વાધોડીયા રોડ સ્થિત વૈકુંઠ સોસાયટીના પ્લોટ નં. 425માં ચાલી રહેલી સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથાના બીજા દિવસે ઋષિકેશથી પધારેલા પ્રખર કથાવ્યાસ આચાર્ય નારાયણદાસ મહારાજે રાજા પરીક્ષિતના બે પ્રશ્નોને આધારે જીવન અને મૃત્યુના ગહન તત્ત્વોનું સરળ સુંદર નિરૂપણ કર્યું. રાજાને પૂછેલા
ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર 01 જાન્યુઆરી-2026ની લાયકાત તારીખને આધારે ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision-2025) હેઠળ અમદાવાદ જિલ્લામાં આગામી શનિવાર અને રવિવાર તા. 22 અને 23 નવેમ્બરે ફરી એકવાર મોટાપાયે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર-જિલ્લાના ના
અમદાવાદના પૂર્વ વિસ્તારના આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એન.કે. રબારીને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. નિકોલ રિંગ રોડ નજીક દાસ્તાન સર્કલ પહેલાં મુંબઇના વેપારી પાસેથી ટીઆરપી જવાન સહિત ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ 5.88 લાખ પડાવ્યા હતા. જે ઘટનાના પડઘા ટ્ર
સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાતમાં ગેરકાયદે દારૂના રેકેટ ચલાવતી ગેંગ સામે કડક પગલા ભરી મોટી કાર્યવાહીની માહિતી જાહેર કરી છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તથા રાજ્ય મોનિટરિંગ સેલના વડા IPS અધિકારી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ આ સંચાલિત ક્રાઇમ સિન્ડિકેટ (Organized Crime Syndicate) પર GCTOC હેઠ
બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વડા મહંત સ્વામી મહારાજ આજે જામનગરથી અમદાવાદ પધારી ગયા છે અને આગામી 16 જાન્યુઆરી, 2026 સુધી એટલે કે પૂરા 57 દિવસ સુધી અમદાવાદમાં બિરાજમાન રહેશે. તેમની પાવન હાજરીમાં સૌથી મોટો કાર્યક્રમ 7 ડિસેમ્બરે રિવરફ્રન્ટ પર યોજાનારો પ્રમ
ભાવેશભાઈ રામાણી (ઉ.વ.45)એ ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ પોતે ઘરે હતા, ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તપાસી મૃત જાહેર કર્યાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવેશભાઈ 2 ભાઈ અને 1 બહેનમાં નાના હતા તેમને સંતાનમાં 11 વર્ષનો પુત્ર છ
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ હેઠળના જગુદણ સ્ટેશન યાર્ડ ખાતે રિડેવપમેન્ટના કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર થશે. આગામી 23 નવેમ્બર રવિવારે બ્રિજ નંબર 983 ના રિડેવપમેન્ટના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લો
મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી અને વાહનચોરીના ગુનાઓ અટકાવવા અને આરોપીને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા ની સૂચના મુજબ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે અસરકારક કામગીરી હાથ ધરી છે. આ કામગીરીના ભાગરૂપે, સર્વેલન્સ સ્ટાફના અ.હેડ.કોન્સ. હિરેનકુમાર
અમદાવાદ ખાતે આજે મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ અને વડોદરા મંડળોના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સાંસદો સાથે સર્કિટ હાઉસમાં સંવાદ બેઠકનું આયોજન કર્યું હતું. સર્કિટ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં રેલવેના વિકાસ પ્રોજેક્ટની ગતિને લગતી માંગણીઓ અને સૂચનાઓ વિશે વિગતવાર ચર્ચ
છોટા ઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટે ₹1.41 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકની ખોટી સહીઓ કરીને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટે સરકારી ગ્રાન્ટના નાણાં પોતાના અંગત ખાતામાં જમા કરાવ્યા હતા. આ મામલ
ગાંધીનગરના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલમહાકુંભ-2025 અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના ભાઈઓ અને બહેનોએ તમામ કેટેગરીમ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 150 ફૂટ રીંગ રોડ ઉપર જગન્નાથ ચોક પાસે ભોલા જનરલ સ્ટોરમાંથી એક્સપાયરી ડેટ વાળો નમકીન અને બેકરી પ્રોડકટના 10 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ગોંડલ રોડ ઉપર શ્રીરામ પંજાબી ચાઈનીઝમાંથી વાસી પ્રિ
શહેરના નહેરુનગર વિસ્તારમાં ટાગોર પાર્ક પોલીસ ચોકી પાસે એક દુકાનના વેપારીની હત્યા કરવામાં આવી હતી. એક વર્ષ પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અત્યારે કેટલાક આરોપીઓ જેલમાં છે તો કેટલાક આરોપીઓ અત્યારે જામીન પર બહાર આવી ગયા છે.
રાજ્ય સરકારના આદેશથી વડોદરા મેડિકલ કોલેજમાં ડીનના માર્ગદર્શનથી ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી દ્વારા એ એમ આર અવેરનેસ સપ્તાહની તારીખ 18થી 24 નવેમ્બર 2025 સુધી માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અનુસંધાને આજે માઇક્રોબાયોલોજી વિભાગના તબીબ અ
અરવલ્લી SOGએ રાજસ્થાનથી મોડાસા તરફ આવતી એક ટ્રકમાંથી રૂ. 4.90 લાખની કિંમતનો 9 કિલો 800 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં ટ્રક ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અરવલ્લી SOG ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ટ્રકન
મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં એક 58 વર્ષીય વૃદ્ધે પોતાના ઘરમાં જ્વલંતશીલ પદાર્થ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા આ વૃદ્ધનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગેસ્ટ હાઉસ રોડ પાસેના શક્તિ ચોક નજીક ફુલગલી વિસ્તારમાં
બોગસ પાવર ઓફ એટર્નીના આધારે મિલકતો ગીરવે મૂકીને 2 કરોડ સુધીની લોન લેવાના કેસમાં એસડીસીએ -સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાકટરને આજે ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે કોર્ટ સમક્ષ આરોપીના પાંચ દિવસના રિમા
વડોદરા શહેરના વાહન વ્યવહારથી ચોવીસ ધમધમતા જેલ રોડના ફૂટપાટ ઉપરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ સેવાકીય સંસ્થાને મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તબક્કે આ વૃદ્ધનું મોત ઠંડીના કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બ
વર્ષ 2023માં મણીનગર પોલીસ મથકે 73 વર્ષીય રિટાયર્ડ આરોપી રાજેન્દ્ર અને 26 વર્ષીય આરોપી આલેશ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં કોર્ટે 10 સાહેદ અને 28 પુરાવા તપાસીને બંને આરોપીઓને 20 વર્ષની સખત કેદ તેમજ કુલ 1.5 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. તેમજ સગીરાને 7 લાખ રૂપ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખભાઈ પટેલની પાસપોર્ટ કાયમી ધોરણે પરત મેળવવાની અરજી મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રદ કરી છે. જિલ્લાના સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135
શહેરની મહિલા કોન્સ્ટેબલ પર યુવક દ્વારા દુષ્કર્મમાં ગુજારવામાં આવ્યો હોવા અંગેની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સોશિયલ મીડિયા મારફતે યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્નની લાલચ આપીને મહિલા સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. જે બાદ લગ્ન કરવાની ના પાડી દીધી
દાહોદ LCBએ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા માટે મોટી કાર્યવાહી કરી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પરથી ગુજરાતમાં આવતા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોને રોકવાના વિશેષ ઓપરેશન દરમિયાન એક આરોપીને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિર
બોટાદ LCB પોલીસે છૈડા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેઈલર ટ્રક અને બોલેરો પીકઅપમાંથી કુલ ૯૯.૭૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, LCB પોલીસને બાતમી મળી હતી કે છૈડા ગામની સીમમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. આ બાત
જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના ખાનગી વાહનમાં 'POLICE' લખેલું બોર્ડ લગાવીને જાહેર માર્ગ પર નીકળ્યો હતો, જોકે તે રાજ્યસેવક તરીકેનો કોઈ હોદ્દો ધરાવતો ન હતો. વાહનોમાં ખોટા હોદ્દા દર્શાવતા બોર્ડ લગાવીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરુ
આગામી 11 જાન્યુઆરી- 2026ના રોજ BCA સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી આગામી ઇન્ટરનેશનલ મેન્સ વન-ડે મેચની તૈયારીઓ આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ન્યુઝીલેન્ડ ક્રિકેટના અધિકારીઓએ આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. અધિકારીએ ભારત-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબી જિલ્લામાં ભાજપના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે ભાજપની સભાને સંબોધતા જણાવ્યું કે, આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના સૂપ
પંચમહાલ જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાઈ હતી. આ સ્પર્ધામાં
ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેંચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા ઉપર ચર્ચા ચાલી રહી છે. અગાઉ હાઈકોર્ટ MACPની જોગવાઈ મુજબ વડોદરા જિલ્લા કલેક્ટર
ઘટના-1 ચાર મહિના પહેલાંની એક વાત બધાને કદાચ યાદ હશે. વાત એમ છે કે જર્મનીના અખબાર FAZએ એક સમાચાર છાપ્યા હતા. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવી દીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ચાર ફોન કર્યા હતા પણ મોદીએ ફોન ઊપાડ્યા નહોતા. ઘટના-2 ત્રણેક મહિના પહેલાં UNGAમાં તમામ દેશો ભેગા થયા હત
સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ માં ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી સભર શ્રીમદ સત્સંગિજીવન ગ્રંથરાજની કથા પારાયણનો પ્રારંભ કરવામાં આવેલ. મહંત ધર્મવલ્ભદાસજી સ્વામીના આશીર્વાદ સાથે નીલકંઠ હવેલીમાંથી પોથીયાત્રા નીકળેલી. જેમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના ભૂતપૂર્વ
• મૂર્ઘા ગેંગ ફાયરિંગ કરી હથિયારો મોહસીનને આપી ફરાર થઇ હતી રાજકોટ શહેરના મંગળા મેઈન રોડ પર ગત 29 ઓક્ટોબરના રોજ પેંડા ગેંગ અને મૂર્ઘા ગેંગ દ્વારા કરવામાં આવેલ અંધાધુંધ ફાયરિંગ કેસમાં પોલીસે બન્ને ગેંગના મળી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં શહેર SOG ટીમે મોહસીન ઉર્ફે ભેંસને
ડાંગ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision – SIR) અંતર્ગત વિશેષ જાગૃતિ કેમ્પ યોજાયો. આ કેમ્પનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો, સિનિયર સિટિઝન અને વિચરતી-વિમુક્ત જાતિના નાગરિકોને મતદાર ગણતરી ફોર્મ અંગે સરળ અને સ્પષ્ટ સમજ આપવાનો હતો, જેથી મતદાર યાદીમાં સમયસર સુધારા થઈ શકે.
મહીસાગર જિલ્લાના પૌરાણિક અને મહાત્મય ધરાવતા મહીસાગર તીર્થધામ દેગમડાના મહંત અરવિંદગિરીને અયોધ્યા રામમંદિર ખાતે યોજાનાર એક વિશેષ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું છે. આગામી 25મી તારીખે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ ઉપસ્થિત
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો અને યાત્ર
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ વઢવાણ વિધાનસભાના બૂથ લેવલ ઓફિસર (BLO) કીર્તિકુમાર જેઠાલાલ સુમેરાને સન્માનિત કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુદીપ શ
વેબ સિરીઝ અને ટીવી સિરીયલમાં કામ અપાવવાના નામે સુરતના એક વેપારી સાથે રૂપિયા 1.71 કરોડની જંગી રકમની ઠગાઈ કરવાના કેસમાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે. દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય બે આરોપીઓ, વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરૌનીયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આગળ
પોરબંદર નજીક આવેલા વિસાવડા ગામે એક વાડીમાંથી 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચીને અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. વિસાવડા ગામના ખેડૂત માલદેભાઈની વાડીમાં અજગર હોવાની જાણ વનવિભાગના અધિકારીઓને થઈ હતી. આ માહિતી મળતાં જ વનવિભા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની ગર્લફ્રેન્ડ સાથે જામનગરથી રાજસ્થાનના ઉદયપુર જવા રવાના થયા છે. તેઓ આજે સાંજે 6:30 વાગ્યે રિલાયન્સના વનતારા પ્રોજેક્ટ પરથી નીકળી જામનગર એરપોર્ટ પહોંચ્યા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયોડોના
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂ. 57.82 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ભંડોળ ગાંભોઈ, પ્રાંતિજ અને મજરા ઓવરબ્રિજની બાજુમાં RCC સર્વિસ રોડ બનાવવા, રસુલપુર ગામે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવા અને આઠ ઓવરબ્રિજના સમારકામ મ
ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના નિર્દેશો હેઠળ ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનારા ત્રણ બૂથ લેવલ ઓફિસર્સ (BLO)નું આજે સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુ
લુણાવાડા નગરપાલિકામાં કથિત કૌભાંડોના આરોપસર વિરોધપક્ષે ચીફ ઓફિસરને નોટિસ પાઠવી છે. વિરોધપક્ષના નેતાએ ત્રણ દિવસમાં ખાસ સભા બોલાવી આ મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે નગરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિરોધપક્ષનો આરોપ છે કે પાલિકા પ્રમુખ કીર્તિ પટેલ દ
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં સિનિયર સિટીઝન મહિલા ઇવનિંગ વોકમાં નીકળ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો મહિલાનો અછોડો તોડીને ભાગી ગયા હતા. બંને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. કુંભારવાડા પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શર
સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં 44 વર્ષીય દર્દીની લીવરની સૌથી જટિલ સર્જરી કરી તેને નવજીવન આપવામાં આવ્યું છે. આ દર્દી જૈસલમેરથી અમદાવાદ આવ્યો હતો અને અહીં તેને લીવરમાં 3.1 કિલોની ગાંઠ હતી, જેના લીધે પેટમાં અસહ્ય દુઃખાવો થતો હતો. એટલું જ નહીં આ ગાંઠના કારણે દર્દીની કિડની પણ ખસી ગઈ હતી. આ
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLO દ્વારા મતદારોને ફોર્મ જમા કરાવવા અપીલ કરવામાં આવી રહી છે. હિંમતનગરના ઇન્દ્રનગર વિસ્તારમાં એક BLOએ માઈક સાથે બાઈક પર ફરીને જાહેરાત કરી હતી. SIR (Special Summary Revision) હેઠળ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર, 2025 સુધી મતદાર યાદી સુધારણાની કામગીરી
પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં શુક્રવારે એક બાઈક ખાડામાં ખાબકતાં એક મહિલાને પગમાં ઈજા થઈ હતી. આ અકસ્માત યસ ગ્રીન સોસાયટી નજીક વેદ સોસાયટી પાસેના બિસ્માર રોડ પર થયો હતો. બાઈક પર સવાર પરિવાર રોડ પર પટકાયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા સારવાર
ભરૂચ જિલ્લામાં શુક્રવારે દહેજ GIDC વિસ્તારમાં આવેલી ઓપલ ONGC દહેજ અને પેટ્રોએટ LNG કંપનીઓ ખાતે રાજ્યકક્ષાની ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર મોકડ્રિલ યોજાઈ હતી. NDMA, GSDMA અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ મોકડ્રિલનો હેતુ ત્રીજા લેવલની ઇમરજન્સી પરિસ્થિતિ વખતે તંત્રોની સ
વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પાસેથી પ્રાપ્ત થયેલા ફોર્મનું ડિઝીટાઇઝેશનની કરવાની કામગીરીમાં ત્વરિતતા લાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અકોટામાં ફેસિલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખાસ સઘન સુધારણા કાર
ભાવનગર પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં 'સરદાર સ્મૃતિ પદયાત્રા' 2500થી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ ઉત્સાહભેર જોડાયા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આજની પેઢીમાં સરદાર વલ્લભભાઇ પટ
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસે રાણી ચેકપોસ્ટ પરથી એક ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી રૂ. 2.83 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ ચાર વ્યક્તિઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વ
અખિલ કચ્છ મેઘવાળ સમાજે ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્ર હાલ ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદારોના નામ સાથે દર્શાવવામાં આવતા ગેરબંધારણીય 'હરિજન' શબ્દને દૂર કરવા માટે હતું. સુપ્રીમ કોર્ટે આ શબ્દને ગેરબંધારણીય જાહેર કર્યો છે. આ રજૂ
આણંદ જિલ્લાના પેટલાદમાં ખંભાત રોડ પર એક નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે બાળકનો કબજો લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. આ અંગે નજીકમાં રહેતા રવિભાઈ વિજયભાઈ રાજપૂતે પેટલાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ ન
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયત દ્વારા વિવિધ માર્ગોના સુધારા અને નવીનીકરણના કાર્યો ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીથી સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને વધુ સુવિધાસભર માર્ગ સુવિધાનો લાભ મળી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વ
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન રેની બેન્ચ સમક્ષ આજે એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ મામલે અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટને જણાવ્
કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપાયા બાદ આજે તેઓ અમરેલી સર્કિટ હાઉસ ખાતે રિવ્યુ બેઠક માટે આવ્યા હતા. જે બાદ તેમણે અમરેલીના વિવિધ માર્ગો પર સરપ્રાઇઝ વિઝિટ કરીને રોડ-રસ્તાઓની સમીક્ષા કરી હતી. કામોની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા અમ
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક આજે યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ અને જનસુખાકારીને પ્રાથમિકતા આપતા આશરે રૂપિયા 15 કરોડ ઉપરાંતની રકમના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે વિકાસના કામોમાં નબળી કામગીરી કરનાર અને નિયમોનું ઉલ્લંઘન કરનાર બે એજ
BSFના 61માં સ્થાપના દિવસે શાહનું સંબોધન ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભૂજમાં બીએસએફના 61માં સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SIRના દબાણથી BLOએ ફાંસો ખાઈ લીધો SIR કામગીરીના દબાણથી કોડીનાર
સુરતમાં પાલનપુર જકાતનાકા નજીક આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશિપમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટાઉનશિપમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ 3 માળની એક રહેણાંક બિલ્ડિંગ (સરસ્વતી પાર્ક A2) નો મુખ્ય દાદર અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ
સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રામધૂન બોલાવી સમરસ બોયઝ હોસ્ટેલમાં મદદનીશ અધિકારીની ઓફિસમાં ભારે હોબાળો કર્યો હતો. કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં વિદ્યાર્થીઓને ગુણવકતાયુક્ત ભોજન ન અપાતું હોવાનો ABVP દ્વારા
ગીર સોમનાથમાં BLO એ SIR એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા કામગીરીના ત્રાસના કારણે આત્મહત્યા કરી લેતા શિક્ષણ જગતમાં ઉહાપોહ મચી ગયો છે. રાજકોટથી કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ આ ઘટનામાં જવાબદાર ચૂંટણી અધિકારી સામે FIR થવી જોઈએ. શિક્ષકોને દબાણપૂર્વક કરાવવામાં આવતી આ કામગીરી બંધ થાય
સુરત સેશન્સ કોર્ટે પોકસો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં આરોપી યુવકને કોર્ટે તમામ આરોપોમાંથી સંપૂર્ણ નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટના અવલોકન મુજબ, ફરિયાદી દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોમાં તથ્યોનો અભાવ અને ગંભીર વિસંગતતાઓ જણાઈ હતી, જેના કારણે પુરાવા આરોપને સાબ
ગોધરા શહેરના કાલાભાઈ પેટ્રોલપંપ નજીક આવેલા એક લાકડાના ગોડાઉનમાં વહેલી પરોઢે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોધરા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આજરોજ, 21 નવેમ્બરના રોજ વહેલી પરોઢે લગભગ ચાર વાગ્યાની આસપાસ ગ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મળી આવતા હવાઈ મુસાફરો અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જેથી એરપોર્ટ ઓથોરિટીના સ્ટાફ સાથે બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમ તેમજ CISF સહિત ત્યાં પહોંચી ગઈ હતી અને ડોગ સ્ક્વોડ
ભરૂચ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં આખલાઓ એકબીજા સાથે અથડાતા થતા વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. જેના કારણે વાહનચાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. શહેરના GIDC વિસ્તારમાં પણ રખડતા પશુઓનો
નવસારી LCBએ સુરતથી કુખ્યાત આરોપી સલમાન લસ્સીનો કબજો મેળવી પીઆઈ પર હુમલાના પ્રકરણમાં તેની પૂછપરછ કરી છે. 6 નવેમ્બરના રોજ સુરત ડીસીબી ક્રાઈમની ટીમ નવસારીના મરોલી સ્થિત ડાભેલ ગામમાં સલમાન લસ્સીની ધરપકડ કરવા ગઈ હતી, ત્યારે તેણે પીઆઈ પરિક્ષિત સિંહ પર ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયા
આજે 21 નવેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન મકતમપુરા વોર્ડના AIMIMના મહિલા કોર્પોરેટર જૈનબ બીબી હિજાબ પહેરીને બોલવા ઊભા થયા હતા. ત્યારે ભાજપના ખાડિયા વોર્ડના મહિલા કોર્પોરેટર ગીતાબેન પરમારે તેમને 'બુરખો કાઢીને બોલો' તેમ કહેતાં મોટો વિવાદ સર્જા
19 નવેમ્બરની મોડીરાતે વડોદરામાં આવેલા વેન્ટેજ બંગ્લોઝના 51 નંબરના મકાનમાં સાયબર ક્રાઇમે રેડ કરી હતી. આ ઘરમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું સેટઅપ ગોઠવેલું હતું, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યારે પોલીસ આ મકાનમાં પ્રેવેશી ત્યારે બેડરૂમમાં ત્રણ યુવક પોતાના મોબાઇલ ફોન અને લે
ગાંધીનગરની સેશન્સ કોર્ટના જજ એસ. વી. શર્માએ આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલા આરોપીને ખોરજના ઘરમાંથી આઠ વર્ષ અગાઉ 16 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવવાના કેસમાં તક્સીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખનો દંડ ફટકાર્યો છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આર્મ્સ એક્ટના આ
5 નવેમ્બરે, 2025ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. ત્યાર બાદ ઘરથી 20 ફૂટ દૂર ખાડામાં મૃતદેહને દાટી દીધા હતા, ત્યારે આજે 21 નવેમ્બરે ભાવનગર
કંડલાના ખારીરોહર ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) માં રાજ્યકક્ષાની ઓફસાઈટ મોકડ્રિલ યોજાઈ હતી. આ મોકડ્રિલમાં ભૂકંપના કારણે ડીઝલ લીક થવાથી વિકરાળ આગ ફાટી નીકળવાના દ્રશ્યોનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ આકસ્મિક દુર્ઘટનામાં નાગરિક સુર
ગુજરાતમાં આજે પહેલીવાર ઓઇલ અને કેમિકલ ઇમર્જન્સી મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે મોટી મોકડ્રિલ યોજાઈ છે. આ મોકડ્રિલ એકસાથે રાજ્યના પાંચ જિલ્લામાં કુલ 12 સ્થળોએ યોજાઈ હતી જેમાં રિફાઇનરી, કેમિકલ ટેન્ક ફાર્મ, ગેસ પાઇપલાઇન જેવી સંવેદનશીલ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્
સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેકટર કચેરી સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં લોકપ્રશ્નોના ત્વરિત નિકાલ અને કૃષિ રાહત પેકેજની કામગીરી સુચારુ રીતે કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. બેઠક દરમિયા
પાટણ જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર વિશેષ કાર્યક્રમ યોજાશે. આ દિવસે મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરવા અને માર્ગદર્શન પૂરું પાડવા માટે બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. અગાઉ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેટલાક મતદાન મથકો પર મતદારોને ફોર્
એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) એક ગંભીર વૈશ્વિક ખતરો બની રહ્યું છે. તે દાયકાઓની તબીબી પ્રગતિને જોખમમાં મૂકી રહ્યું છે અને મનુષ્યો, પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ નિવસનતંત્રના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહ્યું છે. એક સમયે સામાન્ય ચેપનો અસરકારક રીતે ઇલાજ કરતી એન્ટિબાયોટિક્સ
રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. બે દિવસ પહેલા ભગવતીપરા વિસ્તારમાં ટોળકીએ યુવાનનો પીછો કરી ધોકા અને તલવાર વડે બેફામ માર મારી પગ ભાંગી નાંખી યુવકની રીક્ષામાં તોડફોડ કરી આતંક મચાવનાર ટોળકીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હ
SRI કામગીરીના દબાણના કારણે રાજ્યમાં BLOના આત્મહત્યાથી માંડને તબિયત બગડવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે દાહોદમાં વધુ એક BLOની તબીયત લથડ્યાની ઘટના સામે આવી છે. બચુભાઈ ડામોર અચાનક ઢળી પડ્યાદાહોદ જિલ્લાના સાદેડા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બચુભાઈ પા
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SIR એટલે કે ખાસ મતદાર યાદી સુધારણાની થઈ રહેલી કામગીરી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું કહેવું છે કે ભાજપ ગરબડ કરવા માટે જાણીતી છે ત્યારે SIR ની કામગીરી ઉતાવળે કરાવવામાં આવી રહી છે. આ માટે એક બુથ દીઠ બુથ લેવ
જુનાગઢ શહેરમાં ચોરી અને ગુનાઓનો ભેદ ઉકેલવા જુનાગઢ પોલીસે સઘન પોલીસ પેટ્રોલિંગ હાથ ધર્યું છે ત્યારે જુનાગઢ રેન્જ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જુનાગઢ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીની કલાકોમાં જ પોલીસે એક બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખી, ચોરીમાં સંડોવા
ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણાથી અરજદાર પથુજી ઠાકોરે એડવોકેટ હર્ષ રાવલ મારફતે એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજદાર પોતે નિવૃત પ્રિન્સિપાલ છે અને OBC વર્ગમાંથી આવે છે. જેમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ગુજરાત લોકલ ઓથોરિટી અમેન્ડમેન્ટ એક્ટ 2023 લાવીને રાજ્યમાં જિલ્લા, તાલુકા, ગ્
આણંદની ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ (ડી.એન. હાઈસ્કૂલ) ખાતે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર અવેરનેસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં 245 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકોને પ્રાથમિક ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ
વલસાડ ઉત્તર વન વિભાગે બાતમીના આધારે ગોડથલ ખાતે દરોડા પાડીને અનામત ખેરની છાલના ગેરકાયદેસર સંગ્રહનો પર્દાફાશ કર્યો છે. આ તપાસમાં એક મોટું આંતરરાજ્ય રેકેટ સામે આવ્યું છે, જેમાં સ્થાનિક તસ્કરોથી લઈને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સુધીના કનેક્શન ખુલ્યા છે. આ પ્રકરણમાં અત્યાર સ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં 11 કિલોમીટરની સૌથી લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા કુંઢડા ગામથી લાખણકા ગામ સુધી યોજાઈ હતી. સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, પદયાત્રાના અધ્યક્ષ અને ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા,
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ – શ્રી સરસ્વતી શિશુમંદિર, પાટણની ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૈશ્વી કૃણાલભાઈ પટેલે U-17 બહેનોની ચેસ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે પસંદગી મેળવી છે. SGFI અંતર્ગત રાજ્ય કક્ષ
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકમાં ખીચોખીચ ભરીને કતલના ઇરાદે લઇ જવાતા 16 પશુઓને જીવદયા સંસ્થાના કાર્યકરોએ બચાવી લીધા છે. કપુરાઇ પોલીસે પશુઓ અને ટ્રક મળીને 6.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે કતલખાને પશુઓને લઇ જતા ટ્રક ચાલક અને ક્લીનર ધરપકડ કરી છે. બીજી તરફ ટ્રક ચાલ
શહેરના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મંગળવારે (18 નવેમ્બર) એક જ શ્વાને હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આમાંથી એક ઘટના PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાની CCTV ફૂટેજ પણ સોશિયલ મ
શહેરના ઘોઘા રોડ પર આવેલી સી-ફૂડ હોટેલ નજીક ગત રાત્રે અકસ્માતમાં અકવાડા ગામના એક યુવકનું કરૂણ મોત નીપજયું હતું. રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવતા અન્ય મોટરસાયકલ ચાલકે ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર અકવાડા ગામના રહે
ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા આતંકીઓનો મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ઉઠ્યો હતો. વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે, આતંકીઓ પાસેથી રાઇઝિન કેમિકલ મળ્યું હતું જેને હવા તેમજ પાણીમાં ભેળવી શકાય છે. શહેરમાં જનતાને પાણી મ્ય
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવા ગામે 'યુનિટ માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટૂંડિયા, જિલ્લા ભાજપના પૂ
પાટણ શહેરના કાજીવાડા પમ્પિંગ સ્ટેશન ખાતે 5 લાખ લીટરના વધારાના અંડરગ્રાઉન્ડ સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવા સંપના નિર્માણથી વોર્ડ નંબર 8, 9 અને 10ના રહીશોને પીવાના પાણીના ઓછા પ્રેશરની સમસ્યામાંથી મુક્તિ મળશે અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડી શકાશે. અગાઉ, કાજીવાડા ઓ
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાએ શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ અટલાદરા-સ્વામિનારાયણ મંદિર મેઇન રોડ પર મોટું ડિમોલેશન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન રોડ કિનારે ગેરકાયદે ઉભા કરાયેલા કાચા-પાકા યુનિટો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. દબાણ શાખાએ કુલ 45 જેટલા કાચા પાકા ગેરક
જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી 24મીએ સોમવારે સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ થવાનું છે. આ કાર્યક્રમ પૂર્વે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, મનપા કમિશનર ડી.એન. મોદી અને ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ તૈયારીઓનું નિ

27 C