પી.એમ.શ્રી.એન.પી. સયાજીગંજ શાળા નંબર 52 ના 45 વિદ્યાર્થીઓએ CRC કક્ષાના રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત સરકારે NEP-2020ના અસરકારક અમલીકરણ અને વિદ્યાર્થીઓને વધુ રોજગારક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી એક વિશેષ વર્કશોપનું આયોજન કર્યું હતું. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપ ઇન્ટર્નશિપ અને અપ્રેન્ટિસશિપ પર કેન્દ્રિત હતો, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો એક મંચ
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. પાટણના વિદ્વાન બ્રાહ્મણ શ્રી અમિતભાઈ ઓઝા દ્વારા વિધિવત રીતે આ ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ પ્રસંગે દાતા અરવિંદભાઈ કૃષ્ણાલાલ દવે અને જયશ્રી
શનિવાર, ૬ ડિસેમ્બરના રોજ અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ચોથી વાર્ષિક અંતર્ધાન તિથિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સાંજે ૫:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં
સ્વચ્છતા અભિયાન હવે ગ્રામ વિકાસનો મજબૂત આધાર બની રહ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું ઉમરાળા ગામ આ વિચારને સાકાર કરી રહ્યું છે. ગોબરધન પ્રોજેક્ટના સફળ અમલથી ઉમરાળા ગામ ઓ.ડી.એફ. પ્લસ મોડલ ગામ તરફ દ્રઢ પગલાં ભરી રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છ ભારત મ
આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મહેસાણા નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં પોતાનો ફાળો આપીને જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારી પલ્કેશકુમાર એચ.ચૌધરી દ્વારા અધિક નિવાસી
સાબરકાંઠા SOG એ હિંમતનગર વિસ્તારમાંથી નશાકારક કફ સિરપ કોડીનની 176 બોટલ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 33,440 આંકવામાં આવી છે. SOG PI ડી.સી. પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG PSI પી.એમ. ઝા
પોરબંદરમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજના હેઠળ પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રવાસ અંતર્ગત કુતિયાણા તાલુકાના ચૌટા ગામના ખેડૂતોએ રાણાવાવ તાલુકાના રા
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટે જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત 75 હજારથી વધુ ખેડૂતોને ₹252 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 2,24,613 અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી, જેમાંથી 1,56,000 અરજીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્
પોરબંદરમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ નેત્રમ ટીમે ફરી એક પ્રશંસનીય કામગીરી કરી છે. એક મહિલાનું આશરે ₹15,000નું હાર્મોનિયમ ઓટો રીક્ષામાં ભૂલાઈ ગયું હતું, જેને ટીમે સીસીટીવીની મદદથી ગણતરીની મિનિટોમાં શોધી પરત અપાવ્યું હતું. અરજદાર વિજ્યાબેન તેમના પુત્ર સાથે રામબા કોલેજ પાસેથી ક
અમરેલીમાં સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-2025નો રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે શુભારંભ થયો. આ સ્પર્ધા 6 થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાશે. શહેરની કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય (નૂતન મીડલ સ્કૂલ) ખાતે આયોજિત આ મહાકુંભમાં સૌરાષ્ટ્રના 8 જિલ્લા અને 4 મહાનગ
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડમાં ગફુરજીની ગલીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. 35થી 40 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. નવા ઘરના પ્રસંગે જમણવાર યોજવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગના જમણવારમાં લોકોએ ગાજરનો હલવો ખાધો હ
જૂનાગઢ કલેક્ટર સૂચના બાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીને રોકવા માટે તંત્ર સક્રિય થયું છે. છેલ્લા ઘણા સમયથી માંગરોળ અને શીલ પંથકમાં ધમધમતી પથ્થરની ગેરકાયદેસર ખાણો પર કેશોદના પ્રાંત અધિકારીએ ખનીજ વિભાગને જાણ કર્યા વિના જ અચાનક સપાટો બોલાવ્યો હતો. જ્યાં સ્થળ પરથી કરોડો રૂ
સૌરાષ્ટ્રના મહત્વના યાત્રાધામ ગઢડામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ૪૦ હજારથી વધુ વસ્તી અને ૭૬ ગામો ધરાવતા આ મોટા તાલુકામાં એકપણ CCTV કેમેરા ન હોવાથી ગુનાખોરી વધવાનો ભય સેવાઈ રહ્યો છે. શહેરીજનો અને વિપક્ષ દ્વારા CCTV લગાવવાની માંગ ઉઠાવાઈ છે, જેના પગલે નગ
સુરતના અત્યંત વ્યસ્ત સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ફ્લાયઓવર બ્રિજના એક પિલરમાં મોટી તિરાડો અને અંદરના સળિયા ખુલ્લા દેખાવાના મામલે સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. આ ગંભીર માળખાકીય ખામીની જાણ થયા બાદ જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક રીપેરીંગનુ
રાણપુર પોલીસે ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતો. રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એ. પટેલના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઈ. એસ.એ. વસાવા અને તેમની ટીમે નાગનેશ ગામમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી કૃષ્ણરાજ
મોરબીમાં એક યુવાન સાથે ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા 27.57 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. અજાણ્યા શખ્સોએ ઓનલાઈન ટાસ્ક પૂરી કરીને મોટો આર્થિક ફાયદો મેળવવાની લાલચ આપી હતી. આ મામલે ભોગ બનેલા યુવાને મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ
પોરબંદરના વોર્ડ નંબર ૭ માં, શીતળા ચોક નજીક આવેલા ભાજપ સેવાકીય કાર્યાલય અને વીર બાબલ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ, અશક્ત અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને નિઃશુલ્ક ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત, સેવાભાવી સભ્યોએ વૃદ્ધોના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લી
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે “સરદાર@150 યુનિટી માર્ચ”ના ભવ્ય સમાપન સમારંભમાં સહભાગી થવા આવેલા યુનાઈટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદીએ આજે નર્મદા જિલ્લા કલેકટર એસ. કે. મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ ડૉ. ઈવાન્સ
પાટણના ડેર ખાતે આવેલી R.D.K. પટેલ હાઈસ્કૂલની ધોરણ 10માં અભ્યાસ કરતી બે સગીરાઓનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. શાળાએ જવા નીકળ્યા બાદ સાંજે ઘરે પરત ન ફરતા વાલીઓએ અપહરણની શંકા વ્યક્ત કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પાટણના લોઢપુરની બંને સગીરાઓ ડેરની R.D.K. પટેલ હાઈસ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે વીર ઝાલા બાવજી મંદિરના શિલાન્યાસ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર @ 150 યુનિટી માર્ચને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા નગર પહોંચ્યા હતા અને સમાપન કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ મહાપરિનિર્વાણ દિવસે મહાનુભાવોએ ભારતરત્ન ડૉ.
પંચમહાલ જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિના મોત થયા છે. ગોધરામાં એક આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે હાલોલ નજીક છકડો પલટી જતાં એક યુવકનું અવસાન થયું હતું. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રથમ ઘટના ગોધરા શહેરના બામરોલ
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU) ને મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ સંશોધન માટે આંતરરાષ્ટ્રીય ‘ગેટ્સ ફાઉન્ડેશન’ તરફથી રૂ. 1.3 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રોહિણી નાયરના નેતૃત્વમાં ચાલી રહેલા આ પ્રોજેક્ટ અંતર્ગત માસિક ધર્મ દરમિયાન મહ
સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શનિવારે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને ઓર્કિડના મિશ્ર ફૂલો અને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી 06-12-2025ના રોજ આ શણગાર કરાયો હતો. દાદાને વૃંદાવનમાં તૈયાર કરાયેલ
હિંમતનગર-ઇડર રોડ પર આવેલું 86A ધાંણધા રેલવે ફાટક સમારકામ અને જાળવણીના કામને કારણે 36 કલાક માટે બંધ રહેશે. અમદાવાદ રેલવે વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ હિંમ
કચ્છના બન્ની વિસ્તારના પરંપરાગત ભૂંગા તેમની અનોખી વિશેષતાઓને કારણે દેશ-વિદેશમાં લોકપ્રિય બન્યા છે. આ ગોળાકાર, ઇકો-ફ્રેન્ડલી ભૂંગા ઠંડી અને ગરમીમાં કુદરતી વાતાનુકૂલિત તરીકે કામ કરે છે. ભૂકંપપ્રૂફ હોવા ઉપરાંત, તેઓ સ્થાનિક કારીગરો માટે કાયમી રોજગારીનો સ્ત્રોત બન્યા છે. રણો
છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગો એરલાઇનના ધાંધિયાની વચ્ચે અનેક મુસાફરોને હાલાકી ભોગવી પડી રહી છે. તેને લઈને હવે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પશ્ચિમ રેલવે મુસાફરોને સારી સુવિધા પૂરી પાડવા અને મુસાફરોની માંગને ધ્યાનમાં
આણંદ તાલુકાના અડાસ ગામના નરેન્દ્રભાઈ મફતભાઈ પારેખના એકના એક પુત્ર ભૌતિક પારેખ ભારતીય સેનામાં જોડાયા છે. તેમણે લખનૌ ખાતે કઠિન તાલીમ પૂર્ણ કરી શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)માં પોસ્ટિંગ મેળવ્યું છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ ભૌતિક પારેખ પોતાના વતન અડાસ ગામે પરત ફર્યા હતા. તેમના આગમન પ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલે PMJAY યોજના હેઠળના કથિત ગોટાળા અને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા દંડ અંગે સત્તાવાર ખુલાસો કર્યો છે. હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, 35 ઓપરેશન અંગે જે વાત સામે આવી છે, તે તમામ પ્રક્રિયા PMJAYના નિષ્ણાતોની મંજૂરી મેળવ્યા બાદ જ કરવામાં આવી હતી. હોસ
ભરૂચમાં 6 ડિસેમ્બરના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા, ભરૂચ જિલ્લા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. રેલવે સ્ટેશન નજીક ડૉ. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી
ગુજરાત સરકારના શિક્ષણ વિકાસને વેગ આપવા માટે શરૂ કરાયેલા ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરની પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળા, છાયા અને મહારાણી રુપાળી બા કન્યા શાળા વચ્ચે દ્રિ-દિવસીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન નવાપરા પ્રાથમિક શાળાના વિદ્
સેનાના જવાનોના અપ્રિતમ સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવાના હેતુસર, દર વર્ષે વર્ષ 7 ડિસેમ્બરના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરેન્દ્રનગર ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન અંતર્ગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચે
પોરબંદર સ્થિત રામકૃષ્ણ મિશન દ્વારા ‘Arise, Awake: The Swami Vivekananda Challenge!’ નામની ક્વિઝ અને વ્યક્તિત્વ વિકાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદના જીવનમૂલ્યો અને વ્યક્તિત્વ નિર્માણનો સંદેશ યુવા પેઢી સુધી પહોંચાડવાનો હતો. પોરબંદરની 15થી વધુ શાળાઓમ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમ દરમ્યાન સૂર્યકિરણ ટીમનો એર શો સાથે 'આકાશગંગા'નાં જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે. તેમજ એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું શસ્ત્રપ્રદર્શન યોજા
વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલી MS યુનિવર્સિટીની કોમર્સ મેઈન બિલ્ડીંગ ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના વેચાણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓએ ભાજપ સામે સુત્રોચ્ચારો કર્યા હતા અને ડ્રગ્સના પ્રતીક તરીકે મીઠું ઊછ
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (CMPICA) દ્વારા “અગ્નિસિયો (AGNITIO) - ટાઈમ ટુ શો યોર ટેલેન્ટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. સંસ્કૃતિ પટેલ (ડીન, FCA) અને ડૉ. ધર્મેન્દ્ર પટેલ (પ્રિન્સિપાલ, CMPICA) ના માર્ગદર્શન
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક દ્વારા 13 વર્ષની વિદ્યાર્થિની સાથે અડપલાની ગંભીર ઘટના સામે આવી છે. આરોપી શિક્ષકે બપોરે રિસેસના સમયે વિધાર્થીની સાથે અડપલા કર્યા હતા તેમજ અગાઉ રક્ષાબંધન પર્વના દિવસે પણ વિદ્યાર્થિની સાથે છેડતી કરી
જૂનાગઢ SOGએ ફરી એકવાર પોતાની સતર્કતા અને ટેકનિકલ કુશળતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ શહેર બી ડિવિઝનમાં હથિયારના ગંભીર ગુનામાં છેલ્લા સાત વર્ષથી કાયદાની પકડમાંથી નાસતા ફરતા આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. 7 વર્ષથી ફરાર આરોપી વડોદરાથી પકડાયોSOG પીઆઈ આર.કે. પરમાર દ્વારા આરોપ
વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં મૂળ બિહારના મોનુકુમાર તેલીએ બેદરકારી પૂર્વક ગાડી હંકારીને ખાટલામાં સૂતા 15 વર્ષીય સગીરને અથડાવતા સારવાર દરમિયાન સગીરનું મોત નીપજ્યું હતું, જ્યારે બાજુમાં સુતા 4 વર્ષના બાળકને ઈજા પહોંચી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને
પાલનપુર તાલુકાના વિરપુર ગામે સચિન દિનેશકુમાર ઠાકોર ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે જોડાયા છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના માદરે વતન વિરપુર પરત ફર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ધનિયાણા ચોકડીથી વિરપુ
ભાવનગર ઝોન હેઠળની ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા શાળાઓમાં શ્વાન કરડવાથી બચવા માટેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જાહેર આરોગ્ય સુધારવા માટે નગરપાલિકાઓ અને શિક્ષણ વિભાગની આ સંયુક્ત પહેલ છે. આ કાર્યક્રમ ભાવનગર જિલ્લાની 6, અમરેલીની 10
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર આપની જીત બાદ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેજરીવાલ વધુ એકવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. કેજરીવાલ 7 ડિસેમ્બરથી ત્રણ દિવસ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે સાંજે 7
ઈન્ડિગોએ છેલ્લા 4 દિવસથી દેશ માથે લીધો છે. હજારો ફ્લાઇટ કેન્સલ થવાથી લાખો મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કંપની પેસેન્જર સુધી ના તો યોગ્ય મેસેજ પહોંચાડી શકે છે ના તો એરપોર્ટ પર યોગ્ય જવાબ. બુમ પાડતા પેસેન્જર, પીડા વ્યક્ત કરતા પેસેન્જર, રડતા-કંટાળતા અને નિરાશ પેસેન્જરોથી
રાજ્ય સરકાર દ્વારા સરકારી કામકાજમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને માહિતીની સરળતા વધારવા માટે એક મોટો પગલું ભરાયું છે. સરકાર હવે બધા કાયદા, નિયમો, ઠરાવો, જાહેરનામાં અને પરિપત્રોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા એઆઈ (AI) આધારિત સર્ચ સુવિધાવાળું સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. આ પોર
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના – જનભાગીદારી યોજના (નલ સે જલ) અંતર્ગત રૂ. 4 કરોડના ખર્ચે નિર્મિત 'જે.બી. મોદી પાર્ક તથા ડુંગરીણી ઊંચી ટાંકી'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ટાંકીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરના પાણી પુરવઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને
પાટણ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાટણે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી ₹77.11 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ વખતની સૌથી મોટી કાર્યવાહી છે, જેમાં કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા
અમરેલી શહેરમાં મોડી રાત્રે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં યુવતીને ભગાડી જવાના મુદ્દે થયેલા હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે પેપર રાખવામાં આવ્યા બાદ ભૂલ સુધારી રિવાઇઝ્ડ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું. જોકે તેમાં ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓની પરીક્ષા 13ને બદલે 16 માર્ચે પૂર્ણ થઈ રહી છે અને આ વખતે મેડિકલના વિદ્યાર્થ
રાજ્યમાં ગત 9 નવેમ્બરથી સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ છે, પરંતુ ખુલ્લા બજારમાં ઊંચા ભાવ મળતા હોવાથી ખેડૂતો સરકારી કેન્દ્રો તરફ વળવાને બદલે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેચી રહ્યા છે. વધુ ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને સીધો આર્થિક લાભ બજારમાં મળી રહ્યો છે, જેના ક
શહેર ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરના જીવન કવન વિશે પર વાર્તાલાપ યોજાયો ગાંધી-સરદાર-આંબેડકરની ભૂમિ પર દારૂ-ડ્રગ્સના દૂષણ - કોંગ્રેસ ડો.બાબાસાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાની હતા, ભાવનગર શહે
વડનગરના સુલીપુર ગામે પતિ સહિતના મહિલાના સાસરિયાઓએ ટ્રેક્ટર લાવવા 2 લાખ રૂ.દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જે બાદ પુત્ર સાથે પરિણીતાને ઘર માંથી બહાર તગેડી મુકવામાં આવી હતી. જેને લઈ મહિલાએ પોતાના પતિ સહિત 6 સાસરિયાઓ વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર મોડીરાતે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ થયાના ચાર દિવસમાં માનિસક વિકૃત આરોપીની ધરપકડ કરી લીધી છે. મોડીરાતે દિવ્યાંગ યુવતી તેના ઘરેથી ઉતરીને રોડ પર આવી હતી, જ્યા
જામનગરના કિસાન ચોક, હિરાસરવાસ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય રાજાભાઈ વેરશીભાઈ વાઘેલા પર તેમના પાડોશી દંપતીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજાભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને 12 ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટના મકાનના
નવસારી LCBએ ખેરગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો એક આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹10.71 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં 2760 નંગ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં 'શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલ'નું ભૂમિપૂજન કરવામાં આવ્યું. માલવી એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાત્સલ્યધામ કેમ્પસ ખાતે આ 300 દીકરીઓની ક્ષમતાવાળી હોસ્ટેલનું નિર્માણ થશે. આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત પૂજા-વિ
આણંદ-જીટોડિયા રોડ પર આવેલા ચાવડાપુરા વિસ્તારના મોટા લક્ષ્મી હેરિટેજ ફ્લેટમાં ગત રાત્રિના સમયે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી. રાત્રિના સમયે આગ લાગતા ફ્લેટના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે તુરંત કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હોમગાર્ડના 78મા સ્થાપના દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા હોમગાર્ડ કચેરીથી શરૂ થયેલી આ રેલીમાં જિલ્લા સ્ટાફ અધિકારીઓ અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ દ્વા
અમદાવાદના કાપડના વેપારીએ ક્રિપ્ટો ખરીદવા ગુગલ પરથી કંપની સર્ચ કરીને વાતચીત કરી વિગત આપી હતી. જે બાદ કંપનીના એડવાઈઝરે ઇન્વેસ્ટમેન્ટ કરી સારો નફો કમાવવી આપવાની લાલચ આપી હતી. જેથી વેપારી વિશ્વાસમાં આવીને ક્રિપ્ટો ખરીદવા માટે અલગ અલગ 17 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યા હતાં. જ
ભાવનગરના ઘોઘા ગામને દરિયાઈ સુરક્ષા પુરી પાડતી અને અંગ્રેજોના સમયમાં બનેલી સંરક્ષણ દીવાલ વર્ષ 1996-98 વર્ષથી નામશેષ બની છે, ઘોઘાને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન દીવાલ જે ઘણા વર્ષોથી જમીન દોષ થઈ જતા દરિયામાં હાઈટાઇડના સમયે દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જાય છે, ત્યાર
વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં 3 ફૂટનો મગર આવી ચડ્યો હતો. જેને સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો. જેને પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ સંદીપ સિંહે જણાવ્યું હતું કે, 8:30 વાગ્યાની
ભુજના ભાવેશ્વર નગરમાં આવેલા સિમરન સેલ્સના ઇલેક્ટ્રિકલ ઘર વપરાશની સામગ્રીના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાથી આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. લગભગ રાત્રિના 2 વાગ્યાની આસપાસ આગ ઉપર કાબુ સંપૂર્ણ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની ફાળવણી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, પાટણ જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટે અના
ભરૂચની 17 વર્ષીય ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરની ટેરોટ કાર્ડ રીડર બનીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિથી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. બાળપણથી જ ઈશ્વરીને આધ્યાત્મિકતા, સંગીત અને માનસિક ઊર્જામાં રસ હતો. ધોરણ 10 દરમિયાન જાણીતા ટેરોટ રીડર અ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે, 6 ડિસેમ્બર, 2025ના રોજ, ગુજરાતના ત્રણ દિવસીય (તારીખ 5થી 7 ડિસેમ્બર) પ્રવાસના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેવાના છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સહકારથી સમૃદ્ધિ'ના સંકલ્પને સાકાર કરવામાં બનાસ ડેરી દ્વ
વલસાડ જિલ્લાના પારડીમાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક જીવદયા પ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન બક્ષ્યું છે. સામાન્ય રીતે મનુષ્યને CPR આપી જીવ બચાવવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં સાપનો જીવ બચાવવામાં આવ્યો. લાકડાનો જથ્થો માથે પડતા સા
ભારતીય ડાક વિભાગે યુવાપેઢી એટલે Gen-Z સાથે જોડાવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત 'Gen-Z થીમ' આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય સ્તરે 15 ડિસેમ્બર સુધીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આવેલી 46 પોસ્ટ ઓફિસનું ન
બોટાદમાં GSDM દ્વારા સંચાલિત માઈક્રોવેવ ક્લાસની બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ માર્ગદર્શન સત્રમાં ઘરેલ
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વાપીના સરસ્વતીનગર સરકારી કોલોનીમાં રહેતા 29 વર્ષીય અનુપમ ગંગાપ્રસાદ અવસ્થીએ શુક્રવારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેણે પંખાના હુક સાથે ગમછો બાંધી આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગે વાપી ટાઉન પો
વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા વિસ્તારમાં એક બાળકી પર પાંચ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો. સ્થાનિક લોકો સમયસર દોડી આવતા બાળકીને વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ સોસાયટીના રહીશો અને સ્થાનિક લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલ
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારના આશરે 25 હજાર લોકોને ફરી એક વખત પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. ગોદીરોડ વિસ્તારને પાણી પૂરું પાડતી કડાણા યોજનામાં આવશ્યક સમારકામ અને અપગ્રેડેશન કામગીરી હાથ ધરાનાર હોવાથી 7 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી એટલે કે સળંગ 5 દિવસ માટે પાણીનો કાપ હોવાનું નગર પા
ડીટવાસ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ વૃંદાવન આશ્રમ શાળા, કરવાઇ કંપા ખાતે પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ-ગોધરા રેન્જ તેમજ મહીસાગર એસપી સફીન હસન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમા શાળાના પ્રમુખ ઉપેન્દ્રભાઇ પટેલ, શિક્ષકગણ તેમજ શાળામાં અભ્યાસ કરતા ધો.1 થી 12ના વિધાર્થીઓ હાજર રહ્યાં હત
આણંદ કૃષિ યુનિ. જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, આણંદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદના સંયુક્ત ઉપક્રમે ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત શિયાળુ પાકોમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના મુણધા, પીપલી
દાહોદ જિલ્લાના ટ્રાયબલ મ્યુઝિયમમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે. નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના પર ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કલેક્ટર, ડીડીઓ અને પ્રાયોજના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ
કાલોલ તાલુકાના ભાધરોલી ગામના વતની સોલંકી દીવ્યરાજસિંહ ગણપતસિંહ આર્મી ટ્રેનિંગ પુરી કરીને પોતાના વતન પરત ફરેલા જવાનનું કાલોલ બસ સ્ટેન્ડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ગામના લોકોએ જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેમાં તેમના પરિવાર, મિત્રો અને ગામના આદરણી
લીમખેડા પોલીસે આઇસર ટ્રકમાંથી કરિયાણાના સામાન ભરેલા થેલાની આડમાં લઈ જવાતો ગેરકાયદે દારૂ ઝડપી પાડ્યો છે. લીમખેડા તાલુકાના પાલ્લી ગામે દાહોદ-ગોધરા હાઈવે પર ધાનપુર ચોકડી પાસે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક આઇસર ટ્રકને રોકી તેની તલાશી લીધી હતી. ટ્રકમાં સોયાબીન, મમરા અ
જાંબુઘોડા તાલુકાના કણજી પાણી ગામના ઇન્ચાર્જ તલાટીને બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક અસરથી ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે સાથે જાંબુધોડાના ટીડીઓને લગ્ન નોંધણી બાબતની તપાસ કરવા ટીમની રચના કરી છે. તપાસ કરીને રીપોર્ટ ડીડીઓને અ
સાગબારાના ગોન આંબલા ગામે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી નર્મદા એસઓજીને મળી હતી. પોલીસની ટીમે ગામમાં દરોડો પાડયો હતો. જેમાં શ્રાવણ રૂપસિંગ તડવીના ઘરની તલાશી લેવામાં આવી હતી. જેમાં ગાંજાના ફૂલ 103 ગ્રામ સહિતની સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી શ્રાવણ તડવીની ધરપકડ કરી હત
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામેથી ઝડપી પાડેલદારૂના કેસમાં ફરાર 2 આરોપીની કરી ધરપકડ હતી. પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજાના બે ઈસમ ને ઝડપી પાડ્યા હતા. 21 મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી ઇનોવા કાર મળી કુલ રૂ. 3.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. માંડવા
ડિસેમ્બર મહિનાના પ્રારંભ થી મોક્ષદા એકાદશી એટલે કે ગીતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના ત્રણ તાલુકાની શાળાઓ રોશની માધ્યમિક શાળા, ગરૂડેશ્વર, કે એમ શાહ શાળા, તિલકવાડા અને આદર્શ નિવાસી શાળા, નાંદોદમાં ભગવદગીતા વિતરણ કાર્યક્રમ યોજાયો. ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરત થ
ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ અનેક વખત છતના પોપડા પડવા સહિતની ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની 150મી જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહીં છે.તો બીજી બાજ
ભરૂચ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચીન શાહ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય રેખાબેન, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતી દિવ્યેશભાઈ, તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર ડોક્ટર રોબિન અને નિવૃત્ત સલાહકાર પી
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતાં નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાની જવાબદારી ઝાંબાઝ પોલીસ અધિકારી વિશાખા ડબરાલ સંભાળી રહયાં છે. દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં જન્મેલા અને દિલ્હીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી આઇપીએસ બનેલા વિશાખા ડબરાલ 2018ની બેચના અ
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો ભાઇ દારૂના જથ્થા સાથે ઝડપાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને આપના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહયાં છે. ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે નિરંજન વસાવા પર બૂટલેગરે હૂમલાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવા
ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવશાહમીના હૂસૈનની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તેમણે આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને પુરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે તેના પર ભાર મુકયો હતો. ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ સુશ્રી શાહમીના હૂસૈનની અ
ભરૂચ જિલ્લામાં ઠંડી અને ગરમી બન્ને ઋતુ એક સાથે અનુભવાય રહી છે. જેમાં બે દિવસથી વહેલી સવારે ઠંડી તો દિવસ દરમિયાન ગરમી અનુભવાઇ હતી. જોકે આજે લઘુત્તમ તાપમાન ફરી વધીને 17 ડિગ્રી થયું છે. જેથી ફરી ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે વહેલી સવારે ઝાકળ પડી રહી છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું
ભરૂચ શહેરના શકિતનાથથી મદીનાપાર્ક સુધીના વિસ્તારમાં રહેતાં 50 હજારથી વધારે લોકોને હવે પુરતા દબાણથી પીવાનું પાણી મળી રહેશે. જે.બી. મોદી પાર્ક અને ડુંગરી વિસ્તારમાં 4 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી બે ટાંકીઓ તથા પંપિંગ સ્ટેશનનું શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવશે. નવી બે ટાંકી
લખપત તાલુકામાં આવેલા હમનખુડીમાં દરિયાલાલ મંદિરનો ત્રણ દિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં શોભા યાત્રા તેમજ દાતાઓના સન્માન કરાયા હતા. સંતવાણીમાં કલાકાર સાહિત્યકાર સાંઈરામ દેવ અને નિલેશ ગઢવીએ મોજ કરાવી હતી તેમજ છેલ્લા દિવસે શ્રીફળ હોમ તેમજ નૂતન મંદિરમા
કચ્છના છેવાડાના સરહદી મુધાન નજીકના સીમાડામાં વન વિભાગની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે રસ્તાઓ બનાવીને ભારે વાહનોનું પરિવહન કરવામાં આવતું હોવાની રજૂઆત સાથે આ માર્ગ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વન વિભાગ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત મુજબ લખપત તાલુકાના મુધાન ગામ નજ
ભચાઉ તાલુકા વાંઢીયા ગામના ખેતરોમાંથી 765 kv હાઇ વોલ્ટસની અદાણી કંપનીની વીજ લાઈન પસાર થઇ રહી છે જેના પુરા વળતર માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી કિસાનો કામ બંધ કરાવા જાય છે જેને પોલીસ ઉઠાવી જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં વધુ 51 ખેડૂતોની અટકાયત કરવા માં આવી હતી. 24 દિવસમાં

31 C