મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિની અંદર શરૂ થયેલા તણાવને પગલે રાજકારણમાં મોટો ધડાકો થયો હોવાનું ચિત્ર છે. અજિત પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપો લગાવતાં આક્રમક ભૂમિકા લીધી છે. વસઈ વિરાર જિલ્લા અધ્યક્ષ રાજારામ મુળીકે કહ્યું કે, ભાજપે અમારી પીઠમાં ખંજર
મુંબઈ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી 2025–26 માટે રાજ્ય ચૂંટણી પંચે કડક શરતો લાગુ કરતાં ઉમેદવારોને સ્પષ્ટ ચેતવણી આપી છે. હવે ઉમેદવારી પત્ર સાથે શૌચાલય ઉપયોગ પ્રમાણપત્ર અથવા સ્વ-પ્રમાણપત્ર જોડવું ફરજિયાત રહેશે. આ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળતા પર રિટર્નિંગ અધિકારી (આરઓ) ઉમેદવારી
મુંબઈ મહાપાલિકા જીતવા માટે ભાજપે ઉત્તર ભારતીયોના દિલ જીતવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આ માટે ભાજપે ચૂંટણીના પ્રચારમાં હિન્દી ભાષી સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. આમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુર, મનોજ તિ
નવું વર્ષ 2025ને વિદાય આપવા અને નાતાલના તહેવારોની ઉજવણી માટે કોંકણમાં પર્યટકોની ભારે ભીડ હાલમાં જોવા મળી રહી છે. રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ આ ઉત્સાહી માહોલ વચ્ચે રત્નાગિરિ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના
મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ઐતિહાસિક વારસાવાળી ઈમારતોવાળા કાલાઘોડા પરિસરમાં હંમેશા દેશવિદેશના પર્યટકોની અવરજવર રહે છે. તેથી મુંબઈ મહાપાલિકાએ કાલાઘોડા પરિસરમાં સુશોભીકરણ પ્રકલ્પ હાથમાં લીધો છે. ડો.વી.બી. ગાંધી રોડ, રુદરફોર્ડ રોડ અને બી. ભરુચા રોડ પર સુશોભીકરણના કામ અંતિમ ત
થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં ઘણાં ઠેકાણે ડ્રગ્સ પાર્ટીઓ ચાલે છે, જેથી ડ્રગ્સની તસ્કરી વધી છે ત્યારે પોલીસે પણ આવી પાર્ટીઓનો પર્દાફાશ કરવા માટે કમર કસી છે. આ કડીમાં મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલના ટાસ્ક ફોર્સે બેન્ગલુરુમાં ત્રણ ડ્રગ્સ ફેક્ટરીઓ પકડી પાડી છે, જ્યાંથી એમ
રાપર નજીક એકલના રણમાં ગુરુવારે 4:30 વાગ્યાના અરસામાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયા બાદ આગામી 29 કલાકમાં કુલ 22 આફટરશોક અનુભવાતા વાગડ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ ગુરુવારે 16 અને શુક્રવારે 5 નાના-મોટા આંચકા નોંધાયા હતા, જ્યારે એક આંચકો મુખ્ય ભૂક
નવા વર્ષ નિમિત્તે મુંબઈમાં ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં આવશે. આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે ફાયર બ્રિગેડ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આના ભાગરૂપે વિભાગ દ્વારા મુંબઈની હોટેલો, રેસ્ટોરાં, પબ, બાર સહિતની સ્થાપનાઓની કડક તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ
ગુજરાત સહિત 12 રાજ્યમાં નવેમ્બર-ડિસેમ્બર માસમાં હાથ ધરવામાં આવેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યવાહી દરમિયાન રાજકોટ જિલ્લામાં નોંધાયેલ કુલ 23.91 લાખ મતદાર પૈકી 2.25 લાખ જેટલા મતદાર વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હોવાથી આવા મતદારોને અનમેપ કેટેગરીમાં નવી સુ
અડાજણ મધુવન સર્કલ પાસે બેફામ આવેલા પાલિકાની કચરાના ડમ્પરે કચડી નાંખતા વેસુના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજા બનાવમાં બરોડા પ્રિસ્ટેજ પાસે ટેમ્પોએ અડફેટે લેતા ઉતરાણના રત્નકલાકારનું મોત થયું હતું. વેસુ સુમન સાગર ખાતે રહેતા 35 વર્ષીય અજીતસિંગ ઉમાશંકર સિંગ એસી રીપેર
કચ્છ જિલ્લાની 10 તાલુકા પંચાયતોના પાંચ વર્ષના શાસનની મુદત આગામી 17 માર્ચ 2026 ના પૂર્ણ થઈ રહી છે. લોકશાહીની આ સ્થાનિક સરકારોની ટર્મ પૂરી થવાને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે સમગ્ર જિલ્લામાં શિયાળામાં રાજકીય ગરમાવો ધીમે ધીમે તેજ બની રહ્યો છે. મુદત પૂરી થાય તે પૂર્વે તમામ તાલુ
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લામાં તા. 1/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ હેઠળ જે નાગરિકોની ઉંમર 1 જાન્યુઆરી, 2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય, તેઓ મતદારયાદીમાં પોતાનું ના
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કચ્છ ઉત્સવના ઉપક્રમે આજે સાંજે સ્મૃતિવન ખાતે મા આશાપુરા એજ્યુકેશન સંકુલની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ નાટક ‘ગાથા ભુજંગની અને આઈ આવળની વાત’ ગૌતમ એસ. જોશી લિખિત નાટકનું મંચન કરવામાં આવશે. આ નાટક દ્વારા કચ્છ અને રાજસ્થાન વચ્ચેની ઐ
શહેરની જે.બી.ઠક્કર કોમર્સ કોલેજ ખાતે એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું હતું. પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે.બી.ઠક્કર કોમર્સ કોલેજના પ્રમુખ એડવોકેટ બાલાબેન ઠક્કર તેમજ ટ્રસ્ટના હોદેદારોના નેતૃત્વ હેઠળ WIRC ઓફ ICAI ના સભ્યો દ્વારા એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કોમ્પ્રિહેન્સિવ ઇન્ટર્નશિપ હેઠળ દર વર્ષે 452 પેઇડ ઇન્ટર્નશિપની જગ્યા ઉપલબ્ધ કરાશે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 20 હજાર સ્ટાઇપેન્ડ અપાશે. જેના માટે સરકાર દ્વારા વાર્ષિક 5.30 કરોડ બજેટ ફાળવાયું છે. આ અંતર્ગત ઇન્ટર્ન્સને ઇવ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી ગણીને યુનિવર્સિટીએ રખડતા શ્વાનોના ત્રાસ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. કેમ્પસમાં કોઈ શ્વાનને દૂધ કે બિસ્કિટ ખવડાવતા ઝડપાશે, તો તેની સજા રૂપે સિક્યોરિટી એજન્સીએ દંડ ભોગવવો પડશે. રાજ
31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ યોજાઈ છે. છાણી પોલીસે દશરથના ગોડાઉનમાંથી ~32.33 લાખની 349 દારૂની પેટી પકડી આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. છાણી પોલીસ મથકના પીઆઈ આર.એલ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દશરથ ગામના શિવ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો પાડીને ~32.33 લાખનો દારૂનો જથ્થ
શહેરના 33 ટકા વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડતા સરથાણા વોટર વર્ક્સ પ્લાન્ટ પર લગાવાયેલો 1020 કિલો વોટ ક્ષમતાનો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ પાલિકાને વીજ બિલમાં વર્ષે 95 લાખ રૂપિયાની બચત કરવામાં કારગર નિવડ્યો છે. વર્ષ-2020માં 700 કિલોવોટ અને વર્ષ-2023માં 320 કિલોવોટ એમ બે તબક્કામાં
ખાનગી-સરકારી યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓની સંશોધન ક્ષમતાને પ્રોત્સાહિત કરવા વર્ષે 4 લાખની મદદ કરતી ગુજરાત સરકારના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતની SHODH (સ્કીમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલિટી રિસર્ચ) યોજનામાં આ વર્ષે મ.સ. યુનિ.ના માત્ર 27 વિદ્યાર્થી પસંદ થયા છે. 4 વર્ષમાં યુ
રિંગ રોડ સહારા દરવાજા પાસે ફાલસાવાડી પોલીસ લાઇન પાસે મહાપાલિકાની પાણીની મુખ્ય લાઇનમાં સીટકોની બ્રિજ માટે પાઇલ ખોદવાની કામગીરીમાં બેદરકારીને પગલે 5 મીટર જેટલી જૂની લાઇનમાં ભંગાણ પડતાં મહાપાલિકાનું હાઇડ્રોલિક ખાતુ દોડતું થઈ ગયું હતું. શુક્રવાર સવારથી લઈને શનિવાર સાંજ સુ
જૂના પાદરા રોડ પાસ જર્જરિત મકાનમાં રહેતા અને કોર્પોરેશનની રોડ શાખામાંથી નિવૃત્ત થયેલા 77 વર્ષિય વૃદ્ધે ગેરકાયદે લગાવેલા નો-પાર્કિંગના બે બોર્ડ આખરે પાલિકાની ટ્રાફિક શાખાએ શનિવારે સવારે 10 વાગે કાઢી લીધા હતા. આ પહેલા ગેરકાયદે નો-પાર્કિંગના બોર્ડ અંગે વેપારીઓ અને સ્થાનિક લો
વડોદરા-દહાણુ એક્સપ્રેસ ટ્રેનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ધસારો વધવાના પગલે યાત્રીઓ દ્વારા ટ્રેનમાં સ્લિપર કોચ મૂકવાની માગણી કરી છે. આ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી સવારે 6.20 કલાકે ઉપડે છે. સવારની શિફ્ટમાં કામ કરતા લોકો માટે આ ટ્રેનનું સમયપત્રક અનુકુળ છે. આ ટ્રેન દહાણુ રોડથી ઉપ
કામરેજના ઉંભેળ સહિતના વિસ્તારોમાં વિકસી રહેલા નવા ટેક્સટાઈલ ઝોનમાં વીજળીના ધાંધિયા પડકાર બની રહ્યા છે. શહેરની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી હાલમાં અપગ્રેડેશન મોડમાં છે. જૂનાં મશીનો બદલીને ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપિયર જેકાર્ડ સહિતની હાઈ-સ્પીડ ટેક્નોલોજી સ્થાપી રહ્યા છે, પર
કેટરિંગની મહિલા પીઆરઓ સાથે મેનેજરને પ્રેમ થઈ જતાં લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલા પાસેથી યુવકે 2 લાખ પણ પડાવી લીધા હતા. ત્યારબાદ યુવક ભાગી ગયો હોવાની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાઈ છે. લગ્ન કે શુભ પ્રસંગમાં કેટરિંગમાં પીઆરઓ તરીકે કામ કરતી 38 વર્ષીય મહ
શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે પોલીસ લેઇન ડ્રાઇવિંગ કરાવવા પર ભાર આપશે. શહેરના 5 ભારે ટ્રાફિક પોઇન્ટનો સરવે કરી વાહનો હવે સરળતાથી ડાબી તરફ વળી શકે તે માટે પોલીસે ‘સ્પ્રિંગ પોસ્ટ’ લગાવ્યા છે. જોકે તે સ્પ્રિંગ પોસ્ટની વચ્ચેથી કોઈ પસાર ન થાય તે માટે તેની વચ્ચે ‘વ્હ
નાનપુરા ખાતે રહેતી એક મહિલા કેન્સરની ટ્રીટમેન્ટ બાદ કલેઇમની રકમ લેવાના કેસમાં વીમા કંપનીએ તદ્ન હાસ્યાસ્પદ અને અવ્યવહારુ તારણ રજૂ કરીને મહિલાનો કલેઇમ નામંજૂર કર્યો હતો. વીમા કંપનીએ કહ્યું હતું કે મહિલાએ જે સારવાર લીધી છે તે નેચરોપેથીની છે. જ્યારે અરજદાર મહિલાએ ખરેખર તો ક
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે કાર્યરત શહેરની સયાજી હોસ્પિટલમાં શનિવારે સવારે પીડિયાટ્રિક વિભાગમાં એક જ દિવસની નવજાત બાળકીને સારવાર માટે લાવનાર પરિવાર તેને ત્યજીને ફરાર થઇ જતાં હોસ્પિટલ સત્તાધીશોમાં દોડધામ મચી હતી. આ બનાવ અંગે રાવપુરા પોલીસ મથકે જાણ કરા
ડિસેમ્બર મહિનામાં ઠંડીની તીવ્રતા ઓછી નોંધાઈ છે. જોકે જાન્યુઆરી મહિનો શરૂ થતાં જ ઠંડી એકાએક વધી જશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આગામી 2 જાન્યુઆરીથી ઠંડીનો પારો 4 ડિગ્રી જેટલો ગગડીને 10 થી 11 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી
નિરવ કનોજીયાપાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી માંજલપુર ખુલ્લી ગટરના મેઇન હોલમાં પડેલો યુવક મોતને ભેટ્યો છે. ભાસ્કરે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં વારસિયા રિંગ રોડ પંચશીલ એપાર્ટમેન્ટથી ન્યૂ વીઆઇપી રોડ તરફ અને ખોડિયારનગર રોડ પર ડ્રેનેજ લાઈનના ઊંડા ખાડાની આસપાસ બેરિકેડ
વર્ષ 2013માં ભરતી થનારા આરટીઓ ઇન્સ્પેક્ટરોને 12 વર્ષ પૂર્ણ હોવા છતાં પ્રમોશન અપાયાં નથી. સર્વિસમાં 5 વર્ષનો અનુભવ ધરાવતા અધિકારીઓ પ્રમોશન મેળવવા માટે લાયક ગણાય છે, છતાં 12 વર્ષ પછી પણ બઢતીનો લાભ મળતો નથી. આરટીઓના ટેક્નિકલ ઑફિસર ઍસોસિયેશન દ્વારા વાહન વ્યવહાર વિભાગને આ મુદ્દે પત્
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળના ગ્રંથાય નિયામક હસ્તકના મદદનીષ ગ્રંથપાલની 100 જગ્યા પર ભરતી જાહેર કરી છે. ઉમેદવારો 30 ડિસેમ્બર સુધી ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 36 વર્ષથી વધારે ન હોવ
થર્ટી ફર્સ્ટ પહેલાં ગોરવા-કરોડિયા કેનાલ રોડ રમેશ નગરમાં દારૂનો અડ્ડો ધમધમતો થયો છે. દારૂબંધીના દંભ વચ્ચે ભ્રષ્ટ પોલીસ તંત્રના પાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચાલે છે. રસિયાઓ માગે તે બ્રાન્ડનો દારૂ વેચવા બૂટલેગરના માણસો તૈયાર હોય છે. પોલીસની કડક કામગીરીની વાતોને પોકળ સાબિત કર
ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી સિટી બસ સુવિધા બંધ હાલતમાં હોય શહેરીજનોએ નાછૂટકે રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે શહેરીજનો માટે રાહતના અને ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર શહેરને જે 100 EV બસ ફાળવવામાં આવી છે તે પૈકીની 40 બસ નવા વર્ષથી કમૂરતા બાદ દ
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વ ઉમિયા ધામમાં આયોજિત પાટીદાર સમાજના યુવા બિઝનેસ મહાસંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે, જ્યાં દેશ-વિદેશના હજારો યુવા ઉદ્યોગસાહસિકો એક મંચ પર ભેગા થશે. આ ઉપરાંત સંસ્કાર ધામ
દેશને સિટી કરતાં ગામડાંની પ્રતિભા જ સૌથી વધારે મેડલ અપાવી શકશે. હરિયાણાના 55 થી 56 ટકા ખેલાડીઓ દેશ મેડલ અપાવે છે.બાકી ગુજરાતને બધા ઓળખે છે કે તે શેના માટે જાણીતું છે. અમારા હરિયાણવીમાં કહેવાય છે કે, જાગુ સે લાગુ જ્યાદા હોતા હૈં.જો લાગુ કરી દેવામાં આવે તો સફળતા મળશે જ.ઓલિમ્પિકમાં
‘ભલે પધાર્યા’ કહી ઉત્સવપ્રિય ગુજરાતીઓ 2026ને આવકારવા થનગની રહ્યા છે. 2025ની ખરાબ યાદોને બાય બાય અને સારી યાદોને સંભારણા બનાવી 2026માં સાથે લઈ જવા માટે ગુજ્જુઓ તૈયાર છે. દરેક પ્રસંગ અને તહેવારને મોજથી માણતા આપણાં ગુજરાતીઓ નવું વર્ષ આવવાનું હોય ત્યારે કેમ બાકી રહી જાય.તો પછી...આ વર્ષ
બીપી, ડાયાબિટીસ, શરદી-ઉધરસ.... આ એવા રોગ છે જે સામાન્ય રીતે ઘરે-ઘરે હોય છે. આવા રોગની ઘણી દવા તમારા ઘરમાં પણ ઉપયોગમાં લેવાતી હશે પણ તમારા ઘરમાં રહેલી આ દવા ક્યાંક નકલી તો નથી ને? આ સવાલ એટલા માટે પૂછવો પડી રહ્યો છે કેમ કે હમણાં થોડા દિવસો પહેલાં ઘણી એવી શંકાસ્પદ દવાઓ ઝડપાઇ છે જે દર્
કહે છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. અત્યારના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના નામે કેવી રીતે નિર્દોષ લોકો ઠગાઈ જાય છે, તે વિશે તમે ક્યારેય વિચાર્યું છે? વિકસિત અને સુશિક્ષિત ગણાતા ગુજરાતમાં પણ અંધવિશ્વાસને કારણે અવારનવાર કેટલાય ભયાનક અપરાધો થતા રહે
ૉઉત્તર ભારતમાં પડી રહેલી કડાકાની ઠંડી અને ગાઢ ધુમ્મસની સીધી અસર હવે રેલ વ્યવહાર પર જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા ઉત્તર ભારત તરફથી આવતી અને મુંબઈ તરફ જતી અનેક ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં કલાકો મોડી ચાલી રહી છે. શુક્રવારે રાત્રે 8 વાગ્યે ગોધરા આવતી અવધ
અમદાવાદના વાસણા સ્થિત શ્રી અય્યપ્પા મંદિરે શનિવારે મંડલમ્ સમાપન દિવસ ઊંડા ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. ભગવાન ઐયપ્પાના ભક્તોએ 41 દિવસની પવિત્ર વ્રત સાધનાના સમાપન પ્રસંગે મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં હાજરી આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ શુભ અવસરે પર
ગોધરાના અમદાવાદ રોડ પર મોપેડ ચાલક વૃદ્ધને અજાણ્યા ઇસમોએ આંતરીને તપાસવાના બહાને નજર ચૂકવીને સોનાની વિંટી લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ડબગરવાસમાં રહેતા રતિલાલ કાલીદાસ ડાબગર ત
ડોમેસ્ટિક એરલાઇન ઇન્ડિગોની રવિવારે વધુ 57 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં ફ્લાઇટ્સ રદ થતા પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇનની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એરલાઇન બે ફ્લાઇટ રદ થવા માટે ‘ઓપરેશ
દાહોદ તાલુકાના જાલત ગામ પાસે ઈન્દોર–અમદાવાદ હાઈવે પર આવેલી અવંતિકા હોટલ નજીક ટર્ન લેતી વખતે મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસને પાછળથી આવતી ટ્રકે જોરદાર ટક્કર મારતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 21ને ઇજા પહોંચી હતી. MP પરિવ
ગોધરા પાલિકા અને નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝના સહયોગથી ભારતનો સૌપ્રથમ ‘આલ્કલાઇન વોટર એટીએમ'' પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું. જેમા નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝે ગોધરા પાલિકા સાથે આલ્કલાઇન વોટર એમઓયુ કર્યાં છે. આ પ્રોજેક્ટ દ્વારા પાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ખૂ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળ આવતા વડોદરા યાર્ડમાં રેલવે દ્વારા અનિવાર્ય કામગીરી માટે સૂચિત બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે રતલામ મંડળ અને વડોદરા મંડળ વચ્ચે ચાલતી ટ્રેનોના શિડ્યુલ ખોરવાયા છે. જેની સૌથી મોટી અસર દાહોદ અને વડોદરા વચ્ચે દોડતી લોકપ્રિય મેમુ ટ્રેન
દાહોદ એપીએમસીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ચેરમેનની વરણી થઈ શકી નથી. સ્પષ્ટ બહુમતી હોવા છતાં માત્ર વહીવટી વિલંબ અને રાજકીય ગતિવિધિઓને કારણે માર્કેટયાર્ડમાં અસ્પષ્ટતા અને અસંતોષનો માહોલ સર્જાયો છે. ગત 17 ઓક્ટોબરે દાહોદ APMCની ચૂંટણી
યુનુસ દ્યંત્યાંલુણાવાડા થી માત્ર 4 કિલોમીટર ના અંતરે આવેલ નવા મુવાડા ગામના એક ફળીયાના રહેવાસીઓ આજે પણ આધુનિક યુગથી સેંકડો કિલોમીટર દૂર જીવન જીવી રહ્યા છે. કારણ, ગામના નાયક ફળીયામાં હજુ સુધી લાઇટનું અજવાળુ પહોંચ્યુ નથી. જેથી ફળીયાના બાળકો આજે પણ દિવાના અજવાળે અભ્યાસ કરવા મ
છોટાઉદેપુર પોલીસ પીપલેજપાટીયા ખાતેથી ધોળે દિવસેબળજબરીથી કઢાવી લેવાનાગુનાનો ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે બેને મહીસાગર જિલ્લાના કોઠંબાખાતેથી પકડી પાડયા છે. જ્યારેએક ઈસમને પોલીસે પકડવાનાચક્રો ગતિમાન કર્યા છે. છોટાઉદેપુર એલસીબીછોટાઉદેપુર પોલીસ સ્ટ
શહેરમાં હાલ ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. જેની સરેરાશ ગતિ આશરે 12 કિમી પ્રતિ કલાકની નોંધાઈ છે. આ કારણે લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. શહેરમાં શનિવારે મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ બે-ત્
પશ્ચિમ રેલવેએ 1 જાન્યુઆરીથી અમલમાં મૂકેલા નવા ટાઈમ ટેબલ મુજબ અમદાવાદની અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી ઉપડતી અને અમદાવાદ ખાતે પૂરી થતી તથા અમદાવાદ થઈને જતી અનેક ટ્રેન હવે અગાઉની સરખામણીએ 5થી 7 મિનિટ વહેલી ઉપડશે. કેટલીક ટ્રેન સુરત અને વસઈ રોડના વ્યસ્
મહિલા તરીકે વાત કરી સાઈબર ગઠિયાઓએ એક વૃદ્ધ ડોકટરને શેરબજારમાં રોકાણનું સમજાવી રૂ.63.95 લાખ પડાવ્યા હતા. 1 લાખના રોકાણ સામે એપ્લિકેશનમાં 13 દિવસમાં રૂ.50 હજાર પ્રોફિટ બતાવ્યો હતો. જ્યારે ડોક્ટરે પ્રોફિટના પૈસા માટે વિડ્રોની પ્રોસેસ કરતાં 30 મિનિટમાં તેમના ખાતામાં રૂ.50 હજાર આવી જતા
યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અગાઉ જિલ્લા અને ઝોન કક્ષાની સ્પર્ધાનાં આયોજન બાદ હાલ રાજ્યકક્ષાનો યુવા મહોત્સવ ૨૦૨૫-૨૬ મોરબીના આંગણે યોજાયો છે, ત્યારે મોરબી જિલ
શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ ન હોય તેમ છતાં પણ દબાણો હટાવાતા હોવાની રજૂઆત બાદ ટાઉન પ્લાનિંગ કમિટીએ અધિકારીઓ પાસે ટ્રાફિક માટે મુખ્ય રસ્તાઓનું લિસ્ટ માગ્યું હતું. એ પછી એવી તાકીદ કરી હતી કે, પહેલા એવા રોડ પરથી દબાણ હટાવો જ્યાં ખરેખર ટ્રાફિકની સમસ્યા હોય. મધ્ય ઝોનમાં 15, પૂર્વ ઝો
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન અને અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 100મી ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સ-આઇએમએ નીટકોન-2025માં શનિવારે ‘એઆઇ ઇન કાર્ડિયોલોજી’ વિષય પર સેમિનાર યોજાયો હતો. તેમાં યુએન મહેતા હૉસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કમલ શર્માએ કહ્ય
માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે વાડીએ રહેતા યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની પત્નીનું અગાઉ અવસાન થયું હોય તેના વિરહનો આઘાત ન જીરવાતા પતિએ પણ વખ ઘોળી અંનતની વાટ પકડી હતી. જ્યારે બીજા બનાવમાં મોરબીના
મોરબીના ખેડૂતને વાડીએ ખેતીકામ માટે મજૂરની જરૂર હોવાથી કોઈ મજૂર તમારા ધ્યાનમાં હોય તો કહેજો તેવું તેમના ઓળખીતા અને અગાઉ ડ્રાઇવર તરીકે કામ કરી ચૂકેલા પાંચાભાઇ માણસુરીયાને કહ્યું હતું. આથી આ પાંચાભાઇને ખેડૂત એક માલદાર પાર્ટી હોવાનો અગાઉથી ખ્યાલ હોય ખેડૂત સાથે મેલી રમત રમવા
મોરબી જિલ્લામાં આગામી 27 થી 31 ડિસેમ્બરથી ઠંડા પવન ફૂકાવવાની શરૂઆત થતા ઠંડીના નવા રાઉન્ડનો પ્રારંભ થવાની અને નવા વર્ષના પ્રારંભથી વધુ ઠંડીનું જોર વધશે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. હાલ આવનાર સપ્તાહમાં મોરબી જિલ્લામાં લઘુતમ તાપમાન 12 અને 13 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની અને બાદન
વૈશ્વિક બજારમાં ચાંદી 77 ડોલરની સપાટીને વટાવી જતાં અમદાવાદમાં શનિવારે પ્રતિ કિલો ચાંદીમાં એક જ દિવસમાં રૂ.19 હજારનો વધારો થયો હતો. આ સાથે 1 કિલો ચાંદીનો ભાવ રૂ.2.52 લાખની નવી સપાટીએ પહોંચી ગયો છે. શરાફા બજારમાં ટ્રેડર્સ-રોકાણકારો અચંબમાં પડી ગયા છે. દૈનિક નવી ટોચ જોવા મળતા ચાંદીમ
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમે 8 ડિસેમ્બરથી રક્તપિત રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લાના તમામ નવ તાલુકાની ગ્રામ્ય વસ્તી સાથે શહેરી વિસ્તારને આવરી લેવામાં આવશે. જીલ્લામાં આરોગ્યની 1212 ટીમો ઘરે ઘરે જઇ તમામ સભ્યોની લેપ્રસીના શંકાજનક ચિહ્નોની તપાસ કરી
બાળકોના સર્વાંગી વિકાસ અને સમાજને સંસ્કારસભર નાગરિકો આપવા માટેની સંકલ્પના સાથે દેશની પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતમાં સ્થાપાઈ હતી. ગાંધીનગર સેક્ટર-20માં હંગામી જગ્યા ઉપર ચાલતી યુનિ. માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ બાદ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ આજે 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરશે. આ અવસરે ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. સવારે 10.30 કલાકે પક્ષના ઝંડાને સલામી આપવામાં આવશે. આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલ
કેવડિયામાં નાતાલના મીની વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે 50 હજાર કરતાં વધારે પ્રવાસીઓ ઉમટી પડયાં હતાં. પ્રવાસીઓની સરખામણીએ એસઓયુ તરફથી દોડાવવામાં આવતી બસો ઓછી પડી હતી. સ્થાનિક લોકો રીક્ષામાં પ્રવાસીઓને લઇ જઇ શકે છે પણ તેના માટે તેમને પાસ આપવામાં આવે છે. શનિવારે પ્
વઢવાણ શહેરી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરો માટે વઢવાણ બસ સ્ટેશનમાં પાણીની પરબ, પંખા, બાકડાઓ, પ્લેટફોર્મ, શૌચાલયો સહિતની સુવિધા ઉભી કરાઇ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેશનના શૌચાલયો બંધ રહેતા હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ શહેરી અને
દેશની આઝાદી માટે લંડન જઈને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેનાર મહાન ક્રાંતિકારી શહીદ ઉધમસિંહની 126મી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવનચરિત્રને ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં ફરી સામેલ કરવાની માંગ સાથે કાનજીભાઈ ચાવડા, રાજુભાઈ મકવાણા, બી.કે. પરમાર, નટુભાઈ એલ. પરમાર સહિતના અગ્રણીઓ
જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી પાસે અજાણ્યા વાહન ચાલકે અજ્ઞાત યુવાનને અડફેટે લેતાં અને ટાયર નીચે ચગદાઈ જતાં મોત નિપજ્યું હતું, અને પોલીસે મૃતદેહની ઓળખ મેળવવા માટે તપાસનો ધમધમાટ આદર્યો છે. મોટી ખાવડી ગામ પાસે રોડ ઉપરથી પગપાળા જતાં એક અજાણ્યો 20 થી 30 વર્ષના યુવાન જતા હતા
દ્વારકા નગરપાલીકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મુખ્ય માર્ગો પરની દિવાલોમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર આધારિત ચિત્રો કંડોરી આધ્યાત્મિકતા માટે લખલૂટ ખર્ચ કર્યા બાદ યોગ્ય જાળવણીના અભાવે ધાર્મિક ચિત્રો પાસે જ વ્યાપક ગંદકીથી યાત્રીકોમાં કચવાટ જોવા મળી રહયો છે. યાત્રાધામ
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત 50 માઇક્રોનથી પાતળા ઝબલાનું આજે પણ ખુબ વેચાણ થઇ રહ્યું છે. નાના વેપારીઓ પણ વસ્તુની ખરીદી કરનારને આવા ઝબલામાં જ વસ્તુઓ આપે છે ત્યારે મનપાએ શહેરમાં ઝુંબેશ હાથ ધરીને 1840 કિલોથી વધુનો જથ્થો ઝપ્ત કરીને વેપારીઓને 35 હજાર દંડ ફટકાર્
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ તથા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સંયુકત કાર્યવાહી દરમિ્યાન પોલીસે શંકાસ્પદ લાઇટ ડીઝલ ઓઇલનો 900 લીટર જથ્થા સાથે વાહન મળી રૂા. 10.13 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પુરવઠા વિભાગ દ્વારા જરૂરી સેમ્પલ મેળવી પૃથ્થકરણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાા બજાણા ગામે આહીર સમાજની વાડીમાં ગામના અગ્રણી વજસીભાઈ નાથાભાઇ નંદાણીયા દ્વારા એક લાખ એકાવન હજાર પાર્થિવ શિવલિંગની મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.31-12-25ના નિર્માણ, 1-1-26ના મહાપૂજા તથા 2-1-26ના વિસર્જન યાત્રા થશે. તા.29-12-25ના
ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી ફેબ્રુઆરી 2026 સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યું કે ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ
ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર મોરબીમાં આધેડને વાડીએ ખેત મજૂરની જરૂરત હોવાની ખબર પડતાં તેમના પરિચિત એવા ડ્રાઇવરે મહિલાની મદદથી 8 શખ્સે આધેડને હનીટ્રેપમાં ફસાવવાનો પ્લાન ગોઠવ્યો હતો. આ પ્લાન મુજબ ટોળકીએ પહેલાં મહિલાને ખેત મજૂર બનાવીને મોકલી અને બાદમાં તેણીના આધેડ સાથે બિભત્
પોરબંદરના યાર્ડમાં હાલ કાશ્મીર તેમજ સિમલાથી સફરજન આવક ઓછી થતા પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ઈરાનથી પોરબંદર 3 હજાર કિલો સફરજનની આયત કરવામાં આવી છે.પોરબંદરના સુદામા ફ્રૂટની અનોખી પહેલ કરી છે. પોરબંદરના યાર્ડમાં સિઝન મુજબ વિવિધ ફ્રૂટ સહિતની આવક થતી હોય છે.પોરબંદરના યાર્ડ
લાલપુરપુર નજીક આવેલા ગોપ ગામ ના એપ્રોચ રોડના કામનું રૂપિયા 327 લાખના ખર્ચે કામનું ખાતમુર્હુત કરીને કામનો પ્રારંભ કરાવતા લાલપુર - જામજોધપુર ના આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય હેમત ખવા લાલપુર નજીક આવેલા ગોપ ગામના એપ્રોચ રોડ વર્ષોથી અત્યંત બિસ્માર હાલતમાં હોય જેને લઈને વાહન ચાલકો
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પીએમ મોદીના જૂના ફોટો સંબંધિત રહ્યા. જેમાં તેઓ અડવાણીના પગ પાસે બેઠેલા હતા. બીજા સમાચાર વૈભવ સૂર્યવંશી U19 ટીમનો કેપ્ટન બન્યો તે સંબંધિત રહ્યા. અન્ય સમાચાર ગાયક તેમજ ઉન્નાવ દુષ્કર્મ કેસના દોષી કુલદિપ સેંગરને લઈને છે, તેમની સજા સસ્પેન્ડ થયાના વિરુ
લાયન્સ કલબ જામનગર કિવન્સ દ્વારા આયોજિત ગૌરવત્સવ તેમજ ઝોન સોશ્યલ કાર્યક્રમનું લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિકટએમ.જે.એફ. લાયન ગીતાબેન સાવલા તેમજ ઝોન ચેરપર્સન ઝોન 9 લાયન ધ્રુવીબેન સોમપુરાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યુ હતુ જે અંતર્ગત કાર્યક્રમ દરમ્યાન લાયન્સ કલબ ખ
ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહહેરની પ્રખ્યાત મહેતા માર્કેટમાં હિન્દુ દેવી-દેવતાઓના અપમાનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માર્કેટમાં અમુક જાહેર જગ્યાઓ, જેનો ઉપયોગ શૌચાલય તરીકે થતો હતો, ત્યાં હિન્દુ દેવી-દેવતાઓની છબીઓ અને ટાઇલ્સ લગાવવામાં આવી હોવાની માહિતી
જામનગરમાં તા. 27 નવેમ્બર 2025ના ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ કિષ્ના ઇન્સ્ટિટયૂટ જાંબુડા, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભાણવડમાં થેલેસેમીયા પ્રિવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને જામનગર રેડ ક્રોસ જીલ્લા શાખા દ્વારા કેમ્પ યોજાયો હતો. જેમાં 287 વિદ્ય
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા તાજેતરમાં ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ સ્પર્ધા 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા દ્વારા કેડેટ્સની શારીરિક સહનશક્તિ, ચપળતા, હિંમત અને ટીમવર્કનું પરીક્ષણ કરવા માટે આયોજિત કરી અનોખી વાર્ષિક સ્પર્ધાઓમાંની આ એક સ્પર્ધા છે. જે
પૌરાણિક માન્યતા મુજબ યાત્રાધામ દ્વારકામાં સ્થિત ભડકેશ્વર મહાદેવનું મંદિર જે જગત મંદિર જેટલું જ પૌરાણિક મંદિર ગણાય છે.પશ્ચિમ છેવાડાના દેવભૂમિ પંથકના સાગર તટે સુર્યાસ્ત નિહાળવો લ્હાવો બની રહે છે. તેમાં ચો તરફ પાણી વચ્ચે ઘેરાયેલા મહાદેવ મંદિર પાસે સૂર્ય નારાયણના અસ્ત થતા
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હવામાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. લઘુતમ તાપમાનનો પારો કોઈપણ પ્રકારના વધારા કે ઘટાડા વગર 15 ડીગ્રી પર યથાવત્ રહ્યો હતો, જ્યારે મહત્તમ તાપમાનમાં નહિવત્ ઘટાડો નોંધાઈ 28.5 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. સતત બીજા દિવસે પણ રાત
કડી પોલીસ મથકમાં એસપી હિમાંશુ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા લોક દરબારમાં ટ્રાફિક, દારૂ અને જાહેર માર્ગો પર રોમિયોગીરી કરતાં તત્વો અને સિઝરોનો ત્રાસ વધી રહ્યો હોવાની નાગરિકોની રજૂઆતને પગલે એસપીએ પીઆઈને કડક કાર્યવાહી કરી તેમની શાન ઠેકાણે લાવવા આદેશો આપ્યા છે. જ્યારે ટ
ભાવનગર થી દેવભૂમિ દ્વારકા સુધીની અનોખી અને પ્રેરણાદાયી સ્કેટિંગ યાત્રા તારીખ 25 ના રોજ શરૂ કરવામાં આવે છે જે શનિવારે જામનગર આવી પહોંચી હતી. આ યાત્રામાં છ થી 17 વર્ષના કુલ 21 બાળકો જોડાયા છે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલના અતિશય ઉપયોગથી દૂર રાખી તેમને રમતગમત અને શારીરિ
જામનગર શહેરમાં કતલ ખાને લઈ જવાતા 21 અબોલ જીવોને સંસ્થાએ આર્થિક વળતર ચુકવીને બચાવી લઈને પાંજરાપોળમાં રાખીને નિભાવવામાં આવી રહ્યા છે. શહેરના લીમડાલાઈન સ્થિત 150 વર્ષ જુની પાંજરાપોળ દ્વારા ગૌસેવાની સાથે સાથે જીવદયા જેવી પ્રવૃતિ પણ કરવામાં આવી રહી છે. તાજેતરમાં વાહનમાં અબોલ જી
31 ડિસેમ્બર નજીક છે ત્યારે મહેસાણા શહેર સહિત જિલ્લામાં બુટલેગરો વિદેશી દારૂનો સ્ટોક ન કરે તે માટે આ વખતે સૌપ્રથમવાર પોલીસ દ્વારા બંધ ગોડાઉનોમાં પણ ચેકિંગ કરાઇ રહ્યું છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીના નામે દારૂ પીને કોઈ છાકટા ન બને અને અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે પોલી
જામનગરની રિલાયન્સના વનતારાને લઈને સેલિબ્રિટીઝનું સતત જામનગર એરપોર્ટ ખાતેથી આવન-જાવન રહે છે. ત્યારે શનિવારે બોલીવુડ અભિનેતા મિઝાન જાફરી તેમજ વીર પહાડીયા અને ઓરી એરપોર્ટ ખાતે આગમન થયું હતું. જેથી અભિનેતાની ઝલક નિહાળવા માટે લોકો એકઠા થઈ ગયા હતા. પરંતુ ત્યાંથી બોલીવુડ અભિને
મહેસાણામાં બંધ મકાનમાં ત્રાટકેલા ચોરો દરવાજાનો નકૂચો તોડી બેડના પલંગની અંદર સંતાડેલા સોના- ચાંદીના દાગીના અને રૂ.17 હજાર રોકડ મળી કુલ રૂ.2.36 લાખની મત્તા ચોરી ગયા હતા. મૂળ હારિજના અને હાલ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી સપન એક્ઝોટીકા સોસાયટીમાં રહેતા વિશાલકુમાર શંકરલાલ સુથાર 2
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનોની આગામી 8 જાન્યુઆરીએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર ધર્મવીર મીના મુલાકાત લેવાનું આયોજન છે. આ સંદર્ભે ડીઆરએમ વેદ પ્રકાશે સાબરમતી– મહેસાણા– પાલનપુર રેલ સેક્શનનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. મહેસાણા રેલવે સ્ટેશન ખાતે મુ
જામનગર શહેરના વ્યસ્ત રણજીત રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું એટીએમ છેલ્લા કેટલાક દિવસોથી અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે. એટીએમ મશીનનું શટર અડધું ખુલ્લું રહેતું હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એટલું જ નહીં, એટીએમમાંથી રૂપિયા ઉપડતા ન હોવાના
મહેસાણાના ગોઝારિયાથી પાટણના રાજપુર સુધીના 76.940 કિલોમીટર લાંબા હાઇવેને નેશનલ હાઇવેમાં રૂપાંતરિત કરવા વર્ષ 2023માં રૂ.1181.34 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરાઈ હતી. વાગડ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આ પ્રોજેક્ટ માર્ચ-2023માં શરૂ કર્યો હતો, જે માર્ચ-2025માં પૂર્ણ કરવાનો હતો.
જામનગર મહાનગરપાલિકા હસ્તકની રાઉન્ડ ધ કલોક કાર્યરત ફાયર બ્રિગેડને વર્ષ 2025માં મદદ માટે 724 કોલ્સ આવતા ત્વરિત મદદ માટે પહોંચી ગઈ હતી. જેમાં આગના 345 બનાવોમાં લાખોની સંપતિને આગની લપેટમાં આવતા બચાવી લેવામાં આવી છે. તો લીફ્ટમાં ફસાવા, નદી, તળાવ, ડેમમાં ફસાયા હોવા સહિતના મદદ માટેના મળ

23 C