2015માં ઉધનામાં ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસના નામે કંપની ખોલી લોકો પાસે રોકાણ કરાવીને દેશભરમાં રૂ.1 હજાર કરોડનું કૌભાંડ કરાયું હતું. આ ગુનામાં 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉધના પોલીસે ઓરિસ્સાના ગંજામથી પકડી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વર્ષ 2015માં ઉધના બસ સ્ટેન્ડ પાસે એમ્
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા UGC-NET-2025 પરીક્ષાનું વિષયવાર સમયપત્રક જાહેર કરાયું છે. પરીક્ષા 31 ડિસેમ્બર, 2025થી 7 જાન્યુઆરી, 2026 સુધી સુરત સહિત સમગ્ર દેશમાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.જાહેર થયેલા શિડ્યૂલ મુજબ પરીક્ષા દરરોજ બે શિફ્ટમાં યોજાશે. જેમાં પ્રથમ શિફ્
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશનના કાર્યાલયમાં અગ્નિ સલામતી અને અગ્નિ નિવારણ સંબંધિત ટેકનિકલ વિષયો પર એક મહત્વપૂર્ણ અને ઉપયોગી બેઠક યોજાઈ હતી. અગ્નિ સલામતી ક્ષેત્રના અનુભવી અને તકનીકી નિષ્ણાત નિવૃત્ત વિભાગીય ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રા અને તેમના ફાયર બ્રિ
વેસુમાં ગુરુવારે બપોરે સોસાયટીના ગાર્ડનમાં રમી રહેલા 8 વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો. રત્ન જ્યોત એપાર્ટમેન્ટમાં બપોરે 12.30ના અરસામાં એક 8 વર્ષીય બાળક ગાર્ડનમાં રમી રહ્યો હતો. તે લસરપટ્ટી ખાઈને જેવો ઊભો થયો કે તરત જ એક રખડતું કૂતરું ધસી આવ્યું હતું અને
સ્માર્ટ સિટી સુરતમાં મોબાઈલ નેટવર્કની ફરિયાદો સામે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ 3થી 7 નવેમ્બર દરમિયાન ડ્રાઇવ ટેસ્ટ કર્યો હતો, જેમાં મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તાર, કોમર્શિયલ ઝોન તેમજ 14 હોટસ્પોટ અને 2 કિમી વોક ટેસ્ટ પણ કરાયા હતા. ટેસ્ટમાં એરટેલ, જીયો, વોડાફોન, આઈડિયા અને બીએસએ
જીએમડીસી બિલ્ડિંગની બાજુમાં બની રહેલી ગોદરેજ નામની નવી કન્સ્ટ્રકશન સાઈટ પર ટ્રકમાંથી આરસ ઉતારતાં દબાઈ જવાથી 2 શ્રમિકનાં મૃત્યુ થયાં હતાં. વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધ્યો છે. રાજસ્થાનના મુકેશચંદ લક્ષ્મણલાલ નીનામા (19) અને કપુરચંદ કાળુજી પારઘી (30) જીએમડીસી બિ
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરની બીયુ પરમિશન ના મેળવ્યું હોવાથી સીલ મારવામાં આવેલી ખાનગી શાળાઓને બીયુ પરમિશન મેળવવા માટેની તાત્કાલિક તાકીદ કરવામાં આવી છે. જો આ સ્કૂલો બીયુ પરમિશન નહીં મેળવે તો તેની માન્યતા રદ કરવાની પણ કચેરીએ ચીમકી ઉચ્ચારી છે. શહેર
રેલવેએ મુસાફરી સમય ઘટાડવાના ઉદ્દેશથી ગાંધીધામ તથા જોધપુરથી વાયા અમદાવાદ થઈ બેંગલુરુ જતી ટ્રેનોને સુપરફાસ્ટ શ્રેણીમાં અપગ્રેડ કરતા મુસાફરોએ ટિકિટ ભાડાંની સાથે સરચાર્જ પણ ચૂકવવો પડશે. જેમાં સ્લીપર ક્લાસમાં રૂ.30, થર્ડ અને સેકન્ડ એસીમાં રૂ.45, ફર્સ્ટ એસીમાં રૂ.75 સરચાર્જ ચૂકવવ
અંબાજીમાં 13થી 17 ડિસેમ્બર સુધી 34મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા યોજાઈ હતી. અમદાવાદના ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલય અને શિક્ષણ નિયામક કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સ્પર્ધામા રાજ્યની 4
શહેરના વરિષ્ઠ નાગરિકોની સમસ્યા, મુંઝવણ સમજીને તેનો ઉકેલ લાવવા સાથે સાઇબર ફ્રોડથી બચાવવા માટે પ્રથમ વાર સિનિયર સિટીઝન ફેડરેશન રચાયું છે. ગુરુવારે સર્કિટ હાઉસમાં મળેલી બેઠકમાં શહેરના 48 વોર્ડમાં સિનિયર સિટીઝન માટે હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. સંસ્થા પ્રમુખ રાજેન્દ્ર વ્ય
વૈષ્ણોદેવીથી શાંતિપુરા સર્કલ સુધી 372 કરોડના ખર્ચે 27.304 કિમીની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈન નાખવામાં આવી છે. મ્યુનિ.નો દાવો છે કે, હવે બોપલ, આંબલી, શીલજ, ઘુમા, એસજી હાઈવે તેમજ એસપી રિંગ રોડને જોતાં વિસ્તારમાં હવે વરસાદી પાણી નહીં ભરાય તેમજ ગટરો ઊભરાવાની સમસ્યા નહીં સર્જાય. આ મહત્ત્વ
72 વર્ષીય વૃદ્ધ પ્રેમિકાના રવાડે ચઢતા, રોજ મોડી રાત સુધી મોબાઈલમાં ચેટિંગ કરતા, મોર્નિંગ વોકના બહાને તેમજ નોકરીથી છૂટીને મળતાં હતાં. વૃદ્ધની પત્નીને શંકા જતા તેમણે પીછો કરી પતિને પ્રેમિકાના હાથમાં હાથ નાખી ફરતાં રંગેહાથ પકડી પાડ્યાં હતાં. જે પછી ઝઘડો થતાં અભયમને બોલાવતા ટી
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવવા સંબંધિત બિલને લઈને રહ્યા. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. બીજા સમાચાર ચાંદી અંગેના છે, જે સતત બીજા દિવસે ₹2 લાખ રૂપિયાને પાર રહી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગુજરાત અને તમિલનાડુમાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રક
ખેડા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહુધામાં પંથકમાં બનાવાયેલ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના અમલમાં મોટાપાયે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મહુધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે કર્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં વપરાયેલા પાણી
પોરબંદરમાં ભૂતકાળમાં ટાઉન પ્લાનિંગ જે રીતે હતું ત્યારે નિયમો વિરુધ્ધ બાંધકામના કારણે શહેરની દશા બગાડી છે. મનપા દ્વારા નવું ટાઉન પ્લાન્ટિંગ યોગ્ય રીતે કરવામાં આવે તેવી પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા રજૂઆત કરી છે. એક દિવસ પોરબંદરનો ટાઉન પ્લાનિંગ કયા પ્રકારનો હતો એની આજે જે
ગાંધીનગરમાં ચાલતી સરકારી ફાર્મસી કોલેજમાં ફેકલ્ટીની તીવ્ર અછત વચ્ચે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા છે. અહીં 11 જેટલા ફેકલ્ટીઝ ઓછા છે સાથે અન્ય સુવિધાઓની પણ ઉણપ છે. ગાંધીનગર પોલિટેકનિક ખાતે આવેલી ફાર્મસી કોલેજ યુજી ફાર્મસી કોર્સ માટે જે વ્યવસ્થા હોવી જોઈએ, તે પ્રમાણ
ભરૂચમાં બાર એસોસિએશનની ચૂંટણી કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9.15 થી બપોરના 3.15 વાગ્યા સુધી યોજાશે. ચાલુ વર્ષે ભાજપના આગેવાનોની બે પેનલની સામે સહકાર પેનલનો મુકાબલો થશે. પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન, સહકાર અને સમરસતા પેનલ વચ્ચે મુકાબલો થશે. અત્યાર સુધીમાં સહકાર અને પરિવર્તન પેનલ વ
ભરૂચ જિલ્લામાં ધોરણ-10 અને 12 ના છાત્રોને બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યાનું સમાધાન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલુ છે. હવે પહેલી વખત આ વર્ષે દરેક શાળાના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકોને વિદ્યાર્થી મિત્ર બનાવવામાં આવ્યા છે. જે 340 જેલા મનોવિજ્ઞાન શિક્ષકને બાળકોનું કાઉન્સે
ભરૂચમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પદયાત્રા શરૂ કરે તે પહેલાં પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને કલીનચીટ મળતાં પદયાત્રાનું આયોજન કરાયું હતું પણ સવારથી જ સ્ટેશન રોડ પર આવેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસ ખડકી દેવામાં આવી હતી. સોન
ભરૂચમાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતાં બેની અટકાયત કરવામાં આવી છે. સગીરો અને યુવાનોમાં ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મૂકવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવ
ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે લાવવામાં આવેલા ઈમ્પેક્ટ ફી કાયદા હેઠળ, જુનાગઢ મહાનગરપાલિકા (JMC) માં અરજીઓનો મોટો ઢગલો થયો છે. છેલ્લા એક વર્ષથી કુલ 735 ઈમ્પેક્ટ ફી ફાઇલો પેન્ડિંગ છે, જેના કારણે અરજદારો અને મનપા બંને માટે સમસ્યા સર્જાઈ છે. જોકે હવે ટૂંક
જૂનાગઢ જિલ્લામાં પાક નુકશાન સહાયની કુલ 1,21,983 ખેડૂતોને રૂપિયા 377,06,53,287ની ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે વિસાવદરના કુલ 17,911 ખેડુતોને ચૂકવણી થઇ છે. જૂનાગઢ ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને લઇ ખેડૂતોને નુકસાન થયુ હોય તેનો સર્વે કરી યોગ
ઉત્તર ગુજરાતના સરહદી અને આર્થિક દ્રષ્ટિએ મહત્વના એવા ચાણસ્મા, હારિજ,સમી અને રાધનપુર પંથકને રેલવે નકશા પર લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગામી બજેટમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવા માંગ ઉઠી છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અ
વિજાપુર–આંબલિયાસણ રેલ ખંડ બાદ હવે વિજાપુર–આદરજ મોટી વચ્ચે રૂ.296.54 કરોડના ખર્ચે 39.75 કિલોમીટર લાંબા ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે વિભાગ દ્વારા નવી બ્રૉડગેજ લાઇન પર ટ્રેક ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે 20 ડિસેમ્બરના રોજ બપોરે 12
કડીમાં છ વર્ષ પહેલાં થયેલા પ્રેમલગ્નની અદાવતમાં હત્યા કેસમાં મહેસાણાની કોર્ટે 7 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને ₹20,000નો દંડ ફટકાર્યો છે. કેસની વિગતો અનુસાર, કડીના ઘોરી શરીફ ખાનના નાસીરખાને ઘાંચી સમાજની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની અદાવત રાખી આરોપીઓએ હત્યાનુ
મહેસાણા શહેરમાં ઘણા વ્યવસાયકારોના સ્થળ પર પાટીયા બદલાયા પછી નવા વ્યવસાયના પાટીયા લાગી ગયા પરંતુ આ નવા વ્યવસાય શરૂ કર્યા પછી મનપામાં ગુમાસ્તા લાયસન્સ મેળવી વ્યવસાયવેરામાં નોધણી કરાવતા નથી. ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવા વ્યવસાયકારોને બજાર વિસ્તારમાં ટીમરાહે સર્
તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમણલાલ પાટકરે જાહેરમાં નારગોલ ડેપો પુનઃ શરૂ થવા જઈ રહ્યો હોવાનું જાહેર કરતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. લાંબા સમયથી નારગોલ વિસ્તારના નાગરિકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તથા મુસાફરો દ્વારા ડેપો પુનઃ શરૂ કરવાની માંગ ઉઠ
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા યુવાધનને નશાના ખપ્પરમાં હોમાઇ જતાં રોકવા માટે બજારોમાં નશાયુક્ત ગોગો પેપરના વેચાણ સામે પ્રતિબંધના જાહેરનામાના અમલ માટે જિલ્લા પોલીસે વલસાડ શહેરમાં 8 સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું.જેમાં વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ખાતે એક પાનના ગલ્લાં પર
હસીન શેખવલસાડમાં મુખ્ય રેલવે સ્ટેશનની પૂર્વ દિશામાં મોગરાવાડી,અબ્રામ ઝોનના 25 હજારની વસતીમાંથી આવતા મુસાફરોને ઉપયોગી 250થી 300 ફુટની લંબાઇનો ફુટ ઓવર બ્રિજ છે,પરંતુ તેનો વપરાશ કરવામાં આ બ્રિજ મુસાફરો માટે હજુ પણ થાક અને હાંફ ચઢાવે તેવી સ્થિતિનું નિર્માણ કરે છે.જેથી મુસાફરો તે
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા જાહેર શૌચાલય તેમજ આરઓ પાણીની પરબ જાળવણીના અભાવે બિન ઉપયોગી બનતા પાલિકાએ જ તાળાં મારી રાખતા નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉમરગામ બીચ જેવા પર્યટન સ્થળે જાહેર શૌચાલયને તાળાં હોવાથી પ્રવાસીઓ તેમજ સ્થાનિક ના
વલસાડના ગુંદલાવ ગામના સરપંચ ઉપર ધોળે દિવસે બે ઇસમોએ તેમની કાર પર પત્થરમારો કરી નુકસાન પહોંચાડી સરપંચને માર મારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતાં સરપંચને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સમગ્ર બનાવ સીસી ટીવી કેમેરામાં કેદ થઈ
સાવરકુંડલામાં મહુવા રોડ પંચવટી સોસાયટીમાં સાસરીયાએ પરણિતાને ઘરકામ બાબતે મેણાટોણાં મારી માનસીક દુ:ખ ત્રાસ આપ્યાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પરણિતાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સાવરકુંડ
ધારી તાલુકાના ખોખરા મહાદેવ મંદિર પાસે વર્ષો જુનો પુલનો પ્રશ્ન ઉકેલાયો છે અને અહીં અઢી કરોડના ખર્ચે બનનારા પુલનું આજે ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું હતું. ધારીના ખોખરા મહાદેવ મંદિર પાસે લાંબા સમયથી પુલની જરૂરિયાત હતી. આ અંગે ધારાસભ્ય કાકડિયા સુધી રજૂઆત ગયા બાદ તેમણે સરકારમા
બગસરા તાલુકાના નાના એવા ગામ પીઠડીયા ખાતે આજે ધારાસભ્ય અને ગામ લોકોની હાજરીમાં સીસી રોડ તથા ગટર લાઈનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આજે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઇ ભાખર, મહામંત્રી પ્રકાશભાઈ પરમાર, દેવરાજભાઈ રાંક, બગસ
રાજુલામાં લીપીરનીધાર વિસ્તારમાં 30 વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. પત્નિ અને બાળકો અલગ રહેતા યુવકે અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે રાજુલા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજુલાના લીપીરનીધાર વિસ્તારમાં
અમરેલી તાલુકાના પાણીયામાં અગાઉના ઝગડાનું મનદુ:ખ રાખી યુવક પર એક શખ્સે લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જેના કારણે યુવકને ઈજા પહોંચી હતી. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. શીવરાજભાઈ વાળા એ વાસુર ભેડા સામે તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ
દિઓદરથી પદયાત્રામાં દ્વારકા જઈ રહેલા યાત્રીઓને મોરબી નજીક અકસ્માત નડયો હતો અને તેમાં 4 પદયાત્રીઓનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 60000ની સહાયત
જાફરાબાદના કેરાળા ગામે નવા બનતા મકાનમાં પાણી છાંટતી વખતે 12 વર્ષિય કિશોરને વિજશોક લાગતા મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવારમાં આક્રંદ સવાયો હતો. આ ઘટના અંગે જાફરાબાદ ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. જાફરાબાદના કેરાળામાં રહેતા રમેશભાઈ ભીમાભાઈ સાખંટએ પોલીસને જણાવ્યું હતું
વડીયામાં મારૂતિનગરમાં રસ્તાની કામગીરી મુદ્દે બોલાચાલી થયા બાદ આધેડ સહિત અન્ય લોકોને ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ અંગે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેતપુરમાં ખીરચરા રોડ પર રહેતા ડાયાભાઈ ઘેલાભાઈ પરમાર(ઉ.વ.51)એ વડીયાના મારૂતિનગરમાં રહેતા કનુ કહોરના
લાઠી તાલુકાના રાભડા ગામનો યુવાન એક પરણિતાને એક પુત્રી સાથે ભગાડી ગયો હોય આ યુવકના પિતાને લાગી આવતા તેમણે લીલીયાના હાથીગઢ નજીક ટ્રેન હેઠળ જંપલાવી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, લાઠી તાલુકાના રાભડા ગામના અમરસિંહભાઈ નાગજીભાઈ પંચાસરા (ઉ.વ.
ચોટીલાના ડાક વડલા ગામે ફોરેસ્ટ વિભાગ અને ખેડૂત વચ્ચે જમીન કબજા અંગે તકરાર તેના નિરાકરણ માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા રૂબરૂ ખેડૂત અને ફોરેસ્ટ અધિકારીને સ્થળ પર બોલાવી ડીએલઆર સાથે રાખી ખેડૂતની જમીન અને ફોરેસ્ટ વિભાગ જમીનના પ્રશ્નોનો નિરાકરણ લ
સુરેન્દ્રનગરની સાથે પાટડી, ધ્રાંગધ્રા, મોરબી, કચ્છ સુધી જવા માટેના એક માત્ર દૂધરેજના રસ્તા ઉપરનો પુલ જર્જરિત થતા પુલ બંધ કરીને રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. 15 હજારથી વધુ લોકોની અવાર જવાર ધરાવતો પુલ અંતે 118 દિવસ બાદ ગુરૂવારે ખુલ્લો મુકાયો છે. પુલ જર્જરિત રીપેરીંગ કામ
ચિંતન મહેતાવાહનોના પીયુસી પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ માટેની ફીમાં વધારો કરાયો છે. વાહનવ્યવહાર વિભાગ તરફથી નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે. જે મુજબ ટુવ્હીલર, કાર અને ભારે વાહનોમાં પીયુસી માટે હવે નવા દર વસુલાશે. જેમાં ટુવ્હીલરના પહેલાં રૂ. 30 હતા દે હવેે 50 થયા અને કાર
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કર્મચારીઓ પર હુમલાઓના બનાવો વધતા જાય છે. જેને લઇ મહેસુલી કર્મચારી મંડળમાં રોષ ફેલાયો હતો. જેને લઇ કલેકટર કચેરીમાં આવેદન પાઠવી પોલીસ સુરક્ષા આપવા અને હુમલો કરનાર સામે કાર્યવાહીની માંગ કરાઇ હતી. સુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં મદીરાની રેલમછેલને ડામવા માટે પોલીસ તંત્ર સજજ બન્યુ છે.જામનગર અને દેવભૂમિના સલાયા પંથકમાં પોલીસે જુદા જુદા ત્રણ દરોડામાં ઇંગ્લીશ દારૂનો 1152 બોટલનો જંગી જથ્થો ઉપરાંત બીયરના 288 ટીન સાથે ચાર શખસોને દબોચી લીઘા હતા.જ
જામનગર શહેરના બાલાજી પાર્કમાં પરપ્રાંતિય પરિવારના બંધ રહેણાંક મકાનમાં આગ ભભુકી ઉઠતા ફાયરના જવાનોએ રોકડ અને દાગીના બચાવી લીધા હતા. જ્યારે મકાનની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શહેરના એરફોર્સ-2 રોડ પર બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અખિલભાઈ શર્મા નામના પરપ્રાંતિય આસામીના પત્ની
જામનગર મહાનગરપાલીકાની દર બે માસે યોજાતી સામાન્ય સભા આજે તા.19ને શુક્રવારે પાલિકાના સભાગૃહમાં મેયરના અધ્યક્ષસ્થાને યોજાશે.જેમાં વિપક્ષી સભ્યો પ્રશ્નોની પસ્તાળ પાડે તેવા સંકેતો મળી રહયા છે. જેમાં વિપક્ષ રસ્તાની મરામત કામગીરી, ડોર ટુ ડોર કચરા એકત્રિકરણના નવા કામ, પીએમજેવાય
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા બાંધકામની સાઈટ ઉપર જામ્યુકો તંત્રએ ચેકીંગ હાથ ધરીને હવા પ્રદુષણ અંગેના નિયમોની અમલવારી ન કરનારા 75 બાંધકામ સાઈટ ચેક કરવામાં આવી હતી. જેમાં નિમયોનો ભંગ કરનાર 57 બાંધકામ સાઈટસ સામે દંડાત્મક કાર્યવાહી કરીને રૂ.5.70 લાખનો દંડ વસુલવામાં આ
જામ્યુકોની હદ વિસ્તાર વધ્યા બાદ શહેરના નગરસીમ સહિત ખંભાળિયા હાઇવે રોડ ઉપર તેમજ લાલપુર રોડ ઉપર ખુબ જ વસ્તી સહિત વિસ્તારનો વ્યાપ થયો છે. અહીના શહેરીજનોને પણ મનપાની વિવિધ સેવાઓ ઘર આંગણે પ્રાપ્ત થાય માટે લાલપુર રોડ ઉપર સિવિક સેન્ટર તેમજ ખંભાળિયા હાઇવે રોડ ઉપર પણ રૂપિયા 5.20 કરોડ
સુરેન્દ્રનગર જિલ્લામાં એસઆઈઆર એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 1580થી વધુ બીએલઓ કાર્યરત હતા. જેમાંથી મોટાભાગના શિક્ષકો હોવાથી દીવાળી વેકેશન ખુલ્યા બાદ 40 દિવસથી શાળામાં જઈ શકતા નહોતા. ત્યારે હવે આ શિક્ષકોને સ્કૂલે જવા સૂચના અપાઈ છે. જિલ્લામાં દિવાળી પછી તા. 6-10-2025એ વેકે
ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવેલ છે, જેમાં મ્યુલ એકાઉન્ટસની તપાસ કરતાં SBI બેંક એકાઉન્ટ નં. 41482274761 વિરૂધ્ધમાં અલગ-અલગ રાજયોમાંથી કૂલ 6 કંપ્લેઇન દાખલ થયેલ હોય, અને રૂ. 7,50,000 જેટલી રકમ બેંક એકાઉન્ટમાં આવેલ અને તે જ દિવસે ચેક સહિત અન્ય માધ્યમ દ્વારા KYC ધારક અને સહઆરોપીઓ દ્વારા રૂપિયા
પોરબંદરમાં મનપા દ્વારા લારી, કેબિનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને દુકાનો બહાર અડચણ રૂપ સામાન દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે મનપા ટીમ દ્વારા ગુરુવારે સવારે બજારમાં ફરીને 10થી વધુ વેપારીના સામાન, લારી, બંધ કેબિન સહિતનો સામાન જપ્ત કર્યો હતો અને 6 વેપારીને રૂ. 3
દહેગામનાં હાલીસા ગામ ખાતેના ગૌચરના તળાવ પાસે વરંડો બનાવા મામલે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બંને જૂથના વ્યક્તિઓ વચ્ચે ઝધડો થયો હતો. જેમાં તેઓ સામસામે આવી જતા લાકડીઓ વડે મારામારી થઈ હતી આ બનાવ અંગે દહેગામ પોલીસે બંને પક્ષની ફરિયાદ આધારે વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ સનરાઇઝ ટાવરમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો વડોદરા શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે અને 11 યુવતીઓને રેસ્ક્યુ કરી છે. બે આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીને વોન્ટેડ જા
સુરત શહેરના ઉધના વિસ્તારમાં એટીએમ કાર્ડ બદલીને લોકોના ખાતામાંથી રૂપિયા સેરવી લેતી રીઢા ગુનેગારોની ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી એક ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લા પંચાયતનો ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્
ગુજરાત રાજ્યના 280 જેટલા વકીલ મંડળોમાં આવતીકાલે 19 ડિસેમ્બરે ચૂંટણીનો જંગ ખેલાવાનો છે, ત્યારે ગાંધીનગર ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026 અને 2027ની ટર્મ માટે યોજાનારી પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ઉમેદવારોએ પરસ્પર સમજૂતી સાધી લેતા હવે ચૂંટણી યોજવ
અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં GMDC બિલ્ડિંગની બાજુમાં ગોધરેજ નામની નવી બનતી સાઈટ પર દુર્ઘટના સર્જાઈ હતી. આઇસર ગાડીમાંથી માર્બલ પથ્થર ઉતારતા સમયે દુર્ઘટના બની હતી. અચાનક માર્બલ પથ્થર ઢળી પડતા બે શ્રમિકો દબાઈ ગયા હતા. જે બાદ અન્ય શ્રમિકોએ બંનેને બહાર કાઢ્યા હતા. બંને શ્રમિકોને
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયતમાં અરવલ્લી ACBએ લાંચનું છટકું ગોઠવી બે ક્લસ્ટર કોઓર્ડિનેટરને ₹1.25 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે કુલ ત્રણ ક્લસ્ટર કોઓર્ડિનેટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના ગુરુવારે તાલુકા પંચાયત કચેરીમાં તલાટી-કમ-મંત્રીની બે
મોરબીમાં પીજીવીસીએલની વર્તુળ કચેરી ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મંત્રીએ પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓને ખેતીવાડી કનેક્શન ઝડપથી આપવા
લુણાવાડામાં છેલ્લા એક વર્ષથી રસ્તા પર રહેતી એક અજાણી અને માનસિક રીતે અસ્વસ્થ મહિલાને સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાના પ્રયાસોથી સુરક્ષિત આશ્રય મળ્યો છે. આ મહિલા લાંબા સમયથી શહેરના વખત બાગ વિસ્તારમાં જોવા મળતી હતી. સોનલબેન પંડ્યાના જણાવ્યા અનુસાર, આ મહિલા દરરોજ સવારે વખત
રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે ગુરુવારે હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ બાદ તેમણે પોલીસ હેડક્વાર્ટર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. શુક્રવારે તેઓ પોલીસ પરેડનું નિરીક્ષણ કરશે. ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવ વાર્
મોરબીના શનાળા ગામ પાસે રાજકોટ રોડ પર રૂ.2.47 કરોડના ખર્ચે નવનિર્મિત જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના ચેરીટી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતના કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન થયું. આ પ્રસંગે શ્રમ, રોજગાર તથા કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અ
પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે ગોધરા અને કાલોલમાંથી પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન વેચતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નશાના સેવન માટે વપરાતા આ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન પર પ્રતિબંધ
પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગે મોરવા હડફ અને શહેરા તાલુકામાંથી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગની ટીમ નિયમિત તપાસ માટે નીકળી હતી, ત્યારે તેમને ખાનગી બાતમીદારો
ગુજરાતમાં પોલીસ ભરતી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત ચાલી રહેલી પસંદગી પ્રક્રિયા આખરે પૂર્ણ કરવામાં આવી છે. ફાઈનલ પરિણામ જાહેર થતાં જ પસંદગી પામેલા ઉમેદવારોમાં આનંદ અને ઉત્સાહન
હિંમતનગર સ્થિત કલેકટર કચેરી (જિલ્લા સેવા સદન)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા ગુરુવારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ ધમકી બાદ તાત્કાલિક સેવાસદન ખાતે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ ટીમોએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ત
લુણાવાડા નગરપાલિકાએ ટેક્સ બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા બે દિવસમાં કુલ 6 કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી છે. વારંવાર નોટિસ અને રજૂઆતો છતાં ટેક્સ ન ભરનારા મિલકતધારકો સામે આ પગલાં લેવાયા છે. આ કાર્યવાહીના ભાગરૂપે, આજે લુણાવાડા-ગોધરા રોડ પર આવેલા એસ.ટી. વર્
મહેસુલી આવકની કટોકટીનો દર વર્ષે સામનો કરતી મહાપાલિકાએ ત્રણ વર્ષ બાદ અંતે સરકારની મંજૂરી મળતા કોમર્શિયલ હેતુના 7 પ્લોટ હરાજીથી વેંચવા નિર્ણય કર્યો છે. આગામી તા. 17 જાન્યુઆરીના રોજ અમીન માર્ગ કોર્નર સહિતના ચાર પ્લોટ અને તા.19 જાન્યુઆરીના રોજ મોરબી રોડ અને રેલનગરના 3 પ્લોટ ઇ-ઓકશ
બોટાદ જિલ્લામાં મનોદિવ્યાંગ અને શ્રવણમંદ ખેલાડીઓ માટે વિશેષ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 171 મનોદિવ્યાંગ અને 19 શ્રવણમંદ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ખેલમહાકુંભ બોટાદના આસ્થા સ્નેહનું ઘર ખાતે યોજાયો હતો. ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા આ
રાજકોટમાં શીતલ પાર્ક પાસે રહેતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપનું કામ કરતાં નિકુંજભાઈ ખંધડિયા (ઉ.વ.34)એ યુનિવર્સીટી પોલીસમાં ચિત્રકૂટ મેઈન રોડ પર ચિત્રકૂટ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઈ ઝાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કા
અમદાવાદના કાંકરિયા કાર્નિવલની માફક ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની વિશેષ ઉજવણીના ભાગરૂપે આગામી જાન્યુઆરી મહિનામાં 1, 2 અને 3 જાન્યુઆરી દરમિયાન સેક્ટર-11ના એલઆઇસી પાસેના ભાગવતકથા મેદાન ખાતે ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્ય
આજના જમાનામાં રૂ.100 પણ કોઈ પાછા નથી આપતું ત્યારે હનીફભાઈએ રૂ.1.70 લાખ પરત કરી સાબિત કર્યું કે દુનિયામાં હજુ પણ પ્રામાણિકતા જીવે છે ! આજના સમયમાં જ્યારે લોકો નાની રકમ માટે પણ લાલચમાં આવી જતા હોય છે, ત્યારે ભાવનગરમાં માનવતા અને ઈમાનદારીનો એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છ
જૂનાગઢમાં 'ઓપરેશન મ્યૂલ હન્ટ' હેઠળ પોલીસે સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ્સ ચલાવતા 17 આરોપીઓની ધરપકડ કરી છે. આ તપાસમાં સાધુ વેશમાં રહેતા કલ્યાણગીરીનું નામ પણ સામે આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તેણે 'બાલકૃષ્ણગીરી બાપુ ગૌ સેવા ટ્રસ્ટ' અને વ્યક્તિગત ખાતામાં દેશભરમાંથી છેતરપિ
આણંદ તાલુકાના નાવલી ગામમાં એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આણંદ SOG પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી રમેશ ઉર્ફે કાભઈ બાબુભાઈ પરમારની અટકાયત કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે રમેશ પરમારે નાવલીના શાંતિનગર સીમ વિસ્તારમાં કેનાલ પાસે આવેલા તેના તબેલાની ગમાણ
વલસાડથી વાપી જતા માર્ગ પર સાંજે આશરે 7:30 કલાકે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ સાત વાહનો પરસ્પર અથડાયા હતા, જેના પરિણામે 15થી 20 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આગળ ચાલી રહેલા ડમ્પર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હતો. ડમ્પર ચ
ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6208ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ફ્લાઈટ અમદાવાદ પહોંચતા ફ્લાઈટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું. જેમાં આ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી ભર્યું લખાણ લખ્યું હતું. આ અંગે એરલાઈન્સ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને
ગોધરા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના 11 વોર્ડમાં કુલ 25 કરોડ રૂપિયાનો વેરો બાકી છે. આથી, નગરપાલિકાના વેરા વસૂલાત વિભાગ દ્વારા 4,000 જેટલા મિલકતધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો બાકીદારો નિર્ધારિત સમયમ
મોરબીમાં મિની વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી, જેમાં 50 જેટલા ઉદ્યોગકારો દ્વારા ₹2400 કરોડથી વધુના સમજૂતી કરારો (MOU) કરવામાં આવ્યા હતા. આ નવા ઔદ્યોગિક એકમો શરૂ થવાથી અંદાજે 4000 લોકોને રોજગારી મળવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ક
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. જયરામ ગામીતે આહવા ખાતે નિર્માણાધીન જિલ્લા પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે આશરે ₹30 કરોડના ખર્ચે બની રહેલી આધુનિક કચેરીના બાંધકામની કામગીરીનું સ્થળ પર જઈ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સુવિધાઓ
રાજકોટના ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 64.29 લાખનું સોનું ચોરી થયા અંગે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગત માર્ચ મહિનામાં મુંબઇથી આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટ્રોંગ રૂમમાંથી 47 ના બદલે 45 પાઉચ મળી આવ્યા હતા. જે બાદ બેંક અધિકારીઓની પૂછપરછ કરવામ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના હાથબ ગામે રહેતો યુવાન શિવાજી સર્કલ વિસ્તારમાં મિત્ર સાથે રીક્ષાની રાહ જોઈ હોય ત્યારે એક શખ્સે સામું કેમ જુએ છે તેમ કહી છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ જતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, આ બનાવ
બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકાને રાજ્ય સરકારે 'ક' વર્ગમાંથી 'બ' વર્ગમાં અપગ્રેડ કરી છે. વર્ષોથી ચાલી રહેલી આ માંગણીને મંજૂરી મળતા શહેરના વિકાસ માટે નવા દ્વાર ખુલ્યા છે. 'બ' વર્ગમાં સમાવેશ થવાથી ગઢડા નગરપાલિકાને દર વર્ષે અંદાજે બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, સાયન્સ સીટી, ચાંદલોડિયા, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેવાડી, શાંતિપુરા, સનાથલ અને ફતેવાડી ગામતળ વિસ્તારમાં ડ્રેનેજ ઓવર ફલોની સમસ્યાનું નિરાકરણ આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરે
જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના કરતા શહેરમાં મિલકત સંબંધી ગુનાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. જુનાગઢ પોલીસ ગણતરીની કલાકોમાં બે રીઢા ગુનેગારને લાખોનાઉદ્દામલ સાથે ઝડપી પાડ્યા છે. બી ડિવિઝન પોલીસે ઝાંજરડા રોડ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં બનેલી બે ઘરફોડ ચોર
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની નાની નાની ગલીઓમાંથી ડોર ટુ ડોર કચરો એકઠો કરવા માટે ઇ રીક્ષાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ પાલિકા દ્વારા ઇ રીક્ષાના ઇજારદારોએ ચાર્જિગની સુવિધા ઉભી કરતા પહેલા કામ શરૂ કરાવી દેતા આ રીક્ષાઓ પાલિકાની વોર્ડ ઓફિસમાં મૂકવામાં આવેલા ચાર્જિગ સ્ટેશન
પાટણમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટના વિવાદમાં થયેલા જીવલેણ હુમલાના પાંચ આરોપીઓનું પોલીસે જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. 20 દિવસ પૂર્વે નવજીવન સર્કલ પાસે બનેલી આ ઘટનામાં B-ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. પાટણ શહેરના નવજીવન સર્કલ નજીક આવેલા ત
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટી વિવાદ મામલે સુખદ અંત આવ્યો હતો. જોકે ફરી એકવાર સ્થાનિક લોકો દ્વારા ડિમોલેશન મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ બંધ પડેલા પાંચ મકાનોને તોડવા માટે જેસીબી લઈને સ્નેહાંજલિ સોસાયટી
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર દબાણો હટાવવા માટેની ઝૂંબેશ જેટ ગતિએ શરૂ કરી હોય તેમ આજી નદીના કાંઠે આવેલા 800 માંથી 500 ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટિસ ફટ કરવામાં આવી છે. ટીપી સ્કીમ નં.6 માં 80000 ચોરસ મીટર ની સરકારી જમીન પર મકાનો અને દુકાનો ખડકાઈ ગયા છે. કોર્પોરેશનન
દુનિયા આખી ખરાબ ને ડોનાલ્ડ ટ્રમ્પ સારા. આવું ટ્રમ્પ પોતે અને તેના ચેલકાઓ માને છે. ટ્રમ્પને દુનિયાના ઢગલાબંધ દેશો સામે વાંધો છે, પણ દુનિયાના દેશો મહાસત્તા સામે મૌન છે. ટ્રમ્પે અત્યારે તમામ મુદ્દા કોરાણે મૂકીને વેનેઝુએલા પર ફોક્સ કર્યું છે. સાત-સાત યુદ્ધ રોકવાની વાત કરનારા ડો

24 C