેશભાઇ જાદવભાઇ પરમાર (ઉ.વ.32)એ બોરાળાના દાના ગભાભાઇ વાઘેલા, દાના વાઘેલાનો નાનોદિકરા
સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના ધોરણ 9 થી 12ની વિદ્યાર્થિનીઓ માટે એક મહત્વપૂર્ણ સહાયક યોજના તરીકે ઉભરી આવી છે. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષ 25–26 દરમ્યાન અમરેલી જિલ્લામાં આ યોજનાનો વ્યાપક અમલ
રાજુલાના નીંગાળામાં યુવક અને તેના પરિવાર પર પાંચ લોકોએ હુમલો કર્યો હતો. તેમજ ઘરની બહાર પાર્ક કરેલી ઈકો ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી. નીંગાળામાં રહેતા અર્જુનભાઈ ભરતભાઇ બાંભણીયા (ઉ.વ.25)એ ઉમેશ ભીખાભાઇ શિંગડ, સાગર ખીમાભાઇ ગ
અમરેલી તાલુકાના થોરડી મુકામે શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ.પ્રધુમનભાઈ વાજા તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો તથા આગેવા
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે લાંબા સમયથી પ્રજાજનોની માંગ રહેલી આંતરિક માર્ગ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1.30 કરોડના ખર્ચે સુવિધાપથ મંજૂર કરવામાં આવ્યો છે. આ માટે સ્થાનિક ઘારાસભ્ય જનક તળાવીયાની રજૂઆત રહી હતી. કોટડાપીઠા ગામે વસવાટ કરતા નાગરિકો, ખેડૂત
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ કાયદો અને ન્યાય રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના શેડુભાર મુકામે શુક્રવારે હયાત કોઝ વે પર બોક્ષ કલવર્ટની કામગીરીનો આરંભ થયો હતો. ટોડા જરખીયા-અડતાળા- ખિજડીયા-શેડુભાર રોડ પર શેડુભાર ગામમાંથી પસાર થતા કોઝ વે પર આશરે રૂ. 56.60 લા
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અમરેલીના નેજા હેઠળ દડવા રાંદલ મુકામે પ્રાકૃતિક કૃષિ તાલીમશાળાનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તાલીમ શાળામાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિષયક વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સં
બે દિવસ પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સરની કામગીરી દરમિયાન મતદારોના નામ કમી કરવાના મુદ્દે ધારાસભ્યના કાર્યાલય પર જઈ ચીમકી ભરી ભાષા વાપર્યા બાદ હવે સાવરકુંડલાના ભાજપના આગેવાનોએ આ મુદ્દે આકરો રોષ વ્યક્ત કરી પ્રતાપ દુધાત વોટ બેન્કની રાજનીતિ રમતા હોવાનો આક્ષે
અમરેલી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં ગુનાખોરી ડામવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અનોખી પહેલ કરી ગ્રામીણ વિસ્તારના સરપંચો અને દાતાઓને દરેક ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરતા અત્યાર સુધીમાં અમરેલી જિલ્લાના 619 માંથી 419 ગામોમાં સીસી ટીવી કેમેરા લાગી ગયા છે. માર્ચ સુધીમાં
છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી અને મધ્યઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામા જિલ્લા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓ,મોરચા પ્રમુખ, મહામંત્રીઓ અને મંડલ પદાધિકારીઓની પરિચય બેઠક યોજાયી હતી. નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી પ્રથમવાર છ
ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરવામાં આવતી ખરીદી સમયે વસ્તુનું જે પાર્સલ તૈયાર કરાય છે તે કોઈ ખોલી ન શકે તેવું જો કોઈ માનતું હોય તો તે એક મોટી ભૂલ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવેલા પાર્સલમાંથી અસલી વસ્તુ કાઢી નકલી પેક કરી દેતી એક ટોળકીનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. જે
ફરજમાં બેદરકારી દાખવવાના મામલે ગુજરાત સરકાર અને વિભાગ દ્વારા જામનગરના SGST વિભાગના બે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પેઢીઓને નોટિસ આપ્યા બાદ ફર
મોરબીમાં સાયબર ફ્રોડના એક મોટા કેસમાં પોલીસે એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડીયાએ કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ ભેજાબાજોને ભાડે આપ્યું હતું. આ ડોક્ટર સામે અગાઉ પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં પણ આવી જ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ડી
સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં વેરા વસૂલાતની કામગીરી તેજ કરવામાં આવી છે. જેમાં વરાછા ઝોન-એ પૂર્વ ઝોનના આકારણી અને વસૂલાત વિભાગે સપાટો બોલાવતા સમગ્ર શહેરમાં વસૂલાતની કામગીરી કડક બનાવી ટકાવારીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. છેલ્લા એક અઠ
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળા પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. મેળાના આયોજનમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને પક્ષપાતી વલણ સામે વિપક્ષી નેતા લલિત પરસાણાએ મોરચો માંડ્યો હતો.જોકે વિર
ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે ૭ ફેબ્રુઆરીના રોજ એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકભારતી યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિશાલ ભાદાણીએ પોતાના પુસ્તક 'ન્યુરોમાર્ગ' અંગે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. ભાદાણીએ જણાવ્યું કે શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની આં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાટડા ગામ નજીકના ડુંગર પર દીપડો જોવા મળ્યો છે. આ દીપડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવશે. વાયરલ થયેલા વીડિયોમાં ડુંગરની ટોચ પર જંગલી પ્રાણી દેખાયું હતું. શરૂઆતમ
ગીર સોમનાથ જિલ્લામાં સોશ્યલ મીડિયા પર બાહુબલી તલવાર સાથે ફોટો મૂકી વાયરલ કરનાર એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ યુવકે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી પ્રભાસ પાટણ પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર, સો
ભાવનગર શહેરમાં ફાઇન્સ કંપનીના ડિવિઝનલ મેનેજર પર પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. જૂના વહેમ અને રંજિશના કારણે લોખંડના સળિયા, લાકડાના ધોકા અને ઢીકા-પાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદ થતા, પોલીસે આ બનાવમાં 4 શખ્સો સામ
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય બજેટ 2026-27 અંગે પ્રતિક્રિયા આપતા તેને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થયેલું રૂ.53.5 લાખ કરોડનું આ બજેટ 'વિકસિત ભારત 2047'ની દિશા નિર્ધારિત કરશે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપશે. પો
પોરબંદરના ઐતિહાસિક શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ખાતે ઝોન કક્ષાના 'એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ - 2025-26'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉપસ્થિત રહી શિક્ષણમાં ટેકનોલોજી અને નવા પ્રયોગોના મહત્વ પર ભાર મૂક્યો
ભાવનગરમાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પેટ્રોલિંગ હતી તે દરમ્યાન કુંભારવાડા વિસ્તારમાં રેડ કરતા સ્થળ પરથી એક શખ્સને ઝડપી લઇ રૂ.63,120 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં સંડોવાયેલ અન્ય એક આરોપી હાલ ફરાર છે. જેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે, આ મામલે બોરતળાવ પો
ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે ઐશ્વર્યા સિંઘ (IAS), સંયુક્ત સચિવ અને એમ.ડી. (SBM-G), પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, જલ શક્તિ મંત્રાલયની ખાસ યાદી નિરીક્ષક (SRO) તરીકે નિમણૂક કરી છે. આ સંદર્ભે, તેમણે પાટણ કલેકટર કચેરી ખાતેથી એક મહ
સંગઠનની રચના બાદ જુનાગઢ શહેર ભાજપના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. જુનાગઢ શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તેજસ પરેશભાઈ જોષી ઉર્ફે પપ્પુ જોષીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરીને સ્થાનિક નેતૃત્વ સામે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, RTI કરનારાઓ
જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 6 અને 7 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય પક્ષી ગણતરીની વિશેષ કામગીરી પૂર્ણ થઈ છે. વન વિભાગના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરાયેલી આ ગણતરીમાં 1000થી વધુ પક્ષીવિદોએ ભાગ લીધો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, અભયારણ્યમાં 300થી વધુ પ્રજાતિના
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી કરી છે. આમોદ–મગણાદ રોડ પર આવેલી હોટેલ કૃષ્ણા કાઠીયાવાડીના કંપાઉન્ડમાંથી દારૂ કાર્ટીંગ દરમિયાન છ બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહે
વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી ખેતરોમાંથી મોટર, કેબલ અને સ્ટાર્ટરની ચોરીની ઘટનાઓ વધી છે. આનાથી કંટાળીને મોટી સંખ્યામાં ખેડૂતોએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તસ્કરો ખાસ કરીને સબમર્સિબલ મોટરના કેબલ અને સ
સુરેન્દ્રનગરમાં લોકશાહી અને મતદારોના અધિકારો બચાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ એક મહારેલી અને ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નૌશાદ સોલંકી, ડો. હિરેન બેંકર, ડો. મનીષ દોશી અને અમિત ચાવડા સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાશે. આ
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામમાં બાળકી પર હુમલો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગને ત્રીજા દિવસે વહેલી સવારે આ દીપડાને પકડવામાં સફળતા મળી હતી, જેનાથી સ્થાનિકો અને ખેતમજૂરોએ રાહત અનુભવી છે. ખેરગામના બહેજ ગામના ઝરા ફળિયામાં દીપડાના હુમલા બાદ વન વિભાગે
પોરબંદર જિલ્લામાં સાયબર ક્રાઈમના વધતા બનાવો વચ્ચે કમલાબાગ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા 13 અરજદારોને ટેકનિકલ તપાસના અંતે કુલ ₹2,26,846/- ની રકમ પરત અપાવી છે. આ નાણાં 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ભોગ બનનારને સોંપવામાં
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી અને ભાજપના મુખ્ય કાર્યાલયમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપતી 20 વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. બીજી બાજુ, આ કેસમાં જે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તેની માતાનો મૃતદેહ પણ તાપી નદીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચ
ગિરનારની ગોદમાં બિરાજતા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 2026 નો મહાશિવરાત્રી મેળો 'મિની કુંભ' તરીકે ઐતિહાસિક સ્તરે ઉજવાશે. આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહ-પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં મેળાન
બોટાદ તાલુકાની આંગણવાડીઓમાં બાળકોના આરોગ્ય અને પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ક્રોસ વેરિફિકેશન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત બોટાદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ મુખ્ય સેવિકા દ્વારા હાથ ધર
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં પોક્સો કોર્ટે આરોપી ભર્મેશભાઈ અનોપભાઈ નાયકાને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઘટના બે વર્ષ પહેલા બની હતી. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના એક ગામની 15 વર્ષીય સગીરાને ગામનો જ યુવક ભર્મેશ
ગાંધીનગરમાં આવતીકાલે રવિવારે ફિટનેસ અને મનોરંજનના સૌથી મોટા જલસા સ્ટ્રીટનું આયોજન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આવતીકાલે બપોરે 12 કલાકથી શરૂ થનાર આ કાર્નિવલમાં 70થી વધુ એક્ટિવિટીઝ સાથે સૂફી નાઈટ સુધીના અનેક આકર્ષણો મોડી રાત સુધી નગરજનોને હર્ષોલ્લાસમાં તરબોળ કર
પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં જળસંચયના સ્તરને મજબૂત કરવાના હેતુથી ₹1.73 કરોડના ખર્ચે વોકળા ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આ વિકાસકામોનો પ્રારંભ કરાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ સિંચાઈ અને પાણીની સુવિ
મેડિકલ સાયન્સમાં ક્યારેક એવા કિસ્સા બને છે જે માનવ જીજીવિષા અને તબીબોના સમર્પણનો વિજય સાબિત થાય છે ભાવનગરની સર ટી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ (NICU) ની ટીમે આવો જ એક પ્રેરણાદાયક કિસ્સો કરી બતાવ્યો છે જેમાં 15 વર્ષના લાંબા ગાળા બાદ IVF પદ્ધતિથી જન્મેલા અને અત્યંત ઓછું વજન ધરાવતા ચ
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા ઢોંગી તાંત્રિક સતિષ ધામીના ધતિંગે વધું એક પરિવારનો માળો વિંખી નાખ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. તમારા ઘરમાં સારું કરવું હોય તો જંગલમાં એક વિધિ કરવી પડશે કહી ઋત્વિક દેસાઈ નામના યુવાન પાસે રૂ.30 હજાર અને ઘરેણાની માંગણી કરી હતી પરંતુ
અરવલ્લી જિલ્લાના મોડાસાના ગૌરવ એવા ખિલન અનિલભાઈ પટેલ તાજેતરમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને પરત ફરી રહ્યા છે. ભારતીય ટીમમાં પસંદગી પામીને તેમણે મોડાસા અને સમગ્ર અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમના સન્માનમાં સોમવારે, 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:30 કલાકે ભવ્ય સ્વાગત સ
પોરબંદર જિલ્લાના વડાળા ગામે ₹1.70 કરોડના ખર્ચે રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આ વિકાસલક્ષી કામગીરીનો પ્રારંભ થયો. આશરે 4.5 કિલોમીટર લાંબો આ રસ્તો વડાળા ગામના હિંગળાજ મંદિર તરફ જાય છે. તેને મેટલ મોરમ બનાવવાની કામગીરી હ
અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આજે ટેક્સી અને બાઈક ટેક્સી ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. અનિયમિત અને ઓછું વેતન ચૂકવાતું હોવાના આરોપ સાથે ડ્રાઈવર યુનિયનોએ આ હડતાળનું આયોજન કર્યું છે. દેશભરના ઓલા, ઉબર અને રેપિડો સાથે જોડાયેલા ડ્રાઈવરોએ એકસાથે હડતાળ પર જઈને કંપનીઓ સામે વિરોધ વ્યક્

27 C