ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી નિતેશ પાંડેયને આગામી મંગળવારે ગાંધીનગરના કરાઇ ખાતે ડિજીપી કોમેન્ડેશન ડિસ્ક એવોર્ડથી નવાઝવામાં આવનાર છે. ગુજરાત પોલીસમાં સ્વચ્છ સેવા રેકોર્ડ તેમજ જુદી જુદી શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ અધિકારીઓને ગુજરાત પોલીસ વિભાગ
ભાવનગર શહેરમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા ફોરેસ્ટ ખાતાના અધિકારી ઘરે હતા જે વેળાએ એક શખ્સને જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા, આ શખ્સ અન્ય ત્રણ શખ્સો સાથે એક સંપ કરી, વૃદ્ધના ઘરમાં ઘુસી જઇ, ઢીકાપાટુનો ગંભીર મારમારી, ભય ફેલાવી, બારીના કાચ સહિતની તોડફોડ કરી હતી અને બાદમાં વૃદ્ધન
ભાવનગર શહેરના અકવાડા નજીક બે બાઇકનો ગત મોડી રાત્રીના સામસામો ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાતા જમીને વાડીએ જતાં યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું. મૃતક યુવકને પરિવારમાં પત્નિ અને સંતાનમાં માત્ર એક વર્ષનો દિકરો હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારના સભ્યોને યુ
ભાવનગર શહેરમાં રહેણાંકીય મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના ઉપર ભાવનગર પોલીસે દરોડા પાડી 106 જેટલા ગૌવંશના માંસ સાથે બે શખ્સોની ધરપકડ કરતા, ભાવનગરના ગેરકાયદેસર મટન માર્કેટમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો છે. શહેરના સાંઢિયાવાડ વિસ્તારના કામળફળીમાંથી કેટલાક શખ્સોની મદદગા
CSIR–CSMCRI, ભાવનગર દ્વારા “કચરાથી કંચન (Waste to Wealth)” વિષય પર હિન્દીમાં પ્રકાશિત થયેલ પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાષ્ટ્રીય વિજ્ઞાન સંચાર અને નીતિ સંશોધન સંસ્થાન (NIScPR), નવી દિલ્લીની નિદેશક ડૉ. ગીતાવાણી રાયસામ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ય
SIRની કામગીરીમાં શિક્ષકોને માનસિક ત્રાસ સામે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મેદાનમાં આવ્યો છે. SIRની કામગીરીમાં શિક્ષકોને નોટિસ આપી ધમકાવવાની અને ધરપકડ કરવાની માનસિકતા છોડી તમામ નોટિસ પાછી ખેંચો, સાંજે મોડે સુધી શિક્ષક અને શિક્ષિકાઓને બેસાડી ન રાખો, ઓનલાઇનની કામગીરી કમ્પ્યુટરન
આ વરસ વધારે વરસાદ ધરતીપુત્રો માટે આફતરૂપ બન્યો છે. અને હવે જે પાક ઊભો છે તેને વન્ય પ્રાણીઓ અને રખડતા પશુઓ દ્વારા પાકનો સોથ બોલાવી દેવામાં આવે ત્યારે ધરતીપુત્રો માટે એ આઘાતજનક નીવડતું હોય છે. ભાવનગર જિલ્લામાં લગભગ તમામ તાલુકાઓમાં નીલગાય, રખડતા ખૂંટિયા અને ભુંડ દ્વારા ખેડૂત
મહુવા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર નેસવડ ચોકડી પાસે આસપાસ તથા બ્રીજ નીચેના રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા હોય ખેડુતો, વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.નેસવડ ચોકડી ઉપરના રોડમાં ચાર થી પાંચ ફુટ લાંબા ખાડા તથા અમુક જગ્યાએ આખા રોડમાં ખાડા પડી થયેલ હોય વ
ભાવનગર જિલ્લાના ગારીયાધાર 101 વિધાનસભા મત વિસ્તારમાં મતદાન નોંધણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સોનારા દ્વારા સુપરવિઝન તેમજ માર્ગદર્શન હેઠળ ની કામગીરી 53% જેટલી થયેલ છે જેમાં 7 BLO શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સોનારા તેમજ ગારીયાધાર મામલતદાર બી.જ
તળાજાના ટીમાણા ગામે ગોરપદાનું કામ કરતા આધેડ ભાવનગર ખાતે પોતાના બાઈક પર ગોરપદાના કામે જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા અતુલ રીક્ષાના ચાલકે તેને હડફેટમાં લેતા તેને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નિપજયુ હતું. તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા અને ગોરપદા નું કામ કરતા વિપુલભ
ભાવનગર શહેરમાં રહેતા એક યુવક પાસે કરદેજના વ્યાજખોરે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, છાતી ઉપર છરી રાખી, મારી નાંખવાની ધમકી આપતા યુવકે કરદેજના વ્યાજખોર વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વ્યાજખોરે એક માસના બાર ટકા લેખે ઊંચા વ્યાજદરે રૂપિયા વ્યાજે આપ્યા હતા. શહેરન
ભાવનગર : વર્ષના માગસર માસમાં બીજના દિવસે બહુચરાજી માતાજીએ તેમના ભકતની લાજી રાખવા માટે શિયાળાના દિવસો હોવા છતા કેરીના રસ અને રોટલીનુ જમણ કરાવ્યુ હતુ. તેની યાદમાં ભાવનગર ખાતે આવેલ રૂવાપરી દરવાજા ખાતે બહુચરાજી માતાજીના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરમાં રૂવાપરી બ
ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા 23 થી 29 નવેમ્બર લખનૌ ઉત્તર પ્રદેશ ખાતે 19 મી નેશનલ જંબુરી (કેમ્પ) અને 75 વર્ષની ઉજવણીના અનુસંધાને ડાયમંડ જ્યુબીલી ફિનાલેનું આયોજન ભારતના અને એશિયા પેસિફિક રીજનના સ્કાઉટ ગાઈડ રોવર રેન્જર્સ માટે કરવામાં આવ્યું છે. આ કેમ્પ દરમિયાન ભારતના તમામ રાજ્યોન
ભાવનગર શ્વે. મૂ.પૂ.તપાસંઘના ઉપક્રમે 324 ઉપધાન તપના તપસ્વીઓએ મોક્ષમાળા પહેરવાનો કાર્યક્રમ જવાહર મેદાન ખાતે ઉભી કરાયેલી નગરીમાં શાસન સમ્રાટ સમુદાયના આચાર્ય ભગવંત વિજય ઇન્દ્રસેનસૂરિશ્વરજીની ઉપસ્થિતિમાં આચાર્ય હર્ષિલસેનસૂરિ, યુવા વર્ગના લાડીલા મહાસેનવિજયજી મહારાજ સાહેબ
ગુજરાતમાં બનતી આગની ગંભીર દુર્ઘટનાઓને લઈને જરૂરી બિલ્ડીંગોમાં ફરજિયાત ફાયર એનઓસી લેવા અને તેની સમયાંતરે ચકાસણી કરવા સાથે બેદરકાર સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટ અને સરકાર સતત તંત્ર વાહકોને ઝાટકતી હોય છે. ત્યારે બીજી તરફ ભાવનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગમાં મંજૂર સ
રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ હવામાન ચોખ્ખું થતા હવાની ગુણવત્તાનું સ્તર સુધરતું હોય છે. જોકે તાજેતરમાં શિયાળુ સિઝનના પ્રારંભ સાથે હવાની ગુણવત્તાના સ્તરમાં ભારે વધ ઘટ જોવા મળી રહી છે. ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનું લેવલ ઊંચું રહેતા ખરાબ હવામ
વર્તમાન સમયમાં સામાજિક પ્રસંગો માટે પાર્ટી પ્લોટનો વધું ક્રેઝ જોવા મળે છે. પરંતુ આર્થિકરીતે સાધારણ વર્ગના લોકો માટે ખાનગી પાર્ટી પ્લોટમાં મોટા ખર્ચાને કારણે પ્રસંગ શક્ય નથી હોતા ત્યારે કોર્પોરેશન દ્વારા ફુલસર વિસ્તારમાં રૂ.6.71 કરોડના ખર્ચે 17000 ચો.મી. વિશાળ વિસ્તારમાં પાર્
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ગણાતી સર ટી. હોસ્પિટલમાં સર્જરી, મેડિસિન અને ઓર્થોપેડિક વિભાગની સારવાર આપતા ટ્રોમા સેન્ટરમાં ખખડધજ બનેલા વ્હીલચેર અને સ્ટ્રેચર જેવા ઉપયોગી સંસાધનો ખખડધજ બન્યાનો સૌરાષ્ટ્ર સમાચારમાં ગત તા.14મી નવેમ્બરના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.
સુરત મહાનગરપાલિકાના કાર્યસંચાલન, આધુનિક પ્રોજેક્ટો અને શહેર વ્યવસ્થાપનના મોડલનો અભ્યાસ કરવા પુત્તુર સિટી મ્યુનિસિપલ કાઉન્સીલનું પ્રતિનિધિ મંડળ 20થી 22 નવેમ્બર 2025 સુધી ત્રિદિવસીય સુરત મુલાકાતે પહોંચ્યું છે. આ પ્રતિનિધિ મંડળમાં મ્યુનિસિપલ કમિશનર વિધ્યા એમ. કાલે, એ.ઇ.ઇ. સબરી
રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રીજ પરથી SOGએ બાતમીને આધારે ડ્રગ્સ માફીયાને દબોચી લીધો છે. પકડાયેલો ડ્રગ્સ માફીયા છેલ્લા 5 મહિનાથી વોન્ટેડ હતો પોલીસથી બચવા માટે તે રાજસ્થાનના અજમેર ભાગી ગયો હતો. ડ્રગ્સ માફીયા રિઝવાન ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ગુંડો અબ્દુલકાદર બોમ્બેવાલા છે અને તે ભાગાતળા
પ્રિ-સ્કૂલોની નોંધણી માટેના નિયમો હળવા કર્યા બાદ અત્યાર સુધી સુરત સહિત રાજ્યમાં 4662 પ્રિ-સ્કૂલો દ્વારા નોંધણી માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જેમાંથી 2266 પ્રિ-સ્કૂલોને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નિયમો હળવા કર્યા બાદ 3 માસની મુદત આપવામ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે સ્કૂલોના મુખ્ય ધોરણોમાં શામેલ થવા જઈ રહ્યું છે. નવા શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓ માટે AIના નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવશે. આ પુસ્તકો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE)ના નિયમો અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને AI વિષય
સુરત શહેર પોલીસ દ્વારા સુરત જિલ્લાના પર્યટન સ્થળ સુંવાલી બીચ ખાતે સહેલાણીઓ અને પર્યટકોની સુરક્ષા અને સલામતી માટે સુંવાલી બીચ પોલીસ ચોકી અને પોલીસ વોચ ટાવરનું પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું. સુંવાલી બીચ સામાન્ય બીચની ઓળખ ધરાવતું
વેસુ મહાવિદેહ ધામમાં પદ્મદર્શનવિજયજી અને પદ્મબોધિ વિજયજી મહારાજની આચાર્ય પદવી પ્રદાન કાર્યક્રમમા દેશભરના 3 હજારથી વધુ ભક્તોએ હાજરી આપી હતી. જિનશાસનના રાજા એટલે આચાર્ય મહારાજો તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્યોનું એક છત્રી શાસન ચાલતું હોય છે. પ્રેમ-ભુવનભાનુંસૂરિજી મહારાજ
સર્વોદય જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓલપાડ તાલુકાના મોરથાણ ગામે વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ અને જરૂરતમંદ લોકો માટે સમાજના લોકો થકી અને લોકો દ્વારા મળેલા વસ્ત્રો અંતરિયાળ વિસ્તારના ગરીબ અને નિરાધાર લોકોને મળી રહે એ માટે આશરે 250થી વધારે કપડા
વિશ્વ જાગૃતિ મિશન મંડળ (બાલ આશ્રમ પરિવાર), અનાથ બાળકોના કલ્યાણ માટે 25થી 28 ડિસેમ્બર સંત સુધાંશુ મહારાજની પવિત્ર સાંનિધ્યમાં એક ભવ્ય ભક્તિ સત્સંગનું આયોજન કરશે. વેસુમાં રિલાયન્સ મોલની સામે, એમસી પ્લોટના રામલીલા મેદાનમાં યોજાશે. સુરત મંડળ બાલ આશ્રમ ના સુપરવાઇઝર આચાર્ય રામકુમ
સુરતી મોઢ વણિક મહિલા મંડળ સ્નેહ મિલન ઘમાલ મસ્તી પોગ્રામનું આયોજન મોઢ વણિક ભવન પાલ વાડી ખાતે કરવામાં આવ્યું હતું. પ્રમુખ ધર્મેશભાઇએ મહિલા મંડળની પ્રવૃત્તિઓને બિરદાવી, વધારે સેવાના કાર્ય કરવા પ્રોત્સાહન આપ્યું હતું. ડો. અરવિંદ લાપસીવાલાએ જણાવ્યું કેન્સર ગંભીર પ્રકારની બિ
રેલવેની વિજિલન્સ ટીમે સુરત સ્ટેશનની પાર્સલ ઓફિસ પર શુક્રવારે રેડ કરી હતી, જેમાં ચીફ પાર્સલ ક્લાર્કના કાઉન્ટરમાં રૂ. 2700 વધારે મળી આવ્યા હતા. આ ક્લાર્ક વેપારીઓ પાસેથી નિયત કરતા વધારે રૂપિયા લેતા હોવાની ફરિયાદ મળી હતી, જેથી વિજિલન્સે ઓચિંતી રેડ કરી હતી. દરમિયાન ટીમે કાઉન્ટર ચે
ગેરકાયદે પાણી જોડાણો અને બગાડને પગલે પાલિકામાં ચાલુ ટર્મમાં પાણી સમિતિની પહેલી રિવ્યૂ બેઠક મળી હતી. ગેરકાયદે પાણીના બેફામ કોમર્શિયલ વપરાશને રોકવા તેમજ પાણી પુરવઠા સંબંધિત નવા વિસ્તારો સહિત તમામ ઝોનના પ્રોજેક્ટોની સ્થિતિ, હાઇડ્રોલિકના નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરાઈ હતી.
બોગસ પાવર બનાવી મિલકતો ગીરવે મૂકી 2 કરોડ સુધીની લોન લેનારા SDCA (સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.)ના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાકટરને એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 82 વર્ષના અને 150 કિલો વજન ધરાવતા કનૈયાલાલને વ્હીલચેર પર રજૂ કરાયા હતા, પરંતુ ચાલુ હીયરિંગમાં શ્વાસની તકલીફ થતાં ઓક્
શહેરમાં છેલ્લા દસેક દિવસથી શિયાળો જામ્યા બાદ હાલમાં ઠંડીમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી રહી છે. શુક્રવારે શહેરના લઘુતમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો થતાં રાત્રે અને વહેલી સવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. આગામી બે દિવસ શનિવાર અને રવિવારે ઠંડીનો પારો 17 ડિગ્રી આસપાસ રહેવ
સુરત: મેટ્રોના કામને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક હંગામી જાહેરનામું પ્રસિદ્ધ કરીને 22 નવેમ્બરને શનિવારે રાત્રે 10.00 વાગ્યાથી 24 નવેમ્બરને સોમવારે વહેલી સવારે 4.00 વાગ્યા સુધી પરવટ પાટિયાથી ખરવરનગર (રોકડિયા હનુમાન ચાર રસ્તા) તરફ જતા રોડ-ફ્લાયઓવર પર તમામ પ્રકારનાં વાહનો
દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસે એક કેપ્સુલ કન્ટેનરમાંથી રૂા.1.43 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રાજસ્થાનના ચાલક કોહલારામ નિમ્બારામ જાટની ધરપકડ કરી હતી. કુલ રૂા.1,63,54,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કતવારા પોલ
દાહોદ પાલિકાના 70 મુખ્ય કર્મચારીઓને મતદાર યાદી સુધારણા SIRની કામગીરીમાં BLO તરીકે જોડવામાં આવ્યા છે. પાલિકાના વેરા, બાંધકામ સહિતના તમામ વિભાગોમાં કર્મચારીઓની અછતને કારણે રોજીંદા કામકાજ સંપૂર્ણપણે અટવાયા છે. શહેરીજનો પોતાના કામ માટે ઓફિસોમાં ધક્કા ખાઈ રહ્યા છે. જેના કારણે વહ
દાહોદમાં વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહનવ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળીએ મહત્ત્વપૂર્ણ પ્રવાસ કાર્યક્રમ યોજી નાયબ વન સંરક્ષકકચેરી, દાહોદની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં તાજેતરમાં જોવા મળેલા વાઘની હાજરીન
ધારાસભ્યો, પદાધિકારીઓ તથા કલેક્ટર વચ્ચે યોજાયેલી જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠકમાં કલેક્ટરે રજૂઆતોનો અસરકારક નિકાલ કરવા પર ભાર મુક્યો હતો. જો કે, ભાજપનું જ શાસન હોવા છતાં તેમના જ ધારાસભ્યોની ફરિયાદો હતી કે, ‘ગેરકાયદે દબાણો, અનાજ ઓછું મળે છે, સુવિધા કેન્દ્રો ઓછા છે’ ધારા
દાહોદ જિલ્લામાં SIR સંબંધિત કામગીરીના અતિશય ભારણ અને દબાણને કારણે વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO)ની તબિયત લથડવાનો બનાવ સામે આવ્યો છે. સાદેડા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને BLOની કામગીરી કરતા ડામોર બચુભાઈ પાર્સિંગભાઈની તબિયત આજે સ્કૂલ ખાતે અચાનક બગડી હતી અને તેઓ સ
દાહોદ નજીક આવેલા દેલસર ગામ પાસેથી પસાર થતી દાહોદથી ખરેડી તરફ જતી ગુજરાત ગેસની લાઇનમાં આ લીકેજની ઘટના બની હતી. આ લીકેજ ત્યારે થયું જ્યારે MGVCL દ્વારા તે વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી હાઇડ્રોલિક મશીનની મદદથી ચાલી રહી હતી. હાઇડ્રોથી કામ કરતી વખતે અકસ્માતે ગેસની
દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત તેમજ દરિયાઈ પટ્ટીમાં સુરક્ષા સઘન બનાવાઈ છે. આ માટે બે આધુનિક ઇન્ટર-સેપ્ટર બોટ દરિયામાં પેટ્રોલિંગ માટે તૈનાત કરી છે. બંને બોટમાં AI સિસ્ટમ છે, જે કલાકમાં 35 નોટિકલ માઈલની ઝડપ ધરાવે છે. બોટની કેબિન બુલેટપ્રૂફ હોવાથી આતંકી હુમલામાં જવાનો સુરક્ષિત રહી મશી
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 22 નવેમ્બરે કરવામાં આવશે. આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન ક
રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનાર વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ હવે 22 નવેમ્બર, 2025ના રોજ યોજાશે. અગાઉ કાર્યક્રમ 19 નવેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો હતો પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અન્ય કાર્યક્રમોમાં વ્યસ
વડોદરા એસ.ટી.વિભાગમાં આવેલ કરજણ ડેપો દ્વારા વર્ષોથી સંચાલન કરાતી કીર્તિસ્તંભથી રાત્રે 7-30 કલાકે ઉપડતી કીર્તિસ્તંભ- બાણજ વાયા-પોર- કારવણ- સાધલી- વેમાર થઇને રાત્રિ બસ ચાલે છે. પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી આ બસનું સંચાલન ખૂબ જ અનિયમિત કરાતું હોય રાત્રે અને વહેલી સવારે અપડાઉન કરત
રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઇકોર્ટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.13 ડિસેમ્બરના રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક અદાલત યોજાશે. લોક અદાલતમાં દાખલ થયેલા અને અદાલતમાં દાખલ થાય તે પહેલાના એટલે કે પ્રિલિટિગેશન કેસો
રાજકોટમાં 21 વર્ષની પુત્રી સાથે રહેતી મહિલાએ ઉપલેટા રહેતા પતિ સહિતના સાસરિયાં સામે પોલીસનું શરણું લીધું હતું, પુત્રીનો જન્મ થયો તો સાસરિયા મ્હેણા મારતા કે તારે ઓપરેશનથી દીકરીનો જન્મ થયો છે, તારા બાપ પાસેથી પૈસા લઇ આવ્યા હોત તો સારું થાત અમારે ખર્ચો વધી ગયો છે. સાધુવાસવાણી ર
માલિયાસણમાં છ દિવસ પૂર્વે પ્રૌઢે સજોડે કરેલા આપઘાત પાછળ બે વ્યાજખોર કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું, આથી પોલીસે બે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે. રાજકોટમાં આરટીઓ પાછળના નરસિહનગરમાં રહેતા શોભનાબેન મનીષભાઇ વઘેરા (ઉ.વ.50)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી ત
વાસ્મોના આઉટ સોર્સના આસિ. એકાઉન્ટન્ટ તિમિર પટેલે પંજાબ નેશનલ બેંકના વાસ્મોના ખાતામાંથી ચેક અને આરટીજીએસ મારફત પોતાના ખાતામાં પૈસા બારોબાર જમા કરાવી જે કૌભાંડ આચર્યું છે તેમાં ભાસ્કરે વિશેષ તપાસ કરી છે. આ તપાસમાં બહાર આવ્યું છે કે તિમિર ઉપરાંત પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ
વાઘોડિયામાં એસટી ડેપો બહારનીજગ્યામાં કાચીપાકી દુકાનો ઊભી કરીદબાણો કરાયા હતા, આ સિવાયએસ. ટી. ડેપોની કમ્પાઉન્ડ વોલનેઅડીને લારી ગલ્લા મૂકી જાહેર માર્ગપર દબાણો કરાયા હતા. વાઘોડિયા નગરપાલિકાની ટીમશુક્રવારે આ દબાણકર્તાઓ પર ત્રાટકીહતી. પાલિકાએ બુલડોઝર ફેરવી આગેરકા
ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારોને અનાજ તથા જુદી-જુદી અેજન્સીઓના વિતરણના બદલામાં ચૂકવવાનુ થતું કમિશન ક્યારેય સમયસર ચૂકવવામાં આવતું નથી. ગત ઓક્ટોબર માસનું કમિશન અડધું ચૂકવાયું છે અને અડધું કમિશન ચૂકવવાનું હજુ બાકી હોય સસ્તા અનાજના વેપારીઓના કમિશન તથા તુવેરદાળ અન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીમાં પ્રવેશ મુદ્દે આંદોલન, ધરણાં સહિતના કાર્યક્રમો યોજાયા બાદ હવે 65 બેઠકો પર એડમિશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત ઓગસ્ટ માસમાં નેટ અને જી-સ્લેટ પાસ વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ 16 વિષયની 43 બેઠકો પર પીએચડીની એડમિશન પ્
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રવર્તમાન ડિજિટલ યુગમાં નાના મોટા બધા વાંચનથી વિમુખ થઇ રહ્યા છે. ત્યારે વાંચન પ્રવૃત્તિને વેગ મળે, નવી પેઢીને વાંચનની પ્રેરણા મળે તેવા શુભ આશયથી જેઓ નિયમિ
તમારી મૂડી, તમારો અધિકારઅભિયાન હેઠળ નર્મદા જિલ્લામાંડૉ. બાબાસાહેબ આંબેડકરહોલમાં જિલ્લા કક્ષાની શિબિરયોજાઈ હતી. આ દેશવ્યાપીઝુંબેશ 31 મી ડિસેમ્બર સુધીચાલશે. જિલ્લામાં અત્યાર સુધી1.74 કરોડની રકમના દાવાઓનેમંજૂરી આપવામાં આવી છે. નાણાકીય સંસ્થાઓમાં રહેલીઅને દાવો ન
શહેરના નેફ્રોલોજિસ્ટ ડો.સંજય પંડ્યાને અમેરિકા હ્યુસ્ટન ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સ દરમિયાન અમેરિકન નેફ્રોલોજિસ્ટ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન દ્વારા એક્સેલન્સ ઇન સર્વિસ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમેરિકામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા અને પ્
બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ગુજરાત ઝોન તેની સેવાના 60 વર્ષની પૂર્ણતા પર વર્ષ-2025ને ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે. જે અંતર્ગત “બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ” પ્રોજેક્ટ હેઠળ તા.23 નવેમ્બરના રોજ રવિવારે સવારે 7 થી 8 વાગ્યે ગુજરાતના 500થી વધુ સેવાકેન્દ્ર દ્વારા શાંતિમય સંસા
રાજકોટની ભાગોળે આવેલા મહિકા અને ભીચરી વચ્ચેની સીમમાં આવેલા અલખધણી આશ્રમમાંથી ચિંકારા હરણના શિંગડા સહિતના અવશેષો મળી આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. સાત વર્ષ પહેલાના આ કેસમાં અદાલતે આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંહ નાથુસિ
ભરૂચ જિલ્લામાં જોખમી ઉદ્યોગો આવેલાં છે ત્યારે બચાવ અને રાહત ટીમોની સતર્કતા તપાસવા માટે શુક્રવારના રોજ રાજયકક્ષાની મોકડ્રીલ યોજવામાં આવી હતી. દહેજની ઓપાલ તથા એલએનજી પેટ્રોનેટ કંપની ખાતે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝ
ઉત્તરપ્રદેશના રહેવાસી ધનેશ કુમાર ગુપ્તાએ તાજેતરમાં એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં ભાગ લીધો હતો જે તેમના માટે એક યાદગાર અનુભવ બન્યો છે. તેઓ પીએમ સ્વનિધિના લાભાર્થી છે અને પરંપરાગત વાનગીઓનો સ્વાદ લોકો સુધી પહોંચાડે છે. ગુજરાત સરકારે તેમને એકતાનગર ખાતે ભારત પર્વમાં સ્ટો
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના વિકાસની 20 વર્ષની યશોગાથા વર્ણવીને સરકાર અને હોદ્દેદારોના વખાણ કરતા પ્રદર્શનનું આયોજન કર્યુ છે. આ માટે નવનિર્મિત આર્ટ ગેલેરીમાં મનપાના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે આ પ્
રાજકોટમાં વધુ એક મુસાફર રિક્ષાગેંગનો ભોગ બન્યો હતો. બીજી બાજુ પોલીસે ગુનો નોંધી રૂ.16 હજારની લૂંટ ચલાવનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના અંગે સોમનાથ-વેરાવળના વતની અને મેટોડા પાસે આવેલા સાર્કો ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં મહમદ ઇલિયાસ મહમદહુશેન મુગલે (ઉ.વ.40) તાલુકા પોલીસ સ્ટ
ભરૂચના આમોદ પાસે આવેલાં ઢાઢર નદીના બ્રિજને આજે શનિવારથી ત્રણ દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. બ્રિજની મજબુતાઇ અને સ્થિતિ સ્થાપકતા ચકાસવા માટે 60 ટન વજન મુકીને લોડ ટેસ્ટિંગ કરવામાં આવશે. ગંભીરા બ્રિજ તૂટી જવાની ઘટના બાદ રાજયભરના બ્રિજની તપાસ કરવામાં આવી હતી જે
ભરૂચના ઝાડેશ્વર ખાતે નિલકંઠ મંદિર પાસે નર્મદા પાર્ક સ્થાનિક લોકોના આનંદપ્રમોદ અને મનોરંજન માટેનું સ્થળ છે. બૌડાએ તૈયાર કરાયેલાં આ સ્થળનો ઉપયોગ માત્ર મનોરંજન અને આનંદપ્રમોદ માટે થાય તે હેતું હતો. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી નર્મદાપાર્કનું સંચાલન જિલ્લા પંચાયતને સોંપવામ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ વખત IQAC અને CCDCમાં ડિરેકટરની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે કુલપતિ ડો. ઉત્પલ જોશીએ ભરતી માટેના યુજીસીના તમામ નીતિનિયમોનો ઉલાળિયો કરી બન્ને મહત્વની પોસ્ટ પર સિનિયર અને અનુભવી ઉમેદવારોનો કાંટો કાઢી નાખવા વયમર્યાદા 50 વર્ષની કરી દ
અમેરિકા સ્થિત મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને બિદડા સર્વોદય ટ્રસ્ટ વચ્ચે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પાંચ વર્ષનો મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યો છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી તરફથી ડૉ. રોબેકા મેલોવિન તથા ડૉ. એનેટ ઓ’કોર્નર સાથે નિશા રમેશ દેઢિયાએ બિદડા સર્વોદય ટ્રસ્ટના મેડિકલ વ
ભુજમાં સરહદ સુરક્ષા દળની ડાયમંડ જ્યુબિલી સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દળના જવાનોને મેડલથી સન્માનિત કર્યા હતા. ફોર્સના યુએન મિશનમાં પોતાના જીવનનું બલિદાન આપનારા રાજસ્થાનના હેડ કોન્સ્ટેબલ સાવલારામ બિશનોઈને મરણોપરાંત પોલીસ મેડલ એનાયત કરાયો હતો.તેમ
ભુજમાં બીએસએફના 60માં સ્થાપના દિવસની ઉજવણી વખતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરાઈ હતી જેમાં આગામી સ્થાપના દિવસ સુધી આખું વર્ષ ફક્ત બહાદુર સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે સમર્પિત રહેશે અને આગામી પાંચ વર્ષમાં BSF વિશ્વનું સૌથી આધુનિક સરહદ સુરક્ષા દળ બનશે તે
વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસકર્મીઓને ડીજીપી ડિસ્ક એનાયત કરવામાં આવે છે જેમાં વર્ષ 2024 દરમિયાન સરાહનીય પોલીસ સેવાઓ બદલ પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા બે પીઆઈ સહીત ચાર પોલીસકર્મીઓની પદક માટે પસંદગી કરવામાં આવી છે. આગામી 25 નવેમ્બરના કરાઈ પોલીસ અકાદમીના ઓડીટોરીયમ ખા
શું ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે Ola કે Uber બુક કરતી વખતે તમને સ્ક્રીન પર ભાવ ₹200 બતાવે, પણ રાઇડ પૂરી થાય ત્યારે બિલ ₹270 થઈ જાય? જો હા, તો તમે એકલા નથી... લોકલ સર્કલ્સના રિપોર્ટ મુજબ 90% ભારતીયો આ જાળમાં ફસાય છે. આ કોઈ ટેકનિકલ ભૂલ નથી, પરંતુ જાણીજોઈને ગોઠવાયેલી એક જાળ છે જેને 'ડાર્ક
ભુજ શહેરમાં ભાનુશાલી નગર પાસે ભક્તિધામ એપાર્ટમેન્ટઆવેલું છે, જેમાં 60 પરિવારો રહે છે. નજીકથી પસાર થતા વરસાદી નાળામાં વહેતી ગટરને કારણે પીવાનું પાણી દૂષિતઆવે છે, જેથી તેમના સ્વાસ્થ્ય ઉપરઆડ અસર થવાની ભીતિથી થરથર ધ્રુજે છે. પરંતુ, ગટર શાખામાં ત્રણ ત્રણ ઈજનેર અને વિશાળ સ્ટાફ છત
કચ્છના વિધાર્થીઓને હવે રીતસરની મેડિકલ અભ્યાસની ભૂખ ઊઘડી હોય તેમ વ્હાઇટ કોટ ધારણ કરવાની વાટ પકડી છે. ભુજની અદાણી મેડિકલ કોલેજમાં યોજાયેલા 17મા વ્હાઇટ કોટ સેરેમનીમાં 150 વિધાર્થીઓ પૈકી 27 ટકા એટલે કે 41 તો કચ્છના છે, તેમાંય ભુજમાં તો જાણે શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે જાગૃતિના ઘોડાપ
પશ્ચિમ કચ્છમાં ભુજ પીજીવીસીએલ ડીવીઝન વિસ્તારમાં આવતા વિસ્તારોમાં વીજ ચોરી કરતા ગ્રાહકો સામે ધોંસ બોલાવાઇ હતી. ગત 17 થી 21 તારીખ સુધી વીજચેકીંગની ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ ઝુંબેશમાં ભુજ, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, દયાપર અને ખાવડા સહિતના વિસ્તારોનો વીજ ચેકિંગ હાથ ધરાઇ હતી. ગેરકાય
ભુજની 8મી એડિશનલ સેશન્સ કોર્ટે આશપુરા પરફોક્લે લિમિટેડના ત્રણ ડિરેક્ટરો દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી રિવિઝન અરજીને ફગાવી દીધી છે. કોર્ટે નીચલી અદાલતનો એ આદેશ કાયમ રાખ્યો છે જેમાં કંપનીના જવાબદારોએ કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે કરેલી અરજીને અકાળ ગણીને રદ્દ કરવામાં આ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા ગુજરાત ATS દ્વારા પકડાયેલા આતંકીઓ પાસેથી મળી આવેલા રાઇઝિન કેમિકલના ભયને ધ્યાનમાં રાખીને વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોની સુરક્ષા પર સવાલ ઊભા કરાયા હતા. આ મુદ્દા બાદ દિવ્ય ભાસ્કર
લુણાવાડામાં એક દીકરીનો જન્મ થાય છે અને જન્મની સાથે તબિયત વધારે ખરાબ થતી જાય છે. લુણાવાડાથી તાજી જન્મેલી બાળકીને તેના પિતા તેને મોડાસાની રિચ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાય છે પણ વધુ તબિયત બગડી રહી હતી. એક દિવસની બાળકીને અમદાવાદ લઈ જવાનું કહેવામાં આવે છે. અમદાવાદથી ઓરેન્જ હો
અમદાવાદ શહેર ગુજરાત કે ભારતનાં અન્ય શહેરો કરતાં કંઈક અલગ ને નોખું તરી આવે છે. અમદાવાદ શહેર કોઈ રાજા-મહારાજાને કારણે વિકસિત થયું નથી, પરંતુ પ્રજાની ખુમારી, મહેનત ને આગવી સૂઝબૂઝથી થયું છે. અમદાવાદમાં કારીગર, વેપારી, મહાજન ને શરાફો સાથે મળીને કામ કરતા. અમદાવાદમાં લાલભાઈ પરિવાર
ભુજ શહેરમાં BLO દ્વારા SIR મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી છે. શુક્રવારે વોર્ડ નંબર 6ના ઘનશ્યામ નગર ચોકડી પાસે ફોર્મ આપવા, ભરવા, સ્વીકારવાનું ચાલુ હતું, જેમાં સ્થાનિક આગેવાનો ઉપરાંત નગર સેવકો અને રાજકીય કાર્યકરો પણ જોડાયા હતા, થી કામગીરીમાં ગતિ આવી હતી. મીત ઠક્કર, જીગર શાહ, જયં
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
સુરત અને તાપી જિલ્લામાં શિક્ષકોને SIRની કામગીરી સોંપાવમાં આવી છે. જે ઘણી જ કઠીન સાબિત થઈ રહી છે. મહિલાઓ માટે આ કામગીરી એક કસોટીરૂપ બની છે. ઘર પરિવારની ચિંતા સાથે અધિકારીઓનું પ્રેસર હોવાનું જણાવે છે. એપ્લિકેશનના ધાંધિયા, તેમજ કેટલાક મતદારોનું ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા હોવાની
એક સમયે ભુજની આસપાસ જળ સ્ત્રોત સમૃધ્ધ કરવા 70 થી વધુ તળાવ હતા. જે લુપ્ત થતા ગયા. જળ વ્યવસ્થાપન માટે કાર્યરત પર્યાવરણ સંરક્ષણ સમિતિ દ્વારા દ્વારા 38 રક્ષિત કરવા માટે પાંચ વર્ષથી વર્તમાનમાં જે તળાવ બચ્યા છે અથવા આંશિક દબાણ પણ થયું છે તેને રેવન્યુ રેકર્ડ પર જળસંગ્રહ નિશ્ચિત કરવા
કચ્છમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓ દ્વારા ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલા ફોર્મનું ઘરે ઘરે જઇ વિતરણ કરવાની કામગીરી પૂર્ણતાની આરે છે.ફોર્મ વિતરણની કામગીરી 99 ટકા પૂર્ણ થઇ છે. જયારે 6.11 લાખ જેટલા ફોર્મ પરત આવી ગયા બાદ બીએલઓ દ્વારા ડિજિટલાઇઝેશન પૂર્ણ કરવામા
તાજેતરમાં યોજાયેલા રાજ્યવ્યાપી મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) દરમિયાન તાપી જિલ્લાએ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નિઝર તાલુકાની 172-નિઝર (અ.જ.જા.) મતદાર વિભાગની BLO (બૂથ લેવલ ઓફિસર) વૈશાલીબેન ગોરખભાઈ સમુદ્રેને તેમની ઉત્કૃષ્ટ અને સમયસર કામગીરી બદલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિશેષ સન
શહેરમાં ઠંડીમાં સતત ઘટાડો થઇ રહયો છે. શુક્રવારે લઘુતમ તાપમાનનો પારો 14.6 ડિગ્રી નોંધાયો હતો. પવનની ગતિ ઘટતાં ઠંડીથી રાહત અનુભવાઇ હતી. જોકે દિવસના સમયે મહત્તમ તાપમાનનો પારો 31 ડિગ્રી થતાં સવારે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ 25 નવેમ્બર બાદ ગુજરાતમાં વા
વડોદરા શહેર-જિલ્લામાં ચાલતા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પાસેથી પ્રાપ્ત ફોર્મના ડિઝીટાઇઝેશનમાં ઝડપ લાવવા તંત્રે અકોટામાં ફેસિલેશન સેન્ટર શરૂ કર્યું છે. ફોર્મ વિતરણ બાદ નાગરિકોએ ભરેલા ફોર્મ બીએલઓને પરત મળી રહ્યા છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીએ બી
ડિજિટલ એરેસ્ટના બનાવ બાદ રાજ્યમાં પહેલાં આત્મહત્યાના ચકચારી બનાવમાં ડભોઈના ધારાસભ્યે પણ નિવેદન આપ્યું હતું અને સરકારમાં રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. એક તરફ ધારાસભ્ય ઘટના બની હોવાને સમર્થન આપી રહ્યા છે, બીજી તરફ પોલીસ તપાસ ચાલુ હોવાનું જણાવે છે. ધારાસભ્ય શનિવારે કાયાવરો
FBIના નામે અમેરિકન નાગરિકોને ધમકી આપી મોટી રકમ પડાવવાના દેશભરમાં ચાલતા કોલ સેન્ટરોનું એપી સેન્ટર વડોદરા હોવાનું બહાર આવ્યું છે. શહેર પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. સાયબર ક્રાઈમે 3 આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા હતા. જેમના બેન્ક ખાતા અને વિદેશ
ચીખલીના થાલા સહિત સમગ્ર ગણદેવી વિધાનસભા મતવિસ્તારમાં કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે રસ્તા-પુલના 9 જેટલા 21 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ હતી. કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે બાંધકામ અધ્યક્ષ બાલુભાઇ પાડવી, તા.પં. પ્
દર વર્ષે 14 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ જેઇઇ મેઇનની પરીક્ષા આપે છે પરંતુ ફક્ત 2.50 લાખ વિદ્યાર્થીઓ જ જેઇઇ એડવાન્સ્ડ સુધી પહોંચે છે. 1 ટકા કરતા ઓછા વિદ્યાર્થીઓ આઇઆઇટીમાં બેઠકો મેળવે છે. અત્યારે મોંઘા કોચિંગના ભરોસે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. જોકે સ્કોર કરવા માટે વિદ્યાર્થીઓ પ
ચીખલીની કાવેરી સુગર બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સાદડવેલ સ્થિત સુગર કેમ્પસમાં ધારાસભ્ય અનંતભાઇ પટેલના નેતૃત્વમાં ખેડૂત આક્રોશ સભા 26 નવેમ્બર બુધવારના રોજ યોજાશે. એનસીડીસી દ્વારા કાવેરી સુગરની જમીનની હરાજી બાદ ખાનગી કંપનીને કબ્જો આપવાની હિલચાલના સમગ્ર વિસ્તારમ
ગણદેવીના ધમડાછાની આદિવાસી પરિણીતાનું હોસ્પિટલમાં બેદરકારીને પગલે મોત થયાને પગલે આદિવાસી સમાજ ન્યાય માટે ગણદેવી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા શનિવારે જશે. ગણદેવી તાલુકાના ધમડાછા ગામની કલ્પનાબેન વિજયભાઈ હળપતિ જે સગર્ભા હતી તેમની તમામ તપાસ અને દવા ગણદેવીની હોસ્પિટલમાં ચાલ
વાંસદા તાલુકાના ભીનાર ગામેથી વીજ કંપનીના તારની ચોરી કરનાર 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 5,74,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હજુ ત્રણ આરોપી ફરાર છે. ભીનારના ખેતરમાંથી 14 નવેમ્બરના રોજ વીજ કંપનીના તારની ચોરી થઇ હતી. વાંસદા પોલીસ મથકે અનાવલ જીઈબીના એન્જિ
શહેર નજીકથી પસાર થતી ટ્રકમાં ક્રૂરતા પૂર્વક કતલના ઈરાદે લઈ જવાતા પશુઓ ભરેલી ટ્રકને જીવદયા સંસ્થાના કાર્યકરોએ અટકાવી હતી. તરસાલી બ્રિજ પાસેથી પશુઓ રૂ.2.40 લાખ તથા ટ્રક રૂ. 4 લાખ મળી રૂ.6.40 લાખનો મુદ્દામાલ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. જેમાં પોલીસે ક્તલખાન પશુઓ લઇ જત
પ્રદુષણની સાથે હવે કબૂતરના કારણે લોકોને શ્વાસની બિમારી થતી હોવાનું સામે આવ્યું છે. મહિને 50થી વધુ શ્વાસની બિમારીના દર્દી પલ્મોનોલોજીસ્ટ પાસે જાય છે, જો કે શ્વાસનું એક કારણ ઘર પાસે કબુતરની હાજરી કે તેના માળા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધાના ઘર પાસેનો કબૂતરનો માળો દૂર કરવાથી

25 C