અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા સિંધુભવન રોડ પર રહેતા બિલ્ડર અને તેમનો પરિવાર બંગલામાં રાતે સૂઈ રહ્યા હતા, ત્યારે તેમના ઘરમાં ચાર બુકાનીધારી લૂંટારુઓ ઘૂસી ગયા હતા. લૂંટારુઓએ બિલ્ડરના ગળે છરી મૂકીને ધમકાવીને લૂંટ ચલાવ્યા બાદ મૂઢ માર માર્યો હતો અને જતી વખતે પોલીસને જાણ ન કરવ
સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે વપરાતા ‘મ્યુલ એકાઉન્ટ’ વિરુદ્ધ ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે અભિયાન તેજ કર્યું છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર મળેલા ડેટાના આધારે પોલીસે વધુ બે ગુના દાખલ કરી લવારપુર, વાવોલ અને સેક્ટર-3 ના યુવાનો સહિત ચાર શખ્સો
ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં એક યુવક પર છરી વડે હુમલો થયો હતો. નશાની હાલતમાં આવેલા આકાશ ઉર્ફે ઘોડો નામના ઈસમે મહેશભાઈ પરસોત્તમભાઈ કંટારીયા અને ગોહિલ મનીષભાઈ પર છરીના ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં બંને યુવકો ઘાયલ થયા હતા. માહિતી અનુસાર, મહેશભાઈ કંટારીયા અને મનીષભાઈ ગ
પ્રાંત અધિકારી આરતીબેન ગોસ્વામીએ 'સુપોષિત બોટાદ' અભિયાન અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. બોટાદ કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ, તેમણે ભાંભણ ગામના આંગણવાડી કેન્દ્ર-૨ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, બાળકોને સુપોષિત કરવા માટે જરૂરી માર્ગદર્શ
ગુજરાતમાં નશીલા પદાર્થોના ઉપયોગ સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતા ગીર સોમનાથ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ગેરકાયદેસર રીતે વેચાતા ‘ગોગો પેપર’ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ શહેરમાં એકસાથે પાંચ અલગ-અલગ પાનના ગલ્લાઓ પર દરોડા પાડી મ
હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA)ના પ્રસ્તાવને લઈને ગામડાંમાંથી ઊઠેલી ચિંતાઓને ગંભીરતાથી લેતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. HUDA બનાવવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગામોના આગેવાનો તથા ગ્રામજનોએ પોતાની રજૂઆતો મૂકી હતીભૂપેન્દ્ર પટેલ
ગીર સોમનાથ ભાવનગરથી વેરાવળ આવી રહેલી એસ.ટી. બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનો બનાવ સામે આવ્યો છે. GSRTCની લાઇન ચેકિંગ ટીમ દ્વારા વેરાવળ નજીક આવેલા નમસ્તે સર્કલ પાસે નિયમિત ટિકિટ ચેકિંગ દરમિયાન બસમાંથી વિદેશી દારૂ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તો બીજી GSRTC બસમાં દારૂની હેરાફ
મોરબીમાં એક વેપારી યુવાન પાસેથી વ્યાજખોરો દ્વારા લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ 88 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. આ મામલે વેપારીએ બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોરબીના રાતડીયાની વાડી મેઇન કેનાલ પાસે
સુરત શહેરના વરાછા-સરથાણા વિસ્તારમાં ટ્રાફિક નિયમોના પાલન અને કામગીરી દરમિયાન પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. તાજેતરમાં યોગીચોક વિસ્તારમાં 'નો પાર્કિંગ' માંથી ગાડી ઉઠાવવા બાબતે એક યુવક અને યુવતીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી ભારે હોબ
મોરબીના બગથળા ગામે પિતાના ઠપકાથી નારાજ થઈને એક સગીરે ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ દાહોદ જિલ્લાના વતની અન
બોટાદ જિલ્લામાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. SOG ટીમે ગોગો પેપર અને સ્મોકિંગ કોન સામે વિશેષ ડ્રાઈવ હાથ ધરી, જેમાં ગોગો પેપરના ૬ રોલ જપ્ત કરવામાં આવ્યા હતા અને એક દુકાન માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બોટાદ SOG PI એમ.જી. જાડેજા અને તેમની ટીમે શહેરના
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના ગણતરીના તબક્કાની સમયમર્યાદા વધારી તા.14 ડિસેમ્બર કરવામાં આવી હ
રાજકોટમાં શિક્ષણના નામે લાલિયાવાડી ચાલતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી SNSD સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરી શાળા હરીપર ગામે સ્થળાંતરિત કરી દેવામાં આવી હતી પરંતુ અઢી વર્ષ પહેલાનો આ સ્થળ ફેરફાર છેક બે વર્ષે એટલે ક
વેરાવળમાં 181 મહિલા અભયમ હેલ્પલાઈન ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સમયસર હસ્તક્ષેપ કરી એક યુવતીનું અમૂલ્ય જીવન બચાવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, વેરાવળ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પાસે એક યુવતી નિઃસહાય હાલતમાં હોવાનું ધ્યાન જાગૃત નાગરિકને આવતા તાત્કાલિક 181 મહિ
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય ગુજરાત ઝોનની ઈશ્વરીય સેવાઓની 60 વર્ષની સફળ યાત્રા નિમિતે 'હીરક જયંતિ'ના ઉપ્લક્ષમાં તારીખ 21 ડિસેમ્બર, 2025 રવિવારે સાંજે 4 વાગ્યે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના મેદાન ખાતે ભવ્યાતિભવ્ય શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું આયોજન કરવામા
આગામી નાતાલ અને 'થર્ટી ફર્સ્ટ'ની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ છેલ્લા દસ દિવસમાં સુરત પોલીસે આર્થિક ગુનાખોરીથી લઈને ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વો સામે લાલ આંખ કરી છે. હીરા વેપારી સાથે 40 લાખની ઠગાઈ કેસ
સાબરકાંઠા જિલ્લામાં ખનીજચોરી રોકવા ગયેલા સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર નિકુભા ગેંગના ચાર સભ્યો સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા એલસીબીએ બુધવારે આ કાર્યવાહી કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી હત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ગોરવા મધુનગર ચાર રસ્તા પાસે આવેલા FP 108 નંબરના પ્લોટ ઉપરના ગેરકાયદે કાચા-પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીને પગલે સયાજીગંજ વિસ્તારના ભાજપાના ધારાસભ્ય અને સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરના પતિ આમને-સામને આવી ગયા હતા. ક
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા વડું ગામે એક ભંગારના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે, ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેને પગલે ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પાટણથી ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે ર
-ડિવીઝન પોલીસે લોહાનગર મફતીયાપરા ગુરૂકુળ સામે રહેતાં જયશ્રીબેન ભોજાભાઇ વઢીયારા (ઉ.વ.39)ની ફરિયાદ પરથી એક્સેસ ટુવ્હીલર નં. જીજે.03.એમજે.7916ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયશ્રીબેનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે શાકભાજી વેંચી પરિવારને મદદરૂપ થાય છે. ગત તા.02.12.2
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટના વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે. તાજેતરમાં જ 13 જેટલા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા હતા. શીલજ, સોલા, હેબતપુર અને વસ્ત્રાલમાં પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ થતા મ્યુનિસિપલ કોર્
સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મળીને વંદે ભારત ટ્રેન અને નડિયાદ-મોડાસા ટ્રેન સેવા ફરી શરૂ કરવા રજૂઆત કરી હતી. રેલવે મંત્રીએ વર્ષ 2026માં અમદાવાદથી દિલ્હી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવાની ખાતરી આપી છે. સાંસદ બારૈયાએ ઉદેપુરથી વાયા હિંમતનગર
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ પર એકસાથે પાંચ જિલ્લાની તંત્રની ટીમોએ મધરાતે ત્રાટકીને 6 એસ્કેવેટર અને જેસીબી સહિત 8 વાહનો મળીને કુલ રૂ.4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સપાટો બોલાવી દેવામ
બોટાદ જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાની અધ્યક્ષતામાં તુરખા ગામે એક સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કેન્દ્રવર્તી શાળા સંબંધિત વિવિધ વિકાસ યોજનાઓ, દબાણ અને સેવાઓની વ
સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર ગોગો સિગારેટના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાંથી ત્રણ પાન પાર્લર સંચાલકોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કુલ રૂ. 3350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી યુવાનોમાં નશાની બદી રોકવા મ
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર બોડકદેવમાં આવેલી જાણીતી મિર્ચ મસાલા રેસ્ટોરાંમાં ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ રેસ્ટોરાંના કિચનની પાછળ આવેલી લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને આશરે 42 હજાર રૂપિયાના પિત્તળના વાસણોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ
આણંદના ગામડીમાં એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. આણંદ LCB પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 67 વર્ષીય અરવિંદ પરમારને તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવવા બદલ ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે ગામડીમાં ગાયત્રી મંદિર પાછળ આવેલી અનુરાધા સોસાયટીમાં અરવિંદ પરમાર કોઈ પ
જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા ભવનાથ મહાદેવના મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો-મહંતો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ ભવનાથ મેળાન
કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને ટેકો પૂરો પાડવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ અન્વયે પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે રાજકોટ જિલ્લામાં કુલ 2,41,466 ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી તા.17 ડિસેમ્બર સુધીમાં 2,39,215 અરજીઓની ચકાસણીની પૂર્ણ થઈ ગઈ છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રિ- સ્કુલોને પણ સીલ કરવામાં આવી છે. આજે 17 ડિસેમ્બરના રોજ પ્રિ-સ્કૂલનાં સંચાલક
વેરાવળ શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, ગુરુવાર, 18 ડિસેમ્બર, 2025ના રોજ ચાર કલાકનો વીજ કાપ રહેશે. PGVCLની પેટા વિભાગ કચેરી દ્વારા 11 કેવી દક્ષ ફીડરમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજ કાપથી શિવજીનગર, આદિ
આણંદ સાયબર ક્રાઇમ પોલીસે રૂ. 3.38 કરોડના સાયબર ફ્રોડના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મ્યુલ એકાઉન્ટની તપાસ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઇવ' અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. વડી કચેરી અને ભારત સરકારના I4C પોર્ટલ પ
પંચમહાલ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ-2025ની અમલવારીમાં વિલંબ અને ભેદભાવના આરોપોને પગલે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. સંઘે અંદાજે 18000 ખેડૂતોના બાકી સર્વેને પૂર્ણ કરવા અને ઓછી સહાય મળવાના મામલે યોગ્ય તપાસની માંગ કરી છે. કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિ
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવક અને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકનું હોટલના રૂમમાં જ મોત નીપજ્યું છે જ્યારે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. યુવક યુવતી બંને એક જ સમાજના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત
વડોદરા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ એક શંકાસ્પદ કારની તપાસ કરી રહ્યા હતા, ત્યારે પસાર થતી બાઇક ચાલકે જોરજોરથી મ્યુઝિકલ હોર્ન વગાડ્યું હતું. પોલીસે તેને રોકીને હોર્ન વગાડવા સામે વાંધો ઉઠાવતા બાઈક ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસકર્મીઓ સાથે ગાળાગાળી તેમજ ઉગ્ર બોલાચાલ
હૈદરાબાદમાં 23 વર્ષના સ્વિગી રાઈડર મોહમ્મદ રિઝવાન કસ્ટમરના કૂતરાથી ડરી ત્રીજા માળેથી કૂદ્યો અને મોત થયું. મુંબઈમાં ઉબર રાઈડર પાછળ બેસેલા શુભાંગી માગરેનું એક્સિડન્ટમાં મોત. નોઈડામાં ડિલિવરીનાં દબાણમાં રોંગ સાઈડ જનાર 24 વર્ષના બ્લિંકિટ રાઈડર પ્રવીણનું મોત. અને તેલંગાણામાં
પ્રાઈવેટ સિક્યુરિટીના લાઈસન્સ માટેની કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વગર આલ્ફા સિક્યુરિટી સર્વિસ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ખોટી રીતે એજન્ટ બનીને બેઠા હોવાનું સામે આવ્યું છે. ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ભરૂચના માલિક નીયોળીયા જશવંતસિંહે બરોબર બીપીન મિસ્ત્રીને પ્રાઇવેટ સિક્યુરિટી
સંઘપ્રદેશ દમણમાં પર્યટકોના અપહરણ અને ખંડણીના ગંભીર કેસમાં બોમ્બે હાઈકોર્ટે આરોપી પોલીસકર્મીઓની જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસમાં દમણ ક્રાઈમ બ્રાન્ચના PSI ધનજી દુબરીયા સહિત કુલ નવ પોલીસકર્મીઓ આરોપી તરીકે જેલમાં બંધ છે. ફરિયાદ અનુસાર, ઓગસ્ટ મહિનામાં દમણ ક્રાઈમ બ્રાન્ચના ક
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચારી બનેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજ્યા હતાં. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા TRP ગેમ ઝોનના મેનેજર નિતિન લોઢા 25 દિવસ પૂર્વે જ જામીન મુકત થતાં પોતાના વતન રાજસ્થાન ચાલ્યો ગયો હતો. જ્યાં ગઈકાલે નીતિન લોઢાનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાન
ભુજની PGVCL સિટી ડિવિઝન કચેરીમાં વીજ બિલ ભરવા આવેલા ગ્રાહકોને બુધવારે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધીમી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે બિલ ભરપાઈ પ્રક્રિયા ધીમી પડી હતી, જેના પરિણામે ગ્રાહકોને લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોવી પડી હતી. PGVCLના કાર્યપાલક ઇજનેર કાપડિયાએ જણ
સુરત શહેરમાં વકીલ પર હુમલો અને લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ફિલ્મી સ્ટાઈલે ઝડપી પાડ્યો હતો. સુરતના પંડોળ વિસ્તારમાં આરોપી આવવાની પોલીસને બાતમી મળતા સાત દિવસથી પોલીસ કોન્સ્ટેબલો વોચમાં ગોઠવાયા હતા. ગુનેગારને ખબર ન પડે તે માટે પોલીસજવાનોએ ભજીયા અને ચા વેચી હતી. આરોપી
સુરત શહેરના ઐતિહાસિક ચોકબજાર વિસ્તારમાં મેટ્રો રેલના નિર્માણ કાર્ય દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. શાહપોર અને આઈ.પી. મિશન સ્કૂલ તરફ જવાના માર્ગ પર મેટ્રોની ટનલ ખોદકામ દરમિયાન અચાનક રોડ 20 ફૂટ જેટલો ઊંડો બેસી જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મુખ્ય રોડ પર 20 ફ
ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરના બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવ્યું છે. લાંબા સમયથી પાલિકાની માલિકીની મિલકતોનો ઉપયોગ કરવા છતાં ભાડું ન ચૂકવતા વેપારીઓ સામે કાર્યવાહીના ભાગરૂપે સેક્ટર- 21 વિસ્તારમાં આવેલ ત્રિકોણીયા માઈક્રો શોપિંગ સેન્ટરના 57 ભાડુઆ
જામનગરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ના જામનગર વર્તુળ દ્વારા વીજ સલામતી અને ઊર્જા સંરક્ષણ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ જનતામાં વીજ સલામતી અને ઊર્જા બચત પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ રેલી સાંજે 5:00 વાગ્યે લાલબંગલો કંપાઉન્ડ પર
જૂનાગઢ શહેરમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોન ગુમ થવાના બનાવોને ગંભીરતાથી લઈ, પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેકનિકલ સોર્સ
સુરત શહેરના માર્ગોને સુરક્ષિત બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સિલની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં પોલીસ, મહાનગરપાલિકા અને આર.ટી.ઓ.ના અધિકારીઓને સંકલનમાં રહીને કામ ક
શહેરનો કમાટીબાગ હંમેશા નવા નજરાણા માટે જાણીતો છે. અહીંના પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની જોડી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી 15 દિવસ બાદ સફેદ વાઘ અને વાઘણની જોડીને નિહાળી શકશે. ચાર દાયકા બાદ કમાટીબાગમાં વ્હાઇટ ટાઇગરનું કમબેકઆ અંગે કમાટીબાગ પ્રાણી સંગ્રહ
ગાંધીનગરના વાવોલ-ઉવારસદ રોડ પર આવેલી આઠ માળની બહુમાળી ઇમારત 'કુંજ હાઈટ્સ'માં આજે આગની ઘટના સેંકડો પરિવારો માટે ચેતવણીરૂપ કિસ્સો છે. ઘરના બંધ બેડરૂમમાં દિવાળીના વધેલા ફટાકડા ફોડવાની બાળકની જીદને કારણે લાગેલી ભીષણ આગમાં રાચરચીલું સળગીને ખાખ થઈ ગયું છે. જોકે ફાયર બ્રિગેડની
યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો (યુઈબી) દ્વારા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તા. 19 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 10 વાગ્યે યુઈબી કાર્યાલય, ચમેલી બાગ (કમાટીબાગની સામે, યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં) ખાતે યોજાશે. 50થી
નવસારીના વાંસદા તાલુકાના કેવડી ગામે નાતાલ પર્વની ઉજવણીની પરવાનગી રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. દેવ બિરસા સેના અને અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા વાંસદા મામલતદારને આ અંગે આવેદનપત્ર સુપરત કરાયું છે. સંગઠનોએ ભીખુ મહાકાળ દ્વારા નાતાલની ઉજવણી માટે લેવાયેલી પરવાનગી રદ્દ કર
રાજ્યમાં પેરોલ જમ્પ થયેલા અને જેલમાંથી ફરાર કેદીઓને પકડવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ ઓપરેશન કારાવાસ શરૂ કરાયું છે. જે અંતર્ગત ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ ધ્વારા સાત વર્ષ પૂર્વે સાબરમતી મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા બળાત્કાર અ
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે પરંતુ, શહેરના હાર્દ સમા લહેરીપુર ચાર દરવાજા વિસ્તારમાં અવારનવાર ભારે ટ્રાફિકજામના સમસ્યા રહે છે, જેનું મુખ્ય કારણ છે દુકાનદારો દબાણ કરી અને પથરાવાળા ગેરકાયદેસર પોતાની દુકાનો લગાવી દે છે. આજે પૂર્વ ઝોન કચ
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામમાં આવેલા દિશા ધોડિયા સમાજની વાડી ખાતે ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો અને સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે. NTTF-2025 તરીકે ઓળખાતો આ મેળો આદિવાસી સમુદાયોને ઉદ્યોગ અને રોજગાર તરફ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરાયો છે.
સુરતનું નામ સેવાના કાર્યોમાં હંમેશા મોખરે રહ્યું છે. આ પરંપરાને આગળ ધપાવતા, જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી મહેશભાઈ સવાણીનો પરિવાર ફરી એકવાર પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીઓના પાલક પિતા બનવા જઈ રહ્યો છે. આગામી 20 અને 21 ડિસેમ્બર દરમિયાન સુરતમાં કોયલડી નામે ભવ્ય લગ્ન મહોત
ભરૂચ શહેરના કંસારવાડ વિસ્તારમાં એક સોનીના કારખાનેથી રૂ. 5.32 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. આ ચોરીનો આરોપ એક બંગાળી કારીગર પર છે, જે ઘટના બાદ ફરાર થઈ ગયો છે. સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કંસારવાડ, ખલાસવાડ, લાલબજારમાં છેલ્લા 35 વર્ષથી સોના-ચા
વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દેશ ભરમાં વધી રહ્યા છે .ત્યારે જૂનાગઢ જિલ્લા એસઓજી (SOG) એ એક એવા મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેના તાર છેક દિલ્હીથી લઈને કેરળ સુધી જોડાયેલા છે. ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત જૂનાગઢ એસઓ
EXIM ક્લબ દ્વારા વડોદરામાં આયોજિત ગુજરાત EXIM સમિટ-2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર દેશમાંથી 200થી વધુ ડેલિગેટ્સે ભાગ લીધો હતો. આ સમિટમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પુણે અને વડોદરા સહિત દેશના વિવિધ શહેરોમાંથી ઉદ્યોગકારો, CXOs, EXIM પ્રોફેશનલ્સ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના પ્રતિનિધિઓ
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને બેડવા અને રાણસોલ ખાતેના એક્સપ્રેસ હાઈવે પરના બ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન, નેશનલ હાઈવે પરના ગામડી
બોટાદ SOG પોલીસે બરવાળામાંથી બે શખ્સોને પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યા છે. આ એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત હોય છે. ઝડપાયેલા આરોપીઓમાં બરવાળાના શાંતિવન સોસાયટીમાં રહેતા હુસેન મહેબૂબ પુજાણી અને ખારા વિસ્તાર
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બાંધકામ સાઇટ પર સુરક્ષાના અભાવે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. રાત્રે ભીમરાડ અને બપોર બાદ વરાછા વિસ્તારમાં બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થવાની વધુ એક ઘટના સામે આવતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે. દીવાલ ધરાશાયી થઈ તેની સાથે બે મોટા વૃક્
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં રહેતા અને લગ્નની શોધમાં રહેલા એક યુવાનને 'લૂંટેરી દુલ્હન'ની ટોળકીએ પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના નવા વાડજ ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કર્યાના ગણતરીના દિવસોમા
પાટણ નગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ ભરનારા મિલકતધારકોને અપાતી કચરાની ડોલનું વિતરણ અચાનક બંધ કરાતા વિવાદ સર્જાયો છે. આ મામલે કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી છે. તેમણે બાકી રહેલા તમામ કરદાતાઓને તાત્કાલિક ડોલ આપવાની માંગ કરી છે. શહેરના નિયમિત એડવાન્
લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી હતી. જોકે, કિંજલ દવેએ પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાને કારણે 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમા
નામદાર ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, મુસ્લિમ વકફ બોર્ડ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી પડશે. આ સાથે જ હાઈકોર્ટે કોર્ટ ફીમાંથી મુક્તિ માંગતી વકફોની આશરે 150 જેટલી અરજીઓને એકસાથે ફગાવી દી
ચંડીસર GIDCમાં આવેલી શંકાસ્પદ ઘીની ફેક્ટરીના સીલબંધ ગોડાઉનને છ દિવસ બાદ ખોલવામાં આવ્યું છે. 'શ્રી સેલ્સ'ના માલિક ગેરહાજર રહેતા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગે મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી કટર વડે ગોડાઉનના તાળા કાપીને તેને ખોલ્યું હતું. માલિક
જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવે તાલુકા અને ગ્રામ્ય કક્ષાના મહત્વના વિકાસ કાર્યો કોઈપણ વિલંબ વગર પૂર્ણ કરવા સ્પષ્ટ ન
વાપીમાં મ્યુલ બેંક એકાઉન્ટ દ્વારા રૂ. 15.98 લાખની સાયબર ઠગાઈનો પર્દાફાશ થયો છે. આ મામલે વાપી GIDC પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને સાયબર ફ્રોડના ગંભીર ગુનામાં વિમલેશ મુરાલીલાલ યાદવ અને સુનિલ મુરાલીલાલ યાદવ નામના બે આરોપીઓ સામે ગુનો નો
પાટણ શહેરના સિધ્ધપુર ચાર રસ્તા પાસે આવેલી ફાઇનાન્સની ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારી અને તેના સંચાલકને બંધક બનાવી લૂંટ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો છે. અઘાર ગામના બે શખ્સોએ ઓફિસમાં ઘૂસી મહિલા કર્મચારી અને સંચાલકને છરી બતાવી ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ બંનેને જબરદસ
બોટાદમાં આવેલી સોનાવાલા હોસ્પિટલને સરકારે સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે, પરંતુ અહીં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. હોસ્પિટલમાં ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય જરૂરી કર્મચારીઓની ભારે અછત જોવા મળી રહી છે, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. આશરે 60 વર્ષ જૂનું હોસ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત પ્રમુખ રમણભાઈ પરમારનો પદગ્રહણ સમારોહ હિંમતનગરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (SC સેલ)ના મહામંત્રી અનિલભાઈ પંડ્યાનો સન્માન સમારોહ અને પૂર્વ ચેરમેન હર્ષદભાઈ મકવાણાનો અભિવાદન સમારોહ પણ યોજા
ગાંભોઈ પોલીસે ગત રાત્રિએ ઇકો કારનો પીછો કરી રૂ. 2.67 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે, કાર ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કુલ રૂ. 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગાંભોઈ PI એસ.જે. ગોસ્વામીના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જગતપ
ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના વ્યસ્ત માર્ગ પર લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકજામની સમસ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. વહીવટી તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવામાં આવતા ટ્રાફિકની સમસ્યા હળવી બની છે. અગાઉ, આ માર્ગ પર ડિવાઈડરના અભાવે વાહનો અવ્યવસ્થિત રીતે ચાલતા હતા,
પાટણ LCB પોલીસે હાંસાપુર ગામમાં દરોડો પાડી રૂ. 4.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ. 11.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂ મોકલનાર અને ડિલિવરી આપનાર સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે. તેની અંતર્ગત તારીખ 17/12/2025ના રોજ ભારતીય સંસ્કૃતિ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ દિવસે વિદ્યાર્થીઓ વિવિધ પ્રદેશોની પરંપરાગત અને વૈવિધ્યસભર ભારતીય
પાલનપુરમાં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક લોકો દ્વારા ડ્રગ્સ, ગાંજો અને દારૂના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરમાં નશાકારક પદાર્થોના બેફામ વેચાણ સામે મહિલાઓએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. આવેદનપત્રમાં આક્ષેપ ક
આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (SPET)ના મુખ્ય ગ્રાઉન્ડ ખાતે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર અવેરનેસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય આગ નિવારણ અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારી
દાહોદ જિલ્લાના પૂર્વ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરકુમાર શાંતીલાલ પારેખની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લાંચ કેસમાં એસીબીના છટકામાં ઝડપાયા બાદ હવે તેમની સામે આવક કરતાં વધુ મિલકતનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીએ રૂ. 65.40 લાખની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકારણ ગરમાયું છે. સુરતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ભંગાણ સર્જાયું છે. શહેરના 12થી વધુ સક્રિય નેતાઓ અને વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીયો અને પંજો છોડીને 'આમ આદમી પાર્ટી' (AAP) નો છેડો પકડતા રાજકી
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી શનિવાર, 20 ડિસેમ્બર, 2025ના રોજ યોજાશે. આ સમારોહમાં કુલ 37 ફેકલ્ટીના 21,626 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમની વિગતવાર માહિતી આપવા માટે બુધવાર, 17 ડિસેમ્બર, 2025ના રોજ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે એ
રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફનો ઓવર બ્રિજ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા 2 લાખ લોકોને મુશ્કેલી ઉભી થાય તેમ છે. જેને લઈને 500થી વધુ ગ્રામજનોએ આજે ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જામનગર જિલ્લાના કાલાવડમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક હોમગાર્ડ જવાનનું કરુણ મૃત્યુ થયું છે. ગઈકાલે રાત્રે જામનગર-કાલાવડ હાઈવે પર ફરજ પૂરી કરીને પરત ફરી રહેલા ગિરીશકુમાર જી. પરમાર (ઉ.વ. 35) ને એક બેલેનો કારે ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કાલાવડની શીતલા કોલો
અમદાવાદ સ્થિત રાહી ફાઉન્ડેશન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સોમાસર ખાતે આવેલી 'નિરાંત ઘર' સંસ્થાને સ્ટીલના વાસણો અને કપડાં ભેટ આપવામાં આવ્યા છે. આ સંસ્થા અનુબંધ સંસ્થા દ્વારા સંચાલિત છે અને અશક્ત તથા નિરાધાર વ્યક્તિઓની સેવા કરે છે. આ ભેટ ભોજન ગૃહ માટે સ્ટીલના
સિલ્વર ઓક યુનિવર્સિટીના સેન્ટર ફોર કન્ટિન્યુઇંગ એજ્યુકેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલના સહયોગથી, સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના રસાયણશાસ્ત્ર વિભાગે એક સપ્તાહીય રાષ્ટ્રીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ Research Methodology and Use of AI Tools in Research વિ
પરિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ અનિરુદ્ધસિંહ ગોહિલ, ડેપ્યુટી સરપંચ ભાસ્કરભાઈ પટેલ, તલાટી કમ મંત્રી કેતનભાઈ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ અનિરુદ્ધસિંહ ગોહિલના હસ્તે રીબીન કાપીને મેળાને ખુલ્લો મુકવામાં આવ
બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં આવેલા એક મીણના કારખાનામાં સવારે આગ લાગી હતી. આ ઘટનામાં કારખાનામાં રાખેલો કાચો માલ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા. હિફલી વિસ્તારની શેરી નંબર 3 માં આવેલા આ કારખાનામાં આગ લાગી ત્યારે તે બંધ હાલતમાં હતું. સ્થાનિકોએ તાત્કાલિક કારખાનાના માલિકને જા
ખીજડિયા પક્ષી અભયારણ્યએ વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં પોતાની ઓળખ મજબૂત કરી છે. રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ અભયારણ્ય ગુજરાતની પર્યાવરણીય શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસ પ્રત્યેન
રાજકોટ ખાતે ગીર ગંગા પરિવાર દ્વારા આયોજિત જલકથાના ભાગરૂપે લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 47મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. રક
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામમાં આંગણવાડીનું મકાન અધૂરું હોવાને કારણે બાળકોને ઝૂંપડામાં બેસવું પડે છે. છેલ્લા દોઢ વર્ષથી આ મકાનનું કામ અટકેલું છે, જેના કારણે લગભગ ૧૦ જેટલા બાળકો પ્રાથમિક સુવિધાઓ વિના અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમા
ડૉ. કુમાર વિશ્વાસની 'જલકથા અપને અપને શ્યામ કી'નો મંગલ પ્રારંભ થયો. પ્રથમ દિવસની કથાનો પ્રારંભ સુપ્રસિદ્ધ સ્તોત્ર 'અધરમ્ મધુરમ્'થી થયો, જેનાથી કથાનો માહોલ બંધાઈ ગયો. આ પહેલા કવિ દિનેશજી બાંગરે જલવિષયક કવિતા રજૂ કરી હતી, જ્યારે બાળ ભજનિક બિરેન કુમાર અને ભજનિક અંકિતા શ્રીવાસ્ત
મોરબીના બાયપાસ રોડ પર આવેલા દલવાડી સર્કલ પાસે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. એક મેટાડોર ચાલકે એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધને હડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં, મોરબીના પંચાસર રોડ પર નીલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમ

27 C