જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રાત્રિના સમયે અકસ્માતનો એક ગંભીર બનાવ બન્યો છે, જેમાં દર્શન કરીને ઘરે પરત જઈ રહેલા એક દંપતી ટેમ્પો ટ્રાવલરે ઠોકર મારતા ગંભીર ઈજાઓ થઈ છે. આ અકસ્માતનું કારણ બેફામ ડ્રાઇવિંગ અને ટેમ્પો ટ્રાવેલર ચાલકે કરેલું દારૂનું સેવન હોવાનું સામે આવ્યું છે, જેના
ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સ અને CID ક્રાઈમે 200 કરોડના સાયબર ફ્રોડ પર મોટી કાર્યવાહી કરી છે. મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલામાં કાર્યરત આ ગેંગ 'મ્યુલ એકાઉન્ટ્સ' મારફતે ફ્રોડના પૈસાને ક્રિપ્ટોકરન્સી (USDT)માં કન્વર્ટ કરી પાકિસ્તાન મોકલતી હતી. તપાસમાં આ નેટવર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિભાગોને ભલામણ કરવામાં આવેલા સફળ ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે 19મી નવેમ્બરે નિમણૂંકપત્રો એનાયત કરાશે. જે વિભાગોમાં જે ઉમેદવારોને નિમણૂંકપત્રો અપાનાર છે તેઓની યાદી નીચે મુજબ છે. સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩ માટે લેવાતી MCQ
સુરત મહાનગરપાલિકામાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષે શહેરીજનોને વધુ એક મોટી રાહત આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોરોના મહામારીના કપરા કાળમાં ધંધા-રોજગાર ઠપ્પ થયા બાદ વર્ષ 2021-22માં મિલકત અને વ્યવસાય વેરા પર વ્યાજ માફી યોજના જાહેર કરીને સુરત મહાનગરપાલિકાની ચૂંટાય
જો આપને સરકારી યોજનાનો લાભ અપાવવા રૂપિયાની માંગણી થાય તો ચેતી જજો કારણ કે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે કે જે સસ્તામાં લેપટોપ આપનાના બ્હાને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. આરોપી દ્વારા કેન્દ્ર સરકારના કૌશલ્ય સ્કીલ ડેવલેપમેન્ટ ડીપાર્મેન્ટમાં એજ્યુઅ
આજરોજ ભાવનગર કલેકટર કચેરી ખાતે રાજ્યમંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આગામી સમયમાં સરદાર પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે યોજાનાર પદયાત્રાના આયોજન અને જિલ્લાના વિકાસકાર્યો અંગે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે આયોજિત કાશ્મીરથી કન્યાકુમારી સુધીની 4500 કિલોમીટર લાંબી સાઈકલ યાત્રાનું ગુજરાતના ગોધરા શહેરમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર પટેલના અમૂલ્ય સંદેશને દેશભરમાં
પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ અને ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ધમકાવી ખંડણી માંગવાના અનેક આરોપોમાં કુખ્યાત બનેલી કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત પોલીસે આખરે કડક કાર્યવાહીનું અંતિમ શસ્ત્ર ઉગામ્યું છે. ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી, કાપ
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેના પરિણામે બજારમાં શાકભાજી સહિતના અનેક પાકોના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. હાલના બજાર ભાવ મુજબ શાકભાજીના દર આ રીતે નોંધાયા છે. આ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છેપરવળ 70 પ્રતિ કિલો, ધાણા 80 પ
નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીના પીલાણ સિઝનનો સભાસદો અને સુગરના કસ્ટોડિયન કમિટીના સભ્યો અને કર્મચારીઓની ઉપસ્થિતમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. નર્મદા સુગર ફેક્ટરીની 27મી પિલાણ સિઝન શરૂ થતા નર્મદા સુગર ફેક્ટરીના કસ્ટોડિયન ક
તાજેતરમાં કેટલાક સમાચાર માધ્યમોમાં “સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી” અને “પંજાબના CMના કોન્વોયમાં ફાળવેલી એમ્બ્યુલન્સમાં પૂરતી દવા જ નહતી” શીર્ષક સાથેના અહેવાલો પ્રસારિત થયા હતા. આ અહેવાલો અંગે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર દ્વારા સત્તા
ભાવનગર જિલ્લામાં તા.9 નવેમ્બર આવતીકાલથી જિલ્લામાં કુલ 5 એપીએમસી સેન્ટરો જેમાં ભાવનગર,મહુવા,ગારીયાધાર, તળાજા અને પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી,અળદમગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 5 એ.પી.એમ.સી. સેન્ટરો પર આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશેભાવનગર જિલ્
ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓની ઊંચા કમિશનની નીતિ અને ગ્રાહકો પાસેથી લેવાતા મનસ્વી ભાડા સામે હવે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ હેઠળ એક નવી ક્રાંતિકારી સેવા શરૂ થવા જઈ રહી છે. દેશની પહેલી સહકારી ટેક્સી સેવા 'ભારત ટેક્સી' 20 નવેમ્બરમાં ટ્રાયલ બેઝ શરૂ થવા જઈ રહી છે અને ડિસેમ્બરમાં
હળવદના લીલાપુર ગામે સગાઈ ન કરવી હોવા છતાં પરિવારના દબાણથી યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. રાજકોટમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના માતાએ પોલીસને જાણ કરી હતી. મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોળી બોરીયાદનો વતની અને હાલ હળવદના લીલાપુ
બોટાદના જોટીગડા ગામે તલાટી મંત્રી પર થયેલા હુમલાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના બે દિવસ પહેલા બની હતી, જેમાં તલાટી મંત્રીને લાકડીઓ અને પથ્થરો વડે માર મારવામાં આવ્યો હતો. હુમલાનો ભોગ બનનાર કમલ તાવીયા બોટાદના રહેવાસી છે. તેઓ નિવૃત્ત આર્મીમેન છે અને હાલ જેસર ગામે તલાટી મંત્રી
સુરત શહેરમાં નશાબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની સૂચના હેઠળ ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. સાથે જપ્ત કરાયેલ દારૂ નાશ માટેની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે છેલ્લા માત્ર પાંચ જ દિવસ
જે વાલીઓ પોતાના સગીર વયના બાળકોને વાહન ચલાવવા માટે આપતા હોય છે તેવા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં કુવાડવા રોડ પર બે બાઈક સામ સામે અથડાતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી પોતાના મિત્ર સાથે યુનિફોર્મ લેવા ગયો હતો દરમિ
પોરબંદરની ચોપાટી પરથી એક દરિયાઈ સાપ મળી આવ્યો હતો. ફરવા આવેલા પ્રવાસીઓએ તેને ભેખડમાં જોતા સ્નેકકેચર રઝીમ બ્લોચને જાણ કરી હતી, જેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. પ્રવાસીઓ ચોપાટી પર સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન ભેખડો વચ્ચે રેતીમાં પડેલા આશરે ત્રણ ફૂ
વલસાડ જિલ્લામાં આંગણવાડી કાર્યકર્ત્રીઓએ સિમ કાર્ડ જમા કરાવી વિરોધ નોંધાવ્યો છે. વલસાડ જિલ્લા આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના નેતૃત્વ હેઠળ આ વિરોધ પ્રદર્શન તાલુકાની ઘટક કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યકર્ત્રીઓ 5G ફોનની માંગ કરી રહી છ
પંચમહાલ જિલ્લામાં ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર@૧૫૦ યુનિટી માર્ચ/પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા આગામી ૧૮ નવેમ્બરના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે ગોધરા તાલુકામાં યોજાશે. આ પદયાત્ર
પાટડી તાલુકાના છાબલી ગામની સીમમાં રેલવે ટ્રેક નજીક ટાવર પરથી 4.22 લાખ રૂપિયાના વાયર અને રસ્સીના બંડલની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરો 10 બંડલ કંડક્ટર બીટ વાયર અને 8 બંડલ રસ્સી ચોરી ફરાર થઈ ગયા હતા. આ અંગે બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ટ્રાન્સરેઇલ લાઇટિંગ લિમિટેડ કંપનીના ડ
અમદાવાદના સરસપુરમાં ગત રાતે બે સમાજના લોકો લાકડીઓ લઇને આમને સામને આવી ગયા હતા.બંને પક્ષના લોકો એટલી હદે ઉશ્કેરાઇ ગયા હતા કે સામાન્ય તકરાર પથ્થરમારામાં પરિણમી હતી. મોટી સંખ્યામાં ટોળાએ સામસામો પથ્થરમારો કરી ત્યાં વાહનોમાં તોડફોડ કરી હતી. જોકે પોલીસે પહોંચીને પરિસ્થિતિ કા
જામનગર જિલ્લા પંચાયતના સંસાધન અધિકારી એ.એ. ભીમાણી પાસેથી અન્ય વિભાગોના ત્રણ વધારાના ચાર્જ પરત લેવાનો જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) એ આદેશ કર્યો છે. આ નિર્ણયથી જિલ્લા પંચાયત વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે. એ.એ. ભીમાણી પાસે વિકાસ શાખાના વડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) અને
ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ભૂસ્તર તંત્રએ જિલ્લામાં ખનીજની બિન-અધિકૃત ખનન અને વહન પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ ચલાવી છે. છેલ્લા 8 દિવસમાં વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.ત્યારે છેલ્લા 24 કલાકના ગાળામાં જ અલગ અલગ સ
જૂનાગઢનો ઐતિહાસિક મુક્તિ દિવસ 9 નવેમ્બર અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે આયોજિત ભવ્ય કાર્યક્રમોમાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જૂનાગઢ જિલ્લામાં આગમન થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રીનું કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લાના પદાધિકારીઓ અને અ
ગુજરાત સરકારે ખેડૂતો માટે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, કોંગ્રેસે આ પેકેજને 'અપૂરતું અને અપમાનજનક' ગણાવી તેની ટીકા કરી છે. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરાએ આ પેકેજને અસંવેદનશીલ ગણાવ્યું હતું. કોંગ્રેસના મતે, આ પેકેજ 12.5 વીઘા જમીન ધરાવતા ખેડૂત માટે મગ
વડોદરા શહેરના છાણી ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણના આગમનને 200 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે દ્વિ શતાબ્દી મહોત્સવ આવતીકાલે ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે દ્વિ શતાબ્દી મહોત્સવ યોજાશેસંવત 1882ના કારતક વદ પાંચમના શુ
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી રાજ્યકક્ષાની જનજાતિય ગૌરવ રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ગૌરવ રથ યાત્રા અંબાજીથ
સાબરકાંઠા SOG ટીમે પોશીના પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા સાત માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને હિંમતનગરના વિરપુર બાયપાસ રોડ પરથી પકડીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. SOG સ્ટાફ એ.ટી.એસ. ચાર્ટર સંબંધિત કામગીરી માટે પેટ્રોલીંગમાં હત
કેન્દ્રીય નર્કોટિક્સ બ્યુરો (CNB) નિમચની ટીમે ગેરકાયદેસર દવાઓના વેપાર મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો ફેબ્રુઆરીમાં શરૂ થયો હતો, જ્યારે CNBની ટીમે ધાનેરા અને થરાદમાં દરોડા પાડીને વિઠ્ઠલ જોષી અને દીપક માહેશ્વરી નામન
ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં ડો. હિરા સોલંકી દ્વારા પિતૃના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરાયુંહતું.આ સપ્તાહમાં રાજ્યના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ હાજરી આપી હતી. દિવ્યેશ સોલંકી ઉપરાંત પ્રવિણ કોળી, ઉદ્યોગપતિ લાલ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ
ગીરના જંગલોની ઇકોસિસ્ટમ પર વધી રહેલા અનિયંત્રિત માનવીય પ્રભાવને કારણે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી જાહેર હિતની અરજી (PIL) બાદ વહીવટી તંત્ર સક્રિય થયું છે. વડી અદાલતે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના કલેક્ટરોને ગીરની આસપાસના તમામ વાણિજ્ય એકમોની તપાસ કરીને વિગતવાર રિ
ગુજરાત હાઇકોર્ટમાં એક વ્યક્તિના પૂર્વ સાસુ સસરાએ ફેમિલી કોર્ટના હુકમ ઉપર સ્ટે માટે અરજી કરી હતી. તેમના પૂર્વ જમાઈને પૌત્રીની કસ્ટડી મેળવવા અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને ફેમિલી કોર્ટે ગ્રાહ્ય રાખીને બાળકીના કુદરતી પિતાને બાળકીને કસ્ટડી આપવા હુકમ કર્યો
ગાંધીનગરમાં છેલ્લા બે દિવસમાં પેથાપુર અને સેક્ટર-25 એમ બે જુદા-જુદા વિસ્તારોમાં ઝરખ જોવા મળ્યા હોવાના બનાવ બનતા સ્થાનિક રહેવાસીઓમાં વન્યજીવની દહેશત વ્યાપી ગઈ છે. ગઈકાલે સેક્ટર-25ના સૂર્યનારાયણ સોસાયટીના રહીશોએ ઝરખ જોતા વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગની ટીમે સર્ચ
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ બે ફ્લેટના ધારકો પરિવાર સાથે કામસર ફ્લેટ બંધ કરી બહાર જતા કોઈ અજાણ્યા શખ્સોએ ફ્લેટના તાળા તોડી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડ
ચાર દિવસ પહેલા બારડોલીના સેજવાડ ગામની સીમમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોલીસ તપાસમાં પ્રેમી જ હત્યારો નીકળ્યો છે. મૃતક મહિલાની ઓળખ આશા તરીકે થઈ હતી, જે તેના પ્રેમી અર્જુન વાંસફોડીયા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પૈસાની લે
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે દ્રિ દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે દ્રિ દિવસીય શાસ્ત્રીય સંગીતનો તાના-રીરી મહોત્સવ આગામી તા. 22 અને 23 નવેમ્બરના રોજ વડનગર ખાતે યોજાશે. મહોત્સવની તૈયારી સંદર્ભે બેઠકઆ મહોત્સવ ગરીમાપૂર્ણ યોજાય તે માટ
તાજેતરમાં ભાવનગર શહેરના એસટી બસ સ્ટેશન પાસે આવેલ જહાંગીર મીલ પાસે ઈંગ્લીશ દારૂની ડીલીવરી આપવા આવેલ બુટલેગરો તથા મહિલાઓનાં ટોળાએ એલસીબી ની ટીમ પર હુમલો કરી પોલીસ જવાનો પર એસિડ એટેક નો પ્રયત્ન કર્યો હતો જેમાં પોલીસે બુટલેગરોની ધડપકડ કરી આજરોજ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનુ
માનવતા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક હૃદયસ્પર્શી ઘટનામાં, જૂનાગઢની જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે 60 વર્ષીય વિનોદભાઈ મોહનભાઈ જોટાણીયાનું અંગદાન કરવામાં આવ્યું છે. બ્રેઇન ડેડ જાહેર થયા બાદ જોટાણીયા પરિવારે આ સરાહનીય નિર્ણય લઈને અન્ય છ જરૂરિયાત
રાજકોટ મહાનગરપાલિકાને વેરા વસૂલાતના ટાર્ગેટમાં હજુ રૂ.149 કરોડ ઘટે છે. મનપાની ટેક્સ શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.450 કરોડના ટાર્ગેટ સામે રૂ.301 કરોડના ટેક્સની વસૂલાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રૂ.3.82 લાખ કરદાતાઓ દ્વારા મિલકત વેરો અને પાણી વેરો ભરવામાં આવ્યો છે. જોકે, હજ
ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ
9 નવેમ્બર એટલે જૂનાગઢનો ઐતિહાસિક મુક્તિ દિવસ. રવીવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. શહેરમાં એક તરફ મુક્તિ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું છે તો બીજી તરફ મોટાભાગના રસ્તાઓ પર ખાડાઓનું રાજ હોય લોકોએ હૈયાવરળા ઠાલવી હતી. મુક્તિ દિવ
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આજે(8 નવેમ્બર) વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડો. વાજાએ રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મનિષા વકીલ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા બે મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી અને પ્રગતિમા
સાબરકાંઠા LCB ટીમે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે પાયલોટિંગ કરતી કાર અને દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડીમાંથી 480 બિયર ટીન સહિત કુલ રૂ. 1,17,600નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 5,83,100નો મુદ્દા
રાજકોટ શહેરમાં વધુ એક વખત વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. રાજકોટ શહેરના વિશાલ વીરડા નામના યુવાને વિજય મકવાણા નામના યુવાન પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા જેના 10 કરોડ માંગી પઠાણી ઉઘરાણી કરવામાં આવતા અંતે તેના ત્રાસથી કંટાળી યુવાન ઘર મૂકી લાપતા થયો છે દરમિયાન વ્યાજખો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને પગલે ખેડૂતો માટે ₹10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાનો છે.રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદ
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (બાડા) દ્વારા ભાવનગરની વિકાસ યોજના માટે વિચાર વિમર્શ કરાયું કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિ ભાવનગરના થર્ડ રીવાઇઝ ડેવલોપમેન્ટ પ્લાન વિઝન 2041 કાર્યક્રમ ઇસ્કોન ક્લબ, જવેલર્સ સર્કલ, ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામે 9 નવેમ્બર, 2025ના રોજ રબારી સમાજનું સ્નેહ મિલન યોજાશે. આ કાર્યક્રમમાં પાંચાળ પ્રદેશના 152 ગામોમાંથી રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ સ્નેહ મિલન સમાજના કુરિવાજો, સામાજિક પ્રશ્નો, શિક્ષણ, સમૂહ લગ્ન, વેપાર અને ર
રાજ્યના DST (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી) ડિપાર્ટમેન્ટમાં ટેક્નિકલ અનુભવોને અવગણીને જૂનિયર અધિકારીઓને ચાર્જ અપાયો છે. જેનાથી વિભાગમાં આડેધડ બદલીઓએ વિભાગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. અગાઉ પણ બદલીનો વિવાદ થયો હતો. કેટલાક ઉચ્ચ અધિકારીઓને સૂચનો ના પસંદ પડ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.26 ફેબ્રુઆરી 2026થી 1
ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા, પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શૉનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11થી 14 નવેમ્બર 2025 દર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીક માતર ગામ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલા એક ટ્રેલરે રોડ સાઈડ રેલિંગનું કામ કરી રહેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર પર કામ કરી રહેલા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યાર
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઇટ હવે અઠવાડિયાના સાતેય દિવસ ઓપરેટ થશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત સુરત-બેંગકોક-સુરત ફ્લાઇટ 1 ડિસેમ્બર, 2025થી દૈનિક બનશે. અગાઉ આ ફ્લાઇટ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ ચાલતી હતી, પરંતુ ફ્લાઇટમાં હંમેશા 90 ટક
ગોધરા ફાસ્ટ ટ્રેક સેશન્સ કોર્ટે વર્ષ 2003માં અપાયેલા ચુકાદામાં નિર્દોષ છૂટેલા ત્રણ વ્યક્તિઓ જગદીશ ત્રિવેદી, રમેશ ડામોર અને મોહન પંચાલ સામે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2004માં રાજ્ય સરકાર દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે સરકારની અપીલ નકારીને ત્રણેય વ્યક્તિઓને નિ
આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતે વર્ષ 2025ને “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજની ઓળખ અને બહાદુરીના પ્રતિક છે, જેમના સન્માનમાં ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે આદિવાસી સમુદાયો પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર દેશની રાજધાની દિલ્હીની બહાર અને નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી - એકતાનગરના આંગણે ભારત પર્વ - 2025ની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં શુક્રવારે રાત્રે રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી 3 કિલોમીટર દૂર આવેલા હળમતીયા હનુમાન મંદિરે કારતક વદ-3, શનિવારે ભવ્ય પાટોત્સવ ઉજવાયો. આ પ્રસંગે હવન, સુંદરકાંડ, સામુહિક રામધૂન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરનું નામ ખેતરમાં હળ હાંકતી વખતે જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ નીકળ
જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારી 'એકતા યાત્રા'ના આયોજન માટે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે આ બેઠક મળી હતી. આ યાત્રા તા. 13થી 17 નવેમ્બર દરમિયાન જામનગર શહેર અન
પોરબંદર શહેરમાં મધમાખીઓના ઝુંડે રાહદારીઓ અને વાહનચાલકો સહિત અંદાજે 30 જેટલા લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટના માધવાણી કોલેજથી એકતા ગ્રીનસિટી તરફ જતા રસ્તા પર સવારે 9 વાગ્યાથી સાંજ સુધી બની હતી, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. મધમાખીઓના ઓચિંતા હુમલાથી રસ્તા પર અફરાતફરીનો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ અવસરે તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આદિવાસી સમ
પોરબંદર પેરોલ/ફર્લો સ્કોડે ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા અને ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુના સંદર્ભે કરવામાં આવી છે. આરોપી કેંદુ ઉર્ફે માનસીંગ નાકીયા અજનાર (ઉં.વ. 55) વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આઈપીસ
ભુજ તાલુકાના દુર્ગમ બન્ની હોડકો ગામ નજીક 17માં પશુ મેળો યોજાયો છે. બન્ની પશુ ઉછેરક માલધારી સંઘઠન દ્વારા 17મા પશુ મેળામાં કચ્છના વિવિધ વિસ્તારમાંથી માલધારીઓ પોતાના પશુ સાથે મેળામાં ઉમટી પડ્યા છે. મેળા અંદર ગાય, ભેંસ, ઘોડા સહિતના મોટી સંખ્યામાં પશુઓની લે-વેચ કરવામાં આવી છે. જેમ
પાટણના શ્રેષ્ઠી અને ઝવેરી બજારના પૂર્વ પ્રમુખ પ્રહલાદભાઈ ડાહ્યાભાઈ સોનીનું અવસાન થતાં તેમના દેહનું દાન કરવામાં આવ્યું છે. શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના ચક્ષુદાન-દેહદાન કાર્યક્રમ અંતર્ગત ધારપુર મેડિકલ કોલેજ ખાતે તેમના દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. પ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવી રહેલા આ ટ્રકમાંથી રૂ. 11.26 લાખની કિંમતની 4704 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનેરા પોલીસ ન
પાટણ એલ.સી.બી.એ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. વરાણા ગામના પીકઅપ સ્ટેન્ડ નજીકથી ₹12,88,960નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાના નિર્દેશોના આધારે કરવામાં આવી હતી. એલ.સી.બી.ની ટીમ પ
રાષ્ટ્રગૌરવના પ્રતીક 'વંદે માતરમ' ગાનને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં સમૂહગાન કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે પોરબંદર જિલ્લામાં પણ અનેક સ્થળોએ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ કાર્યાલયનો પણ સમાવેશ થાય છે. પોરબંદર સ્થિત જિ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની બોર્ડ ઓફ સ્ટુડન્ટ ડેવલપમેન્ટની પ્રથમ બેઠક કુલપતિ ડો. કિશોર પોરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નવા યુનિવર્સિટી એક્ટ હેઠળ આ પ્રથમ બેઠકમાં આગામી જાન્યુઆરી માસમાં યુનિવર્સિટી યુવક મહોત્સવનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.
પાટણના શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વ. પ્રહલાદભાઈ ડી. સોનીનું દેહદાન અને ચક્ષુદાન ધારપુર મેડિકલ કોલેજને કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે આ દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સ્વ. પ્રહલાદભાઈ સોની પાટણના ઝવેરી બજારના વર્ષો સુધી પ્
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જનતાનગર ખાતે રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ જાગૃત અંબાજી માતાના મંદિર પરિસરમાં યોજાયો હતો. આ રાહી ફાઉન્ડેશનનો 199મો 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' હતો,
ભારતના રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક ગણાતા વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 07/11/2025 ના રોજ સવારે 9:30 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રભક્તિની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો. કાર્યક્રમની શરૂ
મોરબીના વીસીપરા વિસ્તારમાં બાળકના સામાન્ય ઝઘડાને કારણે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવાનને માથા અને પડખાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલા બાદ આરોપીઓએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે
ભાવનગરના ચોથા ધોરણના વિદ્યાર્થી હિતાંશ ત્રિવેદીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું સ્થાન, બન્યો 'IBR Achiever' પોર્ટુગલ, સર્બિયા અને તુર્કીમાં ગોલ્ડ મેડલ વિજેતા હિતાંશ ત્રિવેદીના ચિત્રોનું ભાવનગરમાં પ્રદર્શન માત્ર નવ વર્ષના અને ચોથા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હિતાંશ
સુરત શહેરમાં રહેતા અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય સિનિયર સિટીઝનને રાતોરાત લખપતિ બનાવવાની લાલચ આપવી સાયબર ગઠિયાઓને ભારે પડી છે. HYFIN Markets Ltd નામની બોગસ ફોરેક્ષ ટ્રેડિંગ કંપનીમાં વાર્ષિક 70%ના ઊંચા વળતરની લાલચ આપી ગઠિયાઓએ સિનિયર સિટીઝન પાસેથી તેમની જિંદગીભરની
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મીરપ ગામે ગેરકાયદેસર રેતી ખનન અને વહન કરતા એક ટ્રક અને એક ટ્રેક્ટરને ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં ₹14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે રૂટિન ચેકિંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી બા
રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિયેશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ જણાવ્યું છે કે 4 નવેમ્બર, 2025ના રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બન્ને મંત્રી, અગ્ર સચિવ, નિયામક અને અન્ય ટોચના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ સમજૂતીનો
મહીસાગર SOG પોલીસે કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી મહેશ કોદરભાઈ પરમારને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા 27
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર આવેલ સૂર્યનગર સોસાયટી પાસે ઝાડી ઝાંખરામાં મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ખુલ્લામાં ઠાલવી દેવામાં આવ્યો છે. આ વેસ્ટ કોઈ હોસ્પિટલ કે મેડિકલ સંચાલક દ્વારા નાખવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ બાયોમેડિકલ વેસ્ટ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં PGVCLના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના વીજ ચેકિંગ દરમિયાન બની હતી, જેમાં ગ્રામજનોએ કર્મચારીઓ પર દાદાગીરી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અ
ભચાઉ નગરમાં રેલવે દ્વારા નવા ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે બે મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા છે, જેના પરિણામે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે. ભૂકંપ બાદ નવનિર્મિત ભચાઉના દક
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાનારી યુનિટી માર્ચ અંગે છોટા ઉદેપુરના સાંસદ જશ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી માટે આગામી દિવસોમાં યુનિટી માર્ચ કાઢવામાં આવશે. આ યાત
• કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે બે નહિ ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માં-બાપ છે : ગોપાલ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનને પગલે સરકાર દ્વારા ગઈકાલે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જો કે આ પછી આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ પેકેજન
રાજકોટના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ પાસે 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જે પૈકી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીને પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્
ઓક્ટોબર 2025માં પડેલ કમોસમી માવઠાને કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતોને મગફળી, કપાસ જેવા પાકોને મોટું નુકશાન થયું છે ત્યારે ભાવનગરના ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતે ડુંગળીને પોષણક્ષમ ભાવ નહીં મળતા ઉભા પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધું છે. ડુંગળીના ભાવ તળીયે જતા ખેડુતોના હાલ બેહ
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થિનીઓની ટીમ વિજેતા બની છે. આ સ્પર્ધા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, રાજનગર-પાલડી ખાતે યોજાઈ હતી. આ જીત સાથે ટીમે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે સ્થાન મેળવ્યું છે
બાપુનગર સ્થિત મહિલા વાણિજ્ય મહાવિદ્યાલયમાં વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રમુખ પુરષોત્તમ કકાણી, મેનેજિંગ ડાયરેક્ટર વી. પી. પટેલ અને કોલેજના પ્રિ
અમદાવાદમાં મણિનગર મહેશ્વરી મિત્ર મંડળ દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રા મણિનગરથી શરૂ થઈને શાહીબાગ ખાતે આવેલા કેમ્પ હનુમાન મંદિર સુધી પહોંચી હતી.
અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલા લીલામણી કોમ્પ્લેક્સ નજીક એક ગોડાઉનમાં ટ્રકની અંદરથી ભારતના સૌથી ઝેરી સાપ પૈકીના એક રસલ વાઇપર (ખડચિતડો)નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટના ગાંધીનગરથી આવેલા માલસામાન ભરેલા ટ્રકમાં બની હતી. ટ્રકમાં માલસામાન ઉતારતી વખતે સાપ દેખાતા સ્
સંઘ પ્રદેશ દમણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો પર વિજય મેળવી ભાજપે પાલિકા પર કબજો જમાવ્યો છે. આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપને બે બેઠકો મળી છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, દમણ નગરપાલ
અમદાવાદ, 7 નવેમ્બર 2025: ADC બેંક U-19 (વન ડે) સ્કૂલ ટુર્નામેન્ટ 2025-26 ની સુપર નોકઆઉટ રાઉન્ડ મેચમાં સેન્ટ કબીર સ્કૂલે J.L. ઇંગ્લિશ સ્કૂલ સામે પાયોનિયર ક્રિકેટ એન્ડ સ્પોર્ટ્સ એકેડેમી, અમદાવાદ ખાતે વિજય મેળવ્યો. આ જીતમાં 17 વર્ષીય બેટ્સમેન રણવિજય એ. રાઠોડનું પ્રદર્શન મુખ્ય રહ્યું. સેન્ટ કબીર
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ₹10,000 કરોડના રાહત પેકેજથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ આર્થિક સહાય આગામી ઉનાળુ પાકના વાવેતર માટે મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પેકેજ અંતર્ગત, પિયત અને બિન-પિયત જમીનનો ભેદ

27 C