ઘોઘા તાલુકાના બાડી ગામ નજીક આવેલા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ)ના પાવર પ્લાન્ટની કોલસા તોડવાની મશિનરી મંજૂરી વિના લગાડવામાં આવી છે. નિયમ મુજબ ફ્લો ગેસ ડી-સલ્ફરાઇઝેશન પ્લાન્ટ પણ નિયમ મુજબ લગાડવામાં આવ્યો નહીં હોવાને કારણે પાવર પ્લાન્ટની ફરતે આવેલા 9 ગામોમાં ભ
મહાનગરપાલિકા દ્વારા શહેરને સુંદર દેખાડવા માટે તાજેતરમાં જ બસ સ્ટેશનની દીવાલ ઉપર પેઇન્ટિંગ કરાયું હતું. ત્યાં બુધવારે નવું શૌચાલય બનાવવા દીવાલ તોડી પડાતાં પેઇન્ટિંગ પાછળ કરેલ ખર્ચ એળે ગયો છે. મનપાના ઇજનેરે કહ્યું કે, બસ સ્ટેશન સાઇડ જૂનું શૌચાલય તોડી ત્યાં નવું બનાવવાનું
માત્ર 400 રૂપિયા કમિશનની લાલચમાં ઉનાવા એપીએમસીની પેઢી હિતેશ ટ્રેડર્સનું ખોટું કરન્ટ એકાઉન્ટ ખોલાવીને રૂ.8.37 કરોડના ટ્રાન્ઝેક્શન કરી, આ કરોડો રૂપિયા ખાતામાંથી ઉપાડી પિયુષ પટેલે ઊંઝાની ચાર પેઢીઓને આપ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેમજ હિતેશ ટ્રેડર્સનું લાયસન્સ ચ
મહેસાણા શહેરમાં વર્ષ 2002ની મતદાર યાદીમાં પોતાનું નામ સર્ચ કરવામાં અટવાયેલા મતદારો માટે 5 જગ્યાએ શરૂ કરાયેલા હેલ્પ સેન્ટરના બુધવારે પ્રથમ દિવસે મતદારોનો ધસારો રહ્યો હતો. જ્યાં પ્રાંત કચેરીના કર્મચારી, સ્થાનિક મદદનીશ ગુગલ સીટ, ચુનાવ લીંક અને એક્સલ સીટ ત્રણેય ફોર્મેટમાં મતદ
RFO સોનલ સોલંકી ઉપર ફાયરિંગ કરીને ઘટનાસ્થળે ઝડપથી ભાગી ભાગેલા શૂટર ઇશ્વર ગોસ્વામીએ રૂ. 2 લાખની સ્પોર્ટ્સ બાઇક નાસિકના માસેજ ઘાટની 600 ફૂટ ઉંડી ખીણમાં ફેંકી દીધી હતી. આ બાઇક શોધવા માટે કામરેજ પોલીસે એક ટીમ બનાવી હતી. પોલીસ અને ખાનગી માણસો મળીને 25 લોકો આ ઓપરેશનમાં જોડાયા હતા. બે યુવ
રાધનપુર તાલુકાના ભીલોટ ગામ પ્રેમલગ્ન કરનાર યુવકના ઘર પર યુવતીના પરિવારે મનદુ:ખ રાખી હુમલો કરતાં 17 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. રાધનપુર તાલુકાના ભીલોટ ગામે રહેતા પ્રભાતબા દેવુભા વાઘેલાનો દીકરો એકાદ મહિના અગાઉ તેમના જ ગામની ચૌધરી સમાજની દીકરી સાથે પ્રેમલગ્ન કહ્યા હતા. આ વા
આગામી 7 ડિસેમ્બરના રોજ યોજાનારી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં લડવા માટે અગાઉ મહેસાણા સેશન્સ કોર્ટમાં પોતાની સજા ઉપર સ્ટે માંગતી કરેલી પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કન્વીક્સન અરજી ફગાવ્યા બાદ તેમણે સ્ટે મેળવવા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પરંતુ, તે પિટિશનમાં પણ હાઇકોર્ટે 3 ડ
પાટણમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો (સેશન્સ) કોર્ટ દ્વારા કડક વલણ સાથે આરોપી પતિ મેલાજી બળવંતજી ઠાકોર સાથે મદદ કરનાર પત્ની સરોજબેનને પણ આરોપી તરીકે ફેરવી બંનેને 7-7 સાત વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે પીડિતાને 30,000 વળતર ચૂકવવા પાટણ જિલ્લા કાનૂની સેવા સત
પાટણમાં એસટી બસમાં ચડતી મહિલાનાં ગળામાંથી બે તોલા સોનાના દોરાની ચીલ ઝડપ કરનાર પાલનપુરના એક શખ્સની ધરપકડ કરી એલસીબીની ટીમે 4 દિવસમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે. નવસારીનાં રંજનબેન ઈશ્વરભાઈ ઠક્કર પાટણ નવા બસ સ્ટેન્ડમાં અમદાવાદ-દિયોદર બસમાં ચડી રહ્યા હતા. ત્યારે અજાણ્યા ત્રણ શખ્
ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીની વાવેતર વધુ થાય છે. આ વર્ષે માવઠામાં શાકભાજીના પાકમાં નુકસાન થતા તેની અસર હવે શાક માર્કેટમાં માલની અછત સર્જાતાં શાકભાજીમાં કિલોએ ₹20થી લઈ ₹80 સુધીનો વધારો જોવા મળ્યો છે જેમાં મુખ્યત્વે શાકભાજીમાં મસાલા તરીકે વપરાતાં મરચાં, કોથમીર અન
પાટણ નગરપાલિકા સંચાલિત ગાંધીબાગ જાળવણીના અભાવે ઉજ્જડ બન્યો હોય લોકોની અવરજવર ના હોય અસામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે લોકોને ખુલ્લો દોર મળતા દારૂ પીતા લોકોએ દારૂ પીવા માટેનો અડ્ડો બનાવી દીધો હોવાના દ્દશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર દારૂની ખાલી બોટલો અને પોટલીઓ રઝળતી જોવા મ
4 હજાર કરોડના બોગસ ટ્રાન્ઝેક્શનથી 370 કરોડની આઇટીસી ઉસેટવામાં આરોપીના કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ્યુ કે હાલ રાજયના આર્થિક ક્ષેત્રને અસર કરે છે આવા ગુનાઓ જનતા તેમજ રાજયના ભંડોળને પણ અસર કરે છે. ડીજીજીઆઇએ ભિવિંડી રહેતા અને આર્ક એન્ટરપ્રાઇઝના નામ
જિલ્લામાં ખનીજચોરી અટકાવવા માટે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ભુજના મિરજાપર રોડ તેમજ મુન્દ્રાના ગજોડ અને ગુંદાલામાં ખનિજચોરી ઝડપી લેવામાં આવી છે.3 કાર્યવાહીમાં 5 ડમ્પર અને મશીન જપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આનંદ પટે
બે દિવસથી ગુમ થયેલા ઉનના 43 વર્ષીય યુવક રફીક રઝાક શેખનો રહસ્યમ સંજોગોમાં ખાડીમાંથી મૃતદેહ મળ્યો હતો. જુગાર રમતી વખતે ભાગદોડ બાદ યુવક ગુમ થયો હોવાની મિત્રોએ પરિવાર સમક્ષ કેફીયત વ્યકત કરી હતી. જોકે પરિવારે યુવકના મોત અંગે શંકા વ્યકત કરી છે. રફીક શેખ ટેક્ષટાઈલ માર્કેટમાં કામ ક
અડાજણ પોલીસમાં નોંધાયેલા બ્લેકમેઇલના ગુનામાં આરોપીના પરિવારને જેલરના નામે ફોન કરીને પૈસાની માંગણી કરનાર ઠગ અમદાવાદથી પકડાયો છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. અડાજણ પોલીસમાં બ્લેકમેઇલ કરીને કાકા સસરા પાસેથી રૂ.10 કરોડની ખંડણી માંગવાના
વારી સોલાર એનર્જી ગ્રુપ પર મુંબઇ આવકવેરા વિભાગની ટીમે હાથ ધેરલુ ઓપરેશન આજે બીજા દિવસે પણ યથાવત રહેવા પામ્યુ હતુ. તપાસનો રેલો સુરતના એક શાહ અટકધારી બિલ્ડર અને શર્મા અટકધારી બ્રોકર સુધી પહોંચ્યો હતો. અધિકારીઓ સુરતમાં કુલ ત્રણ જગ્યાએ તપાસ કરી રહ્યા છે પરંતુ હજી સુધી જમીનના સ
મહારાષ્ટ્રના નાશિકમાં ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 5મી વેસ્ટ ઝોન સિનિયર કરાટે ચેમ્પિયનશીપ-2025 નું આયોજન કરાયું હતું. જેમાં પી.પી સવાણી વિદ્યાભવનમાં ફરજ બજાવતા વ્યાયામનાં શિક્ષક નિલેશ જાધવે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી સિનિયર મેલ ટીમમાં ગોલ્ડ મેડલ જીતી સુરત અને ગુજર
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આયોજિત જુનિયર ગર્લ્સ ફુટબોલ નેશનલ સ્પર્ધાનું આયોજન આંધ્ર પ્રદેશના અનંતપુર ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાતની ટીમની ગૃપ-સીની લીગ મેચો મણિપુર, કર્ણાટક અને છત્તીસગઢ રાજયોની ટીમો વચ્ચે રમાશે. તાપી વેલી ઈન્ટરનેશનલ સ્કુલની ધોરણ-10 ની વિદ્યાર્થીની
ઓરો યુનિવર્સિટીના ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇનના વિધાર્થીઓને ભુજૉડી આર્ટની કળા શીખવવામાં આવી હતી. આર્ટિસ્ટ દયાલાલ કુદેચાએ આ કળા શીખવી હતી. ભુજૉડી ગુજરાતનું એક ગામ છે, જે ટ્રેડિશનલ હેન્ડલૂમ વિવિંગ માટે પ્રસિદ્ધ છે. આ કળાનો ઉપયોગ ખાસ કરીને શૉલ, બ્લેન્કેટ અને કાર્પેટ બનાવામાં
સુરત • સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગ દ્વારા RD સેલ SCET અને IETE સુરત સબ-સેન્ટરના સહયોગથી ‘ઈન્ટરનેટ ઓફ થીંગ્સ ડિઝાઈન ચેલેન્જ 3.0’ યોજાઈ હતી. આ ઈવન્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની ઈન્ટરનેટ ઓફ થીંગ્સ ટેકનોલો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો જારી કર્યો છે. સરકારે 21મા હપ્તામાં કચ્છ સહીત દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે. જેમાં કચ્છના 1.13 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કચ્છ
છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય, મુંબઈ દ્વારા તૈયાર કરાયેલી ‘મ્યુઝિયમ ઓન વ્હિલ્સ’ની છેલ્લા બે દિવસમાં 1600થી વધુ બાળકોએ મુલાકાત કરી હતી. પ્રથમ દિવસે ચોક બજાર કિલ્લા ખાતે 956 અને બીજા દિવસે સાયન્સ સેન્ટર પર 670 લોકોએ મુલાકાત લીધી હતી. આ બસ ભારતભરમાં ભ્રમણ કરીને લુપ્ત થયેલી
આજના યુગમાં બદલાતી જીવનશૈલીના લીધે ઘણી બીમારીમાં વ્યક્તિઓ સપડાય રહ્યા છે. જેમાં પાઇલ્સ એટલે કે મસા થવાની તકલીફ પણ બાકી નથી. આ રોગ બાબતે જાગૃતિ આવે તે માટે વર્લ્ડ પાઇલ્સ ડે ઉજવાય છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં હરસ-મસાની બીમારીઓ માટે ઘણી બધી સારવારનું વર્ણન કરેલું છ
શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા બાળકો સાથે ભેદભાવ થતા હોવાની ફરિયાદ સામે આવી છે. એલ.પી. સવાણી એકેડેમિક, રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ, જ્ઞાનગંગા વિદ્યાલય, માધવબાગ વિદ્યાભવન, આશાદીપ વિદ્યાલય, બ્રોડવે ઇન્ ટરનેશનલ સ્કૂલ અને કે સેવન ઇન્ટરનેશનલ સ્કૂલની ફરિયાદ મળી હતી. જેમાં
ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઈડ સાયન્સિસ એસોસિયેશન (IEASA) ની છઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદનો બુધવારથી ભુજમાં આરંભ થયો છે.કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગ તથા મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ત્રણ દિવસીય પરિષદનો મુખ્ય વિષય વિકસિત
વેસુ મહાવિદેહધામમાં આચાર્ય વરબોધિસૂરિજી, ઉપાધ્યાય ઈન્દ્રવિજયજી, પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી, પંન્યાસ પદ્મબોધિવિજયજી આદિ શતાધિક શ્રમણ-શ્રમણી વૃંદની નિશ્રામાં આચાર્ય પદપ્રદાન મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય પ્રસંગનો પ્રારંભ થયો હતો. જેમાં ‘પ્રભાવકોની પાવન કથા’ આ વિષય
આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું હોય છે, પરંતુ સુરતની ઉમરા પોલીસે જે માનવતાભર્યું કાર્ય કર્યું છે તે ખરેખર કાબીલે તારીફ છે. ઉમરા પોલીસના સ્ટાફે વૃદ્ધાશ્રમમાં રહેતા લગભગ 90 વૃદ્ધો અને શેલ્ટર હોમમાં રહેતા 120 બાળકોને ડુમસ રોડના થિયેટરમાં ગુજરાતી ફિલ્મ જોવા માટ
ભાવનગરમાં ત્રણ દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માગ સાથે સુરતના કાપોદ્રામાં રબારી સમાજ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પેશ્યલ એસ.બી.આઈ. બેન્કીંગ પ્રોડકટ–બિઝનેસ રૂલ્સ એન્જિન (બી.આર.ઈ.) પર અવેરનેસ સેશન યોજાયું હતું, જેમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ રાજેશ કુમારે સુરતના ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને લોન વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. ચ
જળસંચયના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને ફરીથી નંદનવન બનાવવાના કાર્ય માટે 1.11.111 જળ સ્ટ્રકચર તૈયાર કરવાના વિશાળ હેતુ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ મહાઅભિયાનને વધુ વેગ આપવા રાજકોટમાં આગામી 15થી 17 ડિસેમ્બરના ર
પુણા નંદિમાં ફાર્મ ખાતે 22 નવેમ્બરે બવાડિયા પરિવાર દ્વારા અનોખો ભક્તિમય લગ્નોત્સવ યોજાશે. સામાન્ય રીતે દરેક લગ્ન પ્રસંગમાં લૌકિક રિવાજો અને વર્તમાન સમયમાં ચાલી આવતા ટ્રેન્ડ મુજબ લગ્ન યોજાતા હોય છે પરંતુ આ પ્રસંગમાં વૈદિક પરંપરાને મહત્વ આપવામાં આવ્યું છે. કન્યાના પિતા કિ
પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત યુનિયનોની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ ઊભો કરી ડેપ્યુટી કમિ. નિધિ સિવાચે 25 યુનિયનો અને મંડળોને 7 દિવસમાં કાયદેસર પૂરવાર કરવા નોટિસ ફટકારી હતી તેમજ 11 યુનિયનને મુઘલસરાઇ સ્થિત ઓફિસો ખાલી કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. નોટિસનો પિરિયડ બુધવારે સમાપ્ત થત
પાલિકાએ ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ વિવિધ વોર્ડમાં અંદાજે 21 કરોડના ખર્ચે સાકારિત થનાર રસ્તા, આંગણવાડી, શાળાના વિસ્તૃતિકરણ, બ્લોક, સીસી રોડ, ડ્રેનેજ તેમજ પાણી લાઈન નાંખવાના, સ્ટ્રીટલાઇટને લગતા પ્રકલ્પોનું મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય સંદીપ દેસાઈ, પદાધિકારી, કોર્પોરેટર
કેન્દ્ર સરકારે વિસ્કોસ સ્ટેપલ ફાઈબર પર ક્યુસીઓ (ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર) હટાવી દીધો છે, જેથી વિસ્કોસ સ્પર્ન યાર્ન સસ્તુ થશે. ખાસ કરીને આ યાર્નમાંથી કાપડ બનાવતા વીવરોને મોટો લાભ થશે. શહેરની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી હાલ અપગ્રેડેશન મોડમાં છે. વીવર મોટા પ્રમાણમાં હાઈસ્પીડ મશીન ઈન
પાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાઇલટ મળી છે. ઓએનજીસીથી સરથાણા નેચર પાર્કના રૂટ પર પિંક બસ બે વર્ષથી દોડી રહી છે. આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે, પરંતુ તે માટે મહિલા પાઇલટ મળતી ન હતી. આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાઇલટ મળી ગઇ છે. આ મહિલા બસ પાઇલટનું
સુપ્રીમ કોર્ટે 7 નવેમ્બરે રખડતા કૂતરાઓને લઈ જાહેર કરેલા નિર્ણય અનુસાર હવે સ્ટેટ તથા નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓને દૂર કરવાનું ફરજિયાત બન્યું છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલ, સ્કૂલ-કોલેજ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં રખડતા કૂતરાઓથી સુરક્ષા આપવા વાડ, બાઉન્ડ્રીવોલ અ
આજ અને કાલ બે દિવસ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કચ્છની મુલાકાતે આવે છે. સુરક્ષા અર્થે તેમના સંભવિત રાત્રિ રોકાણ અને બીજે દિવસે સીમા સુરક્ષા દળ સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે તે સમગ્ર સ્થળોએ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. ભુજ એરફોર્સ સ્ટેશન રોડ પર ચાર રસ્તા પર આવેલી બધી
વરાછાના ડોક્ટરે ફોન પર આવેલી લિંક ખોલતાં જ ભેજાબાજે થોડી વારમાં 6 ટ્રાન્ઝેક્શનથી 1 લાખ ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઇ છે. વરાછા રંગઅવધૂત સોસાયટીમાં રહેતા ડો. ગોરધન દુધાગરા ઇશ્વરકૃપા સોસાયટી વિ-2માં ક્લિનિક ચલાવે છે. ગઇ તા.5-8-2025ના રોજ સવારે તેમના ફોન પર મેસેજ આવ્યો હતો, જેમાં એક લિ
માધાપરમાં ભાગીદારી પેઢી સાથે વિશ્વાસઘાત કરાતા ફોજદારી નોંધાઈ છે. શહેરના ઓધવ પાર્ક-3 માં રહેતા કેશવભાઈ કાંતિલાલ ઠક્કરે ગાંધીધામ અપનાનગરના નારણભાઈ કાનાભાઈ મ્યાત્રા અને તપાસમાં નીકળે તે ઈસમો સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદીની પેઢી મેસર્સ કેબી એક્ટિવ કાર્બનમાં ફરિયાદી
શહેરમાં 4 નવેમ્બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે, પરંતુ ધીમી કામગીરી થતાં 16 પૈકી 10 મતદાર નોંધણી અધિકારીને કલેક્ટરે નોટિસ આપી છે. આ કાર્યક્રમ 4 ડિસેમ્બર સુધી ચાલશે. સુરતમાં 48.73 લાખ મતદારો છે, જેમાંથી 48.39 લાખ મતદારોને એમ્યુરેશન ફોર્મ બીએલઓ દ્વારા આપી દેવામાં આવ્યાં છે.
કચ્છનું પશુધન વિવિધતાથી ભરેલું છે ત્યારે અમેરિકાની યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળને પણ તેમાં રસ પડ્યો છે અને ભુજની મુલાકાત લઈ વિવિધતા જાણી હતી. કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત ભુજની વેટરનરી કોલેજમાં અમેરિકાની પ્રસિદ્ધ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળના ડો.રેબેકા
ભુજ શહેર અને તાલુકાના બન્ની વિસ્તારના ગામડાઓને કુકમા સમ્પેથી નર્મદાના પાણી પહોંચતા કરાય છે. પરંતુ, અંજારમાં અવારનવાર એક બે કલાકનું સટડાઉન થાય છે, જેથી નર્મદાના પાણીના વહેણમાં રૂકાવટ આવે છે. પરિણામે શહેરની બે-ત્રણ વસાહતોમાં વિતરણ ઠેલવાની નોબત આવે છે. ભુજ શહેરની જુદી જુદી વ
ખાનગી બેંકના આસિસ્ટન્ટ મેનેજર 31 વર્ષીય યુવકે 10 વર્ષમાં 20 વખત એટીકેટીની પરીક્ષા આપી હતી છતાં બીએની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા તે પાસ કરી શકયો ન હતો. આખરે 21મી વખત પોતાના મિત્ર અને પોલીસ પરીક્ષા પાસ કરનારને પોતાની જગ્યાએ બેસાડી દીધો હતો. જો કે, આ ગંભીર ગેરરીતિને કોલેજે પકડી પાડી હ
જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં NHM (નેશનલ હેલ્થ મિશન) અંતર્ગત અલગ અલગ 15 કેડરની 42 ખાલી જગ્યા માટે 11 મહિનાની કરાર આધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ છે. ભરતીની જાહેરાત બાદ કુલ 5426 અરજી આવી હતી. જેની સ્ક્રુટીની કરત
મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને મોડી રાત્રિના મહિલાઓને સુરક્ષિત હોવાની અનુભુતી કરાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મહિલા સેલ દ્વારા શહેરના મહત્ત્વના વિસ્તારોમાં ખાસ 30 દિવસની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મહિલાઓની અવરજવર વધુ હોય તેવા વિસ્તારમાં પોલીસ રાત્રિ દરમિયાન સતત
બોલિવૂડ એક્ટર સલમાન ખાન સામે થોડા દિવસો પહેલાં રાજસ્થાનમાં કેસ દાખલ થયો હતો. જેનું કારણ છે તેણે કરેલી જાહેરાત. સલમાને રાજશ્રી પાન મસાલામાં કેસર હોવાનો દાવો કરતી જાહેરાત કરી હતી. આ જાહેરાત સામે કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં કેસ થયો અને કોર્ટે સલમાનને નોટિસ ફટકારી જવાબ માંગ્યો
13 ઓક્ટોબરનો દિવસ. થરાદની કેનાલમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળે છે. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ લાશ અમદાવાદના RTI એક્ટિવિસ્ટ રસિક પરમારની છે. શરૂઆતમાં લાગ્યું કે રસિક પરમારે આપઘાત કર્યો હશે પણ થરાદ પોલીસે અલગ એંગલથી તપાસ શરૂ કરી ને બહાર આવ્યું કે રસિક પરમારની તો હત્યા થઈ છે. પોલ
ગૌતમ અદાણી આજે દેશના બીજા સૌથી ધનિક બિઝનેસમેન છે. એક સમયે ગૌતમ અદાણી અમદાવાદની પોળમાં રહેતા અને પછી મુંબઈ જઈને થોડો સમય કામ કર્યું. ત્યારબાદ અમદાવાદ પરત ફર્યા ને પોતાનો બિઝનેસ શરૂ કર્યો. ગૌતમ અદાણી અન્ય બિઝનેસમેનની જેમ લાઇમલાઇટમાં રહેતા નથી. ફેબ્રુઆરીમાં દીકરા જીતનાં લગ્ન
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
શહેરના ભગવતીપરામાં બુધવારે બપોરે રિક્ષામાં બેઠેલા બે મિત્ર પર માથાભારે શખ્સો તૂટી પડ્યા હતા. રિક્ષામાં તોડફોડ કરી એક યુવકને ધોકા-પાઇપના ઘા ઝીંકી તેના બંને પગ ભાંગી નાખ્યા હતા. ઘવાયેલા યુવકના મિત્રના ભાઇને અગાઉ હુમલાખોરના પિતા સાથે બોલાચાલી થઇ હતી તેનો ખાર રાખી માથાભારે
રેલનગર પાસે રાજનગર સોસાયટીમાં રહેતા હિતિક રાજેશભાઇ પરમારે (ઉ.વ.25) મંગળવારે સાંજે માધાપર ચોકડી નજીક આર.કે. ડેકોર નામના ફર્નિચરના શોરૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. હિતિક પરમાર તે શોરૂમ સંભાળતો હતો. અન્ય બનાવમાં ચોટીલાના મોલડી ગામે રહેત
બુધવારે સવારે લગભગ 8.30 કલાકે સુરેન્દ્રનગર પાસે ન્યારા એનર્જી પ્રા. લિ. સાઇડિંગથી રતલામ રેલવે ડિવિઝન સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન સાઇડિંગ જઈ રહેલી એક માલગાડીની સુરેન્દ્રનગર યાર્ડની લાઇન સંખ્યા 8 પર ઊભેલા એક કેમ્પિંગ કોચ સાથે અચાનક ટક્કર થઈ ગઈ. આ ટક્કરના પરિણામે
લોધિકાના સાંગણવામાં આવેલી શ્રીરાજ નામની પ્લાસ્ટિકના ગ્લાસ અને પ્લેટ સહિતની વસ્તુ બનાવતી ફેક્ટરીમાં બુધવારે બપોરે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. આગના લબકારા અને ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાતા આસપાસના ગામોથી લોકો ત્યાં દોડી ગયા હતા. ગોંડલ, શાપર અને રાજકોટથી ફાયર બ્રિગેડની ટ
રાજકોટ શહેરમાં SIRની કામગીરી હાલમાં ચાલી રહી છે અને તેમાં મતદારોને ભારે હાલાકી પડી રહી હોય અને બીએલઓ પાસે માહિતીનો અભાવ હોય સુદૃઢ વ્યવસ્થા ગોઠવવાની માગણી સાથે શહેર કોંગ્રેસ સમિતિએ દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. આવેદનમાં એવી રજૂઆત કરી હતી
DRDO દ્વારા ડિફેન્સ સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અસાધારણ સંશોધન કરનારા વ્યક્તિઓને માન્યતા અને સન્માન આપવા માટે અરજીઓ મંગાવી છે. UGC એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને DRDOના 2024 અને 2025ના રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો માટે નોમિનેશન મોકલવા જણાવ્યું છે. કોલેજો અને યુનિવર્સિટીઓ 1 ડિસેમ્બર સ
યુનિવર્સિટીની બીસીએની પરીક્ષામાં તાજેતરમાં જ છબરડા બહાર આવ્યા હતા જેમાં ઇન્ટર્નલ પરીક્ષાનું પેપર જ ફાઈનલ પરીક્ષામાં પૂછી લેતા વિવાદ થયો હતો, પરંતુ હવે આ પેપર રદ કરી દેવામાં આવ્યું છે અને આ વિષયની પરીક્ષા આગામી તારીખ 22 નવેમ્બરે લેવામાં આવશે. બીસીએ સેમેસ્ટર-5માં પ્રોગ્રામિ
કેન્દ્રીય શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ, પ્રોજેક્ટ કામ તથા આંતરિક મૂલ્યાંકન 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી વચ્ચે યોજાનાર છે. આ પરીક્ષાઓને લઇ બોર્ડે પોતાની તમામ શાળાઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ તથા આંતરિક મૂલ્યાંક
સમગ્ર રાષ્ટ્રમાં 14 નવેમ્બરથી 20 નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રષ્ટ દ્વારા માધવ કૉમ્યુનિટી હોલ ખાતે સાહિત્ય પરિસંવાદ તથા ગ્રંથ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. સાહિત્ય પરિસંવાદમાં માનવીના જીવનમાં વાંચન અને પુસ્તકન
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના યુવાનો પોતાની કલા થકી અનેકવાર ભારતનું નામ રોશન કર્યું છે ત્યારે ફરી એક વાર રાજકોટના યુવા ડાન્સરે ભારતનું નામ રોશન કર્યું છે. જેમાં વર્લ્ડ ઓફ ડાન્સ 2025 – લંડન સ્પર્ધામાં સોલો પરફોર્મર તરીકે કેયૂર વાઘેલાએ પોતાની કલાત્મક ક્ષમતા દર્શાવી વિશ્વભરના
શહેરની ભાગોળે પાળ ગામ ખાતે આવેલા શ્રી નકલંક મંદિર (ઠાકરદ્વારો) સંત શ્રી આંબેવપીર ધામનો ભવ્ય પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.26 નવેમ્બર બુધવારથી તા.5 ડિસેમ્બર શુક્રવારના રોજ યોજાશે. 200 વર્ષ પૌરાણિક આ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા કરાઇ જેમાં અયોધ્યા મંદિરની જેમ બંસીપાલ પથ્થરથી 4 ક
પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં સિનિયર ધારાસભ્યે તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ સામે કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું ત્યારે પાલિકાની ખોરાક શાખાની ટીમે ચોખંડી, ખોડીયારનગર અને હાથીખાના માર્કેટ યાર્ડમાં 738 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો હતો. ખોરાક શાખાને તેલમાં ભેળ
રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક આજે મળનાર છે જેમાં પ્રથમ પ્રશ્ન વિપક્ષના નેતા વશરામ સાગઠિયાનો ફ્લાવર બેડને કારણે અટકેલા બીયુપી અને રોડ-રસ્તાના છે જે મુદ્દે સાધારણ સભા ગુંજશે. જેમાં આ વખતે શાસક પક્ષ ગાડી બીજા પાટે ચડાવવા ધમાલ બોલાવે તેવી શક્યતા સેવાઇ રહી છે. જનરલ બોર્ડમાં 15
નવાયાર્ડમાં આવેલા લાલપુરાની નજીક ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વિસ્તારનો એક રીક્ષા ચાલક ખાડો જોવા જતા તે આડસની સાથે ખાડામાં પડી ગયો હતો. જેને પગલે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શહેરમાં અનેક જગ્યાએ ખાડા ખોદી નાંખતા શહેરીજ
રાજકોટની ભાગોળે માધાપર ગામે રઘુવીર ઇન્ડસ્ટ્રીઝને અપાયેલી અંદાજે રૂ.20 કરોડની બજારભાવની 19745 ચો.મી. સરકારી ખરાબાની જમીન ખાલસા કરવાનો અને સરકારમાં દાખલ કરવાનો રાજકોટ સિટી પ્રાંત-2એ હુકમ કર્યો છે. રાજકોટ સિટી પ્રાંત અધિકારી કચેરી-2ના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટ તાલુકાના માધા
કિશનવાડી ખાતે ડોર-ટુ -ડોર વાહનની આગળ ગાય આવતા દારૂ પીધેલા ડ્રાઈવરે રોડની સાઈડમાં ઊભેલા પ્રૌઢને અડફેટે લેતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અકસ્માત થતા વિસ્તારના લોકોએ ડ્રાઈવરને ઘેરી લીધો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો. શહેરમાં અનેક એવી ઘટના
બુધવારે વિશ્વ શૌચાલય દિવસ હતો ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુઘડ અને સ્વચ્છતાના રેન્કિંગમાં નંબર વન બનાવવા કવાયત ચાલી રહી છે. તેના ભાગરૂપે લોકો જાહેરમાં શૌચક્રિયા ન કરે તે માટે ટ્રાફિકથી ધમધમતા ચાર મુખ્ય ચોકમાં એસ્પિરેશન ટોઇલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
પોલીસની ઓળખ આપી વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલવાના મામલામાં માંજલપુર પોલીસે એક અસલી પોલીસ સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે.જ્યારે માંજલપુર પોલીસ અન્ય અસલી પોલીસ સહિત બે આરોપીની શોધખોળ ચલાવી રહી છે. વેપારીની મહિલા મિત્રની ભૂમિકા અંગે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કર
રાજકોટની ડીઆઈએલઆર કચેરી કે જ્યાં જિલ્લાના અનેક ખેડૂતોના જમીનોના કાગળો અને નકશાઓ છે. આ કચેરીની જરૂરિયાત માત્ર ખેડૂતો જ નહિ પણ સરકારી જમીનો માટે પણ થાય છે. જે જોતા ત્યાં રેકર્ડની જાળવણી મહત્ત્વની છે. જોકે રાજકોટની કચેરીમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારી અને ડીઆઈએલઆર કચેરી
મ.સ.યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 75 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો જેમાં 49નો વધારો થયો છે. આ વખતે 124 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં આફ્રિકન દેશો સહિત અમેરીકા, ફાન્સ, જપાનના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. યુનિ.માં કુલ 550 જેટલ
મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં ખેરના લાકડા ભરેલ ટ્રક ઝડપાયા બાદ વન વિભાગે ચીખલી તાલુકાના રૂમલા વિસ્તારમાંથી ખેરના લાકડાની છાલનો મોટો જથ્થો ઝડપી પાડી પિતા-પુત્ર સહિત બે શખ્સની અટકાયત કરી તપાસ હાથ ધરી હોવાની માહિતી સાંપડી હતી. ખેરના લાકડાનો જથ્થો ભરેલ ટ્રક ડાંગ બાદ નવસારી
ચીખલીની વસુધારા ડેરીમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થતા 14 પૈકી માત્ર વર્તમાન ચેરમેનના ઝોન-3માં ચૂંટણી યોજાશે. વસુધારા ડેરીના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના કાર્ય વિસ્તારમાં સમાવિષ્ટ વ્યવસ્થાપક સમિતિના કુલ 14 જેટલા
અકોટા વિસ્તારમાં આવેલી અકોટા ટાઉનશિપમાં રહેતા હુસેનભાઈ શેખના પાંચ વર્ષીય દીકરા હસને ઘરે આવેલા મહેમાનોના બાળકો સાથે રમતાં-રમતાં એક રૂપિયાનો સિક્કો મોઢામાં મૂકી દીધો હતો અને બોલવા જતાં એ સિક્કો અન્નનળીમાંથી સીધો પેટમાં ઉતરી ગયો હતો. જેથી પરિવાર દીકરાને લઈને સયાજી હોસ્પિ
નવસારી તાલુકાના રજવાડા ગામે વારી સસ્ટેનેબલ ફાઇનાન્સ પ્રા. લિ. દ્વારા બ્લોક નં. 271, 273 અને 274માં કરવામાં આવતાં બાંધકામ અને પાણી વપરાશને લઈને ગ્રામજનોએ ઉગ્ર વાંધા સાથે જિલ્લા તંત્રને અરજી કરી છે. નવસારી તાલુકાના રજવાડા અને આજુબાજુના ગામોના લોકોએ કલેકટરને ઉદ્દેશીને આવેદન આપ્યુ
સમા કેનેરા બેંકમાં બીઓબીની હોમ લોનની બોગસ એનઓસી રજૂ કરતા માતા-પુત્ર સામે સમા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. ગીરીરાજ ડેવલોપર્સના લોન કૌભાંડમાં સંડોવાયેલા કેવીન કરકર સહિત તેની માતા સામે ગુનો નોંધાયો હતો. છાણી જકાતનાકા ખાતે રહેતા અમિતકુમાર રામઈકવાલ રાય રણોલી બેંક ઓફ
ખાનગી કંપનીમાં નોકરી કરતા આધેડ પાસે ક્રેડિડ કાર્ડ એક્ટિવ કરવાના બહાને ઠગોએ કાર્ડમાંથી 6.59 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે એકાઉન્ટ નંબરના આધારે ભેજાબાજોની શોધખોળ શરૂ કરી છે. આજવારોડ ઉપર રહેતા મિતેશ કનૈયાલાલ શાહ ખાનગી કંપની
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા ગુજરાત જોડો અભિયાનના ભાગરૂપે ચીખલી તાલુકાના દેગામ ગામે જનસભાનું આયોજન કરાયું હતું. આ જનસભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, નવસારી જ
વાંસદા તાલુકાના રાણીફળિયા ગામે વન વિભાગ અને વડોદરા જીએસપીસીએસએ બાતમીના આધારે રાણીફળિયાથી દીપડાના ચામડા સાથે 5 ઇસમોની અટક કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. વાંસદા વન વિભાગના કર્મચારી અને વડોદર
કમાટીબાગના 50 વર્ષ જૂના સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટેરિયમમાં 2 વર્ષથી સ્પેસ માસ્ટર પ્રોજેક્ટર મશીન બંધ છે. જેનું સમારકામ બાજુ પર મૂકી હવે પ્લેનેટેરીયમમાં જ ખોજ મ્યુઝિયમ બનાવશે. ખગોળશાસ્ત્રનું લાઈવ મોડ્યુલ મૂકવામાં આવશે. ગુજરાત સરકારની સીએસઆર ઓથોરિટી દ્વારા અમદાવાદ, સુરત
ચીખલી તાલુકાના સાદકપોર સંજય ફાર્મમાં રહેતા ફરિયાદી હંસાબેન સુરેશભાઈ પટેલ (ઉ.વ.45)ના પતિ વિદેશમાં રહેતા હોય ત્યારે ગત તા.4-નવેમ્બર-25ના રોજ હંસાબેનને એક અજાણ્યા નંબર પરથી ફોન કરી જણાવ્યુ હતુ કે હું અનિલભાઈ બોલું છું તમારા પતિ સુરેશભાઈને મારે રૂ. 10 હજાર આપવાના છે પરંતુ મારા ગૂગલ-પ
નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા અને વઘઇ કે.વિ.કે.ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે.બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ વઘઇ કે.વિ.કે.માં પીએમ પ્રણામ યોજના અંતર્ગત ચીખલી એનકેએસકે અને જીએનએફસીલી દ્વારા કુદરતી ખેતી દ્વારા માટીનું સંવર્ધન’ અંગે કિસાન
માંડવી મેમણ જમાતખાના પાસેની મસ્જિદમાં ગટરના પાણી આવતા નમાઝીઓને ગંદા પાણીમાં વઝુ કરવું પડે છે. રજૂઆત કરી થાકેલા સંચાલકોએ નમાઝીઓને ઘરેથી વઝુ કરી આવવા બોર્ડ મૂક્યું છે. મેમણ જમાતખાના પાસે આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદમાં ડ્રેનેજના પાણી ધસી આવ્યા છે. જેના કારણે પાણી ગંદુ થયું છે.
શહેરમાં પ્રથમવાર પાલિકા દ્વારા 1.75 કરોડના ખર્ચે આધુનિક યોગ કેન્દ્ર બનાવાશે. જેમાં અનુભવી યોગ શિક્ષકોનું માર્ગદર્શન પણ અપાશે. 2026માં યોગ કેન્દ્ર તૈયાર થશે, જેમાં 100 લોકો એકસાથે યોગ કરી શકશે. પાલિકાના દંડક શૈલેષ પાટીલે જણાવ્યું કે, તરસાલી-સોમા તળાવ રોડ પર 16 હજાર ચોરસ ફૂટમાં કેન્દ
પાલીકાની ડ્રેનેજ શાખા દ્વારા નવી વરસાદી ગટર નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. ગોલ્ડન, આજવા, કપુરાઈ, વાઘોડિયા અને તરસાલી જંકશન પર નવી ગટર નાખવાનું શરૂ કરાતાં જંકશનોથી રૂટ ડાયવર્ટ કરાયા હતા. તરસાલી જંકશન પર 19મીથી 7 દિવસ રસ્તો બંધ રહેશે. પ્રથમ તરસાલી-ધનયાવી રૂટ બંધ કરાયો હતો. બીજો રૂટ
ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગરમાં મંગળવારે રાત્રે એક રેસ્ટોન્ટમાં આગ ભભૂકી ઊઠી હતી. લગ્ન પ્રસંગે ફૂટતા ફટાકડા પૈકીનો એક રેસ્ટોન્ટમાં પડ્યા બાદ આગ લાગી હતી અને રેસ્ટોરન્ટના પ્લાસ્ટિકની ખુરશીઓ સહિતના સામાનથી વધુ ફેલાઇ હતી. ગોરવા મધુનગર બ્રિજ નીચે તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ છે
બીલીમોરા શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાં આઇક્યુએસી કમિટી દ્વારા સાયબર સિક્યુરિટી’ વિષય પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી પીએસઆઇ એમ.એમ. શેખ, પો.કો. જયદીપસિંહ જાડેજા અને સાયબર નિષ્ણાતો વિરલ પટેલ તથા ધ્રુવ નાયક ઉપસ્થિત રહ્યાં હતા. કોલેજના
2022માં પાલિકાએ પાર્કિંગ પોલિસી બનાવી સરકારમાં મંજૂરી માટે મોકલી હતી. બે વર્ષ સુધી મંજૂરી ન મળતાં હવે તે પૂર્વે જ હંગામી પોલિસી લાગુ કરવામાં આવશે. જે મુજબ રોડ સહિત વિવિધ સ્થળે ટ્રાફિકની દેખરેખ પાલિકાનું સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કરશે અને ઈ-મેમો પણ જનરેટ કરશે. શહેરમાં રો
નવસારી જિલ્લામાં રાષ્ટ્ર વિરુદ્ધ પ્રવૃત્તિ અટકાવવા ડીજીના આદેશને પગલે પોલીસે પણ 353 આરોપીઓનાં રેકોર્ડ વેરીફિકેશન કર્યા હતા. નવસારીમાં રહેતા અન્ય જિલ્લાના ગુજસીટોકના આરોપીઓના પણ ઘરે જઈ વેરીફિકેશન કરાયું હોવાની માહિતી પોલીસ સૂત્રોએ આપી હતી. નવસારી જિલ્લામાં પોલીસ વિભાગે
ઇજનેર અને ઓલપાડમાં પ્રોડક્શન મેનેજર વિવેક ડોબરિયા જલાલપોરમાં પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના મોબાઈલ ઉપર સો.મીડિયામાં ગ્લોરી ડિજિટલ માર્કેટિંગ નામની એપ્લિકેશન આવી હતી. જેમાં એપ્લિકેશનમાં વસ્તુ શેર કરી લાઈક કરશે તેને એક ટાસ્કના રૂ.180 મળશે તે જાણતા યુવકે ચાર જેટલા
જિલ્લા ચૂંટણી તંત્રે 2002ની મતદાર યાદીમાં નામ શોધવા વધુ વિકલ્પ અપાયા છે. 140 સોસાયટીમાં સાંજે 4થી 7 વાગ્યે નોકરિયાત વર્ગ માટે ખાસ કેમ્પ યોજાશે. ચૂંટણી અધિકારીએ યુનિ.ઓના વીસી સાથે બેઠક યોજી હતી. યુથ વોલન્ટિયર્સને જોડવામાં આવશે. જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, ચાર દિ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર એક પાકિસ્તાની નેતાના નિવેદન વિશે હતા. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાની આતંકવાદીઓએ દિલ્હી બોમ્બ વિસ્ફોટોને અંજામ આપ્યો હતો. જ્યારે, આજે નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. RSS વડા મોહન ભાગવત મણિપુરની મુ

22 C