મોટા વરાછા સ્થિત પાયોનીયર વિદ્યાસંકુલમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી. શાળાના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ સાવલિયા, માતૃ પ્રવાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિદ્યા ભારતીના પૂર્ણકાલીન કાર્યકર્તા રાજેશભાઈ કાસુન્દ્રાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણી અંતર્ગત મહાદેવ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વપરાશ પરવાનગી (BU) મેળવ્યા સિવાયની હોસ્પિટલોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના બોપલ સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી 9 જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે. ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારથી ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની અનેક ફ્લાઈટ્સમાં ડીલે થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ડીલેને કારણે નારાજ થયેલા મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ઇન્ડિગોની ત
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત સ્વ સહાય જૂથની મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. UCD-NULM વિભાગ દ્વારા મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓ, કાયદાઓ, યોજનાઓ અને નાણાકીય સાક્ષરતા અંગે શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વાનગી સ્પર
એરલાઇન્સ કંપની ઇન્ડિગોની બેજવાબદારી નો વધુ એક કિસ્સો સુરત ખાતે બન્યો છે. બે-બે ફ્લાઈટ એક જ દિવસમાં કેન્સલ થવાના કારણે 35 થી વધુ મુસાફરો સુરત એરપોર્ટ પર રઝળી પડ્યા હતા. જેમાં ગર્ભવતી મહિલા, નાના બાળકો, રેલવે નો પરીક્ષાર્થી સહિતનાનો સમાવેશ થાય છે. સાંજે ગયેલા આ મુસાફરો રાત્રે 12
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના અરસાણા ગામે એક શ્રમિક મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશથી મજૂરી અર્થે આવેલી આ મહિલાની આ ચોથી ડિલિવરી હતી. ડિલિવરી દરમિયાન બાળકનું ગળું નાળમાં ફસાઈ ગયું હતું, પરંતુ 108 ના EMTએ 'ટુ-ફિંગર મેથડ'નો ઉપયોગ કરીને બાળક
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામે મંગળવારે સાંજે નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 32 વર્ષીય વિમલ જશવંતભાઈ નાયકા ઘાયલ થયા હતા, જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. નવેરી ગામ, મંદિર ફળીયા ખાતે રહેતા વિમલ નાયકા બગવાડા ખાતેના ફ
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈ ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે. ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ટ્વીટ કરી રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે. ટ્વિટમાં લખ્યું છે કે, દેશમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ સરેરાશ 4 ટકા છે તેની સામે ગુજરાતમ
જામસાહેબની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમની આજની અને આગામી પાંચ દિવસની તમામ એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. આ અંગે સંબંધિત વ્યક્તિઓને જાણ કરવામાં આવી છે. જામસાહેબે આ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. હવે પછી મંગળવારથી શુક્રવાર સુધી સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4
વલસાડ શહેર અને જિલ્લામાં બુધવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે મંગળવાર જેટલું જ રહ્યું છે. હવામાન વિભાગના મતે, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જિલ્લામાં સૌથ
ભરૂચ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને 21 ડિગ્રી નોંધાયું છે. આ ઘટાડાને કારણે વહેલી સવારે અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હતું, પરંતુ તાપમાનમાં ઘટાડો થતાં સવારના સમયમાં ઠંડી
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને સેશન્સ કોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી છે. આ કેસમાં આરોપી જયેશ ભુપતભાઈ ઠાકરને એક વર્ષની જેલ અને ₹6,45,000 નો દંડ ભરવાનો આદેશ અપાયો છે. મોરબીમાં મહેશ હોટલ-ઠાકર લોજનો ધંધો કરતા જયેશ ઠાકરે સોસાયટીમાંથી લોન લી
પાટણના અનાવાડા વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપી ભરવાડ મેરાભાઈ ઉર્ફે બલાભાઈ રાજાભાઈ (ઉંમર 55, રહે. અનાવાડા, તા. પાટણ)ની નિયમિત જામીન અરજી પાટણની સેશન કોર્ટના જજ પ્રશાંત એચ. શેઠે ફગાવી દીધી છે. સરકારી વકીલ શૈલેષભાઈ એચ. ઠક્કરે આરોપીની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. તે
અમદાવાદના ઘી કાંટામાં આવેલા ગારમેન્ટ બજારમાં હોલસેલ શર્ટની દુકાનમાં કામ કરતો કારીગર જ ગોડાઉનમાંથી શેઠની જાણ બહાર 1496 ચોરી કરીને લઈ ગયો હતો.આ અંગે શેઠને બીજા વેપારી મારફતે જાણ થતા તપાસ કરી હતી. ત્યારે સીસીટીવીમાં કારીગર જ શર્ટ ભરેલું કાર્ટુન લઈ જતો દેખાયો હતો. આ અંગે શેઠે કાર
સાબરકાંઠા SOG ટીમે તલોદમાંથી એક યુવકને 60 ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીનું નામ સચિન લક્ષ્મણપ્રસાદ જયસ્વાલ (ઉ.વ. 20) છે, જે તલોદની ગોકુલનગર સોસાયટી, જુના બળીયાદેવ મંદિરની પાછળ રહે છે. તે
સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સુરત વિસ્તારના ઝડપી શહેરીકરણ અને ભવિષ્યની વિકાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. SUDA વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલ કુલ આઠ સૂચિત મુસદ્દારૂપ ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ - ટી.પી. સ્કીમ્સને ગુજરાત ટાઉન પ્લાનિંગ
ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. તાજેતરમાં, ગોધરા શહેર અને ભામૈયા વિસ્તારમાં એક જ દિવસમાં 11 લોકોને રખડતા શ્વાનોએ બચકા ભર્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ભુરાવાવ વિસ્તારની સોસાયટીઓ, કલાલ દરવાજા, નગરપાલિકા રોડ, ચિત્રા
વડનગર પોલીસે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે સુંઢિયા ગામ નજીકથી ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક શખ્સને દબોચી લીધો છે.અગાઉ પણ પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપ્યો હતો.સમગ્ર કેસમાં પોલીસે ચાઈનીઝ દોરીના 720 નંગ રીલ સાથે એક શખ્સને ઝડપી વધુ તપાસ આદરી છે. ચાઈનીઝ દો
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા કેનાલથી જલાનગર જવાના માર્ગ પર દીપડો આવ્યો હોવાની વાત મળતાં ગ્રામજનો સ્થળ પર ગયા હતા. જ્યાં અચાનક ઝાડીમાંથી આવેલાં દીપડાએ ટોળા પાછળ દોટ મારી હતી, જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. દીપડાએ અચાનક હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક ય
હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો તો અમુક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો. ગઈકાલે નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામે બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનન ઝડપાયું છે. ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમે દરોડો પાડી ₹35 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. બોટાદ કલેક્ટરની સૂચના અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ચા
વડોદરા એરપોર્ટ પર આવનાર મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7.20 કલાકે આવે છે, જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી છે. ફલાઇટ રદ થતા મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. 6E-5126/6087 મુંબઈ વડોદરા મુંબઈની ફલાઈટ
ભાવનગરના કાળુભા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગી છે. જેના કારણે અનેક દર્દીઓ હોસ્પિટલમાં ફસાયા છે. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યું છે અને દર્દીઓનું રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
કચ્છ જિલ્લાના ભચાઉમાં આજે વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં એકની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ટ્રકે પાછળથી ટેમ્પોને ટક્કર
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના કલાકારોના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. મેનેજર સમીર રામજીભાઈ વિસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે. ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્ર
સુરેન્દ્રનગર SOGએ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા આરોપી બળદેવ જશાભાઈ ભરવાડને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર હતો. તેને આણંદ જિલ્લાના મોગર ગામ પાસેથી પકડવામાં આવ્યો હતો. બળદેવ ભરવાડ વઢવાણ પોલીસ સ્ટેશનના ગુના નંબર ૯૩/૨૦૧૪, IPC કલમ ૩૦૨ હે
પાટણ નગરપાલિકાએ શહેરની સ્વચ્છતા સુધારવા મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી પડતર અને ગંદકીથી ભરેલા ખાનગી પ્લોટ્સને કારણે રોગચાળાનો ભય છે. આથી, પાલિકા આવા પ્લોટ માલિકોને નોટિસ પાઠવશે અને તેમને નિયમિત સફાઈ જાળવવા સૂચના આપશે. આ નિર્ણય પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી એક બેઠકમા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની આકસ્મિક ચકાસણી માટે ચાર સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજોમાં થતી અનિયમિતતાઓ અને ગેરરીતિઓને અટકાવવાનો છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર પૌરીયાએ માહિતી આપતા
ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં રાજકોટવાસીઓ મોખરે હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ આરટીઓ કચેરીમાં રજીસ્ટર થયેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત 300થી વધુ વાહનો એવા છે કે જેના ઉપર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 50થી વધુ વખત ઈ મેમો મોકલવામાં આવેલા છે અને ઈ ચલણ મોકલ્યા બાદ પણ આ વાહ
ગુજરાત રાજ્યમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR)ની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ મતદારોને ઘરે ઘરે મતદાર યાદી સુધારણા માટેના ફોર્મ આપવામાં આવી રહ્યા છે. મતદારોને આ ફોર્મ ભરવા માટે થઈને ઘણી તકલીફ પડી રહી છે. મતદાર યાદીની કામગીરી કરનારા શિક્ષકો એવા BLO દ્વારા મતદારોને પૂરતી મા
હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ મંદિર વેરાવળમાં આવ્યું છે. ત્યારે અહીં મોડી રાતથી વહેલી સવાર સુધી આતંકવાદી હુમલાનો સામનો કરવા માટેની એક સઘન મોકડ્રીલ યોજવામાં આવી હતી. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કટોકટીમાં ત્વરિત પ્રતિભ
દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ એક જ દિવસમાં બે અલગ-અલગ કાર્યવાહી કરીને રૂપીયા 71.73 લાખથી વધુનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડયો છે. આ કાર્યવાહી 31મી ડિસેમ્બર પહેલા દારૂની હેરાફેરી રોકવા માટે કરવામાં આવી હતી. પોલીસે બે બુટલેગરની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર થઈ ગયો છે. પ્રથમ
મોરબી શહેરની મધ્યે ગીચ વિસ્તારોમાં જ આવેલા કાલિકા પ્લોટની કાયમ અવગણના થઇ છે. કાલિકા પ્લોટ વિસ્તાર અંદાજે 15 વિઘા જેટલી જમીનમાં ફેલાયેલો છે અને 1200 જેટલા મકાનો છે. જેમાં હાલ આશરે 15 હજાર જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. પણ તંત્રના પાપે આ લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. નગરપાલિકા હોય
પીજીવીસીએલના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા બે મુખ્ય ફીડરમાં આજે તા.3ના રોજ સમારકામ અને નવા લાઇનકામની કામગીરીને કારણે 11 કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે. અસરગ્રસ્ત વિસ્તાર હાઉસીંગ બોર્ડ (શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ
સુરેન્દ્રનગર બસસટેન્ડ 2023માં ખુલ્લું મુકાયેલું બસ સ્ટેશન સુરક્ષાના અભાવે ગુનાહિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે. જેમાં તાજેતરમાં મુસાફરોના સામાન ચોરી થતા લોકોમા રોષ ફેલાયો છે. ત્યારે આપના આગેવાનો બસ સ્ટેન્ડ પહોચી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યા હતા. તંત્ર સામે ગંભીર આક
વઢવાણ તાલુકાના ખેડૂતો માટે સીસીઆઇ દ્વારા કપાસની ખરીદીને શરૂઆત વડોદ જીનથી કરવામાં આવી છે. તાલુકામાં કુલ 17 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. સગવડતા સચવાય તે માટે વારા પ્રમાણે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. 2 દિવસમાં કુલ 1850 મણ જેટલા કપાસની ખરીદી કરવામાં આવી છે. આગામી સમય
સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1 હેક્ટરે માત્ર 5 વૃક્ષ જ છે. જે ખૂબ ચિંતાની બાબત છે ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરાઈ રહ્યું છે. પરંતુ મહાનગર પાલિકા દ્વારા મૂળચંદ રોડ ઉપર આવેલા મોઘીબેન ક્ષાત્રાલય પાસેની 42 હેક્ટર જમીન જે ઘણા સમયથી પડી હ
લીંબડી હાઈવે પરથી દારૂની બોટલ સાથે ભલગામડા ગામનો શખસ પકડાયો હતો. પૂછપરછ દરમિયાન પકડાયેલા શખસના ઘરમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ, બિયરનો જથ્થો આપનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. લીંબડી હાઈવે પર પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક શખસ બા
ચોટીલામાં ગુજરાત પાણી પુરવઠા દ્વારા ધોળી ધજા ખાતેથી 4 દિવસ પાણી પુરવઠો બંધ કરાશે. ચોટીલા નગરપાલિકા દ્વારા 4 દિવસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ધોળીધજા ડેમ ખાતે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોટીલાની 30000ની વસતીને દૈનિક 5 લાખ લીટર પાણીની જરૂર પડે છે. જો 30ના બદલે 20 મિનિ
સુરેન્દ્રનગર રેલવે જંકશન પાસે એક મહિલા આત્મહત્યા કરવાનો ગંભીર પ્રયાસ કરી રહી હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક 181 અભયમને જાણ કરી હતી.આથી કાઉન્સેલર વૈશાલીબેન મકવાણા સાથે તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટીમે હતાશ મહિલાનો સંપર્ક સાધીને સ્થળ પર જ તેનું પ્રાથમિક ક
સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાનુ નુકશાન રવિપાકમાં સરભર કરવા ખેડૂતોની કવાયત ભાસ્કર ન્યૂઝ |સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર મહિના દરમિયાન વરસાદ પડતા ચોમાસુ પાકને અસર થઇ હતી. હાલ વાવાઝોડાની અસર ઓછી થવા સાથે એક સપ્તાહથી વરસાદ થયો નથી અને કાશ્મીરમાં હિમવર્ષાને લ
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ એ ઐતિહાસીક નગરી છે. અહીયા અનેક ઔતિહાસિક સ્મારકો આવેલા છે ત્યારે 105 વર્ષ જઊની લાડકીબાઇ સ્કૂલમાં મનપા દ્વારા મ્યુઝિયમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે મનપા રૂ.5 કરોડની રકમનો પણ ખર્ચ કરશે. મ્યુઝિયમમાં ઝાલાવાડના ગૌરવવંતા ઇતિહાસની વાતો
મતદાર યાદીની સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) અંતર્ગત તાપી જિલ્લામાં ડિજિટાઇઝેશન પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. 02 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે જાહેર થયેલા તાજા અહેવાલ મુજબ, જિલ્લાએ કુલ 5.15 લાખ મતદાર ફોર્મ્સમાંથી 85.59 ટકા કામગીરી પૂર્ણ કરીને રાજ્યના શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જિલ્લાઓમાં
સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઊજવણીના ભાગરૂપે સરદાર પટેલના વતન કરમસદથી શરૂ થયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ખાતે પહોંચી ચૂકી છે. આજે પદયાત્રા શિનોરની આગળ નીકળશે. શિનોર APMC ખાતેથી આજે પદયાત્રા શરૂ થશે. જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સવારે 9 વાગ
વ્યારાની મધ્યે સયાજી ગ્રાઉન્ડની બાજુમાં લાંબા સમયથી સફાઈના અભાવ અંગે દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થતા પાલિકા તંત્ર હરકતમાં આવી ગયું છે. દિવાલની બાજુમાં કચરો અને ઝાડીઓ ઊગી જવાના કારણે સ્થાનિક રમણિય સ્થળે વંચિતો, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પસાર થવામાં તકલીફ પડી રહી હત
ચીખલી તાલુકાના આલીપોર ગ્રામ પંચાયતના ઉપસરપંચને 2005 પછી ત્રીજું સંતાન હોય ગેરલાયક ઠરાવવા માટે સ્થાનિક નાગરિક દ્વારા ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આલીપોર વાડી ફળિયાના નિલેશભાઇ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે આલીપોર ગ્રામ પંચાય
1થી 30 નવેમ્બર 2025 દરમિયાન ‘એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન’ ડ્રાઈવ શ્રેણીબદ્ધ રીતે અમલમાં મૂકવામાં આવી હતી. ડ્રાઈવ અંતર્ગત નાગરિકો તથા વેપારીઓમાં જાહેર નોટીસ, સ્થળ પર અવેરનેસ અને નિયમિત ચેકિંગના માધ્યમથી 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ ઉપર
વ્યારામાં ગાંજાનો વેચાણ એક મહિલા કરી રહી હોવાની બાતમીના આધારે એસઓજી દ્વારા મગદુમ નગરમાં રેડ કરી હતી અને 17,400ના ગાંજા સાથે એક મહિલા આરોપીની અટક કરી જ્યારે સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો હતો. તાપી જિલ્લામાં નશાના વેપાર પર કડક નાબૂદી લાવવા તંત્ર સક્રિય બન્યું છે. પોલીસ મહા
વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ શ્રી સારનેશ્વર ક્રેડિટ સોસાયટી નામે ઓફિસો ખોલીને લોભામણી સ્કીમો દ્વારા રોકાણકારોના કરોડોનો ચૂનો લગાવી તેના કર્તાહર્તાઓ રફુચક્કર થઇ ગયા હોવાના આક્ષેપો ખુદ સોસાયટીના જ એજન્ટોએ કર્યો છે. કરોડો ફસી જતા મામલો કલેકટર કચેરીએ પહોંચ્યો છે. એજન્ટોએ ક
નવસારી એલસીબીએ સેલવાસથી પાલિતાણા તરફ જતા વાહનમાંથી રૂ.4.62 લાખ ન વિદેશી દારૂ સાથે એકની અટક કરી હતી. એલસીબી સિનિ.પીઆઈ વી.જે જાડેજાને બાતમી મળી હતી કે પીકઅપ વાન (નં. GJ-13-AT-1866)માં સેલવાસથી વિદેશી દારૂ ભરાવી પાલિતાણા તરફ રવાના કરાયો છે. બાતમીના આધારે એલસીબી ટીમે ટોલનાકા નજીક દરગાહ પાસ
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં કામ કરી રહેલ જેસીબીથી પાણીની લાઇન તૂટતા હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. નવસારી શહેરમાં મનપા વિવિધ વિભાગોના કામો કરી રહી છે. આવું એક કામ દશેરા ટેકરી વિસ્તારમાં પણ ચાલી રહ્યું છે. જેસીબી મશીન થકી આ કામગીરી ચાલુ હતી ત્યારે સરસ્વતી મંદિર નજીક પા
નવસારી જિલ્લામાં રેંજ આઇજીના વાર્ષિક ઇન્સ્પેક્શનના બીજા જ દિવસે અચાનક પાંચ પીઆઇની બદલી કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નવસારી જિલ્લામાં વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને નવસારી પોલીસ અધિક્ષક (IPS) રાહુલ પટેલ દ્વારા તાત્કાલિક અસરથી પાંચ બિન હથિયારી પોલીસ ઈન્
નવસારી જિલ્લા સહિત સમગ્ર દેશમાં લોકો રીલ્સ જોઈ મનોરંજન માણતા હોય છે. આ કલાકારો સમાજમાં સારી કે નબળી કામગીરી કરે તેનું અનુસરણ સમાજના લોકો પણ કરતા હોય છે. નવસારીમાં રહેતા સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુએન્સર દ્વારા ડાંગમાં કપડા વિતરણ કરવા ગયા હતા ત્યારે એક વૃદ્ધ મહિલાનું ઘર તૂટેલ
નવસારી મહાનગરપાલિકાએ પોતાની અક્કલનું પ્રદર્શન કરતો નિર્ણય આખરે મોકૂફ રાખવાની ફરજ પડી છે.શહેરના ઐતિહાસિક ધરોહર સમાં અને એકમાત્ર એવા લુન્સીકૂઇ મેદાનમાં મહાપાલિકાએ ખાડા ખોદીને શૌચાલય બનવવાનો હાસ્યસ્પદ નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણયની સામે રમતપ્રેમીઓ અને શહેરીજનોમા વિરો
નવસારી નગરપાલિકામાંથી મનપા બનવા છતાં ઝવેરીસડકથી ભેંસતખાડા વિસ્તારમાં માત્ર થોડા મીટર રસ્તો ન બનતા લોકો કાચા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. નવસારીમાં ઝવેરી સડકથી રિંગરોડ તરફ જતા માર્ગ સાંકડો પણ ત્યાંથી ટૂંકો રસ્તો છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા છતાં હજુ સુધી રસ્તા બ
હાલમાં ચાલી રહેલ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન નવસારી જિલ્લામાં મતદાર યાદીમાં 40 હજાર મૃત મતદારો હોવાનું તથા 59 હજારથી વધુ સ્થળાંતર થઈ ગયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. નવસારી જિલ્લામાં 4 નવેમ્બરથી સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ થઈ છે, જેને 1 મહિનો પૂરો થવા આ
ભારત દેશમાં અવિરત વીજ પુરવઠો મળતો રહે અને આધુનિક સિસ્ટમથી કઈ રીતે લોકોને ફાયદો અપાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશના પાવર સેક્ટરના 10 IAS અને IPS ને ઇન્ટરનેશનલ સ્ટડી માટે ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમ મોકલવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર - કચ્છના 62 લાખથી વધુ પ્રિમાઇસિસમા
સેલવાસથી ખાનવેલ સુધી બન્ને તરફનો રોડ નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં સામરવરણીથી રખોલી સુધીનો બન્ને તરફનો પાકો રોડ બની જતા અગાઉ અહીં જે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી તેનાથી ચાલકોને ઘણી રાહત મળી છે. સામરવરી-રખોલી રોડનું છેલ્લા ઘણા લાંબા સમયથી એક તરફના રોડનું કામ ચાલી ર
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામે મંગળવારે સાંજે નોકરીથી પરત ફરી રહેલા એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો.હુમલામાં યુવક ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વલસાડના નવેરાગામે મંદિર ફળીયામાં ર
દાદરા નગર હવેલીના કલા ગામે કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન દ્વારા અમી પોલિમર કંપનીના સીએસઆર પહેલ અંતર્ગત નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ કંપનીના વરિષ્ઠ અધિકારી સારથ કુમાર, કેસીએએના વાઇસ ચેરમેન રવિ પાલસિંહ તંવર,
અમદાવાદ શહેરની જાણીતી અગ્રણી સામાજિક સંસ્થા ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા તારીખ 25 અને 26 નવેમ્બર ના રોજ નવસારી તથા વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોની શાળાના 2000 જેટલા વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીમાં સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સ્વેટર, ટ્રેકપેન્ટ અને લેગિન્સનું વિતરણ કરવ
વલસાડ તાલુકા નીરા તાડ ગોળ ઉત્પાદક સહકારી મંડળીની લાયસન્સની અરજી પર 15 દિવસથી કોઈ પણ કાર્યવાહી નહિ કરી મંગળવારે સવારે જિલ્લા નશાબંધી અને આબકરી ખાતાના મહિલા અધિક્ષકે મંડળીના વલસાડ શહેરમાં કાર્યરત 7 નીરા વેચાણ કેન્દ્રો તાત્કાલિક બંધ કરાવી દેતાં સહકારી વર્તુળમાં ખળભળાટ મચી
આજના યુગમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના વધતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને માનવ આરોગ્ય પર પણ ઘાતક અસર પડી રહી છે. આ પરિસ્થિતિ બાદ કપરાડા તેમજ નાનાપોંઢા ના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોના ખેડૂતો ધીમે ધીમે સજીવ ખેતી તરફ વળી રહ્યા છે. સજીવ ખેતીમાં ઓછા ખર્ચે ખાતર
નાનાપોંઢા તાલુકાના આમધા ગામમાં માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. જ્યાં વીજ કરંટથી મૃત્યુના આરે પહોંચેલ ધામણ સાપને રેસ્ક્યુઅરે પોતાની સૂઝથી નવું જીવન બક્ષ્યું હતું. આમધા ગામે નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં મંગળવારે ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તેમજ પ
વલસાડ શહેરમાં રખડતા શ્વાનોના હિંસક હુમલાના બનાવો વધ્યા બાદ સ્થાનિક તંત્ર સક્રિય બન્યું છે. કલેક્ટર કચેરીમાં આ અંગે આવેદનપત્ર અપાયા પછી પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા શ્વાનોના સ્ટરીલાઈઝેશન અને રસીકરણ માટે એક એજન્સીની નિમણ
SIR-2026 હેઠળ વલસાડ જિલ્લામાં છેલ્લા એક માસથી સતત બીએલઓ દ્વારા ફોર્મ ડિજિટલાઇઝેશન કાર્યવાહી છતાં 9.26 ટકા મતદારોએ હજી ફોર્મ જ પરત કર્યા નથી કે ઘણાં હાલના સરનામે ઉપલબ્ધ નથી. અત્યાર સુધી છેલ્લા 1 મહિનામાં 80.46 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.1385807 મતદારોમાંથી લગભગ 11 લાખ મતદારોના સર ફોર્
કચ્છના ધોરડો ખાતે 23 નવેમ્બરથી શરૂ થયેલા વિશ્વપ્રસિદ્ધ રણોત્સવમાં આવતીકાલે વિશેષ રંગ જોવા મળશે. કારણ કે પૂનમની રાત્રે ફૂલ મૂનની અનોખી ચાંદની નિહાળવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધોરડો પધારશે. દર વર્ષે લાખો પ્રવાસીઓને પોતાની સૌંદર્યથી મંત્રમુગ્ધ કરતી સફેદ રણની ફ
ગાંધીધામ આદિપુરમાં જે માર્ગો બને છે તેની ગુણવત્તાને લઈને હંમેશાથી પ્રશ્નો ઉઠતા રહ્યા છે. લોકોને અનુભવ છે કે મલપટ્ટી જેવા માર્ગો બનાવીને ભ્રષ્ટાચાર આચરાતો રહ્યો છે. પણ વર્તમાન વહીવટદાર સાશનમાં આવી મિલીભગત નહીં ચાલે, તેનો કડક સંદેશો કમિશનરે વધુ એક વાર ગ્રાઉન્ડ પર ઉતારીને આ
કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લા કલેકટર દ્વારા વિશેષ ‘જિલ્લા ટાસ્ક ફોર્સ’ની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સની સતર્કતાને કારણે અંજાર નજીક ખનિજ ચોરી ઝડપાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમ આદિપુર-ગાંધીધામ રોડ પર પેટ્રોલ
અંજારના માનવ સેવા ચેરી. રજી. ટ્રસ્ટ તથા સદગુરૂ રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટ દ્વારા જુના સ્વામિનારાયણ મંદિરે આયોજિત 124 મા નિ:શુલ્ક નેત્રમણી નેત્રયજ્ઞનો 260 લોકોએ લાભ લીધો હતો , 146 લાભાર્થીઓને આંખના મોતીયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી બાપુ સદગુરૂ હોસ્પિટલે બસ વાહનો દ
અંજારની બાજુમાં નાની નાગલપર ગામે વાડી વિસ્તારમાં આજુબાજુ ક્યાંય પણ મંદિર ન હોવાથી દાતા હિતેશ કારા અને સમગ્ર પરિવાર દ્વારા પોતાની જ કિંમતી વાડીમાંથી મંદિર માટે ભૂમિદાન અને સંપૂર્ણ બાંધકામ ખર્ચ આપવાની પહેલ થતાં સ્થાનિકોનો ઘણા લાંબા સમયનો સંકલ્પ સાકાર થયો અને ઓછા સમયમાં વ
પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં શિકાર કરવાના ઈરાદે ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલા આરોપીઓને ભુજમાં એસઓજી કચેરી ખાતે રૂબરૂ બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાલમાં રાજ્યમાં ગેરકાયદેસર શિકાર કરવાની પ્રવૃતિ પર અંકુશ લાવવાની સુચના આપવામ
ભચાઉ શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરની સમસ્યાને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ચાર દિવસમાં 86 ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા. કામગીરી પૂર્ણ થયા બાદ શહેરમાં રખડતા ઢોર જોવા મળશે તો તેના માલિક સામે પગલાં લ
લખપત તાલુકામાં કુલ રૂ. 975 લાખના ખર્ચે માર્ગ વિકાસના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ તથા અબડાસાના ધારાસભ્યના હસ્તે યોજાયો હતો. જેમાં રૂ. 3.80 કરોડના ખર્ચે વર્માનગર-બાલાપર-નરેડી-મૂડીયા માર્ગ, રૂ. 3.15 કરોડના ખર્ચે ગુહર–ગુગરીયાણા માર્ગ ત
સરકારી વિભાગોમાં કર્મચારીઓની ઘટ હોવાથી ઘણા વર્ષોથી કરાર આધારિત હંગામી કર્મચારીઓની ભરતી કરે છે. મંગળવારે જિલ્લા પંચાયતના એક ગ્રુપમાં કરાર આધારિત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરબીએસકે ફાર્માસિસ્ટના ડિસેમ્બર મહિનાની આખરી તારીખના રિન્યુ ઓર્ડર સર્ક્યુલેટ થતા ચર્ચાનો વિષય બન
સરકારી જમીન પર કોઈના પણ ડર વગર અનધિકૃત બાંધકામ કરીને વેંચી મારવાની પ્રવૃત્તિ ભુજના ચારે દિશામાં થઈ છે. ખાસ કરીને એવી જગ્યા કે જ્યાં લોક અવરજવર ન હોય તેમજ સરકારની મુખ્ય કચેરીઓથી દૂર હોય ત્યાં ઝડપથી દબાણ થાય છે. જમીન રેકર્ડ અધિકારીની કચેરી અને સીટી સર્વેમાં શહેર અને સીમનો સમગ
દિવ્યાંગજનોના હક્કો, સન્માન અને કલ્યાણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે યુનાઈટેડ નેશન દ્વારા દર વર્ષે 3 ડિસેમ્બરે ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે નવચેતન અંધજન મંડળ (માધાપર) અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ દિલ્હીના સહયોગથી ટેકનોલોજીકલ વ
ભુજના ટાઉનહોલ ખાતે અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા જયંતી મહોત્સવના ત્રીજા દિવસે જાણીતા લેખક ડો.શરદ ઠાકરએ શ્રોતાઓને ઇતિહાસના જ્ઞાનથી તરબોળ કર્યા હતા. સ્થિતપ્રજ્ઞના લક્ષણો, લાઈફ મેનેજમેન્ટ સેમિનાર શ્રેણીમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી
અમદાવાદના એસજી હાઈવે 1 ડિસેમ્બર સોમવારના વહેલી સવારે ગાંધીનગરથી અમદાવાદ નોકરી આવતા 22 વર્ષીય કથન ખરચરને અજાણ્યા વાહનચાલકે નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કથન મૂળ ગોધરાનો રહેવાસી હતો, પરંતુ મામાને દીકરો ન હોવાથી કથનની માતાએ જ તે
ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી 'જન આક્રોશ યાત્રા'ના પ્રથમ ચરણનું આજે બેચરાજી ખાતે સમાપન કરાશે. આ પ્રસંગે રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને યુવા નેતા સચિન પાયલોટ ખાસ ઉપસ્થિત રહીને કાર્યકરો અને જનતાને સંબોધશે. કોંગ્રેસે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 1
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે રાજકોટના 9 વર્ષ જૂના કેસ વિશે વાંચ્યું. સન્ની રાઠોડ નામનો એક યુવક કાપડનો શો રૂમ ધરાવતો હતો. દસેક મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતા. પત્ની પ્રેગ્નેટ હતી. નવરાત્રિ સમયે એક રાત્રે તે દુકાનેથી સમયસર પાછો આવ્યો અને પરિવારના લોકો સાથે જમવ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'...
13 ઓગસ્ટ 2014બોટાદકનુ આમ થોડો લોંઠકો, એટલે PI સાથે ઝપાઝપી કરી અને મારામારી ચાલુ કરી. હજુ બીજા ઓફિસરો ત્યાં પહોંચે એ પહેલાં તો હથિયાર કાઢી પોલીસના પેટમાં ભોંકી દીધું. પોલીસ ઓફિસરને લોહીલુહાણ કરી આરોપીએ ભાગવાની કોશિશ કરી. પણ આમ આરોપીને કેમ જવા દેવો? ઘાયલ સિંહની જેમ PIએ હાથ કમરે જવા દી
શહેરમાં ટ્રાફિકનું ભારણ ધરાવતા ટ્રાફિક સિગ્નલોનું ડ્રોનના માધ્યમથી સર્વે કરીને ટ્રાફિક જંકશનો પર વાહનો ઓછામાં ઓછા સમય સુધી ઉભા રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. જેના માટે પ્રથમ ફેઝમાં શહેરના ખોડિયારનગર ચાર રસ્તા સહિત 5 જંક્શનો પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક શ
એમ.એસ.યુનિવર્સિટીમાં 2 હજાર વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે રાજય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી છે. જેમાં 825 જેટલી શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા જાન્યુઆરી મહિનામાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે છે. યુનિવર્સિટીએ દરખાસ્ત કર
ભાયલી-રાયપુર રોડ પર 2 એકરમાં ફેલાયેલા આર્ષ વિદ્યા મંદિરમાં આજથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શરૂ થશે. આર્ષ વિદ્યા મંદિર એ ઋષિઓ પ્રેરિત શાસ્ત્ર અભ્યાસ અને જીવનલક્ષી જ્ઞાનના પ્રસાર અને પ્રચારને સમર્પિત કેન્દ્ર છે. જ્યારે આર્ષ વિદ્યા મંદિરમાં આવેલા ઓમકારેશ્
શહેરના સમા ચેતક બ્રિજ પાસે નદી નજીક જમીન માલિકે પોતાની જમીનનું ધોવાણ અટકાવવા કમ્પાઉન્ડ વોલ બનાવવાનું શરૂ કર્યું હતું. પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમે સ્થળ પર જઈ ચકાસણી કર્યાં બાદ જમીન માલિક તેમની જમીનમાં દીવાલ ઊભી કરી હોવાની કબૂલાત કરી હતી. જમીન માલિકે પણ તેઓએ અગાઉ પો
પૃથ્વી પર અવતાર ધારણ કરનાર દરેક દેવનું અવતાર કાર્ય સમાપ્ત થયાના દ્રષ્ટાંત શાસ્ત્રોમાં છે. પંરતુ એકમાત્ર ભગવાન દત્તનું અવતાર કાર્ય પૂર્ણ થયું નથી. ગુરુ પરંપરામાં દરેક મનુષ્યને મુક્તિ નથી મળતી ત્યાં સુધી ગુરુ લીલાનું કાર્ય ચાલુ રહે છે. માહુરગઢ પર અત્રી અને અનસુયાને ત્યાં ભ
પારુલ યુનિ.ના માઈક માસ્ટર કાર્યક્રમમાં પ્રો. હીના રાઠોડે સંયોજક કો-ઓર્ડિનેટર તરીકે તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું છે. પારુલ યુનિ.ના ડિપ્લોમા વિભાગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રો.હીના રાઠોડે કાર્યક્રમના સફળ સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવી
અખંડ ભારતના નિર્માણમાં સિંહ ફાળો આપનાર લોહપુરુષ સરદાર પટેલની 150મી જયંતીના ભાગરૂપે કરમસદથી નીકળેલ એકતા પદયાત્રા મંગળવારે સાધલી મુકામે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલ કેમ્પસમાં સરદાર ગાથામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરદાર પટેલની યશ ગાથા વ

31 C