દુનિયાભરમાં રાજસ્થાન બાદ માત્ર કચ્છમાં બચેલા ઘોરાડ પક્ષીની ચિંતા રાજ્યસભામાં ફરી એક વખત દેખાઈ હતી. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ઘોરાડનો મુદ્દો ઉઠાવી પર્યાવરણ સંરક્ષણ મુદ્દે વિપક્ષનો અવાજ સશક્ત કર્યો હતો. નલિયાના ઘાસીયામેદાનમાં છેલ્લા ત્રણ બચેલા દુર્લભ પક્ષી ગ્રેટ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગાંધીધામ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં લાયન્સ ક્લબ ગાંધીધામ તથા નવયુગ ટીમનું યોગદાન રહ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ કાયદા અંતર્ગત કોણ ફરિયાદ કરી શકે, ફરિયાદ ક્યાં
ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચ ટી-20 મેચોની સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગઈકાલે સાંજે જ બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ હતી. ટીમ ઈન્ડિયા ITC નર્મદા હોટેલ તો સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાઈ. અમદાવાદ પોલીસે પણ મેચને
રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ તકેદારીના ભાગરૂપે ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, IGP પી. એલ. માલ તથા S.P. એસ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમા
નશાનું સેવન કરવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર પર પ્રતિબંધ મુકવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.જેમાં એસઓજીએ ભુજ અને મુન્દ્રા, માંડવીના આઈસ્ક્રીમ પાર્લર,પાન પાર્લર અને સોડા શોપ પર દરોડો પાડી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ એસઓ
નખત્રાણા તાલુકા પંચાયતની પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીનો મંત્રી રૂપિયા 2.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.મંડળીના સભાસદોની વાર્ષિક ગીફ્ટના રૂપિયા 7.52 લાખનું બીલ મંજુર કરવાના કમીશન પેટે મથલની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપીએ લાંચની માંગણી કરી
એક સમયે જે મચ્છોયા આહીર સમાજ પરંપરાથી ઓળખાતો, ત્યાં આજે આધુનિક યુગમાં યુવાધન અને રહેણીકરણીએ બદલાવ કર્યા છે. જો કે, સમાજે આગામી સમૂહલગ્નો માટે કેટલાક પ્રતિબંધ મૂક્યા છે, જેથી ફરી લગ્નોમાં આહિરાત ઝળકશે તે દેખાઈ રહ્યું છે. અર્વાચીન લગ્નોમાં ડી.જે, ઘોડી પર ઠાઠમાઠ, પ્રિ-વેડિંગ, હલ
કોંગ્રેસના દિવંગત નેતા રાજીવ સાતવનાં પત્ની ધારાસભ્ય ડૉ. પ્રજ્ઞા સાતવ આજે વિધાન પરિષદના સભ્યપદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ અને રાજ્યના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપનો ધ્વજ ઉપાડ્યો. સાતવના ભાજપમાં
મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણીને લઈ મહાયુતિમાં સામેલ ભાજપ અને શિવસેના- શિંદે જૂથ વચ્ચે બેઠક વહેંચણી અંગે બીજી મહત્વપૂર્ણ બેઠક ગુરુવારે યોજાઈ. આ બેઠક બાદ ભાજપના નેતા અને વિધાનસભ્ય અમિત સાટમે જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે 227માંથી 150 બેઠકો પર સહમતિ થઈ ગઈ છે. બાકી રહેલી 77 બેઠકો અ
વર્ષ 2025માં કચ્છ યુનિવર્સિટીના 10 પીએચડી વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત શોધ યોજના હેઠળ સંશોધન માટે મહત્વપૂર્ણ સહાય મંજૂર કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ‘SHODH’ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હે
સાતારા જિલ્લાના સાવરી ગામમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના ભાઈ પ્રકાશ શિંદેના રિસોર્ટ પાસેના શેડમાંથી લગભગ ૧૪૫ કરોડ રૂપિયાના ડ્રગ્સ મળી આવ્યા હતા. આ કારણે શિવસેના ઠાકરે જૂથના ઉપનેતા સુષ્મા અંધારેએ એકનાથ શિંદે અને પ્રકાશ શિંદે પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અંધારેએ એકનાથ
દક્ષિણ મુંબઈમાં મુંબઈ હાઈ કોર્ટ, અમુક સ્થાનિક કોર્ટો અને બે પ્રતિષ્ઠિત બેન્કમાં બોમ્બ મુકાયો છે એવો ઈમેઈલ ગુરુવારે પ્રાપ્ત થયો હતો, જે પછી પોલીસ દ્વારા સઘન તપાસ કરાઈ હતી. જોકે કશું જ શંકાસ્પદ મળ્યું નહોતું. નાગપુરમાં કોર્ટમાં પણ આવો જ મેઈલ આવ્યો હતો, જે બોગસ સાબિત થયો હતો. દક
શહેરમાં ડ્રગ્સનો વેપલો કરતા શખ્સો અવાર નવાર પોલીસને હાથ લાગે છે તેવામાં હવે મુળ નારણપર ગામની અને હાલ ભુજના ભાવેશ્વરનગરમાં રહેતી મહિલા રૂપિયા 36 હજારની કિંમતના 12 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાઈ છે.ઘરના કબાટમાં 9 પડીકીમાં રાખેલો જથ્થો વેચવાની ફિરાકમાં હતી એ દરમિયાન એસઓજીએ દરોડ
મુંબઈ મહાનગરમાં સ્કૂલ, હોસ્પિટલો, મોલ્સ, ઔદ્યોગિક અને વ્યાપારી સંકુલો, ગીચ વસતિ તેમ જ બીજા સાર્વજનિક ઠેકાણે મુલાકાત કરીને નાગરિકોને અગ્નિપ્રતિબંધક ઉપાયયોજનાની માહિતી આપવી અને અગ્નિસુરક્ષા બાબતે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશથી મહાપાલિકાના મુંબઈ અગ્નિશમન દળ મારફત અગ્નિસુર
અંજાર તાલુકાના રતનાલ પાસે ભુજ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને નર્મદાનું પાણી પૂરું પાડતી જર્જરિત મુખ્ય લાઈન બદલવાનું કામ મંગળવારથી ચાલુ છે, જેથી ગુરુવાર સુધી નગરપાલિકાને જથ્થો મળ્યો નથી અને ટાંકા તળિયા ઝાટક થઈ ગયા છે! રતનાલ પાસે જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની નર્મદાની લાઈન અવા
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીની અસર દિવસે ને દિવસે વધી રહી છે. શિયાળાની શરૂઆતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે, નાગરિકોને સવાર અને સાંજે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. હાલમાં, રાજ્યના મોટા ભાગના ભાગોમાં શુષ્ક હવામાન રહેશે અને આગામી થોડા દિવસોમાં હવામાનમાં
રાજ્યમાં વિવિધ કારણોસર ખેડૂતો આત્મહત્યા માટે મજબૂત થઈ રહ્યા છે અને તેને લઈ વિરોધ પક્ષો દ્વારા સતત શાસકોને ભીંસમાં લેવાય છે ત્યારે હવે ચંદ્રપુર જિલ્લામાં વધુ ગંભીર કિસ્સો બહાર આવ્યો છે. લોન ભરપાઈ કરવા માટે એક ખેડૂતને તેની એક કિડની વેચવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. આ પ્રક
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના વિધાનસભ્ય તથા ભૂતપૂર્વ રમતગમત મંત્રી માણિકરાવ કોકાટે માટે મુશ્કેલીઓ વધુ ગંભીર બની છે. નાસિક જિલ્લા કોર્ટે 1995માં નકલી દસ્તાવેજો રજૂ કરીને સરકારી ફ્લેટ મેળવવાના આરોપો હેઠળ તેમની સામે ફટકારવામાં આવેલી બે વર્ષની જેલ અને દંડની સજાને યથાવત રાખ્યા
મહારાષ્ટ્રમાં નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પહેલાં રાજ્ય ચૂંટણી પંચે કડક ચેતવણી આપી છે. રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 21 ડિસેમ્બરે થનારી મતગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારની ગડબડ, અડચણ કે કાયદો- વ્યવસ્થામાં ખલેલ સહન
દેશમાં વધતા જતા પ્રદૂષણ સામે સરકાર ચિંતિત છે અને તેને અટકાવવાના પગલાં ભરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભાવનગરના કાળાતળાવ ગામથી નર્મદ ગામ વચ્ચે કેમિકલ કંપની દ્વારા સરકારી પડતર અને ગૌચર જગ્યામાં છોડવામાં આવતા દૂષિત પાણીના કારણે કાળિયાર અને અન્ય પશુઓ માટે પણ ખતરારૂપ છે. આસપાસન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક કુલપતિ ડો.ભરતભાઇ રામાનુજની અધ્યક્ષતામાં મળી હતી જેમાં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ અને જે કોલેજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ભણ્યા હતા તે શામળદાસ કોલેજમાં આજકાલ કરતા 18 વર્ષ
ભાવનગર કોર્પોરેશનના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકને અડચણ કર્તા વાહનો અને દબાણો હટાવવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા સાત દિવસમાં 112 દબાણો હટાવી સામાન જપ્ત કર્યો હતો અને રોડ પર અડચણરૂપ મુકેલા 19 વાહનોને લોક મારી 19,000 નો દંડ વસૂલ કર્યો હતો. ભાવનગર કોર્પો
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર મોડી રાત્રીના ત્રીપલ અકસ્માત સર્જાતા બે સગી બહેનોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં સરવાર દરમ્યાન નાની બહેનનું મોત નિપજતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભાવનગર શહેરમાં દિનપ્રતીદિન બાઇક ચાલક તેમજ કાર ચાલક નબીરાઓ પુરપાટ ઝડપે પોત
ભાવનગર ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને તા.19 ડિસેમ્બરને શુક્રવારે સવારે 9.30 કલાકથી ઇસ્કોન ક્લબ ખાતે ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમ યોજાશે. જેમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા, કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા તે
ભાવનગર | ભાવનગર જિલ્લાના અલંગ અને મણાર ગામે સરકારી પડતર અને ગાૈચરની જમીનો પર ખડકવામાં આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહીના બીજા દિવસે 18 હેક્ટર જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા છે. પોલીસ, ફાયર બ્રિગેડની સહાયતાથી અલંગ અને મણાર ગામે સરકારી પડતર અને ગાૈચરની 63 હેકટર જમીન પર ખડકવામા
પી.જી.વી.સી.એલ. કોર્પોરેટ ટીમોની છેલ્લા ચાર દિવસની વીજ ચેકિંગની કાર્યવાહીમાં ભાવનગર જિલ્લામાંથી રૂ.1.10 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે. પી.જી.વી.સી.એલ.ના દરોડામાં આજે ફરીથી પાલિતાણા ડિવિઝન નીચે આવતા પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં દરોડા પાડવામાં આવ્યા હતા. પાલિતાણા ટા
ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તહેવારો-ઉત્સવો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સમગ્ર ભાવનગર જિલ્લામાં હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફરમાવાયું છે. જે મુજબ તા.20 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી હથિયારબ
ભાવનગર શહેરના માનસ શાંતી પ્રાઇમ બ્લોક નં.82, બાલા હનુમાન પાસે રહેતી કોમલબેન આણંદભાઇ ત્રિવેદી નામની મહિલાએ દેવરાજભાઇ જીવણભાઇ સોલંકી નામના યુવકને અધેવાડા પાસે આવેલી રેવન્ય સર્વે નં. 76 પૈકી 2ની જમીન ચોખ્ખી કરી આપવાનો ભરોસો આપી, તેઓને રેવન્યુ તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ઘણા
ઉત્પાદક દ્વારા તેમના સપ્લાયરને પર્ફોર્મન્સ આધારિત ફ્રી ગિફ્ટ કે ફોરેન ટુર જેવી અવેજ વિનાના ઇન્સેટિવ આપવામાં આવે છે, તેને હવે જીએસટી કાયદા હેઠળ સેવાનો કરપાત્ર સપ્લાય ગણવામાં આવશે. આ મુદ્દે તાજેતરમાં તામિલનાડુમાં કાર્તિક એન્ડ કંપનીના કેસમાં એડવાન્સ રુલિંગ દ્વારા મહત્વપ
ભાવનગર | મોદી સરકારના મલિન ઈરાદા અને કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ સામે છેલ્લા એક દાયકાથી ચાલી રહેલી રાજકીય બદઈરાદાયુક્ત નીતિને કારણે કાર્યવાહીનો પર્દાફાશ થતાં કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. અદાલત દ્વારા ‘યંગ ઈન્ડિયા’ કેસમાં ક
થર્ટી ફર્સ્ટ હવે દરવાજે ટકોરા દઈ રહી છે ત્યારે ભાવનગર શહેર જિલ્લાના બૂટલેગરો જાણે સ્થાનિક પોલીસ ની રહેમરાહે દારૂ અને બીયર નો મસમોટો જથ્થો ઘુસાડવાની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે ભાવનગર એલ.સી.બી.ની ટીમને ચોક્કસ બાતમી મળતા મહુવાના ભાણવડ પાસે વહેલી સવારે થઇ રહેલા
ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં જુદા જુદા બે અકસ્માતની ઘટના બનતા બે લોકોના કરૂણ મોત નિપજવા પામ્યા છે. જિલ્લામાં થતાં છાશવારે થતા અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોના મોત નિપજે છે. ભંડારીયા ગામ નજીક નેશનલ હાઇવે ઉપર બાઇક લઇને બાઇક લઇને પસાર થતા યુવકના બાઇક આડે ગાય આવી જતાં, ગાય સાથે
સિહોરમાં એક તો સાતથી દસ દિવસે પાણી વિતરણ થાય છે. અને જે પાણી વિતરણ થાય છે એ પાણી પણ પેય કે શુદ્ધ હોતુ નથી. આથી નગરજનોને પાણીજન્ય રોગો થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. આ અંગે સિહોર શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વિપક્ષ દ્વારા ફિલ્ટર પ્લાન્ટની મુ
રાષ્ટ્રીય તબીબી આયોગની MARB (મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ) દ્વારા વર્ષ-2025માં ભાવનગર સહિત રાજ્ય અને દેશની સરકારી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (એમ.ડી.-એમ.એસ.)ની સીટોમાં બીજીવાર વધારો કરવામાં આવ્યો છે. સરકારી મેડિકલ કોલેજોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ મેડિકલ એસેસમેન્ટ એ
રાજકોટ શહેરના આજી નદીના કાંઠે વર્ષોથી વસી ગયેલા જંગલેશ્વરમાં નદીના કાંઠા ઉપરાંત સરકારી જમીનમાં વ્યાપક પ્રમાણમાં દબાણ ઊભા થઇ ગયા હોય અગાઉ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ બાદ ગુરુવારે અચાનક જ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા ટીપી સ્કીમ અન્વયે જિલ્લા કલેક્ટરને ફાળવ
રાજકોટ સહિત રાજ્યભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત મતદારયાદીની સઘન સુધારણા કામગીરી પૂર્ણ થતા લોક કરવામાં આવેલ નવી મતદારયાદીની આજે શુક્રવારે પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. SIR બાદ તૈયાર થયેલ આ નવી મતદારયાદીમાંથી મૃત, ગેરહાજર અને સ્થળાંતરિત 3,35,670 મતદારના નામ રદ કર
રાજ્ય સરકાર હવે પોતાની પર કોઇ જાતનો બોજો પડવા દેવા માગતી ન હોય તેમ હવે શિક્ષણમાં અધ્યાપકોની ભરતી પણ GEM પોર્ટલ મારફત કરવાનો નવતર ખેલ નાખ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની બિનસરકારી અને સરકારી લો કોલેજોમાં સ્ટાફની અછતના મુદ્દે એડમિશન પ્રક્રિયા અટકાવી દેવાયા બાદ રાજ્ય સ
રાજકોટ શહેરમાં સરકારી ખરાબાની અને યુએલસી ફાજલ જમીનો પર વ્યાપક પ્રમાણમાં દબાણો ખડકાઈ ગયા છે ત્યારે ગરુવારે રાજકોટ શહેરમાં પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા સરવે નંબર 318માં અલગ અલગ ત્રણ સ્થળે સરકારી જમીન પર ઊભા થયેલા દબાણ હટાવવામાં આવ્યા હતા. રૈયા સ્મશાન નજીક સરકારી જમીનમાં લકી
વર્ષ 2025ને વિદાય આપવા અને નવા વર્ષ 2026ને આવકારવા માટે રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે લોકોએ અત્યારથી જ ગોવા, મુંબઈ અને દિલ્હી જેવા પ્રવાસન સ્થળો પર પસંદગી ઉતારી છે. જોકે, છેલ્લી ઘડીએ આયોજન કરનારા પ્રવાસીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. કારણ કે, રા
શહેરમાં ફરી એક વખત કળિયુગના હાજરાહજુર દેવ શ્રીહનુમાનજી મહારાજની “શ્રીહનુમાન ચાલીસા યુવા કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન શહેરના રેસકોર્સ મેદાન ખાતે તા.27 ડિસેમ્બરથી 2025થી તા.2 જાન્યુઆરી 2026 સુધી સાંજે 8:30 વાગ્યાથી રાત્રિના 11:30 વાગ્યા સુધી યોજાશે. જેમાં વ્યાસપીઠે સાળંગપ
શહેરના જામનગર રોડ પર મનહરપુરમાં રહેતા અને કોરિયોગ્રાફરનું કામ કરતાં સોયબ નામના શખ્સે બે વર્ષ પહેલાં ગંજીવાડાની યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા બાદ બંને સાથે રહેતા હોય જેથી યુવતીની માતા અને ભાઈએ તેને ઘરે રોકાવા બોલાવતા આ શખ્સે આવી પહોંચી યુવતી, તેના ભાઈ અન
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)-NET ડિસેમ્બર 2025 ની પરીક્ષા માટેનું સત્તાવાર વિષયવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉચ્ચ શિક્ષણમાં મદદનીશ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) માટેની આ પ્રતિષ્ઠિત પરીક્ષા આગામી 31 ડિસેમ્બર 2025 થી 07 જાન્યુઆ
શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતા વિકસાવવા તથા સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા શોધ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં સંશોધનકર્તા વિદ્યાર્થીને 2 વર્ષ સુધી માસિક રૂપિયા 15 હજાર અને આ સિવાય સ્ટેશનરી, ક
રાજકોટની ભાગોળે કુવાડવા તાબેના રાજગઢ ગામમાં આવેલી રાજકોટના પોલીસમેનના પિતાની રૂ.1.5 કરોડની જમીન તેના ખેતરની બાજુમાં જ ખેતર ધરાવતા શખ્સે પચાવી પાડતા આ મામલે કુવાડવા પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં શહ
રાજકોટ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાનાર છે અને તેમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ વર્સિસ આરબીએ પેનલ વચ્ચે કાંટે કી ટક્કર થશે. સમગ્ર રાજ્યના તમામ બાર એસોસિએશનમાં આજે ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજકોટ બાર એસોસિએશન એકમાત્ર એવું એસોસિએશન છે કે જેમાં ચૂંટણી પહેલાં જ ચાર કાન
રાજકોટના નામચીન અને અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ભૂપત બાબુતરના ભત્રીજા સહિતના શખ્સોએ ખાણીપીણીના ધંધાર્થી અને તેના કારીગર પર હુમલો કરી વેપારીનો હાથ ભાંગી નાખ્યો હતો. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ બનાવમાં બેડી ગામની ચામુંડા સોસાયટીમાં રહેતા
ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદી(SIR)ની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં મતદારોની ગણતરીની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિ
નાનાં માણસોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી મોટા માણસોનું કાળું નાણું સફેદ કરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. આ આખો ખેલ કેવી રીતે ખેલાય છે, તેની વિગતો ભાસ્કરે પુરાવા સાથે મેળવી છે. સૌથી પહેલાં અમે કિશન બથવાર નામની વ્યક્તિને મળ્યા. અમદાવાદમાં નવરંગપુરામાં સ્વસ્તિક સોસાયટી પાસે આવેલા અ
પૃથ્વી અને સૂર્યની વચ્ચે લેગ્રેન્જ પોઇન્ટ 1 (L-1) પરથી આદિત્ય L1એ સૂર્યની ગતિવિધિઓનો અભ્યાસ કરીને એવો ડેટા આપ્યો છે જેણે દુનિયાભરના વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. છેલ્લા 4 દાયકાથી એવું મનાતું હતું કે સૂર્યમાંથી આવતા ઊર્જા કણો દરેક દિશામાંથી સમાન રીતે આવે છે. દુનિયાએ તે
અમદાવાદની શાન એટલે સાબરમતી રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટનો વિસ્તાર થઈ રહ્યો છે. હાલ અહીં ફેઝ-2નું પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. નવો રિવરફ્રન્ટ કેવો હશે? કયાં-કયાં આકર્ષણો હશે? તેનાથી અમદાવાદીઓની લાઇફમાં શું ચેન્જ આવશે? આ બધાની સાથે સાથે દિવ્ય ભાસ્કર આપને સાબરમતીનો તમે ક્યારેય ના
‘ચાના કપ ધોવા માટે દરેક ટપરીએ એક માણસ રાખેલો હોય છે. હવે એ સરખા ધોવે ન ધોવે, એટલે ચોખ્ખાઈનો પ્રશ્ન રહે. વળી એકના એક પાણીમાં સેંકડો કપ ધોવાયા કરે, એમાં કપ શું સાફ થવાના? એની સામે અમારા મશીનનો ઉપયોગ બહુ જ સહેલો છે. તમારા એઠા ચાના કપને એક ટ્રેમાં મૂકી મશીનમાં મૂકો અને ‘ON’નું બટન દબાવ
કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી નરકાગાર જેવી સ્થિતિ છે. અહીં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા ગટરીયા પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પાલિકાના ડ્રેનેજ વિભાગના જણાવ્યા મુજબ ભટાર પંપીગ સ્ટેશનના વિસ્તૃતિકરણને લઇ લાઇન બંધ કરાતા લો લાઇન કાદરશાની નાળ વિસ્તારમાં ડ્રે
નોકરીની આડમાં ગાંજાનો વેપલો કરતા યુવકને રાંદેર પોલીસે પાલનપુર પાટીયા મશાલ સર્કલ પાસેથી 6.77 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાંદેર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. રમેશ વેલાભાઇને બાતમી મળી હતીકે, પાલનપુર પાટી
શુક્રવારના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિશનની ચૂંટણી માટે મતદાન થનાર છે. દર વર્ષના સમય કરતા આ વખતે વોટિંગ અડધો કલાક વહેલું એટલે કે સાડા આઠ વાગ્યેથી જ શરૂ થઈ જશે અને એવો અંદાજ છે કે રાત્રે અગિયાર વાગ્યા સુધી તમામ પરિણામો જાહેર પણ થઈ જશે. ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના સૂત્રોના
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા UGC-NET-2025 પરીક્ષાનું વિષયવાર સમયપત્રક જાહેર કરાયું છે. પરીક્ષા 31 ડિસેમ્બર, 2025થી 7 જાન્યુઆરી, 2026 સુધી સુરત સહિત સમગ્ર દેશમાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.જાહેર થયેલા શિડ્યૂલ મુજબ પરીક્ષા દરરોજ બે શિફ્ટમાં યોજાશે. જેમાં પ્રથમ શિફ્
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશનના કાર્યાલયમાં અગ્નિ સલામતી અને અગ્નિ નિવારણ સંબંધિત ટેકનિકલ વિષયો પર એક મહત્વપૂર્ણ અને ઉપયોગી બેઠક યોજાઈ હતી. અગ્નિ સલામતી ક્ષેત્રના અનુભવી અને તકનીકી નિષ્ણાત નિવૃત્ત વિભાગીય ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રા અને તેમના ફાયર બ્રિ
વેસુમાં ગુરુવારે બપોરે સોસાયટીના ગાર્ડનમાં રમી રહેલા 8 વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો. રત્ન જ્યોત એપાર્ટમેન્ટમાં બપોરે 12.30ના અરસામાં એક 8 વર્ષીય બાળક ગાર્ડનમાં રમી રહ્યો હતો. તે લસરપટ્ટી ખાઈને જેવો ઊભો થયો કે તરત જ એક રખડતું કૂતરું ધસી આવ્યું હતું અને
સ્માર્ટ સિટી સુરતમાં મોબાઈલ નેટવર્કની ફરિયાદો સામે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ 3થી 7 નવેમ્બર દરમિયાન ડ્રાઇવ ટેસ્ટ કર્યો હતો, જેમાં મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તાર, કોમર્શિયલ ઝોન તેમજ 14 હોટસ્પોટ અને 2 કિમી વોક ટેસ્ટ પણ કરાયા હતા. ટેસ્ટમાં એરટેલ, જીયો, વોડાફોન, આઈડિયા અને બીએસએ
આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજ માફીની સ્કીમ જાહેર કરી છે. નવી ફોર્મ્યુલા એટલે કે 2001 પછીથી જે લોકોના ટેક્સ બાકી હશે તેઓને રહેણાક મકાનો પર 85 ટકા અને બિન રહેણાક મકાનો પર 65 ટકા વ્યાજ માફી મળશે. આ સ્કીમનો લાભ લોકો જાન્યુઆરી, 2026થી માર્ચ, 2026 સુધીમાં લઈ શકશે. દર મહિને વ્યાજ માફી
જીએમડીસી બિલ્ડિંગની બાજુમાં બની રહેલી ગોદરેજ નામની નવી કન્સ્ટ્રકશન સાઈટ પર ટ્રકમાંથી આરસ ઉતારતાં દબાઈ જવાથી 2 શ્રમિકનાં મૃત્યુ થયાં હતાં. વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધ્યો છે. રાજસ્થાનના મુકેશચંદ લક્ષ્મણલાલ નીનામા (19) અને કપુરચંદ કાળુજી પારઘી (30) જીએમડીસી બિ
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરની બીયુ પરમિશન ના મેળવ્યું હોવાથી સીલ મારવામાં આવેલી ખાનગી શાળાઓને બીયુ પરમિશન મેળવવા માટેની તાત્કાલિક તાકીદ કરવામાં આવી છે. જો આ સ્કૂલો બીયુ પરમિશન નહીં મેળવે તો તેની માન્યતા રદ કરવાની પણ કચેરીએ ચીમકી ઉચ્ચારી છે. શહેર
અંબાજીમાં 13થી 17 ડિસેમ્બર સુધી 34મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા યોજાઈ હતી. અમદાવાદના ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલય અને શિક્ષણ નિયામક કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સ્પર્ધામા રાજ્યની 4
શહેરના વરિષ્ઠ નાગરિકોની સમસ્યા, મુંઝવણ સમજીને તેનો ઉકેલ લાવવા સાથે સાઇબર ફ્રોડથી બચાવવા માટે પ્રથમ વાર સિનિયર સિટીઝન ફેડરેશન રચાયું છે. ગુરુવારે સર્કિટ હાઉસમાં મળેલી બેઠકમાં શહેરના 48 વોર્ડમાં સિનિયર સિટીઝન માટે હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. સંસ્થા પ્રમુખ રાજેન્દ્ર વ્ય
વૈષ્ણોદેવીથી શાંતિપુરા સર્કલ સુધી 372 કરોડના ખર્ચે 27.304 કિમીની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈન નાખવામાં આવી છે. મ્યુનિ.નો દાવો છે કે, હવે બોપલ, આંબલી, શીલજ, ઘુમા, એસજી હાઈવે તેમજ એસપી રિંગ રોડને જોતાં વિસ્તારમાં હવે વરસાદી પાણી નહીં ભરાય તેમજ ગટરો ઊભરાવાની સમસ્યા નહીં સર્જાય. આ મહત્ત્વ
72 વર્ષીય વૃદ્ધ પ્રેમિકાના રવાડે ચઢતા, રોજ મોડી રાત સુધી મોબાઈલમાં ચેટિંગ કરતા, મોર્નિંગ વોકના બહાને તેમજ નોકરીથી છૂટીને મળતાં હતાં. વૃદ્ધની પત્નીને શંકા જતા તેમણે પીછો કરી પતિને પ્રેમિકાના હાથમાં હાથ નાખી ફરતાં રંગેહાથ પકડી પાડ્યાં હતાં. જે પછી ઝઘડો થતાં અભયમને બોલાવતા ટી
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવવા સંબંધિત બિલને લઈને રહ્યા. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. બીજા સમાચાર ચાંદી અંગેના છે, જે સતત બીજા દિવસે ₹2 લાખ રૂપિયાને પાર રહી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગુજરાત અને તમિલનાડુમાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રક
ખેડા તાલુકાના ભેરાઈથી નવાગામ જવાના રોડ ઉપર આવેલ ભેરાઈના તળાવમાં કોઈ અસામાજિક તત્વો કે પછી ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવતા તળાવમાં રહેલી હજારો માછલીઓ મૃત્યુ પામી છે. ભેરાઇ તળાવમાં ખારીકટ કેનાલનું પાણી આવતું હોવાથી કોઈ અસામાજિક તત્વો દ્વારા ખારી કટ
ખેડા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહુધામાં પંથકમાં બનાવાયેલ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના અમલમાં મોટાપાયે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મહુધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે કર્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં વપરાયેલા પાણી
પોરબંદરમાં ભૂતકાળમાં ટાઉન પ્લાનિંગ જે રીતે હતું ત્યારે નિયમો વિરુધ્ધ બાંધકામના કારણે શહેરની દશા બગાડી છે. મનપા દ્વારા નવું ટાઉન પ્લાન્ટિંગ યોગ્ય રીતે કરવામાં આવે તેવી પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા રજૂઆત કરી છે. એક દિવસ પોરબંદરનો ટાઉન પ્લાનિંગ કયા પ્રકારનો હતો એની આજે જે
ભરૂચમાં બાર એસોસિએશનની ચૂંટણી કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9.15 થી બપોરના 3.15 વાગ્યા સુધી યોજાશે. ચાલુ વર્ષે ભાજપના આગેવાનોની બે પેનલની સામે સહકાર પેનલનો મુકાબલો થશે. પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન, સહકાર અને સમરસતા પેનલ વચ્ચે મુકાબલો થશે. અત્યાર સુધીમાં સહકાર અને પરિવર્તન પેનલ વ
ભરૂચ જિલ્લામાં ધોરણ-10 અને 12 ના છાત્રોને બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યાનું સમાધાન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલુ છે. હવે પહેલી વખત આ વર્ષે દરેક શાળાના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકોને વિદ્યાર્થી મિત્ર બનાવવામાં આવ્યા છે. જે 340 જેલા મનોવિજ્ઞાન શિક્ષકને બાળકોનું કાઉન્સે
ભરૂચમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પદયાત્રા શરૂ કરે તે પહેલાં પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને કલીનચીટ મળતાં પદયાત્રાનું આયોજન કરાયું હતું પણ સવારથી જ સ્ટેશન રોડ પર આવેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસ ખડકી દેવામાં આવી હતી. સોન
ભરૂચમાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતાં બેની અટકાયત કરવામાં આવી છે. સગીરો અને યુવાનોમાં ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મૂકવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવ
ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે લાવવામાં આવેલા ઈમ્પેક્ટ ફી કાયદા હેઠળ, જુનાગઢ મહાનગરપાલિકા (JMC) માં અરજીઓનો મોટો ઢગલો થયો છે. છેલ્લા એક વર્ષથી કુલ 735 ઈમ્પેક્ટ ફી ફાઇલો પેન્ડિંગ છે, જેના કારણે અરજદારો અને મનપા બંને માટે સમસ્યા સર્જાઈ છે. જોકે હવે ટૂંક
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યૂપીએસસી)દ્વારા લેફ્ટેનન્ટની કુલ 394 પોસ્ટ પર પ્રવેશ માટેની નેશનલ ડીફેન્સ એકેડમી એન્ડ નેવેલ એકેડમી એક્ઝામ માટે અરજી માટેની 12 એપ્રિલ 2026માં યોજાનારી પરીક્ષા માટે ઉમેદવારો 30 ડીસેમ્બર સુધીમાં અરજી કરી શકશે. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો upsc.gov.in, upsconli ne.nic.in વેબ
જૂનાગઢ જિલ્લામાં પાક નુકશાન સહાયની કુલ 1,21,983 ખેડૂતોને રૂપિયા 377,06,53,287ની ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે વિસાવદરના કુલ 17,911 ખેડુતોને ચૂકવણી થઇ છે. જૂનાગઢ ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને લઇ ખેડૂતોને નુકસાન થયુ હોય તેનો સર્વે કરી યોગ
ઉત્તર ગુજરાતના સરહદી અને આર્થિક દ્રષ્ટિએ મહત્વના એવા ચાણસ્મા, હારિજ,સમી અને રાધનપુર પંથકને રેલવે નકશા પર લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગામી બજેટમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવા માંગ ઉઠી છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અ
કડીમાં છ વર્ષ પહેલાં થયેલા પ્રેમલગ્નની અદાવતમાં હત્યા કેસમાં મહેસાણાની કોર્ટે 7 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને ₹20,000નો દંડ ફટકાર્યો છે. કેસની વિગતો અનુસાર, કડીના ઘોરી શરીફ ખાનના નાસીરખાને ઘાંચી સમાજની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની અદાવત રાખી આરોપીઓએ હત્યાનુ
મહેસાણા શહેરમાં ઘણા વ્યવસાયકારોના સ્થળ પર પાટીયા બદલાયા પછી નવા વ્યવસાયના પાટીયા લાગી ગયા પરંતુ આ નવા વ્યવસાય શરૂ કર્યા પછી મનપામાં ગુમાસ્તા લાયસન્સ મેળવી વ્યવસાયવેરામાં નોધણી કરાવતા નથી. ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવા વ્યવસાયકારોને બજાર વિસ્તારમાં ટીમરાહે સર્
તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમણલાલ પાટકરે જાહેરમાં નારગોલ ડેપો પુનઃ શરૂ થવા જઈ રહ્યો હોવાનું જાહેર કરતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. લાંબા સમયથી નારગોલ વિસ્તારના નાગરિકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તથા મુસાફરો દ્વારા ડેપો પુનઃ શરૂ કરવાની માંગ ઉઠ
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા યુવાધનને નશાના ખપ્પરમાં હોમાઇ જતાં રોકવા માટે બજારોમાં નશાયુક્ત ગોગો પેપરના વેચાણ સામે પ્રતિબંધના જાહેરનામાના અમલ માટે જિલ્લા પોલીસે વલસાડ શહેરમાં 8 સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું.જેમાં વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ખાતે એક પાનના ગલ્લાં પર
હસીન શેખવલસાડમાં મુખ્ય રેલવે સ્ટેશનની પૂર્વ દિશામાં મોગરાવાડી,અબ્રામ ઝોનના 25 હજારની વસતીમાંથી આવતા મુસાફરોને ઉપયોગી 250થી 300 ફુટની લંબાઇનો ફુટ ઓવર બ્રિજ છે,પરંતુ તેનો વપરાશ કરવામાં આ બ્રિજ મુસાફરો માટે હજુ પણ થાક અને હાંફ ચઢાવે તેવી સ્થિતિનું નિર્માણ કરે છે.જેથી મુસાફરો તે
નવી દિલ્હી ખાતે સંસદના નીચલા ગૃહ લોકસભામાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મહત્વકાંક્ષી ‘વી બી જી રામ જી’ (VBGRG) બિલને વલસાડ સાંસદે સમર્થન આપી ચર્ચામાં ભાગ લીધો હતો. સાંસદે આદિવાસી સમાજ અને અન્ય તમામ સમાજો માટે લાભદાયી હોવાનો મત પોતાના વ્યક્તવ્યમાં રજૂ કરવામાં આવ્યો હત
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા જાહેર શૌચાલય તેમજ આરઓ પાણીની પરબ જાળવણીના અભાવે બિન ઉપયોગી બનતા પાલિકાએ જ તાળાં મારી રાખતા નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉમરગામ બીચ જેવા પર્યટન સ્થળે જાહેર શૌચાલયને તાળાં હોવાથી પ્રવાસીઓ તેમજ સ્થાનિક ના
વલસાડના ગુંદલાવ ગામના સરપંચ ઉપર ધોળે દિવસે બે ઇસમોએ તેમની કાર પર પત્થરમારો કરી નુકસાન પહોંચાડી સરપંચને માર મારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતાં સરપંચને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સમગ્ર બનાવ સીસી ટીવી કેમેરામાં કેદ થઈ
સાવરકુંડલામાં મહુવા રોડ પંચવટી સોસાયટીમાં સાસરીયાએ પરણિતાને ઘરકામ બાબતે મેણાટોણાં મારી માનસીક દુ:ખ ત્રાસ આપ્યાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પરણિતાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સાવરકુંડ
ધારી તાલુકાના ખોખરા મહાદેવ મંદિર પાસે વર્ષો જુનો પુલનો પ્રશ્ન ઉકેલાયો છે અને અહીં અઢી કરોડના ખર્ચે બનનારા પુલનું આજે ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું હતું. ધારીના ખોખરા મહાદેવ મંદિર પાસે લાંબા સમયથી પુલની જરૂરિયાત હતી. આ અંગે ધારાસભ્ય કાકડિયા સુધી રજૂઆત ગયા બાદ તેમણે સરકારમા
બગસરા તાલુકાના નાના એવા ગામ પીઠડીયા ખાતે આજે ધારાસભ્ય અને ગામ લોકોની હાજરીમાં સીસી રોડ તથા ગટર લાઈનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આજે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઇ ભાખર, મહામંત્રી પ્રકાશભાઈ પરમાર, દેવરાજભાઈ રાંક, બગસ
રાજુલામાં લીપીરનીધાર વિસ્તારમાં 30 વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. પત્નિ અને બાળકો અલગ રહેતા યુવકે અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે રાજુલા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજુલાના લીપીરનીધાર વિસ્તારમાં

23 C