શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી અને સ્થળ નિરીક્ષણ કર્યું. મંત્રીએ અધિકારીઓને ગુણવત્તા અને સમયસર કામ પૂર્ણ કરવા માટે માર્ગદર્શન
સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિનું સંવર્ધન કરીને જન જનને સન્માર્ગે વાળી ભગવત ભક્તિ થકી અર્ચન પૂજન કરીને સદાચારી જીવન વ્યતિત કરતા કર્યા છે, એવા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી આગામી બીજી ફેબ્રુઆરીના રોજ વડોદરા ખાતે ઉજવણી થનારી છે. જેને લઈને આજે સંધ્યા સમયે સંતોના માર્ગદર્શન હ
સુરત શહેર ટ્રાફિક પોલીસ અને કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત પ્રયાસોથી વર્ષ 2025ની અંતિમ લોક-અદાલતમાં સફળતાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. લોક-અદાલતમાં સુરત શહેરના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈસ્યુ થયેલા પેન્ડિંગ ઈ-ચલણો પૈકી રેકોર્ડબ્રેક કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. એક જ
ગાંધીનગર એસએમસી (SMC) ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામમાં મોટી કાર્યવાહી કરી છે. 14 ડિસેમ્બર, 2025 ના રોજ ભગીરથસિંહ છત્રસિંહ ઝાલાના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો અને બે વાહનો સહિત કુલ રૂ. 63,57,700 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન, પોલીસે વિદે
સોમનાથ નજીક અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ સઘન તપાસ અભિયાન જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને મરીન પોલીસની સંયુક્ત ટીમો દ્વારા મધ દરિયામાં ચલાવવામાં આવ્યું હતું. આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદે લાઇટ ફિશિં
વલસાડમાં ઔરંગા નદી પર નિર્માણાધીન બ્રિજ પર થયેલી દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકોની સાંસદ ધવલ પટેલે મુલાકાત લીધી હતી. તેમણે વલસાડની કસ્તુરબા હોસ્પિટલ પહોંચી શ્રમિકોના ખબર અંતર પૂછ્યા હતા અને ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ગત શુક્રવારે વલસાડ શહેર નજીક ઔરંગા નદી
બોટાદના સાંગાવદર ગામમાં વ્યાજખોરોએ એક યુવકને લોખંડના પાઈપથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થઈ છે. સાંગાવદર ગામના અનિલભાઈ ધનજીભાઈ લોરીયા નામના યુવકને જયુભાઈ વનરાજભાઈ ગોવાળીયા સહિત પાંચ શખ્સોએ માર માર્યો હતો. અનિલભાઈએ બે વર્ષ પહેલા જયુભા
ગાંધીનગરના પેથાપુર ગામમાં એક ફોટોગ્રાફર પરિવાર ધાર્મિક પ્રસંગ નિમિત્તે બહારગામ ગયો હતો. જેનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.8.85 લાખથી વધુની ઘરફોડ ચોરીને અંજામ આપી નાસી જતાં પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરને લોક મારી
ચિખલી તાલુકાના આઢારપીર ખાતે આવેલી જી.આર.બી. સિવાલય ઈન્ફ્રા પ્રોજેક્ટ પ્રા. લિમિટેડ કંપનીમાં એક કેમિકલ ટેન્કરમાં 7 ડિસેમ્બરના રોજ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં આશરે 14000 લિટર JIPOL-002 કેમિકલ અને ટેન્કરના મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. જે અંગે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ
મહેસાણાના તળેટી ગામ પાસે આવેલા રામદેવપીરના મંદિર નજીકથી SMCની ટીમે બાતમી આધારે લાખોની કિંમતનું MD ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચી લીધો છે. SMCની ટીમે સમગ્ર કેસમાં કુલ 9.55 લાખથી વધુનો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ આદરી છે. રામાપીરના મંદિર પાસે રાજસ્થાનનો શખ્સ MD ડ્રગ્સ સાથે ઉભો હતોમહેસ
નવસારીમાં 'મ્યુલ બેંક એકાઉન્ટ' દ્વારા સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરવાનો એક મોટો કેસ સામે આવ્યો છે. એક યુવકે તેની બહેન અને મિત્રોના કુલ પાંચ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને રૂપિયા 1.32 લાખની ઠગાઈના નાણાં સગેવગે કર્યા હતા. આ કેસનો પર્દાફાશ સાયબર ક્રાઇમ સેલના ઇનપુટ પર 'સમન્વય પોર્ટ
વડોદરા જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision - SIR)ના આગામી બીજા તબક્કાનું સમયપત્રક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 19 ડિસેમ્બરના રોજ હવે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થશે અને 19 ડિસેમ્બરથી 18 જા
દાંતીવાડા કોલોની સ્થિત 21 બટાલિયન BSF કેમ્પસમાં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રિદિવસીય ધ્યાન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BSFના અધિકારીઓ અને જવાનોને તણાવ વ્યવસ્થાપન માટે ધ્યાનની તાલીમ આપવામાં આવી હતી. દેશની સરહદોનું રક્ષણ કરતા સીમા સુરક્ષા દળન
નાના ચિલોડામાં રહેતા 35 વર્ષીય વ્યક્તિ સાથે 1.05 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. યુવકને ફેસબુક ઇશિતા અરોરા નામથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે એક્સેપ્ટ કર્યા બાદ યુવકની ઇશિતા સાથે વાતચીત શરૂ થઈ હતી. ઇશિતા અરોરાએ યુવકને શેર બજારમાં ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપવામાં આ
ભારતના 16 જેટલા વિવિધ રાજ્યોના 44 મેયરોએ સુરત શહેરની વિશેષ મુલાકાત લીધી હતી. સુરત જે ટેક્સટાઇલ નગરીની સાથે સાથે હીરા નગરી તરીકે પણ વૈશ્વિક ઓળખ ધરાવે છે, ત્યાં પહોંચેલા આ પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્દોર સહિતના અલગ-અલગ રાજ્યોના મેયરોએ સુરતની મુલાકાત
વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી મહિલા વોલીબોલ ટુર્નામેન્ટ – 2025 પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાન પદે 10 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ટુર્નામેન્ટમાં પંડિત દિનદયાલ યુનિવર્સિટી, સીકરે સુવર્ણ પદક જીતી ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. સ્વર્
અચાનક દિલ્હી પ્રવાસથી શરુ થઈ રાજકીય અટકળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાતથી સંગઠનમાં મોટા ફેરફારના એંધાણની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડ
પાટડી ખાતે સામાજિક ન્યાય, અધિકારિતા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રધુમન વાજાના અધ્યક્ષસ્થાને સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કોલેજનું નિર્માણ આશરે રૂ. 15 કરોડના ખર્ચે થયું છે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આ નવી કોલ
કરવું નથી કામ તેને રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ ઉક્તિ માત્ર કવિતા નથી, પણ મૂળ અમરેલીના અને રાજકોટ નિવાસી વિપુલભાઈ બોકરવાડીયાના જીવનની સચ્ચાઈ છે. જ્યાં સ્વસ્થ લોકો પણ હાંફી જાય છે, તેવા ગરવા ગઢ ગિરનારને વિપુલભાઈએ અત્યાર સુધીમાં 11મી વખત સર કરીને અ
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 5.82 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના રોકડા રૂપિયા સાથે એક આરોપીને ગોધરાના લીલેસરા જી.ઈ.બી. પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક આર.વી. અ
સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટ કરોડોના ટર્નઓવર માટે જાણીતું છે, ત્યાં જ એક એવો તસ્કર સક્રિય હતો જેણે પોલીસ અને વેપારીઓ બંનેની ઊંઘ હરામ કરી દીધી હતી. વરાછા ગ્લોબલ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં રૂ. 4.66 લાખની ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગાર બીદુકુમાર ચૌધરીને વરાછા પોલીસે છેક બિહારના આરા જિલ્લ
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલું વિશ્વઉમિયાધામ મંદિર ખાતે આજે એક ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વની સૌથી ઊંચી, 504 ફૂટ ઊંચી જગત જનની માં ઉમિયાનું ભવ્ય અને દિવ્ય મંદિર માં ઉમિયાના અખંડ આશીર્વાદથી ઝડપી ગતિએ નિર્માણ પામી રહ્યું છે. ત્યારે આ
અમદાવાદમાં આજે 14 નવેમ્બરે આદિવાસી ભીલ સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમાજને જાતિ દાખલા મેળવવામાં થતી મુશ્કેલીઓ અંગે ચિંતા કરી એક સુરમાં હુંકાર ભરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમાજના લોકો માટે કેટલાક નિર્ણય કરવામાં આવ્યા હતાં. જેમાં લગ્નમાં ડીજે બંધ, મરણમાં ભોજન બંધ,
દાહોદમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે, પરંતુ ચાકલીયા રોડ પર આવેલી સુખદેવકાકા કોલોનીમાં આ યોજનાની ખામીઓને કારણે રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નાની સાઇઝની પાઇપો અને યોગ્ય કામગીરીના અભાવે ગટર લાઇન વારંવા
રાજકોટમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 14 ડિસેમ્બરે અંતિમ દિવસ હતો. પંજાબ અને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ વચ્ચે ફાઇનલનો જંગ જામ્યો હતો. ગત 4 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ચેમ્પિયનશિપનો આજે અંતિમ દિવસ હતો અને આજે અંતિમ દિવસે રાજકોટ
રાજકોટ હવે રાજ્યના સુરક્ષા તંત્ર અને જેલ વહીવટના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગુજરાત રાજ્યના જેલ અને CID (ક્રાઈમ અને રેલવે) વિભાગના DGP કે. એલ. એન. રાવ દ્વારા રાજકોટમાં બે અત્યંત મહત્વપૂર્ણ કચેરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી કચેરીઓમાં સૌરાષ્ટ્ર-કચ્છ રેન્જ મા
નવસારીમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક લેબ ટેક્નિશ્યનના મોબાઈલ ફોનને PM કિસાન યોજનાની ફાઇલ મોકલવાના બહાને હેક કરીને તેમના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી કુલ રૂ. 95,000ની રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્ઝેક્ટ કરી લેવામાં આવી છે. આ અંગે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ
રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠક મળી હતી. જેમાં રાજ્યભરમાંથી શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાની તૈયારી કરી છે. પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી છેલ્લા ઘણાં સમયથી કરવામાં ન આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને ક
આણંદ સ્થિત IRMA, “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીએ તેના 47મા સ્થાપના દિવસની 13મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચર સાથે ઉજવણી કરી. આ પ્રસંગે કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (CMD), ત્રિવેન્દ્રમના ચેરમેન એસ.એમ. વિજયાનંદ (નિવૃત્ત IAS) એ મેમોરિયલ લેક્ચર આપ્
ભાવનગર શહેરના ફુલસર શિવશક્તિ પાર્ક સામે આવેલા 2548 ઈ.ડબ્લ્યુ.એસ.1 પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ફાઈનલ પ્લોટ નં.30માં આજરોજ રવિવારના રજાના દિવસે મહાનગરપાલિકાની કાર્યપાલક ઈજનેર સહિત 16 કર્મચારીની ટીમ બનાવી 256 આવાસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં 104 આવાસમાં મૂળ લાભર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના જુના તમામ 16 બ્રિજ પર હાલ તાત્કાલિક હાઇટ બેરિયર લગાવવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના તમામ બ્રીજ પર હાઇટ બેરિયર લગાવવા મુદ્દે એક્સપર્ટના રિપોર્ટ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશ
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદને આણંદ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. મોહમ્મદ શાહિદે આજે આણંદ કલેક્ટર કચેરી ખાતે હાલમાં ચાલી રહેલા SIR કાર્યક્રમની સમીક્ષા કરી હતી. આણંદ જિલ્લાની તેમની
ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી એક મજૂરે એસિડ પી લીધું હતું, આ ઘટના બાદ તેમને તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે મજૂરે સિહોરના એક વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 1.50 લાખ વ્યાજે લીધા ને વ્યાજખોરે 4.25 લાખ માગ્યાઆ બનાવ અં
BCCIના પૂર્વ સેક્રેટરી અને SCAના સભ્ય નિરંજન શાહ આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે નવનિર્મિત વિકેટોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા આ ગ્રાઉન્ડને લાંબા ગાળાની લીઝ પર આપવામાં આવશે, તો જામન
મહાનગર સુરતના નવા ભટાર વિસ્તારમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા નવનિર્મિત 'આદિવાસી સમાજ ભવન'નું ભવ્ય લોકાર્પણ રમત-ગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ભવન માત્ર એક ઈમા
બેચરાજી તાલુકાના ઉદેલાથી રણેલા ગામ તરફ રાત્રિના સુમારે પેટ્રોલિંગ કરી રહેલા મહેસાણા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવીને કારમાંથી વિદેશી દારૂની 1251 બોટલ સહિત કુલ રૂપિયા 13.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસની આડશો જોઈને એકાએક રીવર્સમાં ગાડી ભગાવીને અંધારાનો લાભ ઉઠાવ
સુરત શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટીઓની મધ્યમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝના આયોજન સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મિષ્ઠા પાર્ક અને આસપાસની સોસાયટીના રહીશોએ એકઠા થઈને આ ઔદ્યોગિક પ્રોજેક્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું ક
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી સન વેસ્ટ બેન્કની આઈ.કે. એફ ફાઇનાન્સ લિમિટેડ કંપની સાથે 11 જેટલા લોકોએ છેતરપિંડી આચરી છે. ફાઇનાન્સ કંપની પાસેથી 11 લોકોએ કુલ 1.20 કરોડની લોન લીધી હતી. થોડા સમય સુધી લોનના હપ્તા ભર્યા બાકીના હપ્તા ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી ફાઇનાન્સ કંપની
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં સગેવગે કરવાના કેસમાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં તેમના બેંક ખાતામાં જમા કરાવતા હતા. ત
દારૂના બુટલેગરો ગેરકાયદેસર રીતે દારૂ પહોંચાડવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે, પરંતુ ક્યારેક તેમનો આ પ્રયાસ નિષ્ફળ જાય છે. આવો જ એક બનાવ ઉના-પોરબંદર રૂટની એસટી બસમાં બન્યો હતો, જ્યાં ટિકિટ ચેકિંગ કરવા ચડેલા એસટી વિભાગના કર્મચારીઓને સીટ નીચેથી દારૂ ભરેલો બિનવારસી થેલો મળ
VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં યોજાશે. જેમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા મુખ્ય શ્રીમદ્ ભાગવત કથાનું પણ કરાવવામાં આ
હિંમતનગર તાલુકાના પેથાપુરમાં સ્થળાંતરિત ખેત મજૂરોને આરોગ્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ અને એક્શન અગેન્સ્ટ હંગર ફાઉન્ડેશનના સહયોગથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતીકામ અર્થે આવતા મજૂરોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાનો છે.આ ક
મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઈમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે જેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાની હેરફેર માટે કરવાામાં આવ્યો હોય. આ બેંક એકાઉન્ડ સામે દેશભરમાં 360 ફરિયાદો નોંધાયેલી છે. કૂલ રૂ. 253 કરોડના સાયબર ફ્ર
મોરબીમાં 4થી 5 કરોડ રૂપિયાની ઉઘરાણી મુદ્દે એક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું છે. પીપળી રોડ પર આવેલી તેની દુકાન પરથી પાંચ જેટલા શખ્સોએ યુવાનને માર મારી બ્લેક કલરની કારમાં ઉઠાવી ગયા હતા. આરોપીઓ યુવાનને ભરતનગર ગામ પાસે આવેલી એક વાડીએ લઈ ગયા હતા, જ્યાં તેને ઢીકાપાટુ, લાકડી અને પટ્
અમરેલી જિલ્લામાં તસ્કરો સક્રિય થયા છે. સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામમાં આવેલા માતાજીના મઢ અને શેલણા ગામમાં રહેણાંક મકાનમાંથી કુલ રૂ. 1,74,500ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. શિયાળાની ઠંડીનો લાભ લઈ તસ્કરો ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. બોરાળા ગામમાં ખોડલધામ માતાના મઢમા
ભારતીય વાયુસેના સંગઠન (AFA)ની ગુજરાત શાખા દ્વારા 14 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના નીલામ્બર ઓડિટોરિયમ ખાતે નવમા વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વર્ગસ્થ ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીતસિંહ સેખોં (PVC)ની વીરતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે યોજાય
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ દંડ પેટે કુલ રૂ. 9,63,000ની વસૂલાત કરવામાં આવી છે. આ અદાલતમાં 1312 વાહન માલિકોએ તેમના બાકી દંડની રકમ ભરી હતી. આ લોક અદાલતનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા ન્યાયાલય ખાતે કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડ
પાટણ ખાતે પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. બેઠકમાં SIR અંતર્ગત પાટણ જિલ્લામાં થયેલી કામગીરી અંગે PPT દ્વારા વિગતવાર માહિતી રજૂ કરવામ
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાટપોર ગામમાં ઘરઆંગણે રમી રહેલા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું મોત નિપજ્યું છે. એકના એક પુત્રનું મોત શ્રમજીવી પરિવાર પર આભ ફાટ્યું હતું. બાળકના મોત બાદ સાપનું રેસ્ક્યૂ કરાયું હતું. ઘર નજીક રમી રહેલા બાળકને સાપે ડંખ માર્યોમ
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો. આ હુમલામાં મજૂરને કમરના ભાગે ઈજાઓ થતાં તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વ
મહેસાણાના આંબેડકર સ્ટેડિયમ સામે ગત મોડીરાત્રે રોડ પર પસાર થતી એક ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.ગાડીમાં આગ લાગતા તેમાં સવાર બે લોકો ગાડી સાઈડમાં કરી તાત્કાલિક ઉતરી ગયા હતા.ત્યારબાદ ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ટિમો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને યુ
હાઈરાઈઝ બિલ્ડિંગનું પેન્ટહાઉસ, 17 વર્ષની જીદ્દી કિશોરી અને નીચે ફેલાયેલી ફાયરની જાળ... શનિવારે સવારે સુરતનો અલથાણ વિસ્તાર જાણે કોઈ રોમાંચક ફિલ્મના ક્લાઈમેક્સમાં ફેરવાઈ ગયો હતો. સ્વિમ પેલેસ બિલ્ડિંગની 15મા માળની પાળી પર ઊભેલી કિશોરી જ્યારે 'હું કૂદી જઈશ, હું હમણાં જ કૂદી જઈશ'ન
રૂપિયા 700 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી મહેસાણા નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે આજે સવારથી મહેસાણા અને અમદાવાદના મતદાન કેન્દ્રો પર મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે. બેન્કની
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી ટેક્નિકલ લોચા અને પોર્ટલની ખામીઓના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. તાજેતરમાં એક જીવિત વ્યક્તિને મૃત જાહેર કરતો મરણનો દાખલો કાઢવામાં આવ્યો હતો. જેને લઈ દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ
મોડાસાના પેલેટ ચોકડી પાસે ગત મોડી રાત્રે એક ડમ્પર ચાલકે બેફામ રીતે વાહન ચલાવી ગાયને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાય ડમ્પરના ટાયરમાં ફસાઈ ગઈ હતી અને તેને લગભગ 300 ફૂટ સુધી ઢસડવામાં આવી હતી. આસપાસના લોકોએ બૂમાબૂમ કરીને ડમ્પરને રોકાવ્યો હ
અમદાવાદનો 20 વર્ષનો યુવક તેના પિતરાઈ ભાઈ સાથે એક્ટિવા લઈને શાહીબાગ કેમ્પ હનુમાન ખાતે દર્શન કરવા ગયો હતો. ત્યાર બાદ શાહીબાગથી થલતેજ પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે નારણપુરા પાસે યુવકને પાછળથી આવી રહેલા સીએનજી ગાસ્કેટ ગાડીએ ટક્કર મારી હતી.જેમાં એકટીવા ચાલક યુવકનું ઘટનાસ્
19 ડિસેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. મેચને લઈને લોકોમાં અત્યારથી જ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લી ટી-20 મેચ માટેની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ ખરીદી શકાય છે. મોટ
ભરૂચ જિલ્લાના જંબુસર શહેરના વ્યસ્ત ડેપો સર્કલ વિસ્તારમાં આજે એક ચાલતી મોટરસાઇકલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી.બાઈકમાંથી અચાનક ધુમાડો નીકળતા જ થોડી જ ક્ષણોમાં આગ ભભૂકી ઊઠી હતી,જેના કારણે માર્ગ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. આગ લાગતાં વાહનચાલકે તાત્કાલિ
વલસાડ શહેરમાં સાયબર છેતરપિંડીનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. સસ્તા યુ.એસ. ડોલર, ઊંચા વ્યાજ અને સસ્તા ઇલેક્ટ્રોનિક સાધનોની લાલચ આપીને વિવિધ બેંક ખાતાઓ દ્વારા કુલ ₹4.91 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસ
31 ડિસેમ્બર પૂર્વે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે. રાજકોટ શહેર આજીડેમ પોલીસ દ્વારા અણીયારા ગામની સીમમાં ઘઉં અને તુવેરની ખેતી વચ્ચે કરવામાં આવેલ ગાંજાની ખેતી ઝડપી પાડવામા આવી છે જેમાં પોલીસે ગાંજાના 64 છોડ ઝડપી પાડી ભીનો અને સૂકો મળી કુલ 1.11 કરોડ કિંમતનો 223 કિલોગ્રામ જેટલો ગાં
કલોલ રેલવે પૂર્વમાં માત્ર ત્રણ દિવસ જૂના એક સામાન્ય ઝઘડાની અદાવતમાં ગઈકાલે (13 ડિસેમ્બર)ની મોડી રાત્રે પાંચ જેટલા શખ્સોએ તલવાર, લોખંડની પાઇપ અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કરીને જાહેરમાં જ શ્રમજીવીની કરપીણ હત્યા કરી નાખી હતી. મૃતક 13 ડિસેમ્બરે તેમના જન્મદિવસની પાર્ટી
સામાન્ય રીતે મહિલાઓની સુંદરતામાં વાળનું મહત્વ ઘણું આંકવામાં આવે છે, ત્યારે એક મહિલા પોલીસકર્મીએ આ જ માન્યતાને પડકારીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગાંધીનગર સાયબર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા અને મૂળ સાબરકાંઠાના ખોડમ ગામના વતની દામિનીબેન જીગ્નેશકુમાર પટેલે
જામનગર મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અને 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 2500થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,
શ્રી તળ પાટણ દરજી સમાજ શિક્ષણ સમિતિ દ્વારા પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજી મંદિર, ગોળ શેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ અને બહારગામના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે સમાજના 40થી વધુ
વડોદરા શહેરમાં રાત્રીના સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કારણે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધૂત ગ્રાન્ડ વીટારા કારચાલકે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ હેવમોર સર્કલ પાસે ટુ-વ્હીલર પર સવાર એક દંપતિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દંપતિને ઈજા પહોંચી છે, પરંતુ સદનસીબે કોઈ મ
વાપી મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત સાયકલોથોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકાર અને ગુજરાત સરકારના અભિગમને સાર્થક કરવા માટે યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને ડેપ્યુટી
રાજ્યના મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી ખાતે પહોંચ્યા છે. ગુજરાતના ત્રણેય નેતાઓ આજે 14 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. અચાનક ત્રણેય નેતાઓ દિલ્હી ખાતે પહોંચતા રાજક
બોટાદ જિલ્લાના પ્રભારી સચિવ સંજીવ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજન અને જિલ્લાના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ સંજીવ કુમારે બેઠક દરમિ
સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં રહેતા નાગરિકો માટે મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. વરાછા મેઈન રોડ પર માનગઢ ચોક જંક્શન પાસે આવેલી મુખ્ય પાણીની ડિસ્ટ્રિબ્યુશન લાઈનમાં મોટું લીકેજ સર્જાયું છે. આ લીકેજને કારણે લાખો લિટર પાણીનો બગાડ થતો અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ હિમાલયા મોલના પાર્કિંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1273 બોટલ દારૂ, એક કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.11,00,740 નો મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે,
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગે કુલ 4.60 કરોડ રૂપિયાના ખર્ચે બે મહત્વના માર્ગોને મંજૂરી આપી છે. આ કામગીરીથી જામજોધપુર અને લાલપુર તાલુકાના લોકોને સીધો લાભ મળશે. મંજૂર કરાયેલા માર્ગો પૈકી, 8.100 કિલોમીટર લાંબા બમથીયા-નાના ખડબા રોડના
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે 14 ડિસેમ્બરને રવિવારના રોજ વડોદરાના કીર્તિ સ્તંભ ખાતેથી સાડી ગૌરવ રન નીકળી હતી. જેમાં વડોદરા શહેરની 4,000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. બહેનોએ વિવિધ પ્રકારની સાડીઓ પહેરીને દોડ લગાવતા વડોદરા શહેરના રસ્તાઓ પર રંગબેરંગી દૃશ્યો જોવા મળ્યા હતા.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે તેના નોકરીદાતા, તેમની પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના મધરાત્રે બે વાગ્યે બની હતી. હુમલામાં ઘાયલ થયેલા ત્રણેયને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પાડલા
સૌરાષ્ટ્રની ધરા પર જળસંચયના અભિયાનને એક નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટના આંગણે ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને વિખ્યાત કથાકાર ડૉ. કુમાર વિશ્વાસના વ્યાસપીઠે તા. 15થી 17 ડિસેમ્બરે યોજાનાર વિશ્વની સર્વપ્રથમ ‘જલકથા’ પૂર્વે આજે રાજક
જામનગર જિલ્લામાં ચાલુ રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે કુલ 4,200 મેટ્રિક ટન યુરિયાનો સંગ્રહ છે. ખેતીવાડી વિભાગ, જામનગરે ખેડૂતોને યુરિયાની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ખેતીવાડી વિભાગ
રાજકોટમાં દિવ્યાંગતા મુક્ત ભારતની નેમ સાથે, પવિત્ર સંસ્થા પરમાર્થ નિકેતન (ઋષિકેશ) અને મહાવીર સેવા સદન (કોલકત્તા) દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના દિવ્યાંગજનોના જીવનમાં નવી આશા અને સહાય પૂરી પાડવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ બંને અગ્રણી સંસ્થાઓના સહયોગથી હાલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં કોઈપણ દબાણ ન થાય તેના માટે સીસીટીવી કેમેરા લગાવવા અને જો દબાણ હોય તો દૂર કરવા માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. જોકે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇ-વે પર પેલેડિયમ બિઝનેસ હબની બાજુમાં
ગીર સોમનાથ જિલ્લામાં ન્યાય પ્રક્રિયાને સરળ, ઝડપી અને લોકોપયોગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે તા. 13 ડિસેમ્બર, 2025ના રોજ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, ન્યૂ દિલ્હીના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હે
વલસાડ જિલ્લામાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદાલતમાં કુલ 13,239 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ₹20.17 કરોડથી વધુનું સમાધાન થયું હતું. વલસાડ જિલ્લા અદાલત અને તેની તાબા હેઠળની તમામ તાલુકા અદાલતોમાં આ લોક અદાલત યોજાઈ હતી. તેમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો
જામનગર LCB પોલીસે મોટરસાઇકલ ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹75,000ની કિંમતના ત્રણ ચોરાઉ મોટરસાઇકલ જપ્ત કર્યા છે. આ કાર્યવાહી જામનગર શહેર વિસ્તારમાં અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્
મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-1 અંતર્ગત આવેલા આંગણવાડી કેન્દ્ર નં.44ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ બાળકો સાથે સંવાદ કરી તેમના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હ
બાળ વિવાહ એક સામાજિક દૂષણ અને કુપ્રથા જેને સમૂળે નાબૂદ કરવા માટે સમગ્ર દેશમાં શરૂ થયેલાં “બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન”ને બોટાદ જિલ્લામાં વિશેષ ગતિ આપવા માં આવી રહી છે. અભિયાનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 27 નવેમ્બર 25થી 8 માર્ચ 26 સુધી 100 દિવસનું વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ
અકસ્માત કેસમાં જાણીતા એડવોકેટ અતુલ પટેલ મારફતે અરજી કરાઈ હતી. ચાર માસમાં જ વળતર અરજીનો નિર્ણય કરાયો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામના મૂળ વતની ગુણવંતભાઈ દેસાઈ તથા તેના પત્ની સંગીતાબેન ગુણવંત ભાઈ દેસાઈ ગત 1 ઓગસ્ટ 2025ના તેના સુરત મુકામે આવેલ ઘરેથી બંને દંપતી બાઈક લઈ
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં એક ગફલતભરી વાહનચાલનની ઘટના જીવલેણ સાબિત થઈ હતી. રહેવાસી મધુબેન પરમારનું ટ્રેક્ટર-ટ્રોલીની અડફેટે ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયા
શહેરમાંથી ભાવનગર-રાજકોટ નેશનલ હાઇ-વે 51 પસાર થાય છે. આ શહેરમાંથી રાજ્યના મોટા ભાગના નાના-મોટા શહેરો તરફ જતા-આવતા હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. સિહોર ટાણા ચોકડીથી દાદાની વાવ સુધીનો માર્ગ આમેય માત્ર કહેવા પૂરતો જ ફોર લાઇન માર્ગ છે. આથી આ માર્ગ પર લારી-ગલ્લા અને કેબિન હટાવ
ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા એક જાહેરનામા દ્વારા ફિક્સ પગારમાં કામ કરતા અધ્યાપક સહાયક કે જેઓ બિનસરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયક તરીકે કામ કરે છે તેમને માટે એક લાંબા ગાળે રાહતના સમાચાર આપ્યા છે. જેમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે ફિક્સ પગારના પાંચ
સરદારનગર સ્થિત નંદાલય હવેલી પર 13 ડિસેમ્બર શનિવારે શ્રીમદ પ્રભુચરણ ગુસાંઈજી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય ગોસ્વામી 108 નવનીતલાલજી મહારાજની આજ્ઞા તથા પૂજ્ય ગોસ્વામી 108 આનંદબાવાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આયોજન
અલગ અલગ રાજ્યોમાં સમન્વય પોર્ટલ પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદોના આધારે શહેર પોલીસે કાર્યવાહી કરી હતી અને સાયબર ઠગાઈના નાણાંના વ્યવહાર સાથે સંકળાયેલા બે શખ્સોને ભાવનગર શહેર માંથી ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને શખ્સો સાયબર ગુનાહિત ગેંગ માટ
ભાવનગર જિલ્લાના વ્યાજખોરના ત્રાસથી એસિડ પી લેવાની વધુ એક ઘટના નોંધાઈ છે. આ ઘટના મુજબ સિહોર તાલુકામાં રહેતા રવિભાઈ કાળુભાઈ નૈયા એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સાતેક વર્ષ પહેલા તેમના ઘરમાં દવાખાના નો અચાનકથી ખર્ચ આવતા તેમની સાથે જ કડિયા કામ પર જતા જગદીશ જેન્તીભાઈ સોલંક
વર્ષ-2004માં જી.ઈ.બી.ના પુનઃગઠનના બાદ જી.યુ.વી.એન.એલ. દ્વારા રાજ્યમાં વીજળીના ઉત્પાદન, સંક્રમણ અને વિતરણની કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે ભાવનગર સહિત 11 જિલ્લામાં ગુડગાંવ (હરિયાણા) અને દિલ્હીન

29 C