રાજકોટમાં બર્થ ડે સેલિબ્રેશન કરવા ગયેલા 7 મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં ભિખારીને હેરાન કરતા 18 વર્ષના યુવાન ધાર્મિક મકવાણાનું બર્થ ડે બોય રાહુલ વાઘેલાના પિતરાઈ ભાઈ મયુર લઢેરે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. જે ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમા
જામનગરના હાપા વિસ્તારમાં એક વેપારીના મકાનમાં ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરો મકાનમાંથી રૂ. 50,000 રોકડા અને એક મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાપા મેઈન બજાર વિસ્તારમાં રહેતા અને ફેરીનો વેપાર કરતા ઇન્દ્રકુમાર અર્જુનદાસ પરસરામાણીના
મહેસાણા જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન ખનિજ અધિકારીઓએ સુંઢિયા, લાડોલ,નુગર નજીક ખનિજચોરી જતાં ચાર ડમ્પર ઝડપી લઈ તેના વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગ્રેવલ ખનિજચોરીના વાહનમાલિકને રૂ. 3.81 લાખનો દંડ ફટકારી તેની રીકવરી કરી ગાડી મુક્ત કરવામાં આવી હતી. ગેરકાય
કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક આજે વહેલી સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી કચેરી, ગાંધીનગર દ્વારા આ આંચકાની નોંધ લેવામાં આવી છે. આ ભૂકંપનો આંચકો વહેલી સવારે 2.28 વાગ્યે નોંધાયો હતો. જોકે, શિયાળાની રાત્રિમાં ગાઢ નિદ્રામાં હોવાને કારણે કેન્દ્રબિંદુ આસપાસ
નવસારી શહેરના છાપરા રોડ પર પટેલ સોસાયટી નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક ગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં એક ટોયોટા હાઇરાઇડર કાર ઊભેલા ટેમ્પો ટ્રાવેલર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટોયોટા હા
ગિરનાર જંગલ વિસ્તારની નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં મોડીરાત્રે એકસાથે 7 જેટલા સિંહોનું ટોળું બિન્દાસ્ત આંટાફેરા મારતું જોવા મળતાં સ્થાનિકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો છે. આ ઘટના ગત મોડીરાત્રિ દરમિયાન બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે
નવસારી જિલ્લામાં દીપડાઓનું ગ્રામ્યમાંથી શહેરી વિસ્તારો તરફ સ્થળાંતર થતાં શહેરીજનોમાં ભયનો માહોલ છે. માનવ વસાહતો નજીક દીપડા નિયમિતપણે જોવા મળી રહ્યા છે. ગણદેવી તાલુકાના તલોધ ગામમાં દીપડાનો આતંક વધ્યો છે. છેલ્લા બે દિવસમાં દીપડાએ એક વાછરડું અને એક ભૂંડનો શિકાર કર્યો હતો.
ઝાલોદ તાલુકાના રીંછુમરા ગ્રામ પંચાયત ના નવનિયુક્ત સરપંચ કમલેશ નરસિંગ હઠીલા પર ગામના ઈતેશ બચુ નિનામાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું છે કે સરપંચને ત્રણ પુત્રો હોવા છતાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં માત્ર બે જ
પાટણ તાલુકાના એક ગામની 46 વર્ષીય મહિલાને બ્લેકમેલ કરીને રૂ. 27.25 લાખની છેતરપિંડી કરવાના કેસમાં આરોપી પરેશ બેચરભાઈ પટેલના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મંગળવારે સાંજે બાલીસણા પોલીસે બંને આરોપી પરેશ પટેલ અને ઝાકીરહુસેન અબુબકર મેમણને પાટણની જ્યુડિશિયલ કોર્ટમા
વાગરા તાલુકાના સાયખા GIDCમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં આજે મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઘણા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના કારખાનાઓમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બે કર્મચારીઓની હાલત ગંભીર છે. તમામ ઇજ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે વૃદ્ધનું મોત થયું છે. મોરિયા અને ચાંદોદ રેલ્વે સ્ટેશન વચ્ચેના રેલ્વે ટ્રેક પર થાંભલા નંબર 19/18 પાસે એક અજાણ્યા વૃદ્ધ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાન
અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વિવાંતા ઈન્ટરનેશનલ સ્પા સેન્ટરમાં એએચટીયુની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે આઠ નોર્થ ઇસ્ટ યુવતીઓને મુક્ત કરાવી હતી જ્યારે મેનેજરની ધરપકડ કરી હતી. સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહક મોકલીને રેડનો પર્દાફાશ કર્યો હતો. સ્પામાં મસાજની આડમાં દેહવેપા
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોર વ્હીલર ચાલકે પૂરઝડપે એક્સેસ ચાલકને ટક્કર મારી હતી જેના કારણે એક્સેસ પર બેઠેલા યુવકોને ઇજા પહોંચી છે.બનાવમાં એક યુવક ઉછળીને ગાડીના કાચ પર અથડાયો હતો જેના કારણે યુવકને વધારે ઇજા પહોંચી છે.હાલ યુવક સારવાર હેઠળ છે.બી ડિવિઝન ટ્રાફિક પોલ્સ ફ
વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આવેલી કપુરાઈ ચોકડી પર ગમખ્વાર અકસ્માત થયો છે. બાઇક સવાર બે લોકો ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા મોત થયા છે. સુરત તરફ જવાના માર્ગે અકસ્માત થયો છે. આ મામલે કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
રાજસ્થાનના સિકરમાં થયેલા બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં વલસાડ તાલુકના ફલધરા ગામના ચાર લોકોના મોત થયા છે, જ્યારે 28 મુસાફરો ઘાયલ થયા છે. તેમાંથી સાતની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વૈષ્ણવ દેવી માતાના મંદિરે અને રા
રાજકોટનાં મોરબી રોડ સ્થિત હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે 4 વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર સુધી દેખાઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીમાં પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી
હિંમતનગરમાં બુધવારે સવારે 7.15 કલાકની આસપાસ આકાશમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. સૂર્યોદય થઈ રહ્યો હતો ત્યારે એક પછી એક પાંચથી વધુ વિમાન કે રોકેટ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ પસાર થતા દેખાયા હતા. આકાશમાં પસાર થઈ રહેલા આ યંત્રો પર સૂર્યના કિરણો પડતા એક અલગ જ દ્રશ્ય સર્જાયું હતું. સ
રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેથી નલિયા સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં એક ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી અમદાવા
વલસાડ રૂરલ પોલીસે ૩૧ ડિસેમ્બરની ઉજવણી પહેલાં સક્રિય બનેલા બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. પોલીસે રૂ. ૧૧.૦૭ લાખનો વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. ૨૧.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ, પીઆઈ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના વોલીબોલ કોર્ટ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં કુલપતિ ડૉ. કે. સી. પોરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, વોલીબોલ ફ
સીંગવડ તાલુકાના બારેલા ગામે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં પાંચ ભાઈઓના પાંચ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનામાં ચાર બકરાના કરુણ મૃત્યુ થયા હતા, જોકે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આગની ઘટના મધરાત્રે લગભગ 12:30 વાગ્યે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, મકાનના પાછળના
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની વારાહી કોર્ટે રોકાણના નામે છેતરપિંડી કરવાના 20 વર્ષ જૂના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. મુખ્ય સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સંજય ચૌધરીની કોર્ટે આરોપી પ્રફુલ્લકુમાર બાબુલાલ ઠક્કર (રહે. થરા, તા. કાંકરેજ) ને IPC કલમ 420 હેઠળ ઠગા
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળશે, જેમાં રાજ્યના ખેડૂતો, વેપારીઓ અને નાગરિકોને અસર કરતા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીની હાલની પરિસ્થિતિ અને પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા બેઠકમાં મુખ્ય એજન્ડા રહ
સુરત, જે એક સમયે 'સૂર્યપુર' તરીકે જાણીતું હતું, તે હવે સાચા અર્થમાં 'સૂર્ય નગરી' બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. શહેરની સતત વધતી જતી વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2030 સુધીમાં 100% રિન્યુએબલ એનર્જી સ્રોતમાંથી વીજળી મેળવવાનો એક મહત્ત્વપૂર્ણ
મોરબીની મેમણ શેરીમાં આવેલા એક મકાનમાંથી 2 કિલો 230 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનામાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસને કુબેરનાથ મેઈન રોડ પર આવેલી મેમણ શેરીમ
માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામ નજીક દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠીઓ પર એલસીબી અને સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 6200 લીટર આથો અને 365 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, બંને સ્થળોએથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ એમ.પી. પં
વેરાવળ નજીકના શાંતિપરા ગામે આવેલી જય દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. આ કેમ્પ સ્વ. વિનુભાઇ રાજાભાઇ વાળા (જાનુડા) ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરાયો હતો. રેડક્રોસ બ્લડ બેન્ક (વેરાવળ) ના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. જેમાં ગામના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી શેરડીનું વાવેતર અપનાવી બમણીથી વધુ આવક મેળવી રહ્યા છે. આ ખેડૂતોને શેરડીની ખેતીમાં પ્રતિ વીઘા રૂ. 1.80 લાખ સુધીની આવક થાય છે, જે કપાસ કે મગફળી જેવા નિયમિત પાકો કરતાં ઘણી વધારે છે. સામાન્ય રીતે ગુજરાતના ખેડૂતો અ
સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) સ્થિત કેવડિયા સંકુલમાં રાજકોટ શહેરના યુવાન આર્કિટેક્ટ રિશીન મિત્રાએ એક અદ્ભુત અને અનોખા પ્રોજેક્ટને સાકાર કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 3.5 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ બોન્સાઈ વન એશિયાનુ
રાજકોટ સહિત સમગ્ર દેશના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે બાળકોને લાંબા સમયથી શરદી-ઉધરસ હોય તેને લોકો ખાસ ધ્યાનમાં લેતા નથી, પરંતુ આવા શરદી-ઉધરસનું કારણ જાણવું જરૂરી છે. તાજેતરમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 4 વર્ષની બાળ
દાહોદ બદલી થઈને એક ફોરેસ્ટ અધિકારીને જુનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. ત્યાર બાદ તે ચાર્જ સંભાળે છે, પરંતુ અચાનક જ એક દિવસ તેને ખૂબસૂરત વનકર્મી યુવતી મળે છે અને એક બીજા સાથે વાત થાય છે. ધીમે ધીમે આ પરિચય મિત્રતામાં પરિણમે છે અને મિત્રતા બાદ બન્ને એકબીજાને મનોમન ચાહવા લાગે છ
વિદેશમાં વસતા ગુજરાતીઓની કર્મભૂમિ ભલે ગમે તે દેશ હોય, પરંતુ તેમની માતૃભૂમિ તો ગુજરાત જ રહેવાની અને તેઓ પોતાની માભોમના વિકાસ માટે અથાગ પ્રયાસો કરતા હોય છે. ગુજરાતના વિકાસમાં દિલીપ બારોટનું પણ યોગદાન રહ્યું છે. દિલીપ બારોટે ગાંધીનગરમાં ઇન્ફોસિટીનો પ્રોજેક્ટ પૂરો કર્યો હતો
5 ડિસેમ્બરે જામનગરમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની જાહેરસભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું હતું. જેણે જૂતું ફેંક્યું તે છત્રપાલસિંહે એવું કહ્યું હતું કે મેં પ્રદીપસિંહ પર ફેંકાયેલા જૂતાંનો બદલો લેવા માટે આવું કર્યું છે. જો કે હકીકત કંઇક જુદી જ છે. આ ઘટના પાછળ જામનગર મહાન
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
નખત્રાણા તાલુકાના મુરૂ ગામમાં થયેલી ઘાતકી હત્યામાં મૃતક યુવાનનું શિર અંદાજે 24 કલાકની શોધખોળ બાદ મંગળવારે બપોરે બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. દરમિયાન મૃતક રમેશ અને બેમાંથી મુખ્ય આરોપી કિશોર બન્ને મિત્રો હોવાનું બહાર આવ્યું છે. મૃતકના એક મહિલા સાથે સબંધની જાણ થયા બ
ધોળાવીરાનો યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહરની યાદીમાં સમાવેશ થતાં જ તદ્દન બોગસ આધારો ઉભા કરી ખારોડા ગામની 70 કરોડથી વધુની બજાર કિંમત ધરાવતી 130 એકર જમીન હડપ કરવા નિકળેલાઓ સામે જાગૃત્ત ગામલોકોની રજૂઆતને પગલે તપાસ હાથ ધરનારા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આજે એ તમામ જમીન પુન: શ્રીસરક
લખપત તાલુકાના શ્યામજી કૃષ્ણ વર્માનગર વિદ્યાલયના સંચાલન અને વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાળામાં વાલી મિટિંગનું આયોજન ન થતું હોવાનો અને વાલી સમિતિની રચના ન કરવામાં આવી હોવાનો મુખ્ય આક્ષેપ સાથે તાલુકા પંચાયતના દંડક દિનેશભાઈ ભગવાનદાસ સથવારાએ શિક્ષણ મંત્રીને રજૂઆત ક
રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ હેઠળ ભુજ થી ભીમાસર સુધીના 59.5 કિલોમીટર લંબાઈના માર્ગ માટે સરકાર દ્વારા ચાર વર્ષ પહેલાં કુકમા પાસે જમીન સંપાદિત કરવામાં આવી હતી. કુકમા પાસે જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની માલિકીની સરવે નંબર 39/1 અને 39/2ની લગભગ 6600 ચોરસ મીટર એટલે કે અંદાજે 1.5 એકર જેટલી જમીન 2022
નાબાર્ડ દ્વારા કચ્છ જિલ્લા માટે નાણાકીય વર્ષ 26/27ના પોટેન્શિયલ લિન્ક્ડ ક્રેડિટ પ્લાનનું લોન્ચિંગ ભુજ મધ્યે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કરવામાં આવ્યું હતું જેમાં આગામી વર્ષે કચ્છમાં 24212.24 કરોડના બેંક ધિરાણની સંભાવના દર્શાવાઇ હતી. ડીઆરડીએ કચ્છના નિયામક નિકુંજ પારે
કચ્છના શિક્ષણ જગતમાં એક તરફ શિક્ષકો ખૂટે છે,બીજી તરફ જે છે એ પૈકી અનેક બી.એલ.ઓ. બનીને ઘેર-ઘેર દોડતા થયા ત્યાં હવે એક ત્રીજી પીડા ઉપડી છે.મંગળવારે ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલમાં મળેલી બેઠકમાં કરાયેલી તાકીદ અનુસાર તમામ માધ્યમિક શિક્ષકોના બેંક ખાતા હવે ગમે તે બેંકમાં નહીં ચાલે,
કચ્છમાં છેલ્લા દાયકામાં નાગરિક જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. દસ વર્ષ પહેલાં જ્યારે વિવિધ પ્રકારની હિંસા, છેડતી, બળાત્કાર, એટ્રોસિટી કે અન્ય ગંભીર ગુનાઓ અંગે રિપોર્ટિંગ ઓછું થતું, ત્યારે આજે લોકો પોતાના હક અને ન્યાય માટે ખુલ્લેઆમ આગળ આવી રહ્યા છે. સમાજમાં વધતી કાનૂની સ
દિવાળી વેકેશન દરમિયાન કચ્છની મુલાકાત લેતા પ્રવાસીઓની ભીડ હવે ધીમે ધીમે ઓછી થવા લાગી છે, પરંતુ કચ્છની પ્રવાસન ઋતુ અહીં પૂરી નથી થતી. ડિસેમ્બરથી ફેબ્રુઆરી અંત સુધી ચાલનારા વિશ્વપ્રખ્યાત રણોત્સવને નિહાળવા અને સફેદ રણની અનોખી સુંદરતા માણવા માટે પ્રવાસીઓનો બીજો દોર શરૂ થશે.
કચ્છ અને મુંબઈને અનેરો નાતો રહ્યો છે અને ટ્રેનની બુકિંગના આંકડા દર્શાવે છે કે દરરોજ બે થી ત્રણ હજાર લોકો રેલ મારફતે અવરજવર કરે છે.મુસાફરોના ભારે ઘસારાને ધ્યાન રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-બાંદ્રા વચ્ચે અઠવાડિયામાં બે ફેરા સાથેની સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી તેમાં પણ
શહેરના ચીટરો સસ્તા સોનાના નામે અને એક લાખના ત્રણ લાખ કરવાના નામે લોભામણી જાહેરાતો કરી લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવી જાહેરાત કરનાર વધુ બે ચીટર એલસીબીને હાથ લાગ્યા છે. જોકે ડી-માર્ટની સામે નકલી સોનાનું બિસ્કીટ આપવાની પેરવી દરમિયાન મુખ્ય આરો
ભુજ શહેરના હ્રદયમાં આવેલ બસસ્ટેન્ડ પર લોકોની દોડધામ અને એટલું ગતિમાન છે કે અહીં દિવ્યાંગોની ચિંતા કોઇને નથી ! અહી કોઈ નેત્રવિહીન વ્યક્તિ કે વ્હીલચેર વપરાશકર્તા અથવા દિવ્યાંગ વ્યક્તિ આવી જાય તો તેઓ માટે ઊભી કરાયેલી સુવિધાનો તેઓ ઉપયોગ કરી શકે છે કે કેમ તે ચકાસવા ભાસ્કર સ્થળ
શહેરમાં પાણી ઓછા પ્રેશરથી અને ગંદું મળતું હોવાની ફરિયાદો રોજેરોજ ઊઠે છે. દરમિયાન પાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનના રહીશોને કાળા પાણીની સજા મળી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. મહિલાઓએ કાળા પાણીની બોટલો સાથે દેખાવો કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. વો
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં રાહુલ ગાંધી દ્વારા અપાયેલા નિવેદન સાથે જોડાયેલા રહ્યા. તેમણે કહ્યું કે તમામ સરકારી એજન્સીઓ પર ભાજપ-આરએસએસનો કબજો છે. બીજા મોટા સમાચાર ગુજરાતમાં નિર્ભયા જેવી હેવાનિયતના રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી-એનસીઆરમાં વધી રહે
સનફાર્મા રોડ અને તાંદલજા વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. નિવૃત્ત પ્રોફેસર રાજસ્થાન લગ્ન પ્રસંગમાં જતા તસ્કરો ઘરમાંથી રૂ.1.98 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જ્યારે તાંદલજા વિસ્તારના મકાનમાંથી 8 કિલો ચાંદી ચોરાઈ હતી. સનફાર્મા રોડ પ્રથમ એન્કલેવમાં રહેતા જયેન્દ્રકુમાર નરોત્તમદ
સુશેન રિંગ રોડ પરના સાંઈબાબાના મંદિરે ભંડારામાં મળેલા ગઠિયાએ તરસાલીના વેપારી અને તેમના મિત્રોને ગોલ્ડ અને ડાયમંડના વેપારની લાલચ આપીને રૂા.2.80 કરોડની ઠગાઈ કરી હતી. આ અંગે મકરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. તરસાલી-સુશેન રિંગ રોડ પર આવેલા હીરાબાગ ડુપ્લેક્ષમા
અમદાવાદના અસલાલીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતો યુવક સોમવારે મોડી રાત્રે મહીમાં સિક્કો નાખવા જતાં નદીમાં પડી તણાયો હતો. તેનો મંગળવાર સાંજ સુધી પત્તો મળ્યો નથી. મૂળ હરિયાણાના અને અમદાવાદના અસલાલીમાં ઓફિસ ધરાવતા ગોપાલ શર્મા અન્ય કર્મચારી સાથે વડોદરા આવ્યા હતા. તેમણે
શહેરના વાઘોડિયા રોડ પર આવેલા કેટરિંગના બિઝનેસમેનને મોબાઈલમાં સટ્ટો રમવાની લત લાગી ગઈ હતી. તેઓ સટ્ટામાં 50 હજાર રૂપિયા હારી જતાં 2 બાળકોની કોલેજની ફી ભરી શક્યો નહોતો. બીજી તરફ બિઝેનેસમેન નશો કરીને આવે ત્યારે બાળકો સાથે પત્નીને પણ ઘરમાંથી કાઢી મૂકતો હતો. જેને પગલે પત્નીએ અભયમ
કેન્દ્ર સરકારે ચેસીસ પર બસનું બોડી બનાવવા એટલે ચેસીસ પર બસ તૈયાર કરવા 1 સપ્ટેમ્બરથી નવા નિયમ લાગુ કર્યા છે, જેથી ગુજરાતમાં બસનું આરટીઓ પાસિંગ બંધ થયું છે. જેમાં વડોદરામાં 150 સહિત રાજ્યમાં 5 હજાર બસ માટે મુશ્કેલી સર્જાઇ છે. બસનું બોડીવર્ક કરતા સંચાલકોના જણાવ્યા મુજબ નવા નિયમન
અલકાપુરી પેટ્રોલ પંપ સામે મોડી રાત્રે ગેસ લાઇનમાંથી સૂસવાટાભેર ગેસ લીકેજ થતાં ટોળાં ભેગાં થયાં હતાં. જ્યાં ગેસ વિભાગની બેદરકારી વિશે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અલકાપુરી પેટ્રોલ પંપ સામે 25 મીટર દૂર ગેસ કંપનીએ ગેસ લાઇન માટે ખાડો ખોદ્યો હતો અને તેનો એક છેડો ઉપરની તરફ હતો. સોમવા
શહેરમાં હવાની ગુણવત્તા બગડતાં મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં લેવા સૂચના આપી છે. શહેરમાં પહેલી વખત નિર્માણાધીન સાઇટ પર ધૂળને રોકવા માટે લીલી જાળી નહીં લગાવનાર 127 નિર્માણાધીન બાંધકામ પર ચકાસણી કરી 28.25 લાખનો દંડ ફટકારાયો છે. નવી બાંધકામ સાઈટ પર હવા અને ધૂળને રોકી શકે તે માટે ગ્રે
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ તરફથી 8 થી 27 ડિસેમ્બર દરમ્યાન રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. . જેમાં જિલ્લાના તમામ નવ તાલુકાની ગ્રામ્ય વસ્તી સાથે શહેરી વિસ્તારને આવરી લેવામાં આવશે. જીલ્લામાં આરોગ્ય ટીમો ઘરે ઘરે જઇ તમામ સભ્યોની લેપ્રસી ના શંકાજનક ચિહ્નોની તપાસ ક
પાનોલી જીઆઇડીસીમાં આવેલી સનફાર્મા કંપનીમાં કામદારના મોત બાદ પરિવારજનોએ વળતરના મામલે હોબાળો કર્યો હતો. પરિવારના વિરોધ પ્રદર્શનમાં અન્ય કામદારો પણ જોડાયા હતાં અને મેનેજમેન્ટના વલણ સામે દેખાવો કર્યાં હતાં. કંપનીમાં રવિવારે મૂળ ઓરિસ્સાનો 37 વર્ષીય કામદાર અલાદ કંદબા ભુએ પ્
ગઇ 26 નવેમ્બરે ગુજરાતમાં કોમનવેલ્થ રમતોના આયોજનની વિધિવત્ જાહેરાત થઇ તે પછી ગુજરાત સરકારે ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2030માં કોમનવેલ્થ બાદ 2036માં ઓલિમ્પિક રમતો પણ ગુજરાતમાં જ યોજાશે તેવા હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર સ્વિત્ઝર્લેન્ડના લુસાનમ
ભરૂચ જિલ્લામાં ધોરણ-10 અને 12 ના છાત્રોને બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યાનું સમાધાન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલુ છે. હવે પહેલી વખત આ વર્ષે દરેક શાળાના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકોને વિદ્યાર્થી મિત્ર બનાવવામાં આવશે. 350 જેટલા મનોવિજ્ઞાન શિક્ષકને 11 મીએ બાળકોનું કાઉન્સેલ
થાનગઢ પીઆઈ ટી.બી. હિરાણી તથા થાનગઢ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે મેઇન બજારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ ટ્રાફિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં 30થી વધુ બાઇક ડિટેઇન કરાયા હતા. થાનગઢ પોલીસ સતત ટ્રાફિક બાબતે નિષ્ક્રિય જણાતી હતી. ત્યારે થાનગઢ વેપારી અને સિરામિક દ્વારા લીમડી વિશા
ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવા એગ્રીસ્ટેક યોજના અમલમાં છે. જેનો 2024-25થી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ કર્યો છે. એગ્રીસ્ટેક એ નીતિઓ, ધોરણો અને માર્ગદર્શિકાઓ દ્વારા સક્ષમ રજિસ્ટ્રિઝ, ડેટાસેટ્સ, API અને IT સિસ્ટમ્સનો એક સંગ્રહ છે. આ યોજનાના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે સેવાઓ
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળામાં પણ ડબલ ઋતુ સાથે સાથે મચ્છરો સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેની સામે વિવિધ રોગચાળામાં સપડાઇ રહ્યા છે. ત્યારે જિલ્લામાં ઓક્ટોબર કરતા નવેમ્બરમાં 13,560 ઓપીડી વધુ નોંધાઇ હતી. સુરેન્દ્રનગર 2025ના ઓક્ટોબરમાં 1,16,946 ઓપીડી નોંધાતા 43,291 લોકોના લોહ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી તપાસવા માટે દર વર્ષે ઇન્સ્પેક્શન ગોઠવવામાં આવે છે. જેમાં પોલીસની કામગીરી અને સતર્કતાની સાથે ક્રાઇમ ઘટાડવા માટેના આયોજનની સમીક્ષા કરવામાં આવતી હોય છે. ત્યારે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ સુરેન્દ્રનગર ઇન્સ્પેક્શન માટે આવ્યા છે. પોલીસ વડ
સાયલાના ચોરાવીરામાં વર્ડિલોપાર્જિત જમીનમાં ભાગ મામલે પરિવાર વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. આરોપી કાકાની અટકાયત પણ કરી લેવામાં આવી છે. સાયલા તાલુકાના ચોરવીરા ગામે તા.7 ડિસેમ્બરે રવજીભાઇ પોપટભાઇએ ભત્રીજા મુન્નાભાઇ વહાણભાઇને પોતાના ઘરે બોલાવ્યો હતો. જમીનના ભાગ મામલે
નાફેડે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં હલકી કક્ષાનો માલ લેનાર કેન્દ્રો લાખણી-04 “ગોગાપુરા પટેલ વાસ (ઘાંટા) સેવા સહકારી મંડળી લિ. અને પાંથાવાડા 05 દાંતીવાડા તાલુકા સહકારી કૃષિ ઉત્પાદક ખરીદ વેચાણ સંઘ લિ.”ને ખરીદીમાંથી સસ્પેન્ડ કરી છે. બન્ને સેવા સહકારી મંડળીઓની બેદરકારી બહાર આવત
ઉત્તર પશ્ચિમ રેલ્વે અજમેર ડિવિઝન હેઠળ મદાર–પાલનપુર સેક્શન પર જાવલી અને રાની સ્ટેશન વચ્ચે આવેલા બ્રિજ નંબર 632 પર આર.સી.સી. સમારકામ માટે ટ્રેનોની અવરજવર પર ફેરફાર કરવામાં આવ્યા છે જેનાથી રેલવેના ટ્રાફિક પર અસર થવાની છે અને કેટલીક ટ્રેનો રદ, ડાયવર્ટ અથવા મોડેથી ચાલશે. 11 અને 12 ડિ
પાલનપુર ખાતે નવીન જિલ્લા પંચાયત ભવનના નિર્માણ માટે રાજય સરકાર મંજૂરી આપ્યા બાદ હવે અત્યાધુનિક બિલ્ડીંગ ધરાવતા નવીન કલેકટર કચેરીના બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી છે.અંદાજીત રૂપિયા 59 કરોડ ખર્ચ નવીન કલેકટર કચેરીના બિલ્ડીંગનું નિર્માણ થશે.કચેરીની ડિઝાઈન પણ જાહેર કરાઈ છે.
પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા સરકારી સિવિલ હોસ્પીટલમાં પંચમહાલ, દાહોદ તથા મહીસાગરના દર્દીઓ સારવાર કરવા આવે છે. આ સિવિલ હોસ્પીટલને મેડીકલ કોલેજ સાથે સંલગ્ન કરી દેવામાં આવી છે. તેમ છતાં સિવિલ હોસ્પીટલમાં તબીબની અછત સર્જાતા ગંભીર દર્દીઓની હાલત કફોડી બનતી હતી. રાજ્યસભાના
ગીરગઢડા પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછતસર્જાઈ રહીં છે સમયસર ખાતર ન મળવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતો ખા
તાલાલા સહિત ગીર વિસ્તારના ભૂગર્ભ માં ભૂસ્તરીય હિલચાલ વધવા લાગી હોય મંગળવારે સવારે 7:02 કલાકે 2.6 ની તીવ્રતા નો ભૂકંપ નો વધુ એક ભારે આંચકો આવતા લોકો માં ભય છવાઈ ગયો હતો.ભૂકંપ નું એપી સેન્ટર તાલાલા થી 11 કિમી દૂર નોર્થ ઈસ્ટ દિશામાં હરીપુર ગામ નજીકના જંગલ વિસ્તારમાં નોંધાયું છે ભૂકં
જામનગર શહેરમાં ટ્યુશન કલાસિસ સંચાલિકાને સાસરીયાઓએ ત્રાસ આપી મારકુટ કરીને પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુકી મારકુટ કરતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના અર્હામ-3, ગ્રીન્સ પાર્ક કોલોનીમાં રહેતા અને ટ્યુશન કલાસીસ ચલાવતા જલ્પાબેન (ઉ.વ.36) નામની મહિલાના વર્ષ 2012માં શહેરમાં જ ર
ભાવનગર યુનિવર્સિટી તંત્ર લાંબા સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે બેદરકાર હોય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અનેક વખત આવેદન આપી સૂચનાઓ કરી હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે. જેથી વિધાર્થીને પડતી મુશ્કેલી માટે લાંબી લડત આપવા પર
આણંદમાં સાઈબર ફ્રોડની રકમ મહિલાના બેંક એકાઉન્ટમાં નાંખી ઠગાઈ કરતી ગેંગને સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી હતી. આ બનાવ અંગે સાઈબર ક્રાઈમે પાંચ શખસ વિરૂદ્ધ રૂપિયા 13.38 લાખુત ઠગાઈનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેર સ્થ
આણંદ શહેર રેલ્વે સ્ટેશન વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી રોડ બંને બાજુએ વાહનો પાર્ક કરવામાં આવતાં હોવાથી ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. જેને ધ્યાને લઇને મનપા કમિશ્નરે શહેરનું સૌ પ્રથમ પાર્કિંગ સ્ટેન્ડ બનાવવા માટે આયોજન હાથ
મેહુલ પટેલ, સુમન પટેલ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી એકવાર ‘મોતનો ખેલ’ શરૂ થઈ ચૂક્યો છે. અને તે પણ ‘સરકારી પરવાનગી’ સાથે. દિવ્ય ભાસ્કરે આદિવાસી વિસ્તારોમાં ઊંડાણપૂર્વક તપાસ કરી તો ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું છે. ઠેર ઠેર નકલી ડોક્ટરોએ ક્લિનિક ખોલી રાખ્યા છે અને ત
સુભાષબ્રિજની સ્થિતિ બહારથી સારી છે, પરંતુ કેન્ટીલીવરની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો સ્પષ્ટ અભિપ્રાય કન્સલ્ટન્ટ પંકજ એમ. પટેલ દ્વારા 5 મહિના પહેલાં જ અપાયો હતો. જોકે તે સમયે મ્યુનિ. એ ચુપકીદી સેવી હતી તેમ જ આ બ્રિજની હાલત ખરાબ હોવાનો અહેવાલ છતાં તેને રિપેર કરવા કોઈ ઉતાવળ કરી ન હતી
જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં આજે બપોર પછી એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને છત્તીસગઢના ધારાસભ્ય દેવેન્દ્રસિંહ યાદવ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને ક
ગાંધીનગરના પેથાપુર ગામમાં રહેતા અને બજાજ શો રૂમમાં નોકરી કરતા એક યુવક સાથે નિકાહ કરી થોડા જ દિવસોમાં નવવધૂ મહારાષ્ટ્ર ખાતે ભાઈના એક્સિડન્ટનું બહાનું બતાવીને નાસી જઈ એક લાખની ઠગાઈ આચરવામાં આવતા પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. છોકરીવાળા લગ્નના ખર્ચામાં સક્ષમ
એસજી હાઈવે પર બેફામ ગાડી હંકાવી 9 નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલ સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. સાક્ષીઓ કોર્ટમાં જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકોના મૃત હાલતમાં પડ્યા હતા. જો હું ગાડીના પાછળના ટાય
17 વર્ષની પુત્રીનું ઊંઝા ખાતે રહસ્યમય સંજોગોમાં રેપ બાદ મોત થયું હોવાના આક્ષેપ સાથે પિતાએ હાઇકોર્ટમાં સ્વતંત્ર તપાસ માટે કરેલી અરજીમાં હાઇકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. આ સમયગાળા દરમિયાન તપાસ નાયબ પોલીસ અધિક્ષક, એસડીપીઓ મહેસાણાને સોંપવામાં આવી છે અને આગામી તારીખ સુ
ઝાંપા બજાર વિસ્તારમાં આવેલો દેવડી રોડનો વિવાદ હવે વધુ વકર્યો છે. ટ્રાફિકની ગીચતાવાળા આ વિસ્તારમાં વર્ષોથી વાહન વ્યવહાર માટે ચાલુ રહેલો આ રસ્તો બંધ કરી દેવાના મનપાના ઠરાવ બાદથી સ્થાનિક લોકોમાં ભારે વિરોધ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં આ રસ્તા પર ગેટ મૂકીને રાહદારીઓ માટે પણ
નિકોલમાં જાહેરમાં જ પત્નીની હત્યાનો પ્રયાસ કરનાર પતિના આગોતરા જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા છે. હત્યાનો પ્રયાસ કરનાર પતિએ અગાઉ જામીન મેળવી લીધા હતા, પરંતુ તે બાદ હત્યાના પ્રયાસની કલમ ઉમેરો કરવામાં આવ્યો હતો. જેથી પત્નીની હત્યાના પ્રયાસ કેસમાં આરોપી પતિ મયંક પટેલે ધરપકડથી
રાજકોટના મંગળા રોડ ઉપર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે પેંડા અને મુર્ગા ગેંગ સામે ગુજસીટોકનો ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 17 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામને જેલહવાલે કરવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે, શહેરમાં ગેંગ
મોરબી મહાપાલિકાએ નહેરુ ગેટ ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન 60થી વધુ લારી, ગલ્લા અને પાથરણા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાપાલિકાની ટીમે મંગળવારે મોડી સાંજે આ ઓપરેશન પાર પાડ્યું હતું. દબાણ હટાવવાની સાથે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ક
પોરબંદર મહાનગરપાલિકાએ શહેરની જર્જરિત એમ.ડી. સાયન્સ કોલેજને સોમવારે બપોરે ૩ વાગ્યે સીલ કરી દીધી છે. કાર્યવાહી સમયે કોલેજમાં અભ્યાસ ચાલુ હોવાથી, મનપાની ટીમે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી ઇમારતનો મુખ્ય દરવાજો સીલ કર્યો હતો. કોલેજના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, સં
રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આવેલ ગોકુલ પાન વાળી શેરીમાં આવેલા એક બંગડીના કારખાનામાં આજે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે ધુમાડાના મોટા ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. બનાવ બનતાની સાથે આસપા
સુરત ક્રાઇમ બ્રાંચે જહાંગીરપુરા વિસ્તારમાં દરોડો પાડીને 137 ગ્રામ ચરસ સાથે ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે, જેમણે હિમાચલ પ્રદેશના કસોલથી બાયરોડ કારમાં ડ્રગ્સની હેરાફેરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં વેસુમાં રહેતા કોન્ટ્રાક્ટરનો પુત્ર અનુપ બિષ્ટ મુખ્ય સૂત્રધાર છે, જ્યારે મયંક
રાજકોટનો કુખ્યાત તસ્કર ભાદો સોલંકી ત્રણ વર્ષ બાદ ફરીવાર સક્રિય થયો છે. તરઘડીયાની રૂ. 6.47 લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ગત 3 ડિસેમ્બરના રોજ ધોળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં જમાઈ અને પરપ્રાંતીય શખ્સ સાથે ટોળકી ત્રાટકી હતી અને ચોરીને અંજામ આપ્ય
વલસાડ તાલુકાના પારનેરા ગામમાં આવેલા મહેન્દ્રાના શોરૂમમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના પારનેરા અંબાજી માતાના મંદિર નજીક બની હતી. વલસાડ નગરપાલિકા ફાયર વિભાગની ટીમે શોરૂમના POPનો ભાગ તોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોરૂમમાં સિલિંગના ભાગે શોર્
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર
નોટબંધીમાં સુરતમાં રૂ. 60.52 કરોડ જમા કરાવવા મામલે સુરત સબ-ઝોનલ ઓફ્સિના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ મહર્ષિ સંજયકુમાર ચોક્કસ, હિમાંશુ રજનીકાંત શાહ, સુનિલ રમેશભાઈ રૂપાણી, શાહ મગનલાલ ગુલાબચંદ ચોકસી, મહર્ષિ ટ્રેડર્સ અને ડીએન ટ્રેડર્સ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દા

30 C