ભાવનગર શહેરના નામાંકિત ENT સર્જન ડો. રાજેશ રંગલાણીએ પોતાના દવાખાનામાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ પીએમ માટે ખસેડી છે. તબીબની આત્મહત્યા પાછળનં કારણ હાલ અકબંધ છે. કાળાનાળા વિસ્તારમાં આવેલા પોતાના ક્લિનિક પર સુસાઈડ કર્યુંભાવનગરના નામ
ગાંધીનગર નજીક આવેલા ઐતિહાસિક ઇન્દ્રોડા ગામના કિલ્લા પાસેથી આજે(14 ઓક્ટોબર) સવારે એક મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં 42 વર્ષીય અરજણ ઠાકોર નામના રિક્ષાચાલકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. રિક્ષામાંથી લાશ મ
જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં આવેલા ભીખાભૂતબાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે યુવાનોને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ ઘટના 13 ઓક્ટોબરના રોજ સાંજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યાં બંને આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા છે. મટવાડ ગામના મોખલા ફળિયામાં તળાવ કિન
બનાસકાંઠાના ચડોતર ગામે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પોષણ સંગમ જાગૃતિ દિવસનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ આઈ.સી.ડી.એસ. ઘટક પાલનપુર-2 દ્વારા યોજાયો હતો.આ પ્રસંગે ઉપસ્થિતોને કુપોષણ નિવારણ માટેના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, વિકાસ સપ્તાહના શપથ પણ લે
બેચરાજી તાલુકામાં આવેલા રણેલા ગામે ગઈકાલે(13 ઓક્ટોબર) શાળા અને હાઈસ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં સ્કૂલના આચાર્ય, શિક્ષકોએ પોલીસને જાણ કરતા મોઢેરા પોલીસ તપાસ માટે રણેલા ગામે દોડી આવી હતી.ચોરીની આ ઘટનામાં તસ્કરો એક શાળામાંથી 15,500 તો બીજી હાઇસ્કૂલમાંથી 26,200ના સ
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને ચાલીઓમાં અવારનવાર ગટર ઉભરાવવાથી લઈ અને પ્રદૂષિત પાણી આવતું હોવા અંગેની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. આ ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરોને કરવામાં આવે છે તેમ છતાં અસાર
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કુરેટા ગામે એક ખેતરમાંથી મહાકાય અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર અજગર દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ અને ભયનો માહોલ સર્જાયો હતો. ખેતરમાં કામ કરી રહેલા એક ખેડૂતે અચાનક આ અજગરને જોયો હતો. અજગરને જોઈન
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ હવે સરકારમાં પણ ફેરબદલ થવાની અટકળો ચાલી રહી છે. આ અટકળોની વચ્ચે જ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા. ત્રણેય નેતાઓએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા ગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત 'પોષણ સંગમ દિવસ'ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકે પોષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે
જામનગરના પટેલ કોલોની શેરી નંબર 11માં આવેલા મીરા એપાર્ટમેન્ટના ત્રીજા માળનો રવેશનો ભાગ ધરાશાયી થયો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મહાનગરપાલિકાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.એપાર્ટમેન્ટના ત્રીજા માળનો રવેશનો હિસ્સો એકાએક તૂટી
સુપ્રીમ કોર્ટ દ્વારા TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં રાજકોટ મનપાના તત્કાલીન TPO મનસુખ સાગઠીયાને જામીન મુક્ત કર્યા બાદ હવે ACB કેસમાં પણ રાહત મળતા મનસુખ સાગઠીયા પણ દિવાળી તહેવાર પરિવાર સાથે મનાવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 25મેં 2024ના રોજ બનેલી TRP ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ મનસુખ
દિવાળી, છઠ પૂજા અને આગામી બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના રેલવે સ્ટેશનો પર માનવ મહેરામણ ઉમટ્યું છે. સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતના લોકો પોતાના વતન જવા માટે ઉધના અને સુરત રેલવે પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા છે, જેના પગલે મુસાફરોની કતારો પ્લેટફોર્મની અંદર અને બ
સોનાના સતત વધી રહેલા ભાવ વચ્ચે જ્વેલરી ઉદ્યોગ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જ્વેલર્સ માટે એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) માંથી સોનું ખરીદવા માટેની નેટવર્થ સંબં
ખેડા જિલ્લા RTOમાં તહેવારોની સિઝનમાં ફેન્સી અને લકી નંબર પ્લેટની માંગે રેકોર્ડબ્રેક આવક કરાવી છે. સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રી-દશેરા દરમિયાન થયેલા વાહન વેચાણના કારણે RTO કચેરીને માત્ર ચોઈસ નંબરના વેચાણ થકી જ રૂ. 53 લાખની જંગી આવક થઈ છે. આ સિઝનને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર માટે FD સ
શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા “No Use Plastic Clean Bharuch” થીમ હેઠળ સખી મંડળ (SHG)ની બહેનોને સાથે રાખીને જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો ઉદ્દેશ નાગરિકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવાની જાગૃતિ ફેલાવવાનો હત
કચ્છ જિલ્લામાં દિવાળી પહેલાજ વહેલી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સરહદી વિસ્તારમાં આવેલા નલિયામાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અંજાર અને ગાંધીધામ સહિત જિલ્લા મથક ભુજમાં પણ સવાર-સાંજ ઠંડક પ્રસરી રહી છે, જે ખુલ્લા વાહનોમાં મુસાફરી કરતા લોકોને વધુ અનુભવાઈ રહી છે.
પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા છ દિવસમાં શહેરના 15,119 મિલકતધારકોને બ્લુ અને ગ્રીન એમ બે-બે ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે. 13 ઓક્ટોબર, 2025 સુધીમાં કુલ 30,238 ડસ્ટબીનનું વિતરણ પૂર્ણ થયું છે.અગાઉ આ વિતરણ 14 ઓક્ટોબર, 2025થી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખ
મહેસાણા શહેરના નુગર બાયપાસ પાસે આવેલા એક ગેસ્ટહાઉસ પાછળની જગ્યામાં પાર્ક કરેલી એક કારમાંથી વિદેશી દારૂ અને બીયરની 750 બોટલો મળી આવ્યો હતો. જેથી તાલુકા પોલીસે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા એક આરોપીની અટકાયત કરીને રૂ.6.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો રાત્રિન
ગુજરાત હાઉસિંગ બોર્ડએ મકાનો ખાલી કરવા અંગે નોટિસો આપી હતી - ચેરમેન ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા જર્જરિત બનેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસે એક યુવાનનો ભોગ લીધો છે, મોડીરાત્રે ત્રણ માળનું જર્જરિત બનેલું એપાર્ટમેન્ટ અચાનક તૂટી પડતા તેમાં રહેતા ત્રણ લોકો દ
ગીરના જંગલની નજીક આવેલો ઉના-ગીર ગઢડા પંથક હવે સિંહોની અવરજવર માટે સામાન્ય બની ગયો છે. ત્યારે ગત (13 ઓક્ટોબર) રાત્રિના સમયે ગીર ગઢડા નજીકના બેડીયા ગામે (જંગલ નજીકનો વિસ્તાર) એક સિંહે શિકારની શોધમાં આવીને માત્ર લટાર જ નહીં, પરંતુ રોડ પર કલાકો સુધી આસન જમાવ્યું હતું, જેના કારણે સમ
દિવાળીના તહેવાર પૂર્વે દાહોદ પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતી સરહદો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. નશાકારક પદાર્થો અને વિદેશી દારૂની ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે ધાવડીયા ચેકપોસ્ટ અને પિટોલ બોર્ડર પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દાહોદ ગુજરાતનો સરહદ
રાજ્યભરમાં ગૌણ સેવા પસંદગી મંડળની મહેસૂલ તલાટીની મુખ્ય પરીક્ષા યોજાશે. મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની વર્ગ 3ની કુલ 2389 જગ્યાઓ માટે આજથી મુખ્ય પરીક્ષા યોજાશે. આજથી લઈને આગામી 16 તારીખ સુધી એટલે કે ત્રણ દિવસ સુધી પરીક્ષા ચાલવાની છે. આજે બપોરે 3 વાગ્યાથી મુખ્ય પરીક્ષા શરૂ થશ
પાટણ, જે ઐતિહાસિક 'રાણી કી વાવ' માટે વિશ્વભરમાં જાણીતું છે, તે હવે વિજ્ઞાનના નવા અધ્યાયનું કેન્દ્ર બન્યું છે. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરે માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં 13 લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષ્યા છે, જેમાં 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહિલાઓ, ખેડૂતો અને દિવ્યાં
પાટણમાં એક નિવૃત્ત શિક્ષક સિનિયર સિટીઝનને 22 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ'માં રાખીને તેમની પાસેથી રૂ. 44 લાખની રકમ ટ્રાન્સફર કરાવી ધમકીઓ આપવાના કેસમાં એક ઠગબાજ સભ્ય દેવીલાલ શંકરલાલ બિશ્નોઈ (રહે. બિકાનેર)ની જામીન અરજી પાટણના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.વી. પઠાણે નામંજૂર કરી છે.
દસાડા તાલુકાના એછવાડા ગામમાં એક પરિવારે ગાયને સાત વાછરડા પછી વાછરડીનો જન્મ થતાં અનોખી રીતે ઉજવણી કરી છે. પરિવારે 40 કિલો પેંડા વહેંચીને ગાય માતા પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી.આ ઉજવણી જાદવ નિલેશભાઈ વશરામભાઈના ઘરે કરવામાં આવી હતી. સાત વાછરડાના જન્મ બાદ વાછરડીનો જન્મ થ
નવી દિલ્હી ખાતે યોજાયેલા ગ્લોબલ વાઇલ્ડલાઇફ ફેર 2025 દરમિયાન દસાડા તાલુકાના જૈનાબાદ સ્ટેટના રાજવી મોહમદ શબ્બીર મલીકને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.આ એવોર્ડ તેમને ગુજરાતના કચ્છના નાના રણમાં વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણ ક્ષેત્રે કરેલા
પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તરભારત જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત ‘પૂજા સ્પેશિયલ ટ્રેનો’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો 14થી 29 ઓક્ટોબર સુધી દરરોજ ઉત્તરપ્રદેશ અને બિહારના વિવિધ શહેર
દિવાળીના તહેવારને આવકારવા માટે હિંમતનગરમાં આ વર્ષે અનોખી રીતે ઉજવણી શરૂ થઈ છે. શહેરના વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે બજારોમાં ખાસ રોશની કરી છે, જેનાથી આખો માહોલ ઉત્સવમય બન્યો છે. હિંમતનગરના નવા બજાર અને ગાંધી રોડ પરના વેપારીઓએ પોતાની દુકાનો ઉપરાંત રસ્તાઓ પર પણ અદભુત રોશ
દિવાળી તેમજ આવનારા તહેવારો દરમ્યાન શહેરમાં વધતા ટ્રાફિકના ભાર અને સુરક્ષા દૃષ્ટિએ વ્યારા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. વ્યારા શહેરના મુખ્ય માર્ગો માયપુર ત્રણ રસ્તા, વીરપુર ત્રણ રસ્તા, જનક નાકા, મિશન નાકા , કલેકટર કચેરી સહિતના વિસ્તારોમાં સવાર
ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામ નજીક ખાડીના પાણીમાં પ્રતિબંધિત વિસ્ફોટક પદાર્થો નો ઉપયોગ કરીને ગેરકાયદેસર માછીમારી કરી રહેલા આરોપીઓ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. ગેરકાયદેસર રીતે વિસ્ફોટ કરીને માછલીઓ પકડવાના કૃત્યમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે વોન્ટેડ
સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર પશ્ચિમ રેલવેના વલસાડ ખાતે આવેલા સૌથી મોટા રેલવે સુરક્ષા દળ પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના દિવસે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા રેલવે મંત્રીએ સાંસદ ધવલ પટેલે રજૂ કરેલા પ્રશ્નોને ધ્યાને લઇ વલસાડમાં છેલ્લા 1 વર્ષથી અસહ્ય યાતના ભોગવી રહેલા શહેરીજનોની અવ
રોજીંદા નાના મોટા હજારો વાહનચાલકોના ધસારાથી વ્યસ્ત મહારાષ્ટ્રને પણ જોડતા નાનાપોંઢા- કપરાડા ને. હા. 56 હજુ પણ ખખડધજ હલતમાં હોય વરસાદે વિદાઇ લેતા ધૂળીયા બનેલા આ માર્ગથી વાહનચાલકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે છતાં તંત્રએ મરામતની તસ્દી લીધી નથી. નાનાપોંઢાથી ધરમપુર તરફ જતો નેશનલ
વલસાડના ધરમપુર ચોકડી નજીક હાઇવે પર ડીમાર્ટ નજીક ઝુપડામાં રહેતા રહીશો કામ પર ગયા હતા અને આ બંધ ઝુપડાંઓમાં અચાનક આગ ફાટી નિકળી હતી.જેમાં 10 જેટલાં ઝુંપડાં બળીને ખાખ થઇ ગયા હતા. આ ઝુપડાની ઘરવખરી,કપડાં,સામાન સળગી જતાં રહીશોનું મોટું નુકસાન થયું હતું. વલસાડ નેશનલ હાઇવે પર આવેલા ડી
વૅટર્ન સ્પોર્ટ્સ એન્ડ ગેમ નેશનલ ફાઉન્ડેશન આયોજિત સુરતની સુપ્રસિદ્ધ વીર નર્મદ યુનિવર્સિટીના મેદાનમાં તા. 10 થી 12 ઓક્ટોબર દરમિયાન 4થી માસ્ટર ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં ખેરગામ તાલુકાના નાંધઇ-વારી ફળિયાના બાબુભાઈ સામજી પટેલ તથા પોમાપાળ ફ.ના- પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલ-બે દોડવી
આદિજાતિ વિકાસ મંત્રાલય (ભારત સરકાર) હેઠળની નેશનલ એજ્યુકેશન ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ (NEST) અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) ગાંધીનગર દ્વારા આયોજિત 6th EMRS સ્ટેટ લેવલ કલ્ચર મીટ 2025-26 તાજેતરમાં અંબાજી ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. જેમાં રાજ્યની કુલ 45 સ્કૂલો સાથે એકલવ્ય મોડેલ રે
શ્રી વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજ દ્વારા લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓનો પરિચય મેળો – 2025 તા. 12 ઓક્ટોબર 2025ના રોજ વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં હાઈવે પર સ્થિતમાં રિસોર્ટમાં યોજાયો હતો. વલસાડ જિલ્લાના રોહિત સમાજના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓના પરિચય મેળામાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને
વિદ્યા સંજીવની મંડળ અને ભારતીય બહુજન હિતાય સંઘ દ્વારા સોમવારે કલેક્ટર કચેરી મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલીને તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર થયેલા હુમલાના પ્રયાસની સખત નિંદા કરવામાં આવી છે. આ સંગઠનોએ આ ઘટનાને માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નહીં પરંતુ ભારતીય લ
નવસારીમાં હિન્દુ ધર્મ બાબતે સંતોની ધર્મસભા, રેલી અને આવેદનપત્ર બાદ સર્જાયેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. આ વિવાદમાં જ્યારે પોલીસ દ્વારા લેવાયેલા પગલાંનો વિરોધ થયો, તેના ગણતરીના દિવસોમાં જ નવસારી જિલ્લાના નાગરિકો અને શહેરીજનો પોલીસના સમર્થનમાં મેદાનમાં આવ્યા છે. છે
વલસાડ તથા ધરમપુર વન વિભાગની ટીમે વલસાડના નવેરા ગામે એખ ઘરમાં રેઇડ કરતા મૃત દીપડાના પંજા સાથે ચામડું મળી આવ્યું હતું. પૂછપરછમાં કપરાડાના માલઘરના અન્ય ઇસમ પાસેથી રેવી દેવી ઘુવડના હાડકાં કબ્જે કર્યા હતાં. વન વિભાગે ઉક્ત બને ઇસમોને વલસાડ સિવિલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અ
વાલોડ ગ્રામ પંચાયત ક્ષેત્રમાં વર્ષોથી બાકી રહેલા મિલકત વેરાની ઉઘરાણી માટે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. અગાઉ આપેલ નોટિસ બાદ આજરોજ ગ્રામ પંચાયત દ્વારા બાકી વેરાદારો સામે સીધી કાર્યવાહી શરૂ કરી કેબીનો અને દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. સ
હાલમાં જ નવા જાહેર થયેલા નાનાપોંઢા તાલુકામાં આવેલા સીએચસીમાંમાં રવિવારે મોટાપોંઢા હાટીમાળ ખાતે રહેતા ચંપાબેન કાળુભાઈ ધોંભાને સારવાર અર્થે નાનાપોંઢા લાવ્યા હતા.જ્યાં તેમનું સારવારમાં અવસાન થયુ હતું. જે બાદ ફરજ પર હાજર સ્ટાફ અને તબીબોએ મૃતકના મૃતદેહ ઘરે લઈ જવા જણાવ્યું
એરૂના રહીશ સતેન્દ્ર દીક્ષિત (ઉં.વ. 68) એ સાબિત કરી બતાવ્યું છે કે ઉંમર માત્ર એક આંકડો છે’ અને મજબૂત મનોબળથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. શારીરિક પ્રવૃત્તિઓને પોતાના શોખ બનાવનાર દીક્ષિતે છેલ્લાં પાંચ વર્ષમાં દોડ, સ્વિમિંગ અને સાઇકલિંગ જેવા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હા
નવસારીના દુધિયા તળાવમાં હાલ આવી રહેલ નહેરનું પાણી યોગીનગર નજીક લાઇનમાંથી ઓવરફ્લો થઈ રોડ પર વહી રહેતા ચોમાસાનો માહોલ જણાઈ રહ્યો છે. નવસારીની પાણીની યોજનામાં નહેરનું પાણી ગાંધીસ્મૃતિ સ્ટેશન નજીકથી મનપા લાઇન નાખી દુધિયાતળાવમાં લાવે છે, જ્યાં શુદ્ધ કરી લોકોને આપે છે. હાલ પણ
જિલ્લા ફેર બદલી વાળા શિક્ષકોને છૂટા કરવા બાબતે કચ્છ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. હવે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શિક્ષક સંગઠન સામસામે આવી ગયા છે. એક બાજુ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સ્થાનિક અગ્રણીઓએ વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષકોને છૂટા ન કરવા એડી ચોટીનું જોર લગાડ્યુ
અંજારના મેઘપર બોરીચી નજીક ડમ્પરનું ટાયર બદલાવી રહેલા ચાલક ઉપર ત્યાંથી પસાર થતી અન્ય ટ્રકના પાછલા ટાયરનો જોટો નીકળીને પડતાં ગંભીર ઇજાથી તેનું મોત નિપજ્યું હતું. મુળ યુપીના હાલે અંજારના વીડી પાસે આવેલા શ્રીરામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વાડામાં રહેતા અને સુપરવાઇઝર તરીકે ફરજ બજા
ઔદ્યોગિક નગરી ગા઼ધીધામ આસપાસ અનેક મોટી કંપનીઓ તેમજ ફેક્ટરીઓ આવેલી છે અને આગજનીના બનાવો સમયાંતરે બહાર આવતા હોય છે, ઘણી વખત તો આગ કાબુ આવતા ત્રણ ચાર દિવસ નીકળી જતા હોવાની ઘટનાઓ પણ બનેલી છે. ગાંધીધામ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર આધુનિક મશીનરી છે પરંતુ સ્ટાફના અભાવે ભારે હાલાકી
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નો મંગળવારથી આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલ
ગાંધીધામ : આદિપુરથી અંજાર જતા રોડ પર મેઘપર (કું) સીમમાં આવેલા અદાણી રેલવે ફાટક પર માલગાડી અડફેટે આવી જતાં યુવાનનું રહસ્યમય સંજોગો વચ્ચે મોત નિપજ્યુ઼ હતું. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, શિણાયની અંબાજી સોસાયટીમાં રહેતા 42 વર્ષીય કોટડીયા સંજય ગોવિંદભાઇ રવિવારે સાંજે
કચ્છ જનરલ મજદૂર સંઘના મહિલા વિભાગ દ્વારા છેલ્લા દિવસોમાં ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનિષ ગુરુવાણીને કાર્ગો વિસ્તારના સાત નગર અને આંબેડકર નગર છઠ્ઠઘાટ વિસ્તારમાં ગંદકી અને ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક સાફ-સફાઈ માટે રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતને મહાન
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત વધુ એક વખત માદક પદાર્થ ઝડપાયો , જેમાં પુર્વ કચ્છ એસઓજીની ટીમે મેઘપર (કું) સીમમાં આવેલી નેન્સી-6 સોસાયટીના મકાનમાં બાતમીના આધારે છાપો પાડી રૂ.1.14 લાખની કિંમતના 11.400 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી લઇ ત્રણ
વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે. જેમાં જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. અભિવાદન સમારોહ પહેલા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા ખાતે પ્રદેશ પ્રમુખનું જિલ્લા ભાજપના હોદ્દેદા
શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા આઠ લોકોના ગુમ થયેલા મોબાઈલ પોલીસે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર પોર્ટલની મદદથી શોધી રૂપિયા 2.35 લાખના મોબાઈલ પરત આપી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કર્યો છે. ઉચ્ચ અધિકારીઓએ ગુમ અને ચોરી થયેલા મોબાઈલ શોધવા માટે સુચના આપેલી હતી.જે
દિવાળીના દિવસો દરમિયાન ભુજ શહેરમાં સ્થાનિકો ઉપરાંત બહારથી અને ગામડાઓથી આવતા લોકોને કારણે ભીડ રહેશે. કોઈપણ મોટા તહેવારો અગાઉ પોલીસ દ્વારા ફૂટ માર્ચ કરી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેનો સંદેશ આપતા હોય છે. સોમવારે સાંજે ભુજના મુખ્ય માર્ગો પર પોલીસ વિભાગના એ ડિવિઝન, બી ડિવિઝ
ગુજરાતના બાળકો વિજ્ઞાન અને પ્રોદ્યોગોકીના ક્ષેત્રોમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષા મેળવી શકે તે માટે રાજ્ય સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી કરી છે. આ યોજના હેઠળ ધો.11 અને ધો.12માં વિજ્ઞાન વિષય પસંદ કરનારા છાત્રોને બે વર્ષમાં કુલ રૂ. 25 હજારની સહાય આપવામાં આવે છે. કચ્છમાં 1922
માંડવી તાલુકાના સલાયા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલ બંધ મકાનમાંથી ગેસની બોટલ અને પાણીની મોટર સહીતનો મુદ્દામાલ ચોરી કરનારને એલસીબીએ ઝડપી લીધો હતો જયારે અન્ય બે આરોપીઓના નામ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હ
માંડવી શહેરના તળાવ વિસ્તાર પાસે છેલ્લા કેટલાક દિવસોથી એક વૃદ્ધ વાંદરો સ્થાનિકોને પરેશાન કરતો હોવાના બનાવો સામે આવ્યા છે. આ વાનર તળાવ કિનારે આવતા જતા લોકો પર ચીડીયો બનીને ક્યારેક આક્રમક વર્તન બતાવતો હોવાથી લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે ત્યારે તેને પકડવા વન વિભાગ દ્વારા પાં
મુન્દ્રા તાલુકાના બરાયાના વર્ષોથી જર્જરિત પૂલનું વાજતે ગાજતે ખાતમુહર્ત બાદ નવનિર્માણ હાથ ધરાતાં બરાયા ગામ વીંધીને નદી પાર કરી સામે છેડે જતાં વાહન ચાલકોને નાકે દમ આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. હાલ બ્રિજનું કામ ચાલુ હોઈ વળાંક પર આડસો ઉભી કરી પ્રવેશ નિષેધનો બોર્ડ મારવા
નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને યોજાયેલી તાલુકા સંકલન સમિતિની બેઠક અધિકારીઓની ગેરહાજરી, વિલંબ અને પ્રજાના વણઉકેલ્યા પ્રશ્નોને કારણે ભારે ચર્ચાસ્પદ રહી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ અને એટીવીટી સભ્યો દ્વારા જનતાને સ
ગુજરાતના રાજકારણમાં કોઇ મોટાં ઓપરેશનની સંભાવના દિલ્હીમાં યોજાયેલી એક બેઠક પછી તેજ બની છે. સોમવારે અચાનક જ કોઇપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને અહીં વડાપ્
શહેરના રેલ્વે સ્ટેશન પાસે ખરાબ રસ્તા અને ગંદકીના કારણે પ્રવાસીઓને તો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેની સાથે આર્થિક બોજો પણ ઉપાડવો પડે છે. હાલમાં દિવાળીની રજાઓ અને તે બાદ રણઉત્સવના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.ભુજના રેલ્વે સ્ટેશનને જોડતા માર્ગો સાવ ખખડધજ
શહેરના એ ડીવીઝન પોલીસ મથકે નોધાયેલા બે અલગ અલગ પોક્સોના ગુનામાં પકડ વોરંટથી નાસતા ફરતા મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના બે આરોપીઓને સ્થાનિક પોલીસે ઝડપી લઇ પાલારા જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુચના આપેલી હતી.જેના આધારે એ ડીવીઝ
ભુજ શહેરની તળાવ શેરીમાં શિવ પારસ એપાર્ટમેન્ટ છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કચરાના ઢગ ખડકાયેલા હોય છે. જે સોમવારે સવારે આઠેક વાગ્યાની આસપાસ સળગ્યા હતા અને આગ મોબાઈલ ટાવર સુધી પહોંચી ગઈ હતી. જોકે, અગ્નિશમન સેવા દળ સમયસર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો, જેથી પ્રસરી ન હતો અને ન
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી સૂકા હવામાનની શરૂઆત થઈ છે ત્યારે હવે હવામાનમાં ફરીથી મોટો ફેરફાર થવાની શક્યતા હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. 15 થી 18 ઓક્ટોબર સુધી રાજ્યના વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં વાદળોના ગડગડાટ સાથે વરસાદ પડવાનો ઈશારો આપવામાં આવ્યો છે. આ સમય
ભુજ શહેરમાં એક સમયે તૈયાર પગરખા કરતા બનાવીને પહેરનારાનો એક મોટો વર્ગ હતો. પરંતુ, હવે પેઢી બદલતા તૈયાર પગરખા પહેરનારાને કારણે ઓર્ડર ઘટતા મોચીકામ કરનારાના કારીગરો ઘટી ગયા છે અને બનાવનારા પણ અપવાદને બાદ કરતા કોઈ રહ્યા નથી. પરંતુ, દિપોત્સવી તહેવારને કારણે ભુજ શહેરના 12 જેટલા જથ
ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના પ્રકલ્પમાં કુલ જગ્યાની 35 ટકા જગ્યા ખુલ્લી રાખવી ડેવલપર માટે ફરજિયાત કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ યોજનાને મંજૂરી આપવી નહીં. તેમ જ નિયમનું ઉલ્લંઘન કરનાર અધિકારી પર સસપેન્સનની કાર્યવાહી કરવાનો નિર્ણય
દિલ્હી પછી હવે ઉબરની કેરેવેન સેવા મુંબઈ અને પુણેમાં શરૂ થશે. સ્વતંત્ર રૂમ, સ્વચ્છતાગૃહ, માઈક્રોવેવ, નાનું ફ્રીજ, પલંગ જેવી સુવિધાઓથી સજ્જ આ કેરેવેનમાં દોડતી હોટેલનો અનુભવ લઈ શકાશે. દિલ્હી એનસીઆરમાં મળેલી સફળતા બાદ ઉબરે પોતાની લિમિટેડ એડિશન ઈંટરસિટી મોટરહોમ્સ ઝુંબેશનું વ
ઘાટકોપરમાં ગોલ્ડન ક્રશ બિઝનેસ પાર્ક ઈમારતમાં સોમવારે બપોરે લાગી હતી. આ નવ માળની કમર્શિયલ ઈમારતના ભોંયતળિયે બપોરે 2:35 વાગ્યે આગ ભભૂકી ઊઠી, એવી માહિતી મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી) તરફથી આપવામાં આવી. આગ ભોંયતળિયામાં મર્યાદિત રહી હતી, પરંતુ ધુમાડો ઝડપથી ઈમારતના ઉપરના માળ સુધી પો
એક્સાઈઝ ડ્યુટી ડિપાર્ટમેંટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરેલી કાર્યવાહીમાં બેંગકોકથી આવેલા એક ભારતીય પ્રવાસીની ધરપકડ કરી હતી. આરોપી પાસે 61 દુર્લભ વન્યપ્રાણી મળ્યા હતા. આ તમામ પ્રાણીઓનો છૂટકારો કરવામાં આવ્યો હતો. આ દુર્લભ વન્યપ્રાણીઓને તેમના મૂળ દેશ
સંપૂર્ણ શહેરમાં કુલ 2121 કિલોમીટર લાંબા રસ્તા છે. એમાંથી 771 કિમી લાંબા રસ્તાના કામ પૂરા થયા છે. ચોમાસાના કારણે બંધ કરવામાં આવેલા રસ્તા કોંક્રિટીકરણના કામની ટૂંક સમયમાં શરૂઆત કરવામાં આવશે. આ તમામ કામમાં પારદર્શકતા લાવવા મહાપાલિકાએ સિમેન્ટ કોંક્રિટાઈઝેશન રોડ્સ ઈન મુંબઈ નામનુ
ડોક્ટરનું ઈ-સિમ હાઈજેક કરીને તેના બેન્ક ખાતામાંથી રૂ. 11 લાખ ઉપાડી લેવા સંબંધમાં દક્ષિણ મુંબઈની સાઈબર સેલે આ ઠગાઈનાં નાણાં પોતાના અકાઉન્ટમાં પ્રાપ્ત કરનારા 23 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે, જ્યારે સૂત્રધારની શોધ ચલાવવામાં આવી રહી છે. 50 વર્ષીય ડોક્ટરને ટેલિકોમ કંપનીનો પ્રતિનિ
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં આંતરિક ચર્ચાઓ તેજ થઈ છે. તાજેતરની એક બેઠકમાં, મુંબઈ કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે, આગામી મહાપાલિકાની ચૂંટણીઓ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) કે રાજ ઠાકરેની મનસે સાથે ન લડવી જોઈએ. કોંગ્રેસે સ્વબ
ગાંધીનગરના અડાલજમાં આવેલા મહાદેવ વાસમાં આવેલા એક મકાનમાં માતાજીનો મઢ બનાવવામાં આવ્યો હતોે જેમાં બપોરના આશરે દોઢ વાગ્યાના અરસામાં એકા એક આગ લાગી હતી. આગના કારણે આસપાસમાં ધુમાડા દેખાતા નિકળતા ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજેશ પટેલની ટીમ
જિલ્લા પંચાયતની ચૂંટણીને પગલે રાજ્ય સરકાર દ્વારા ગ્રામજનોને રિઝવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમાં તારીખ 14મી, અને 15મી, એમ જિલ્લાના ચારેય તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો ખેડુતોને આપવ
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને બે રજાઓ આપી દેતા તારીખ 19મીથી તારીખ 26મી સુધી મિની વેકેશનનો લાભ મળી રહ્યો છે. ત્યારે તેની સાથે સાથે આગામી તારીખ 16મી, 17મી, 18મી, 19મી સુધીની તમામ સૌરાષ્ટ્રની બસોનું ઓનલાઇન બુકિંગ હાઉસફુલની સ્થિતિ બની જવા પામી છે. ત્યારે લાંબા અંતરની બસોનું ઓનલાઇન બુ
રાંદેસણમાં રહેતા યુવકે તેના ફ્લેટમાં ફર્નિચર બનાવવા માટે બે કારીગરને 21 લાખ રૂપિયામાં કામ આપ્યુ હતુ અને 3 મહિનામાં કામ પુરુ કરી આપવાનો વાયદો કર્યો હતો. જ્યારે રૂપિયા ચૂકવાઇ ગયા પછી કારીગરો દ્વારા લાલીયાવાડી કરવામાં આવતી હતી. જ્યારે 11.10 લાખ રૂપિયા લઇ લીધા પછી પરત કરવામાં નહિ આ
છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીના ચમકારાનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા છે. ત્યારે તેની વચ્ચે ગત રવિવારે નગરનું લઘુત્તમ તાપમાન 21 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે તેની સામે મહત્તમ તાપમાન પણ 34 ડીગ્રીથી નીચે રહેવા પામ્યું હતું. પરંતું સોમવારે વાતાવરણમાં ગરમીનું જોર વધતા નગરનું મહત્તમ તા
ગાંધીનગરમાં અકસ્માત અટકાવવા અને ટ્રાફિક નિયમનના ભાગરૂપે ચ-0થી કોબા અને ઇન્દિરા બ્રિજ સુધી હાઇવેને સમાંતર સર્વિસ રોડ ફોરલેન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ કામગીરીમાં 400 જેટલા વૃક્ષો કાપવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે આ યોજનામાં અવરોધ આવ્યો છે. વૃક્ષો કા
ગાંધીનગરને દેશનું પ્રથમ ઇવી રેડી કેપિટલ સિટી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ઇવી રેડિનેસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં ઇલેક્ટ્રીક વ્હીકલનો ઉપયોગ કરનારા નાગરિકોને વિશેષ સુવિધા આપવાના ભાગરૂપે સ્કૂલ, કોલેજ- યુનિવર્સિટી, હોસ્પિટલ, હોટેલ, રેસ્ટોરન્ટ, રીક્રિએશનલ સેન
નાવડા પાણી પુરવઠા બોર્ડની પાણીની પાઇપ લાઇન વલભીપુર તાલુકાના કલ્યાણપુર હેવી શટ ડાઉનના કારણે નાવડા-કલ્યાણપુર હેઠળ આવતા અને પાણી પુરવઠો મેળવતા ગામોને તા.13 ઓકટોબર સાંજના 4 વાગ્યા થી તા. 14 ઓકટોબર સુધી હેવી શટ ડાઉનને કારણે પાણી પુરવઠો બંધ રહેશે. આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી બાબ
ખેડૂતની દિકરીને યુ.કે ખાતેના બોગસ વિઝાનો ફોટો આપીને રૂા.14.95 લાખ પડાવી લેનારા માંજલપુરના મિલીન પટેલ વિરૂધ્ધ વરણામા પોલીસ મથકમાં છેતરપીંડીનો ગુનો નોંધાયો છે. પોર-કાયાવરોહણ રોડ પર આવેલી ગોવિંદપાર્ક સોસાયટીમાં રહેતા અને ખેતી કરતા રાજેન્દ્રકુમાર કરસનદાસ મહંત (ઉ.વ.63) ની દિકરી શિ
ગોરવા પોલીસના હત્યાની કોશીષના 10 માસથી વોન્ટેડ આરોપી ઈશાકશા ઉર્ફે બાબુ ઉર્ફે કાળુ મેહબુબશા દિવાન (રહે-સરખેજ, અમદાવાદ)ને ધંધુકાથી પકડી પાડ્યો છે. તે ગુનો કર્યા બાદ જુદી જુદી જગ્યા પર આશ્રય લઈ રહ્યો હતો. તે ધંધુકા હોવાનું જણાતાં ક્રાઈમ બ્રાંચે રાણપુર રોડની અમી હોટલ પાસેથી તેન
સોમા તળાવ નજીક ફ્લેટમાં રહેતા દપંતી વચ્ચે કામ બાબતે ઝઘડો થતાં પતિને લાગી આવ્યું હતું. રાત્રે 11 વાગ્યે પતિએ ત્રીજા માળેથી કુદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિને કમરમાં ઈજા થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમા
મહારાષ્ટ્રના ડોક્ટરની હોસ્પિટલના રિનોવેશન માટે રૂા.5 કરોડની લોન કરાવી આપવાના બહાને શહેરના નયનાબેન મનહરસિંહ મહિડા (રહે-દીપદર્શન સોસાયટી,અટલાદરા), રાજેશભાઈ અભેસિંગ ચાવડા (રહે-લાડુબાનગર,વાઘોડિયા રોડ) એ કુલ રૂા.10.10 લાખ મેળવી લીધા બાદ પણ લોન ન કરાવી આપી છેતરપીંડી કરતા બંને વિરૂધ
નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન નિષીધ દેસાઇનું અવસાન થવાથી બે મહિના માટે નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવનાર છે. 15મી ઓકટોબરના રોજ શિક્ષણ સમિતિના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. અધ્યક્ષ તરીકે મહિલા સભ્ય રીટા માંજરાવાલા, જીગ્નેશ સોની, મીનેષ પંડયાના નામો મોખરે છે. કોર્પોરેશન સં
શહેરમાં જેએચએફ મહારાજા માનસિંહ સવાઈ 2 ટ્રસ્ટ જયપુરના સહયોગથી વડોદરા ઇતિહાસ મહોત્સવનું આયોજન સિગ્નસ વર્લ્ડ સ્કૂલ દ્વારા કરાયું હતું. જેમાં 13 સીબીએસઇ શાળાઓએ ભાગ લીધો હતો. જેના વિદ્યાર્થીઓએ જિલ્લાભરના 17 સ્મારકોનો અભ્યાસ કર્યો અને સંકલિત ભાષા, ગણિત, સામાજિક, વિજ્ઞાન, જીવન કૌશ
મારો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવાનો બહુ શોખ છે, કહી છોટાઉદેપુરના માહિર રાઠવાને જબરજસ્તી રિક્ષામાં બેસાડી અપહરણ કરાયું હતું. 10 શખ્સો તેને સમા કેનાલ નજીકની અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં યુવકને માર માર્યો હતો. ઘટના અંગે સમા પોલીસે આરોપી સુનીલ બારિયા ગુનો નોંધ્યો હતો. નોંધન
વાઘોડિયા રોડના ચિત્રકુટ મહાદેવ મંદિર પાસે અતુલ સોસાયટીમાં રહેતા 29 વર્ષિય મિત શાહની ફરિયાદ અનુસાર, 3 સપ્ટેમ્બરે રાતે 11 વાગે માતા-પિતા લગ્નમાં મુંબઈ ગયા હતાં. તે અને પત્ની 4 સપ્ટેમ્બરે સવારે 8 વાગે નોકરી ગયા હતાં. યુવક રાતે 8 વાગે ઘરે પહોચતા ઘરની બારીના સળીયા તુટેલા હતા અને બેડરૂ
એસએસજીમાં કામ કરતા ડોક્ટર સહિતના લોકોની 14 બાઈક ચોરનાર 2ને ક્રાઈમ બ્રાંચે પકડી 14 બાઈક પણ કબજે કરી છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર.જી.જાડેજા મુજબ માંજલપુર અવધૂત ફાટક પાસેથી ધર્મેશ બારીયા અને વિજય બારીયાને પકડી પાડ્યા હતા. બંનેએ કબુલ્યું હતું કે, 8 મહિનામાં 14 બાઈક ચોરી છે. ચોરી કરેલી
સાંઈનાથ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રાણી લક્ષ્મીબાઈ સ્પોર્ટસ કલબ દ્વારા વીરાંગનાઓના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. કબડ્ડી, વોલીબોલમાં નેશનલ લેવલ ઉપર એવોર્ડ મેળવ્યા હતા. આ સાથે વિરાંગનાનું તથા 24 કલાક ગરબા રમીને એશીયા વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મનીષા શેનીનું સન્
વિકાસ સપ્તાહ અંતર્ગત રૂા. 17.55 કરોડના વિકાસનાં કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ સોમવારે યોજવાનો હતો. જોકે વહેલી સવારે જ પાલિકા દ્વારા આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરાઈ હતી. આ કાર્યક્રમ મોકૂફ રાખવાની પાછળ પદાધિકારીઓ અને વહીવટી તંત્રના વિવાદને પણ