મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગોધરાથી મોડાસા તરફ કતલખાને લઈ જવાતી 16 ભેંસોને બચાવી લીધી છે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એક આઈસર ટેમ્પોને રોકીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ટેમ્પોમાંથી બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. મહીસાગર જિલ્લા પોલી
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે રાજ્ય કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં આજે પ્રથમ દિવસે 10 ટીમના જિલ્લા કક્ષાએ વિજેતા બનતા પ્રથમ ત્રણ એટલે કે 30 ટીમે પોતાના ધમાકેદાર પરફોર્મન્સથી દર્શકોને મંત્ર મુક્ત કરી દીધા હતા જેમા પ્રથમ દિવસે 600 ખેલૈયાઓએ ભાગ લીધો
અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાં સાળા પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરનાર બનેવી અને તેના ભાઈની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી ધરપકડ કરી છે. બંને ભાઈઓ ફાયરિંગ કર્યા બાદ કચ્છના સામખયારી ખાતે ગયા હતા. જ્યાં એક અઠવાડિયા જેટલું રોકાયા બાદ મધ્યપ્રદેશના ઉ
વાંકાનેર અને મોરબીમાં ગરમ પાણીથી દાઝી જવાથી બે વ્યક્તિના મોત થયા છે. વાંકાનેરના એક કારખાનામાં કેમિકલવાળા ગરમ પાણીથી દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન નિધન થયું હતું. જ્યારે મોરબીમાં ઉકળતા પાણીથી દાઝી ગયેલા 18 મહિનાના બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. આ પૈકી પ્રથમ ઘટ
સુરેન્દ્રનગર શહેરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જર્જરિત સરકારી ક્વાર્ટરો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટેના આ કોમનપુલના ક્વાર્ટરો લાંબા સમયથી જૂના અને બિન-ઉપયોગી બન્યા હતા. સંભવિત જોખમ અને સુરક્ષાના પ્રશ્નોને ધ્યાનમાં રાખી
પાકિસ્તાનના બે દુશ્મન દેશો છે. ભારત અને અફઘાનિસ્તાન. આ બંને દેશો નિકટ આવી રહ્યા છે તે પાકિસ્તાનથી જોઈ શકાતું નથી. પાકિસ્તાનની ભારત પર હુમલો કરવાની હિંમત નથી એટલે અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરે છે. ઓક્ટોબરમાં તાલિબાનના વિદેશમંત્રી આમીર ખાન મુત્તકી ભારત આવ્યા હતા ત્યારે પાક
જામનગરના ઘાંચી કબ્રસ્તાન નજીક ક્રિષ્ના પાર્ક મેઈન રોડ પર એક મોટું વૃક્ષ જોખમી રીતે ઝૂકી ગયું છે. આ વૃક્ષ વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય ઊભો કરી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ છેલ્લા બે મહિનાથી આ અંગે મહાનગરપાલિકા (મનપા) તંત્રને વારંવાર ફરિયાદો કરી રહ્યા છે. જોકે, મનપ
નવસારીના વેજલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન 90 વર્ષીય વૃદ્ધા હીરાબેન મધુકાંત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાની જીદ કરી હતી. મુખ્યમંત્રીના સ્ટાફે વૃદ્ધાને સ્ટેજ પર જતા અટકાવ્યા હતા. આ જોઈને મુખ્યમંત્રીએ સ્ટાફને સૂચના આપી કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ વૃદ્ધાને મળ
દર વર્ષે મહાશિવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે, ત્યારે અહીં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આટલી મોટી ભીડનું વ્યવસ્થાપન કરવું વહીવટી તંત્ર માટે મોટો પડકાર હોય છે. આ પડકારને સરળ બનાવવા માટે જૂનાગઢ કલેક્ટર કચેરીએ એક મહત્ત્વનો અને સમયસરનો નિર્ણય લીધો છે. કલેક્
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર તેની ગંભીર બેદરકારી અને સંવેદનહીનતાને કારણે વિવાદમાં આવી છે, જ્યાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની બેદરકારીના કારણે ગોવિંદભાઈ ગમારા નામના વ્યક્તિના 18 માસના બાળકે જીવ ગુમાવ્યાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાએ હોસ્પિટલ
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે હિંમતનગરની મુલાકાત લેશે. તેઓ હિંમતનગરના નેશનલ હાઈવે-48 પર ટ્રાફિકના ભારણને ઘટાડવા અને રોડના વિસ્તરણની સંભાવનાઓનું નિરીક્ષણ કરશે. સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર ટ
વલસાડ જિલ્લામાં આગામી 13 ડિસેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ અદાલતોમાં યોજાનારી આ અદાલતનો મુખ્ય હેતુ લોકોને ઝડપી, સરળ અને સંતોષકારક ન્યાય પૂરો પાડવાનો છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્ય
માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાલનપુર દ્વારા વડગામ અને દાંતીવાડા તાલુકાના વિવિધ ગામને જોડતા માર્ગોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી કુલ 16 ગામના નાગરિકોને મુસાફરીમાં રાહત મળશે. વડગામ તાલુકાના કાલેડા, હરસિદ્ધપુરા, નવા અને પાંડવા રોડની ડામર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ
દાહોદ જિલ્લાની કતવારા પોલીસે મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયેલો રૂપિયા 89.33 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. થર્ટી ફર્સ્ટ અને લગ્નસરાની સીઝન પૂર્વે બુટલેગરો દ્વારા પશુઆહારની બોરીઓ નીચે દારૂ છુપાવીને ગુજરાતમાં લાવવાની ચાલ નિષ્ફળ બનાવવામાં આ
કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ગઈકાલે એક પાકિસ્તાની યુગલને ઝડપી પાડ્યું હતું. જેને આજે બાલાસર પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યું છે. પોલીસે હાલ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.આ તપાસમાં બન્ને ઘરેથી ભાગીને ભારતમાં આશરો લેવા આવ્યાં હોવાનુ
પાટણ જિલ્લાના ચાણસ્મા GIDCમાં આવેલી પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગે દરોડા પાડી ઘઉંનો મોટો જથ્થો સીઝ કર્યો છે. કંપનીના સ્ટોકપત્રકમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ ઘઉં મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા નિરીક્ષકોની ટીમે ચાણસ્મા GIDC વિસ્તા
• 2 લાખના 5 લાખ ઉઘરાવ્યા બાદ 5 કરોડની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો હતો વ્યાજખોરોના ત્રાસથી અનેક ઘર પરિવારના માળા વિખેરાય ગયા છે જો કે વધુ એક પરિવાનો માળો વિખેરાય તે પહેલા રાજકોટ પોલીસે ખરા અર્થમાં પોળ પર કીટર સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાને એક મેસેજ
ચાંદખેડા વિસ્તારામં રહેતા એક વ્યકિત સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. સાયબર ગઠિઆઓએ એક્સિસ બેંકમાંથી લોન મંજૂર કરવાની લાલચ આપી ખોટી ઓળખ આપી હતી. ફરિયાદી પાસેથી અલગ અલગ બહાના હેઠલ રૂ. 5.84 લાખ પડાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધર
રાજકોટમાં દોઢ વર્ષ પૂર્વે સર્જાયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ પછી ફૂટેલા ભ્રષ્ટાચારના બોમ્બની તપાસ હજુ પણ ચાલી રહી છે, જેમાં અધિકારીઓ સામે ઉચ્ચ કક્ષાએથી તપાસ ચાલુ છે. આ કેસમાં સ્થાનિક કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની જંગ ચાલે તેવી પુરી સંભાવનાઓ છે. ત્યારે આ પ્રકરણમાં મ
પંચમહાલ જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનો ગોધરા ખાતે પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમતગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરાના પ્રા
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે 75 વર્ષીય વૃદ્ધના ઘરમાંથી દિવ્યાંગ દીકરીની એકલતાનો લાભ ઉઠાવી રૂ. 33.27 લાખના સોનાના બિસ્કિટ, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ચોરનાર ઘરઘાટી મહિલાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. લોકરને લોક કરવાનું ભૂલી જઈ ચાવી લટકતી મૂકીને નીકળી ગયાગાંધીનગર સે
ભરૂચ શહેરના દહેગામ વિસ્તારમાં સામાન્ય બાબતે હત્યાની ઘટના સામે આવી છે. તેજ અવાજે સંગીત વગાડવા મુદ્દે પડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં 62 વર્ષીય આધેડનું મોત થયું છે. પાડોશમાં રહેતી યુવતી જોરથી મ્યુઝિક વગાડતી હોય આ આધેડ તેને સમજાવવા ગયા હતા, તે દરમિયાન બન્ને વચ્ચે તકરાર થઈ હ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાની જમીન અને મંજૂરીને લઈ વિવાદ સર્જાયો હતો. AMC દ્વારા શાળાને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે કાર્યવાહી કરશે. ટીપી કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ શાળાને ત્રણવાર નોટિસ આપ્યા બાદ પણ શાળા તરફથી જરુરી ડોક્યુમેન્ટ આપવામ
નવસારીમાં એરપોર્ટ જેવો બસ ડેપો નવસારીને 82 કરોડના ખર્ચે બનેલો ગુજરાતનો સૌથી હાઇટેક ST ડેપો મળ્યો છે. એરપોર્ટ જેવું આ બસ સ્ટેન્ડ મલ્ટિપ્લેક્સ, હોટલ, 4 બેન્ક્વેટ હોલ અને સ્વિમિંગ પૂલથી સજ્જ છે. CM ભૂપેન્દ્ર પટેલે આજે તેનું લોકાર્પણ કર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં અણીયાળી કાઠીથી બોટાદને જોડતા મહત્વપૂર્ણ માર્ગનું ડામર રીસરફેસિંગ કાર્ય તાજેતરમાં પૂર્ણ થયું છે. જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે આ માર્ગ ખરાબ થઈ ગયો હતો, જેનાથી સ્થાનિકો અને રોજિંદા મુસાફરોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. હવે નવા ડામરન
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 4 મહિનાથી નાસતા ફરતા અને બે અલગ-અલગ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી સરફરાજખાન પઠાણને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ આરોપી પાસેથી પોલીસે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉત્રાણ રેલવે ઓવરબ્રિજ નીચેથી 30.150 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયુંપોલ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકના 11 ગામોને સમાવીને રચાયેલા હુડા (હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના વિરોધમાં આજે એકતા પદયાત્રાનો પ્રારંભ થયો છે. આ પદયાત્રા જેઠીપુરા ગામથી શરૂ થઈ છે અને 29 નવેમ્બરે હિંમતનગરના ટાવર ચોકમાં સમાપ્ત થશે. હુડા સંકલન સમિતિના સભ્યો અને ગ્રામજન
વલસાડ જિલ્લામાં ડાંગરના પાકને થયેલા નુકસાન બદલ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ ₹71.74 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. આ સહાયનો લાભ 40,950 ખેડૂતોને મળશે. પ્રથમ તબક્કે ₹3 કરોડની રકમ ફાળવવામાં આવી છે, જેની ચુકવણી શરૂ થઈ ગઈ છે. નવરાત્રી બાદ અચાનક પડેલા વરસાદ અને ભારે પવનને કારણે જિ
શહેરમાં ઠંડીની સિઝન શરૂ થતા રોગચાળો વધી રહ્યો છે. શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થયો છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના કેસો પણ વધી રહ્યા છે. ઝાડા, ઉલટી અને ટાઈફોઈડ સહિતના કેસોમાં વધારો થયો છે. હવાની ગુણવત્તા દરરોજ ખરાબ હોવાની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના
દાહોદ જિલ્લામાં મતદારયાદી સુધારણા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસર્સ (BLO)ને કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલેક્ટરે BLOની મહેનત અને સમર્પણની સરાહના કરી હતી. ભારત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ફોટાવાળી મતદારય
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ રૂપિયા 100 કરોડ જેટલો વેરો સરકારી કચેરીઓનો જ બાકી હોવાથી અત્યારથી આ પૈકી શક્ય હોય તેટલી વધુ રકમ વસૂલવા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જોકે, સરકારી કચેરીઓને બાકી વેરો ભરવામાં
સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર અન્ય રાજ્યમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. ઓડિશા રાજ્યમાં હત્યાના ગુનામાં છેલ્લા 22 વર્ષથી ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2003માં થયેલા રાયોટિંગ અને મર્ડરના ગુનામાં સંડોવાયેલો આરોપી પોતાની ઓળખ છૂપાવી સુરતમાં વસવાટ કરી રહ્યો હ
પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા પાસે આવેલા ખોડિયાપરા વિસ્તારમાં પીવાના પાણી અને બિસ્માર રોડની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ પાટણ નગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. આ સમસ્યાઓના કાયમી નિરાકરણની માંગ સાથે મહિલાઓ વોટર વર્ક્સ શાખામાં પહોંચી હતી. રજૂઆત દરમિયાન મહિલાઓએ જણાવ્યું હતું ક
વડોદરા જિલ્લાના વંદે કમલમ કાર્યલય ખાતે આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં SIR કામગીરીને લઈ મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠકમાં મધ્ય ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. આ બેઠક રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, રાજ્ય સં
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે-56 ગત ચોમાસાથી અત્યંત બિસ્માર હાલતમાં છે. મુખ્યમંત્રીની ચિંતન શિબિર પહેલાં માત્ર તેમના રૂટનો માર્ગ રાતોરાત રિપેર કરાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક આગેવાનો દ્વારા વાપીથી શામળાજી સુધીના નેશનલ હા
ઓક્ટોબર 2025 દરમિયાન બે કર્મચારીઓએ લીધેલા ઝડપી નિર્ણયને કારણે મોટા બે ગંભીર અકસ્માતો ટાળી શકાયા. જેના કારણે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનના બે કર્મચારીઓને 'સંરક્ષા પુરસ્કાર'થી સન્માનિત કર્યા છે. પશ્ચિમ રેલવેના મુખ્યાલય, મુંબઈ ખાતે યોજાયેલા
અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારમાં આવેલા પંચભાઈની પોળમાં કાપડની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાની ઘટનાને પગલે ફાયરબિગ્રેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. કાપડની દુકાન હોવા
'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ની ઉક્તિને સાર્થક કરવાના હેતુથી કેશોદ તાલુકાના કેવદ્રા ગામે આજે એક વ્યાપક અને મહત્વપૂર્ણ સફાઈ ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ અભિયાનમાં ગામના અગ્રણીઓ, આગેવાનો, તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ઉત્સાહપૂર
સુરત જિલ્લા સહકારી બેંક કોમર્સ કોલેજ અને સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટસ કોલેજ, ઓલપાડની રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની વાર્ષિક શિબિરનો સોમવાર, 24 નવેમ્બર 2025ના રોજ ઓલપાડ તાલુકાના કરંજ પારડી ગામે પ્રારંભ થયો છે. આ એક સપ્તાહ ચાલનારી શિબિર 30 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. કોલેજના વિદ્યાર્થી
ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળાની અંડર-14 બહેનોની ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી શાળાનું ગૌરવ વધ્યું છે. સ્પર્ધા દરમિયાન ટીમે ઉત્તમ દોડ, ચપળતા, રણનીતિ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યુ
દિલ્હીમાં જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર પ્રથા નાબૂદી અને TET-1 મુદ્દે બે દિવસથી વિવિધ સંસ્થાઓ દ્વારા ધરણાં પ્રદર્શનો યોજાયા છે. 24 નવેમ્બરે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘે અને 25 નવેમ્બરે NMOPs દ્વારા આ આંદોલન કરાયું હતું. 24 નવેમ્બરના રોજ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવ
મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો વચ્ચે જૂનાગઢ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસ ટીમે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના ફરાર આરોપીને જામનગર જિલ્લામાંથી ગણતરીના દિવસોમાં પકડી પાડીને કાયદેસરની કાર્
સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, વચનામૃત ગ્રંથ માનવીની દરેક સમસ્યાઓનો ઉકેલ પૂરો પાડે છે. તેમણે આ ગ્રંથને 'માસ્ટર ચાવી' સમાન ગણાવ્યો, જે દરેક તાળા ખોલી શકે છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વર્તમાન સમયની પરિસ્થિતિ પર પ્રકાશ
ઊંઝાની વિ.મ.પટેલ પ્રાથમિક શાળામાં 24 નવેમ્બર, 2025ના રોજ 'વિકસિત ગુજરાત' થીમ આધારિત કલા ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં ઊંઝા 1 ક્લસ્ટર હેઠળની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા સહિત કુલ
અમરેલી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત 8 લાખથી વધુ એન્યુમરેશન ફોર્મ ડિજિટાઇઝ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 64.17% કામગીરી પૂર્ણ થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે તમામ મતદારોને ફોર્મ જમા કરાવી સહકાર આપવા અપીલ કરી છે. ભારતના ચૂંટણી
‘ડીસા ફાયર ટ્રેજેડી’ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી સુપ્રીમના નિર્દેશથી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરાઈ છે, જેને હાઇકોર્ટમાં PIL તરીકે દાખલ કરીને તેની ઉપર આજે (25 નવેમ્બર) ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ સુનાવણી ય
અમદાવાદમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ સવાલ ઉઠતી ઘટના શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બની છે. મેઘાણીનગર બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં તલવાર અને ચપ્પુ વડે થઈ મારામારીની ઘટના બની હતી. જેમાં નિવૃત્ત આર્મીમેનના પુત્રની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. રિક્ષામાં હુ
ગુજરાતમાં ઝડપથી વધી રહેલા સાયબર સ્લેવરી ગેંગ સામે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, CID ક્રાઇમ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાની પાયલ પ્રદીપસિંહ ચૌહાણને ધરપકડ કરી છે. જે સાયબર સ્લેવરીના મુખ્ય સુત્રધાર નિલ પુરોહિતની સબ એજન્ટ તરીકે કાર્યરત હતી. સાયબર સેન્ટર ઓફ એક્
પોરબંદર મહાનગરપાલિકા અને છાયા નગરપાલિકાએ છેલ્લા 84 દિવસના જન્મ અને મરણ સંબંધિત આંકડા જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કુલ 1,780 જન્મ અને 486 મૃત્યુ નોંધાયા છે, જે દર્શાવે છે કે જન્મનો આંકડો મૃત્યુની તુલનામાં લગભગ 73% વધુ છે. નોંધાયેલા 1,780 જન્મોમાં 900 પુરુષ બાળકો અને 880 મહિલા બાળકોનો સ
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં આગામી 26 નવેમ્બરના રોજ મતદારયાદી સુધારણા માટે મેગા કલેક્શન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી તમામ ગ્રામ પંચાયતો અને દૂધ ઉત્પાદક મંડળીઓ (ડેરી) ખાતે નાગરિકોના મતદાર ગણતરીપત્રક એકત્રિત કરવામાં આવશે. હાલમાં
જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના આર્મી અને નેવી કેડેટ્સે તાજેતરમાં આગ્રામાં આર્મી પેરા ટ્રેનિંગ સ્કૂલ ખાતે પેરાશેઇલિંગની તાલીમ લીધી હતી. આ તાલીમ સૌપ્રથમ વખત યોજાઈ હતી, જેનો ઉદ્દેશ્ય કેડેટ્સમાં સાહસિકતા, સતર્કતા, શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકસાવવાનો હતો. આ તાલીમમાં ક
સુરતનો આઉટર રિંગ રોડ ફરી એકવાર લોહીલુહાણ થયો છે. બાઈક પર જઈ રહેલું વૃદ્ધ દંપતી ટેન્કર સાથે અથડાતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિશાળ ટેન્કર બાજુમાંથી પસાર થતા સમયે વૃદ્ધ બાઈક ચાલકથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પાછળના ટાયરમાં ઘૂસી જતા લોહીલુહાણ થયાં હતાં. આ અંગે
વડોદરા શહેરના તાંદલજા ગામના ચોતરાવાળા ફળિયામાં રહેતા ઈર્શાદ બન્ઝારાની ગત 19 નવેમ્બરની રાત્રે તેની પત્ની ગુલબાનુ અને મુંબઈના પ્રેમી મોહમદ તોસીફ તથા તેના મામા મહેતાબે મળીને બર્બર હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ કાર્યવાહીમાં આરોપી પત્નીની પોલીસે ધરપક
ભુજ શહેરે આજે તેનો 478મો સ્થાપના દિવસ પરંપરાગત અને ધાર્મિક રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે પ્રાગ મહેલમાં વર્ષો જૂની ખીલી પૂજનની વિધિ કરવામાં આવી હતી. ભુજના પ્રથમ નાગરિક દ્વારા ખીલી પૂજન કરાયું હતું, અને કેક કાપીને શહેરનો જન્મદિવસ ઉજવાયો હતો. કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરની સ્થાપન
પાટણ-સિદ્ધપુર હાઈવે પર ડેર ગામ નજીક રવિવારે સવારે એક રીક્ષા પલટી જતાં એક મહિલા મુસાફરનું મોત થયું હતું. રીક્ષાની સામે અચાનક નીલગાય આવી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અન્ય કેટલાક મુસાફરોને પણ ઈજા થઈ હતી. મૃતક મહિલાની ઓળખ સિદ્ધપુર તા
મહીસાગર જિલ્લામાં પુરવઠા નિગમ દ્વારા લીંબડીયા APMC ખાતે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયર્સ કોર્પોરેશન (APMC) દ્વારા અનાજની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લામાં ડાંગરનું ઉત્પાદન મોટા પાયે થાય છે.
પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા એક પીકઅપ ડાલાનું ટાયર તેમાં ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પીકઅપને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યું હતું. શહેરના હાર્દ સમા બગવાડા દરવાજા વિસ્તારમાં આ ઘટના બની હતી. પાણીની પાઇપલાઇનમાં લી
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી હતી. આજે આ યાત્રા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં તેને પોલીસ પરિવારની મહિલાઓએ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને જિજ્ઞેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની નવેમ્બર-ડિસેમ્બરની બીજા તબક્કાની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. સ્નાતક કક્ષાની સેમેસ્ટર 3ની આ પરીક્ષાઓમાં બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીસીએ, એલએલબી સેમ 3 અને હોસ્પિટલ મેનેજમેન્ટ સહિતની આશરે 20 જેટલી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. કુ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું ખેરવા ગામ યુવા નેતૃત્વ થકી વિકાસની નવી ગાથા કંડારી રહ્યું છે. 27 વર્ષીય સિવિલ એન્જિનિયર જીજ્ઞેશભાઈ નારાયણભાઈ રાઠોડના નેતૃત્વ હેઠળ, ગામમાં માળખાગત સુવિધાઓ અને ડિજિટલ ક્રાંતિ જોવા મળી છે. આ ગામ ગુજરાત સરકારના 'ગામડું બને સમૃદ્ધ, તો જ રા
શહેર પોલીસ દ્વારા જેટલા પણ લોકો ગુમ થયા છે તે તમામ લોકો અંગેની તપાસ માટેની ડ્રાઇવ શરૂ કરી છે. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં 22 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા લોકોને શોધવા અંગેની ડ્રાઇવ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા એક મહિનાની ડ્રાઈવમાં 328 લોકોને શોધવામાં આવ્
સુરેન્દ્રનગર જિલ્લામાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક વાડીમાંથી કરોડો રૂપિયાનું લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે 559 કિલો 700 ગ્રામ વજનના લીલા ગાંજાના 180 છોડ જપ્ત કર્યા છે, જેની કિંમત આશરે 2,79,85,000 રૂપિયા આંકવામાં આવી છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવ
કર્ણાટક ખાતે રહેતા ફરિયાદીને સસ્તામાં સોનું અપાવવા તથા રૂપિયા 10 કરોડની લોન પાસ કરાવવાનું કહી ખોટા વાયદા આપીને તેમની પાસેથી મહિલા સહિતની ગેંગે રૂપિયા 4.92 પડાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ જે પી રોડ પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ મામલે તપાસમાં સામે આવ્યું કે મુખ્ય સૂત્રધાર ઈલ્
અમદાવાદના બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલી ભવ્ય પાર્ક સોસાયટીમાં નવીન શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરની ચલિત પ્રતિષ્ઠા કરાશે. અંદાજે પચીસેક વર્ષ જૂની સોસાયટીમાં 455 ફ્લેટમાં 2500 જેટલા લોકો રહે છે. ઉજ્જૈનની નર્મદામાંથી જાતે લિંગ લાવ્યાસભ્યોએ ઉજ્જૈન જઈને લિંગ માટે નર્મદા નદ
સુરતમાં પરવટ પાટિયાના સુરભી કોમ્પ્લેક્ષમાં આવેલા ભાવના જ્વેલર્સમાં 23 નવેમ્બરની રાતે ત્રાટકેલા તસ્કરે દીવાલમાં બાકોરૂ પાડી સ્ટ્રોંગ રૂમમાં મુકેલી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી નિષ્ફળ જતા ચાંદીના 1.310 કિલોગ્રામ વજનના દાગીના કિંમત રૂ. 1.96 લાખની મત્તા ચોરીને ભ
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા નેશનલ હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતના સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ડીસા-રાધનપુ
ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોર ખાચરની બિનહરીફ વરણી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા હોલમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે દાવેદારી ન નોંધાવતા ખાચરને પ્રમુખ જાહેર કરાયા હતા. આ પદ અગાઉ હિતેશ પટેલે ફક્ત પાંચ મહિનામાં રાજીનામું આ
રાજકોટ શહેરમાં વડાપ્રધાન મોદીના હસ્તે કરોડોનાં ખર્ચે બનેલી જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે વારંવાર આ હોસ્પિટલ કોઈને કોઈ વિવાદમાં આવતી હોય છે. ત્યારે હવે PM મોદીનાં હસ્તે લોકાર્પિત આ હોસ્પિટલમાં દર્દીઓનાં પરિવારજનો પાસે ઉઘરાણા કરવામાં આવતા હોવાનું
આપ (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ બંધ થવાના મુદ્દે આજે બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરી હતી. વસાવાએ જણાવ્યું કે ગયા વર્ષે રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટેની ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ
મોરબી નજીક લાલપર ગામ પાસેના એક ગોડાઉનમાંથી બાંધકામમાં વપરાતા બ્રાન્ડેડ મટિરિયલનો મોટો ડુપ્લીકેટ જથ્થો ઝડપાયો છે. પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરીને બનાવટી માલ સસ્તા ભાવે વેચવામાં આવતો હતો. પોલીસે રૂ. 15.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીઓની ધ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે વરિષ્ઠ નેતા સ્વ. અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકરો અને નેતાઓએ સ્વ. અહમદ પટેલના રાજકીય જીવન, તેમની સંગ
જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનર ડી.એન. મોદીએ જાતે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરાઈ હતી. આ દબાણ ઝુંબેશ અંતર્ગત બચુનગર વિસ્તારમાં આશરે 8,000 ચોરસ ફૂટ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આ
અમરેલી શહેરમાં એક રહેણાંક મકાનમાંથી ₹1,11,336ની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટની તિજોરી તોડી ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, કિરીટભાઈ કાંતિભાઈ મકવાણાના ઘરે ચોરી
દસાડા વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત ઉત્તમ કામગીરી કરનારા બૂથ લેવલ ઓફિસરો (BLOs) અને BLO સુપરવાઇઝરોને સન્માનિત કરવામાં આવ્યા છે. પાટડીના મતદાર નોંધણી અધિકારી, પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા તેમને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા
રાજકોટની 8 વિધાનસભાના 2256 બુથના મત વિસ્તારમાં ગત 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન(SIR)ની 21 દિવસની કામગીરીમાં 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લામાં કુલ 23.91 લાખ મતદારોને સૌપ્રથમ ફોર્મ વિતરણ કરાયા બાદ તેમાંથી આજની સ્થિતિએ કુલ 15 લાખ ફોર્મ ભરાઈને પરત
ગુજરાતના ગીર જંગલમાંથી એક અદભૂત અને રોમાંચક દ્રશ્ય સામે આવ્યું છે, જેણે વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓને અભિભૂત કરી દીધા છે. સામાન્ય રીતે એક કે બે સિંહના દર્શન થવા પણ ગીરની સફારીમાં મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે, ત્યારે એકસાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ સફારી રૂટ પર લટાર મારતું જ
ગુજરાતમાં મંત્રીમંડળની પુનઃરચના થયા બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માગી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે વધુ એકવાર પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે. મંત્રીમંડળની પુનઃ રચના બાદ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળના આણંદ-ગોધરા સેક્શન પર એન્જિનિયરિંગ કાર્યને કારણે 25 નવેમ્બરે કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયો છે. આ કામગીરી ઓડ-ડાકોર સ્ટેશનો વચ્ચેના બ્રિજ નંબર 32 ડાઉનલાઇન પર હાથ ધરાશે. આ ફેરફારો અંતર્ગત, ટ્રેન નંબર 69189 આણંદ-ગોધરા મેમુ ટ્રેન રદ રહેશે. જ
બોટાદ જિલ્લામાં રાજકોટની AIMS હોસ્પિટલ દ્વારા એક વિશાળ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 29 નવેમ્બર, 2025ના રોજ શનિવારે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી સ્વામિનારાયણ ગુરુકુળ, ગઢડા રોડ, બોટાદ ખાતે યોજાશે. આ કેમ્પનો મુખ્ય હેતુ બોટાદ જિલ્લાના તમામ જરૂરિયાતમંદ દર્દી
ગુજરાતમાં એસટી બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરતમાં આવો જ એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના રિંગરોડ બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ એસટી બસનો ચાલક બસ ચલાવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં ત્રણ કિલોમીટર થી વધુ બસન
પોરબંદરમાં લૂંટના આરોપી મહંમદ ઉર્ફે મામદો નશીર શાહમદારનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસે પૂર્ણ કર્યું છે. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન હદમાં નોંધાયેલ લૂંટના ગુનાના સંદર્ભમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર જૂની કોર્ટ કમ્પાઉન્ડ નજીક આ ઘટના
ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગી હતી. આ ઘટનામાં મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના વહેલી સવારે જબલપુર ગામના પ્લોટ વિસ્તારમાં બની હતી. કોઈ અગમ્ય કારણોસર મગફળીના ભૂક્કાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. સવારે ત્રણ વાગ્યાના અરસામાં આગ લાગ
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નવસારી ખાણ ખનીજ વિભાગના એક વય નિવૃત્ત મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સંદિપ મધુકર ખોપકર (વર્ગ-2) વિરુદ્ધ 1,02,46,949 કરોડની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13% જેટલી વધુ મિલકત મળી આવી છે. અધિકા
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામ નજીક રૂપેણ નદી પાસે 23 નવેમ્બરના બપોરે ઠાકોર જયેશ નામના યુવકને રસ્તામાં રોકી દીવાન આવેજ ખાન પરવેઝ ખાન, બહેલીમ સહદ ખાન અસદ ખાન, બહેલીમ નઇમ ખેંગારભાઈ અને અલબક્ષ ઉર્ફ ભાણાએ માથામાં લોખડની પાઈપો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે અન્ય ટોળું પણ જયેશ પ
તાજેતરમાં ચકચાર જગાવનાર રાજકુમાર જાટ હત્યા કેસની તપાસ સુરેન્દ્રનગર પોલીસને સોંપાયા બાદ હવે આ ઘટનાએ ગોંડલના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. આ મામલે ગોંડલના એડવોકેટ યતિષ દેસાઈએ બિલિયાળા ગામના સરપંચ લાલા રૂપારેલીયા પર ગંભીર આક્ષેપો મૂકીને સીધી ગુજરાતના નાયબ મુખ્યમં
ભરૂચ જિલ્લામાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ દિવસ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે. સવારે ઠંડીનો અનુભવ થયા બાદ બપોર સુધીમાં ગરમીનો અહેસાસ થાય છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે ભરૂચનું લઘુતમ તાપમાન આશરે 26C નોંધાયું
સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતાં કોઈ ડેરીમાલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતાં એસ.ઓ.જી. પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે 754 કિલો જેટલું પનીર પણ જપ્ત કર્યું હતું, જે અલગ-અલગ હોટલો અન
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં નવનિર્મિત તાલુકા મામલતદાર કચેરી સત્તાવાર રીતે કાર્યરત થઈ ગઈ છે. રૂપિયા 5.17 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અધ્યતન બિલ્ડિંગનું ગત 3જી તારીખે મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપમાં જૂની ઇમારત જર્જરિત બન્
જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા નવા ફ્લાયઓવર બ્રિજ પર પ્રથમ દિવસે જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેરીજનો મોટી સંખ્યામાં બ્રિજની મુલાકાત લેવા ઉમટી પડતાં રાત્રિના સમયે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને નિયંત્રિત કરવા પોલીસને કવાયત કરવી પડી હતી. વાહનોની લા
આણંદના અક્ષર ફાર્મ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન વક્તા ડોક્ટર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ વિશેષ વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્ય આણંદ મંદિરના રજત જયંતિ મહોત્સવના ભાગરૂપે યોજાયું હતું. તેમણે Excellence, Ethics and Eternity વિષય પર પ્રેરક સંબોધન કર્યું હતું. આ વક્તવ્યનો લાભ લેવા મોટી સંખ્યામાં

29 C