ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે દર વર્ષેની જેમાં આવર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સમગ્ર ગુજરાતમાં થી અંદાજિત 4થી 5 લાખ યાત્રીઓ દર્શન અર્થે મેળામાં ઉમટી પડે છે. જેની મનોરંજનથી માડી ખાણી-પીણી સહિતની તમામ વ્યવસ્થા શુકલતીર્થ ગ્રામ પંચાયત થકી કરવામાં આવે છે.
મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવન ભાટ તથા તેમના કાકા મહિપાલ ભાટ છેલ્લા પચ્ચીસ વર્ષથી કઠપુતળી કળાને જીવંત રાખી રહ્યા છે. પવન જાટે જણાવ્યું કે, દાદા- પરદાદાના સમયથી કઠપુતળી કળા અમારી ઓળખ છે.પહેલા ગામે ગામે જઈ લોકોનું મનોરંજન કરતા હતાં આજે સરકારની યોજ
કેવડિયામાં દરેક વાહનની સઘન તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહયો છે. દિલ્હીમાં બોંબ ધડાકા બાદ એસઓયુ સહિતના પ્રોજેકટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પણ હાઈ એલર્ટ પર મુક્યા હોવાથી પ્રવાસીઓનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા જ
શું તમે લગ્ન કે અન્ય શુભ પ્રસંગ માટે પ્રાઈવેટ પાર્ટી પ્લોટ કે હોલના દોઢ-બે લાખ રૂપિયાના ભાડાથી ટેન્શનમાં છો? તો હવે ચિંતા છોડો. જે ક્વોલિટી માટે તમે લાખો ચૂકવો છો, તે જ સુવિધા સરકારી કોમ્યુનિટી હોલમાં ખાલી 2000થી 50,000 હજાર રૂપિયા સુધીમાં મળી શકે છે. લગ્નની સિઝનમાં વેન્યૂ પાછળ થતો
ભરૂચ જિલ્લામાં 21934 જેટલાખેડૂતો પ્રાકૃતિ ખેતી કરી રહ્યા છ.ત્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધેતે માટે આત્મા પ્રોજેક્ટ સતતપ્રયત્ન કરી રહ્યું છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય આધારિત તૈયારથતા બીજામૃત, જીવામૃત,ઘનજીવામૃત, વગેરે બાયોઇનપુટ્સ પાયા ની જરૂરિયાતછે. પરંતુ ઘણા
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાન 30 ડિગ્રી રહ્યું છે જ્યારે રાત્રિનું તાપમાન ઘટતા રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય રહી છે, આમ જિલ્લાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 23 થી 47 ટકા અને પવનની ગતિ ઘટીને 11 કિમી પ્રતિ કલાકની ર
અમદાવાદના પાલડી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ' યોજાશે. જ્યારે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું યોજવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિ
ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુકલા ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ ગયા મહિને મહેસાણા આવ્યાં હતા જેના એક મહિના જેટલા ટૂંકા સમય પછી ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુભાંશુ શુકલાની આ મુલાકાત દરમિયાન તેમણે ઈસરો, NIDના કેમ્
કોઈ ફિલ્મ જોઇને રડી રહ્યું છે તો કોઈ લાલાને લઈ થિયેટરમાં નાચી કૂદી રહ્યું છે. ક્યાંક થિયેટરમાં ગરબા થઈ રહ્યા છે તો ક્યાંક લાલાના જયઘોષ સાથે ભક્તિ અને મનોરંજનનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. ભારતમાં જ્યાં જ્યાં કૃષ્ણ નગરી છે ત્યાં બધે જ હર્ષોઉલ્લાસનો માહોલ છે. ત્યારે હવે લાલ
ગુજરાત ક્રાઇમ ફાઇલના ગઈકાલના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે સુરતના ઓલપાડ નજીક એક ખેતરમાંથી અજાણી યુવતીની લાશ મળી હતી. લાશની નજીક સીમકાર્ડ, ભોજનનું પાર્સલ અને બીજો કેટલોક સામાન વેરવિખેર પડ્યો હતો. જેમાં દવાના પર હોસ્પિટલનું નામ પણ હતું. એટલે પોલીસે હોસ્પિટલમાં તપાસ કરતા
ગોંડલના રાજકારણમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂદ્ધસિંહ જાડેજા વચ્ચે વર્ચસ્વની લડાઇમાં એક કેસે ખળભળાટ મચાવી દીધો. આ કેસ એટલે અમિત ખૂંટની આત્મહત્યા. અમિતની આત્મહત્યાના મામલે અનિરૂદ્ધસિંહની ધરપકડ બાદ હવે રાજદીપસિંહે પણ પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડ્યું છે. બન્ને સામે આત્મહ
એ પતિ-પત્નીનાં લગ્નને માત્ર 15 દિવસ જ થયા હતા અને તેઓ બંને ડિવોર્સ લેવા માગતાં હતાં. શરૂઆતમાં તેઓ ડિવોર્સ કેમ લેવા છે તે અંગે કંઈ જ કહેતાં કંઈ જ કહેતાં નહોતાં. થોડા સમયના કાઉન્સિલિંગ બાદ પત્નીએ દુઃખી સ્વરે એવું કહ્યું કે જ્યારે તેઓ હનિમૂન પર ગયાં હતાં ત્યારે પતિએ અનનેચરલ સેક્
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
જંબુસર તાલુકાના દેવલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઇમાં થયો છે. એક વેપારી 2021માં મૃત્યુ પામ્યો હોવા છતાં પંચાયતના 2022ના બિલમાં તેની સહી જોવા મળી રહી છે. મૃત્યુ પામેલાં વેપારીએ બિલ પર સહી કેવી રીતે કરી તે સવાલ ઉભો થયો છે. ગ્રામ પ
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પસ્ટ બહુમતીની બોડી હોવા છતા સદસ્યોમાં અંદરો અંદર સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. આથી જ મોટાભાગના ચેરમેનો પંચાયતે આવવાનું ટાળી રહ્યાં છે ત્યારે મહિલા અને બાળ વિકાસના મહિલા ચેરમેન ઉપર આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસરે ચાલુ ઓફિસે હુમલો કર
સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રિન્ટેડ કાગળમાં વિવિધ રિપોર્ટના ખાલી ખાનામાં હાથથી લખેલા પેથોલોજી રિપોર્ટ દર્દીઓને આપવામાં આવતા હતા. પરંતુ હવે અહીં સારવાર માટે આવતા તમામ દર્દીઓને નિ:શુલ્ક પ્રિન્ટેડ ડિજિટલ અઘતન પેથોલોજી રિ
દિલ્હી લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટની માહિતીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું હતું. આથી જિલ્લામાં પણ પોલીસ હાઇવે પર, બજારોમાં અને બસસ્ટેન્ડ સહિતની ભીડવાળી જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જ્યારે રેલ્વે સ્ટેશનેને ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર શર્મા સુરેન્દ્રનગર,
ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી 35 દિવસનો બ્લોક લેવાયો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આંશિક રીતે રદ થનારી ટ્રેનો 8 ડિસેમ્બર 2025ના
પાટણ જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ શ્વાન કરડવાના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 10 દિવસમાં પાટણ સિવિલમાં 412 કેસ નોંધાયા છે.23 મહિનામાં 10459 લોકોને શ્વાન કરડવાના કેસ માત્ર સિવિલમાં નોંધાયા છે. પાટણ શહેરમાં રખડતા શ્વાન કરડવાના કેસ શિયાળો આવતા જ વધવા પામ્યા છે. જેમાં રાહદારીઓ
મહેસાણા શહેરમાં આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ પ્રથમવાર યોજાયેલી મેરેથોન દોડની સ્પર્ધામાં ઉત્તર ગુજરાત ઉપરાંત નવસારી, ભરૂચ, સુરત અને મુંબઈ સહિતના શહેરોમાંથી કુલ 500 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં 66 વર્ષિય સ્પર્ધક ધરમવીરસિંઘે માત્ર દોઢ મહિનાની પ્રેક્ટિસ કરી પ્રથમ નંબર
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં મંગળવારે મોડી સાંજે ફૂડ વિભાગે તપાસ આદરી બટાકા, ગ્રેવી સહિત વસ્તુનો નાશ કરાયો હતો. જેને પગલે રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. ફુડ વિભાગની ટીમ દ્વારા મંગળવારે સાંજે રાધનપુર રોડ પર આવેલ જયવીર ભાજીપ
મહેસાણાના હબટાઉનમાં સંજીવની ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ખોલીને લોકોને પાંચ વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી એફડી કરેલ રૂપિયાની પાકતી તારીખ આવે તે પૂર્વે માત્ર બે જ વર્ષમાં ક્રેડિટ સોસાયટી બંધ કરી ગુમ થઈ ગયેલા રાજસ્થાન બાડમેરના પિતા-પુત્ર સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયા
પાટણ ડેપોની રોડાથી દુનાવાડા થરા રૂટમાંથી પાટણ બસ ડેપોમાં આવતી એસટી બસોને કનસડા દરવાજા રાણકીવાવ રોડ દ્વારા ચાલુ કરવા બાબતે વિભાગીય નિયામકને રજુઆત કરી છે. પાટણ એસટી વિભાગ દ્વારા અગાઉ જુના સર્કિટ હાઉસ આગળ ટી આકારના રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનતો હોવાને કારણે રોડા દુનાવાડા બા
પાટણ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લાના તમામ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર સંચાલકો, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, જિનિંગ મિલો, સોલાર પ્રોજેક્ટ, ઇંટના ભઠ્ઠા, બાંધકામ કાર્ય, ખેતીકામ અને અન્ય ખાનગી સંસ્થાઓ દ્વારા કામે રાખવામાં આવતા પરપ્રાંતના (ગુજરાત રાજ્
પાટણ જિલ્લામાં સરની કામગીરીમાં ગણતરી ફોર્મ વિતરણની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર 10 જ બાકી છે. જ્યારે 2002ની મતદારયાદી સાથે 60 ટકા મતદારોનું મેપિંગ થઈ ગયું છે. હાલમાં બીએલઓને ફોર્મ પરત લેવાની કામગીરી શરૂ કરી છે જેમાં સૌથી વધુ મુશ્કેલી સ્લમ વિસ્તારોમાં આ શિક્ષિત મતદારો હ
પાટણ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર નવી એઆઈની સિસ્ટમ ટેક્નિકલ અપગ્રેડેશનની કામગીરી શરૂ કરત હોય 12 નવેમ્બરના રોજ તમામ ડ્રાઇવિંગ ટેસ્ટ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી અને નવી એપોઇન્ટમેન્ટ આપી તેમને મેસેજ મોકલ્યા છે.આજનો દિવસ હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે. પાટણ આરટીઓમાં અરજ
પાટણ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદથી સાંતલપુર, રાધનપુર, સમી, શંખેશ્વર તાલુકામાં 1.38 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજમાંથી 221 ગામોનાં અંદાજે 80,000 ખેડૂતોને 300 કરોડથી વધુ સહાય મળશે. રાહત પેકેજ માટે ફોર્મ ભરાવા
પાટણના સાલવીવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મારતું આવતું હોય રજૂઆત થતા પાલિકા દ્વારા દૂષિત પાણીની સમસ્યા લોકો નિરાકરણના લાવતા સ્થાનિક રહીશોમાં નગરપાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો. શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ રતનપોળ,ભરવાડ વાસ,ભઠ્ઠ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસ સાથે સંબંધિત હતા. આ કેસમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા ચીફ ડૉ. શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી હતી. બીજા મોટા સમાચાર એક્ઝિટ પોલ સંબંધિત હતા. બિહારમાં NDA સરકાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું અનુમાન છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના
સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં પાલનપુર તાલુકામાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવતા તેમજ કામગીરીમાં મતદારોનો સહકાર ન મળતો હોવાના કારણે બીએલઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે. તેમને આ કામગીરીનો વિરોધ કરીને કલેકટર કચેરી ખ
અરવલ્લી એ આરટીઓએ મોડાસાની શાળા-કોલેજો બહાર ચેકિંગ હાથ ધર્યું છે. આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓની 2 દિવસ ટ્રાફિક ડ્રાઈવમાં 48 વાહન કરતાં વધુ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમનો ભંગ કરતાં દંડનીય કાર્યવાહી કરાતાં ટ્રાફિકના નિયમનનો ભંગ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઝડપાયે
હિંમતનગરના સહકારી જીનમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો આરંભ થયો છે. જેમાં બે દિવસમાં 56 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. હિંમતનગરમાં લગભગ 4500 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તંત્ર દ્વારા દરરોજ 50 જેટલા ખેડૂતોને મેસેજ કરાય છે. બે દિવસમાં બંને સેન્ટર ઉપર થઇને 56 જેટલા ખેડૂતો ટે
ચાણસ્મા જીઆઇડીસીમાંથી બે વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર કિશોર બે વર્ષ છુપાઈને રહ્યા બાદ અંતે બંને પોલીસના હાથે લાગ્યા છે. જેમાં સગીરા હાલમાં કિશોરની બાળકની માતા બની ચૂકી હોય પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં કિશોરની અટક કરી છે. ચાણસ્માના જીઆઇડીસીમાં કામ કરતી રાજસ્થાન
અરવલ્લી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ દ્વારા મોડાસા નવા માર્કેટયાર્ડમાં ત્રીજા દિવસે ટેકાના ભાવે 35 ખેડૂતો પાસેથી 52650 કિલો મગફળીની ખરીદી કરાઇ હતી. શાકભાજી સહકારી સંઘ દ્વારા રોજિંદા 25 થી 30 કરતાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા મેસેજ કરાઇ રહ્યા છે. સહકારી માળખાના આગેવ
હિંમતનગરના ઈલોલમાં પંચાયતની સભામાં કોઈપણ જાતનો ઠરાવ કે સદસ્ય સાથે ચર્ચા કરી ઉચ્ચ અધિકારીની પરવાનગી લીધા વગર જ સરકારી રેકર્ડ ખાનગી વ્યક્તિના ઘેર પહોંચી ગયાની જાણ થતાં મહિલા સદસ્ય પંચાયતમાં પહોંચવા દરમિયાન જ ખાનગી વ્યક્તિ રેકર્ડનો થેલો લઈ આવી પહોંચતા થેલામાં શું છે પૂછત
હિંમતનગર શહેરના બ્રહ્માણી નગરમાં પાણી ભરાઇ રહેવાની કાયમી સમસ્યાનો મુદ્દો સામાન્ય સભામાં ઉછળ્યા બાદ થયે ઠરાવ અનુસંધાને મંગળવારે ચીફ ઓફિસરે સંલગ્ન તમામ વિભાગના વડા અને એજન્સી તથા પાલિકા વિરોધ પક્ષના નેતાને સાથે રાખી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઇ રહેલ પાણીનો નિકાલ કરવા સૂ
તાજેતરમાં પડેલા માવઠાં પહેલા સપ્ટેમ્બરમાં પણ કચ્છના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ થતા સરકારે મોટા ઉપાડે રાહત પેકેજ જાહેર કર્યું હતું. પણ હવે તેમાં ચોંકાવનારી વિગતો આવી છે. હવે આ રાહત પેકેજમાં કચ્છના માત્ર ભચાઉ અને રાપર તાલુકાઓના ખેડૂતોને જ સહાય આપવામાં આવશે, જેથી બાકીના તાલ
બોર્ડર પર સરહદની સુરક્ષા કરતા બીએસએફનો 61મો સ્થાપના દિવસ ભુજ ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે તેની ઉપલક્ષમાં જમ્મુ કાશ્મીરથી ભુજ સુધીની બાઇક રેલી શરૂ કરવામાં આવી છે. મહિલાઓ સહિત બીએસએફના 60 જવાનો 1742 કિલોમીટરનું અંતર કાપી ભુજ આવશે.આ બાઈક રેલી પંજાબમાં પહોચતા તેનું સ્વાગત કરવામાં આ
અદાણી ગ્રૂપે દેશના ઊર્જા ક્ષેત્રમાં નવી દિશા આપતાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. અદાણી ગ્રૂપે કચ્છના ખાવડાના 1126 મેગાવોટ પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ કલાક એનર્જી ક્ષમતા ધરાવતા ભારતના અત્યાર સુધીના સૌથી મોટા અને વિશ્વના એક સ્થાન પર આવેલા સૌથી મોટ
ભુજથી નલિયા સુધી રેલવે પાટા પાથરવામા આવ્યા પછી હાલમાં માલગાડી મારફતે ખનિજ પરિવહન ચાલુ છે હવે આ પ્રોજેકટનો વ્યાપ વિસ્તર્યો છે. ભુજ-નલિયા મીટર ગેજ સેક્શન (101.40 કિમી) ને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરાતા 28 ઓક્ટોબર 2024ના પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું હતું જે બાદ હવે નલિયાથી જખૌ પો
પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ દ્વારા વાગડ અને મુન્દ્રા વિસ્તારમાં તપાસ દરમ્યાન ગેરકાયદે ખનિજ ભરીને જતા વાહનો અટકાવી તપાસ કરવામાં આવી હતી જેમાં પુરાવા ન મળી આવતા વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર આનંદ પટેલની સુચના અન્વયે પૂર્વ કચ્છ જિલ્લામાં બિનઅધિકૃત ખનન વહન અને
ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓનો શૈક્ષણિક ડેટા ઓનલાઇન ડીજી લોકર એપ પર અપડેટ કરવામાં આવી રહ્યો છે.કચ્છ યુનિવર્સિટી દ્વારા અત્યારસુધીમા 35 હજાર વિદ્યાર્થીઓનો ડેટા ઓનલાઇન ડીજી લોકરમાં અપલોડ કરવામાં આવ્યો છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડીજી લોકર, એકેડેમિક બ
ખાવડા હાઇવે પર માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનોની હડફેટે વાહન ચાલકો સહીત અનેક પશુઓ મોતને ભેટી ચુક્યા છે તેવામાં હવે ભીરંડીયારાથી હોડકો વચ્ચે રોડ પસાર કરતી ત્રણ ભેંસોને એગ્રોસેલ કંપનીમાંથી કેમિકલ ભરીને આવતા ટેમ્પોના ચાલકે હડફેટે લેતા બે ભેંસોના મોત નીપજ્યા છે જ્યારે એ
પ્રાચીન યુગથી અસ્તિત્વ ધરાવતા ન્યુમોનિયાને વર્તમાન યુગમાં રસીકરણથી કાબુમાં રાખી શકાય: તેમ છે.ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગમાં દર મહિને અંદાજે 50 થી 60 ન્યૂમોનિયાના દર્દીઓ સારવાર લે છે. કેટલાક રોગ એટલા પ્રાચીન હોય છે કે, જેમની ગણના ગ્રીક યુગમાં પણ હતી આ પૈકી એ
રણોત્સવમાં સહભાગી થવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં ધોરડો અને ધોળાવીરા સહિત આજુબાજુ વિસ્તારના રિસોર્ટ તેમજ હોમસ્ટેના સંચાલકો બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે હોમસ્ટે અને રિસોર્ટ ધારકો સાથે સંવાદ કરીને તેમના પ્
સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટને પગલે હાઈ એલર્ટ જાહેર કરી ઠેર ઠેર નાકાબંધી સહીત વાહનચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન ભુજમાં આવેલી હોટલ જનતાઘરમાં એસઓજીએ તપાસ કરતા એક જમ્મુ કશ્મીરના વ્યક્તિની રજીસ્ટરમાં નોંધ થયેલી હતી પરંતુ રૂમમાં તપાસ કરવામાં આવ
ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જંગલી જાનવરનો ત્રાસ વધી રહ્યો છે. થોડા સમયથી ઝરખ જોવા મળી રહ્યુ છે. જેથી વન વિભાગની ટીમ તેને પકડવા દોડા દોડી કરી રહી છે. ત્યારે ગાંધીનગરના કોલવડા ગામમાં વાનરે આતંક મચાવ્યો છે. દરબાર ભાગોળથી એક યુવક તેની દુકાન તરફ જઇ રહ્યો હતો, ત્યારે વાનર
એપ્રિલ-2005 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શનમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે એપ્રિલ-2025માં આદેશ કર્યો હતો. આદેશ બાદ સેવાપોથીનો અભ્યાસ અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થનાર શિક્ષકો પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણતંત્ર દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ ક
ગાંધીનગર જિલ્લામાં ગુનાઓને અંજામ આપી ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટેનુ પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે એલસીબીની ટીમ દ્વારા દારૂના કેસમાં છેલ્લા એક વર્ષથી ભાગતા ફરતા આરોપીને છત્રાલ પાસેથી ઝડપી લીધો હતો. જ્યારે સાંતેજ પોલીસ મથકમાં ચોરીના કેસમાં 9 વર્ષથી
બે વર્ષ સુધી સારી રીતે નોકરી કરવા છતાં જિલ્લાના 150 વિદ્યાસહાયકોને નિવૃત્ત શિક્ષકોની સામે પુરા પગારનો લાભ આપવામાં આવ્યો નહી. જોકે રાજ્ય સરકારે કરેલા આદેશનું ખોટું અર્થઘટન કરીને વિદ્યાસહાયકોને પાંચ વર્ષે જ પુરા પગારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આથી અન્યાયના વિરોધમાં વિદ્
મતદાર યાદીની સઘન ચકાસણી- SIR અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં હાલ બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઘરે જઇને ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કે બીએલઓ દ્વારા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 4 નવેમ્બરથી આ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ 8 દિવસમાં જ 1333 બુથમાં 11.47 લાખ ફો
મહાનગરપાલિકામાં હજુ તો 1લી નવેમ્બરથી નવા ભરતી થયેલા ક્લાર્કને હાજર કરવામાં આવ્યા છે પરંતુ તેની સાથે જ તેમણે અન્ય સરકારી ભરતી પરીક્ષા માટે એનઓસીની માંગણી શરૂ કરી દીધી છે. કેટલાકે તો અન્ય ભરતીની પ્રાથમિક પરીક્ષા પાસ કરી દીધી છે અને મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આવા સં
બીસીએની 85મી એજીએમમાં 20 મિનિટમાં બહુમતીથી 8 એજન્ડા પાસ થયા હતા. જોકે સત્યમેવ જયતે ગ્રૂપના સભ્યો ડાયસ પાસે ધસી જઈ હોબાળો કરતાં એજીએમ પૂર્ણ કરી દેવાઈ હતી. જ્યોતિ ગાર્ડનમાં યોજાયેલી એજીએમમાં 514 સભ્યો હાજર રહ્યા હતા. એજીએમ બાદ બીસીસીઆઈ તરફથી 150 કરોડ આવે તેવી શક્યતા છે. બીસીએ પ્રમુખ
મહુધા મહીસા સહિત ખેડા જિલ્લાના 6 તાલુકાઓના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં 12 નવીન પશુ દવાખાના સ્થાપિત કરવાની સરકારે મહોર લગાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 150 નવીન પશુ દવાખાના સ્
અમદાવાદથી બેંગલુરુ જતી ફ્લાઇટના કાર્ગોમાં કેમિકલ લીક થતાં પેસેન્જરોની આંખોમાં બળતરા શરૂ થઈ હતી, જેથી ફ્લાઇટને રનવે પરથી પાછી વાળવી પડી હતી. ઇન્ડિગોની બેંગલુરુ જતી ફ્લાઇટ મંગળવારે સવારે 11.30 વાગ્યે ટેકઓફ થવાની હતી. તે ટેક્સી-વેથી મુખ્ય રન-વે પર જાય તે પહેલાં અટકાવાઈ હતી. એરપો
કેન્દ્રની સ્વામિત્વ યોજના હેઠળ ગુજરાતના ગામડાઓમાં મિલકતનો કાયદેસર પુરાવો એટલે કે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા ત્રણ વર્ષથી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી રાજ્યના 17 જિલ્લાના 479 ગામોમાં પ્રાથમિક ચૂના માર્કિંગ કે ડ્રોન ફ્લાઇટ થઈ જ નથી.જમીન રેકોર્ડ નિયામક કચેરીએ તા
શહેરમાં વધી રહેલી ગુંડાગીરીને નાથવા પોલીસ રાત્રિના વેપારીઓ અને શહેરીજનો સામે દંડા ઉગામી રહી છે, પરંતુ માથાભારે શખ્સો સામે પોલીસ ઘટના બની ગયા પછી જ પહોંચે છે. થોરાળામાં કેટલાક દિવસથી બે જૂથ વચ્ચે ચાલતી તકરાર સાંજે ઉગ્ર બની હતી અને બંને જૂથે સામસામે પથ્થર અને સોડા-બોટલના ઘા
ડાંગ જિલ્લામાં વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદે વેરેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે. ઉભા મોલ પર ફરી વળેલા વરસાદી પાણીએ ખેડૂતોને બેહાલ કરી દીધા છે ત્યારે સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં પણ ખેડૂતો પોતાની અરજી કરવાનું ટાળી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ છે 2024માં થયેલા
શહેરમાં પહેલી વાર આરઓ વોટર પ્યુરિફાયર બનાવતી ત્રણ મોટી કંપની પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)એ દરોડા પાડીને 15 કરોડની ટેક્સ ચોરી ઝડપી છે. સોમવારથી શરૂ થયેલી દરોડા કાર્યવાહી મંગળવાર રાત સુધી ચાલી હતી અને શહેરના સરખેજ-સાણંદ રોડથી લઈ વેજલ
ગુજરાત ATS દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે ગુજરાત ATSની કચેરી ખાતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSની ટીમો પણ આવી પહોંચી છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગ
ગાંધીનગરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મમ્મી હું જાઉં છું, હું બોર આવી ગઇ છું. મમ્મી-પપ્પા, ભાઈ અને દાદી બાય. મમ્મી-પપ્પા ખુશ રહેજો. સુસાઇડ નોટમાં લખી સેક્ટર 7 વીર ભગતસિંહનગરમાં રહેતી અને ગુરૂકુળમાં ધો. 6માં અભ્યાસ કરતી 12 વર્ષની સગીરાએ ભેદી સંજોગોમાં ઘરે
ભાવનગર મહાનગરપાલિકા ખાતે આગામી તા.14 નવેમ્બર શુક્રવારના રોજ સ્ટેન્ડિંગ કિમીટીની બેઠક મળશે. જેમાં વિકાસના કામોના 73 તુમારો છે, જેમાં કુલ 55.21 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવમાં આવશે. ભાવનગર મહાનગર પાલિકા ખાતે તા. 14 નવેમ્બરના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં 73 તુમારો પર ચ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 'વોટ ચોર- ગાદી છોડ' મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મીસ્ડ કોલ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી વોટ ચોર ગાદી છોડ માટે લોકો પાસેથી સમર્થન મેળવવામાં આવ્યું હતું. મિસ્ડ કોલ અને ફોર્મમાં સહી કરાવવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પરના શ્રીનાથજી ફ્લાય ઓવરબ્રિજ નીચેના જાહેરાતના હક્કો કાયમી ધોરણે રદ્દ કરવાની દરખાસ્ત સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજૂર થાય, તો એક તરફ બ્રિજનું બ્યુટીફિકેશન થશે, પરંતુ બીજી તરફ મહાપાલિકા
મોરબી તાલુકામાં ડીઝલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. લખધીરપુર ગામ નજીક ટ્રકમાંથી ડીઝલ ચોરીની ફરિયાદ બાદ મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં એલસીબી ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
શિહોર ખાતે આવેલ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલવે લાઇનના ફાટક નં.205/B પર ઓવરબ્રિજના ચાલી રહેલા કામને લઈ શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા-જતા વાહનોનો રસ્તો બંધ કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ અંગેનું તા. 11 નવેમ્બરથી 10 ડિસ
જ્યોતિબેન વિશાલભાઈ વાઘેલા (ઉ.વ.35)એ આજે સવારે 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિવારની પ્રાથમિક પુછપરછમાં જ્યોતિના લગ્ન 15 વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં એક પુત્ર તેમજ એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. તેમના પતિ સફાઈ કામ કરે છે. આજે સવારે તેમનો પુત્
ગુજરાત સરકાર હવે પોતાની તમામ કચેરીઓમાં નવી ઈમેલ સિસ્ટમ Zoho Email શરૂ કરી રહી છે. જૂની ઈમેલ સિસ્ટમને તબક્કાવાર બંધ કરવામાં આવી રહી છે અને હવે રાજ્યના તમામ વિભાગો અને કર્મચારીઓ માટે ઝોહો ઈમેલનો ઉપયોગ ફરજિયાત બનશે. Zoho ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે તાલીમ આપવામાં આવીસાયન્સ એન્ડ ટેક્નોલો
જનઆરોગ્યને ધ્યાનમાં રાખીને મહેસાણા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણી-પીણીની હોટલો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ફૂડ વિભાગની ટીમે રાધનપુર રોડ પર આવેલી હોટલોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન જે હોટલોમાંથી અખાદ્ય ફૂડ સામગ્રી મળી આવી હતી. તેનો સ્થળ પર જ ના
CID ક્રાઇમે Bz સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે 6 હજાર કરોડના સ્કેમની ફરિયાદ કરી હતી. જે કેસમાં CID ક્રાઈમ અગાઉ 15 આરોપીઓને ઝડપી ચૂકી છે. ત્યારે વધુ 3 આરોપીઓ સાબરકાંઠાના ભગવાન વૈરાગી, થરાદના પ્રકાશ વેણ અને ગાંધીનગરના ધર્મેન્દ્રકુમાર જયસ્વાલને ઝડપીને 5 દિવસના રિમાન્ડની માગ સાથે
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયતસિંહ ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેને માર્ચ મહિનામાં શરતો સાથે અમદા
GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર દ્વારા આયોજિત વિજ્ઞાન ગણિત પ્રદર્શન ૨૦૨૫-૨૬ દહેગામ તાલુકામાં 11 નવેમ્બર, 2025ના રોજ યોજાયું હતું. આ પ્રદર્શન 'વિકસિત આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ' થીમ પર આધારિત હતું. દહેગામ તાલુકાના 19 ક્લસ્ટરમાંથી આશરે 585 કૃતિઓ રજૂ કરવામાં આવી હ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના નિર્દેશો મળ્યા છે. તેના પગલે પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાવાગઢ મંદિરે જતા દર્શનાર્થીઓના તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. પાવાગઢ તળેટીથી મા
વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયતમાં સરપંચ વિક્રમ નાયકા અને ઉપસરપંચ દર્શલ દેસાઈ વચ્ચેના વિવાદે નવો વળાંક લીધો છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) અતિરાગ ચપલોતે અતુલ ગ્રામ પંચાયતના સરપંચને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ કાર્યવાહી ઉપસરપંચ દર્શલ દેસાઈ દ્વારા સરપં
વીંછીયા તાલુકામાં ખેલ મહાકુંભ-2025 અંતર્ગત શારદા વિદ્યાલય, છાસિયા ખાતે રમતગમત સ્પર્ધાઓનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં શ્રી શારદા વિદ્યા વિહાર, છાસિયાની અંડર-17 ખો-ખો ટીમે પ્રથમ સ્થાન મેળવી વિજય હાંસલ કર્યો છે. ટીમના ખેલાડીઓએ દૃઢ સંકલ્પ, કઠોર મહેનત અને ઉત્તમ ટીમ ભાવના સાથે પ્
ગોધરાના દરૂણીયા રોડ પર આવેલા સીમલા કમ્પાઉન્ડમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી હતી. આ ઘટનામાં બેથી વધુ સ્ક્રેપ કારો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ગોધરા ફાયર બ્રિગે
મહિલા વર્લ્ડ કપમાં ભારતને વિશ્વ વિજયી બનાવનાર મહિલા ક્રિકેટ ટીમના વડોદરાના ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ રાધા યાદવને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું અને ભારતીય ટીમના શાનદાર પ્રદર
બાબરા શહેરમાં પીવાના પાણીના બિનજરૂરી બગાડને રોકવા માટે નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકરે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. તેમણે શહેરના લોકોને પાણી બચાવવા અને પાલિકાને સહકાર આપવા અપીલ કરી છે. પાલિકા અને રાજ્ય સરકાર દ્વારા પાણી બચાવવા માટે અનેક જાગૃતિ અભિયાન ચલાવવામાં આ
વડોદરાના ડભોઇ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીનું આજે જાહેર થયેલા પરિણામો ખુબજ ચોંકાવનારા આવ્યા છે. ભાજપ સમર્થિત સહકાર પેનલના 6 ઉમેદવારો અને ખેડૂત હિતરક્ષક સમિતિના 4 ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ચૂંટણીમાં 63 જેટલા મત કેન્સલ થતા પરિણામોમાં મોટા ફેરફાર થયા છે. જેના કારણે શર
દાહોદ પોલીસે ગુમ થયેલા 19 મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ ફોનની કુલ કિંમત ₹5,62,975 આંકવામાં આવી છે. આ કાર્યવાહી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ, દાહોદ એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે કેન્દ્રીય CEIR પોર્ટલ અને ટેકનિક
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ અંતર્ગત શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણો દૂર કરવાના કારણે સ્થ
સુરત, જેને વિશ્વ ડાયમંડ સિટી તરીકે ઓળખે છે, ત્યાં લેબગ્રોન ડાયમંડના વધતા જતા વેપારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાએ હીરા બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોર સ્થિત એક ફર્મના પ્રોપરાઇટરની ધરપકડ કરી છે, જેણે સુરતની બે ડાયમંડ પેઢ
પાટડી તાલુકાના મેરા ગામે 63 વર્ષીય વૃદ્ધ પર હુમલો થયો છે. તેમની પત્નીના ખૂન કેસની આરોપી મહિલા સહિત સાત શખ્સોએ આ હુમલો કર્યો હતો. આ મામલે બે મહિલા સહિત સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના સાડા ત્રણ વર્ષ પહેલા થયેલા એક ખૂન કેસ સાથે સંકળાયેલી છે. વૃદ્ધ પાલા વાઘેલાની પત્ની
સોમનાથ શહેરમાં સરકારી ડિમોલેશન કાર્યવાહી દરમિયાન દરગાહ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે કેટલાક તત્વોએ તોફાન મચાવ્યું હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે આ ઘટનામાં કડક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં 13 તોફાની તત્વોને ઝડપી પાડ્યા છે. પ્રભાસપાટણ વિસ્તારમ
RSS શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિ. કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં સંઘની શતાબ્દી યાત્રા-નેતૃત્વની દિશા અને ભૂમિકા પર વિશેષ વ્યાખ્યાન માળા, પ્રદર્શની અને મલ્ટી મીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી
બોટાદ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ, પ્રદેશ ભાજપની સૂચના મુજબ દરેક જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં સ્નેહમિલન સમારોહ યોજવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંતર્ગત, ભાંભણ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં એક ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભા
ગોધરાના દારૂણીયા રોડ વિસ્તારમાં આવેલા એક સ્ક્રેપ યાર્ડમાં આગ લાગી હતી. આ ઘટનામાં સ્ક્રેપમાં મુકેલી પાંચથી વધુ જૂની કારો બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આગની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક ફા
સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરના નેતૃત્વમાં ચાલી રહેલા 'નો ડ્રગ ઈન સુરત' મેગા ઓપરેશનને મોટી સફળતા મળી છે. ચોકબજાર, પાલ અને સચિન GIDC વિસ્તારમાંથી લાખો રૂપિયાના હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રેસ્ટોરન્ટના ધંધાર્થી, ટેક્સટાઇલ માર્
ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધરી ઈન્ટરસ્ટેટ ગેરકાયદેસર હથિયાર રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં હથિયારો સપ્લાય કરતી ગેંગને ઝડપવામાં સફળતા મ
આગામી તા. 19 નવેમ્બરના રોજ રાજકોટ મનપાનો સ્થાપના દિવસ છે. ત્યારે કરોડોના વિકાસ કામોના લોકાર્પણો અને ભૂમિપૂજનો, સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો નકકી થઇ રહ્યા છે. જેમાં રેસકોર્સની આર્ટ ગેલેરીમાં ‘રાજકોટની કલ આજ ઔર કલ’ નામથી વિશાળ ચિત્ર પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવી રહ્યું

24 C