સુરેન્દ્રનગરના IOCL દુધરેજ ખાતે આજે બોમ્બ હુમલાની સ્થિતિને પહોંચી વળવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ, SOG, LCB, પેરોલ ટીમ, BDDS ટીમ, ડોગ સ્ક્વોડ, QRT ટીમ, ટ્રાફિક શાખા અને ફાયર બ્રિગેડ સહિતના વિવિધ વિભાગોએ ભાગ લીધો હતો. મોકડ્રી
દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારની સાંજે થયેલા ભયાનક વિસ્ફોટમાં 8 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચિંતા અને સતર્કતા વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુર
દિલ્હીમાં મોડી સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત સરકારે રાજ્યના તમામ મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા તાત્કાલિક આદેશો આપ્યા છે. આ આદેશોના પગલે, જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાધીશ મંદિરે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજાગ બન્યા છે. આ એલર્ટના પગલે, નવસારી શહેરના પ્રવેશદ્વાર ગ્રીડ હાઈવે પાસે ગ્રામ્ય પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
દિલ્હીમાં થયેલા કારમાં બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આના પગલે સરહદી કચ્છ જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. કચ્છના પશ્ચિમ અને પૂર્વ વિભાગમાં આવેલા તમામ પોલીસ મથકોના એન્ટ્રી અને એક્ઝિ
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટની ઘટના બાદ ગુજરાતમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈબી દ્વારા અગાઉથી જ વિસ્ફોટકો ઝડપાવાની ઘટનાઓમાં વધારા અંગે એલર્ટ અપાયું હતું. આ ઘટનાને પગલે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ શર
ભુજની પોક્સો કોર્ટે ધોરણ-6માં અભ્યાસ કરતી સગીરા સાથે ટ્યુશન ક્લાસમાં અડપલાં કરવા બદલ એક સંચાલકને સજા ફટકારી છે. આરોપી અબ્બાસ ખબીર મંડલને પાંચ વર્ષની સખત કેદ અને કુલ 85,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના 1 જાન્યુઆરી, 2025ના રોજ બની હતી. માધાપરના નવાવાસ, રામનગરીમાં રહેતો 65 વ
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં પોલીસ એલર્ટ જાહેર કરાયું છે. આના પગલે મોરબી શહેર અને જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આજે મોડી સાંજે દિલ્હીમાં એક કારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં ર
હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ઝડપાયેલા ચાર આરોપીઓના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામોમાં સરકારી જમીન હડપ કરવાના આ મામલામાં હળવદ મામલતદારે બે મહિલા સહિત કુલ નવ લોકો વિરુદ્ધ ફરિયા
વલસાડ જિલ્લામાં 'મિશન મિલાપ' અભિયાન અંતર્ગત વાપી ટાઉન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ગુમ થયેલા બે નાબાલિગ બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું. આ બાળકો વાપીના ભડકમોરા અને નાનીસુલપડ વિસ્તારના હતા, જેમની ઉંમર અનુક્રમે 12 અને 9 વર્ષ હતી.
રાજકોટનાં મવડી રોડ નજીક ફાયર સ્ટેશનની સામે આવેલા ભારત પેટ્રોલ પંપ પર આજે આગ લાગવાની ઘટના બની હતી. પરંતુ સમયસર ફાયર વિભાગની ટીમો પહોંચી જતા મોટી જાનહાનિ ટળી હતી. જો પેટ્રોલ પંપ નજીક જ ફાયર સ્ટેશન ન આવ્યું હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, મવડી ફાયર બ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે. આ પ્રસંગે તેઓ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના જનસેવા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે. સાંસદ શોભનાબેન બારૈયાના સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના જનસેવા કાર્યાલ
રામધણ પાસે રહેતા અને ઉમિયા ચોક પાસે ઓફિસ ધરાવનાર વેપારી સાથે આદું એક્સપોર્ટ કરવાના નામે રૂપિયા 21 લાખની છેતરપિંડી કર્યા આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાંગ્લાદેશમાં આદુનો માલ વેપારીને વેચવા માટે ફરિયાદી પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા બાદ આ મા
વડોદરા પાસે આવેલા નંદેસરી ગામના સરપંચની દાદાગીરી દીન પ્રતિદિન વધી રહી છે, ત્યારે હવે આ માથાભારે સરપંચે જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટના મેનેજરને તમે દિવાળીમાં આપતા નથી, જેથી ઓછામાં ઓછા 15થી 20 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી ખંડણી માંગી હતી. જો રૂપિયા નહીં આપે તો
રાજકોટમાં ફરી ક્રિકેટ ફીવર છવાશે. શહેરના જામનગર રોડ ઉપર આવેલા નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારતની એ ટિમ અને દક્ષિણ આફ્રિકાની એ ટિમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી રાજકોટમાં શરૂ થવા જઇ રહી છે. જેને લઇને આજે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી સયાજી હોટલ ખાતે સાઉથ આફ્રિકા A અને ઈ
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. જેને પગલે બનાસકાંઠા જિલ્લાની ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્હીમાં કારમાં વિસ્ફોટને લઈને બનાસકાંઠા જિલ્લાની ત
ગાંધીનગર ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણનાનો મુદ્દો ફરી એકવાર સપાટી પર આવ્યો છે. આ વખતે પક્ષના એક અગ્રણી નેતાએ પક્ષની અંદર પોતાની વાત રજૂ કરવાની તક ન મળતાં, વોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ મૂકીને પોતાનો ઊભરો ઠાલવ્યો છે, જેના કારણે સંગઠનના હોદ્દેદારો અને નેતાઓમાં નવી ચર્ચા છેડાઈ છે.
AMC દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં આર્બીટ્રેશનના કેસોમાં જુદા જુદા વકીલોને રૂ.1.60 કરોડ અને આબટ્રિટરને રૂ. 165 કરોડ સહિત કુલ રૂ. 3.25 કરોડની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં 61 કેસોમાં હાર થઈ છે અને આર્બીટ્રેટરે આપેલા એવોર્ડ મુજબ AMCને 101.24 કરોડની ચૂકવવાની ફરજ પડી હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્
મહુવા ટાઉન પોલીસે એક વટેમાર્ગુનો આશરે 10 લાખ રૂપિયાનો કિંમતી સામાન શોધીને પરત કર્યો છે. આ સામાનમાં સોનાના દાગીના અને રોકડ રિક્ષામાં ભૂલાઈ ગયો હતો. તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા પોલીસે સ્થળ પર સીસીટીવી તપાસી આધારે રીક્ષા ચાલકને 30 મિનિટમાં શોધી થેલો પરત અપાવ્યો હતો, આ બનાવ અં
વડોદરા જિલ્લાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) એ ફરીવાર વિવાદિત નિવેદન કર્યું છે. ડભોઇના સ્નેહ મિલનમાં ધારાસભ્યએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, હમણાં પ્રમુખે કહ્યું કે 15-17 કરોડની ગ્રાન્ટ આવી હશે પણ જ્યારથી એ ભાજપમાં આવ્યા ત્યારથી ગ્રાન્ટ મળે છે. સ્વભાવિક છે ને આપણી
જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા ખોડાદા ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં રહેલો ખુલ્લો કૂવો ફરી એકવાર વન્યજીવ માટે જોખમી સાબિત થયો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કૂવામાં ખાબકેલા એક સિંહનો સમયસર સહી સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે, પરંતુ ખુલ્લા કૂવાઓ મામલે કાર્યવાહી કોના પ
પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ ટૂંક સમયમાં સંવિધાનમાં 27મા સંશોધનનો પ્રસ્તાવ મૂકવાના છે. આ સંવિધાનના આર્ટીકલ 243માં એમેડમેન્ટ કરાશે, સંશોધન કરાશે. શરીફે ગઠબંધનમાં સામેલ બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) પાસેથી સમર્થન માગ્યું છે. આ સંવિધાન સંશોધનમાં ત્રણ મહત્વન
ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરતી સુરતની સ્પેશિયલ એ.સી.બી. કોર્ટે એક તલાટી કમ મંત્રીને લાંચ લેવાના ગુનામાં દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. 17 વર્ષ જૂના આ કેસમાં સિંગણપોર ગામના તલાટી કમ મંત્રી, વર્ગ-3, હિમ્મતભાઈ સકરાભાઈ સોલંકીને 3 વર્ષની સખત કેદની સજા અને કુલ 50,000 નો દંડ ફ
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ તાજેતરમાં CRC અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી રિવાબા જાડેજાએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે.
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ગોધરા તાલુકાના લીલેસરા બાયપાસ ચોકડી પરથી ₹32.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વડોદરા તરફ જતા હાઈવે રોડ પર નાકાબંધી દરમિયાન આ જથ્થો પકડ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મ
વિજયનગર પોલીસે જાલેટી ત્રણ રસ્તા પાસેથી એક કારમાંથી રૂ. 7.74 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. પોલીસે કુલ રૂ. 10.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક હ્યુન્ડ
રાજ્ય સરકારે ભારે વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને મોટી રાહત આપતો ₹947 કરોડનો કૃષિ રાહત પેકેજ-2025નો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીની 20 ઓક્ટોબરની જાહેરાતને અમલમાં મૂકતો આ ઠરાવ જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને બનાસકાંઠાના વાવ-થરાદ સહિત 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગ
લેખિત-મૌખિક અને થીયરી એમ ત્રણ તબક્કામાં લેવાય પરીક્ષા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પોતાનું ડાયમંડ જ્યુબીલી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ એવોર્ડ રાજ્ય પાલ એવોર્ડ માટે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા નવેમ્બર માસ દરમિયાન રાજ્યમાં રાજ્યપાલ એવોર્ડ ટેસ્
સુરતના કોસાડ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય વિધવાએ વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત ચુકવી આપ્યા હોવા છતાંયે વ્યાજખોરોએ વધુ પૈસાની માંગણી કરી છેડતી કરી હતી. વ્યાજખોરો તેની અભદ્ર માંગણી નહી સંતોષાતા વિધવાનું મકાન પચાવી પાડી દીકરા સહિત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પૂણા પોલીસ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત રુવા સીએચસી સેન્ટરમાં છેલ્લા એક મહિનાથી લિફ્ટ બંધ છે, જ્યારે મહિલા વોર્ડનું શૌચાલય પણ ઉપયોગ માટે બંધ રાખવામાં આવ્યું છે. ઉપરાંત દાખલ થયેલા દર્દીઓ સાથે આવેલા પરિવારજનો માટે બેસવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે
ગુજરાતમાં નાર્કોટિક્સના વધતા દૂષણને ડામી દેવા માટે જુનાગઢ પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જુનાગઢ રેન્જ આઇજીનિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાએ સુચના કરતા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત હાઈબ્રીડ ગાંજાના
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય આરોપી હાર્દિક હળપતિની જામીન અરજી વાપી કોર્ટે નામંજૂર કરી છે. આ કેસમાં ન્યાયાધીશ એચ.એન. વકીલે આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઘટના 10 સપ્ટેમ્બર 2025ના રોજ બની હતી, જ્યારે આરોપી હાર્દિક હળપતિએ પાર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે સુધારેલું સમયપત્રક અને સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધાઓ શાળા/ગ્રામ્ય અને તાલુકા/ઝોન કક્ષા પછી યોજાશે. આ મહાકુંભમાં લોન ટેનિસ, બેડમિન્ટન, કુસ્તી, બાસ્કેટબોલ, કબ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર સિવિલ ચાર રસ્તા પરના ઓવરબ્રિજ પરથી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ચાલકને ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી આ કાર અંગે બાતમી મળી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાબ
ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલિશન અભિયાન દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન એક ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં નારાજગી દેખાઈ હતી. ઘટનાસ્થળે એ
ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાલમાં તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત મતદારોની ગણતરી અંગે તા.15, 16,22 અને 23 નવેમ્બરના એટલે કે બે શનિવાર અને બે રવિવારે પણ તમામ મતદાન મથકો ઉપર સવારે 9થી બપોરે 1 વાગ્યા
સુરત શહેરમાં બાંધકામ સાઇટ્સ પર જઈને ધાક-ધમકી આપી ખંડણી ઉઘરાવતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લીંબાયત વિસ્તારમાં એક બિલ્ડરને માનસિક ત્રાસ આપી, પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને ખંડણી માગવાના આરોપસર પોલીસે કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખની ધરપકડ કરી છે. ભૂતકાળમાં રાજકીય
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મંગળવારે ચેરમેન જયમીન ઠાકરે બોલાવી છે, જેમાં કુલ 52 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે. આ દરખાસ્તોમાં પૂર્વ ઝોનમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રસ્તાઓ પર મેટલીંગ કરવા, જુદા-જુદા વોર્ડમાં સફાઈ અને કચરો ઉપાડવાના કોન્ટ્રાક
ડાંગ જિલ્લાના ગીરા દાબદર ગામનો સ્મશાન માર્ગ ભારે વરસાદ અને પૂરના કારણે છેલ્લા બે મહિનાથી ધોવાઈ ગયો છે. માર્ગનું સમારકામ ન થતાં ગ્રામજનોને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. ખાપરી નદીના કિનારે આવેલો આ સ્મશાન માર્ગ પૂરના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. બે
જામનગરમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમની કામગીરીની સમીક્ષા જામનગર કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન. મોદી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બાયપાસની જમીન સંપાદન મુદ્દે 15 ગામના ખેડૂતો વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી
રાજકોટમાં સરકારી જમીન ઉપર વધુ એક દબાણ સામે આવ્યું છે. જેમાં શહેરના કુવાડવા હાઈવે પર સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળા શરૂ થઈ ગયાનું સામે આવ્યું છે. સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની સરકારી જગ્યા પર શ્રી સિધ્ધાર્થ ગૌશાળા અને વિધાતા ગૌ શાળા શરૂ કરી દેવાઈ છે ત્યારે આ સમગ્ર મામલાન
14 ડિગ્રી સાથે નલિયા-ગાંધીનગર સૌથી ઠંડા શહેર છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે. 14 ડિગ્રી તાપમાન સાથે નલિયા અને ગાંધીનગર શહેર સૌથી ઠંડા રહ્યા. હજી પણ ઠંડી વધી શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિય
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણી 15 નવેમ્બરે થનાર છે. આ ઉજવણીમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ જોડાશે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં યોજાશે, જેમાં સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના આયોજન સ
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. સુરલભીટ રોડ પરના અંજલીનગર વિસ્તારમાં દરોડો પાડી સાત જુગારીઓને ₹59,760 રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. પે
સુરત શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહ, તેમના પત્ની હેતલ સમીર શાહ અને પુત્ર જૈનમ સમીર શાહ વિરુદ્ધ દારૂના નશાનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે લીધેલા બ્લર સેમ્પલનો રિપોર્ટ પોઝિટવ આવતા કાર્યવાહીગત તારીખ 17/10/2025 ના ર
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક અમદાવાદ હાઇવે પર આવેલી સૂર્યનગર સોસાયટી પાસે ગત ૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઝાડી ઝાંખરામાંથી મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. આ કચરામાં બિનઉપયોગી ટેબ્લેટ્સ અને ખાલી દવાઓની બોટલોનો સમાવેશ થતો હતો. જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવી દેવા
સુરતના રીંગરોડ પર આવેલા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 9 નવેમ્બર, 2025ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એક સફાઈકર્મીની હત્યાન બનાવ બનવા પામ્યો છે. આ હત્યાનું કારણ કોઈ મોટી અદાવત નહીં પરંતુ, સગાઈ તૂટવાનો વહેમ અને પ્રેમસંબંધની શંકા હતી. સલાબતપુરા પોલીસે હત્યાનો ભેદ ગણતરીની કલા
હળવદ માર્કેટ યાર્ડમાં સોમવારે સવારે કપાસની હરાજી શરૂ થતા પહેલાં કપાસના ઢગલામાં આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજે 350થી 400 મણ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો, જોકે મોટી દુર્ઘટના ટળી હતી. માર્કેટ યાર્ડના મહારાણા પ્રતાપ સેડમાં કોઈ અગમ્ય કારણોસર કપાસના ઢગલામાં આગ લાગી હતી. જોતજોતામાં આગ 7થી 8
13 ઓક્ટોબરના રોજ અમદાવાદના પાલડી પોલીસ મથકે એક જૈન દેરાસરના પૂજારી મેહુલ રાઠોડ તથા બે સફાઈ કર્મચારી સામે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ આરોપીઓએ જૈન દેરાસરમાંથી 117 કિલો જેટલી 1.64 કરોડ રૂપિયાની ચાંદીની ચોરી કરી હતી. આ ફરિયાદ લક્ષ્મી વર્ધક જૈન સંઘના સેક્રેટરી દ્વારા દાખ
બોટાદના હડદડ ગામે ગત તા. ૧૨ ઓક્ટોબરના રોજ યોજાયેલી ખેડૂત મહાપંચાયત બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે નવો વળાંક આવ્યો છે. આ ઘટનામાં કોળી સમાજના મુખ્ય આગેવાનો દ્વારા કલેક્ટર અને એસપીને શ્રીમદ્ ભાગવત ગીતા સાથે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આગેવાનોએ પોલીસ પર લ
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત રાત્રિએ પારો એકાએક નીચે સરકીને 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે સમગ્ર સાપુતારામાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. અચાનક વધેલી ઠં
અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (ગ્રામ્ય)એ નરોડા સ્થિત દિવ્યજીવન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ.ને મોટો ઝટકો આપ્યો છે. કમિશનના પ્રમુખ એ.બી. પંચાલ અને સભ્ય ડી.એમ. સોનીએ ફરિયાદી ચિમનભાઇ મોહનભાઇ વાળાની અરજી મંજૂર કરી, ફ્લેટના અવેજમાં ચૂકવેલ ₹3,45,600 (તા. 24.12.2014થી) વાર્ષિક 12% વ્યાજ સા
ગુજરાત હાઈકોર્ટમાં આજે ધ્વનિ પ્રદૂષણ સંદર્ભની કન્ટેમ્પ્ટ અરજી ઉપર સુનાવણી યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોના ઉલ્લંઘન બદલ આ અરજી કરવામાં આવી છે. આજે ડબલ જજની કેન્ટેમ્પ્ટ બેંચ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે, ધ્વનિ પ્રદૂષણને
બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. આજે બોટાદ કોટન યાર્ડ ખાતે આ ખરીદીનો પ્રારંભ થયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ, APMC ચેરમેન અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં કુલ ચાર ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જે પૈકી ગ
છોટા ઉદેપુર જિલ્લા LCBએ વનાર જામલા ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ઈકો ગાડીમાંથી ₹2,82,864/- ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક ઈકો ગાડીમાં વિદેશી દારૂ ભરી
સુરતનો કુખ્યાત માથાભારે આરોપી સલમાન લસ્સી, જે ક્રાઈમ જગતમાં સલમાન લસ્સીના નામથી ઓળખાતો હતો, તેનું નામ હવે કાયમ માટે બદલાઈ જાય એવી શક્યતા છે. નવસારીના ડાભેલ ખાતે પોલીસ ફાયરિંગમાં પગમાં ગોળી વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરવામાં આવતાં જ તેની સાન ઠેકાણે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક પરપ્રાંતિય શ્રમજીવીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય અકસ્માતમાં મોપેડ સવાર દંપતિને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રે સારસા-રાજપારડી માર્ગ પર સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા 45 વર્ષીય ર
ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ અને માવઠાના મારથી પાયમાલ થઈ ગયા છે. ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જતાં ખેડૂત આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં સરકારે તાજેતરમાં ₹ 10,000 કરોડની સહાયની જાહેરાત કરી હતી, જેને ખેડૂતોએ 'લોલીપોપ' સમાન ગણાવી નકારી દીધી છે. આ
ભારતના સુરક્ષા અને ન્યાય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ગૌરવની ક્ષણ આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA)ના ઉપપ્ર
સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, જિલ્લામાં 16 થી 21 નવેમ્બર દરમિયાન 'એક ભારત આત્મનિર્ભર ભારત'ના સૂત્ર સાથે ભવ્ય પદયાત્રા યોજાશે. આ કાર્યક્રમોના સુચારુ આયોજ
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ. 9.21 કરોડથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કુલ 16 એજન્ડા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણીએ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના દેવા માફ કરવા
લોકશાહીના પાયા સમાન મતદાર યાદીની સચોટતા જળવાઈ રહે તે હેતુથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સઘન રીતે કાર્યરત છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ કે. દવેએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR-2026 અંતર્ગતની કામગીરી પર અંગત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે અન્વયે કલેકટર
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. પાકને ભારે નુકસાન થવાના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે. કમોસમી વરસાદ બાદ ચાર જેટલા ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા ભ
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન સૂત્ર 'બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું'ની ભાવનાને કેન્દ્રમાં રાખીને BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા (મહેસાણા)ના વિદ્યાર્થીઓએ કાર્ય કર્યું હતું. સેવા કરુણા દયા અને માનવતા જેવા ઉચ્ચ મૂલ્યોનું સિંચન વિદ્યાર્થીઓના જ
નવસારી મહાનગરપાલિકામાં યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ડ્રેનેજ નિકાલના પોઈન્ટ્સની ઓળખ માટે સર્વે ચાલી રહ્યો છે. આ ઉપરાંત, નિરાલી હોસ્પિટલ પાસે નેશનલ હાઇવેથી ભેસતખડાને પૂર્ણા નદી સાથે જોડતા ક્રીક વિકાસ માટેનો DPR
દેવગઢ બારીયા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના સસ્પેન્ડેડ સભ્ય નીલ સોનીએ અપક્ષ તરીકે ચૂંટણી લડીને 16 મતોની બહુમતી મેળવી પ્રમુખ પદ હાંસલ કર્યું છે, જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને માત્ર 8 મત મળ્યા હતા. આ સાથે નગરપાલિ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ છે. સમગ્ર ગુજરાતમાં ગઈકાલથી મગફળી ખરીદી શરૂ થઈ છે. અરવલ્લી જિલ્લામાં 17,000થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજે સવારથી જ ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડ્યા હતા. અરવલ્લી જિલ્લામાં કુલ 6 કેન્દ્રો પર ટેકાના ભાવે
પંચમહાલ જિલ્લાના ગોધરા અને ઘોઘંબા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોમાં સાત જુદા જુદા અકસ્માત સર્જાયા છે. આ ઘટનાઓમાં કુલ ચાર વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ અને કાકણપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્ય
સુરતના સી.કે. પીઠ્ઠાવાલા સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની મેચ દરમિયાન એક ઇતિહાસ નોંધાયો છે. મેઘાલય તરફથી રમતા 25 વર્ષીય આકાશે અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. ફાસ્ટ બોલર એવો આકાશે 8માં ક્રમે બ
રાજકોટમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે રાજકોટના નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાંથી એક અત્યંત ચોંકાવનારો અને જવાબદારી પર સવાલ ઉઠાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવનો વિડીયો વાયરલ થયો છે. જેમાં નર્સ ફરજ દરમિયા
સેટેલાઈટ વિસ્તારમાં આનંદ નિકેતનની સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. આનંદ નિકેતનની સ્કૂલ બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી. સ્કૂલ બસચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સ્કૂલ બસ જઈ રહી હતી ત્યારે અચાનક એક બાઇકચાલક વચ્ચે આવી ગયો હતો. જેને બચાવવા જતા આનંદ નિકેતનની સ્ક
પાલનપુર જિલ્લા પંચાયત કચેરીના ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટના કચેરીઓ શરૂ થવાના સમયે બની હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી. સ્લેબ ધરાશાયી થતા કચેરીના કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અગાઉ પણ જિલ્લા પંચાયતમાં પોપડા પડવાની ઘટનાઓ સામે આ
વિજલપોરની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 વર્ષીય શ્રમજીવી ઉમેશકુમાર સત્યનારાયણ વિશ્વકર્માનું મૃત્યુ થયું છે. તેઓ લીફ્ટ બનાવવાના ખાડામાં પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના શનિવાર, 9 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ વિજલપોરના અમરદીપ એપ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર ખાતે પહેલા માળ ઉપર આવેલી 10 બાય 10ની રૂમમાં ટીવીમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આખી રૂમમાં આગ પ્રસરી ગઈ હતી.ત્યારે રૂમની અંદર પરિવારના સભ્યો સમયસૂચકતા વાપરી સહીસલામત બહાર નીકળી ગયા હતા.જયારે ઘટનાને પગલે સ્થ
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ અસારવા ગામમાં દિવાળીથી દેવ દિવાળી સુધી “માંડવી મહોત્સવ” હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. ગઈકાલે રંગારંગ રીતે આ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. શનિવારે તો આખી રાત ગરબા ગાઈને વહેલી સવારે માતાજીને વળાવવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે તો ભક્ત
વડોદરા શહેરના એમજી રોડ પર આવેલી ચકાભાઇ જ્વેલર્સની દુકાનમાં ગ્રાંહક બનીને ખરીદી કરવા માટે આવેલો ચોર કર્મચારીની નજર ચુકવીને 75 હજાર રૂપિયાની કિંમતની સોનાની વીંટીની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. લવ પેટર્નની સોનાની વીંટી બતાવો તેમ કહેતા મહિલા કર્મચારીએ ટ્રેમાં અલગઅલગ ડીઝાઇનની વ
જામનગર જિલ્લામાં સુરક્ષાના કારણોસર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધ જિલ્લાના 154 સંવેદનશીલ રેડ અને યલો ઝોન વિસ્તારોમાં લાગુ પડશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતર
ગાંધીનગરમાં આજે નેશનલ મેરિટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ (NMSAR) બોર્ડની 23મી બેઠક મળી હતી. દરિયાઈ શોધ અને બચાવ (SAR) કામગીરી સંબંધિત તમામ બાબતો માટેનું આ દેશનું સર્વોચ્ચ નિર્ણયકારી અને સંકલન મંચ છે. ભારત સરકાર દ્વારા 2002માં સ્થાપિત આ બોર્ડ ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલની અધ્યક્ષતામ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 35 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ આંબા ગામના જાનવીબેન ઘનશ્યામભાઈ મંગાણી (ઉ.35) તરીકે થઈ છે. તેઓ GJ14 BC 9490 નંબરના બાઈક પર ગઢડાથી પોતાના ગામ આંબા તરફ જ
રેલવેમાં મોટાભાગના મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા આગામી 2 દિવસ એટલે કે, 11 અને 12 નવેમ્બરના રોજ ગાંધીનગર હાઈવે પર રાંધેજા ખાતે આવેલો રેલવે ફાટક નં. 13 અને રેલવે ફાટક નં. 15 એ 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે. બન્ને ફાટક ત્રણ કલાક માટે બંધ ર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ શહેરનાં એસજી હાઇવે પર સિંધુભવન રોડ, શીલજ, આંબલી, સાયન્સ સીટી રોડ, મોટેરા, ગોતા, શીલજ અને થલતેજ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિય
પાટણ શહેર બી. ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 32 પશુઓ સાથે એક આઇસર ગાડીના ચાલક અફઝલખાન મહેબુબઅલી પીંજારાની ધરપકડ કરી છે. આઇસરમાં 31 પાડા અને 1 પાડીને અત્યંત કષ્ટદાયક રીતે ખીચોખીચ ભરવામાં આવ્યા હતા, અને તેમના માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. આ ઘટના પાટણ-
વલસાડ શહેરના RPF ગ્રાઉન્ડ પાસેના ડબલ લેયર રેલવે ઓવરબ્રિજ (ROB) પ્રોજેક્ટનો અદ્યતન ગ્રાફિક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વલસાડ શહેરના ભવિષ્યના આધુનિક સ્વરૂપને સ્પષ્ટપણે દર્શાવે છે, જે શહેરના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ROB બ્રિજને વલસાડ શહેરના પ્રવેશદ્વ
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અસહ્ય ટેરીફના કારણે રાજકોટ શહેર અને જિલ્લાનો USA નિકાસ દર 60%માંથી ઘટીને 35% થઈ ગયો છે. જેના લીધે નિકાસકારોને અસહ્ય ફટકો પડ્યો છે. જેથી, ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપ
અમદાવાદના શાહીબાગમાં રહેતી યુવતી ઘરની કામવાળીને કેશવનગર મૂકવા ગઈ હતી જે બાદ ગાડી લઈને પરત ફરી રહી હતી ત્યારે એક કારચાલક યુવતીનો પીછો કરતા યુવતીની સોસાયટીમાં આવી ગયો હતો. યુવતીની ગાડીનો દરવાજો ખોલવા અનેક પ્રયત્ન કર્યા હતા. જોકે આજુબાજુના લોકો ભેગા થઈ જતા પોલીસને જાણ કરી હત
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજર
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પાલડી સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલના અંડર-14 બોયઝ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. આ ટીમે પ્રથમ સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધાનું આયોજન નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લ
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની અંડર-14 વૉલીબૉલ સ્પર્ધામાં પાલડીની દીવાન-બલ્લુભાઈ ગુજરાતી પ્રાથમિક શાળાની ટીમે વિજય મેળવ્યો છે. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શાળા રાજનગર-પાલડી વિસ્તારમાં આવેલ
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ. 10,000 કરોડના રાહત પેકેજ અને રૂ. 15,000 કરોડની ટેકાના ભાવે ખરીદીના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. આ યોજનાઓથી ખેડૂતોને આર્થિક રીતે મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લાના કુલ 92,118 ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી મા

27 C