ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. તળાજાના ધારડી ગામે ભિક્ષાવૃતિ કરતા વૃદ્ધાને બાઇક ચાલકે ફંગોળ્યા હતા જ્યારે બીજી ઘટનામાં ગારિયાધારના રૂપાવટી રોડ ઉપર આઇશરના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બંન્ને ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બે
ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં ગઈકાલે ગુરુવારે કમોસમી વરસાદ અને ભારે ઝંઝાવાતી પવન ફૂંકાયો હતો. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવનથી ખેતીવાડીમાં વ્યાપક નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને બા
ભાવનગર જિલ્લા તોલમાપ કચેરી દ્વારા ભાવનગર શહેર એન જિલ્લામાં ફેબ્રુઆરી-2026 મહિનામાં કરાયેલી કાર્યવાહીમાં 458 વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ભાવનગર જિલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં વિવિધ શ્રેણીના 12 વેપારીઓ સામે વજન માપના
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત જયહિંદ ટ્રોફી ઇન્ટર ડિસ્ટ્રીક્ટ એલિટ ગ્રુપની ત્રિદિવસીય લીગ મેચમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ સામે ભાવનગર ડિસ્ટ્રિક્ટનો 110 રને વિજય થયો હતો. ભાવનગરે પ્રથમ દાવમાં 293 રન નોંધાવ્યા હતા. સુરેન્દ્રનગરે પ્રથમ દાવમાં 180 રન નોંધાવ્યા હતા.
ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કૉલેજ ખાતે “યુવા સાયબર જાગૃતિ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન કૉલેજના સાયબર કવચ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થિનીઓને સાયબર સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તર
ભાવનગર શહેરમાં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી ઉદ્ભવી છે. બી.કોમ સેમેસ્ટર-4 અને સેમેસ્ટર-6માં ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ વિષય બંને સેમેસ્ટરમાં સમાન અભ્યાસક્રમ સાથે ચાલુ રાખવામાં આવ્યો હોવાના મુદ્દ
સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના જન્મ દિવસે સિંધી સમાજ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમ, બ્લડ ડોનેશન કેમ્પ, ભવ્ય શોભાયાત્રા, ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરાયું હતું. ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં વસતા સિંધી સમાજ દ્વારા આજે ચૈત્ર બીજ ચેટીચંડની આસ્થાપૂર્વક ઉજવણી કરવા
શહેરમાં ગઇ કાલે ફુંકાયેલા વાવાઝોડા બાદ આજે સવારથી જ સૂર્યનારાયણે દેખા દેતા અને આખો દિવસ આકાશ ચોખ્ખું રહેતા નગરજનોએ રાહત અનુભવી હતી. ગઇ કાલ રાતથી ઠંડો પવન સતત ફુંકાતો હોય આજે મહત્તમ તાપમાન ઘટીને 30.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી સેન્ટી
ભાવનગર રેલવે ડિવિઝનની ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સહિત 5 જોડી ટ્રેનોના ફેરા વધુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ બાંદ્રા ટર્મિનસ–ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ, જેને 27 માર્ચ સુધી સૂચિત કરવામાં
ભાવનગર જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે સાંજે કમોસમી વરસાદ સાથે ફુંકાયેલા ઝંઝાવાતી વાવાઝોડાથી વીજ પુરવઠો પ્રભાવિત બન્યો હતો. ભારે પવનના કારણે સાથે ભાવનગર શહેરના કેટલાક વિસ્તારો ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઇ જતા પી.જી.વી.સી.એલ.ના તંત્રવાહકો ધંધે લાગ્યા
ભાવનગરમાં છેલ્લા 6 મહિનાથી ચકચાર જગાવનારા સીજીએસટી કચેરીના શિપ રીસાયકલરો, રી-રોલિંગ મિલો, અન્ય વ્યવસાયો, વેપારીઓને 700થી વધુ શો-કોઝ નોટિસો, બાદમાં ડિમાન્ડ નોટિસો ઇશ્યુ કરવામાં આવી હોવાના મામલે ઉદ્યોગકારોમાં ભારોભાર અસંતોષ ફેલાયો હતો. 4 શિપ બ્રેકરો, 6 ફરનેસ ઉદ્યોગના અગ્રણીઓએ
શહેરમાં અશાંત ધારાથી વચેટીયાઓ અને તંત્ર માટે જાણે ભ્રષ્ટાચારની વધુ એક દુકાન ખુલી છે. પરંતુ આ ભ્રષ્ટાચારની દુકાનનું શટર ઊંચું થયું હોય તેમ તાજેતરમાં જિલ્લા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના ડ્રાઇવરે મિલકત તબદીલીની પૂર્વ મંજૂરી માટે કરેલી 14 લાખની સોદાબાજી બહાર આવી હતી. લાંચ આપનાર
19મી માર્ચે સુરત શહેર, જિલ્લા તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પડ્યા હતા અને ખેતી ક્ષેત્રે પણ મોટું નુકસાન નોંધાયું છે. દ
જીયાવમાં બેકાર યુવકે બ્લિચિંગ લિક્વિડ પી લેતા મોત નીપજ્યું હતું. વિગત મુજબ, મૂળ માંડવીના વતની દિનેશભાઈ મિસ્ત્રી હાલ જીયાવ બુડિયા રોડ પર આવેલ પ્રિયંકાસિટી ગોલ્ડ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરે છે. તેના સંતાન પૈકી 34 વર્ષીય પુત્ર લકીકુમારે ગુરૂવારે રાત્રે તે
અમદાવાદમાં SOGએ એક મહિના અગાઉ કરોડોનો હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવાનોને થાઈલેન્ડની ટ્રીપની લાલચ આપીને મસાજ કરાવીને ગાંજો લેતા આવોની ઓફર આપીને ગાંજાની હેરાફેરી કરાવવામાં આવતી હતી. ઉલ્લેખનીય છેકે, અમદાવાદ SOGએ સરદારન
રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે હવે રાજકીય પક્ષો દ્વારા ગુજરાત તરફ નજર કરવામાં આવી છે. સોમવારે કોંગ્રેસના આગેવાન અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડોદરા ખાતે આદિવાસી અધિકાર કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતમાં ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના કા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી ચલણી નોટો મામલે 18 માર્ચે સુરતના કથિત યોગગુરૂ પ્રદીપ જોટંગીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ શખસ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ જો
ગુજરાતમાં કમોસમી વરસાદનો ક્રમ બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. ગતરોજ બપોર બાદ શરૂ થયેલા વરસાદે ઉના, ગીર-ગઢડા, તાલાલા, કોડીનાર અને ગીર-સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતો ખાસ કરીને કેસર અને કેરીના બગીચાઓના માલિકો ચિંતામાં મુકાયા છ
એક કાર્યક્રમમાં સલમાનખાન સ્ટેજ પર મારી પાસે આવ્યાં અને કહ્યું તુમને જો ગરબા ગાયા થા ના વો સુના દે… એટલે મેં તરત જ તેમને ગરબો સંભળાવ્યો અને સલમાને પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળ ઉતારીને મને ગિફ્ટમાં આપી દીધી. આમિરખાન પ્રોડક્શન પર બોલાવીને આમિરખાને છૂપાઇને મારા ગીતો સાંભળ્ય
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિત દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ડિગ્રી મેળવવા પુસ્તકિયા જ્ઞાન સાથે શારીરિક ક્ષમતા પણ સાબિત કરવી પડશે. UGC દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને શિક્ષણનો ભાગ બનાવાયો છે. NEP-2020ને અનુરૂપ આ ફેરફારો દર
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) ની 11,127 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો 15 મેથી 14 જૂન 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનાર ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ લેવલ-2 માં ₹19,900 ના બેઝિક પગાર ઉપરાંત નિયમ મુજબના ભથ્થાં મળી કુલ ₹
પુરવઠા વિભાગે શુક્રવારે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા સહિત 11 ક્ષેત્રોમાંથી ગેસ સિલિન્ડર સંબંધીત 156માંથી 100 અરજી મંજૂર કરી છે, 56 અરજી નોન-એસેન્શિયલ (ગેરજરૂરી) શ્રેણીમાં હોવાથી નામંજૂર કરી છે. વિભાગનું કહેવું છે કે હવે લોકો ઓછી સંખ્યામાં બુકિંગ કરી રહ્યા છે, જેથી સપ્લાયનું દબાણ ઘટ
વસ્તી ગણતરી માટે શહેરમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ હશે, જેમાં 18 લાખ રહેણાંક અને વ્યાપારી મિલકતોમાં ડોર ટુ ડોર માહિતી મેળવાશે. આ કામગીરી માટે આશરે 12 હજાર ગણતરીદાર અને 2 હજાર સુપરવાઈઝરની નિમણૂંકનું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કર્મચાર
સંકલન-ફરિયાદ સમિતિની બેઠક ડીડીઓ શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં મળી, જેમાં ધારાસભ્યો અરવિંદ રાણા, વિનુ મોરડિયા અને પ્રવીણ ઘોઘારીએ અશાંતધારા, ટ્રાફિક અને ખાદ્ય ભેળસેળ મુદ્દે રજૂઆતો કરી હતી. જ્યાં મેટ્રોની કામગીરી પૂર્ણ થઈ હોય તેવાં સ્થળોએ બેરિકેડ હટાવોધારા
નાયલોન યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદવા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)એ નાણાં મંત્રાલયને ભલામણ કરી છે. વિવિધ કંપનીઓના નાયલોન યાર્ન પર પ્રતિ કિલો 24 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી ડ્યુટી લગાડવાની ભલામણ કરી છે. સ્પિનર્સ લાંબા સમયથી એન્ટિ ડમ્પિંગ ડ્યુટી કે મિનિમ
ગુરુવારે સાંજે શહેરમાં વાવાઝોડું ફૂકાયા બાદ શુક્રવારે વાતાવરણ ખુલ્યું હતું. આગામી 48 કલાક દરમિયાન ગરમીનો પારો 34થી 37 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે. શુક્રવારે મહત્તમ તાપમાન 1.8 ડિગ્રી ઘટીને 32 ડિગ્રી અને લઘુતમ 20 ડિગ્રી 1.2 ડિગ્રી ઘટીને નોંધાયું હતું, જેથી સવારે હળવી ઠંડીનો અનુભવ
વરાછાના રત્નકલાકારને સાયબર માફિયાએ આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલીને ફોન હેક કરી ખાતામાંથી રૂ.4.36 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. લંબેહનુમાન રોડ પર વર્ષા સોસાયટી-2માં રહેતા મનોજ ડાહ્યાભાઈ હડિયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 14 જુલાઇ, 2025ના ર
મેટ્રોનું સ્ટેશન બનાવવા અગાઉ નડતરરૂપ પાણીની લાઈન ખસેડવાની હોવાથી 23 અને 24 માર્ચે અઠવા ઝોન વિસ્તારમાં પાણી કાપ રહેશે. અલથાણ જળવિતરણ મથક પાસે મેટ્રોના વી.આઈ.પી. રોડ સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. આ કામગીરીમાં 1200 મી.મી. વ્યાસની કોમનહેડર લાઈન નડતરરૂપ હોવાથી તેને શિફ્ટ કરવાનું આ
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેના ‘જીકાસ’ (GCAS) પોર્ટલનો વ્યાપ વધારવા સરકારે આ વર્ષે ખાનગી યુનિવર્સિટીઓમાં પણ GCAS પોર્ટલથી એડમિશન કરવામાં આવનાર છે. જોકે, આશ્ચર્યજનક રીતે રાજ્યની આશરે 85થી વધુ ખાનગી યુનિવર્સિટીઓમાંથી માત્ર 6 યુનિવર્સિટીઓમાં જીકાસના માધ્યમથી પ્રવ
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પરસ્ત્રી સાથેના સંબંધોને લઈ દંપતી વચ્ચેનો વિવાદ હિંસક બનતા પતિએ પત્ની પર હુમલો કરી ધાબા પરથી ફેંકી દેવાની ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. રૈયાધાર 13 માળિયા આવાસમાં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં હાઉસકિપિંગ તરીકે કામ કરતી ભારતીબેન દિનેશભ
રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ માલિયાસણ-ખેરડી રોડ પર પેટ્રોલિંગમાં હતો ત્યારે એક આઈસર ગાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલી જણાતા પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતા ટ્રકના પાછળના ભાગે પ્લાસ્ટિકના બે મોટા ટાંકા મળી આવ્યા હતા, જેમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. પકડાયેલા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઇસ્લામ ધર્મનો પવિત્ર અને તહેવાર એટલે રમઝાન ઇદ ઉજવાશે. જેને ઇદ ઉલ ફિત્ર પણ કહેવામાં આવે છે. રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રોજા (ઉપવાસ) રાખે છે. 29 કે 30 દિવસના રોજા પૂર્ણ થયા પછી, ચાંદના દર્શન થતાં જ બીજા દિવસે ઈદ ઉજવાય છે અને અલ્લાહનો આભાર માને
રાજકોટના કાલાવડ રોડ પર રહેતા 74 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવી મોબાઈલમાં RTOના નામે લિંક મોકલવામાં આવી હતી. જે લિંક પર ક્લિક કરતાં જ વૃદ્ધ દંપતીના ખાતામાંથી રૂ.10.66 લાખ ઉપડી ગયા હતા. આ બનાવમાં કાલાવડ રોડ, વાઈટ હાઉસ 6 રોયલ પાર્કમાં રહેતા ચિરાગભાઈ બાબુલાલ ડેડકિયા (ઉં.વ.41)એ સાયબર ક્રાઈમ પો
સૌરાષ્ટ્રના આકાશમાં જાણે ઋતુઓનું મિશ્રણ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે ગતરોજ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠાએ હાહાકાર મચાવ્યો હતો. ગત 19 માર્ચની રાત્રિએ ફૂંકાયેલા તેજ પવન અને કમોસમી વરસાદને કારણે શુક્રવારની સવારે રાજકોટવાસીઓએ માર
સાઇબર ફ્રોડનાં નાણાં માટે બૅન્ક ખાતું ભાડે આપતા લોકોની તપાસ પાલડી પોલીસ કરી રહી છે, ત્યારે કેટલાંક બૅન્ક ખાતાંમાં કેરલા, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં નોંધાયેલી સાઇબર ક્રાઈમની ફરિયાદોનાં નાણાં સગેવગે કર્યાં હોવાનું જણાયું હતું. આથી પોલીસે બૅન્ક ખાતાંધારક બે લોકો સામે ગ
ટોલટેક્સ બાકી રાખતા વાહનચાલકો સામે હવે કડક પગલાં લેવાશે. કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ મુજબ ટોલ ફી ચૂકવવામાં બાકી રહેતા વાહનધારકોને પહેલા બે વખત નોટિસ આપવામાં આવશે. બીજી નોટિસ આપ્યા બાદ 72 કલાકમાં ચુકવણી ન થાય તો સંબંધિત વાહનને બ્લેકલિસ્ટ કરવા
એક ગાર્ડન પાસે જાગ્રત નાગરિક 3 સગીરા અને 3 યુવકને શંકાના આધારે વાસણા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જે બાદ તપાસ કરતા સગીરા પાસેથી ડુપ્લિકેટ આધારકાર્ડ મળ્યું હતું. જે બાદ ખુલ્લાસો થયો હતો કે સગીરાને પ્રેમસંબંધ હોવાથી પ્રેમીએ તેને હોટલમાં લઈ જવા માટે તેના મિત્ર પાસેથી બનાવટી આધાર ક
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP)ની 11,127 જગ્યા માટે ભરતી કરશે. ઉમેદવારો 15 મેથી 14 જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પસંદ થનારને 7મા પગાર પંચ મુજબ લેવલ-2માં રૂ. 19,900ના બેઝિક પગાર ઉપરાંત ભથ્થાં મળી કુલ રૂ. 35,000થી વધુ માસિક વેતન મળવાપાત્ર થશે. આ માટે વયમર્યાદા 18થી 30 વર્ષ નક્
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ના હોદ્દેદારો અને અમદાવાદ ડિવિઝન અધિકારીઓ વચ્ચે ઓપન હાઉસ સત્ર યોજાયું હતું. આ સત્રમાં ઉદ્યોગ, વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના અગ્રણીઓ તથા હિતધારકોએ માલ પરિવહન, પોર્ટ કનેક્ટિવિટી, પેસેન્જર સેવાઓ અને લોજિસ્ટિક્સ કાર્યક્ષ
ગુજરાત સરકારે અમલી બનાવેલા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખર્ચાળ અને જટિલ હોવાથી આયુષ પ્રેક્ટિશનરોને મુશ્કેલી પડી રહી છે. નોંધણીની છેલ્લી તારીખ 30 એપ્રિલ નજીક આવી રહી છે ત્યારે રાજ્યના 27 હજાર જેટલા આયુષ તબીબોમાંથી 2 હજાર જેટલાએ જ નોંધણી કરાવી
વડોદરા-આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ પરનો લિંક સ્પાન ગર્ડર ચૈત્રી નવરાત્રીના બીજા દિવસે શુક્રવારે ફીટ કરાયો હતો. 47 મીટર લાંબો અને 100 ટનનો ગર્ડર 150 ટન વજન સહન કરી શકે છે. આ બ્રિજ ટુ વ્હીલર્સ ચાલક અને પગપાળા જતા લોકો માટે 8થી 10 દિવસમાં ધમધમતો કરવાનું આયોજન છે. ગત વર્ષે 12 જૂને ગંભ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારતમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસરના રહ્યા. દેશમાં પ્રીમિયમ પેટ્રોલ ₹2.35 પ્રતિ લિટર સુધી મોંઘું થઈ ગયું. બીજા મોટા સમાચાર ધુરંધર-2એ રેકોર્ડ તોડ્યો એ વિશે રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઉત્તરાખંડમાં ધામી સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પ
યુનેસ્કોના સભ્યોની ટીમે અમદાવાદના વિવિધ હેરિટેજ જગ્યાઓની મુલાકાત લીધી હતી. અમદાવાદના હેરિટેજ વારસામાં સમાવેશ થતા સ્થાપત્યોની જાળવણી અને તે જગ્યાઓના વિકાસ વિશે કોર્પોરેશન દ્વારા યુનેસ્કોની ટીમ સમક્ષ 2035 સુધીનો રોડ મેપ જણાવ્યો હતો. શહેરની હેરિટેજ સાઇટોના રક્ષણ અને વિકાસ
શહેરમાં ગુરુવારે વરસાદ બાદ શુક્રવારે એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3.8 ડિગ્રીનો અને લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થયો હતો. શુક્રવારે દિવસ દરમિયાન ઠંડા પવન અને વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીથી રાહત મળી હતી. આગામી બે દિવસમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ફરીથી વરસ
મ્યુનિ. માટે એએમટીએસની જેમ બીઆરટીએસ પણ ધોળા હાથી સમાન સાબિત થઈ છે. વર્ષ 2011-12માં જ્યાં બીઆરટીએસના બસ શેલ્ટરની સફાઈ માટે રૂ. 3.29 લાખ માસિક ખર્ચ થતો હતો ત્યાં 2024-25માં આ ખર્ચ વધી રૂ. 35.6 લાખે પહોંચ્યો છે. એટલે કે 10 ગણો વધારો થયો છે. મ્યુનિ. સંચાલિત બીઆરટીએસ બસ સ્ટેન્ડની સફાઈનો ખર્ચ હવે લાખ
સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીના માલિક સિદ્ધાર્થ રાવલે રોકાણ કરવાની લાલચ આપીને 6 ટકા માસિક વળતરની સ્કીમ આપીને છ વ્યક્તિ પાસેથી રૂ.2.64 કરોડ પડાવી લીધા હતા. આ મામલે ભોગ બનનાર છ વ્યક્તિ બોપલ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને જેલમાં કેદ સિદ્ધાર્થ સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધા
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એસવીપીઆઈ) દક્ષિણ એશિયાના પ્રતિષ્ઠિત એરપોર્ટ્સની યાદીમાં સામેલ થઈ ગયું છે. ‘સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026’માં અમદાવાદ એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયાના ‘ટોપ-10 બેસ્ટ એરપોર્ટ’માં 9મા સ્થાન મેળવ્યું છે. એરપોર્ટ
પશ્ચિમ એશિયામાં ભડકેલા યુદ્ધની અસર હવે કચ્છના ઉદ્યોગોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ગલ્ફમાંથી આવતા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના સપ્લાયમાં વિક્ષેપ સર્જાતા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)માં આવેલી IFGL રિફ્રેક્ટરીઝનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 127 તાલુકામાં વરસાદ નોંધાયો છે. માત્ર એક જ દિવસમાં રાજ્યમાં સરેરાશ 3.9 મીમી વરસાદ પડ્યો છે. આ સાથે વર્ષ 2026 માર્ચ મહિનાના છેલ્લા 125 વર્ષના સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ 10 વર્ષોમાં સામેલ થયું છે. ગુજરાતનો 125 વર્ષનો ડેટા સાબિત કરે છે કે રાજ્ય હવે ફરીથી એવા ચક્રમાં
નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થયા પછી રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં ગૂંચવણ ઊભી થઈ છે. સ્વનિર્ભર પ્રિ-પ્રાયમરીમાં બાલવાટિકામાં અભ્યાસ કરતા અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓના ધોરણ-1માં પ્રવેશ પર સીધી અસર પડી છે. કારણ કે પ્રિ-પ્રાયમરી શાળાઓને યુડાઇસ કોડ અને વિદ્યાર્થીઓને યુનિક આ
બહુપ્રતિક્ષિત મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરના મિસિંગ લિન્ક પ્રકલ્પનું કામ આખરે હવે અંતિમ તબક્કામાં છે. આ પ્રકલ્પનું 99 ટકા કામ પૂરું થયું છે. અત્યારે રંગરોગાન સહિત આંતરિક કામની શરૂઆત મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ તરફથી કરવામાં આવી છે. બાકીના કામ પૂરા કરીને મિસિંગ લિન્
મહારાષ્ટ્ર સરકાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસરને ધ્યાનમાં રાખીને રાજ્યની આવશ્યક સેવાઓ અને ઊર્જા પુરવઠા અંગે સતર્ક બની છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે શુક્રવારે જણાવ્યું હતું કે વૈશ્વિક અસ્થિરતા છતાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી) પર હ
સેલિબ્રિટીઓ અને રાજકીય નેતાઓના વિશ્વાસુ બની બેઠેલા અને મહિલાઓ સાથે જાતીય અત્યાચારના કેસમાં સપડાયેલા અશોક ખરાત ઉર્ફે ઠગબાબાનું કનેકશન હવે અજિત પવાર વિમાન દુર્ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે. શરદ પવાર જૂથના વિધાનસભ્ય અમોલ મિટકરીએ આ અંગે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને
મંત્રતંત્રની વિદ્યા, જ્યોતિષ વિદ્યાને નામે મહિલાઓ પર જાતીય અત્યાચારના કેસમાં ધરપકડ કરાયેલા મર્ચન્ટ નેવીમાંથી નિવૃત્ત થયેલા અશોક ખરાત જોડેનો ફોટો વાઈરલ થયા પછી રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરની તકલીફ વધી રહી છે. અગાઉ શિવસેના ઠાકરે જૂથ અને કોંગ્રેસ દ્વારા આવા
19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વિનાશક વાવાઝોડામાં મીઠું પકવતા અગરીયા સમુદાયની સોલાર પેનલો ફંગોળાવવાની સાથે મીઠા ઉધોગને મોટું નુકશાન સર્જાયું હતું. જે બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને નુકશાનીનો પ્રથમ વખત સર્વે થશે. આવતી કાલથી જિલ્લા ઉધોગ કેન્દ્ર કચેરીનો સ્ટાફ રણમાં ઝ
ઉનાળા દરમ્યાન કમોસમી વરસાદને પગલે પોરબંદરમાં મહતમ તાપમાન 31.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 3.9 ડિગ્રી ઘટીને 18.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકાએ પહોંચ્યું છે જેથી રાત્રે ઠંડક પ્રસરી છે અને ઠંડો પવન ફૂંકાયો હતો. ઉનાળાની શરૂઆત માં જ કમોસમી વરસાદની આગાહીને પગલ
પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે, ત્યારે જીલ્લામાં કમોસમી વરસાદને લઈને યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં અને ચણાની આવકમાં ઘટાડો થયો છે યાર્ડમાં સૌથી વધુ ધાણાની 14,500 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.350 થી 527 ભાવ ખેડૂતોને મળ્યા હતા. પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપ
પોરબંદર જિલ્લા ખાતે મ્યુલ એકાઉન્ટસનો ડેટા મળેલ, જે મ્યુલ એકાઉન્ટસના ડેટાની તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર તરફથી ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવેલ, જેમાં પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા તથા ડીવાયએસપી ઋતુ રાબાની સુચના મુજબ મ્યુલ એકાઉન્ટસની તપાસ કરતાં SBI
પોરબંદરના કલેકટર કચેરી ખાતે પ્રભારીમંત્રી અને કેબિનેટમંત્રીની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કીર્તિમંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો, નવું વાયરીંગ કરવા, સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નવા સીસીટીવી અને મહેકમ અપગ્રેડેશન કરવા ચર્ચા કરા
પોરબંદરના રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે સોચાલય બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ શૌચાલય તૈયાર થઈ ગયા બાદ તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેથી આ પ્રવાસીઓ પોતાનો રોષ વિઝીટ બુકમાં સમસ્યા લખી વ્યકત કરી રહ્યા છે
સામાન્ય પરિસ્થિતિ દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં આવે તો આતંકવાદી જેવી કટોકટીપૂર્ણ પરિસ્થિતિથી બચી શકાય છે અને બાદમાં સર્જાતા તણાવપૂર્ણ માહોલમાંથી પણ પસાર થવું ન પડે તે હેતુસર પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. એ.ટી.એસ અમદાવાદના અધિક પોલીસ મહા
પોરબંદરથી દિલ્હી સરાઇરોહિલા થઈને મથુરા સુધી ટ્રેન લંબાવવામાં આવે તેવી સામાજિક મહિલા કાર્યકરે માંગ કરી છે. જિલ્લા અને આસપાસના અનેક ભાવિકો મથુરા જાય છે ત્યારે ડાયરેક્ટ ટ્રેન ન હોવાને કારણે લોકોને ટ્રેન બદલવી પડતી હોવાથી મુશ્કેલી પડે છે. પોરબંદર જિલ્લામાં અને જિલ્લા આસપાસ
પોરબંદર મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના હેતુસર સ્વચ્છતા સંબંધિત નિયમોનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ ગંદકી કરવી, થૂંકવું કે અસ્વચ્છતા ફેલાવવી જેવી પ્રવૃત્તિઓ સામે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ અંતર્ગત મહાનગરપાલિકાની કચેરી પરિસરમા
પોરબંદરના GIDC રેલ્વે ફાટક બંધ કરવાની હિલચાલ થઈ રહી છે ત્યારે આ ફાટક બંધ થશે તો તો 50,000થી વધુ લોકોને મુશ્કેલી થશે.જેથી ફાટક બંધ ન કરવા પુનર્વિચાર કરવા પોરબંદરના ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલ્વે વિભાગને આવેદનપત્ર પાઠવ્યું છે. પોરબંદરના ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વ
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવી ગુર્જરનગરી બસોને વિવિધ ડેપોમાં ફાળવવામાં આવી છે.ત્યારે પોરબંદર ડેપોને પણ 2 ગુર્જર નગરી બસો મળતા જ કેબિનેટમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 18 માર્ચના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કુલ 182 ગુર્જરનગરી બસો વિવ
ખાડી યુધ્ધની અસર હવે માછીમારો પર પડી છે. માછીમારો બલ્કમાં ડીઝલ ખરીદી કરે છે. ત્યારે માછીમારોને ડીઝલના ભાવમાં લિટરે રૂ.22ના વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સામાન્ય પેટ્રોલપંપ ખાતે હાલ ડીઝલનો લીટરનો ભાવ 91 રૂપિયા છે અને માછીમારોને માટે લિટરનો ભાવ 113 થયો છે ત્યારે કરોડપતિની ગાડીમા
કેશોદના બામણાસા ઘેડ ગામે ખાણ ખનીજ વિભાગની ટીને 1 જેસીબી, માટી ભરેલ એક ટ્રેક્ટર સહિત 3 ટ્રેકટર મળી કુલ 4 વાહનો ઝડપી પાડતાં ભૂ માફિયાઓમાં ફફળાટ ફેલાયો છે. બામણાસા ઘેડ ગામે 1200 વિઘા ગૌચરની જમીન આવેલી છે. જેમાં ભૂમાફિઓએ ગેરકાયદેસર મોટા ભાગનું ગૌચર ખોદી નાખેલ છે. ગ્રામ પંચાયત દ્વારા
માળીયાહાટીના તાલુકાના જુથળ ગામના 56 વર્ષીય કરણાભાઇ જીવાભાઇ કાગડા નામના વૃદ્ધને માનસિક બીમારી હતી અનેક દવા, સારવાર કરાવવા છતાં પણ તબિયતમાં સુધારો આવેલ નહીં આખરે ગત તા. 18 માર્ચના રોજ રાત્રે રામવાવ પાટીયાના ચબુતરા પાસે ઝેરી ટીકડા ખાઇ લેતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્
જૂનાગઢ તાલુકાના ચોબારીમાં ઘઉં લેવા જતા દંપતી પર સગા ભાઈએ હુમલો કરી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર જૂનાગઢમાં જૂની સિવિલ હોસ્પિટલ પાસે હેઠાણ ફળિયામાં રહેતા 60 વર્ષીય અતૈયાબેન હસનભાઈ ખુમાર પોતાના પતિ સાથે રિક્ષા લઈને પિતાની વાડીએ ઘઉં લેવા માટે ચોબારી ગામે જઈ રહ
તાલાલા સહિત ગીર પંથકમાં શુક્રવારે બપોરે ત્રણ વાગ્યા બાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો. શરૂઆતમાં કરા જેવા છાંટા પડ્યા બાદ પંદર મિનિટથી વધુ સમય સુધી એકધારો ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે પવનની ઝડપ પણ વધુ હોવાથી મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કમોસમી વરસાદ અને તેજ પવનન
સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચૈતન્ય ટેકનો સ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સ્વચ્છતાની ટેવ પડે અને તેઓ સમાજમાં પ
સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાનગી એજન્સી દ્વારા થતી શાળા સહાયકોની ભરતી બંધ કરી મેરિટથી ભરતી કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યુ કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની જોગવાઇ થયા બાદ અમુક જિલ્લાઓમાં હાલમાં ખાનગી એજન્સી
ચોરવાડ નજીક કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો કરતા ખોરાસા ગીરના વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના 59 વર્ષીય બેનાબેન ઉકાભાઇ સેવરા ગુરુવારે સાંજે ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળના ખોરાસા ગામની સીમમા
જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ગૌરવ એવોર્ડ – 2025 માટે અરજી મંગાવવામાં આવી છે. આ એવોર્ડમાં રમતગમત, શિક્ષણ, સામાજિક સેવા, કલા-સંસ્કૃતિ, સાહિત્ય તેમજ અ
જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જિલ્લાના કુલ 167 વિકલાંગ લાભાર્થીઓને મોટર ટ્રાયસિકલ તથા જોઈસ્ટિક વ્હીલચેર આપવામાં આવી છે. આ બંને સાધનો બેટરી આધારિત હોવાના કારણે ઉપયોગમાં સરળતા રહેતી હોવાનું જણાવવામાં આવ્યું છે. સમાજ સુરક્ષા અધિકારી સૈયદ વસીમે જણાવ્યુ કે, દિવ્યાં
અમેરીકા અને ઇઝરાયલના ઇરાન પરના સંયુક્ત હુમલાને લઇ ગુજરાત સરકારે ગેસના સિલિન્ડરની કાળાબજારી અટકાવવા તારીખ 18 માર્ચ સુધીમાં પીએનજી ગેસ લાઇન અને એલપીજી ગેસની બોટલનુ કનેકશન બંને ચાલુ હોય તો બોટલ જમા કરાવવાની સુચના આપી છે. પરંતુ જૂનાગઢ શહેરમાં 16,102 પીએનજી કનેકશન ધારકોમાંથી એકપ
જામનગરમાં કમોસમી વરસાદના કારણે મહત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી નીચે સરકીને 31 ડિગ્રીએ પહોંચ્યો છે. ગરમીમાં લોકોએ રાહત અનુભવી છે. તો રાત્રીના વાતવરણમાં ઠંડક પ્રસરી જાય છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે ગુરુવારે બપોર બાદ જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપ
જામનગર જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જાહેર રજાના દિવસે પણ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાનો પ્રેરક પ
જામનગર શહેર-જિલ્લામાં ગેસના બાટલાઓની સંગ્રહખોરી અટકાવવા માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ચેકીંગમાં 25 બાટલાઓ જપ્ત કરવામાં આવ્યા છે. તંત્રની સઘન ચેકીંગથી બાટલાઓની સંગ્રહખોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસના બાટલાની સમસ્યા ઉદ્ભવતા અમ
આંગણવાડી મહિલાઓની પગાર વધારા સહિતના 12 મુદાઓની માંગણીઓ સંતોષાતી ન હોવાથી જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી આંગણવાડીઓને તાળાબંધી કરીને ધરણા સહિતના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેમાં એક દિવસ તો મહિલાઓએ સૌરાષ્ટ્ર ઝોનનો રાજકોટ ખાતે પણ વિરોધ નોંધાવ્યો હતો. જામનગરની આંણવા
જામનગર શહેરમાં તોફાની પવનના કારણે વીજ પુરવઠો ખોરવાતા વીજતંત્રએ યુધ્ધના ધોરણે કામગીરી કરીને માત્ર 6 કલાકમાં જ શહેરના 100માંથી 95 ફીડરોની કામગીરી કરીને વીજપુરવઠો સપ્લાય કરી દીધો હતો. તો ગ્રામ્ય વિસ્તારોના પણ અસરગ્રસ્ત 452 ગામોમાંથી 387 ગામડાઓમાં વિજપુરવઠો કલાકોમાં જ શરૂ કરી દીધ
અમરેલીના મોટા આંકડિયા ગામના કૃષ્ણાબેન રેનીશભાઈ ગોહિલ (ઉ.વ.29) મૂળ બાયડ અને હાલ અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે રહે છે. તેઓના લગ્ન થયાને દોઢેક વર્ષ થયું છે, પરંતુ લગ્ન બાદ માત્ર છ મહિનામાં જ સાસરી પક્ષ તરફથી ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. તેઓના લગ્ન 7 ડિસેમ્બર 2024ના રોજ અરવ
ભાસ્કર ન્યૂઝ.અમરેલી અમરેલી જિલ્લા જેલના ઓપન જેલ વિભાગમાં દૂધ વિતરણને લઇને થયેલી બોલાચાલી બાદ કેદી દ્વારા જેલ સિપાઈ પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી હતી. દરમિયાન આ ઘટનામાં સિપાઈને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી. જોકે, આ અંગેની વધુ તપાસ પણ ચાલી રહી છે. આ ઘટનાની
અમરેલી જિલ્લામાં ફરી એકવાર સાયબર ઠગાઈનો મોટો બનાવ સામે આવ્યો છે. શેર માર્કેટમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આપીને ઠગબાજોએ એક વ્યક્તિ પાસેથી ₹1.22 કરોડથી વધુની રકમ પડાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. જાફરાબાદમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતા અને મૂળ હરિયાણાના વિકાસ રા
અમરેલી જિલ્લામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. 22 માર્ચે કુલ રૂ. 681.78 કરોડના 14 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાશે. આ વિકાસકાર્યો અમરેલી સહિત રાજુલા અને જાફરાબાદ પંથકમાં માર્ગ વ્યવસ્થા, શહેરી સુવિધાઓ અને આધારભૂત માળ
બગસરામાં આયોજિત મેઘાણી માનસ રામકથાને ભક્તોમાં વિશાળ પ્રતિસાદ મળ્યો હતો. બગસરામાં આશરે 46 વર્ષ બાદ યોજાયેલી આ રામકથામાં સ્થાનિક લોકો ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. બગસરામાં 7 માર્ચથી 15 માર્ચ સુધી ચાલેલી આ રામકથામાં રોજબરોજ મોટી જનમેદની ઉમટતા કથ
લઘુતમ વેતન તથા વધતા ઓનલાઇન કામના ભારણ સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે અમરેલી જિલ્લામાં આંગણવાડી વર્કરો અને સહકર્મીઓ ત્રણ દિવસ માટે કામથી અળગા રહેવાના નિર્ણય પર ઉતર્યા છે. અમરેલી શહેરના બહુમાળી ભવન ખાતે તાલુકાના વિવિધ ગામોમાંથી આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં એક
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે લોક સેવક સંઘના પ્રાંગણમાં મિલેટ મહોત્સવ તથા પી.એમ. કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત મિત્રો વચ્ચે મિલેટ ધાન્ય પાકોની મહત્તા વિશે જાગૃતિ ફેલાવવાનો તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્
અમરેલી જિલ્લામાં 19 માર્ચના રોજ પડેલા કમોસમી વરસાદે ઘણા વિસ્તારોમાં નુકસાન પહોંચાડ્યું હતું. ખાસ કરીને સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં અચાનક પડેલા ભારે વરસાદ, પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથેના માવઠાએ લોકોના રોજિંદા જીવનને અસર કરી હતી. આ સમયે મધ્યમ વર્ગના અને ઝૂપ

25 C