ગાંધીનગર જિલ્લાના શેરથા ટોલટેક્સ ખાતે મોડી રાત્રે એક ગેરકાયદેસર પશુ હેરફેરનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એક યુવકની સતર્કતાના કારણે અડાલજ પોલીસે ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 24 પાડાઓને બચાવી લઈ બે શખ્સોની રૂ. 5.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
કેન્દ્રીય રેલ્વે મંત્રીએ ખેડબ્રહ્માથી મોટા અંબાજી વચ્ચે 46 કિલોમીટરની નવી રેલ્વે લાઇન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને વન વિભાગની મંજૂરી સહિતના કાર્યો માટે અંદાજે ₹236 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદથી હિંમતનગર વચ્ચે 93 કિલોમીટર
શ્રી મધુસૂદન વિદ્યાપીઠમાં ૧, ૨ અને ૩ ડિસેમ્બરના રોજ વાર્ષિક સ્પોર્ટ્સ મીટ “આરોહણ : ધ રાઈઝ ઑફ ચેમ્પિયન્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્રણ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ટ્રેક ઇવેન્ટ્સ, ફિલ્ડ ઇવેન્ટ
અમદાવાદમાં હોમગાર્ડ્ઝ સ્થાપના દિવસની ઊજવણી નિમિત્તે નવરંગપુરા સ્થિત હોમગાર્ડ્ઝ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ મશાલ અને જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અમદાવાદના પશ્ચિમ, પૂર્વ અને ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૨૦૦ હોમગાર્ડ્ઝ અને અધિકારીઓએ ઉત્સાહભે
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં ચીખલીના સાદડવેલ ગામે દારૂબંધીમાં નિષ્ફળ રહેલી પોલીસના 'પટ્ટા ઉતારવા'નું નિવેદન આપીને ચર્ચામાં આવેલા અનંત પટેલ હવે કથિત રીતે એક બુટલેગર સાથેના 'સંબંધો' મુદ્દે ઘેરાયા છે. ધારાસભ્ય વિરુદ્
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પૂનમ નિમિત્તે વિશેષ શણગાર અને અન્નકૂટ યોજાયો હતો. ગુરુવાર, 4 ડિસેમ્બર, 2025ના રોજ દાદાને ફૂલની ડિઝાઇનવાળા વાઘા, ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 200 કિલો તલની સાની (કચરિયું) ધરાવવામ
મહેસાણા શહેરમાં વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગજનો અંગે જાગૃતિ ફેલાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, સિનિયર સિવિલ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આઈ.કે. જાંગર, તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચાના હસ્તે રેલી
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા પર્યાવરણ બચાવો - જીવન બચાવો વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રિન્સિપાલ વકીલે જણાવ્યું હતું કે, આજના વાતાવરણમાં પ્ર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામના યુવાનો આવતીકાલે હરિદ્વારમાં ગંગા નદીમાં 150 થી વધુ અસ્થિઓનું વિસર્જન કરશે. આ માટે આજે યુવાનો દ્વારા અસ્થિઓનું પેકિંગ કરવામાં આવ્યું હતું. રાયગઢમાં છેલ્લા ચાર વર્ષથી યુવાનો દ્વારા અસ્થિ બેંક ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમા
પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં ગણિત એટલે તો મજાજ મજા વિષય પર એક પ્રેરણાદાયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય ચેરમેન અને પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. ચંદ્રમૌલી જોષીએ આ વ્યાખ્યાન આપ્યું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળામા
હરિયાણા ખાતે યોજાયેલી છઠ્ઠી તાઈ ઓ કઈ 2025 ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં થલતેજની પ્રેરણા વિદ્યામંદિરની ધોરણ 8ની વિદ્યાર્થીની આરવી હિતેશભાઈ પ્રજાપતિએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ચેમ્પિયનશીપનું આયોજન 28, 29 અને 30 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આરવી પ્રજાપતિએ આ
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોમાં રહેલી કલાત્મક ક્ષમતાઓને બહાર લાવવાનો હતો. દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી
જૂનાગઢમાં ગીતા જયંતી નિમિત્તે ૧લી ડિસેમ્બરે પ્રજ્ઞાચક્ષુ કરમુર મંજુને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવી. તેણે ગીતાના ૧૮ અધ્યાય કંઠસ્થ કરીને અંધ કન્યા છાત્રાલયનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમ જૂનાગઢ અને ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા માધ્યમિક અને
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી રૂપાલ સ્થિત ઝાંઝરી માતાજીના મંદિરે સતત 34મી પદયાત્રા સંપન્ન થઈ છે. માગશર સુદ પૂનમના દિવસે આ યાત્રાસંઘ મંદિરે પહોંચ્યો હતો, જ્યાં ભક્તો દ્વારા મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી. ગુરુવારે માગશર સુદ પૂનમના રોજ હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલ
6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં દોઢ વર્ષ ચાલેલી સુનાવણી બાદ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. ઘટના ઓક્ટોબર 2023ના રોજ બની હતી, જ્યારે આરોપીએ 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને એકાંત જંગલ વિસ્તારમાં લઈ ગ
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા સતત ત્રીજા વર્ષે ચારુસેટ કેમ્પસમાં ‘ચારુસેટ એજ્યુકેશન એક્સ્પો 3.0’નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોનો મુખ્ય હેતુ ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આજરોજ માતૃસંસ્થાના
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજના મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એકાએક રિપેરિંગને લઈને બંધ કરી દેવાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોઇપણ જાણ કર્યા વિના અચાનક જ સાંજે પીક અવર્સના સમય દરમિયાન બ
ગઢડા શહેરમાં ફૂડ સેફ્ટી માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર, નગરપાલિકા અને ઔષધ નિયમન તંત્રની ટીમે 34 ખાણી-પીણી એકમોની તપાસ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન હાઈસ્કૂલ ચાર રસ્તા, બોટાદ ઝાંપા, જુના મંદિર રોડ, બી.એ.પી.એસ. મંદિર રોડ અને શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરા
છોટા ઉદેપુરની પીએમશ્રી તાલુકા શાળા નંબર એક ખાતે તાજેતરમાં તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલ
છોટા ઉદેપુર જિલ્લા LCBએ નસવાડી નજીકથી ₹4.30 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બે વાહનો જપ્ત કરાયા છે.પોલીસે ₹4,30,102/-ની કિંમતની 1826 બોટલ વિદેશી દારૂ, એક બોલેરો પીકઅપ ગાડી અને એક ઈકો ગાડી જપ્ત કરી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવ
સુરેન્દ્રનગર LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આરોપીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના એક યુવાનની બાઇક ચોરીના ગુનામાં પોલીસે બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જેણે આજે વહેલી સવારે LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બારીએ શર્ટ બાધી જીવન
બોટાદ શહેરમાં હાઈસ્કૂલ નજીક નિર્માણાધીન બસ સ્ટેન્ડનો રાષ્ટ્રીય પછાત એકતા મંચ અને સ્થાનિક નગરજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધકર્તાઓનું કહેવું છે કે આ બસ સ્ટેન્ડ જાહેર માર્ગ પર દબાણ કરીને ટ્રાફિક અને અકસ્માતનું જોખમ વધારશે. નગરપાલિકા દ્વારા હાઈસ્કૂલની બાજુમા
સ્વાદના શોખીન સુરતીઓ માટે ફરી એક વખત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે બહારથી પનીર કે મીઠાઈ લાવીને આરોગતા હોવ, તો ચેતી જવાની જરૂર છે. સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટ
સુરત શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી અને ભૌતિક સુવિધાઓ વિના ધમધમતી એક ગ્રાન્ટેડ સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભેસાણ રોડ પર આવેલી પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલ
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરના વરીયાવી બજાર વિસ્તારમાં આવેલ ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે આ દર્દનાક ઘટના બની હતી, જ્યાં ચાર વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો
અમદાવાદ એરપોર્ટ પર 3 ફ્લાઇટ્સ રદ,12 મોડી પડી અમદાવાદ એરપોર્ટ પર આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ સંપૂર્ણ રદ જ્યારે 12 ફ્લાઇટ્સ મોડી પડી છે. તો અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી. જેના કારણે કાઉન્ટર પર પેસેન્જરોની લાંબી લાઈનો લાગી.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જ
અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે શાસ્ત્રીનગર બ્રિજ પાસેથી હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરનાર રાજદીપ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી રાજદીપ ગોહિલ પાસેથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો સહિત 14 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત
ભરૂચના મહાત્મા ગાંધી રોડ સ્થિત ભીડભંજન વિસ્તારમાં માગશર માસના દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા–પાપડીના મેળાની શરૂઆત થઈ ગઈ છે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ હજારો શ્રદ્ધાળુઓને આકર્ષે છે. અહીં સ્થિત સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ અને તેની સામે આવેલું ભીડભંજન હનુમાન મંદિ
નવસારી જિલ્લામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ગ્રામ્ય પોલીસ મથકના PI પ્રવીણ પટેલિયાનો પણ સમાવેશ થાય છે. તેમની બદલી થતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમને પુષ્પવર્ષા કરીને વિદાય આપી હતી. પ્રવીણ પટેલિયા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથ
પોરબંદરના મહિલા પોલીસ સ્ટેશને એક પોલીસ અધિકારીએ પોતાની દીકરીની પાવર ઓફ એટર્ની દ્વારા દીકરીના સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધ ધારા અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પોલીસ અધિકારીની દીકરીના લગ્ન વર્ષ 2014માં પોરબંદર ખાતે થયા હતા. તેના સાસરીયાઓ દીકરીને શારીરિક
ડિજિટલ યુગમાં ગુનાખોરીનું સ્વરૂપ બદલાયું છે. બંદૂક અને ચપ્પુની અણીએ થતી લૂંટ કરતાં હવે માઉસની એક ક્લિક પર લાખો રૂપિયાની છેતરપિંડી કરતી સાયબર ગેંગ વધુ સક્રિય બની છે. સુરત શહેરમાં વધતી જતી સાયબર ફ્રોડની ઘટનાઓને ડામવા અને હાઈટેક અપરાધીઓને તેમના જ દાવમાં મ્હાત આપવા માટે સુરત
સંતોએ કણેકણ અને ક્ષણેક્ષણનો ભગવત કાર્યમાં ઉપયોગ કરવો જોઇએ.એમ આજે મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ કહ્યું હતું.રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતોની જૂનાગઢમાં યોજાએલ સંત શિબિરમાં વાત કરી હતી. શ્રીપ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુક
ગાંધીનગરના અડાલજ બાલાપીર સર્કલ નજીક આવેલી માણેકબા સ્કૂલમાં ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી અને કેમ્પસમાં આવેલી પરીક્ષિત લાલ હોસ્ટેલમાં રહેતી આઠ વિદ્યાર્થિનીઓએ ગતરાત્રિએ હોસ્ટેલની દીવાલ કૂદીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાંચ વિદ્યાર્થિનીઓ દીવાલ કૂદવામાં સફળ રહી હતી જ્
પોરબંદર-માંગરોળ હાઇવે નજીક વરામ બાગ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મસમોટો પ્રોહીબિશનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં અગાઉ પણ લાખોની કિંમતનો દારૂ ઝડપાયો છે ત્યારે જૂનાગઢ આઇજી નિલેશ જાજાડીયાની અને એસ
સુરતીઓએ સાવધાન થવું પડે તે પ્રકારનું એક કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સુરત શહેરનો સૌથી વ્યસ્ત ગણાય એવો રિંગરોડ બ્રિજ પર 50 મીટરના અંતરમાં ત્રણ પંપ બનાવી દેવામાં આવ્યા છે. આ બમ્પના કારણે વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આ સાથે આ બમ્પના કારણે અનેક ચાલકો અકસ્માતનો ભોગ
વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 17 હોદ્દેદા માટે આગામી 19 ડિસેમ્બર, 2025ના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણી જિલ્લા કોર્ટ કમ્પાઉન્ડના લાયબ્રેરી હોલ ખાતે યોજાવાની છે. એડવોકેટ કે. એચ. રાઠોડને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા ચૂ
પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ (વડલારા) ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. LCB એ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹3,22,893/-ની કિંમતના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડ્
સુરત શહેર SOG દ્વારા શહેરના કેટલાક મેડિકલ સ્ટોર્સ પર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક મેડિકલ સ્ટોર્સ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટ્સનું વેચાણ કરીને યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવી રહ્યા હતા. આવી પ્રવૃત્તિઓથી લોકો
પંચમહાલ-ગોધરા SOG પોલીસે બે જુદા જુદા ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓમાં કાલોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો એક આરોપી અને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના રાયોટિંગના ગુનાનો બીજો આરોપી સામેલ છે. મળેલી બાતમીના આધારે, SOG સ્ટાફે કાલોલ પોલીસ સ્ટેશ
બોટાદ જિલ્લામાં 115 આંગણવાડી કાર્યકર અને તેડાગરને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યભરમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમ
સુરતના પુણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ માં બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું. 30 વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પગલે સમાજના લોકો દ્વારા
બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાય અંતર્ગત 10,194 ખેડૂતોને રૂ. 34.05 કરોડની સીધી ચુકવણી કરવામાં આવી છે. બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા હાલ ગતિમાં છે. ઓક્ટોબર 2025ના અંતમાં પડેલા વરસાદને કારણે થયેલી પાક નુકસાનીના પગલે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ બોટ
છોટાઉદેપુર નગરમાં કમળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, સાથે જ અન્ય રોગો પણ માથું ઊંચકી રહ્યા છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે, નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હ
પોરબંદર જિલ્લાના મહિયારી ગામમાં પોલીસે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. જીન પ્લોટ વિસ્તારમાં કરાયેલી રેઇડ દરમિયાન, મહિયારીના રામ સુકાભાઈ પરમારને પાંચ કિલો લીલા ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીના મકાનના ફળિયામાં તપાસ
અમદાવાદના SVP એરપોર્ટ પર ઈન્ડિગોના કાઉન્ટર આગળ મુસાફરોની લાંબી કતારો અને ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ સંપૂર્ણ રદ, 12 ફ્લાઇટ્સ મોડી અને અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી છે, જેના કારણે મુસાફરો એરપોર્ટ પર જ ફસાયા છે અને હવે તેમની ફ્
ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આવેલા લોકો વસવાટ કરી શકે તે માટે રાજકોટમાં રેફ્યુજી કોલોની બનાવવામાં આવી હતી. 70 વર્ષ પહેલા સૌ પ્રથમ આ કોલોનીમાં 99 વર્ષના ભાડા પટ્ટે જમીન આપવામાં આવી હતી. જોકે, જંકશન પ્લોટમાં રેફ્યુજી કોલોની તરીકે ઓળખાતા 267 મકાનના દસ્તાવેજ વહીવટી તંત
TRP ગેમઝોન અગ્નિકાંડમાં મનુષ્યવધની કલમ હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ફાયર ઓફીસર રોહીગ વિગોરાએ મનુષ્યવધની કલમો હટાવવા માટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સરકાર તરફે નિયુક્ત વકીલ તુષાર ગોકાણીએ આપેલ ડ્રાફટ ચાર્જ સુપ્રીમ કોર્
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નેશનલ હાઈવે નંબર-48 પરથી ₹44.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રીલીફ હોટલ પાસેથી એક આઇસર ટ્રક (MH-14-LX-6769) માંથી પ્લાસ્ટિકના કેરેટોમાં છુપાવેલી 12,312 બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે એક આરોપી સુનીલ મુરલીધર નવરેની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક અક
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા પરિણીત યુવકની પત્ની ખોટી રીતે ઝઘડા કરીને પિયર જતી રહેતી હતી. આ ઉપરાંત પત્નીના અન્ય પુરુષ સાથેના અને તે સંબંધો બાબતે જાણ થતા પત્નીએ પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, જેથી પુત્રએ પિતાને મેસેજ કર્યો હતો કે, 'પપ્પા હું આ લોકોથી ખ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કટારીયા ચોકડી ખાતે શહેરનો સૌપ્રથમ થ્રીલેયર આઇકોનીક ઓવરબ્રીજ અને અન્ડરબ્રીજની કામગીરી ચાલી રહી છે. જેને લઈને હાલ વાહનવ્યવહારને લગતા તમામ મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે. શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આ બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આ
મહેસાણા ફુડ અને ડ્રગ્સ વિભાગે જિલ્લામાં આવેલા બહુચરાજી યાત્રાધામમાં યાત્રિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત સઘન તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા બહુચરાજી વિસ્તારની કુલ 17 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી અને ફૂડ સેફ્ટી અને ગુણવત્તા ચકા
પતિ સાથેના ઝઘડામાં સંતાનો પોતાનો નહીં પરંતુ પતિની તરફેણ કરતા હોવાથી માઠું લાગી આવતા અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા તાપી નદીના કતારગામ-અમરોલી પુલ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરવા જઈ રહી હતી. પરંતુ ત્યાંથી પસાર થઇ રહેલા અમરોલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની નજર પડતા તુરંત જ ઘસ
ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ-3ના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે ₹75,000ની લાંચ માંગણીનો ગુનો નોંધ્યો છે. અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ACB પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે દ્વારા આ મ
'જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા' ગ્રંથનું વિમોચન શંખેશ્વર મહાતીર્થના જહાજ મંદિર એન્કરવાલા ધામમાં કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય સંગીત વિશારદ આશિષ મહેતા દ્વારા તૈયાર કરાયેલો આ ગ્રંથ ભારતમાં પ્રથમવાર મલ્ટી-કલર અને ત્રણ ભાષામાં પ્રકાશિત થયો છે. આ વિમોચન વિજય રત્નશેખરસૂરીશ્વર
વલસાડ જિલ્લામાં ગત ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 7,000 ખેડૂતોના ખાતામાં આશરે 5 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. પાક નુકસાન સ
વલસાડમાં કોંગ્રેસ પક્ષની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. પક્ષે 2027માં ગુજરાતમાં અને 2029માં કેન્દ્રમાં સત્તા પર પાછા ફરવાનો હુંકાર કર્યો હતો. બેઠકમાં દક્ષિણ ગુજરાતમા
જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર નવો ફ્લાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક પણ બસ આ નવા બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ST બસો ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પરથી જ સંચાલન કરશે અને જૂના રૂટ મુજબ જ પસાર થશે. શહે
ભરૂચ શહેરના ભારતી રો હાઉસ નજીક વીજ કરંટ લાગવાથી એક મોરનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ શહેરના જે.બી. પાર્ક વિસ્તારમાં આવેલા ભારતી રો હાઉસ નજીક એક મોર ફરી રહ્યો હતો. તે
પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે ચાલી રહેલી આ કથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરી હતી. આ ભાગવત કથા 7 ડિ
વિશ્વ અપંગતા દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં જીવદયાનું એક પ્રેરણાદાયક કાર્ય થયું છે. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ અને જયા રીહેબીલીટેશન ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા 8 કલાકના વિક્રમી સમયગાળામાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડી 'ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ' બનાવવામાં આવ્યો છે. આ વ
ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બની ધમકીભર્યો ઈમેઈલ મળતા દોડધામ મચી છે. ધમકીના પગલે બોમ્બ અને ડોગ સ્કવોડ હાઈકોર્ટ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ત્યારે જ હાઈકો
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26નું આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલ 2025–26 અંતર્ગત 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12થી વધુ હોટસ્પોટ ઝોન બનાવવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ, સી.જી. ર
વિશ્વપ્રસિદ્ધ કચ્છ રણોત્સવ 2025નો રંગારંગ પ્રારંભ થયા બાદ આજે 11માં દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. સંભવિત સાંજે 4.15 કલાકે સીએમ પટેલ રણોત્સવની મુલાકાત લેશે. જ્યાં ટેન્ટ સિટી, સફેદ મીઠાના અનોખા રણમાં કચ્છની સંસ્કૃતિ, પરંપરા અ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપરથી રતનપર, સનાળા, વનાળા, મોઢુકા અને જસદણ તરફ જતો 15 કિલોમીટરનો માર્ગ છેલ્લા દોઢ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર રેતી અને કપચીના થર જમા થવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને દરરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. મોટા સખપર, હોળ
પંચમહાલ ગોધરા SOG પોલીસે ઇકો ગાડીમાંથી ACM સર્કિટની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ચોરાયેલી સર્કિટ પણ જપ્ત કરી છે અને વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીને ગોધરાના દયાળ કાકરા રોડ પરથી પકડવામાં આવ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસા
મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹4.60 લાખથી વધુનો દારૂ અને કુલ ₹12.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જિલ્લામાં પ્રોહીબીશનની અસા
રાજ્યમાં શિયાળાની વધતી જતી ઠંડીએ એક યુવાનનો ભોગ લીધો હોવાની કરુણ ઘટના માંગરોળ બંદર વિસ્તારમાં સામે આવી છે. માંગરોળ બંદરની નવી ગોદી વિસ્તારમાં રાત્રીના સમયે બોટ ઉપર સૂતેલા એક યુવાનનું કાતીલ ઠંડી લાગી જવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક કારણ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યું
મોરબી તાલુકાના ચાંચાપર અને ખાનપર ગામના સીમ વિસ્તારમાંથી છેલ્લા બે દિવસમાં કુલ 20 કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા છે. વન વિભાગ દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં દવાયુક્ત અનાજ ખાવાથી આ પક્ષીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે ગત 2 ડિસેમ્બરના રોજ ચાંચાપર ગામની સીમમાંથી સૌપ્રથમ છ કુ
બોટાદના જાણીતા ચિત્રકાર કૌશિકબાબુ રાઠોડ નિર્દોષ ને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ-2025 થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ગુજરાત રાજ્યની સંસ્કૃતિ અને કલા વારસાને ઉજાગર કરવા બદલ આ રાજ્ય કક્ષાનો એવોર્ડ ગાંધીનગર ખાતે એક સમારોહમાં એનાયત કરાયો હતો. આ ભવ્ય સમારોહમાં ગુજરાતના ન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ નજીક નેશનલ હાઈવે પર માઈક્રો ફાઈનાન્સ એજન્ટ પર હુમલો કરી રૂ. 7.88 લાખની લૂંટ કરવામાં આવી હતી. બુધવારે રાત્રે પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહેલા એજન્ટ ધર્મેન્દ્રભાઈ સુતરિયાને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI એ
હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા માગશર માસની પૂનમ એટલે ભગવાન ગુરુ દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ. આ પાવનકારી દિવસે આજે જૂનાગઢની પવિત્ર ભવનાથ તળેટીમાં અને ગિરનાર ક્ષેત્રમાં ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવમાં મોટી સ
વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે માનસિક દિવ્યાંગ બાળકો માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 78 બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનો હેતુ તેમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો હતો. સ્પર્ધા દરમિયાન બાળકોને ચિત્ર
અમરેલી જિલ્લામાં 12 વર્ષ બાદ કોંગો ફીવરના શંકાસ્પદ કેસની નોંધ થતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. સાવરકુંડલા તાલુકાના માનવ મંદિર આશ્રમ ગુરુકુળના એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આરોગ્ય-પશુ વ
ભાવનગરની નીલમબાગ પોલીસે બાતમીના આધારે કાળાનાળા, કાળુભા રોડ પર આવેલા એક બંધ મકાનમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાની-મોટી કુલ 800 થી વધારે બોટલો કિંમત રૂ. 3 લાખથી વધુ નો મુદ્દામાલ ઝડપી લઈ કાયેસદરની કાર્યવાહી હાથ ધરી હતી રેઈટ દરમ્યાન દારૂનું વેચાણ કરનાર રાજુ સો
બોટાદ હોમગાર્ડ કચેરી ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા ચાર હોમગાર્ડ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત થનાર જવાનોમાં કાળુભાઈ સોલંકી, ગંભીરસિંહ પઢીયાર, બાબુભાઈ ધ
છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા આજે નગરમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ઝંડા ચોકથી માણેકચોક સુધીના ગૌરવપથ પર કરવામાં આવી હતી. ગૌરવપથના બંને બાજુએ લારી-ગલ્લા, શાકભાજીના વેપારીઓ અને મસાલાના વેપારીઓએ પથારા પાથરી દીધા હતા. જેના કારણે રસ્ત
VHPના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી શંકરજી ગાયકરે ગઢડા સ્થિત ગોપીનાથજી મંદિરે દર્શન કર્યા હતા. મંદિરના સંતો દ્વારા તેમનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ગાયકરે ગોપીનાથજી મહારાજાના દર્શન કર્યા બાદ મંદિરના દરબારગઢમાં ચાલી રહેલી સપ્તાહમાં પણ ભાગ લીધો હતો. આ પ્ર
અમદાવાદના સિંધુભવન રોડ ઉપર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને લઈને લગાવવામાં આવેલા હોર્ડિંગસથી દુર્ઘટના બની છે. સિંધુ ભવન રોડ ઉપર લગાવવામાં આવેલું હોર્ડિંગ્સ રોડ પરથી પસાર થતાં મોપેડચાલક દંપતી પર પડતા તેમને ઇજા થઈ હતી. આ સાથે જ તેમના ઇલેક્ટ્રીક મોપેડને પણ નુકસાન થયું છે. કોમનવે
ગઢડા ગોપીનાથજી મંદિર અને આયુર્વેદિક શાખા દ્વારા આજે પૂનમના પાવન દિવસે ગોપીનાથજી મંદિર પરિસરમાં નિશુલ્ક આયુર્વેદ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દુખાવા, ચામડીના રોગો, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓને તપાસ અને નિદાન સ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપોદરા ગામે ખેતરમાં એક મહિલાની 108 એમ્બ્યુલન્સ દ્વારા સફળતાપૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી હતી. પ્રસુતિ બાદ માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ છે અને તેમને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અ
આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ. 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ
રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો DGP વિકાસ સહાયના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સંસ્કૃતિને પ્રસ્તુત કરતું અઠંગો નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતુ. દેશની પોલીસની 32 હોકી ટીમ વચ્ચે 10 દિવસ ખરાખરીનો જંગ જામશે. રાજકોટના મુખ
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે કલોલ તાલુકા પોલીસ મથકની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી છત્રાલ જીઆઈડીસીમાં એરંડાના ખેતરમાં રેડ પાડી હતી. અહીં છેલ્લા કેટલાક દિવસોથી સઘળા આયોજનપૂર્વક પ્લાસ્ટિકના કોઈન મારફતે રમાતા જુગારધામનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ જુગારીને 81 હજારથ
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટમાં એક મુસાફરની શંકાસ્પદ ગતિવિધિના કારણે ફ્લાઇટનું ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હાલ તમામ મુસાફરોને બહાર કાઢીને તપાસ કરવામાં આવી રહી છે. ફ્લાઈટમાં હાજર
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પૂનમ નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ગુરુવાર, 04-12-2025ના રોજ દાદાને ફૂલની ડિઝાઇનવાળા વાઘા, ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો શણગાર કરાયો હતો. આ ઉપરાંત, તેમને રીયલ ડાયમંડ જડિત મયૂરાકારનો ચાંદીનો મુગટ અને 200 કિલો તલની સાની (કચરિયું) અર
જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રેમ લગ્નના મામલે થયેલી આ તકરારમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેડીના ઈદ મસ્જિદ રોડ પર અસલમ અબ્દુલભાઈ ઘુમરા (ખત્રી) અને આમદ કાદરભાઈ માણેક (વા
અમરેલી જિલ્લાની ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી લિમિટેડને ACCESS ડેવલપમેન્ટ સર્વિસ FPO ઈમ્પૅક્ટ એવોર્ડ્સ 2025 અંતર્ગત 'FPO ઓફ ધ યર લાર્જ' શ્રેણી હેઠળ વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયાનું સન્માન કરવામા
અમરેલી જિલ્લા પોલીસે બાળકોની સુરક્ષા માટે 'મિશન સ્માઈલ' પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત શાળાઓ અને સમાજમાં બાળકોને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃત કરવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, અમરેલી વિદ્યાસભા કેમ્પસમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્ય
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તાલીમાર્થી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની વહીવટી વ્યવસ્થા અને વિકાસ કામગીરી અંગે વિગતવાર માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર યોગેશ નિરગુડે ઉપરાંત જિલ્લા વિકાસ અ
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના વાઝવાડ ગામમાં બુધવારે વાપી મહાનગર પાલિકાનો ગેરકાયદેસર ઝેરી કચરો ઠાલવતી એક ટ્રક સ્થાનિક લોકોએ ઝડપી પાડી હતી. આ ઘટના બાદ ટ્રકનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ ટ્રકને રોકીને તપા

30 C