સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાશે. આ પદયાત્રાને કારણે બોટાદ-ગઢડા નેશનલ હાઈવે આવતીકાલે સવારે 7થી બપોરના 4 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. આ પદયાત્રા 18 નવેમ્બર, 2025ના રોજ ભીમ
BAPS વિદ્યામંદિરમાં વિદ્યામંદિર દિન અને સહયોગી સત્કાર સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંતસ્વામી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સવારે પ્રાત: પૂજા દરમિયાન BAPS વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અદભુત કીર્તનો રજૂ કર્યા હતા. વિદ્યામંદિરના પ્રિન્સિપાલ અને સ્ટાફ વતી સંતો દ્વારા મ
સુરતમાં આમ આદમી પાર્ટીમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ યુવતી હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કારણ કે આ યુવતીના પાર્ટીમાં જોડાતાની સાથે જ સોશિયલ મીડિયા પર AAP વિવાદોમાં ઘેરાઈને ટ્રોલ થઈ રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં આ ય
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સનરાઈઝ વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું લિવિંગ સર્ટિફિકેટ ન મળવાને કારણે ગુસ્સે થયેલા વાલીએ સ્કૂલના આચાર્ય સાથે ગેરવર્તણૂક કરી, ધમકી આપી હતી. આ સાથે જ ગુસ્સામાં અંતે રિસેપ્શન કાઉન્ટર પર રાખેલું કોમ્પ્યુટર ઉંચકીને ફેંકી દીધું
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ગ્રામ્ય અને મુખ્ય માર્ગોને નુકસાન થયું હતું. આ અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીની સૂચના બાદ ક્ષતિગ્રસ્ત માર્ગોના નવીનીકરણનું કાર્ય ઝડપથી શરૂ ક
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓ, સચિવો અને અગ્ર સચિવો ઉપસ્થિત રહેશે. શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં પ્રથમ દિવસે, 27 નવેમ
ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામ સહિત આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા વધ્યા છે. સાંજના સમયે દીપડો ગામની સીમમાં અને જાહેર માર્ગો પર દેખાઈ રહ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. દીપડાની હાજરીને કારણે રોજગાર માટે નીકળતા લોકો, પશુઓ ચર
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં જરૂરિયાતમંદોને ખીચડી અને છાશ વિતરણના 200 શનિવાર સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. છેલ્લા ચાર વર્ષથી દર શનિવારે શહેરના 80 જેટલા શ્રમજીવી વિસ્તારોમાં આ સેવા પૂરી પાડવામાં આવે છે. આ 200મા શનિવારની ઉજવણી બહેરામપુરાની 22/23 મ્યુનિસિપલ શાળા અને આંગણવાડી કેન્
પાટણ બી ડિવિઝન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગુમ થયેલા 11 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ મોબાઈલની અંદાજિત કિંમત 1.7 લાખ રૂપિયા છે, જે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસના પી.આઈ. પી.ડી. સોલંકી, પીએસઆઈ એ.કે. ખોડલીયા અને સમ
ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) 16 અને 17 નવેમ્બર, 2025 દરમિયાન મોટાપાયે NDPS રેડ કરીને કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો. અંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. 304માંથી એકંદરે 1798 બોટલ કોડીન સીરપ મળી આવી હત
મોરબીમાં કોંગ્રેસે લંપી વાયરસથી મૃત્યુ પામેલા ગૌવંશોના મોક્ષાર્થે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયાએ મોરબી નગરપાલિકાના નંદીઘરમાં ખોદકામ કરવાથી અનેક ગૌવંશોના અવશેષો મળી શકે છે તેવો આક્ષેપ કર્યો હતો. મોરબી નગરપાલિકા દ્વારા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફિલ્મ અભિનેત્રી અને ભાજપના લોકસભાના સાંસદ કંગના રનૌત આવી પહોંચ્યા હતા. જેમનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર ચાહકો ઉમટી પડ્યા હતા. થોડા દિવસો પહેલા અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ રાજકોટ એરપ
મહેસાણા મનપા દ્વારા પોતાના કર્મચારીઓની એક ચોક્કસ ઓળખ અને એકતાનો ભાવ સ્થાપાય તે માટે એક વિશેષ રૂપે યુનિફોર્મની પેટર્ન નક્કી કરવાનું આયોજન કરાયું હતું. જેના ભાગ રૂપે મનપા દ્વારા કર્મચારીઓ માટેના યુનિફોર્મની ખરીદી માટે જેમ પોર્ટલ પર ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જે પ્ર
સુરતની સ્મિમેર હોસ્પિટલમાં દાખલ એક ગર્ભવતી મહિલાને ઇમર્જન્સી A-બ્લડની જરૂર પડતાં મહિલા સુરક્ષા સમિતિએ તાત્કાલિક વ્યવસ્થા કરી આપી હતી. સમિતિના પ્રમુખ શ્યામભાઈ જીણાભાઈ બારૈયાના પ્રયાસોથી દર્દીને સમયસર લોહી મળી શક્યું. મળતી માહિતી મુજબ, ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરાય
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કસાણ ગામથી માલપરા જતો માર્ગ વાહનચાલકો માટે મુશ્કેલીનો પર્યાય બન્યો છે. આ માર્ગ પરના કોઝવે પર નાળાના રિપેરિંગનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જેના કારણે બનાવવામાં આવેલું ડાયવર્ઝન અત્યંત ખરાબ હાલતમાં છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા 15,નવેમ્બરના રોજ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આદિવાસીઓના હક અને અધિકારો માટે શહીદ થયેલા બિરસા મુંડાના યોગદાનને યાદ કરવા માટે યોજાયો હ
મોરબી જિલ્લાના ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનો અ
શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, ગુજરાત પ્રાંતનો કાર્યકર્તા અભ્યાસ વર્ગ તા. 16 નવેમ્બર 2025, રવિવારના રોજ સંપન્ન થયો. આ વર્ગમાં ગુજરાત પ્રાંતના 10 અલગ-અલગ જિલ્લાઓમાંથી કુલ 34 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અભ્યાસ વર્ગમાં રાષ્ટ્રીય સંચાલન સમિતિ સદસ્ય અને પ્રબંધનને ભારતીયતા વિષયના રાષ
સુરત જિલ્લાના કામરેજ નજીક મહિલા RFO સોનલ સોલંકી પર તેમના RTO પતિએ ફાયરિંગ કરાવ્યું હતું. માથામાં ગોળી લાગ્યા બાદ સર્જરી કરી ગોળી તો કાઢી લેવાઈ છે પરંતુ, આજે 11 દિવસ બાદ પણ સોનલબેન ભાનમાં નથી આવ્યા અને હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. છેલ્લા 11 દિવસથી આઠ ડોક્ટર સહિત 25થી વધુનો સ્ટ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીનો ચમકારો ખૂબ વધી ગયો છે. નવેમ્બર મહિનામાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, નલિયા-દાહોદ સૌથી ઠંડાં શહેર બની ગયા છે. નલિયા અને દાહોદમાં સરખુ 10.8 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં તાપમ
અમદાવાદના રામોલ - હાથીજણ વોર્ડમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ પડ્યું છે. પાણીની લાઇન અને ગટરની લાઇન શોધવા માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. સમયસર ખાડો પૂરવામાં ના આવતા વહેલી સવાર જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું. મુખ્
મહેશ્વરી ડોક્ટર એસોસિએશન દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં યોજાયો હતો.
રાષ્ટ્ર સેવિકા સમિતિ, કર્ણાવતી મહાનગર દ્વારા 16,નવેમ્બર 2025 સવારે 9:30 કલાકે ભદ્રકાળી મંદિર ખાતે 'સ્થિર વાદન ઘોષ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મૌસીજી સ્મૃતિ દિન નિમિત્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની અંદાજે 70 જેટલી બહેનોએ ભાગ લીધો હતો.
રાજકોટમાં સર્વજ્ઞાતિ પિતૃઓનાં મોક્ષ માટે જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાધે રાધે પરિવાર તથા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટનાં રેસકોર્સ ખાતે યોજાનારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. આ સપ્તાહનું આયોજન આગ
શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, જીઆઇડીસી, ચિત્રા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને યુવા ક્રાંતિકારી નેતા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે નિબંધલેખન, વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ સર્જનાત્મક શક્
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બે અલગ અલગ બનાવ સામે આવ્યા છે. ગોતામાં વેપારી દવા લેવા મેડિકલ સ્ટોર પર ગયા ત્યારે ગાડીનો કાચ તોડી અજાણ્યો વ્યક્તિ 6.08 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો છે. વેજલપુરમાં મકાન બંધ કરી પરિવાર કામ પર ગયો ત્યારે મકાનનું તાળું ડુપ્લીકેટ ચાવવાથી ખ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બોડવાક ગામમાં પારિવારિક ઝઘડાનું ગંભીર પરિણામ સામે આવ્યું છે. પત્ની સાથેની બોલાચાલી બાદ એક આધેડ પતિએ બાથરૂમમાં રાખેલું એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચીખલી પોલીસ સ્ટેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મ
અમદાવાદ શહેર અને જિલ્લામાં જીયો કંપનીના ટાવરમાંથી 5Gનું BBU કાર્ડ ચોરી થયાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાઈ હતી. ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કાર્ડ ચોરી થયાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જોકે કાર્ડ ચોરી કરનાર આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ કાર્ડ કાઢીને જે
વલસાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારથી ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી.
સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર આજે સવારે એક કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફથી આવી રહેલી કાર સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ હતી, જેમાં ચાલક અને એક વ્યક્તિને ડાબા હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. સંરક્ષણ દીવાલના કારણે કાર ખીણમાં ખાબકતા અટકી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મિત્રએ પાંચ વર્ષ જૂની અદાવતનો બદલો લેવા માટે જાહેરમાં અન્ય મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના ભરચક વિસ્તારના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા. આ દંપતીને છ માસની બાળકી પણ છે. જો કે માતાની હત્યાથી હવે બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે જે પી રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી
રાજસ્થાનના જોધપુર નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં છ શ્રદ્ધાળુના મોત થયા હતા. આ અકસ્માતમાં સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે વ્યક્તિઓના પણ જીવ ગયા હતા. આજે સવારે પુંસરી ગામમાં આ બંને મૃતકની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સંબં
આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતો પર 3 કિલોવોટ ક્ષમતાની ઓન-ગ્રીડ સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા 2.72 કરોડથી વધુનો ખર્ચ થશે. આણંદ જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગ્રામ પંચાયતોના વીજ બિલમાં બચત થશે, જે રકમનો ઉપયોગ ગામના વિકાસ કાર્
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીને અનુલક્ષીને રાજકોટમાં જિલ્લા કક્ષાની એકતા યાત્રા નીકળી હતી. જેમાં કોઈ સરદાર પટેલ અને ગાંધીજી તો કોઈ ભગતસિંહ અને સુખદેવ બન્યા હતા. દીકરીઓએ ગણેશ વંદના ઉપરાંત કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે જેવા ગીતો પર અદભૂત પ્રસ્તુતિ કરી હતી. જોકે આ કા
જામનગરમાં SOG શાખાએ નશીલા પદાર્થ ગાંજાના વેચાણ કરતા કાકા-ભત્રીજાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાલનપુરથી 2.9 કિલો ગાંજાનો જથ્થો લઈને આવી રહેલા ભત્રીજા હસમુખ પરમારને ઝડપી પાડ્યો છે. SOG શાખાના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નીલકમલ સોસાયટી વિસ્
કાલાવડમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનો ઐતિહાસિક 'દોહરા શુભ લગ્ન પ્રસ્તાવ' સંપન્ન થયો છે. રસિકરાયજી મહારાજના આત્મજ પુરૂષોત્તમલાલજી અને ગોપેશરાયજી મહારાજના ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત આ શાસ્ત્રોક્ત વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે ચારે દિશાના આચાર્યો, રાજકીય અગ્રણીઓ અને લા
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં 12 ઑક્ટોબરે નિર્દોષ લોકો પર થયેલી મારપીટ અને અત્યાચારની ગંભીર ઘટનાના પગલે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટના બાદ 16 નવેમ્બરે રાજુલાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને રાજ્યના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પીડિત
વડોદરાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, વડોદરા (NISV) દ્વારા આયોજિત 7મા ISSO નેશનલ બાસ્કેટબૉલ અને હેન્ડબૉલ ટુર્નામેન્ટનો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. આ પાંચ દિવસીય રાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ મહોત્સવમાં દેશભરની 35 પ્રતિષ્ઠિત શાળાઓના લગભગ 800 વિદ્યાર્થી-ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આઈબી વર્લ્ડ
ગોધરા શહેરના દાહોદ હાઇવે પર આવેલા વાવડી બુઝર્ગના બાપુનગર વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં ચારથી પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો, જે ફાયર બ્રિગેડના એક જવાનની સમયસૂચકતાને આભારી છે. આજે પોતાની ફરજ પૂરી કરીને ઘરે જઈ રહેલા ગોધરા ફાયર બ્રિગેડના જવ
ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા ભોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે “નૂતન વર્ષ સ્નેહમિલન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના લોકપ્રિ
કચ્છમાં ઠંડીએ મક્કમ પકડ જમાવી છે, જેના કારણે વાતાવરણમાં શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં પારો 15.2 ડિગ્રીએ પહોંચ્યો છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે દર વર્ષે નલિયા રાજ્યના સૌથી ઠંડા પ્રદેશોમ
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે 'સરદાર@150 યુનિટી માર્ચ'ના પ્રથમ તબક્કાની પદયાત્રાનું સોમનાથ ખાતે સમાપન થયું હતું. આ પદયાત્રા સવનીથી શરૂ થઈ ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, બાદલપરા અને કાજલીમાંથી પસાર થઈ હતી. આશરે 150 જેટલા પદયાત્રીઓએ એક ભારત, આત્મ
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ગોળી મારી બાદમાં પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત
પાટણ જિલ્લાના ચારૂપ ખાતે '10મી સબ જુનિયર નેશનલ ડોજબોલ ચેમ્પિયનશિપ 2025-26'નો પ્રારંભ થયો છે. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોજબોલ એસોસિએશન પાટણ જિલ્લાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ચેમ્પિયનશિપમાં દેશભરના વ
અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. LCB ટીમે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલું વાહન મળી કુલ ₹3,08,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમરેલી જિલ્લામાં મિલકત સંબ
સાયલા તાલુકાના ધાધલપુર ચોકડી પાસે સાંજના સમયે એક પિકઅપ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશના એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, કપાસ ભરવા માટે મજૂરોને લઈ જતી યુટ
વડોદરા શહેરના ખોડિયારનગર સબ-ડિવિઝન હેઠળના વિસ્તારમાં વીજળી કેબલ રિપેરિંગ કરતા MGVCLના કર્મચારીઓ પર ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ઓફિસના કાચ અને દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા, જ્યારે કર્મચારીઓને માર મારવામાં આવ્યો છે. આ મામલે બાપોદ પોલીસ મથકમ
અમદાવાદ જિલ્લાના 153 કરોડના ખર્ચેબગોદરા, ફેદરા ધંધુકા રોડ 82/30 થી117/50 કિલોમીટર રોડનું કામ ચાલી રહ્યુંછે, જેમાં રોડનું ફેદરાથી તગડી સુધી પરચાર માર્ગીયકરણની કામગીરી આખરીતબક્કામાં છે. ધંધુકાથી તગડી અને 4બરવાળા વચ્ચે આ રોડનું કામગોકળગાયની ગતિએ ચાલતું હોવાથીઅને વારંવાર
તમાકુ વિરોધી કાયદ “COTPA-2003”નું કડક અમલીકરણને લઈ આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. એ. ધોળકિયા તથા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. આર. આર. ચૌહાણના વડપણ હેઠળ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા બોટાદ જિલ્લાના ઢાંકણીયા, ખસ અને સુંદરિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે આકસ્મિક
બોટાદ જિલ્લામાં 2700 શિક્ષકના મહેકમમાંથી 50 ટકા શિક્ષકો SIRની કામગીરીમાં જોડાયા છે. બાળકોના શિક્ષણના ભોગે ચૂંટણીપંચની કામગીરી કરી રહેલાં 70 શિક્ષકોને કામગીરી સંદર્ભે નોટિસ અપાતાં બોટાદ જિલ્લા કલેકટરને વિવિધ મુદ્દાઓને લઈ 15 નવેમ્બરના પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ બોટાદ જિલ્લા અધ્ય
એક ચલેન્જે ગામને આંતરાષ્ટ્રીયકક્ષાએ ઝળહતું કરી દીધું. વાત છે ધંધુકાના હડાળાની. વર્ષ 2011માં તાલુકાકક્ષાએ ખો-ખોમાં લીંબડીની ટીમે હરાવવાની ચેલેન્જ ફેંકતા શિક્ષકે 2 વર્ષ વિદ્યાર્થિઓ પાછળ કોચ તરીકે મહેનત કરી. હાલ 11 વિદ્યાર્થિનીએ નેશનલ, સ્ટેટ લેવલે મેડલ જીત્યા છે. તો 2 ગત વર્ષે ઇન
એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરના જંગલની સુંદરતા અને અહીંના વન્યજીવ સૃષ્ટિને માણવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. પ્રવાસીઓને ક્યારેક જંગલની નજીકમાં જ સિંહ દર્શનનો લહાવો મળી જાય છે, જેના વીડિયો પણ અનેક સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. તાજ
દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોહપુરુષ સરદાર પટેલની 150 મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સોજિત્રા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ એકતા યાત્રા તારાપુરથી નિકળી પલોલ સ્થિત માધવાનંદ આશ્રમ ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સાંસદ મિતેશભાઈ પટેલ, સોજિત્રા ધારાસભ્ય વિપુલ
મહુધા મામલતદાર કચેરી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની અરજીની મુદતમાં પક્ષકારોને બજાવવામાં આવેલ નોટીસ મુદતની તારીખ બાદ ટપાલ દ્વારા મળતા પક્ષકારોમાં ભારે રોષ ફેલાયો છે. મહુધા વડથલ ખાતેની સર્વે બ્લોક નંબર વાળી જામીનમાં ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળની અર
ગુજરાત સરકારના શિક્ષણવિભાગ હેઠળની સંસ્થા નોલેજકન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારારાજ્યની યુનિવર્સિટીઓ અનેકોલેજોના શિક્ષકોમાં સંશોધનકાર્યક્રમને અસરકારક બનાવવાઅને શ્રેષ્ઠતાને પ્રોત્સાહનઆપવા માટે રીસર્ચ ફેલોશિપપ્રોજેક્ટ યોજના હેઠળ સરદારપટેલ યુનિવર્સિટીના ત્
બોરસદ તાલુકાના વડેલી ગામ વર્ષો પૂર્વે વડનગરીથી ઓળખાતું હતું. અગાઉના વર્ષોમાં ગામના મોટાભાગના વિસ્તારોમાં ઘટાઘોર વડલાઓના મોટા વૃક્ષોની હારમાળાઓ હતી. આ પ્રાચીન ગામમાં વડલાના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં હતાં. તેના કારણે આ ગામનું નામ વડનગરી પ્રચલિત હતું. સમય જતાં વડનગરી શબ્દ અ
બોરસદ ડેપોથી વડોદરા તરફ જવા નીકળેલી નવી નક્કોર લોકલ બસ દોઢ વાગ્યે ઉપડતાની સાથે જ માત્ર એક કિલોમીટર દૂર જ ખોટકાઈ ગઈ. પરિણામે બસમાં સવાર 35 કરતાં વધુ મુસાફરો ને રસ્તા પર રઝળવુ પડ્યું હતું બસ ખોટકાતાં મુસાફરો ની હાલત કફોડી થઈ હતી ડ્રાઈવરે તાત્કાળ ડેપોને જાણ કરતાં અન્ય બસ મોકલી વ
આણંદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સોલર રુફટોપ સિસ્ટમ લગાવવા માટે આણંદ જિલ્લા પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લાની 174 ગ્રામ પંચાયત ખાતે સોલાર સિસ્ટમ લગાવવા માટે કુલ રૂ2,72,37,098/- ફાળવવામાં આવ્યા છે, આમ દરેક ગ્રામ પંચાયત ખાતે 03 કિલો વોટની ક્ષમતાની સોલાર પેનલ લગાવવા
માતર તાલુકાના ભલાડા ગામે રહેતા ધીરૂભાઈ ગોતાભાઈ પરમાર બુધવારે બપોરે દેથલી ગામે રહેતા તેમના મિત્ર ભગાભાઈ ઉર્ફે પીન્ટુ ભયજી રાઠોડ અને સંજય ઉર્ફે નવઘણ આશા રાઠોડનું બાઈક લઈને તેમના ઘરે આવ્યા હતા. ધીરૂભાઈને ટ્રેક્ટર લેવું હોય ઈસરવાડા સીમમાં આવેલા ટ્રેક્ટરના શો રૂમે તેઓ ત્રણે
આણંદ | બોરસદના કઠાણા ગામે રહેતી 19 વર્ષીય યુવતી ગુમ થતા પોલીસે જાણવાજોગ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કઠાણા સ્થિત દિલ્હી ચકલા સુરાવગામાં રહેતી હિરલબેન જીકાભાઈ સોલંકી ગત 24મી ઓક્ટોબરના રોજ તેના ઘરેથી કોઈને પણ કંઈ કહ્યા વિના નીકળી ગઈ હતી. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેમણે સગા-સં
આણંદ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન ત્રણ અકસ્માતમાં એક આશાસ્પદ યુવક સહિત ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. પેટલાદના લક્કપુરા સ્થિત ઈન્દિરા કોલોનીમાં હિતેશભાઈ છોટુભાઈ ઠાકોર રહે છે. તેમના પિતા છોટુભાઈ પરસોત્તમભાઈ ઠાકોર રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે રાત
ભાવનગરના આકાશમાં સપ્ટેમ્બરના અંત અને ઓકટોબરની શરૂઆતમાં અંગ્રેજી વી આકારમા ઉડતા અને વિશિષ્ટ રીતે અવાજ કરતા પક્ષીઓ શિયાળાની છડી પુકારતા કુંજ ( ક્રેઈન્સ ) આવી ગયાનો અહેસાસ ધરના ડ્રોઈંગ રૂમમાં થઈ જતો. કુંજડાનો આ કલરવ ભાવનગરમાં હવે છેલ્લા 8 થી 10 વર્ષથી ગાયબ થઈ ગયો છે. આ ભવ્ય રાખો
ભાવનગરના દાઠા ગામે ચેનલ ના પત્રકાર, ભાજપની મહિલા સહિત ત્રણ શખ્સો એ GST અધિકારીની ઓળખ આપી સોની વેપારી પાસે 11લાખની ખંડણી માંગતા દાઠા પોલીસ એ ત્રણેય ની ધરપકડ કરી છે. રિમાન્ડ દરમિયાન આરોપી કોમલ પોપટ ની જેમ બોલવા લાગતા ફરિયાદીના પિતરાઈ ભાઈએ જ આ સમગ્ર કાંડ નો મુખ્ય સૂત્રધાર હોવાની ક
વિશ્વના ટોચના ખગોળ વિજ્ઞાનનીમાં જેની ગણના થાય છે તેવા ડો. પંકજ જોશીની શિક્ષણવિદ દાઉદભાઈ ઘાંચી જ્ઞાન પ્રતિષ્ઠા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ભાવનગરના વતની ડો. પંકજ જોશી હાલ અમદાવાદ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ એન્ડ કોસ્મોલોજીના સ્થાપક
યુવા નાગરિકોમાં કાયદાકીય જાગૃતિ અને સમજણ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા, અને શોષણ તેમજ અન્યાય સામે સુરક્ષા પ્રદાન કરવા માટે સૌથી અનિવાર્ય બાબત છે. આ સંદર્ભે ભાવનગર જિલ્લાના યુવાનોમાં કાયદાકીય અને બંધારણીય અધિકારોની સમજ
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા ખરીદ કરેલ મગફળી ઈ-ટેન્ડરથી વેચાણ કરવામાં આવે છે જેમાં તમામ જાતની મગફળીનાં વક્કલ એક સાથે હોવાના કારણે ફકત ઓઈલ મીલરના વેપારીઓ જ ભાગ લઈ શકે છે. જાડી અને જીણી મગફળી મગફળી તેમાં આવતી મુખ્ય જાતો જાડી જી-20, જી-22, 39 નં
દિવાળી બાદ કમોસમી વરસાદે જે કાળો કેર વર્તાવ્યો એનાથી જગતનો તાત ધ્રુજી ગયો છે. શું કરવું અને શું ન કરવું એ જગતના તાતને કંઇ સૂઝતુ જ નથી.અત્યારે ખરીફ પાક લગભગ સંપૂર્ણપણે નામશેષ થઇ જતાં જગતના તાતને ધોળા દિવસે તારા દેખાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ વરસે સિહોરમાં ત
સિહોરના ભાવનગર રાજકોટ રોડ દાદાની વાવ અર્જુન પેટ્રોલ પંપની પાછળની સાઈડમાં આવેલ પ્રિતમભાઈ રાજાઈના માલિકના બંધ ગોડાઉનમાં કચરા અને પ્લાસ્ટિકના વેસ્ટેજ ઢગલામાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી જેના કારણે આજુબાજુના એક કિલોમીટરના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતાં. આ બના
ન્યૂઝીલેન્ડમાં ભારતીય એક માત્ર ફૂટબોલ કોચ,ઇન્ટર નેશનલ લેવલે ફ્રાન્સમાં રમી ચૂકેલા અને ન્યૂઝીલેન્ડમાં ફૂટબોલમાં યુથ હેડ કોચ અને 1st ટીમ હેડ કોચની બેવડી જવાબદારી નિભાવી ભારતને ગૌરવ પ્રદાન કરતો ક્ષિતિજ ગોહેલને ત્રણ મેજર ક્લબમાં કોચિંગનો અનુભવ છે. તેમજ હાલમાં યુથ હેડ કોચ અને
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિયેશન તથા ભાવનગર ડિસ્ટ્રીક બાસ્કેટબોલ એસોસિયેશનના સંયુકત ઉપક્રમે ભાવનગરના બાસિલ પાર્ક હોટલ ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ વિજેતા અંડર-18 ગર્લ્સ બાસ્કેટબોલ ટીમનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમણે કહ
ભાવનગર : માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓ માટે 16 નવેમ્બર-25ના રોજ સંવેદના સભર વાતાવરણમાં વિશ્વ શ્રદ્ધાંજલિ દિન નિમિત્તે બ્રહ્માકુમારી ડિવાઇન પેલેસ સરદારનગર ભાવનગર ખાતે મૃત્યુ પામેલાઓ માટે પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ
ભાવનગરનાં માધવદર્શન ચોક ખાતે આવેલી શહેરની સૌથી વ્યસ્ત ટ્રાફિક લાઈટે છેલ્લા ઘણા સમયથી વાહનચાલકોને મૂંઝવણમાં મૂક્યા છે, કારણ કે સિગ્નલ ઉપર મૂકાયેલો સેકન્ડ કાઉન્ટર બંધ રહી જતા લાઈટ અચાનક બદલી જાય છે અને વાહનોને ઉભા રહેવા કે ઝડપથી આગળ વધવા માટે યોગ્ય અંદાજ મળી શકતો નથી, જેથી
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી ટ્રેડ સેન્ટરની અંદર સિટી સ્પા વેલનેસ નામે ચાલતા સ્પા સેન્ટરમાં મસાજની આડમાં કુટણખાનું ચલાતું હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાતમીની પુષ્ટિ કરવા માટે પોલીસે ગુપ્ત રીતે એક વ્યક્તિને ગ્રા
ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મ્યુ. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને આનંદમય શિક્ષણ માટે અનેક નવીન કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓને “બોલતી દિવાલ” (Talking Wall) તરીકે વિકસાવવાની યોજના અમલમાં મૂકી છે. શાળાની લોબી,
તળાજા તાલુકાના હાજીપર ગામના વતની અને હાલ સુરત ખાતે કડિયા કામનો વ્યવસાય કરતા ગોબરભાઇ બાલાભાઈ ગેડીયા એ તળાજા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે. તા. 12/11 ના રોજ તેમના કાકાના દીકરા જતીનભાઈએ ફોનમાં જણાવ્યું હતું કે તમારા મકાનના દરવાજા ખુલ્લા અને નકુચા તૂટેલા
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ આર્યકુળ કન્યા વિદ્યાલય ખાતે ચોકીદાર તરીકે વરસોથી રહેતા કેશુભાઈ સાખંટની દીકરી સંગીતા સીઆઇએસએફ(કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ)માં પસંદગી પામી હતી. અગિયાર મહિનાની તલીમ પુર્ણ થઇ ચેન્નાઇ ખાતે દિક્ષાંત સમારોહ યોજાયો જેમાં ટીમના કેપ્ટનની
વેળાવદર રાષ્ટ્રીય ઉધાન હેરિયર્સ માટે એક આદર્શ પરિસર તંત્ર પૂરું પાડે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં હેરિયર્સ અહીં આવે છે. રાત્રિ વિશ્રામ કરે છે. આ હેરિયર નામક પક્ષી અંદાજે 7,000 કિલોમીટરનુ અંતર કાપીને છેક કજાકિસ્તાનથી ઉડીને વેળાવદરના મહેમાન બનવા આવે છે. આ પક્ષીઓ ત્રણ પ્રકારન
દુનિયામાં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ નંબરે આવતા ભારતમાં દર મિનિટે લગભગ 48થી 54 બાળકો જન્મે છે. જેમાં જન્મ બાદ અનેક કિસ્સામાં નવજાત શિશુને તબીબી સારવારની જરૂરિયાત પડતી હોય છે. ભાવનગર સર ટી. હોસ્પિટલના વર્ષ-2025માં 10 મહિનામાં 1496 બાળકો અને 1284 બાળકીઓ મળી કુલ 1496 નવજાત શિશુની સારવાર કરવામાં
ગાંધીનગરના સરગાસણમાં આવેલી વિઝા કન્સલ્ટન્સી ચલાવતા એજન્ટને 10 લોકોએ માર માર્યો હતો. કામ નહિ થતા રૂપિયા પરત લેવા આવ્યા હતા અને ત્યારબાદ ઉશ્કેરાઇ જઇ મારામારી કરી હતી. જેથી ઇન્ફોસિટી પોલીસ મથકમાં મારામારી કરનાર આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો. મેહુલ રાજેશભાઇ સોની (રહે, સેક્ટર 3
ચાલુ વર્ષે શિયાળાની શરૂઆત સુધી વરસાદ પડતા ખુલ્લી જગ્યામાં જંગલી ઘાસ દુર થયું નથી. ત્યારે બીજી તરફ બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે નગરના સેક્ટર-15ની સરકારી વાણિજ્ય કોલેજમાં ઉગી ગયેલા જંગલી ઘાસની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સફાઇ કામદારો દ્વારા જંગલી ઘાસને દુર કરતી
ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વાહન ચોરીના બનાવો વધારે સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવા છતા ચોર દ્વારા વાહન ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે કલેક્ટર કચેરી પાસેથી રીક્ષા ચોરી કરનાર આરોપીને સેક્ટર 21 પોલીસે સેક્ટર 23 પાસેથી પકડી લીધો હતો. આ
ગાંધીનગરના ટીંટોડા ગામમાં અગાઉની અદાવતમાં યુવક અને તેના પરિવાર ઉપર 4 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે યુવકની કારની તોડફોડ કરી નુકશાન કરવામાં આવ્યુ હતુ. આ બનાવ બાદ યુવકને ધમકી આપી હતી કે, તારો ભાઇ હવે ફરીથી ગામમાં આવશે તો જાનથી મારી નાખીશુ. જેથી યુવકે પેથાપુર પોલી
અડાલજ કેનાલ પાસેના ઇંટવાડા ભઠ્ઠાની આસપાસના વિસ્તારમાં ભમરા ઉડતા મજુરી કામ કરતો યુવાનને કરડ્યા હતા. યુવાનના આખા શરીરે ભમરા કરડતા યુવાન મજુર બેભાન થઇને ઢળી પડ્યો હતો. ત્યારે સ્થાનિક અન્ય મજુરોએ ઇમરજન્સી સેવા 108માં ફોન કરતા ચાંદખેડાની એમ્બ્યુલન્સ આવતા બેભાન યુવાનને પ્રાથમ
વિકાસના કામોને વહિવટી મંજુરી નહી મળતા જિલ્લા પંચાયતના સદસ્યો લાલઘૂમ બન્યા છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ સ્વભંડોળ, રેતી-કાંકરી, સ્ટેમ્પ ડ્યુટી, નાણાંપંચની ગ્રાન્ટમાંથી સુચવેલા વિકાસના કામોનો હિસાબ લીધો હતો. જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર, ટીડીઓ, નાયબ કાર્યપાલક ઇજને
પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતીની વાતો વચ્ચે હવે જ્ઞાન સહાયકની ભરતી કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જેના માટે શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી મંગાવવામાં આવી છે. ત્યારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવાનું ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું સ્વપ્ન રોળા
દિલ્હીમાં આતંકી હુમલા બાદ રાજ્યના પાટનગરમાં પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. અલગ અલગ ટીમો દ્વારા જુદી જુદી રીતે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા કુડાસણમાં આવેલી એક દુકાનના માલિક દ્વારા ખરીદ-વેચાણનુ રજીસ્ટર રાખવામાં આવતુ ન હતુ. જેથી પોલીસે દુકા
રાજ્યની હિસાબ અને તિજોરી કચેરીઓમાં ખાલી પડેલી સબ ઓડિટર અને હિસાબનીશ ઓડિટર વર્ગ-3ની કુલ-426 જગ્યાઓ ભરવાની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવી છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ ચાલુ માસની 30મી, નવેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદ
સાદરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ આપતા સામુહિક આરોગ્ય કેન્દ્રના જર્જરીત મકાનને તોડીને રૂપિયા 5 કરોડના ખર્ચે નવીન મકાન બનાવવામાં આવશે. આરોગ્ય કેન્દ્રના નવીન મકાનમાં લેબોરેટરી, ડિલેવરી, દવા, ડ્રેસિંગ, ડોક્ટર, નર્સિંગ, સ્ટોર સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં
ઉદ્યોગપતિ અને આઈપીએસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતો સમીર શાહ દારૂ પીને ઘરેથી મિત્રની કાર પોતે ચલાવી જન્મદિવસની પાર્ટીમાં હોટેલમાં આવવા જતા પોલીસના સકંજામાં ભેરવાયો છે. અલથાણ પોલીસે સીસીટીવી કેમેરા અને તેની પત્ની સહિત 5 જણાના નિવેદનો લઈને સમીર મહેન્દ્ર શાહ (49) (રહે,એલીજીયમ એવન

30 C