કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 10 જેટલી ફોલ્ટલાઈન સક્રિય હોવાના કારણે સમયાંતરે ભૂકંપના હળવા આંચકા નોંધાતા રહે છે. બુધવારે સવારે પણ ભચાઉ તાલુકા નજીક ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગની માહિતી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કે
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાયબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન આગામી તા. 02 જાન્યુઆરી, 2026 ના ગાંધીધામ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવશે. આ જિલ્લાકક્ષાનો વાયબ્રન્ટ કાર્યક્રમ ઔદ્યોગિક એકમો, કોમર્શિયલ યુનિટ્સ તેમ
ખડીર વિસ્તારની ધરતી પર ઉછરીને વૈશ્વિક સ્તરે પોતાની સેવા અને પ્રતિભા પ્રકાશિત કરનારા ડો. દેવલબહેન પ્રગ્નેશકુમાર ગઢવીને અમદાવાદ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની એકેડેમી વ્યાખ્યાનમાં વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના સહયોગથી તા. 27અને 28 ડિસેમ
કચ્છ આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે સ્મૃતિવન અને ભુજિયો ડુંગર સિવાય એક આકર્ષક વિકલ્પ તરીકે આત્મારામ રીંગરોડથી આરટીઓ સર્કલ સુધીનો માર્ગ ઓળખાતો રહ્યો છે. આ માર્ગ પરથી ભુજ શહેરનું સુંદર દૃશ્ય નિહાળવા મળતું હોવાથી ખાસ કરીને સાંજના સમયે લોકો અહીં સૂર્યાસ્તની મજા મા
રાજ્ય સરકારની સૂચના મુજબ સિટી સર્વે કચેરી દ્વારા શહેરી તથા ગ્રામ્ય મિલ્કતોના રેકર્ડ કમ્પ્યુટરાઇઝ કરી પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન થયેલી નોંધોને લઈને ઉભા થતા વિવાદમાં કચ્છ કલેક્ટરએ મહત્વપૂર્ણ અને દિશાસૂચક ચુકાદો આપ્યો છ
ભુજ નગરપાલિકા દ્વારા ભંગાર વાહનોનો સત્વરે નિકાલ કરવામાં ભારે વિલંબ થતો હોય છે, જેથી સારી કિંમત ઉપજતી નથી. હાલ વર્ષ 1986થી 2020ના મોડેલના 40 જેટલા ભંગાર વાહનો વેચી કાઢવા ભાવ મંગાવ્યા છે. જેની અપસેટ પ્રાઈઝ 4000 રૂપિયાથી 1 લાખ 90 હજાર રૂપિયા સુધી રખાઈ છે. 17મી ડિસેમ્બરે ટેન્ડર બહાર મંગાવ્યા
શહેરમાં શેરમાર્કેટમાં રોકાણ અને આઇપીઓના નામે યુવાન સાથે 16 લાખની ઠગાઈ કરવામાં આવી હતી.જેમાં બોર્ડર રેન્જ સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી અબડાસા તાલુકાના રેલરીયા મંજલના હાલે ભુજમાં રહેતા અજીતસિંહ ખેંગારજી જાડેજાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 21 એપ્રિલના તેઓને
ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) અમલમાં મુકવામાં આવી છે.ગત તા. 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ તા. 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી
વડોદરાથી અમદાવાદ, ગોધરા-દાહોદ અને વલસાડ તરફ અપડાઉન કરનારા મુસાફરોને હવે વડોદરા રેલવે સ્ટેશનને બદલે બાજવા, વિશ્વામિત્રી અને છાયાપુરી રેલવે સ્ટેશનનો ધક્કો પડવાનો છે. વડોદરા લાઇન નં.3 પર કમ્પ્લિટ ટ્રેક રિન્યૂઅલની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે 17મી જાન્યુઆરી સુધી રોજે 2
શહેરનાં ગોરવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ એસિડ પી લેતા તેની અન્નનળી પાતળી થઈ ગઈ હતી અને તેના કારણે તે અન્ન-જળ લઈ નહોતી શકતી. જેને પગલે તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં કાઉન્સેલિંગ બાદ ઓકોલોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે બાદ હાલમાં યુવતી
મુખ્યમંત્રીએ રોડ બની ગયા બાદ તેને ખોદવાથી તંત્રની બદનામી થાય છે તેવી ટકોર કરી હતી. જોકે શહેરમાં મુખ્યમંત્રીની ટકોરની ધરાર અવગણના થતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિના અગાઉ 41 લાખના ખર્ચે તૈયાર થયેલા કલાલી રોડને પાણીની લાઈનમાં થયેલા લીકેજના કારણે ખોદવામાં આવતાં લોકોમાં
દારૂના ધંધાની જુની અદાલતે વારસિયામાં એક બુટલેગરે બીજા બુટલેગરના સાગરીતની કાર સળગાવી હતી.આ બનાવમાં સંડોવાયેલા ત્રણ પૈકી એક આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો છે.જ્યારે બે હજી સુધી ફરાર છે. વારસિયા ગણેશનગરમાં રહેતા મનીષ ઉર્ફે માનવ કારડાની ફરિયાદ અનુસાર, તેની ધર્મેશ ઉર્ફે
શહેરના બાપોદ પોલીસ મથકમાં નજીવી મારામારીના બનાવમાં પોલીસે એક તરફી કાર્યવાહી કરીને બે ભાઇઓને ખોટી રીતે ગોંધી રાખ્યા હતા. પોલીસે નીતિ નિયમો નેવે મૂકીને મન મરજી મુજબની કાર્યવાહી કરી હતી. સીસીટીવીમાં પોલીસની કરતૂતનો પર્દાફાશ થયો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે છાશવારે
ઔદ્યોગિક વિકાસમાં વડોદરા પાછળ રહી ગયું છે, જેનું સૌથી મોટું કારણ છે વડોદરામાં સ્થાયી કામદારોનો અભાવ, સ્થાનિક ઉદ્યોગો માટે અન્ય શહેરોથી વેપારીઓ સ્થાયી થતા નથી. સુરત-અમદાવાદમાં વેપાર શરૂ કરનારને પોતાના વતનમાંથી જ વર્કફોર્સ મળી રહે છે.એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સ
પાલિકાના આરોગ્ય વિભાગમાં 2016થી કોન્ટ્રાક્ટ પર કામ કરતા પબ્લિક હેલ્થ વર્કર અને ફીલ્ડ વર્કરનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની પ્રક્રિયા શરૂ ન થતાં નારાજગી ફેલાઈ છે. કોરોના જેવા કપરા કાળમાં ઘરે ઘરે જઈ ફરજ બજાવનાર 554 કર્મચારીઓની એક મહિના પહેલાં શરૂ થતી રિન્યુ પ્રક્રિયા શરૂ નહીં કરા
જૂના પાદરા રોડ ટ્યૂબ કંપની પાસે જર્જરિત મકાનમાં રહેતા અને પાલિકાની રોડ શાખામાંથી નિવૃત્ત 77 વર્ષિય વૃદ્ધે મકાન પાસે ગેરકાયદે નો-પાર્કિંગનું બોર્ડ લગાવી દીધું હતું. જેને પગલે ટ્રાફિક પોલીસે 500થી વધુ વાહનોને દંડ કરતાં વૃદ્ધ સામે રહીશો દ્વારા કલેક્ટર, પોલીસ કમિશનરને આવેદન આપ
શહેરમાં જેટલા પણ પ્રોહિબિશનના ગુના નોંધાય છે, તેની મેડિકલ તપાસ સયાજી હોસ્પિટલમાં કરાય છે. જેમાં આરોપીના લોહીના નમૂના લીધા બાદ તેને તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સની પ્રયોગશાળામાં મોકલાય છે. જોકે તેનું સર્ટિફિકેટ આવતાં 2 મહિના થઈ જાય છે. પોલીસે સી-સર્ટિફિકેટ કોર્ટમાં
વીજ વિભાગની ટીમોએ બુધવારે સિટી વિસ્તારના ભાંડવાડા, ફતેપુરા અને મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં લાખો રૂપિયાની વીજચોરી પકડાઇ હતી. ચેકિંગને પગલે આસપાસના વિસ્તારોમાં વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. એમજીવીસીએલની વિજિલન્સની 47 ટીમોએ બુધવારે સ
બદામડીબાગ સિટી કમાન્ડ સેન્ટરના પરિસરમાં સિસોટીકાંડ ફેઇમ ફાયરબ્રિગેડની કચેરી નીચે પેવર બ્લોકની બિનજરૂરી કામગીરી ચર્ચાનો વિષય બની છે. આ કામગીરી અંતર્ગત 1 હજાર જેટલા પેવર બ્લોક કઢાયા છે. છેલ્લા પખવાડિયાથી સિટી કમાન્ડ સેન્ટરની બિલ્ડિંગના નીચેના ભાગમાં પેવર બ્લોકનું કામ ચા
મુખ્યમંત્રી શુક્રવારે વડોદરા આવી 957 કરોડનાં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી આવવાના હોવાથી વિકાસનાં કામોની યાદી અને રકમ વધારવા સ્થાયીમાં એક સાથે 230 કરોડનાં કામો મંજૂરી માટે મુકાયાં છે. જેમાં છેલ્લા બે મહિનાથી 62 કરોડના ખર્ચે બનનારા 30 રોડનાં ખાતમુ
આજે સોશિયલ મીડિયા માત્ર એન્ટરટેઇનમેન્ટનું જ નહીં, પણ ઇન્ફર્મેશન માટે પણ મહત્ત્વનું માધ્યમ બની ગયું છે. સો. મીડિયામાં ઇન્ફર્મેટિવ રીલ્સ પણ જોવા મળતી હોય છે. 'રીલ્સના રાજ્જા'ના આજના ચોથા એપિસોડમાં આપણે વાત કરીશું, ગુજરાતના એક નાનકડા ગામમાંથી પોતાની સો.મીડિયાની જર્ની શરૂ કરન
તાજેતરમાં જાણીતા હોલિવૂડ દિગ્દર્શક રોબ રેઇનર અને તેમની પત્ની મિશેલ રેઇનરની કથિત હત્યા બદલ એમના પુત્ર નિક રેઇનરની સંભવિત મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી અને આખા અમેરિકામાં ખળભળાટ મચી ગયો. પોતાના જ માતા-પિતાની હત્યા કરીકહેવાય છે કે નિક રેઇનર નશાકારક દ્રવ્યોના વ્યસન સા
જરા વિચારો… કોઈ બિલ્ડિંગ ઈંટોથી નહીં પરંતુ મશીનની મદદથી 3D પ્રિન્ટીંગ મારફતે તૈયાર થાય તો!!! એટલે કે જેમ હાથમાં મહેંદી મુકાય છે એમ પ્રોગ્રામિંગવાળુ મશીન લેયર પ્રમાણે કોંક્રિટ પાથરીને આખેઆખી ઇમારત ઉભી કરી દે. વાત થોડી અજૂગતી છે પણ અમદાવાદના ત્રણ મિત્રોએ આ ટેક્નોલોજીને ડેવલપ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સોના અને ચાંદીના રેકોર્ડ તોડવાના હતા. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹8,000નો વધારો થયો. બીજા મોટા સમાચાર ઉન્નાવ બળાત્કાર કેસ સાથે સંબંધિત હતા. યુપીના એક મંત્રીએ પીડિતાની મજાક ઉડાવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા
આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રાંગણ માત્ર પદવીઓ એનાયત કરવાનું સ્થળ નથી, પરંતુ હજારો યુવાનોના વર્ષોના તપ, રાત-દિવસના ઉજાગરા અને મા-બાપની આંખોમાં રહેલા સપનાઓ સાકાર થવાનું સાક્ષી બની રહ્યું છે. યુનિવર્સિટીના 60મા ગરિમાપૂર્ણ પદવીદાન સમારંભમાં આજે 14 વિદ્યાશાખાના 43,792 દીક્ષાર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 29 નવેમ્બરના રોજ પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટેની PSE (પ્રાઇમરી એજ્યુકેશન સ્કોલરશિપ એક્ઝામ) અને SSE (સેકન્ડરી એજ્યુકેશન સ્કોલરશિપ એક્ઝામ) લેવામાં આવી હતી જેનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામોની સાથે
રાજકોટ વેસ્ટર્ન રેલવેની ‘ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી’ (DRUCC) ની તાજેતરમાં યોજાયેલી મહત્ત્વની બેઠકમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુસાફરોની સુખાકારી માટે વિવિધ પ્રસ્તાવ રજૂ કર્યા છે. ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ DRM ગિરિરાજ કુમાર મીનાને જણાવ્યું કે, રાજક
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવકે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, યુવકને દારૂનો નશો કરવાની કુટેવ હતી અને પત્નીએ નશો છોડવાનું કહેતા યુવકે પગલું ભરી લીધું હતું. રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા જીતેશ મનુભાઇ જખાણિયા (ઉ.વ.35)એ બુધવારે સવારે પોતાના ઘરે લાકડાંની આડી સાથે દો
રાજકોટ શહેરમાં હાલમાં જુદી-જુદી 42 જેટલી સોસાયટીમાં અશાંતધારો અમલી છે ત્યારે આગામી સમયમાં અશાંતધારો ઉઠાવી લેવામાં આવશે તેવી દહેશતને લઈ રાજકોટ શહેરની વિવિધ સોસાયટીના પ્રમુખો અને સભ્યો દ્વારા આંતરિક બેઠકો બાદ બુધવારે સાંજે 150થી 200 જેટલા આગેવાનો શહેરની 200 જેટલી સોસાયટીમાં આગ
શહેરમાં નાતાલના ઉજવણી કાર્યક્રમ નિમિત્તે યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્રના ઉપક્રમે આજે તા.25 ડિસેમ્બરના રોજ ગુરુવારે, સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન વિશેષ સત્સંગ, સમૂહ ધ્યાન કરાશે. આ તકે શહેરના પરમહંસ યોગાનંદ માર્ગ, M-4 ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નં.-1, સ્વામિનારાયણ મંદિરની સામે, કાલાવડ
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જીવાતવાળુ ભોજન અપાતું હોવાના મુદ્દે એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને મંગળવારે હોબાળો મચાવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓએ ભોજન મુદ્દે મચાવેલો હોબાળો ખોટો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ફૂડ વિભાગ
રાજકોટમાં તા.10 જાન્યુઆરીએ યોજાનાર વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને પ્રવાસન વિભાગ દ્વારા રેસકોર્સના મેદાનમાં અમદાવાદના કાંકરિયાની જેમ ભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. સામાન્ય રીતે રાજ્યના પ્રવાસન વિભાગ દર વર્ષે મહાનગરપાલિકાને સાથે રાખીને ધર્મેન્દ્રસિ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે મિલકતવેરા તથા પાણીવેરાની વસૂલાત માટે 1 એપ્રિલથી સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. તા.24 ડિસેમ્બર સુધીમાં કુલ 3,93,005 કરદાતા દ્વારા રૂ.315.05 કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે, જે શહેરની નાગરિક જવાબદારી અને વેરા જાગૃતિ દર્શાવે છે. જોકે, વેરા ન ભર
જામનગર રહેતા નિવૃત્ત પીઆઇ જાડેજા અમદાવાદ કોર્ટની મુદતે જવા ટ્રેનમાં નીકળ્યા હતા અને ટ્રેન પડધરી નજીક પહોંચી હતી ત્યારે એક મુસાફરે વાત કરવા માટે નિવૃત્ત પીઆઇ પાસે ફોન માગ્યો હતો, જે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતાં મુસાફરે નિવૃત્ત અધિકારીને માર મારી પછાડી દઇ ફાયર એક્સટિંગ
આગામી તા.10,11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાનાર છે જેનું તા.10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન થનાર હોવા ઉપરાંત દેશ-વિદેશના મહેમાનો પણ આવનાર હોય ટ્રાફિકથી ધમધમતા બન્ને
સરકારી વીજકંપનીઓમાં ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તેનો જીવતો જાગતો પુરાવો જામનગર જેટકોમાં જોવા મળ્યો છે. જામનગર જેટકોના HR વિભાગ દ્વારા આચરવામાં આવેલા એક કારસ્તાનનો ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પર્દાફાશ થયો છે. 35 એપ્રેન્ટિસની ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવ
વ્યારા તાલુકાના ભાટપુર ગામે ધોરણ 1 થી 5 માટેની નવી બની રહેલી પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો અને દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. મંગળવારે શિક્ષણ વિભાગના ઇજનેર અધિકારીએ સ્થળ તપાસ કરી નબળી ગુણવત્તાનું બાંધકામ પકડી પાડ્યું હતું. અધ
બોટાદ જિલ્લાના ના રાણપુર શહેરના નાયબ મામલતદાર પુરવઠા અધિકારી જયપાલસિંહ એમ બારડ દ્વારા દેવળીયા અને નાગનેશ ગામ વચ્ચેના રોડ પરથી સરકારી અનાજ ભરેલી એક રિક્ષા ઝડપી પાડી છે. પુરવઠા વિભાગની તપાસમાં સામે આવ્યું કે આ સરકારી રેશન સામગ્રી જરૂરી પરવાનગી વિના રાખવામાં આવી હતી. આથી, ગુ
બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકામાં વસવાટ કરતાં ઠાકોર સમાજમાં નવું સામાજિક બંધારણ ઘડવા માટે પાલનપુર અને ધાનેરામાં બેઠકો યોજાઇ હતી. જેમાં અગ્રણીઓએ સમાજમાંથી નાસીને લગ્ન કરવાના કિસ્સામાં માતા- પિતાની સહી ફરજીયાત લેવા સહિતના નિર્ણયો કરવા માટે ચર્ચા- વિચારણ કરી હતી. બનાસકાંઠા
કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને દિવસે ખેતી માટે નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ કરવા અમલી બનાવાઇ છે. આ યોજના હેઠળ ખેડૂતોને સવારના સમયથી સાંજ સુધી વીજ પુરવઠો આપવામાં આવે છે. પરિણામે ખેડૂતો હવે દિવસે સિંચાઈ કરી શકે છે દિવસે વીજળી મળવાથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને પાક ઉત
ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લાના લાખો ખેડૂતોના ખેતર પરના મગફળી સહિતના પાકો તબાહ થયા હતા. ઓક્ટોબર નવેમ્બર મહિનામાં થયેલા વરસાદના કારણે મગફળી સહિતના મુખ્ય પાકોમાં વ્યાપક નુકસાન થયું, જિલ્લામાં અમીરગઢ અને દાંતીવાડા તાલુકા સૌથી વધુ અસરગ્રસ્ત હોવાનું સર્વ
પોરબંદરના ઓડદર ગામે વાડી વિસ્તારમાં એક અજગર ચડી આવતા ઈગલ ગ્રુપને જાણ કરવામાં આવતા ટીમના રેસ્ક્યુઅર દ્વારા અજગરનું રેસ્ક્યુ કરાયુ હતું.પોરબંદરના ઓડદર ગામે સતીઆઈનાં વિશામાં પાસે વાડી વિસ્તારમાં રહેતાં મહાકાય અજગર ચડી આવ્યો હતો, સ્થાનિક અરભમભાઈ ઓડેદરા દ્વારા પોરબંદરની ઈ
હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અને ફિટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અને ફિટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત સ્વદેશી અપનાવવામાં આવે જેથી દેશનો રૂપિયો દેશમાં રહે અને સ્થાનિક કારીગરો,
રાણાવાવ પોલીસ મથકના પીઆઈ એન.એન. તળાવીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે બરડા ડુંગર ખાખરાવારાનેશ નજીક પાણીની ઝરના કાંઠે દરોડો પાડતા ભાણવડ તાલુકાના ધ્રામીનેશમાં રહેતો દેવા કારા શામળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.
ગત તા. 11/12ના રોજ ગોસા ગામે રહેતા કાનાભાઇ નાથાભાઇ ઓડેદરાએ ફરીયાદ જાહેર કરેલ હતીકે, અજાણ્યા શખ્સે ભરતભાઈ નાથાભાઇ ઓડેદરા નામના યુવાનને જમણા પગે સાથળના ભાગે દેશી હાથ બનાવટની બંદૂકથી ઇજા કરી મોત નિપજાવેલ. એલસીબી ટીમ દ્વારા આરોપી બાબતે તપાસ કરતા આ ગુન્હામાં ગોસા ગામ વાડી વિસ્તાર
પશુપાલન વ્યવસાયને વધુ આધુનિક અને નફાકારક બનાવવાના ઉમદા હેતુ સાથે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા લાલપુર તાલુકાના હરિપર ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લાલપુર, કાલ
જામનગર મહાનગરપાલિકો જીઆઈબેઝ આરએડપીના કાર્યક્ષેત્ર મુજબ જીબાઇબેશ સોફ્ટવેરનું અમલીકરણ કરી રહી છે. જે મહાનગરપાલિકાના વિભાગીને તેમની પ્રતિદિન સંચાલન પ્રવૃત્તિઓ. નિર્ણય લેવાની પ્રક્રિયા અને આવકમાં ભારે ફાયદાકારક થશે. જીઆઈએસ સોફ્ટવેર, પ્રોપર્ટી ડેટાના નકશાના (મેપિંગ) અને
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવીથી સુપ્રસિધ્ધ યાત્રાધામ હર્ષદ માતા મંદિર સુધી લગભગ 68 કરોડના ખર્ચે અંદાઝીત સાત કિલોમીટરનો આધુનિક ફોર ટ્રેક સીસી રોડ બનાવવામાં આવશે.ચોવીસ મીટર પહોળો આ સુચિત માર્ગ પર ફુટપાથ,લાઇટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે. રાજ્ય સરકાર પ્રવાસીઓની સુવિ
જામનગર શહેરમાં દશ દિવસ સુધી તિવ્ર ઠ઼ડીથી આંશિક રાહત બાદ ગુરૂવારે ફરી લઘુતમ તાપમાન બે ડિગ્રી ગગડી 14 ડિગ્રી પર સ્થિર થતા ઠંડીનુ જોર વધ્યુ હતુ.જેના પગલે જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. મહતમ પારો પણ એક ડિગ્રી ગગડીને 29 ડિગ્રી રહેતા બપોર સિવાયના સમયગાળા દરમિયાન વાતાવરણમાં ટાઢોડુ છવા
જામનગર શહેરના રણજીતસાગર રોડ પર નાનકપુરીથી પંપ હાઉસ સુધીના રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી ઈંડાકળીની રેંકડીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. હાલ આ વિસ્તારમાં અંદાજે 22થી વધુ ઈંડાકળીની રેંકડીઓ સાંજ પડતા જ એકસાથે ઉભી થઈ જાય છે. શરૂઆતમાં રોજગારનું સાધન ગણાતી આ રેંકડીઓ હવે સ્થાનિક રહેવાસ
જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી સેવા આપતા કર્મચારીઓ જ્યારે જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્ત થાય તે બાદ એક પેન્શન સહાયરૂપે આપવાના બદલે મહાપાલિકા રૂા.500 સહાય આપી તેનો મજાક ઉડાવે છે. જ્યારે આવી જ હાલત 2005 પછી ભરતી થયેલા કર્મચારીની છે. જેને રાજ્ય સરકારે ચાલુ ફરજે અવસાન પામે તો ફેમ
જામનગર શહેરના એક શખ્સે સેલ્સમેનના બેંક એકાઉન્ટમાં દોઢેક વર્ષમાં રૂ.9 લાખ 90 હજાર જમા કરાવ્યા પછી તે રકમ ફ્રોડથી મેળવી લેવાયાની જે તે આસામીએ કરેલી ફરિયાદના પગલે તપાસમાં પોલીસે એકાઉન્ટ ખોલાવનાર તથા એકાઉન્ટના સંચાલક સામે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. શહેરના દિગ્
જામનગર શહેરના કલાવડ નાકા બહાર આવેલા રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા શખ્સે ઝંપલાવી દીધુ હોવાની ઘટના બાદ ત્યાં ટ્રાફિકજામ થઈ ગયો હતો પરંતુ પોલીસ અને ફાયરબ્રિગેડની મોડે સુધી શોધખોળ છતાં યુવાન મળી આવ્યો ન હતો. જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ રંગમતી નદીના પુલ ઉપરથી એક અજ
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સફાઇ, રોડ, ભૂગર્ભ ગટર,સિકયુરીટી સહિતના જુદા જુદા વિકાસ કામો માટે રૂા. 9.82 કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.જેમાં ખંભાળિયા રોડ પર સ્પોટર્સ કોમ્પલેક્ષ(ફેઝ-1) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસી આપવાના કામ
અમરેલીમાં હીરામોતી ચોકમાં બપોરના સમયે દાડમા ગામના 30 વર્ષિય યુવકને ગાવડકાના શખ્સે છરીના છ ઘા ઝીંકી દીધા હતા. એક વર્ષ પૂર્વે થયેલા ઝગડાનું મનદુ:ખ રાખી યુવક પર ખુની હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ગાવડકાના શખ્સ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. લીલીયાના દાડમાં ગામે રહેતા
અમરેલી જિલ્લામાં 156 ગામડાઓમાં ડોર ટુ ડોર કચરા કલેકશન દ્વારા સ્વચ્છતા કામગીરી કરવામાં આવી રહી છે. ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતી સાથે સુશાસન દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલય અને સ્વચ્છતા માટે નિર્મળ ગ્રામ પુરસ્કાર જેવી યો
નાતાલનું પર્વ નજીક આવી રહયું છે ત્યારે નર્મદા સહીતના આદિવાસી જિલ્લાઓમાં ધર્માંતરણની પ્રવૃતિએ વેગ પકડયો હોવાની રજૂઆત કરવામાં આવી છે. અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાના ગંભીર આક્ષેપો ગુજરાત આદિવાસી મંચ દ્વારા લગાવાયા છે. નર્મદા
વલસાડ જુજવા ખાતે આઇપી ગાંધી સાર્વ. માધ્યમિક શાળામાંઅભ્યાસ કરવા આવતા ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઘણા વર્ષોથી અદ્યતન સાયન્સ લેબોરેટરીની ખોટ વર્તાઈ રહી હતી.જેને ધ્યાને લઇ આખરે આ સ્વપ્ન સાકાર કરવા ગાંધી પરિવાર દ્વારા શાળામાં શ્રીચંદ્રકાંત ગાંધી સાયન્સ સેન્ટરન નિર
વલસાડ જિલ્લામાં સઘન મતદાર સઘન સુધારણાં કાર્યક્રમ હેઠળ 14 ડિસેમ્બર 2025 સુધીની મુદ્દત આપવામાં આવ્યા બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી બહાર પડી છે. નોટિસોનો દૌર હજી શરૂ કરાયો નથી.આ પહેલાં 2002ની યાદીમાં બાકાત રહી ગયેલા કે અન્ય અપ્રાપ્ય 1,65,451 મતદારોના નામો મુસદ્દા મતદાર યાદીમ
ડાભેલ ગામે રહેતા આદિવાસી યુવાનને તેના માલિકોએ માર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. જેની પોલીસે હત્યાની કલમ ઉમેરતા વધુ એક આરોપીની અટક કરવામાં આવી હતી. જેના બે દિવસ ના રિમાન્ડ મંજૂર થયા હતા. જલાલપોર તાલુકાના ડાભેલ ગામે દિપકભાઇ હળપતિ નામનાં યુવાનને સ્થાનિક કસાઈઓ દ્વારા ઢો
25 ડિસેમ્બરનો દિવસ ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારતરત્ન વાજપેયીનો જન્મદિન છે. તેમની સાથે નવસારીની યાદો પણ જોડાયેલ છે.આમ તેઓ એકથી વધુ વખત જિલ્લામાં આવ્યા, સભા સંબોધી હતી પણ 1980 ના અરસામાં શહેરના લુન્સીકૂઇમાં કરેલ જાહેરસભા યાદગાર હતી અને તેઓ ભારે ખીલ્યા હતા. ‘તેલ દેખો તેલકી ધાર દેખ
નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં ગટર લાઇન બાબતે મનપાના કમિશનરને રજૂઆત કરી હતી. ઘણાં સમય બાદ મનપા દ્વારા નવી ગટર લાઇન નાંખવાના કામની શરૂઆત કરી દેતા વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી. નવસારીના પૂર્વ નગર સેવક વિજય રાઠોડે જણાવ્યું કે દશેરા ટેકરી રામજીખત્રી નાળ ઘોડાના તબે
ભરૂચ જિલ્લાના દહેજ પીસીપીઆઇઆર ઝોનમાં ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કલેકટરને આપવામાં આવેલાં આવેદનમાં જણાવ્યાં અનુસાર મગનલાલ વસાવાના સર્વે નંબર 465 ની તેમની
પાટણના હારિજ-દંતરવાડા રોડ પર વર્ષ 2022માં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દિનેશજી ઠાકોરનું મોત થયું હતું. પાટણની મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલે મૃતકના વારસદારોને 9 ટકા વ્યાજ સાથે રૂ.21.80 લાખનું વળતર ચૂકવવા ટ્રક ચાલક, માલિક અને ટાટા AIG વીમા કંપનીને આદેશ કર્યો છે. 23 જુલાઈ 2022ના રોજ દિન
• ઈશુ ખ્રિસ્તનો જન્મ ગમાણમાં થયો હોવાથી ચર્ચમાં ખાસ ગમાણ તૈયાર કરવામાં આવ્યું પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈશુની જન્મજયંતી નિમિત્તે શહેરના તમામ ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. આજે 25 ડિસે
1500 કરોડના જમીન NA (બીન ખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર
ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 1,879 મેગાવોટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્ય ઘર- મુફ્ત બિજલી યોજના હેઠળ આ સિદ્ધિ મેળવવામાં આ
જૂનાગઢમાં લાંબા સમય બાદ GST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના જાણીતા 'જે ડી જ્વેલર્સ' ખાતે જીએસટી વિભાગની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કામગીરી છેલ્લા બે દિવસથી ચાલી રહી છે, જેમાં આજે પણ ત્રણ કલાકથી વધુ સમય સુ
ગાંધીનગરમાં યોજાયેલી બે દિવસીય ઐતિહાસિક ક્રાઈમ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો કે, ડ્રગ્સ સામે કોઈ અભિયાન નહીં પરંતુ પૂર્ણ જંગ લડવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતી પર પગ મૂકતાં જ ડ્રગ માફિ
દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન ધામે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી ભાવપૂર્વક દર્શનાર્થે સોમનાથ તીર્થમાં પધાર્યા હતા. તેમણે આશુતોષ ભગવાન શ્રી સોમનાથ મ
વેરાવળ–સોમનાથ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા હેતુસર વેરાવળ નગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન દુકાન બહાર ગંદકી રાખતા અને સ્વચ્છતા ન જાળવતા 60 જેટલા વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય બજા
બોટાદ શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૨૦ થી ૨૨ મેડિકલ સ્ટોર્સમાંથી બે સ્ટોર પર ફાર્માસિસ્ટ ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. આ બે મેડિકલ સ્ટોર્સને નોટિસ ફટકારીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડ એન્ડ
બોટાદ પોલીસે બે દિવસ પહેલા મહિલા પર છરી વડે હુમલો કરનાર આરોપી મહેશ વાટુકિયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લાવી ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપી મહેશ વાટુકિયાને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી વિસ્તારના લોકોની માફી મંગાવી હતી, જેથી તેને કાય
પાટણ શહેરમાં રખડતા પશુઓને પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુપાલકોએ હુમલો કરી દાદાગીરી કરી છે. પશુપાલકોના ટોળાએ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પકડવામાં આવેલી 15થી વધુ ગાયોને બળજબરીપૂર્વક છોડાવી દીધી હતી. આ ઘટનામાં પશુપાલકોએ સરકારી કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી ગાળાગાળી પણ કરી
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે વર્ષ 2025 એક સુવર્ણ વર્ષ સાબિત થયું છે. 2017માં એરપોર્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થયું ત્યારથી લઈને અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત, એરપોર્ટે વાર્ષિક 15 લાખથી વધુ મુસાફરોનો આંકડો વટાવીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ખાસ કરીને નવેમ્બર 2025નો મહિનો સ
તા.10 જાન્યુઆરીથી રાજકોટમાં યોજાનારા ગુજરાત વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને પ્રવાસન વિભાગ દ્વારા રેસકોર્સ મેદાનમાં અમદાવાદના કાંકરિયાની જેમ ભવ્ય આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરવા તૈયારીઓ શરૂ કરી છે. સામાન્ય રીતે રાજ્યના પ્રવાસન વિભાગ દર વર્ષે મહાનગરપાલિકાને સાથે
નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્થાનિક પોલીસે એક ખેતમજૂરનું રૂ. 92,700 રોકડ અને કપડાં ભરેલું ખોવાયેલું બેગ ગણતરીના કલાકોમાં શોધી પરત કર્યું છે. આ ઘટના જામનગરના સાત રસ્તા સર્કલ પાસે બની હતી. મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના અને હાલ ખંભાળિયામાં ખેતમજૂરી કરતા કમલેશ રામશી શીંગળ 2
સુરત ગ્રામ્ય પોલીસે 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા દારૂની હેરાફેરી રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે નાંદીડા ગામની સીમમાં નેશનલ હાઈવે 53 પરથી 45.57 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ મહાન
અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાદરાનગર હવેલી ખાતે દરોડા પાડીને ચાઇનીઝ દોરી બનાવતી ફેકટરી ઝડપી લીધી છે. તો બીજી તરફ અમદાવાદ શહેરના મેમ્કો બ્રીજ પરથી ટુ વ્હીલર લઇને પસાર થતાં યુવકના ગળામાં પતંગની દોરી આવવાના કારણે તેના ગળામાં 20 ટાંકા આવ્યા હતા. જો કે એક પોલીસ કોન્સ્ટેબલે તેને તાત્
સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ અને 'સુશાસન દિવસ' નિમિત્તે સાંસદ ખેલ મહોત્સવ-2025નો પ્રારંભ થયો છે. સાંસદ ચંદુ શિહોરાના માર્ગદર્શન હેઠળ આ દ્વિ-દિવસીય મહોત્સવ 24 અને 25 ડિસેમ્બર દરમિયાન એમ.પી. શાહ કોમર્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે
વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં બુટલેગરના ગેંગવોરમાં એક મહિના પહેલા સાંઇબાબા નગર સોસાયટી વિસ્તારમાં રાત્રીના સમયે જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરીને 3 કારને આગ ચાંપીને નાસી છૂટેલા વોન્ટેડ આરોપીને વારસીયા પોલીસે ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વારસીયા પોલીસ
સુરત શહેરના વિસ્તરણ અને વસ્તીના વધતા ભારણને ધ્યાનમાં રાખીને હાઈડ્રોલિક વિભાગ દ્વારા પાણીના નેટવર્કનું આયોજન, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના માનમાં નવા પ્રોજેક્ટ્સનું નામકરણ અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. અઠવા
રાજ્યસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમારે પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા વિસ્તારના નાગરિકોની સુવિધા માટે ગોધરાથી મહુડી સુધી નવી બસ સેવા શરૂ કરવા રજૂઆત કરી છે. આ બસ સેવા બાયડ થઈને શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સાંસદે ગોધરા એસ.ટી. ડિવિઝનના નિયામકને લખેલા પત્રમાં જણાવ્યું હતું
આજના ટેકનોલોજીના યુગમાં દિન પ્રતિદિન દરેક કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર મહિને મળતી સામાન્ય સભામાં ટેબલેટનો ઉપયોગ કરવામાં આવશે. મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, સામાન્ય સભામાં હાજર રહેતા દરેક ડેપ્ય
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ધમધમતા બોમ્બે માર્કેટ નજીક આજે વહીવટી તંત્રની બેદરકારીનો નમૂનો જોવા મળ્યો હતો. અહીં આવેલી સુરત મહાનગરપાલિકાની ઓવરહેડ પાણીની ટાંકીની મુખ્ય પાઈપ લાઈન અચાનક ધડાકા સાથે ફાટી જતા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બોમ્બે માર્કેટન
દેશમાં આવેલી 21 ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ એટલે કે CATનું પરિણામ જાહેર થયુ છે. દર વર્ષે જુદી જુદી આઈઆઈએમ દ્વારા કેટ પરીક્ષા લેવાય છે. આ વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોઝિકોડે કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2025
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી એક 20 વર્ષીય યુવતી ગુમ થઈ છે. રેણુકા સદાશિવભાઈ પવાર નામની આ યુવતી 8 નવેમ્બર, 2025ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યે દૂધ લેવા દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી નથી. પરિવારે આહવા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ અધિક્ષક પૂજા યાદ
ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે ગ્રાહક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે ઉવારસદ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ગ્રામ પંચાયતના સહયોગથી આ શિબિર યોજાઈ હતી. દર વર્ષે
જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે નાગરિકોને ગાંધીનગર સુધી જવું ન પડે તે હેતુથી નિયમિતપણે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો હત

22 C