અમદાવાદના વટવા પોલીસ મથકે વર્ષ 2023માં મૂળ બિહારના 40 વર્ષીય આરોપી ઉમાશંકર શાહ સામે 7 વર્ષીય મનોદિવ્યાંગ બાળકીની હત્યા, દુષ્કર્મ અને પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે અમદાવાદ શહેર સિટી સેશન્સ કોર્ટમાં આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં કેસ ચાલી જતા 17 સાહેદ, 40 પુરા
નકલી પોલીસ માટે પંકાયેલા રાજકોટના મિહિર કુંગશીયા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એસટી બસ સ્ટેન્ડ પાસે છોકરી સાથે ખોટા કામ કરવા આવ્યો છો કહીં સરધારના યુવાન પાસેથી આરોપી મિહિરે રૂપિયા 95 હજાર પડાવી લેતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા જેલમાં
આણંદના ચિખોદરા ચોકડી નજીક આવેલા જલારામ મોટર્સના શોરૂમના સ્ક્રેપમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાન
જામનગરમાં સિંધી સમાજે આજે તેમના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ વિશે છત્તીસગઢમાં થયેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં બાઈક રેલી યોજી હતી. આ રેલી બાદ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરમાં જેસીપી અધ્યક્ષ અમિત બધેલ દ્વારા
16 નવેમ્બર, 2024ના રોજ ધારપુરની GMERS મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું રેગિંગ દરમિયાન મોત થયું હતું. જેમાં એન્ટી રેગિંગ કમિટીએ આરોપી 15 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ અને પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સસ્પેન્શનનું એક વર્ષ આરોપીઓ પૂર્ણ કર
વાપીના છીરી મહાદેવનગર ખાતે હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી વાપીના એડીશનલ સેશન્સ જજ એચ. એન. વકીલ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ ઘટના 23 ઓક્ટોબર, 2025ના રોજ સાંજે સાડા સાત વાગ્યે વાપીના છીરી મહાદેવનગર વિસ્તારમાં કમાલભાઈના ભંગાર ગોડાઉન સામ
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીના રથ પ્રસ્થાન કાર્યક્રમમાં ભાગ લેવા વાપી પહોંચ્યા છે. તેઓ વંદે ભારત ટ્રેન દ્વારા વાપી રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ
છત્તીસગઢના નેતા અમિત બધેલે ભગવાન સાઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને કારણે ભરૂચ સહિત દેશભરના સિંધી સમાજમાં રોષ જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 29 ઓક્ટોબર, 2025 ના રોજ અમિત બધેલે સોશિયલ મીડિયા પર ભગવાન સાઈ ઝુલેલાલજી વિશે અભદ્ર અને આક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી વર્ષના બજેટ તૈયાર કરતાં પહેલાં નાગરિકો પાસેથી સૂચનો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-2027ના બજેટ માટે પણ નાગરિકો પાસેથી વિવિધ માધ્યમો દ્વારા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં કુલ 798 ઇમ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર ગામની સીમમાં પસાર થતી મહીસાગર નદીમાં વડોદરામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો 21 વર્ષીય આશાસ્પદ યુવક મિત્રો સાથે ન્હાવા પડ્યો હતો. આ દરમિયાન તે મહીસાગર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. સાવલી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે. આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે-સમજે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે એવા ઉદ્દેશ્ય સાથ
તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ સમજૂતીની મિટિંગ આજે (6 નવેમ્બરે) થઈ રહી છે. પણ જે રીતે બંને દેશનો માહોલ છે તે જોતાં બંને દેશ વચ્ચે તંગ માહોલ શાંત થાય તેવું લાગતું નથી. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનો ઘૂસી આવ્યા ને સરકારને ભગાડી દીધી. ત્યારથી
આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત બૂથ લેવલ ઓફિસરો (BLOs) દ્વારા ઘરે ઘરે જઈને 2.81 લાખથી વધુ મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ચાલી રહી છે. આ ઝુંબેશ 4 નવેમ્બરથી શરૂ થઈ છે અને આગામી 4 ડિસ
શહેરના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે ટ્રસ્ટી, હોદ્દેદાર અને કાર્યકર્તાઓનું ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું, જેમાં 1500થી વધુ સભ્યોની ઉપસ્થિતિ જોવા મળી. નવા વર્ષના પ્રારંભે ઉમંગ અને ઉત્સાહથી ભરપૂર આ સ્નેહમિલન કાર્યક્રમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા તથા પ્રમુખ આર.પી. પટેલની અધ્
રાજ્યમાં નકલી પોલીસ બની રોફ જમાવતો શખસો અસલી પોલીસનો માથાનો દુઃખાવો બન્યા છે. આણંદમાં નકલી પોલીસ બની રોફ જમાવતો એક શખસ ઝડપાયા બાદ હવે પાટણમાં પણ પોલીસના નકલી આઈ કાર્ડ અને યુનિફોર્મ પેરી તોડબાજીનો ખેલ રચનાર ઝડપાયો છે. પાટણમાં વેપારી પાસે 5 લાખનો તોડ કરે એ પહેલા જ અસલી પોલીસે 6
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દરમિયાન આજે દીપડો પાણીમાં ફસાઈ ગયો હતો. જેને પગલે વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ઈજાગ્રસ્ત દીપડાને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુક
સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચે પરિવહનની એક મહત્વની કડી સમાન રો-રો ફેરી સર્વિસમાં મોટી ખામી સામે આવી છે. ઘોઘાથી સુરત હજીરા આવી રહેલી રો-રો ફેરીમાં ટેકનિકલ ખામી સર્જાતા તે સાડા ત્રણ કલાક સુધી દરિયામાં જ બંધ હાલતમાં ફસાઈ ગઈ હતી. આ વિલંબના કારણે જે યાત્રીઓએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હ
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બહુચર્ચીત બનેલા મૂળ રાજકોટના માથાભારે શખ્શની સામે વધુ એક ગુનો અટલાદરા પોલીસ મથકમાં નોંધાયો છે. તેની સામે કોર્ટમાં થયેલા કેસને પરત ખેંચવા માટે ફરિયાદીને પરિવાર સહિત જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો મામલો બહાર આવ્યો છે. તેમાં માથાભ
રાજકોટ શહેરમાં કેરટેકર મહિલાએ મકાન માલિક વૃદ્ધાના ઘરમાંથી જ રૂ.11.20 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના માલવીયાનગર વિસ્તારમાં કેરટેકર તરીકે કામ કરતી ન્યારા ગામની મહિલાએ ત્રણ માસમાં અલગ અલગ સમયે 83 ગ્રામ સોનુ અને રોકડ સેરવી લઈ પોતાના ઘર ભેગું કર્યું હતું જે અંગે પુત
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 'એન્યુમેરેશન' તબક્કાનો પ્રારંભ થયો છે. ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર, જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં 14,81,991 મતદારોને એન્યુમેરેશન ફોર્મ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ, જિલ્લાના કુલ 1518 મ
દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં આશરે 5 થી 8 કિલોમીટરની પદયાત્રા યોજાશે. ભરૂચ જિલ્લામાં યોજાનાર આ પદયાત્રા અંગે આજે ભોલાવ સર
અમદાવાદ શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે, નવા વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં રોડ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ નાગરિકોને પૂરી પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવા અંગે નિર્ણય આજે ગુરુવારે
સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસે લીંબડી-અમદાવાદ હાઇવે પરથી ગેરકાયદેસર પેટ્રોલ, ડીઝલ અને કેમિકલ કટિંગનું મોટુ રેકેટ ઝડપી પાડ્યું છે. કટારીયા ગામ નજીક આવેલા યુપી-બિહાર-મહારાષ્ટ્ર ઢાબા હોટલ ખાતેથી આ પ્રવૃત્તિ ચાલતી હતી. પોલીસે કુલ ₹1,06,17,295ના મુદ્દામાલ સાથે છ આરોપીઓની ધરપકડ કરી છે.
ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર 27થી 29 નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુરમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારી આ શિબિરમાં રાજ્યના મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહેશે. વિવિધ વિભાગોના કાર્યક્રમ
રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અશોક બિશ્ર્નોઇ અને તેના સાગરિતો દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાના બુટલેગરોને લાખો-કરોડોનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ સપ્લાય કરી રાજ્યમાં દારૂની રેલમછેલ કરાતી હોવાથી આવી અસામાજીક પ્રવૃત્તિ કરનાર ટોળકીના કુલ 13 આરોપી સામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્
ચોમાસાની સિઝનમાં અનેક રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ શહેરના મનપા કમિશનરના નિવાસસ્થાનથી HDFC બેંક સુધીના માર્ગ પર જે પહેલેથી જ સારો હતો, તેના પર ફરીથી નવો ડામર રોડ બનાવવાની કામગી
રાજકોટનાં કાલાવડ રોડ ઉપર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કટારીયા ચોકડી ખાતે ઓવરબ્રિજ અને અંડરબ્રિજના મોટા પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું, જે
સુરત શહેરમાં ધાર્મિક લાગણી દુભાય તેવી એક ઘટનામાં માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં એક જ વિસ્તારના બે મંદિરોને નિશાન બનાવી ચોરી કરનાર બે આરોપીઓને ઉમરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ચોંકાવનારી વિગત એ છે કે આ આરોપીઓ મંદિરમાં ચોરીને અંજામ આપ્યા બાદ વૈભવી જીવન
પાટણ સ્થિત સદારામ સેવા સમિતિ દ્વારા સદારામ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય દાતા બાબા ભરવાડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમણે હોસ્ટેલ માટે ₹2.51 કરોડનું દાન આપ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠ
પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નવ્યુગ હાઈસ્કૂલ ખાતે શૈક્ષણિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય નોકરીદાતાઓ અને રોજગારવાચ્છુઓ વચ્ચે સેતુ બનવાનો હતો. આ ભરતીમેળામાં હાજર રહેલા 24 ઉમેદવારોમાંથી 13ની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ભ
DyCM બે દિવસ કચ્છના પ્રવાસે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી બે દિવસ કચ્છની મુલાકાતે છે. માતાના મઢમાં દર્શન કરી તેઓએ સરહદના ગામોમાં આગેવાનો સાથે વાતચીત કરી. કોટેશ્વરમાં જવાનો સાથે પણ મુલાકાત કરશે.. તો રાત્રે કપુરાસીમાં રોકાણ કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક
ગત 5 નવેમ્બરના રોજ 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. મહાદેવભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાર બાદ આજે તેમને ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવી દીધા છે.
કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને થયેલા પારાવાર નુકસાન વચ્ચે મૂળ બાદલપુર ગામના અને અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે. પોતાના વતન સહિતના 4 ગામના કમોસમી વરસાદથી પાક ગુમાવનારા ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા
કુતિયાણામાં ઇઝરાયેલમાં નોકરી અપાવવાની લાલચ આપીને આઠ લોકો સાથે રૂ.56 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે કુતિયાણા પોલીસ મથકે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માધા રાજાભાઈ રાઠોડ, જીજ્ઞેશ માધાભાઈ રાઠોડ અને વિશાલકુમાર નંદ
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો વહેંચતા લોકો પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાંથી એમ્બરગ્રીસના જથ્થા સાથે સુરેન્દ્રનગરના ત્રણ આરોપીની રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 2.96 કરોડના
જામનગરમાં ઉદ્યોગપતિ વિશાલ મોદી સામે દુષ્કર્મનો ગંભીર આરોપ લાગ્યો છે. એક યુવતીએ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ઉદ્યોગપતિએ ફેબ્રુઆરી 2024 થી સપ્ટેમ્બર 2025 દરમિયાન અનેકવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મનો વીડિયો પણ ઉતારી લીધો હતો અને તેના આધારે યુવ
રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલબોર્ડની શાળાઓની મુલાકાત લીધી હતી. શાહપુર દરવાજા પાસે આવેલી શાહપુર ગુજરાતી શાળા નંબર 5 અને 6ની મુલાકાત માટે આવ્યા હતા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ બીજા શૈક્ષણિક સત્રની વિદ્યાર્થીઓને શુભેચ્
નખત્રાણા તાલુકાના મથલ નજીકના વન વિસ્તારમાં ચિંકારા જોવા મળ્યા છે. વન વિભાગ, નખત્રાણા-કચ્છના કેમેરામાં આ પ્રાણીની તસવીર કેદ થઈ હતી. વન રક્ષક ધીરજભાઈ વાઘેલાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ચિંકારા, જેને ઇન્ડિયન ગેઝેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હરણ કુળનું એક પ્રાણી છે. તે મુખ્
ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર, અમરેલી જિલ્લામાં 01/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ, જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારો – 94-ધારી, 95-અમરેલી, 96-લાઠી, 97-સાવરકુંડલા અને 98-રાજુલા – માં મતદાર યાદી સુધારણાન
પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે મેરી પુંજી મેરા અધિકાર અભિયાન અંતર્ગત એક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને આ સેમિનારનું આયોજન બેંક ઓફ બરોડા અને લીડ જિલ્લા મેનેજર કચેરી, બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મ
ગુરુવારે બપોરે નખત્રાણાના સણોસરા નજીક ભુજથી નલિયા જતી ST બસ પલટી ખાઈ ગઈ હતી. નલિયા ડેપોની આ લોકલ રૂટની બસ સામેથી પુરપાટ આવતા વાહનથી બચવાના પ્રયાસમાં માર્ગ પરથી ઉતરીને બાવળની ઝાડીમાં પલટી મારી ગઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બસમાં સવાર કેટલાક પ્રવાસીઓ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીકયુટીવ કાઉન્સીલમાં તાજેતરમાં નવા સદસ્યોની કુલપતિ ડૉ. ઉત્પલ જોશી દ્વારા નિમણુંક કરવામાં આવી છે. જેમાં કેટલાક સદસ્યોની નિમણુંક નિયમોનો ઉલાળીયો કરી થયાની કોંગ્રેસે ફરીયાદ કરી છે અને આ અંગે જો પગલા ન લેવાય તો ગુજરાત હાઈ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં 10 વાઇબ્રન્ટ સમિટના આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું પીરકાંઠી બજાર વર્ષોથી નાગરિક સુવિધાઓના અભાવનો ભોગ બની રહ્યું છે. માર્ગની બંને બાજુ ઉભરાતી ગટરો, દુર્ગંધ અને ગંદકીના કારણે અહીંનો રોજિંદો વેપાર અને દૈનિક જીવન મુશ્કેલ બન્યા છે. વેપારીઓ અને દુકાનદારો આ સમસ્યાથી લાંબા સમયથી પીડાઈ રહ્યા
સૌરાષ્ટ્રના હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ગોંડલ યાર્ડ અને અમેરિકા સ્થિત 'નેશનલ પીનટ બોર્ડ, USA' વચ્ચે ખેડૂતોને સીધો ફાયદો કરાવતા એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) થયા છે. આ MOU માટે નેશનલ પીનટ બોર્ડ, USAના બોબ પાર્કર ગોંડલ APMC આવ્યાં
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અન્વયે ગાંધીનગર ભાજપા દ્વારા 'સરદાર @ 150 યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત જિલ્લામાં સમાવિષ્ટ માણસા, દહેગામ, કલોલ અને ગાંધીનગર વિધાનસભા વિસ્તારોમાં 6 થી 10 નવેમ્બર દરમિયાન 5 થી 10 કિલોમીટરની પદયાત્રાનું આય
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોન્ચ કરાયેલી 'PMC Connect' એપ્લિકેશનને સારો પ્રતિસાદ મળ્યો છે. 15 ઓક્ટોબરના રોજ લોન્ચ થયા બાદ 22 દિવસમાં આ એપ પર 150થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ અરજીઓમાં મોટાભાગની ફરિયાદો સફાઈ અને સ્ટ્રીટલાઈટને લગતી છે. નાગરિકો દ્વારા સીધા જ એપ મારફતે પોતાની સમસ્યાઓ રજૂ ક
સુરતમાં અનેક ગુનાઓણાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી સલમાન ઉર્ફે લસ્સી સલીમ મિર્ઝા નવસારી જિલ્લાના ડાભેલ ખાતેથી ગત મોડી રાતે ઝડપાઈ ગયો છે. તેને પકડવા ગયેલા સુરત DCBના PI પી.કે. સોઢા પર સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો જે મામલે નવસારીના મરોલી પોલીસ મથકે હત્યાના પ્રયાસ (IPC કલમ 307)
ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાક જેવા કે મગફળી, ડાંગર અને કપાસને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે છોટા ઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે તાત્ક
મોરબી તાલુકાના સરપંચો અને ખેડૂતોએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને પગલે સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતો કપાસ અને મગફળી સહિતના પાકોને થયેલા મોટા નુકસાનને કારણે આર્થિક સંકટમાં મુકાયા છે. ઓક્ટોબ
હિંમતનગરમાં જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધી નિર્માણાધીન દુર્ગા રેલવે ઓવરબ્રિજ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પ્રોજેક્ટનું 60 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. GUDCના એન્જિનિયર હર્ષ રાવલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 700 મ
અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતી કંપની અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) એ તેની કામગીરીના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પાંચ વર્ષમાં એરપોર્ટ પર મુસાફરોનો અનુભવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 5 વર્ષમાં મુસાફરોની
વલસાડ જિલ્લામાં ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. પિઠા ગામ નજીકથી ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, કલવાડા પાસે એક વાડીમાં આવેલા ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે. આ ગોડાઉનમાં ડ્રગ્સનો કાચો અને તૈયાર માલ સંતાડેલો હત
બોરસદ તાલુકાના ચાર પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા ₹77 લાખના વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. કુલ 29,229 બોટલો પર બુલડોઝર ફેરવીને તેનો નિકાલ કરાયો હતો. આ દારૂનો જથ્થો ચાલુ વર્ષે માર્ચથી ઓગસ્ટ મહિના દરમિયાન બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ પોલીસ સ્ટેશનો
સુરત મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ સૈયદપુરાના ભંડારીવાડમાં થોડા દિવસ પહેલા વહેલી સવારે એક યુવક પાછળ કૂતરાઓનું ઝુંડ પડ્યું હતું. યુવક પોતાનો જીવ બચાવવા દોડતા પડી જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં ઈબ્રાહીમ ઉર્ફે એજાઝ એહમદ અન્સારી નામના યુવકને બ્ર
શિયાળાની ટ્રાવેલ સીઝન શરુ થાય તે પહેલા સ્પાઈસજેટ એરલાઈન્સે પોતાના કાફલાને મજબૂત બનાવવા માટે કંપનીએ લીઝ પર નવા 5 એરક્રાફ્ટનો ઉમેરો કર્યો છે. આ સાથે હવે એરલાઈન્સ પાસે હવે કૂલ 10 નવા એરક્રાફ્ટ્સ થઈ ગયા છે. નવા 5 એરક્રાફ્ટ ઉમેરાયાએરલાઈન્સ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ આ પાંચે
રાજ્યભરની શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી. પરંતુ હવે જ્ઞાન સહાયકો શાળાઓમાં હાજર થવા તૈયાર જ નથી. રાજ્યમાં 2700 જેટલા જ્ઞાન સહાયકો હાજર થવા માટે તૈયાર નથી. કાયમી શિક્ષકની ભરતી કરવામાં ના આવતા ટેટ-ટાટ પાસ ઉમેદવારો જ્ઞા
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ છે. આ મામલે આજે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. ગતમોડી રાત્રે ગામમાં ધિંગાણુ સર્જાતા પોલીસન
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીના પદવીદાન સમારોહ માટે વિદ્યાર્થીઓને 560 રૂપિયા લઈને સ્કાર્ફ આપવામાં આવ્યા છે. જેની ગુણવત્તાને લઈને વિરોધના સૂર ઊભા થયા છે. વિદ્યાર્થી વિકાસ સંગઠને સ્કાર્ફને લઈને વિરોધ કર્યો છે અને તેની નિંદા પણ કરી છે. વિદ્યાર્થી વિકાસ સંગઠનના વિદ્યાર્થી
બોટાદ જિલ્લાના ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં ડો. હિરાભાઈ સોલંકી દ્વારા પિતૃના મોક્ષાર્થે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહના પાંચમા દિવસે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ હાજરી આપી હતી. તેમની સાથે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, જયરાજભા
લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના દેવા માફ કરવા અને પાક નુકસાન માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ અને ડાંગર સહિ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલથી વડોદરાની બે દિવસની મુલાકાતે આવનાર છે. પ્રથમ દિવસે રાજ્યપાલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત રહેશે. શુક્રવારે રાજ્યપાલ વાંકાનેર ગામની પી.એમ. પ્રાથમિક શાળા ખાતે પ્ર
સેટેલાઈટમાં રહેતા સ્મિતા જૈને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મે, 2025થી આજ સુધી દહેરાદૂનના અરનવ ખુરાના સાથે કોમ્પ્યુટર સર્વરની ખરીદી કરી સાથે મળી ધંધો કરવા 8.14 લાખ રૂપિયા અરનવને આપ્યા હતા. જોકે ધંધો શરૂ કર્યા બાદ અરનવે કોઈ વેપાર કર્યો નહોતો કે કોઈ નફો પણ કર્યો ન
દાહોદ શહેરની ગરબાડા ચોકડી પાસે બાઇકમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં બાઇક ચાલક પંકજ અને તેમની પુત્રીનો આબાદ બચાવ થયો હતો. આગને કારણે બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, પંકજભાઈ પોતાની પુત્રી સાથે ઘરેથી દાહોદ આવી રહ્યા હતા અને તેમની મોટરસાઇકલને સર્વિસ કરાવવ
ગુજરાત સરકાર દ્વારા દેશના સ્વાતંત્ર્ય ચળવળના પ્રેરણાસ્થાન રહેલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના 150મા વર્ષના ઉપક્રમે વિશાળ સ્તરે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વિગતવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર, 7 નવેમ્બર, 2025ના રોજ ર
સુરત શહેરમાં યુવકને માર મારવા અને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના બે વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં માર ખાતા યુવક યુવકના પરિજનોના આક્ષેપો મુજબ, સુરતમાં ભોલા ભાઈ નામના વ્યક્તિએ યુવકને ચાકુની અણીએ ધમકાવી, માર મારીને તેની પાસે માફી મંગાવી હતી. તેમજ યુવકને તાળવું ચટાવ્યું હતુ
અમીરગઢના જાંજરવા ગામે વીર મહારાજના મંદિરે આદિવાસી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં આદિવાસી યુવાનોને જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ આવતીકાલે અંબાજી ખાતે આવી રહેલા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવાનો નિર્ણય લીધો છ
રાજકોટમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં શહેર અને જિલ્લાની 8 વિધાનસભાના 23.91 લાખ મતદારોનું વેરિફિકેશન કરવા માટે 2490 બુથ લેવલ ઓફિસરને કામગીરી સોંપવામાં આવી છે. 7 નવેમ્બર સુધીમાં ફોર્મ વિતરણ અને 4 ડિસેમ્બર સુધીમાં તમામ ફોર્મ કલેક્ટર કરી લેવા
ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ નજીક આવેલી અતિથિ હોટલ પાસે ડ્રેનેજ લાઈનમાં એક મોટો ભુવો પડ્યો હતો. આ ભુવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હત
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે તાત્કાલિક સારવાર વિભાગનું વિસ્તરણ કરી 16 બેડનો નવો AC વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ વોર્ડમાં અચાનક લાઈટ ગુલ થતા સયાજી હોસ્પિટલના તબીબોને બેટરીના અજવાળે દર્દીઓની સારવાર સહિતની કામગીરી કરવાની ફરજ પડી હતી. જેને પગલે દર
ભાવનગર શહેરના સૌંદર્યમાં વધુ ઉમેરો કરવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક વધુ ઇનોવેટિવ પગલું લેવામાં આવ્યું છે. ગત વર્ષે શહેરના વિવિધ જાહેર સ્થળોએ 30 આકર્ષક સ્કલ્પચર સ્થાપિત કર્યા બાદ, હવે આ વર્ષેમાં મહાનગરપાલિકા દ્વારા અંદાજિત રૂપિયા 3 કરોડના ખર્ચે વધુ 15 નવનિર્મિત સ્કલ્પચર
સુરતના રિંગ રોડ પર આવેલા જાણીતા રઘુકુળ માર્કેટમાં આજે એક દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા વેપારી આલમમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટની અંદર આવેલી 'મનોજ સિલ્ક' નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાની સાથ
પાવીજેતપુર નજીક સિહોદ ખાતે ભારજ નદી પર સ્થાનિક યુવાનો દ્વારા પાંચમી વખત 'જનતા ડાયવર્ઝન' પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. સુખી ડેમમાંથી પાણી છોડાવાને કારણે ચોથી વારનું ડાયવર્ઝન બંધ થયા બાદ, આ હંગામી માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. આનાથી છોટાઉદેપુર જિલ્લા અને
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં એક ખેડૂતે કમોસમી વરસાદથી પલળી ગયેલા મગફળીના પાથરા સળગાવી દીધા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ખેડૂતનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જાબાળમાં ખેડૂતનો 7 વિઘાનો પાક બગડી ગયો જાબાળ ગામના ખેડૂત મુકેશભાઈની 7
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંતુષ્ટિ મેક્સ એન્ડ મોર આઉટલેટ પરથી ખરીદલી સીલ પેક ચીઝ કેક ફૂગવાળી નીકળી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ ફૂડ વિભાગ સમક્ષ કાર્યવાહી કરવાની માગ કરી હતી, ત્યારબાદ આજે વડોદરા ફૂડ વિભાગની ટીમે સંતુષ્ટિના આઉટલેટમાં જઈને તપાસ શરૂ કરી
પાટણની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ધારપુર ખાતે પહેલીવાર અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. બ્રેઇન ડેડ જાહેર કરાયેલા 55 વર્ષીય દિપકભાઈ પરમારના પરિવારે તેમનું લીવર અને કોર્નિયા દાન કરવાનો નિર્ણય લીધો હતો, જેના થકી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. ગુજરાતમાં ચાલી રહ
છત્તીસગઢ જોહાર પાર્ટીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા એક વીડિયોમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સમસ્ત સિંધી સમાજ વિરુદ્ધ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓને કારણે દેશભરના સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પાટણ જનરલ સિંધી પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને
કચ્છમાં સતત ત્રીજા દિવસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મુન્દ્રા તાલુકાના વવાર ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની કિંમત રૂ. 4,30,944/- આંકવામાં આવી છે. પોલીસે દારૂ, એક સ્વિફ્ટ કાર અને મોબા
કચ્છના નાના રણમાં પ્રવાસીઓની સંખ્યામાં ફરી નોંધપાત્ર વધારો થયો છે. ગત 16 ઓક્ટોબરે ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પ્રવાસીઓની સંખ્યા વધતા અભ્યારણ્ય વિભાગની આવકમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘુડખર સહિતના સસ્તન પ્રાણીઓ અને
અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં પોતાનું બાઈક પરત માંગતા નાના ભાઈએ તેના મોટા ભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. નાનો ભાઈ મોટા ભાઈના ઘરેથી બાઈક કામ હોવાથી લઈ ગયો હતો. જેથી મોટા ભાઈને બહાર જવાનું હોવાથી તે નાના ભાઈના ઘરે પોતાનું બાઈક લેવા માટે ગયો હતો જ્યાં મામલો બીચક્યો હતો. મ
આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતોની ગંભીર પરિસ્થિતિ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, એક તરફ ભાજપની ખેડૂત વિરોધી નીતિઓ, માફિયાઓ અને દલાલો દ્વારા શોષણ થઈ રહ્યું છે, તો બીજી તરફ માવઠાએ ખેતરો ધોઈ ન
રાજકોટનાં જામનગર રોડ ઉપર સાંઢિયા પુલનાં સ્થળે નવો ફોરલેન બ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સાંઢીયો પુલ જર્જરિત થતા રેલવે સાથે વાત કરી મંજૂરી મેળવ્યા બાદ જુના પુલને ડિસમેન્ટલ કરીને નવો ફોરલેન બ્રીજ રૂ. 62.5 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવી રહ્યો છે. જેમાં કુલ 120 ગડર પૈક
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. મહિલા ગ્રાહક બનીને આવી તે બાદ અચાનક તેણે તેના હાથમાં રહેલા મરચાનો પાવડર સોનીની આંખમાં નાખવાનો પ્રયાસ કર્યો. જોકે આ મરચા પાવડર સોનીના આંખમા ન જતા સોની તરત જ ઉભો થયો અને તેણે
અમદાવાદના ઠગ દંપતી સિદ્ધાર્થ રાવલ અને પાયલ રાવલની ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બંનેએ ભેગા મળીને હાર્ડવેરનો વેપાર કરતાં વેપારીને 18 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. વેપારીના ત્યાંથી માલ ખરીદીને નિયમિત પેમેન્ટ આપ્યું હતું. વેપારીને વિશ્વાસમાં લઈને રોકાણ પર 6 ટકા દર મહિને
ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે, કોંગ્રેસે આજે (6 નવેમ્બર) ગીર સોમનાથના વેરાવળ-સોમનાથથી “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ કર્યો છે. પાક બગડ્યો હોવા છતાં ધિરાણની ચિંતા અને વળતરનો અભાવ – આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ હવે
અમદાવાદના દરિયાપુરના વૃદ્ધને હજયાત્રાએ જવાનું હોવાની પોતાના પરિચિત વ્યક્તિ પાસેથી ટ્રાવેલ્સ માલિક સાથે સંપર્ક કર્યો હતો. જે બાદ હજયાત્રા જવા માટે 11 લાખ રૂપિયા આપ્યા હતા. હજ જવાની તારીખ નક્કી કરી, પરંતુ નક્કી કરેલી તારીખે હજ ન લઈ જઈને ટ્રાવેલ્સ માલિક વાયદાઓ કરતો રહ્યો. જ્ય
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામમાંથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક રહેણાંક મકાનની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી 120 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 1.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જે
માળીયા (મી)ના સોનગઢ ગામે ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 1800 લિટર ચોરાયેલું ડીઝલ, ટેન્કર અને ટેન્કરમાં ભરેલા ડીઝલ સહિત કુલ રૂ. 47.14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ત્રણ શખ્સો
દેવદિવાળીના શુભ દિવસે બ્રહ્માકુમારીઝ દ્વારા 'બિલિયન મિનિટ્સ ઓફ પીસ' અપીલ પ્રોજેક્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત હિંમતનગરના કાંકરોલ ખાતે આવેલા નરસિંહ બાપાના આશ્રમમાં હિંમતનગર સબઝોન સેન્ટર દ્વારા વિશ્વ શાંતિ માટે 16,75,000 મિનિટના શાંતિદાનના ફોર્મ ભરી અનુયાયીઓએ સહ
મહેસાણા પેરોલ ફર્લોની ટીમને બાતમી મળી હતી કે, મોઢેરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ચાર વર્ષથી નાસતો-ફરતો આરોપી સુરત ખાતે છે. આ બાતમી આધારે પેરોલ ફર્લોની ટીમે આરોપીને બાતમી વાળી જગ્યાએથી ઝડપી વધુ તપાસ માટે મોઢેરા પોલીસને સોંપ્યો હતો. મોઢેરા પોલીસે વધુ તપાસ શરૂ કરીપ્રાપ

28 C