પારડી પોલીસે દમણથી સુરત તરફ લઈ જવાઈ રહેલા રૂ. 11.76 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને DySP એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. PI
રાણપુરના જાળીલા ગામના સગીરની હત્યાના મામલે રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ બોટાદની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત અને અનુસૂચિત સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સમાજે સગીરનો મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. મંત્રી પ્રદ્યુમન વાજા સૌપ્રથમ જાળીલા ગામે પહોંચ્યા
રાજકોટ મહાપાલિકાની સ્થાપનાની 52મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આગામી તા.19ના રોજ રાત્રે 8 કલાકે ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, ઓપન એર થીએટર, રેસકોર્ષ ખાતે યોજાશે, જેમાં સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા
દિલ્હીમાં થયેલા આતંકી હુમલા બાદ વડોદરા શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને શહેરના સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા અંગેની બેઠકો અને સિક્યુરિટી ઓડિટ કરવામાં આવી રહ્યું છે. આજે વડોદરા શહેરમાં આવેલ ONGC કેમ્પસમાં વડોદરા શહેર પોલીસ કમિશનર અને તેમની ટીમે ONGCના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ONGCન
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત, બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) આગામી ચાર દિવસ મતદાન મથકો પર હાજર રહેશે. આ BLOs 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી મતદારોના પ્રશ્નોના નિરાકરણ અને માર્ગદર્શન માટે ઉપલબ્ધ રહેશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે, જેના પગલે ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. જિલ્લાના પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજાના આદેશથી મદ્રેસાઓ, મસ્જિદો અને સંવેદનશીલ સ્થળોએ સઘન ચકાસણી શરૂ કરવામ
વર્ષ 2023માં અમદાવાદના બાપુનગર પોલીસ મથકે કિશન ઉર્ફે રાહુલ ચડ્ડી પટણી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા જજ સમીર.આર.સાંગાણીએ સરકારી વકીલ હિમાંશુ.આર શાહની દલીલો, સાક્ષીઓ તેમજ પુરાવા તપાસીને આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. છરી
વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત વીશાલ્ય ફાર્મા કેમ કંપનીમાં મંગળવાર રાત્રે સાડા બે વાગ્યે થયેલા ભયાનક બ્લાસ્ટમાં ત્રણ કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે 23 જેટલા અન્ય શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આજ રોજ ભરૂચ શહેરના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાન ચૈતર વસાવા પાર્ટીના ક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિઝાઈન ઈન ઈન્ડિયા, ડિઝાઈન ફોર ધ વર્લ્ડના સૂત્રની પહેલ કરી છે. આ દૂરંદેશી આહ્વાનને અનુરૂપ અને પ્રધાનમંત્રીના ડિઝાઇન ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવા માટે, અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના ડિરેક્ટર ડૉ. અશોક મ
રાજકોટ શહેર PCB ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે કાલાવાડ રોડ ઓવરબ્રિજ નીચે આવેલ પે એન્ડ પાર્કીંગમાંથી ટોયોટા કારની પાછળની સીટમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂની હેરફેર કરતા પરેશ ભરત જોગી (ઉ.વ.38) ને પકડી પાડી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 88 બોટલ કબ્જે
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા પોલીસ મથકે નોંધાયેલા ગેંગ રેપના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપીની જામીન અરજી એડીશનલ સેશન્સ જજ એચ.એન. વકીલ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. મામલાની વિગતો મુજબ, આરોપીઓ રાજાબાબુ ઉદમેલ
15મી નવેમ્બરના રાજકોટ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઇને શહેરના હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ યોજાશે. જેમાં 9.71 કરોડના વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે અને આદિવાસી સમૂહો તેમની પારંપરિક વેશભૂષામાં ધારણ કરીને આવશે. વહ
રાજ્યના માર્ગો, ધોરીમાર્ગો અને શહેરોના રોડ-રસ્તાની ગુણવત્તા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં દિશાનિર્દેશ આપ્યો કે, “ક્વોલિટીમાં કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહીં.” શહેરોના રોડ-રસ્તાની હાલત વિશે માહિતી આપીગાંધીનગરમાં
વિશ્વ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવનું વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓએ સ્વાગત થઈ રહ્યું છે. રાધા યાદવ આજે એલેમ્બિક ગ્રાઉન્ડ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રમુખ પ્રણવ અમીનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રણવ અમીને રાધા યાદવની સિદ્ધિઓની
પોરબંદરમાં માધવપુના દરિયાકાંઠે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો - ભારતીય નૌસેના, ભારતીય થલસેના અને ભારતીય વાયુસેના દ્વારા શરૂઆતમાં સંયુક્ત રીતે 'ટ્રાઇ-સર્વિસીસ કવાયત (TSE-2025) - ત્રિશૂળ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં ભારતીય નૌસેનાએ મુખ્ય સેવા તરીકેનુ
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દર વખતે લોકોને એટલો રસ નથી હોતો, જેટલો આ વખતે છે. આ વખતે રસ હોવાનાં ત્રણ કારણો છે.નીતિશ કુમારની ભૂલવાની બિમારીના કારણે તે 10મી વાર CM બનશે કે નહિરાહુલ-તેજસ્વીએ સાથે મળીને મહાગઠબંધનમાં એડી ચોટીનું જોર લગાવ્યું છેપ્રશાંત કિશોરની નવી પાર્ટીનું શું થશ
સુરેન્દ્રનગર જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી GOG-Robust યોજના (અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક) અંતર્ગત વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે અંદાજિત રૂ. 60 કરોડના ખર્ચે થનારા આ અંડ
સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ સેલે વ્હોટ્સએપ દ્વારા બનાવટી ડિજિટલ ટ્રાફિક ઇ-ચલણની APK ફાઇલ મોકલીને મોબાઇલ ફોન હેક કરી ઓનલાઇન નાણાં પડાવવાના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વધુ એક મુખ્ય આરોપીને ધનબાદ ઝારખંડ ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરતના એક નાગરિક સાથે રૂ. 7,54,000ની છેતરપિંડી
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ત્રણ ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે. હેબતપુર, મકરબા અને સતાધાર એમ ત્રણ જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે. ત્રણેય ઓવરબ્રિજમાં 75 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી ફ
RSSની શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં સંઘની શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે, જેનો આજે ત્રીજો દિવસ છે. RSSની 100 વર્ષની ભૂમિકા પર પ્રદર્શની અને મલ્ટિમિડીયા શોનું આયોજન કરવામાં આવ્યું છ
પાટણ જિલ્લામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાટણ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉજવણીના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવા
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)એ કેન્દ્ર સરકારના 'હાઉસિંગ ફોર ઓલ'ના મહત્ત્વકાંક્ષી મિશનને ગાંધીનગર શહેરમાં સાકાર કરવા માટે એક મોટી જાહેરાત કરી છે. કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાએ 'PM આવાસ યોજના (શહેરી) 2.0'નો અમલ શરૂ કર્યો છે. આ યોજના તા. 1 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં
ભરૂચ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત મતદારયાદી શુદ્ધિકરણની કામગીરી તબક્કાવાર ચાલી રહી છે. હાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ઘરઘર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં મતદારોના નામ, સરનામા અને અન્ય વિગતોનું પ્રમ
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજરોજ આણંદની મુલાકાતે આવ્યાં છે. જગદીશ વિશ્વકર્માએ સૌપ્રથમ વલાસણ સ્થિત મેલડી માતા મંદિરમાં અને ત્યારબાદ આણંદ શહેરમાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ અંબાજી માતાના મંદિરમાં દર્શન કરી, આશીર્વાદ મેળવ્યાં હતા
મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા ઓપરેશન કિચન અંતર્ગત ફૂડની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આજે આંબલિયાસણ સ્ટેશનમાં પણ ખાણીપીણીની દુકાનો અને પાણીપુરીની લારી પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન ચટણી અને બટાકાના જથ્થાનો સ્થળ નાશ કરવામાં આવ્યો હતો. ચટણી અ
વડોદરાની સયાજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગમાં ભૂતપૂર્વ વિધાર્થી અને ભારતીય ટીમના ભૂતપૂર્વ ફિઝિયોથેરાપિસ્ટ ડો અલી ઈરાનીએ મુલાકાત લીધી હતી. તેઓએ અભ્યાસ કરતા વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડોદરાની સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોર
રાજકોટનાં કાલાવડ રોડ પર જડુસ ચોક નજીક આવેલી પાનની દુકાન પાસે આજે મીની ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનામાં વૃદ્ધ દંપતી સહિત 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ બનાવમાં ખુદ દુકાનદાર પણ ઘાયલ થયો છે. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ દંપતીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્
ગાંધીનગર ઈન્ફોસિટી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ઠગ દંપતીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી શહેરના વેપારીઓ પાસે રોકાણ કરાવી મોટાપાયે છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધીમાં નિવૃત નાયબ સચિવના પુત્ર-પુત્રવધૂએ વેપારીઓને ગુ
શહેરના પશ્ચિમ વિસ્તારમાં શીલજ, હેબતપુર, ભાડજ સહિતના વિસ્તારોમાં મૃતક ની અંતિમ વિધિ માટે થલતેજ સ્મશાન સુધી લોકોને આવવું પડતું હતું. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને શીલજ વિસ્તારમાં રૂ.16.17 કરોડના ખર્ચે શીલજ સ્મશાન બનાવ્યું છે. આગામી એક અઠવાડિયામાં સ્મશાન મૃતકો ની અંતિમ વિધિ મ
રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 16થી 22 નવેમ્બર દરમિયાન એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં 16થી 19 નવેમ્બર દરમિયાન એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભા દીઠ પદયાત્રા કરવામાં આવશે. જ
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 13મા 'ઇનોવેશન વિથ ઇમ્પેક્ટ એવોર્ડ્સ' સમારંભમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ - DGVCLને એકસાથે ચાર પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. દેશભરની ખાનગી તેમજ સરકા
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગરમાં AMC સ્લમ ક્વાર્ટર્સની ગેલેરીનો ભાગ ધરાશાય થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતાં બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. 10 થી 15 લોકો ક્વાર્ટર્સ
સુરેન્દ્રનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળાના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભ 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાની કબડ્ડી ટીમે તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયન બની છે. આ પહેલા થોડા દિવસો પૂર્વે આ જ શાળા
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે હાઇવે પર કતલખાને લઈ જવાતી બે ભેંસોને બચાવી લેવામાં આવી છે. આશરે રૂ. 60,000ની કિંમતની આ ભેંસોને દેવગઢ બારિયાથી દાહોદ કતલખાને લઈ જવાઈ રહી હતી. પોલીસે પીકઅપ ગાડીના ચાલકની ધરપકડ કરી છે. મોટીવાવ ગામના જશુ ગણાવાને ગઈકાલે સાંજે બાતમી મળી હતી કે, એક પીકઅપ બો
કાશ્મીરથી આવેલા 5 શંકાસ્પદને SOGએ ઝડપ્યા ગત 10 નવેમ્બર, 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વચ્ચે આજે જૂનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓ
આણંદ જિલ્લાના ઉમરેઠમાં રતનપુરા ચોકડી પાસે આવેલી બંધન બેંકમાં ચોરીનો પ્રયાસ થયો છે. તસ્કરો બેંકનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા, પરંતુ લોકર ન તૂટતાં તેઓ ચોરી કર્યા વિના જ ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, તસ્કરોએ બેંકમાં પ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું 13થી 25 નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય દ્વારા પુસ્તકાલયના સભાસદોની સંખ્યામાં વધાર
બહિયલ વિવાદ કેસમાં આરોપી મોહમ્મદ આદિલ કુરેશી અને અહમદ હસન કુરેશી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ચાર્જશીટ પહેલા જામીન અરજી ફાઈલ કરવામાં આવી હતી. જેને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દેવાનું વલણ ધરાવતા આ અરજી પરત ખેંચવામાં આવી હતી. કેસને વિગતે જોતા તાજેતરમાં ગાંધીનગરના બહિયલ ગામમાં બહ
ગુજરાતનો મીઠા ઉદ્યોગ ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદને કારણે મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદનમાં અંદાજે 25% જેટલો ઘટાડો થવાની સંભાવના છે, જે મીઠા ઉત્પાદકો અને અગરિયાઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. રણની જમીનમાં બ્રાઇનનું પ્રમાણ સ
પોરબંદરના યુવાન શિવમ ગોહેલે અમદાવાદ ખાતે વર્લ્ડ પાવરલિફ્ટિંગ ઈન્ડિયા એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત અન્ડર-૧૮ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 'ચેમ્પિયન ઓફ ચેમ્પિયન'નું બિરુદ મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ પોરબંદર ખારવા સમાજ દ્વારા શિવમ ગોહેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્મા
ગુજરાતના સ્ટાર પેડલર 25 વર્ષીય માનવ ઠક્કરની કારકિર્દીમાં વધુ એક યશકલગી ઉમેરાય છે. સુરતના યુવા ટેનિસ ખેલાડીએ વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં ટોપ-35માં સ્થાન મેળવી વિશ્વ ફલક પર દેશ-રાજ્યનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ટોપ-35માં સ્થાન મેળવનાર માનવ ત્રીજો પુરુષ ખેલાડી અને પાંચમો ભાર
રાજકોટમાં પીપળીયા સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી કચરો વીણાવવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થતા શિક્ષણ જગતમાં ચિંતા વ્યાપી છે. ભણશે ગુજરાતના મોડેલને ફેઈલ કરતા આ વીડિયોમાં ત્રણથી ચાર વિદ્યાર્થીઓ કચરાની ડસ્ટબિન લઈને જતા નજરે પડે છે. વિદ્યાર્થીઓને અભ્યાસને બદ
ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર શહેરમાં કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા જયેશ પ્રજાપતિની ધરપકડ કરી છે, જ્યારે દિલ્હીના એક મુખ્ય સહભાગીને વોન્ટેડ જા
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા JIOના મોબાઈલ ટાવરમાંથી અજાણ્યો વ્યક્તિ 5Gનું કાર્ડ કાઢી ગયો હતો જેના કારણે ટાવર બંધ થઈ ગયું હતું. એસ્ટેટ મેનેજરે આ અંગે તપાસ કરતા કાર્ડ ગાયબ હતું જેથી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જુહાપુરામાં રહેત
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહિત 17 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અગાઉ 4 આરોપીની ધરપકડ કર્યા બાદ આજ
પાટણ જિલ્લામાં નવીન કલેક્ટર કચેરીના બાંધકામ માટે સરકારે વર્ષ 2023-24 ની નવી બાબતની જોગવાઈ હેઠળ રૂ. 2269.66લાખની વહીવટી મંજૂરી આપી છે. આ મંજૂરી 15 મે, 2023ના પત્ર દ્વારા આપવામાં આવી હતી. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, પાટણ દ્વારા 2 એપ્રિલ, ૨૦૨૫ના રોજ મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીન
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઉમરગામના નારગોલ ગામના માંગેલવાડ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિક પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ), ગાંધીનગર તેમજ પોલીસ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં જીતુભા રાણા નગરપાલિકા ભવન નજીક રૂ. 5.12 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા સરકારી કુમાર છાત્રાલયનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અધ્યતન છાત્રાલય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેવા-જમવાની સુવિધા પૂરી પાડશે. આ છાત્રાલયમાં 100 વિદ્ય
કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં તાજેતરમાં જિલ્લા ભૂસ્તર તંત્રના મહિલા અધિકારી દેવયાનીબા જાડેજા સહિતની ટીમને ધાક ધમકીઓ આપી ભયનો માહોલ ઉભો કરી ભૂમાફિયાઓએ રેતી ખાલી કરીને ડમ્પર છોડાવી ફરાર થઈ જવાની ઘટનાના પગલે હવે ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્રે ગેરકાયદેસર ખનિજ વહન પ
અમરેલી જિલ્લામાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે અંદાજિત રૂપિયા 10.84 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યોમાં વાંકિયા, ચક્કરગઢ અને ગીરીયા સહિતના વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત વાંકિયા-ચાંદગઢ વચ્ચેના
AMCની ઇજનેર ખાતાની સહાયક ટેક્નિકલની ભરતી કૌભાંડમાં AMC હેડક્લાર્ક પુલકિત સથવારાનું નામ ખુલતા AMCએ અગાઉ યોજાયેલી ભરતીઓ માટે તપાસ કમિટીની રચના કરી હતી. જેમાં 8 લાયકાત વગરના ઉમેદવારો પસંદ થયા હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે પુલકિત સથવારા સામે બીજી ફરિયાદ AMCએ કારંજ પોલીસ મથકે નોધા
સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતી જી. ડી. ગોએન્કા સ્કૂલ પાસે કે. એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક 16 ઓક્ટોબરની મોડીરાતે 'VIPની દારૂ મહેફિલ' શરૂ થાય એ પહેલાં જ અલથાણ પોલીસે દરોડો પાડતાં માહોલ ગરમાયો હતો. ત્યારે હવે ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધી છે. અલથાણ પોલીસ દ્વાર
મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા બોરીયાવી ગામ પાસે સાગર સૈનિક સ્કૂલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 20 વિઘા જમીનમાં ડેરીના સ્થાપક મોતીભાઈ આર. ચૌધરીના નામથી સાગર સૈનિક સ્કૂલ બનાવવામાં આવી છે અને આ મોતીભાઈ આર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલમાં 750 જેટલા વ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર જિલ્લામાં બે દિવસીય એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા પોરબંદર અને કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં અનુક્રમે 15 અને 16 નવેમ્બર, 2025ના રોજ યોજાશે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સ્વદેશીનો સંદ
વડોદરા શહેરમાં છેલ્લા 18 દિવસમાં ચેઇન સ્નેચિંગ, ઘરફોડ ચોરી અને વાહન ચોરી જેવા ગુનાઓ આચરનાર 4 રીઢા આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને 1.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ મુદ્દામાલના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતાવડો
જૂનાગઢ જિલ્લા જેલમાં ગુજસીટોક હેઠળ કેદ કુખ્યાત બુટલેગર ભગુ ઉકાભાઈ જાદવ દ્વારા ઉનાના ધારાસભ્ય કાળુ ચનાભાઈ રાઠોડને સંબોધીને એક પત્ર લખવામાં આવતા રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો આવ્યો છે. દારૂના ધંધાના હિસાબ સ્પષ્ટ કરવાના વિષય સાથે લખાયેલા આ પત્રમાં ધારાસભ્ય પર
સોમનાથમાં આજે 13 નવેમ્બર 1947ના ઐતિહાસિક દિવસની યાદ તાજી કરવામાં આવી હતી. આ દિવસે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ પધાર્યા હતા. તેમણે મંદિરના જીર્ણ અવશેષો જોઈ સમુદ્રજળ હાથમાં લઈને સોમનાથ ધામના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને આજે 79 વર્ષ પૂર્ણ થતા શ્રી સોમનાથ ટ્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોને સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલ
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના મેલાસણા ગામમાં 500થી વધુ જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણમાં પેન્ટ-શર્ટ, સાડી-બ્લાઉઝ, પંજાબી ડ્રેસ અને બાળકોના કપડાંનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમનું સંચાલન રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, શરદ જાદવ, વિ
હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા 11 અને 12 નવેમ્બર, 2025ના રોજ ક્રિએટર્સ સંગા ઇન્ફ્લુએન્સર્સ મીટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં સકારાત્મકતા, જાગૃતિ અને સર્જનાત્મક જવાબદારી વધારવાનો હતો. દેશભરના 50થી વધુ લોકપ્રિય ડિજિટલ ક્રિએટર્સ, કલાક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં માલ પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીની બેઠક મળી હતી. જેમાં પરીક્ષા ચોરી કરતા વિદ્યાર્થીઓને કડક સજા ફટકારવામાં આવી હતી. 14 વિદ્યાર્થીઓ આ કમિટી સમક્ષ હાજર રહ્યા હતા, જેમાં ચિઠ્ઠી, કૌટિલ્યનું પેજ, ઘરેથી લાવેલા મટીરીયલમાંથી ચોરી કરતા 13 વિદ્યાર્થી
વસ્ત્રાલ સ્થિત શ્રી શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થી હર્ષિલ પટેલે ખેલ મહાકુંભ 2025માં જિલ્લા કક્ષાની અંડર-17 સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ હર્ષિલની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિના સન્માનમાં શાળામ
ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનો ઉપયોગ શ્વાનોના ખસીકરણ માટે કરવામાં આવશે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ક
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ (i-Hub) અને રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે એક સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોગ્રામ માહિતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર શનિવાર, 15 નવેમ્બર, 2025 ના રોજ બપોરે 2:45 થી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દે
સિલ્વર ઓક યુનિવર્સિટીના ફાર્મસી સ્કૂલમાં ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સહયોગથી ઇન્ટાસ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના અધિકારીઓ, યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હ
પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીઝ મુવમેન્ટ (PSSM) અમદાવાદ દ્વારા સંસ્થાના પ્રણેતા બ્રહ્મર્ષિ પિતામહ પત્રીજીના જન્મોત્સવ નિમિત્તે શાકાહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી 11 નવેમ્બર 2025 ના રોજ સવારે સાબરમતી ગાંધીઆશ્રમથી ઇન્કમટેક્સ નવજીવન ટ્રસ્ટ સુધી યોજાઈ હતી. આ રેલીમા
વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારની ખાસ મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામની ટીમ મુલાકાતે આવી હતી. જ્યાં સગર્ભા માતાઓ અને બાળકોની હોસ્પિટલ તરફથી આપવામાં આવતી સેવા સારવારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ ટીમે પ્રથમ ઓપીડી અને ત્યારબાદ ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગમાં ન
રાજકોટની હૃદય સમાન ગણાતી તેમજ ઐતિહાસિક વારસો ધરાવતી સર લાખાજીરાજ માર્કેટને આધુનિક બનાવવાના હેતુસર આખરે સીલ કરવામાં આવી છે. અતિ જર્જરિત બનેલી આ માર્કેટનાં રિનોવેશન માટે તેને બંધ કરવા મનપા દ્વારા લાંબા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. વેપારીઓનાં ભારે વિરોધ બાદ મનપા તંત
પાટણ જિલ્લાના ખેલ મહાકુંભ અંતર્ગત સરસ્વતી તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં કાંસાની શ્રી એસ.પી.ઠાકોર સર્વોદય વિદ્યાલયની ધોરણ 9ની વિદ્યાર્થીની ઠાકોર કાજલબેન ઉદાજીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિજય સાથે તેણે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. આ સ્પર્ધા વાયડ ખાત
દિલ્હીમાં થયેલા તાજેતરના બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લઈને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને, ભાડા કરાર વગર મકાન, દુકાન કે અન્ય એકમો ભાડે આપનારા મકાન-માલિકો વિરુદ્ધ પોલીસે ઝુંબેશ ચલાવી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વા
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર રાંધણ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે ગેસ રિફિલિંગ માટે વપરાતા સાધનો અને ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. SOG શાખાની ટીમે દરેડ વિસ્તારમાં આવેલા એક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેથાપુર ગામના પટેલવાસમાં ગુરુવારે વહેલી સવારે એક ઘરમાં ગેસ ગળતરના કારણે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઘરનો સરસામાન વેરવિખેર થઈ ગયો હતો અને ઘરના માલિક સામાન્ય રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ અને FSLની ટીમ સ્થળ પર
દાહોદ કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જનજાતીય ગૌરવ દિવસ અને યુનિટી માર્ચ કાર્યક્રમના સુચારૂં આયોજન માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે ભાજપ છોડ્યા બાદ હવે નવો પક્ષ બનાવવાની જાહેરાત કરી છે, જેને લઈને તેઓ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી. આ સમયે મધુ શ્રીવાસ્તવે મી
અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોસાયટીના બંધ મકાનમાં દિવાળીના સમયે 15 લાખના દાગીના અને રોકડાની ચોરી કરનાર 3 ચોર ઝડપાયા છે. ચોર દિવસે ઝાડ કાપવાના બહાને આવતા હતા અને ટાર્ગેટ તૈયાર કરીને રાતે ઘરમાંથી લાખોની ચોરી કરતા હતા. નવરંગપુરા પોલીસે ચોરીના આરોપીની ધરપકડ કરી 11 લાખનો મુદ્દા
મોરબીના નવલખી રોડ પર રેલવે ટ્રેક નજીક ભરાયેલા પાણીના ખાડામાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.
ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની ઉજવણી 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ખાતે આજે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની જિલ્લા કક્ષાની ઉજવણી યશવંતરાય નાટ્યગૃહ ખાતે મેયર,કમિશનર, ડીડીઓ, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભવોની ઉપસ્
વડોદરા નજીક આવેલ કુંઢેલા ગામ પાસે આવેલ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ આગામી તારીખ 15 નવેમ્બરના રોજ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ચાન્સેલર ડૉ હસમુખ અઢિયા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ દીક્ષાંત સમારોહમાં ક
ભચાઉ તાલુકાના નવાગામ પાસે આવેલા એક ખાનગી એકમ સામે સ્થાનિક શ્રમિકો અને કારીગરોએ પગાર વધારો તથા યોગ્ય મજૂરી ચૂકવવાની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. આ એકમમાં છૂટક અને માસિક વેતન પર કામ કરતા આશરે 400 જેટલા કામદારો હડતાળ પર ઉતર્યા છે. કામદારોએ જણાવ્યું કે, જ્યાં સુધી કંપની
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને શહેરમાં આવેલા અલગ અલગ જગ્યા પરના ટીપી રોડને ખોલવાની તેમજ રોડ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર વોર્ડમાં આવેલા બાપુનગર ઈન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ સુધીના 18 મીટરના
ગુજરાતમાં મતદાન યાદી સઘન સુધારણાની કામગીરી માટે શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. બીજું શૈક્ષણિક સત્ર 144 દિવસ ચાલવાનું છે. જેની સામે શિક્ષકોને 90 દિવસ સુધી મતદાન યાદી સઘન સુધારણાની કામગીરીમાં લગાડી દેવામાં આવ્યા છે. એમાં પણ જો શિક્ષકો BLOની કામગીરીમાં હાજર ના થાય તો ધરપ
ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન અંગે ખેડૂતોને સહાય ચૂકવવા માટે કરવામાં આવી હતી. તેમણે પંચમહાલ જિલ્લાના ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે કમોસમ
જૂનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓની પૂછપરછ કરી છે. તેમને વધુ પૂછપરછ માટે જૂનાગઢ SOG ખાતે લાવવામાં આવ્યા છે. આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ઉના તાલુકાના નવાબંદરમા
આવતીકાલે, એટલે કે 14 નવેમ્બર, વિશ્વભરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે મનાવવામાં આવશે. રાજ્યમાં ડાયાબિટીસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને યુવાનોમાં આ રોગ ચિંતાજનક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ડાયાબિટીસની હાલની પરિસ્થિતિ વિશે અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના
હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ વિસ્તારમાં એક કારમાંથી 27 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સો કારનો કાચ તોડી રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,
પાટણ શહેરના નવા બની રહેલા બસ સ્ટેશનના ગેટ નજીકથી એક ગાંઠ મળી આવી છે. જેને પગલે તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાને પગલે શહેરમાં ચર્ચા જાગી છે. પાટણ 'મેડિકલ નગરી' તરીકે જાણીતું છે, પરંતુ બાયોમેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલના કિસ્સાઓ સામે આવતા રહે છે. બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં અને
બોડેલી તાલુકાના જબુગામ પાસે ગત રાત્રે એક દારૂ ખેપિયાએ બાઈક સવાર દંપતીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચી હતી અને બાઈક પર ભરેલો દેશી દારૂ રોડ પર ઢોળાઈ ગયો હતો. માહિતી અનુસાર, જબુગામ પાસેથી એક દંપતી બાઈક પર પસાર થઈ રહ્યું હતું. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહે
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલા સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલ્યાકરની ફાર્મા કેમ કંપનીમાં ગઈ રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ભયાનક બોઇલર બ્લાસ્ટ થતાં ઉદ્યોગ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં બે શ્રમિકોના મોત થયા છે, જ્યારે 24 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા
સુરત સબ ઝોનલ ઓફિસના અમલીકરણ નિયામક (ED) એ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડના કેસના સંદર્ભમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ રૂ. 81 લાખની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. સુરત પોલીસના ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા કમલેશ જરીવાલા અને અન્ય લોકો સામે IPC, 1860ની વિવિધ
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના નિર્દેશ મુજબ, ભીલાડ પોલીસે દસ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહી વાપી DySP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ ભીલાડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. પવારના નેતૃત્વમાં કરવામાં આવી હતી. પોલીસ ટીમે બાતમીના આધારે વ

29 C