''એક સાવ ખોટી અવધારણા છે કે જેને સુસાઈડ બોમ્બિંગ કહેવાય છે પણ હકીકતે તે આને ઈસ્લામમાં શહાદતનું ઓપરેશન કહે છે. શહાદતના ઓપરેશન સામે ઘણી દલીલો કરવામાં આવે છે. લોકો સમજી શકતા નથી કે આત્મઘાતી હુમલા હકીકતમાં છે શું. તેની સામે ઘણા વિરોધભાસ અને ઘણા તર્ક છે. આત્મઘાતી હુમલાની સૌથી મોટી
જોધપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને હિંમતનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત ત્રણ દિવસ પહેલા રાજસ્થાનના જોધપુર નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો હતો, જેમાં ટેમ્પો ચાલક સહિત છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જોધ
વડોદરાના 10 વર્ષના અંશ શાહે 5 મિનિટમાં 15 મંત્ર અને સ્તુતિઓ ગાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા તેને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા છે. હાલમાં ધોરણ-5માં અભ્યાસ કરતા અંશે ખૂબ જ નાની ઉંમરથી જ અસાધારણ શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવ્ય
વલસાડ જિલ્લાના વાપી શહેરના કરવડ વિસ્તારમાં વાપી મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં આવેલા 300થી વધુ ગેરકાનૂની ભંગારના ગોડાઉન પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ ગોડાઉન ફાયર વિભાગ, GPCB અને અન્ય સંબંધિત અધિકારીઓની જરૂરી NOC મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે કાર્યરત હતા. મહાનગ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય સુરક્ષા સલામતી અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006ના અમલ સહિતની જિલ્લામાં ફૂડ સેફ્ટી સંબંધિ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુજરાતના જેતપુર–નવાગઢ વિસ્તારમાં ભાદર નદીના પ્રદૂષણને રોકવા માટે રાજ્યની એજન્સીઓને વ્યાપક અને કડક સૂચનાઓ આપી છે. નગરપાલિકાના લગભગ 30 % વિસ્તારો હજુ પણ સીવેજ નેટવર્ક સાથે જોડાયેલા ન હોવાથી ઘરનો કચરો નદીમાં વહેતો હોવાનું સંયુક્ત સમિતિના રિપોર્ટ
રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે 11.34 વાગ્યે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-3 ની ઇમરજન્સી જાહેર ક
જુનાગઢ શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા તંત્ર સક્રિયમોતીબાગ સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ-મનપાનું સંયુક્ત આયોજન; આડેધડ પાર્કિંગ પર તવાઈજુનાગઢ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા વાહનોની સંખ્યા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાન
ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે. ચૂંટણી પંચના CEO હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 44 હજાર જેટલા BLO કામગીરીમાં જોડાયેલા છે. રાજ્યમાં અત્યાર સુધી 99.6 ટકા મતદારોને ફોર્મ પહોચાડી દેવામાં આવ્યા છે. 4 ડિસેમ્બર સુધીમાં તમામ ફોર્મ એકત્રિત કરાશે અને 9 ડિસ
ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી દરમિયાન ઊભા થતા વિરોધને શાંત કરવા સહકારી મંડળીઓના મંત્રીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનમાં નાફેડની માર્ગદર્શિકામાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે. કાજલી સેવા સહકારી મંડળીના મંત્રી દે
રાજ્યના પોલીસ વડા દ્વારા ગુજરાત પોલીસે સૂચના આપી છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઝડપાયેલા આરોપીઓની વિગતવાર તપાસ કરી સંપૂર્ણ વિગત સાથે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરી 100 કલાકમાં સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા આ કામગીરી શરૂ કરી
રોડ સેફ્ટી માટે ગુજરાત પોલીસની મોટી પહેલ ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપમાયઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી ના
હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક બિનઆમીન દાઉદભાઈ વિજાપુરા પાસેથી અજાણ્યા શખ્સે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ ઉપરાંત, તેમના પરિવારજનો પાસેથી પણ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે પેથાપુરમાં પરિવાર સાથે રહેતી સગીર વયની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપીને 14 હજારનો દંડ અને પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા માટેનો પ
જેલમાં કેદી ઓ વચ્ચે મારમારી નો બનાવ.. ગુજરાત ATS પકડેલા આતંકીઓ ને અન્ય કેદી એ માર માર્યો.. મારમારી ના બનાવ લઈ જેલમાં પોલીસે પહોંચી તપાસ કરી.. કઈ બાબતે મારમારી થઈ જેને લઇ તપાસ કરાઈ રહી છે..
વાપી GIDC પોલીસે ગેરકાયદેસર દારૂ પાર્ટી પર દરોડો પાડી 10 લોકોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ₹1.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાપી GIDC પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે રાત્રી પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નેશનલ હો
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ 5 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડીની કેસમાં પોલીસ દ્વારા આરોપી સામે કાર્યવાહીમાં ઢીલ મૂકી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. જો કે, પોલીસનું કહેવું છે કે આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે. હાલ હાઈકોર્ટમાં કેસ ચા
અમદાવાદ અને મુંબઈ વચ્ચે હવાઈ કનેક્ટિવિટીમાં વધારો થવાનો છે. ડિસેમ્બરથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ થવાની છે. જેથી મુસાફરોને પણ ટ્રાફિકથી રાહત મળશે. ઇન્ડિગો અને અકાસા એરલાઇન બંને ખાનગી એરલાઈન્સ આ નવા રૂટ પર તેમની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.એરલાઇનનાં જણાવ્ય
વેરાવળ શહેરમાં સુરક્ષા એજન્સીઓની હલચલ જોવા મળી છે. મુસાફરખાનામાંથી જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી મમદ સીદીક નાઝીર આહમદ મીર, તેમની પત્ની શબનમ અને તેમના બે બાળકો, 4 વર્ષનો એઝન અને 2 વર્ષની અક્ષા, શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપર
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદના મુવાલિયા નજીક આજે બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અને રોડ પર ડીઝલ ફેલાઈ જતાં ટ્રાફિક અવરોધાયો હતો. હાઈવે ક્રોસિંગ પાસે એક ટ્રક યૂટર્ન લઈ રહી હતી તે દરમિયાન પાછળથી ઝડપે આવી રહેલી બીજી ટ્રકે
કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનની ભારતમાં રહેલી એનિમી પ્રોપર્ટી આઇડેન્ટીફાય કરવા માટેનો નિર્ણય લેવાયો છે ત્યારે હાલ મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રોપર્ટી આવેલી છે. જે કસ્ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી ગણવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ધીમે ધીમે ઠંડી માં વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રાણીઓને ઠંડીમાંથી રક્ષણ મળે તેના માટે અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય દ્વારા પ્રાણીઓ- પક્ષીઓ માટે હીટર- બલ્બ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. શહેરના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વાઘ સિંહ દીપડા સહિ
મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 8,37,10,126 (આઠ કરોડ સાડત્રીસ લાખ દસ હજાર એકસો છવીસ રૂપિયા) કરતાં વધુના ટર્નઓવર સાથેના એક 'મ્યુલ એકાઉન્ટ' વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઇમ દ્વાર
જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓ વારંવાર વસાહત તેમજ વાડી વિસ્તારમાં આવી ચડવાના બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે આજે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગામેથી એક દીપડાને આબાદ રીતે પાંજરે પૂરવામાં આવતા સ્થાનિક લોકો અને ખેડૂતોએ રા
મહેસાણા શહેરમાં નોટબંધી બાદ હવે બેંકની બહાર ફરી એકવાર લાંબી લાઇનો જોવા મળી રહી છે, પરંતુ આ લાઇનો જૂની નોટો બદલવા માટે નહીં પણ રૂપિયા 10 અને 20ની નવી નોટો લેવા માટે લાગી છે. મહેસાણાની અર્બન બેંક આગળ લોકોને 10 અને 20 રૂપિયાની નવી ચલણી નોટો મેળવવા માટે કલાકો સુધી ઊભા રહેવા તૈયાર હોય ત
વડોદરા શહેરને નશામુક્ત કરવા પોલીસની સતત કાર્યવાહી વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મચ્છીપીઠ નાકા પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી SOG પોલીસે મોટી રેડ કરી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડમાં 1.76 લાખ રૂપિયાની કિંમતનું 58 ગ્રામ 700 મિલીગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા 4 ખાદ્ય પદાર્થોના નમૂના પૃથ્થકરણ રિપોર્ટમાં 'સબસ્ટાન્ડર્ડ' (ફેઈલ) જાહેર થયા છે. આ ફેલ થયેલા નમૂનાઓમાં સીધેશ્વર ઢોસા માંથી લેવાયેલું બટર (લુઝ), ગાયત્રી મદ્રાસ કાફે માંથી લેવાયેલું ANMOL SUPER REFINED KAPAASIYA TEL
BSF દ્વારા રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે મોટરસાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 176 બટાલિયન BSF ભુજ ખાતે યોજાનારી 61મી BSF રાઇઝિંગ ડે પરેડ 2025ના અનુસંધાને આ રેલી જમ્મુ-કાશ્મીરથી પશ્ચિમ સરહદી ભુજ સુધીની યાત્રા પર છે. આ રેલી આજે કચ્છના પ્રવેશદ્વાર આડેસર પહોંચી હતી.આડે
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના શિકારપુર ગામ નજીક જારના ખેતરોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ખાનગી કંપનીની પવનચક્કીના વીજ તારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગેલી આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના આશરે 2 વાગ્યાની આસપાસ પવનચક્કી નંબર 2
જૂનાગઢ શહેરા હ્રદયસમા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી હાલ ચાલી રહી છે. 60 કરોડના ખર્ચે થઈ રહેલું બ્યુટીફિકેશન 18 મહિનામાં પૂર્ણ થવાનું હતું પરંતુ, આજે ચાર વર્ષ બાદ પણ પ્રોજેક્ટ અધૂરો છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં એકદમ હલકી ગુણવત્તાનું કામ થયાનો આક્ષેપ થયો છે. બ્
વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો હતો. જે કેસમાં આજે હાર્દિક પ
મોરબીના લીલાપર રોડ પર આવેલી પાર્થ પેપર મિલમાં બપોરના સમયે આગ લાગી હતી. મિલના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા આગને કાબ
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેતીમાં નુકસાન થતા 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી હોવા છતાં સ
રાજકોટના વોર્ડ નંબર 15માં આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી સુધીના બિસ્માર રસ્તાઓ અને હાઈવે પરના ખરાબ રોડના લીધે અહીં સ્થિત 500 જેટલી ઇન્ડસ્ટ્રીઝ અને 10 જેટલી સોસાયટીના 5000થી વધુ લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અહીં ડાયવર્ઝન આપ્યો ન હોવાને કારણે લોકોને રોંગ સાઈડમાં પસાર થવું પડે
વડોદરા નજીક નેશનલ હાઈવે નં. 48 પર આવેલા સાવરીયા ઢાબા પાસેના એક ખુલ્લા ગેરેજમાં દરોડો પાડીને ગાંજાના ચાર છોડનું વાવેતર કરી પાણી-ખાતર આપી માવજત કરતા 3 શખ્સને કપુરાઇ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 13.750 કિલો વજનના લીલા ગાંજાના છોડ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7 લાખ રૂપિયાથી વધુનો
ખંભાળિયામાં એક સીરિયન નાગરિકને વિઝા અવધિ પૂર્ણ થયા બાદ પણ એક વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા ઝડપી પાડવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા SOG પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ મામલે તેને મદદ કરનાર એક શાળા સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલા સીરિયન નાગરિકનું નામ શાખા અલી કામેલ મઈહ
ભરૂચ-તવરા માર્ગ પર ભારત પેટ્રોલ પંપ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં સવાર એક મહિલા પણ ઘાયલ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લઈ રહેલી સેન્ટ્રો કાર સાથે તવરા
ગુજરાત સરકારના નવનિયુક્ત ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, કાયદા અને ન્યાયતંત્ર મંત્રી કૌશિક વેકરિયાનું અમરેલીમાં સન્માન કરવામાં આવ્યું હતું. GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા એક ખાનગી હોટલમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યભરમાંથી PGVCL, UGVCL, MGVCL, DGVCL, GETCO, GSECL સહિ
પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ 18 નવેમ્બર, 2025ના રોજ “Digital Tools for Mental Wellbeing” વિષય પર પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં વક્તા જોમી ટી. જોસએ આપ્યું હતું. સવારના 8:30 વાગ્યે શરૂ થયેલ આ માહિતીસભર વર્કશોપમાં 100થી વધુ વિદ્યાર્થીઓ
પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક પાંચ દિવસ પહેલાં બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બાઈક સામે અચાનક શ્વાન આવી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રણજીતજી કાંતિજી ઠાકોરનું પાંચ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રો પા
લખપત તાલુકાના ગુનેરી ગામમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ નિયમિત પાણી પુરવઠાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ ખોખરના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમય
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આગામી 20 નવેમ્બર, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ. 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે બ
વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આજે બપોરે બે (ક્રેટા અને XUV700) પાર્ક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ તુરંત 112 નંબર ઉપર કોલ ક
બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'સરદાર સ્મૃતિ વન' તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત કચેરી પરિસરમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનાથી પરિસર વધુ હરિયાળું અને મનોહર બન્યું છે. આ હરિયાળી પહેલ સામાજિક વનીકરણ
બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 31,895 વિદ્યાર્થીઓ અને 1,685 શિક્ષકો સહિત કુલ 33,580 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યોગ શિબિર અને
અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ગુજરાત બોર્ડ સાથે છેડો ફાડવાની તૈયારી કરી રહ્યું છે. સ્કૂલને ગુજરાત બોર્ડમાંથી ટ્રાન્સફર કરીને ICSE બોર્ડ સાથે જોડાણની વિચારણા કરવામાં આવી છે, જેથી હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. જેના કારણે આજે સ્કૂલ મેનેજમેન
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં બાબુલાલની ચાલીથી ભૂંડની ચાલી તરફના રોડ પરના દબાણો દૂર કરીને પહોળો કરવાની
હત્યાકાંડને અંજામ આપવામાં તેની કોઈએ મદદ કરી હતી કે કેમ અને મુખ્ય મુદ્દો પર રિમાન્ડ આપ્યા ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ફોરેસ્ટ ફોલોની માં રહેતા વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલ્યાએ તેની પત્ની તથા પુત્ર અને પુત્રીની નિર્દેતા પૂર્વક હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો જેને ભાવન
કુણવદર ગામમાં વિનુભાઈ બચુભાઈ બારોટના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગમાં દીકરીના લગ્ન પ્રસંગ માટે રાખેલા આશરે ₹80,000 રોકડ અને કન્યાવારનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.પરિવારજનોએ દીકરીના લગ્ન માટે ઉછીના લઈને ₹80,000 રોકડા રાખ્યા હતા. આ ઉપરાંત, દીકરીના કપડાં અને ઘરવખરીની
લંડન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉજવાયેલ સ્નેહમિલન કાર્યક્રમે વિશ્વ ઉમિયાધામના ભવ્ય નિર્માણ કાર્યને એક ઇન્ટરનેશનલ એનર્જી આપી છે. અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના જગત જનની મા ઉમિયાના ભવ્ય મંદિરના પ્રચાર માટે પ્રમુખ આર.પી. પટેલના ન
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક સવાર પુત્ર બ્રિજ નીચે પટકાઈ ગયો હતો. જેથી ગંભીરઈજા પહ
જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પીવા ગયેલા યુવાનને અન્ય જૂથોના ઝઘડાનો ભોગ બનવું પડ્યું છે. ત્રણ શખ્સોએ યુવાનના માથામાં તવીથાથી હુમલો કરતાં તેને ગંભીર ઈજા થઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં માથામાં ટાંકા
બનાસકાંઠામાં ખેડૂતો અને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે રજૂઆત કરી છે. ખેડૂતોએ 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે, જેના કારણે વજન ઓછું આવે છે.
ભુજ શહેરમાં અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપરથી ભુજના જુબેલી ગ્રાઉન્ડ સુધી 7 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યુનિટી માર્ચનો મુખ્ય સંદેશ 'હર ઘર સ્વદેશી અપનાવો' હતો.
સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં ત્યારથી સીવણ તાલીમ આપી બહેનો સ્વનિર્ભર થઈ રહેલ છે. મહાત્મા ગાંધીજીનાં તત્કાલીન સ્
જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવી અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકનાર એક શખ્સને ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢ્યો છે. તેની સામે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. લાલવાડી આવાસમાં રહેતા આશિષ રમેશભાઈ ડાભી નામના યુવકે ગત 14મી તારીખે ખોડીયાર કોલોની
રાજકોટ મહાનગરપાલિકા તેની સ્થાપનાના 52મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલ 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે ભવ્ય 'બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ'નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બ
સેવન્થ ડે સ્કૂલ જનઆક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા સ્કૂલ પર વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી નયનની હત્યા બાદ તપાસ કરવામાં આવી હતી. જેમાં સેવન્થ ડે સ્કૂલ પાસે માન્યતાના પુરાવા ના હોવાનો રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. તેમજ સ્ક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 'વિકસિત ભારત યુવા કનેક્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવા પેઢીના સંભવિત યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો. યુનિવર્સિટી દ્વારા યુવા શક્તિ
અંજારમાં એક બેકાબુ ટેમ્પો વર્ષામેડી સર્કલ નજીક આવેલી ઓટો ગેરેજની દુકાનમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં છથી સાત નાના-મોટા વાહનોને નુકસાન થયું હતું, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. કચ્છના અંજાર શહેરમાં પુરપાટ ઝડપે જઈ રહેલો આ ટેમ્પો બેકાબુ બન્યો હતો. તે વર્ષામેડી સર્કલ પાસેની ઓટો ગે
બનાસકાંઠા LCBએ અમીરગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક હ્યુન્ડાઇ i20 કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ ₹6,27,072/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગાર
મોરબી LCB ટીમે રણછોડનગર મેઈન રોડ પરથી દારૂ ભરેલી એક ઈકો કાર ઝડપી પાડી છે. આ કારમાંથી કુલ 852 બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે, કાર ચાલક પોલીસને જોઈને વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 10.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જ
ગુજરાત હાઈકોર્ટે GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) સમક્ષ એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રશ્ન મૂક્યો છે. હાઈકોર્ટે પૂછ્યું છે કે, શું કોઈ ઉમેદવારને મેરીટ લિસ્ટ માટે 'આર્થિક રીતે નબળા વર્ગ' (EWS)માંથી 'સામાન્ય શ્રેણી' (General Category)માં જવાની મંજૂરી આપી શકાય કે નહીં? આ અરજી એક ઉમેદવારને લઈને છે, જે ગુજ
અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો. ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રિક્ષામાં નાસી રહી હતી. અચાનક રિક્ષા ઊભી રાખીને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેંકી હતી. પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો. આ અંગ
જામનગર જિલ્લાના ઝાંખરથી વાડીનાર સુધીના 10.7 કિલોમીટર લાંબા માર્ગનું આધુનિકરણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માર્ગને 10 મીટર પહોળો કરીને રિસર્ફેસ કરવામાં આવશે, સીસી રોડ બનાવાશે અને જૂના બ્રિજ તોડીને નવા મજબૂત બ્રિજનું નિર્માણ કરાશે. જામનગર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કા
ભાવનગર NSUI દ્વારા આજરોજ આઈટીઆઈ ખાતે પ્રાથમિક સૂવિધાના અભાવમાં કારણે આઈટીઆઈના આચાર્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં NSUI કાર્યકરો અને વિધાર્થીઓ હાજર રહ્યા હતાં. ITI માં પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે સુવિધા પૂર્ણ કરવામાં આવે તેવી માગ છે. NSUI દ્વારા ITIના આચા
સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. ગાંધીનગર એસ.આર.પી.માં ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. તેઓ મૂળ પાટડીના વતની હતા અને દર વર્ષે રમતોમાં ભાગ લેતા હતા. અચાનક બેભાન થઈને ઢળી
હિંમતનગરમાં ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઇવેને જોડતા હાથમતી વિયર પર નિર્માણાધીન ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 22 કરોડના ખર્ચે બની રહેલા આ ઓવરબ્રિજનું આગામી નવા વર્ષે લોકાર્પણ થઈ શકે છે.210 મીટર લાંબા અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળા આ ઓવરબ્રિજથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન રાજકોટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળા, વઢવાણના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ-૨૦૨૫માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ખેલ મહ
ગોધરા શહેરના અટલ ઉદ્યાન (સીતાસાગર) વોકવે પર ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા અને ગંદકીને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શિયાળાની શરૂઆત થતાં નગરજનોને વોકવેનો લાભ મળી રહે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી આ વોકવે પર અતિશય ગંદકી અને
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોના શિક્ષકોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે 'રીસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ' યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU)ના ત્રણ
સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરી બેફામ રીતે થઈ રહી છે ત્યારે રાજકોટ ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડે છેલ્લા 6 મહિનામાં અધધ રૂ.4.40 કરોડની ખનીજ ચોરી પકડી પાડી છે. જેમાં ખનિજ માફિયા માટે રાજકોટ, મોરબી, જામનગર જિલ્લો સ્વર્ગ સમાન હોવાનું માલુમ પડયું છે. કારણકે ત્રણેય જિલ્લામાં જ 80 ટકાથી વધુ ખ
બોટાદ શહેરનો ઢાકણીયા રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ માર્ગ શહેરના વિહાવાવ, તુલસીનગર, આઈટીઆઈ કોલેજ જેવા વિસ્તારો તેમજ ઢાકણીયા, નાગલપર, તુરખા સહિતના ગામોને જોડે છે. મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવા છતાં, રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને શહેર
જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા એક મોબાઈલ શોરૂમમાંથી રૂ. 9.10 લાખની કિંમતના 15 મોબાઈલ ફોનની ચોરી થઈ છે. આ ચોરી શોરૂમના જ એકાઉન્ટન્ટ કિશન બાવરીયાએ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સમાં 'યસ મોબાઈલ' નામનો શોરૂમ ધરાવતા ર
ગઢડા શહેરના હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા અને સામાકાંઠા સુધીનો મુખ્ય માર્ગ ફરી ખખડધજ બન્યો છે. કમોસમી વરસાદ બાદ આ ધોરીમાર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તાત્ક
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 72 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિર ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહે
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) વિધિ પ્રકોષ્ઠ દ્વારા 15 નવેમ્બરના રોજ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વકાલત ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી સમાજમાં પ્રેરક ઉદાહરણ પૂરું પાડવાનો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે 81 વર્ષી
વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોના મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા અને સાક્ષીઓના નિવેદન લેવાની શરૂઆત કર
મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં કડીની પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કૂલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાની ભાઈઓ અને બહેનોની ટીમોએ ગોલ્ડ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તા. 17 નવેમ્બર, 2025
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પ્રચાર અર્થે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું 9 સભ્યોનું પ્રતિનિધિમંડળ બ્રિટનના પ્રવાસે છે. ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલના વડપણ હેઠળ આ પ્રતિનિધિમંડળ રવિવારે લંડનના કે
ભરૂચ જિલ્લામાં આજે સવારે મુલદ ટોલટેક્સ નજીક એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. કેબલ બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા ટ્રકના પાછળના ટાયરમાં આગ ભભૂકી ઉઠતા વાહનચાલકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. મુલદથી ઝાડેશ્વર તરફ જઈ રહેલા આ ટ્રકમાં આગ લાગતા થોડી જ ક્ષણોમાં ધુમાડાના ગોટેગોટા જ
ગુજરાત મહેશ્વરી સમાજ દ્વારા નાના બાળકો માટે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમાજના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ આયોજન મહેશ્વરી સમાજના ગુજરાતના દરેક શહેરમાં કરવામાં આવ્યું હતું, જ્યાંથી નાના બાળકોએ ભાગ લીધો હતો.
પાટણના શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત 'મને જાણો' કાર્યક્રમ અંતર્ગત રવિવારે ડો. જયનારાયણ વ્યાસે 'હિંદ સ્વરાજ' પુસ્તક પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે આ પ્રસંગે ગાંધીજીના વિચારો અને દર્શનનું ચિંતન-મનન રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ સ્વ. કિર્તીકુમાર જયસુખ
ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા મોટેરાના સંત આશારામજી ગુરુકુળ ખાતે યોજાઈ હતી.આ સ્પર્ધામાં દીવાન-બલ્લુભાઈ માધ્યમિક શાળા, કાંકરિયાની ગુજરાતી માધ્યમની U-17 બહેનો અને U-17 ભાઈઓની ટીમે પ્રથમ વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વિજેતા બનેલી હેન્ડબોલની બંને ટીમન
અંબે સ્કૂલ – હરણી CBSE યુનિટ દ્વારા પૂર્વ-પ્રાથમિક વિભાગનો “લાઇફ અંડર ધ સી” (Life Under the Sea) પ્રોજેક્ટ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં યુવા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સર્જનાત્મક મોડેલો, ભૂમિકા ભજવણી (role-plays) અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા હતા. વિદ્યા
ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આક્રોશ રેલી કાઢી આજે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અસરગ્રસ્તો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્
SOG એ મેમ્કોમાંથી મહિલા સહિત ત્રણ લોકોને 9.35 લાખ રૂપિયાના ગાંજા સાથે ઝડપી લીધા છે જ્યારે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે વિશાલા પાસેથી ખુલ્લા મેદાનમાંથી 1644 દારૂની બોટલ સાથે બે શખ્સની ધરપકડ કરી છે.બને મામલે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી છે. મહિલા સહિત ત્રણ 9.35 લાખના ગાંજા સાથે ઝડપાયા
વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ ST બસ ઘૂસી જતા 19 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 6 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બસના ડ્રાઇવરને ગંભીર ઇ
ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપમાયઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકો માટે ખાસ ફિચર્સ અપડેટ કરવામાં આવ્ય
રાજકોટ સહિત દેશની તમામ સરકારી કચેરીઓમાં લાંચ લેવાતી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હોય છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં BSFમાંથી આવેલા એક અધિકારીએ લાંચ-રૂશ્વતનો વિરોધ કરવા અનોખો પ્રયાસે કર્યો છે. આ અધિકારીએ પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં 'દરેક ઓફિસમ

28 C