મહેસાણાના આંબેડકર સ્ટેડિયમ સામે ગત મોડીરાત્રે રોડ પર પસાર થતી એક ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.ગાડીમાં આગ લાગતા તેમાં સવાર બે લોકો ગાડી સાઈડમાં કરી તાત્કાલિક ઉતરી ગયા હતા.ત્યારબાદ ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ટિમો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને યુ
હાઈરાઈઝ બિલ્ડિંગનું પેન્ટહાઉસ, 17 વર્ષની જીદ્દી કિશોરી અને નીચે ફેલાયેલી ફાયરની જાળ... શનિવારે સવારે સુરતનો અલથાણ વિસ્તાર જાણે કોઈ રોમાંચક ફિલ્મના ક્લાઈમેક્સમાં ફેરવાઈ ગયો હતો. સ્વિમ પેલેસ બિલ્ડિંગની 15મા માળની પાળી પર ઊભેલી કિશોરી જ્યારે 'હું કૂદી જઈશ, હું હમણાં જ કૂદી જઈશ'ન
રૂપિયા 700 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી મહેસાણા નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે આજે સવારથી મહેસાણા અને અમદાવાદના મતદાન કેન્દ્રો પર મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે. બેન્કની
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી ટેક્નિકલ લોચા અને પોર્ટલની ખામીઓના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. તાજેતરમાં એક જીવિત વ્યક્તિને મૃત જાહેર કરતો મરણનો દાખલો કાઢવામાં આવ્યો હતો. જેને લઈ દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે ગયેલો યુવક ઇન્ડિયા પરત આવ્યો, ત્યારે યુવકને રૂપિયા આપી ડોલર લેવાના હતાં. યુવકના પરિચિત વ્યક્તિએ યુવકને કહ્યું હતું કે, કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે મારા ઓળખીતા ઘણા સંતો છે. તેમને હરિભક્તો ડોલરમાં દાન આપે છે, જેથી તમે રૂપિયા લઇ મંદિર આવી જજો. ય
મોડાસાના પેલેટ ચોકડી પાસે ગત મોડી રાત્રે એક ડમ્પર ચાલકે બેફામ રીતે વાહન ચલાવી ગાયને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાય ડમ્પરના ટાયરમાં ફસાઈ ગઈ હતી અને તેને લગભગ 300 ફૂટ સુધી ઢસડવામાં આવી હતી. આસપાસના લોકોએ બૂમાબૂમ કરીને ડમ્પરને રોકાવ્યો હ
19 ડિસેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. મેચને લઈને લોકોમાં અત્યારથી જ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લી ટી-20 મેચ માટેની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ ખરીદી શકાય છે. મોટ
ભરૂચ જિલ્લાના જંબુસર શહેરના વ્યસ્ત ડેપો સર્કલ વિસ્તારમાં આજે એક ચાલતી મોટરસાઇકલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી.બાઈકમાંથી અચાનક ધુમાડો નીકળતા જ થોડી જ ક્ષણોમાં આગ ભભૂકી ઊઠી હતી,જેના કારણે માર્ગ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. આગ લાગતાં વાહનચાલકે તાત્કાલિ
વલસાડ શહેરમાં સાયબર છેતરપિંડીનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. સસ્તા યુ.એસ. ડોલર, ઊંચા વ્યાજ અને સસ્તા ઇલેક્ટ્રોનિક સાધનોની લાલચ આપીને વિવિધ બેંક ખાતાઓ દ્વારા કુલ ₹4.91 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસ
31 ડિસેમ્બર પૂર્વે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે. રાજકોટ શહેર આજીડેમ પોલીસ દ્વારા અણીયારા ગામની સીમમાં ઘઉં અને તુવેરની ખેતી વચ્ચે કરવામાં આવેલ ગાંજાની ખેતી ઝડપી પાડવામા આવી છે જેમાં પોલીસે ગાંજાના 64 છોડ ઝડપી પાડી ભીનો અને સૂકો મળી કુલ 1.11 કરોડ કિંમતનો 223 કિલોગ્રામ જેટલો ગાં
કલોલ રેલવે પૂર્વમાં માત્ર ત્રણ દિવસ જૂના એક સામાન્ય ઝઘડાની અદાવતમાં ગઈકાલે (13 ડિસેમ્બર)ની મોડી રાત્રે પાંચ જેટલા શખ્સોએ તલવાર, લોખંડની પાઇપ અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કરીને જાહેરમાં જ શ્રમજીવીની કરપીણ હત્યા કરી નાખી હતી. મૃતક 13 ડિસેમ્બરે તેમના જન્મદિવસની પાર્ટી
સામાન્ય રીતે મહિલાઓની સુંદરતામાં વાળનું મહત્વ ઘણું આંકવામાં આવે છે, ત્યારે એક મહિલા પોલીસકર્મીએ આ જ માન્યતાને પડકારીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગાંધીનગર સાયબર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા અને મૂળ સાબરકાંઠાના ખોડમ ગામના વતની દામિનીબેન જીગ્નેશકુમાર પટેલે
હાલમાં દેશભરમાં મતદાર યાદીના સુધારણા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાલી રહી છે. આ તકનો લાભ લઈને સાયબર ઠગ ટોળકી સક્રિય થઈ છે અને લોકોના મોબાઈલ પર છેતરામણી લિંક મોકલી રહ્યાં છે. જો તમારા ફોન પર અજાણ્યા નંબર પરથી મતદાર યાદીમાં નામ ચેક કરવા અથવા સુધારવા માટે કોઈ લિ
જામનગર મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અને 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 2500થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,
વડોદરા શહેરમાં રાત્રીના સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કારણે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધૂત ગ્રાન્ડ વીટારા કારચાલકે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ હેવમોર સર્કલ પાસે ટુ-વ્હીલર પર સવાર એક દંપતિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દંપતિને ઈજા પહોંચી છે, પરંતુ સદનસીબે કોઈ મ
વાપી મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત સાયકલોથોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકાર અને ગુજરાત સરકારના અભિગમને સાર્થક કરવા માટે યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને ડેપ્યુટી
રાજ્યના મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી ખાતે પહોંચ્યા છે. ગુજરાતના ત્રણેય નેતાઓ આજે 14 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. અચાનક ત્રણેય નેતાઓ દિલ્હી ખાતે પહોંચતા રાજક
બોટાદ જિલ્લાના પ્રભારી સચિવ સંજીવ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજન અને જિલ્લાના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ સંજીવ કુમારે બેઠક દરમિ
સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં રહેતા નાગરિકો માટે મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. વરાછા મેઈન રોડ પર માનગઢ ચોક જંક્શન પાસે આવેલી મુખ્ય પાણીની ડિસ્ટ્રિબ્યુશન લાઈનમાં મોટું લીકેજ સર્જાયું છે. આ લીકેજને કારણે લાખો લિટર પાણીનો બગાડ થતો અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ હિમાલયા મોલના પાર્કિંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1273 બોટલ દારૂ, એક કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.11,00,740 નો મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે,
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થયા બાદ ઠંડીમાં ફરી એક વખત વધારો થઈ શકે છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 9 જેટલા શહેરો છે કે, જેનું લઘુત્ત
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગે કુલ 4.60 કરોડ રૂપિયાના ખર્ચે બે મહત્વના માર્ગોને મંજૂરી આપી છે. આ કામગીરીથી જામજોધપુર અને લાલપુર તાલુકાના લોકોને સીધો લાભ મળશે. મંજૂર કરાયેલા માર્ગો પૈકી, 8.100 કિલોમીટર લાંબા બમથીયા-નાના ખડબા રોડના
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે તેના નોકરીદાતા, તેમની પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના મધરાત્રે બે વાગ્યે બની હતી. હુમલામાં ઘાયલ થયેલા ત્રણેયને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પાડલા
સૌરાષ્ટ્રની ધરા પર જળસંચયના અભિયાનને એક નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટના આંગણે ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને વિખ્યાત કથાકાર ડૉ. કુમાર વિશ્વાસના વ્યાસપીઠે તા. 15થી 17 ડિસેમ્બરે યોજાનાર વિશ્વની સર્વપ્રથમ ‘જલકથા’ પૂર્વે આજે રાજક
જામનગર જિલ્લામાં ચાલુ રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે કુલ 4,200 મેટ્રિક ટન યુરિયાનો સંગ્રહ છે. ખેતીવાડી વિભાગ, જામનગરે ખેડૂતોને યુરિયાની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ખેતીવાડી વિભાગ
રાજકોટમાં દિવ્યાંગતા મુક્ત ભારતની નેમ સાથે, પવિત્ર સંસ્થા પરમાર્થ નિકેતન (ઋષિકેશ) અને મહાવીર સેવા સદન (કોલકત્તા) દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના દિવ્યાંગજનોના જીવનમાં નવી આશા અને સહાય પૂરી પાડવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ બંને અગ્રણી સંસ્થાઓના સહયોગથી હાલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં કોઈપણ દબાણ ન થાય તેના માટે સીસીટીવી કેમેરા લગાવવા અને જો દબાણ હોય તો દૂર કરવા માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. જોકે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇ-વે પર પેલેડિયમ બિઝનેસ હબની બાજુમાં
ગીર સોમનાથ જિલ્લામાં ન્યાય પ્રક્રિયાને સરળ, ઝડપી અને લોકોપયોગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે તા. 13 ડિસેમ્બર, 2025ના રોજ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, ન્યૂ દિલ્હીના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હે
સરસ્વતી તાલુકાના મોરપા ગામે ફાઇનાન્સ કંપની દ્વારા સીલ કરાયેલા મકાનમાં ગેરકાયદેસર રીતે સીલ તોડી પ્રવેશ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. એસ.આર.જી. ફાઇનાન્સ કંપનીની પાલનપુર શાખાના ઓથોરાઇઝડ ઓફિસર સાગર પરમારે વાગડોદ પોલીસ મથકે મોરપાના પાંચાભાઈ અને મેનાબેન વિરુદ્ધ ગુનો નોંધાવ્યો
વલસાડ જિલ્લામાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદાલતમાં કુલ 13,239 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ₹20.17 કરોડથી વધુનું સમાધાન થયું હતું. વલસાડ જિલ્લા અદાલત અને તેની તાબા હેઠળની તમામ તાલુકા અદાલતોમાં આ લોક અદાલત યોજાઈ હતી. તેમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો
મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-1 અંતર્ગત આવેલા આંગણવાડી કેન્દ્ર નં.44ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ બાળકો સાથે સંવાદ કરી તેમના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હ
બાળ વિવાહ એક સામાજિક દૂષણ અને કુપ્રથા જેને સમૂળે નાબૂદ કરવા માટે સમગ્ર દેશમાં શરૂ થયેલાં “બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન”ને બોટાદ જિલ્લામાં વિશેષ ગતિ આપવા માં આવી રહી છે. અભિયાનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 27 નવેમ્બર 25થી 8 માર્ચ 26 સુધી 100 દિવસનું વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ
અકસ્માત કેસમાં જાણીતા એડવોકેટ અતુલ પટેલ મારફતે અરજી કરાઈ હતી. ચાર માસમાં જ વળતર અરજીનો નિર્ણય કરાયો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામના મૂળ વતની ગુણવંતભાઈ દેસાઈ તથા તેના પત્ની સંગીતાબેન ગુણવંત ભાઈ દેસાઈ ગત 1 ઓગસ્ટ 2025ના તેના સુરત મુકામે આવેલ ઘરેથી બંને દંપતી બાઈક લઈ
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં એક ગફલતભરી વાહનચાલનની ઘટના જીવલેણ સાબિત થઈ હતી. રહેવાસી મધુબેન પરમારનું ટ્રેક્ટર-ટ્રોલીની અડફેટે ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયા
શહેરમાંથી ભાવનગર-રાજકોટ નેશનલ હાઇ-વે 51 પસાર થાય છે. આ શહેરમાંથી રાજ્યના મોટા ભાગના નાના-મોટા શહેરો તરફ જતા-આવતા હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. સિહોર ટાણા ચોકડીથી દાદાની વાવ સુધીનો માર્ગ આમેય માત્ર કહેવા પૂરતો જ ફોર લાઇન માર્ગ છે. આથી આ માર્ગ પર લારી-ગલ્લા અને કેબિન હટાવ
ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા એક જાહેરનામા દ્વારા ફિક્સ પગારમાં કામ કરતા અધ્યાપક સહાયક કે જેઓ બિનસરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયક તરીકે કામ કરે છે તેમને માટે એક લાંબા ગાળે રાહતના સમાચાર આપ્યા છે. જેમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે ફિક્સ પગારના પાંચ
સરદારનગર સ્થિત નંદાલય હવેલી પર 13 ડિસેમ્બર શનિવારે શ્રીમદ પ્રભુચરણ ગુસાંઈજી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય ગોસ્વામી 108 નવનીતલાલજી મહારાજની આજ્ઞા તથા પૂજ્ય ગોસ્વામી 108 આનંદબાવાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આયોજન
અલગ અલગ રાજ્યોમાં સમન્વય પોર્ટલ પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદોના આધારે શહેર પોલીસે કાર્યવાહી કરી હતી અને સાયબર ઠગાઈના નાણાંના વ્યવહાર સાથે સંકળાયેલા બે શખ્સોને ભાવનગર શહેર માંથી ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને શખ્સો સાયબર ગુનાહિત ગેંગ માટ
વર્ષ-2004માં જી.ઈ.બી.ના પુનઃગઠનના બાદ જી.યુ.વી.એન.એલ. દ્વારા રાજ્યમાં વીજળીના ઉત્પાદન, સંક્રમણ અને વિતરણની કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે ભાવનગર સહિત 11 જિલ્લામાં ગુડગાંવ (હરિયાણા) અને દિલ્હીન
ભાવનગર ખાતે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ભાવનગર-બોટાદ લોકસભા ક્ષેત્રમાં આયોજિત, સાંસદ ખેલ મહોત્સવને અનુલક્ષીને માહિતી આપતા જણાવ્યું હતુ કે તા. 16, 17 અને 18 ડિસેમ્બરના રોજ તાલુકા અને ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે, જેમાં ભાવનગર શહેરના-13 ઝો
સિટી-1 અને 2 ડિવિઝન દ્વારા ભાવનગર શહેરમાં આગામી તા.15મી થી 17મી ડિસેમ્બર-2025 દરમિયાન વીજ લાઈનની મેઈન્ટેનન્સની અગત્યની કામગીરીને લઈ પી.જી.વી.સી.એલ. ના 11 કે.વી.ના એસ.બી.એસ. ફિડર (આંશિક), શિવાજી સર્કલ, રૂવાપરી, લોકમિલાપ અને આનંદનગર ફિડરમાં આવતા વિસ્તારોમાં મરામત કામગીરી દરમિયાન સવારે 7 થ
ભાવનગર સર્કલોનું તો શહેર છે જ પણ આજે આ ડ્રોન તસવીરમાં સૌ પ્રથમવાર ભાવનગરના ત્રણ તળાવ દ્રશ્યમાન થાય છે. જેમાં વિક્ટોરિયા પાર્કમાં આવેલું કૃષ્ણકુંજ તળાવ, યુનિ. કેમ્પસમાં આવેલું યુનિવર્સિટી તળાવ અને બોરતળાવ. આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ ચોમાસામાં વરસતા સફળ ચોમાસાને લીધે શિયાળા
ઘણા દેશોમાં ટીનએજ વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે પ્રતિબંધના દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ તથા અન્ય પ્રવૃત્તિમાં એકાગ્રતા ખીલવી શકે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન સરકારે પણ આ અંગે બિલ પાસ કર્યું છે ત્યારે વિદ્યાર્થી સહિત નોકરિયાત તથા કુટુ
કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે આવેલ રામગરબાપુ ગૌશાળામાં ગૌવંશને ખોરાકમાં ગુરુવારે મગફળીનો ખોળ અને લીલોચારો આપવામાં આવ્યા બાદ શુક્રવારે એક પછી એક 71 ગાયના મૃત્યુ બાદ શનિવારે પણ વધુ 14 ગૌવંશના ટપોટપ મૃત્યુ થતાં રાજ્યના પશુપાલન મંત્રી પણ ચોકી ઉઠ્યા છે અને સમગ્ર મામલે તપાસ માટ
શહેરના 150 ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક પાસે ગાંધીગ્રામ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કારમાં ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં બે યુવકને પોલીસે અટકાવી પૂછપરછ કરતા બંને યુવક ધન્વંતરિ હોસ્પિટલના તબીબ હોવાનું ખુલ્યું હતું. જેમાંથી કારમાં સાથે બેઠેલો એક યુવક રાજકોટના જાણીતા ડોક્ટર ભગ
શહેરના વાવડીમાં વડોદરાની કંપનીના ભળતા નામે કેમિકલનું ઉત્પાદન કરી વેચાણ થતું હોવાની માહિતી આધારે કંપનીના કર્મચારીઓએ પોલીસને સાથે રાખી દરોડો પાડતા ભળતા નામ અને લોગોનો ઉપયોગ કરી વેચાણ થતું હોવાનું સામે આવતા કારખાનેદાર મહિલા સામે કોપીરાઈટનો ગુનો નોંધી રૂ.2.81 લાખનો મુદ્દામા
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલા કૈલાસનગર-2માં રહેતી જીલબેન જયંતભાઇ રાજપરા(ઉ.વ.24) નામની યુવતીએ ઘરમાં કૂતરાં બાંધવાની સાંકળ બારીમાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પરિવારજનો પ્રસંગમાં હાજરી આપીને ઘરે આવ્યા ત્યારે દીકરીને લટકતી હાલતમાં જોઇ સ્તબ્ધ રહ્યા હત
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ મુજબ રાજકોટ જિલ્લાની તમામ અદાલતમાં શનિવારે મેગા લોકઅદાલતનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ પ્રકારના 30,924 પેન્ડિંગ કેસ હાથ પર લેવામાં આવ્યા હતા અને તેમાંથી મોટર અકસ્માત વળતરના 373 કેસનો સમાધાન રાહે નિકાલ થયો હતો અને તેમાં અરજદારોને રૂ.2
જળસંચયના ઉમદા હેતુ સાથે રાજકોટમાં આયોજિત ડો.કુમાર વિશ્વાસની બહુપ્રતિક્ષિત ‘જલકથા’ના મુખ્ય કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા.14 ડિસેમ્બરને રવિવારે રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7.30 કલાકે કલાકાર કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાશે. જેમાં લોકસાહિત્ય અને સેવાકાર્યનો અનોખો સંગમ બનશે. આ
શહેરના જામનગર રોડ પર આવેલું શ્રી અયપ્પા મંદિરમાં વાર્ષિક મહોત્સવ – 2025ની ઉજવણી કરવામાં આવશે. જેમાં તા.13 ડિસેમ્બરથી ઉત્સવનો આરંભ કરવામાં આવ્યો છે અને તા.19 ડિસેમ્બર સુધીના 7 દિવસ ઉજવાશે. આ સમગ્ર સાત દિવસ દરમિયાન વિવિધ વિશેષ પૂજાઓ, ભજન કાર્યક્રમો, કલાત્મક નૃત્ય પ્રસ્તુતિઓ, મોહિન
ઇન્ડિગો એરલાઇન્સના પાઇલટ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે છેલ્લા 10 દિવસથી દેશભરમાં વિવિધ શહેરોમાં વિમાની સેવા ખોરંભાઇ હતી જે હવે ધીમે-ધીમે પૂર્વવત થઇ રહી છે. રાજકોટ સહિત વિવિધ શહેરોના હજારો મુસાફરો ફ્લાઇટ અચાનક કેન્સલ થવાથી ભારે હાલાકી અનુભવી રહ્યા હતા ત્યારે હવે ઇન્ડિગ
ઝઘડિયા તાલુકાના ઉમલ્લામાં 2007માં બંદૂકની અણીએ ધાડનો બનાવ બન્યો હતો. આ ગુનામાં 18 વર્ષથી નાસતા ફરતાં આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પાદરા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડયો છે. આરોપી પાદરા નજીક આવેલાં ડભાસા ગામની સીમમાં પડાવ નાખીને રહેત હતો. ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા લાંબા સમયથ
રાજકોટની ભાગોળે પાળ ગામ ખાતે આવેલા શ્રી નકલંક મંદિર (ઠાકરદ્વારો)માં સંત આંબેવપીરધામનો તા.26 નવેમ્બરથી તા.5 ડિસેમ્બર સુધી ભવ્ય પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ 200 વર્ષ પૌરાણિક મંદિરની 1 કરોડના ખર્ચે પુન:પ્રાણપ્રતિષ્ઠા, 4 કરોડના ખર્ચે મંદિર બનાવ્યું. જેમાં ઠાકોરજી 51 તોલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં છેલ્લા થોડા સમયથી દલા તરવાડીની વાડી જેવી સ્થિતિ હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. દલા તરવાડીની વાડીની વાર્તાની જેમ સત્તાધીશો ખુદ જ પૂછે અને ખુદ જ જવાબ આપે છે કે, ‘રીંગણા લઉં બે-ચાર, લે ને દસ-બાર’ની જેમ પોતાના લાગતા-વળગતાને ગોઠવી દ
નર્મદા જિલ્લામાં ફરજ બજાવતાં અને બજાવી ગયેલાં અધિકારીઓ આ વાતથી સારી રીતે વાકેફ હોવાથી તેમણે સરકારના નિયમોનો ફાયદો ઉઠાવી મોકાની જગ્યા પર રાહત દરથી સરકારી પ્લોટ લીધાં હતાં. સરકારે પણ ગરૂડેશ્વર નજીક સરકારી જમીનમાંથી પ્રતિ અધિકારીને 135 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી પણ કરી હતી.
કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના પ્રજાજનોને મફતમાં સારવાર મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)અમલમાં મૂકવામાં આવી છે ત્યારે થોડા સમય પહેલાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં મોટા પાયે ગોલમાલ કરી કરોડો રૂપિયાની ગોબાચારી આ
નર્મદા જિલ્લામાં ભાજપમાં ઘમાસાણ ચાલી રહયું છે. સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ વચ્ચે જામી પડી છે. ધારાસભ્યએ મનસુખ વસાવા સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી આપી છે. શનિવારના રોજ મનસુખ વસાવાએ ભરૂચમાં પત્રકાર પરિષદ યોજીને ધારાસભ્યને વળતો જવાબ આપ્યો હ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-1 માં રહેતા માલધારી સમાજના પશુપાલકો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. તેમના પશુઓને ચરાવવા જવાના મુખ્ય માર્ગને ધોળીધજા ડેમ પાસે મોટી જાળી અને તાળું મારીને બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોમાં રોષ ફેલાયો છે. વોર્ડ નંબર-1
સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારના રોજ લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીન સંપાદન, ઇલેક્ટ્રિસિટી, પાણીના બિલો, રેવન્યુ કેસો, દિવીની પ્રકારના કેસો, સમાધાન લાયક કેસો હાથ પર લઇ 9557નો
વઢવાણ તાલુકામાં ખેડૂઓની મુશ્કેલીઓછી થતી નથી શિયાળામાં કડકડતી ઠડીમાં ખાતર માટે રઝળપાટ કરવાનો સમય ખેડૂતોને આવ્યો છે. લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં માત્ર 6 થેલી ખાતર અપાતા ખેડૂતો ખફા થયા છે. ઝાલાવાડ પંથકમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં
ઔરંગાબાદ સ્થિત મુંબઈ હાઈ કોર્ટની બેન્ચે શુક્રવારે મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રદ કર્યો છે. અહિલ્યાનગર પૂર્વે અહમદનગર ખાતે આવેલા પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિરના સંચાલન માટે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા પ્રશાસકની નિમણૂકને અદાલતે ગેરકાયદેસર ઠરાવીને રદ કરી છે. આ
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકો, યુવક અને યુવતીઓના અપહરણ તથા ગુમ થવાના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને કારણે રાજ્યભરમાં ગંભીર ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. અનેક કિસ્સાઓમાં ગુમ થયેલા બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ સમસ્યા છેલ્લા કેટલાય વર
મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદા દ્વારા સાત વર્ષની બાળાના નાગરિકત્વના હકનું રક્ષણ કર્યું છે. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને બાળા માટે ભારતીય પાસપોર્ટ જારી કરવાનો તથા તેને નાગરિકત્વ અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિક જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ સારંગ કોતવાલ
મુંબઈ | અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા (ક્યુસીએફઆઈ), મુંબઈ ચેપ્ટર દ્વારા આયોજિત 39મા વાર્ષિક ચેપ્ટર કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્સ (સીસીક્યુસી- 2025) ખાતે અનન્ય સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. લાગલગાટ બીજા વર્ષે અદાણી ઈલેક્ટ્રિસિટીની ટ્રાન્સમિશન એ
મુંબઈના વરલી વિસ્તારમાં ગયા વર્ષે થયેલા હિટ એન્ડ રન કેસને લઈને સુપ્રીમ કોર્ટએ કડક વલણ અપનાવ્યું છે. આ કેસમાં આરોપી મિહિર શાહ જેવા યુવકોને પાઠ ભણાવવો જ જોઈએ, એવી સ્પષ્ટ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટએ તેની જામીન અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્
દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને આપવામાં આવતી ગૃહમતદાનની સુવિધા આગામી મહાપાલિકા ચૂંટણીઓમાં આપવામાં નહીં આવે એમ રાજ્ય ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બહુસભ્યવાળા પ્રભાગ હોવાથી મતદાનની ટેકનિકલ અડચણ ધ્યાનમાં લેતા આમ કરવું શક્ય ન હોવાનું પંચે જણાવ્યું છે. પણ મુંબઈ મ
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેના સિગ્નેચર સીએસઆર પ્રોગ્રામ, કેરિંગ હેન્ડ્સના 14 વર્ષ પૂર્ણ થવાની જાહેરાત કરી છે, જે વંચિત સમુદાયોમાં બાળકોના આંખના સ્વાસ્થ્યને સુધારવા માટેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. 2011 માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ પહેલ ભારતના સૌથી અર્થપૂર્ણ કર્મચા
મુંબઈ આમ તો દેશની આર્થિક રાજધાની છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રખડતા કૂતરાઓના વધતા આતંકને કારણે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. 24 કલાકમાં 16 જેટલા લોકો પર શ્વાને હુમલો કર્યો હતો જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ગોરેગાંવ વે
રમતગમતમાં સમાનતા, એકતા અને સહકારને પ્રોત્સાહન આપતા ‘‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ યુનિફાઇડ બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2025''માં ભારતીય ટીમે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન દક્ષિણ અમેરિકાના પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમે તેમના સમ
મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાલવિકાસ વિભાગે મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓને પહોંચે એ માટે તમામ મહિલાઓ માટે ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે. હવે ઈ-કેવાયસીની અંતિમ મુદત 31 ડિ
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આખરે હસ્તક્ષેપ કર્યો છે અને થેઉરમાં યશવંત સહકારી ખાંડ ફેક્ટરીના બહુચર્ચિત જમીન ખરીદી અને વેચાણ વ્યવહાર પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. રાજ્ય સરકારે અગાઉ પુણે કૃષિ ઉત્પાદન બજાર સમિતિ દ્વારા ફેક્ટરીની લગભગ 99 એકર 97 ચોરસ મીટર જમીન 299 કરોડ રૂપિયા
મહીસાગર નલ સે જલની યોજનામાં આચરવામાં આવેલું રૂા.123 કરોડનું જંગી કૌભાંડ રાજ્યભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું હતુ. ચકચારી કૌભાંડમાં CID ક્રાઈમે તપાસનો ધમધમાાટ શરૂ કર્યો હતો. અને 5 કર્મચારી અને 10 કોન્ટ્રાક્ટરો જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે યોજનાના કોંભાંડી 17 કોન્ટ્રાક્ટરોએ જેલવ
પંચમહાલ જિલ્લામાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડ બહાર આવતા જિલ્લા પંચાયત પ્રસાશન એક્સનમાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પંચાયત તંત્રમાં વહીવટી ધરખમ ફેરફારો કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી પારદર્શિતા લાવવાના ભાગરૂપે એક જ ઝાટકે જિલ્લાના 29 તલાટી કમ મંત્રીઓની બદલીના આદે
ધારાવી સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં પ્રતિભા અને આકાંક્ષાનો પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો કારણ કે ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનંદે આખો દિવસ પાડોશના યુવા ચેસ ખેલાડીઓ સાથે વિતાવ્યો, તેમને હિંમતભેર સ્વપ્ન જોવા અને વ્યૂહાત્મક રીતે વિચારવા માટે પ્રેરિત કર્યા હતા. આ વર્ષની ટુર્ન
મહિસાગર જિલ્લાના નલ સે જલના કૌભાંડના વધુ એક કોન્ટ્રાક્ટર આરોપીની સીઆઇડી દ્વારા હાલોલથી ધરપકડ કરવામાં આવી છે. સીઆઇડી દ્વારા એક પછી એક કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવતા અન્ય કૌભાંડીઓમા નાસભાગ મચી છે. મહિસાગર જીલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત સરકારી તિજોરીને રૂા.123 કરોડનું નુકશા
ઘોડદોડ રોડની બિના શર્માએ ઉમરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પિતાએ વિલ કરીને ભાઇ અશોક શર્માને સચિનની ફેકટરી આપી હતી.જ્યારે ફ્લેટ તેમની માતા નામે છે. આ ફ્લેટ પચાવી પાડવા અશોકે તેની પ્રે્મિકા નિતુ વસાવાને લઇને 2023માં ફ્લેટમાં ઘુસી ગયો હતો. બાદમાં નિતુ અને તેનો જમાઇ મોહન
જામનગરની 10 પેઢીઓમાં બોગસ બિલિંગથી 30 કરોડથી વધુની આઇટીસી ઉસેટનારા આરોપી કન્સલ્ટન્ટ રોહિતકુમાર સંઘાણીની ડીજીજીઆઇએ ધરપકડ કરી આજે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કરવામાં આવ્યો હતો. તપાસમા સામે આવ્યુ હતુ કે સુરતની અનેક પેઢીઓએ પણ બોગસ
શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ રોકવા અને આરોપીને ઝડપી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત શનિવારે સાયબર ફ્રોડની વધુ 31 ફરિયાદો નોંધાઇ હતી. જેમાં રૂ.68.20 લાખની ઠગાઇની થઇ છે. શુક્રવારે 26 ફરિયાદ નોંધાયા બાદ શનિવારે વઘુ 31 જેટલી ફ્રોડની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં એપીકે ફાઇલ, આ
પહેલી વખત ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ નામે સાયબર ફ્રોડ માટે ઉપયોગ થતા બેંક ખાતા શોધવાનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. ગુજરાતમાં 8000થી વધુ બેંક ખાતા ભાડે વેચાયા હોવાની વિગતો બહાર આવી છે. આ બેંક ખાતા વેચનાર વ્યકિતઓ જરૂરિયાત મુજબ કમિશન લે છે. જેમાં પ્રતિ ખાતા દીઠ 25થી 50 હજાર
છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અમલવાંટ ખાતે આવેલ સિંચાઈ તળાવનું પાણી ખેડૂતોને ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને ખેડૂતો હિજરત કરવા મજબૂર બન્યા છે. કવાંટ તાલુકાના અમલવાંટ ગામના ખેડૂતોની માઠી દશા બેઠી છે. ચોમાસામાં ભારે વરસાદ, ત્યારબાદ કમોસમી વરસાદ અને હ
CBSEની પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે. બોર્ડે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીએ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપરમાં દરેક પ્રશ્નનો જવાબ તેના નિર્ધારિત વિભાગમાં જ લખવો પડશે. CBSEની પરીક્ષા 17 ફેબ્રુઆરી 2026થી 10 માર્ચ 2026 દરમિયાન લેવ
મોટા વરાછા ભવાની હાઈટ્સ ખાતે રહેતો 25 વર્ષીય સાગર મનસુખભાઈ સોનાણી પિતા અને ભાઈ સાથે સાડીમાં જોબવર્કનું કામ કરતો હતો. 6 ઓક્ટોબરે સાગર તેના પિતા અને ભાઈ સાથે બે બાઈક પર વાલક પાટીયા નજીક જમવા માટે ગયા હતા. જમ્યા બાદ સાગર એકલો ત્યાંથી બાઈક લઈ ઘરે જવા નીકળ્યો હતો. સાગર અબ્રામા તાપી
શહેર અને જિલ્લામાં કારના કાચ તોડીને લેપટોપ અને કિંમતી સામાન ચોરતી ત્રિચી ગેંગના 3 સાગરીતોને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. ફૂટેજનું એનાલિસીસ કરાતા ટોળકી ઝડપાયા હતા. એપ થકી ગુનાની જગ્યાની નજીકના ફૂટેજનું વર્ગીકરણ કરીને આઈસીજેએસમાં હિસ્ટ્રી સર્ચ કરાતા મુખ્ય સૂત્રધા
ભાટપોરમાં ઘર નજીક રમતા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું થયું હતું. હજીરાના ભાટપોર ખાતે રહેતા દિનેશ રાઠવા કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 2 વર્ષીય પુત્ર શુભદર્શન શુક્રવારે સાંજે ઘર નજીક અન્ય બાળકો સાથે રમતો હતો. દરમ્યાન ક્યાંકથી ત્યાં સાપ આવી ચડ
વિશ્વની અગ્રણી રફ હીરા ટ્રેડિંગ કંપની ડિબિયર્સ (De Beers) દ્વારા 8 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન રફ હીરાની સાઈટ (હરાજી) યોજવામાં આવી હતી. આ ચાર દિવસીય સેલ દરમિયાન ડિબિયર્સે મોટા ભાગના રફ હીરાના ભાવોમાં કોઈ ખાસ ફેરફાર કર્યા વગર તેને સ્થિર રાખ્યા હતા. વૈશ્વિક હીરા ઉદ્યોગ હાલ મંદીમા
શહેરમાં શનિવારે ઠંડીના જોરમાં એક ડિગ્રીનો વધારો થઈ ને ન્યુનતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. ગત શુક્રવારે 14.8ડિગ્રી નોંધાયું હતું. એક ડિગ્રી તાપમાનમાં થયેલા ઘટાડાથી ફૂલગુલાબી ઠંડીનો શહેરીજનો અનુભવ કરી રહ્યા છે. ઉત્તરના બર્ફિલા પવનની અસર છેલ્લા ત્રણ દિવસથી શરૂ થઈ ગઈ હોય ઉત્ત
જીએસટી હેઠળ ફેસલેસ એસેસમેન્ટ અને ફેસલેસ અપિલ મિકેનિઝમ અમલમાં મુકવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ કહ્યું હતું કે, જીએસટીની વ્યવસ્થા પહેલેથી જ મોટા પ્રમાણમાં ડિજિટલ બની ચૂકી છે
ગોડાદરા ખાતે આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી આગ બાદ માર્કેટને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને હાલ માર્કેટ સદંતર બંધ કરી દેવાઈ છે. હવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ, ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્ટરનો રીપોર્ટ અને ફાયર સેફ્ટી રી-ઈન્સ્ટોલેશનનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ મ
દેશમાં ઇ-વે બિલના વધી રહેલા કૌભાંડ અને તેના આધારે ઉસેટી લેવાતી આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) મામલે નવા ફેરફરા કર્યા છે અને આ વખતે ઇ- વે બિલ મારફત ટેક્સચોરી રોકવાનો પ્રયાસ કરાયો છે. ખાસ કરીને સસ્પેન્ડ અને કેન્સલ કરાતા જીએસટી નંબર બાબતે મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે, હવેથી આવા
સુરતના પાંડેસરાના શિવમનગરમાં રહેતાં 55 વર્ષના સુનિતાદેવી બ્રિજનંદન ટાંટીને પેરાલિસિસ થયું હતું અને લાંબી બિમારી બાદ તેમનું મોત થયું હતું. પરિવારજનો તબીબી સર્ટિફિકેટ વિના જ અંતિમ સંસ્કાર માટે ઉમરા સ્મશાનભૂમિમાં ગયા હતા. જ્યાં નિયમ મુજબ મૃતકની 60 વર્ષથી ઓછી ઉંમર હોવાથી અગ્

31 C