આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, અત્યાર સુધીમાં 16.82 લાખથી વધુ મતદારોને ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જે કુલ 92.85% કામગીરી દર્શાવે છે. આ ઝુંબેશ 4 નવેમ્બરથી શરૂ થઈ છે અને આગામ
શહેરના થલતેજના આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી ખાનગી કંપનીના ત્રણ સફાઇ કર્મીઓએ ઘરની સફાઇ દરમિયાન હાથ સાફ કરીને ચોરીને કરી હતી. બપોરે જમીને આવીએ તેમ કહીને ત્રણેય લોકો બહાર ગયા બાદમાં શંકા ન જાય તે માટે બે આરોપીઓ ઘરે પરત આવી ગયા હતા. જેને પોલીસે ઝડપી લીધા હ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગંભીર કેસમાં ધરમપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી ફિરોઝ કાશીરામ તુંબડાને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. ધરમપુરના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ.
કેટલાક લોકો અબજીબાપાને સંત કહે છે, કેટલાક તેમને ઇશ્વરના દૂત કે તત્વજ્ઞાની તરીકે ઓળખે છે પરંતુ કચ્છથી દૂર વસતા હજારો કચ્છી લોકો માટે અબજીબાપા એ માત્ર સંત નહીં પણ સ્વયં ભગવાન સમાન છે. તેમની શિક્ષાઓ, કરુણા અને આદ્યાત્મિક માર્ગદર્શન આજે પણ પેઢી દર પેઢી માટે પ્રેરણારૂપ છે. વિશેષ
આર્થિક ગુનાઓ પર નજર રાખતી દેશની ટોચની એજન્સી DGGIની ટીમે સુરતમાં કરોડો રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભંગારના ધંધાના નામે 125 કરોડનું જંગી ટ્રાન્ઝેકશન કરીને સરકારને 19 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ચૂનો લગાવનારા મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરવામા
વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા વડોદરા મહાનગરપાલિકા દ્રારા જુદા-જુદા સ્થળે પાર્કિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હાલમાં શહેરમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કુલ 3 સ્થળે, એસ.ટી.બસ સ્ટેશન પાસે, રેલ્વે સ્ટેશન પાસે, ત
ગાંધીનગરના ધોળાકુવા ગામ નજીક ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ-વ્હીલર બાઈકની ટક્કરથી એક યુવાન પરિણીતાનું ગંભીર ઈજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક પતિ સાથે દાંતની દવા લેવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.આ અકસ્માતમાં બે નાના સં
શિયાળાની સિઝનમાં કેટલીક એરલાઈન્સ અન્ય એરલાઈન્સ પાસેથી એરક્રાફ્ટ “લીઝ પર” લે છે. શિયાળાની ઋતુમાં વિશ્વભરમાં મુસાફરીની માંગમાં મોટા ફેરફાર જોવા મળે છે, અને એ જ સમયે “એરક્રાફ્ટ લીઝિંગ શરૂ થતું હોય છે. ઉનાળાની સિઝનમાં યુરોપ અને અન્ય પ્રવાસન સ્થળોએ ભારે ટ્રાફિક રહે છે, પરંતુ શ
ભારતની A ટીમ અને દક્ષિણ આફ્રિકાની A ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી આવતીકાલે 13 નવેમ્બરથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઇ રહી છે. ત્યારે આજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા ટીમે બપોરે 1થી 4 વાગ્યા સુ
થોડા દિવસ અગાઉ લાઘણજ પોલીસ મથકની હદમાં આવતા આખજ ગામથી સ્વીફ્ટ ગાડીમાં આવેલા અજાણ્યા તસ્કરોએ ચાર પશુઓની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા જે ઘટનાના cctv ફૂટેજ પણ સામે આવ્યા હતા અને લાઘણજ પોલીસમાં ચોરી અંગેની ફરિયાદ પણ નોંધાઈ હતી.સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પશુ
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે બરોડાના આશાસ્પદ મીડિયમ-ફાસ્ટ બોલર આશુતોષ મહિડા ઈડીએફસી ફર્સ્ટ બેંક અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત અંડર-19 એ ટીમમાં પસંદગી પામ્યા છે. આ શ્રેણી 17થી 30 નવેમ્બર 2025 દરમિયાન બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ, બેંગ્લુરુ ખાતે યોજ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પુરવઠા વિભાગે સરકારી અનાજના ગેરવેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. કોડીનાર રોડ પર લોઢવા ગામ નજીક 66 કે.વી. સબ સ્ટેશન પાસેથી પસાર થતી બે શંકાસ્પદ છકડો રીક્ષા ઝડપી પાડવામાં આવી હતી. પુરવઠા વિભાગને સરકારી અનાજના ગેરવેચાણ થતી હોવાની બાતમ
છત્તીસગઢના જેસીપી અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સિંધી સમુદાય અંગે કરાયેલી અયોગ્ય ટિપ્પણી સામે દેશભરમાં સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધમાં વેરાવળ–પાટણ સમસ્ત સિંધી સમાજે પ્રાંત અધિકારી કચેરીએ ધરણા યોજી ઉગ્ર રજૂઆત કરી હ
2004માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને તેમને મારવા માટે મુંબ્રાથી જાવેદ શેખ, અમજદ અને જીશાન જૌહર નામના ત્રણ આતંકીઓ અમદાવાદ આવ્યા હતા. આ ત્રણ આતંકીની સાથે ઈશરત જહાં નામની 19 વર્ષની યુવતી પણ હતી. આ ચારેય આતંકીઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા. ગુજરાતની ગુપ્તચર એજન્સીઓ
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પ
અમરેલી સેશન્સ કોર્ટે બે વર્ષ પહેલા અમરેલીમાંથી ગૌવંશની કતલ કરતા ઝડપાયેલા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દરેકને 6.08 લાખનો દંડ ફટકારતો એતિહાસીક ચુકાદો આપ્યો હતો. ગૌવંશના કતલ મામલે એક સાથે ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય તેવો ગુજરાતના ઈતિહાસનો આ પ્રથ
CBI(સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ એક મોટા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટમાં બે મુખ્ય એજન્ટોની ધરપકડ કરી છે. આ કેસમાં માનવ તસ્કરી કરી મ્યાનમારમાં ગોંધી રાખવા જેવા ગંભીર ગુનાઓ સામેલ છે, જેની સજા આજીવન કેદ સુધીની છે. આ ગુના બદલ આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. રાજસ્થાન-ગુજર
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે ખાંભડા જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્રનું ભાજપ સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપની સૂચના અને બોટાદ જિલ્લા ભાજપના માર્
દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે 'આર્મ્સ એટેક' થયો હતો. ખાનગી બસમાં એક આતંકવાદી એરપોર્ટના ડિપાર્ચર ગેટ સુધી પહોંચી ગયો હતો. જેથી તેની રિ ઇન્ફોર્સમેન્ટ અને ક્વિક રિસ્પોન્સ ટીમને તાત્કાલિ
મહેસાણા LCB સ્ટાફના માણસોએ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કલ્યાણપુરા ગામની સીમમાં આવેલા રામદેવ ઓઇલ મીલમાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન LCB સ્ટાફના માણસો અને બાવલુ પોલ
ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ જેવી જુદી જુદી સ્કીમના નામે કરોડો રૂપિયાના સ્કેમની સાથે ભાજપ સરકારમાં નલ સે જલમાં કરોડો રૂપિયાનું વધુ એક મહાકાય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકાર
પોરબંદર જિલ્લાના રાતડી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1 કરોડની અંદાજિત કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ખનન અને વહનમાં વપરાતી 35 જેટલી મશીનરીનો સમાવેશ થાય છે. કલેક્ટર એસ.ડી. ધાનાણી
ઓખા મંડળના સુદર્શન સેતુ પર ખુલ્લી છરી સાથે રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ કેસમાં કોર્ટે આરોપીને રોકડ દંડ ફટકાર્યો છે, અને તેનો માફી માંગતો વીડિયો પણ વાયરલ થયો છે. આશરે બે મહિના પહેલા એક યુવકે ઓખાના સુપ્રસિદ્ધ સુદર્શન સેતુ પર જાહેરમાં
જૂનાગઢમાં 'પોલીસ પ્રજાનો મિત્ર' સૂત્રને સાર્થક કરતો એક માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતા વિહોણી એક દીકરી સાથે થયેલી છેતરપિંડીના કિસ્સામાં, જૂનાગઢના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને સી-ડિવિઝન પીઆઇ વત્સલ સાવજે ત્વરિત અને સંવેદનશીલ કાર્યવાહી કરીને દીકરીને માત્ર ન્
અમદાવાદના એક સિનિયર સિટીઝને પોતાની મહેનતની કમાણીના આશરે પોણા બે કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ગુનાના તાર સુરત સુધી લંબાતા, અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની બાતમીના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક મહત્ત્વના આરોપીને સુરતમાંથી ઝડપી પાડ્યો છે. સિનિયર સિટીઝનને બિઝનેસના નામે ઊંચા
સિદ્ધપુર તાલુકાના બીલીયા સ્થિત પ્રકાશ વિદ્યાલય ખાતે એસ.વી.એસ. કક્ષાનું 27મું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીના હસ્તે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની કાકોશી પોલીસે મોબાઈલ ચોરીનો એક ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પાટણના પ
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક એક બોલેરો પિકઅપ વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં વાહનમાં સવાર આશરે સાત જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ધ્રોલના સોયલ ટોલનાકા નજીક બો
મહેસાણા જિલ્લામાં નવા મતદારોની યાદી તૈયાર કરાવવા માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બી.એલ.ઓ ફોર્મ ઘરે ઘરે આપી ગયા છે. જેમને ફોર્મ ભરવામાં સમજ ન પડતી હોય તેમના માટે મતદાન મથકે નિયત કરેલી તારીખે બી.એલ.ઓ હાજર રહી મદદ કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચનાનુસાર ગુજરાત ર
રાજકોટ જિલ્લા સહકારી બેંકે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂત સભાસદો માટે ખાસ કૃષિલોન યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત રાજકોટ અને મોરબી જિલ્લાના આશરે 2,25,000 ખેડૂતોને રાહત આપવા માટે ₹1300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ કૃષિલોન હેક્ટર દીઠ ₹12,500 અને વધુમાં વધુ ₹65,000 સુધીની રહેશે. આ
ન્યૂ જર્સીના રોબિન્સવિલે સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરધામ ખાતે 18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન દિવાળી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ઉજવણીની થીમ 'એકતા' રાખવામાં આવી હતી. ટ્રાઇ-સ્ટેટ વિસ્તારના હજારો હરિભક્તો, શુભેચ્છકો અને મુલાકાતીઓ અંધકાર પર પ્રકાશન
બેચરાજી તાલુકામાં આવેલા રણેલાથી ઉદેલા તરફ જતા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃદ્ધનું મોત તેમજ બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. સમગ્ર અકસ્માતની ઘટનામાં મોઢેરા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કડી તાલુકાના બલાસર ગામે રહેતા દર્શ
શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમવિધિમાં ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્મશાન વિભાગ દ્વારા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર મનહર સોલંકીની વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ સેવા સંસ્થાને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવા માટે કા
પાટણ જિલ્લાના રાધનપુર APMCમાં આવેલી એક પેઢી પર જિલ્લા પુરવઠા વિભાગે દરોડો પાડી ₹3.31 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે. ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પુરવઠા અધિકારી હેમાંગીની ગુર્જરના જણાવ્યા અનુસાર, જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે રા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના પરિણામે, રાજકોટની કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બરોડા સ્થિત જાણીતી આર.એમ.ડી. ગુટકાના ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના નોમીની અનિલ મહેન્દ્રભાઈ પટેલ
ગુજરાત પોલીસના મહત્વાકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા CCTV કેમેરાનો ઉપયોગ કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા જિલ્લાઓમાં જૂનાગઢ પોલીસની નેત્રમ શાખાએ ફરી એકવાર રાજ્યમાં પોતાનો ડંકો વગાડ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે જૂનાગઢ નેત્રમ શાખાન
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા કિન્નર સાથે રિક્ષામાં આવેલા 4 કિન્નરોએ ઝઘડો કર્યાં બાદ ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ 4 કિન્નરોએ કહ્યું હતું કે, જો હવે પછી ગોરવા અને નિઝામપુરા વિસ્તારમાં ભીક્ષાવૃતિ કરવા જવુ નહી અને જો ત્યાં દેખાયા તો તને તથા તારા ગુરુને જાનથ
ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ, આણંદ જિલ્લામાં હાલમાં મતદાર યાદી સુધારણાનો ખાસ સઘન કાર્યક્રમ (SIR) ચાલી રહ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને વધુ શુદ્ધ અને ચોકસાઈવાળી બનાવવાનો છે. મતદારોની સુવિધા માટે, બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) શનિવાર અને રવિવારના દિવસે પણ તેમના મત
બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મહિલા બુથ લેવલ ઓફિસર (BLO) મનીષાબેન પ્રજાપતિએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમણે 48 કલાકના ટૂંકા ગાળામાં 450 મતદાર ફોર્મ્સની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જે બદલ જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ દ્વારા તેમનું સન્માન કરવા
ભચાઉના વાંઢિયા ગામે ખેડૂતો ફરી એકવાર અદાણી કંપની સામે વિરોધમાં ઉતર્યા હતા. ખેતરોમાંથી પસાર થતી હેવી વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. કંપની દ્વારા કામ શરૂ થતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે સ્થાનિક પોલીસે 30થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી. આ સમયે
ગુજરાતમાં માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત હવે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોની વ્હારે રાજકોટ જિલ્લા સહકારી બેંકે પણ મહત્વની રાહતની જાહેરાત કરી છે. બેંક દ્વારા માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો 'ખાસ કૃષિ લોન'ની જાહેરાત કરવામાં આવ
આતંકીના ઘરેથી ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો ગાંધીનગર નજીકથી ગુજરાત ATSએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા બાદ તેના ખતરનાક ઈરાદાઓનો ખુલાસો થયો હતો. ડૉ. અહેમદ સૈયદ નામનો હૈદ્રાબાદનો આતંકી સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. ત્યારે ગુજરાત ATSની એક ટીમ હૈદરાબાદ તેના નિવાસસ્થાને
સાંસદ સહિતનાઓની કપાતમાં ગયેલ જમીનનું વળતર મંજુર કરવા સહિતની દરખાસ્તો રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને યોજવામાં આવતી જનરલ બોર્ડની બેઠક આગામી 20 નવેમ્બરનાં યોજાશે. આજે મેયર દ્વારા બેઠકનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ ઘણા લાંબા સમય બાદ મનપાની આ સામાન્ય સભામાં પ્ર
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આજે એક ખાનગી લકઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યોફાયર ઓફિસર જગદીશ ર
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ 15 થી 22 નવેમ્બર દરમિયાન યોજાશે, જેનો મુખ્ય હેતુ સરદાર પટેલના રાષ્ટ્ર એકતા અને અખંડતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો છે. આ આયોજનના ભાગરૂપે, 16 નવેમ્બરના રોજ જિ
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલી 'દિશા' મોનિટરિંગ કમિટીની બેઠક મુદ્દાઓથી ભરચક રહી હતી, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્ર સામે અનેક તીક્ષ્ણ સવાલો અને રજૂઆતો કરી હતી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, કલેક્ટર સહિતના ઉચ્ચ અ
અમદાવાદ પ્લેન ક્રેશની આજે પાંચ મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્લેનક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પિતાને યાદ કરતા સોશિયલ મીડિયામાં એક ભાવુક પોસ્ટ કરી હતી. વિજય રૂપાણીના 'હું બેઠો છું ને'શબ્દોને યાદ કર્યાઋષભ રૂપાણીએ સોશિયલ મીડિયામાં પ
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આગામી 18 નવેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાની મુલાકાત લેશે. તેમની મુલાકાતના આયોજન માટે મોડાસા ખાતેના શ્રી કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી. જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ગુજરાતના તમામ જિલ્લાઓની તબક્કાવાર મુલાકાત લ
જામનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અને માવઠાથી થયેલા પાક નુકસાનને વાચા આપવા 'જન આક્રોશ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. સમર્પણ સર્કલ નજીક આહીર સમાજ ખાતે યોજાયેલી આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ સભામાં કો
જૂનાગઢ રેન્જમાં વિદેશી દારૂની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના કડક માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બના
મોરબીના આમરણથી ફડસર તરફ જતા માર્ગ પર એક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક યુવાનના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોડિયાના મોટાવાસ બંદર રોડ, કબ્રસ્તાન પાસે રહે
નવસારી જિલ્લામાં ઓક્ટોબરના અંતમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે નવી સરકારી સહાય નીતિ હેઠળ આશરે ₹50 કરોડ ચૂકવવામાં આવશે. આ સહાયનો લાભ 25,500 જેટલા ખેડૂતોને મળશે. જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા 2023ના ઠરાવ મુજબ કરવામાં આવેલા આંકલન અનુસાર, કુલ 22,540 હેક્ટરમાં
પાલનપુર, જે એક સમયે ગુજરાતમાં હીરા ઉદ્યોગ માટે 'હીરા નગરી' તરીકે જાણીતું હતું, તે હવે આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. આ મંદીને કારણે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે અને પાલનપુર પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. પરિણામે, હજારો રત્નકલાકાર પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે. હીરા ઉદ્યોગમા
રાજ્યની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા દિવ્યાંગ ઉમેદવારો માટે મોટી તક આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ સાળામાં દિવ્યાંગ ઉમેદવારોન
ક્યારેક સોશિયલ મીડિયા પર હીરો બનવાની હોંશ અને શુરાતન પ્રદર્શન કરવું એ જ સ્માર્ટ ગુનેગારોની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. આવો જ એક કિસ્સો સુરત સાયબર ક્રાઇમ સેલના હાથે લાગ્યો છે, જ્યાં ઝારખંડના એક નાનકડા ગામડામાં બેસી અભણ ગેંગે દેશભરના 179થી વધુ લોકોને શિકાર બનાવ્યા. 1 કરોડથી વધુ
મહીસાગર જિલ્લાના બે યુવકો, ગોપાલ ડામોર અને અર્જુન, પોતાની માનતા પૂર્ણ કરવા માટે રાજસ્થાનના રામદેવરા સુધી 800 કિલોમીટરની ખુલ્લા પગે પદયાત્રા પર નીકળ્યા છે. આ યુવકો અખંડ જ્યોત સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પહોંચ્યા હતા. આ પદયાત્રા મહીસાગરથી શરૂ થઈ છે અને રાજસ્થાનના રામદે
રાજકોટ સહિત રાજ્યની સરકારી શાળાઓના શિક્ષકો સહિતના સ્ટાફ દ્વારા શાળા બહારના વિદ્યાર્થીઓનો 14 થી 23 નવેમ્બર દરમિયાન સર્વે કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 12 માં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા અથવા તો શાળાએ કોઈ દિવસ ભણવા જ ન ગયેલા વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં આવશે અને બાદમાં તેઓને સરકાર
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધ
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને રાજ્યના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર દિલ્હીની બહાર અને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશની કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસો-પરંપરાનો ઉત્સવ એવા 'ભારત પર્વ-2025'નું આયોજન કરાયુ
નવસારી જિલ્લાના દાંડી સ્થિત ફિશ લેન્ડિંગ સેન્ટર પર લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની સમસ્યાનો અંત આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય આરસી પટેલના પ્રયાસોથી માછીમારોને આ સુવિધા મળી છે. આ અંગે સ્થાનિક માછીમાર અને વ્યવસાયે ડોક્ટર એવા ડૉ. માણેકલાલ નારાયણભાઈ ટંડેલની આગેવાનીમાં ગ્રામજનો
સુરત પોલીસે શહેરમાં ચાલી રહેલા હાઈબ્રીડ ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે. ઝડપાયેલા ત્રણ લોકોની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. જીતુ ધામેલિયા નામના શખસનો પુત્ર જર્મીનમાં MBA કરી શકે તેના માટે 12 લાખ રૂપિયાની જરુર હતી. જે શોર્ટકટ પૂરી શકાય તે માટે તેને હાઈબ્રીડ ગાંજા
દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ તંત્ર રેડએલર્ટ પર આવી ગયું હતું. આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ધોરીમાર્ગો, જાહેર સ્થળોની ઝીણવટ ભરી તપાસ કવાયત હાથ ધરી હતી અને તમામ શંકા સ્પદ ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે ભુજના જનતા ઘર હો
પંચમહાલ-ગોધરા SOG પોલીસે બે અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ રાજસ્થાનના ઉદયપુરમાં ઘરફોડ ચોરી અને દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતા. પ્રથમ કિસ્સામાં, SOG ટીમે રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ગોવર્ધન વિલાસ પોલીસ સ્ટેશનમાં નોં
ગત તારીખ 5 ઓક્ટોબરના રોજ આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં જી.આઈ.ડી.સી ની બાજુમાં આવેલા કનૈયા ટીમ્બર કમ્પાઉન્ડમાં એચ.પી.ટ્રેડર્સ નામની દુકાનનું શટર તોડી તસ્કરોએ લાકડાના પીઠામાં વપરાતા મશીનો તથા અન્ય સાધનો મળી કુલ રૂપિયા 51,700 ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોં
ગઢડા તાલુકાના કાપરડી, વિરડી અને ખોપાળા સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગઢડાના મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા અને તાલુકા વિકાસ અધિકારી વાળા સહિતના અધિકારીઓએ ગ્રામજનોને ભૂકંપ અંગે જાગૃતિ અને સાવચેતીઓ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સરકારી જમીન પરના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાયબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગી એવી સરકારી જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામોને હવે કોઈ છૂટછાટ
નવસારી જિલ્લામાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કડક કાર્યવાહી કરી છે. જુદા જુદા વિસ્તારોમાંથી કુલ છ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી દેશી હથિયારો જેવા કે કોયતા, લોખંડના સળિયા અને લાકડીઓ મળી આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આ
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના દંપતી સહિત ચાર વ્યક્તિઓ સાથે માનવ તસ્કરી અને ખંડણીનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા જવાની લાલચ આપીને દિલ્હીના એક એજન્ટ અને તેના મળતિયાઓએ આ 4 લોકોને ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવી અસહ્ય ત્રાસ આપી 2 કરોડની માતબર ખંડ
ભરુચ શહેરના જૂના નેશનલ હાઇવે પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોપિંગ સેન્ટરના નવમા માળે આગ લાગતા ફ્લોર પરની ઓફિસોમાં નાસભાગ મચી ગઇ છે. પાલિકાની ફાયરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા છે. મળત
સુરતમાં BRTS રૂટમાં ઘૂસીને વાહન ચાલકો દ્વારા દાદાગીરી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ઘણીવાર ફરિયાદો ઊઠે છે ત્યારે આ પ્રકારની જ વધુ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઉધના વિસ્તારમાં BRTS રૂટમાં એક કારચાલક ઘૂસી ગયો હતો અને ત્રણ કિલોમીટર સુધી BRTS બસને સાઈડ આપી ન હતી
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ICDS વિભાગમાં ચેરમેન અને પ્રોગ્રામ ઓફિસર વચ્ચે વિવાદ થયો છે. જિલ્લા પંચાયતના બાળ વિકાસ ચેરમેન નંદુબેન વાઘેલા સાથે પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયાએ તેમની ચેમ્બરમાં જ ઉગ્ર બબાલ કરી તમાચો માર્યાનો આક્ષેપ કર્યો છે. આ બનાવ દરમિયાન લાફો મારી દહેશત ફ
ગુજરાત યુનિવર્સિટીમાં રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત રાઇફલ એસોસિએશનને સોંપવાના નિર્ણયના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. NSUIનો આક્ષેપ છે કે આ નિર્ણય માત્ર સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે, તેથી આશિષ અમીનનું રા
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે મળી હતી. આ બેઠકમાં કુલ રૂ. 6.88 કરોડના જુદા-જુદા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 2121 ચોરસ મીટર જમીનના વેચાણથી રૂ. 13.40 કરોડની આવક થવાનો અંદાજ છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમ
ત્રણેય શખ્સોએ ધોકા-પાઇપ વડે માર મારી રૂ. 45,000ની લૂંટ કરી હતી ભાવનગરના દિવાનપરા રોડ પર રહેતા અને કાળાનાળા ખાતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા મુર્તજા હામીદ પર જૂની અદાવત અને જમીન વિવાદના કારણે જીવલેણ હુમલો તથા લૂંટની ઘટના બની હતી જેમાં તેણે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફ
વડોદરા શહેરના આજવા રોડ પર ફટાકડાની સ્ટોલ ચલાવનાર વેપારીને કારમાં આવેલા નાગા બાવાના વેશમાં આવેલા શખ્સે હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વિંટી કઢાવી લીધા બાદ કારમાં ફરાર થઇ ગઈ હતી. જેથી વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નાગા બાવાના વેશમાં આવેલા શખ્સ સહિત અન્ય બે ઠગ સામે ફરિયાદ
રાપર તાલુકાના આડેસર ગામે એક દુઃખદ ઘટનામાં પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પુત્રીને બચાવવા માતા અન્ય પુત્રીને લઇને ટાંકામાં કૂદીપ્રાપ્ત વિગતો અનુસાર, આડેસરના આહિર
અમદાવાદના અસલાલી-બારેજા રોડ પર આવેલા એકતા હોટલની સામેની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. થીનર હોવાના કારણ
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર દોરવામાં મધુનગરના ટીપી 55-એના 18 મીટર રોડ લાઈનમાં આવતા કાચા પાકા છાપરાવાળા 37 મકાનોનો સફાયો સ્થાનિક પોલીસ, જીઈબી, એમ્બ્યુલન્સ અને ફાયર સ્ટાફના સહયોગથી દબાણ શાખા દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં કાચા પાકા દબાણો જો
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કર્ણાવતી મહાનગર પશ્ચિમના ભાગવત વિભાગના નારણપુરા પ્રખંડમાં નિધિ એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાનો હતો. આ નિધિ એકત્રીકરણ અભિયાનમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહ-સંયોજિકા ચંદ્રિકાબેન ખાસ ઉપસ્થિત રહ્યા
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ગાંધીનગર હાઈવેથી માણસા વચ્ચે આવેલ રાંધેજા રેલવે ફાટક નં.15 માર્ગ વાહન વ્યવહાર માટે તાત્કાલિક રૂપે બંધ રહેશે. આવતીકાલે એટલે કે 13 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 3 વાગ્યા સ
લોહપુરુષ સરદાર વલ્લભ પટેલની ૧૫૦મી જન્મ જ્યંતી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને ઉજાગર કરતા ભારત પર્વ-૨૦૨૫ની ઐતિહાસિક ઉજવણીમાં તા.૧૧ નવેમ્બરને મંગળવારના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલ એકતાનગરની
બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીની હત્યા બાદ ન્યાયની માંગ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શોકસભા અને ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા બાદ વડગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હતું. શહીદ જવાન જીગ્નેશ ચૌધરી જમ્મુ-કાશ્મી
જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'મિશન રાજીપો' કાર્યક્રમ અંતર્ગત હજારો બાળકો અને બાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી મહારાજે સર્વ શાસ્ત્રના સાર સ્વરૂપે લખેલા 'સત્સંગ દ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો છે. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઇ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિનય
દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ તંગ માહોલ વચ્ચે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ગણેશ મંદિરની માત્ર 10 મીટરના અંતરે એક બિનવારસી સુટકેસ મળી આવતા શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગ
મુન્દ્રાના બારોઈ રોડ પર આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી મુન્દ્રા તાલુકા સહિત જિલ્લાના લોહાણા સમાજમાં શોકની લાગણ
શહેરના સાબરમતી વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જવાહર ચોકથી ભુત બંગલા સુધીનો 500 મીટર રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાય દિવસથી આ રોડ બનાવવાની કામગીરી બંધ કરી અધૂરી છોડી દેવામાં આવી છે. રોડ પરના દબાણો દૂર કરી રોડ પ્રોજેક્ટ વિભાગ દ
રાજકોટનાં નાનામૌવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ દરમિયાન વીડિયો કોલમાં વ્યસ્ત રહીને નાના બાળકનું રસીકરણ કરવાની ગંભીર બેદરકારી દાખવનાર ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગાળીયા સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવ્યા
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી છે. કોઈ આતંકવાદી ઘટના ન બને તે માટે દેશભર સહિત ગુજરાતમાં પણ મહત્વના સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, ગોધરામાં 2002ના ટ્રેન હત્યાકાંડમ
તાપીમાં પિતાએ પોતાની દોઢ વર્ષની દીકરીને પોતાની દીકરી ન હોવાના વહેમમાં પાણીની ટાંકીમાં નાખી હત્યા કરી નાખી હતી. આરોપીની ધરપકડ બાદ તેણે તાપી કોર્ટ અને ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, તપાસમાં આરોપીને વારંવાર ખેંચ આવતી હોવાથી માનસિક રીતે અસ્વસ્થ હોવાન

28 C