જિલ્લાના રમત સંકુલ ખાતે રૂ. 9.20 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ તૈયાર કરાયો છે. આ એર કન્ડિશન્ડ હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ, 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ–વો
કાંકરેજી પરગણા થરા ગજ્જર સુથાર સમાજે નવું બંધારણ ઘડ્યું હતું ભાસ્કર ન્યૂઝ। પાલનપુર, થરા કાંકરેજી પરગણા થરા ગજ્જર સુથાર સમાજની બેઠક થરા ખાતે શ્રી જલારામ મંદિરે યોજાઇ હતી. જેમાં વડીલો, યુવાનોએ સમાજમાં પ્રર્વતતા કુરિવાજો દૂર કરવા માટે નવું બંધારણ ઘડ્યું હતુ. લગ્ન, મરણ સહિતના
પાલનપુર તાલુકાના ગાદલવાડામાં જૂની અદાવત રાખીને ગામના પાંચ લોકો યુવકને સતત ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. અંતે યુવક માનસિક તણાવમાં આવીને ફીનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવકને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે ઘટનાને લઈ
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરતાલુકાના અંતરિયાળ ગામભેંસાવહી ખાતે આદિવાસીસમાજની વર્ષો જૂની અને અનોખીપરંપરા મુજબ ‘ગામ સાઈ ઇન્દ’નીઐતિહાસિક ઉજવણી ધામધૂમથીચાલી રહી છે. આ ઉત્સવઆદિવાસી સમાજની ધાર્મિક અનેસાંસ્કૃતિક ઓળખનો એકમહત્વપૂર્ણ હિસ્સો છે. જે ગામ સાઈઇન્દ
શિનોર મામલતદાર દ્વારા તાજેતરમાં રેતીથીઓવરલોડ ભરેલા ડમ્પરો તથા એક ટ્રેકટરનેઝડપી પાડી મામલતદાર કચેરીમાં મુકાવી દીધાછે. જેમાંથી નંબર વગરનું એક ડમ્પર બે દિવસપછી છોડી દેતાં શંકા કુશંકા વ્યાપેલ છે. તાજેતરમાં ભારદારી ડમ્પરોના કારણેમાલસર અને અશા વચ્ચેના માધવસેતુ પુલન
‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર -2025’માં ગુજરાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્ર
શહેરના ટાઉનહોલ ખાતે કામધેનુ યુનિવર્સિટી દ્વારા આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક, સાહિત્યિક અને લલિત કલા સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સાથે વિદ્યાર્થીઓએ અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી. કામધેનુ યુનિ. અંતર્ગત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય દ્વારા તા.18–19 નવેમ્બર દરમિયાન આંત
રાષ્ટ્રવ્યાપી ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ના ભાગરૂપે ભુજમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરદાર પટેલના વિચારોને અનુસરી રાષ્ટ્ર વિકાસ સાધવા અનુરોધ કરાયો હતો. ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કલેક્ટર આનંદ પટેલ તેમજ અગ્રણી દેવજીભાઈ વરચંદ સહિતનાએ એકતા પદયાત્રાને પ્ર
કચ્છ સહીત ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવીઝનની કામગીરી 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ મુશ્કેલીઓ કચ્છ અને ગુજરાતની પુત્રવધુઓને થઇ રહી છે. ચુંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે જો કોઈ મહિલાનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો તેવી મહિલાઓ અને પુત્રવધુને તેમના માતા-પ
દર વર્ષે 14થી 20 નવેમ્બર દરમિયાન નેશનલ માયોપીયા વીક ઉજવાય છે. આ અવસરે ભુજની જનરલ હોસ્પિટલના ચક્ષુ નિષ્ણાતોએ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઇલ સ્ક્રિનથી દૂર રાખવાની સલાહ આપી હતી. ખાસ કરીને આજકાલ બાળકો બહાર રમવાનું અને હળવા - મળવાનું ટાળે છે. માતા પિતાએ બાળકોને બહારની ગતિવિ
માધાપરમાં રહેતી 21 વર્ષીય પરિણીતાએ પાંચ મહિના પહેલા કરેલા આપઘાત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ કરતા જુની બકાલી કોલોની પાસે રહેતા આરોપીએ સબંધ રાખવાનું કહી ફોટો વાયરલ કરવાની ધમકી આપી મરવા માટે મજબુર કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપી
પોલીસની ઓળખ આપી વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઈ છે.જેમાં6 દિવસ અગાઉ ભરૂચથી કપડાંનો વેપારી મહિલા મિત્રને લઈ અત્રે આવ્યો હતો.તે વેપારી અને મહિલાનું અપહરણ કરી ખંડણી વસૂલી હોવાનો બનાવ બન્યો હતો.જેમાં નકલી એસઓજી બનેલ
તરસાલી પાસે હાઈવે પર આવેલા ગેરેજની પાછળ ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડનું વાવેતર કરનાર સગીર સહિત 3 શખ્સોને કપુરાઇ પોલીસે ઝડપી પાડ્યા હતા. ગાંજાના છોડનું વાવેતર અને માવજત કરનાર શખ્સો અંગે કપુરાઇ પોલીસ મથકના પીઆઈ ડી.સી. રાઓલને બાતમી મળી હતી, જેના આધારે ટીમને દરોડો પાડવા સૂચના આ
યુવાધન ને બરબાદ કરતાં માદક પદાર્થ અને ડ્રગ વેચાણ માટે બદનામ મચ્છીપીઠ નાકા પાસે આવેલા બિલ્ડિંગના ત્રીજા માળે દરોડો પાડી એસ.ઓ.જી પોલીસે એમડી ડ્રગ સાથે કેરિયરને ઝડપી પાડ્યો છે. પોલીસે માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ 58 ગ્રામ રૂ.1.76 લાખ તથા કેરિયરને ઝડપી પાડ્યો છે. એસઓજીએ 1.96 લા
મકરપુરા વિશ્વામિત્રી નદી પાસે મેલડી માતાના મંદિરના ઓટલે બેસી ગાંજો વેચતો યુવક પકડાયો હતો, જ્યારે માંજલપુર પોલીસે વિશ્વામિત્રી ટાઉન્શીપ નજીકથી વૃદ્ધને ગાંજા સાથે પકડી પાડ્યો હતો. બંને પાસેથી પોલીસે 747 ગ્રામનો ગાંજો પકડી પાડ્યો હતો. મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે, વિશ્વા
તાંદલજા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે થયેલા ઝઘડામાં આવેશમાં આવીને પતિએ પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પતિ જે.પી.રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઘટનાની કબુલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી ત્રણ દિવસ રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હત
વાપીથી નીકળેલી અને મહેસાણાના ચાણસ્મા જવા માટે નીકળેલી જીએસઆરટીસીની બસને દેણા બ્રીજ પર અકસ્માત નડ્યો હતો. બ્રિજ પર વગર કોઈ સિગ્નલે એક ટ્રક ઊભી હતી, જેના કારણે બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે બસમાં સવાર 37 મુસાફરો માંથી 19 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેઓને સયાજી હોસ્પિટલ
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત ગત શનિ-રવિવારે વોર્ડ દીઠ વધારાના સહાયતા કેન્દ્રો કાર્યરત કરાયાં હતાં. સ્કૂલો ખાતે કાર્યરત કરાયેલાં આ કેન્દ્રો પર સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં ઘણી જગ્યાએ મતદાર યાદી સુધારણા માટેના કાર્યક્રમમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તામિલનાડુના કોઇમ્બતુર શહેરમાંથી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)’ યોજનાનો 21મો હપ્તો રિલીઝ કરશે. ગુજરાતના 49 લાખથી વધુ ખેડૂતો સહિત દેશભરમાં 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹18,000 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. આ અનુસંધાને ગ
ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના અને 3 પેટ્રોલ પંપના માલિક એવા ધીરજ ભલાભાઈ રબારીએ 2 વ્હાલસોયી દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા ભલભલાના હ્રદય કંપી ઉઠ્યા છે. આધારકાર્ડ કઢાવવા જઇએ છીએ તેવું કહી ઘરેથી કારમાં નીકળેલા ધીરજે પોતાના ઘર કલોલની બલરામ પાર્ક સોસાયટીથી
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલે પાંચ દિવસ પહેલા સુરતમાં આપનો ખેસ ધારણ કરતા જ સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયો છે. આપમાં એન્ટ્રી કરતા જ સોશિયલ મીડિયા પર હની પટેલના બિયરના ગ્લાસ ભરતા અને સિગારેટના કશ મારતા વીડિયો વાઈરલ થવા લાગ્યા છે. થોડા મહિના પહેલા હાઈબ્રીડ ગાં
દેશ અને દુનિયામાં જાણીતું શહેર એટલે રાજકોટ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજનીતિની વાત હોય કે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસની વાત હોય દરેક ક્ષેત્રમાં રાજકોટનું આગવું મહત્વ સમાયેલું છે. રાજકોટ શહેરનો ચારેય તરફ દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થઇ ર
આઝાદી પહેલાં દેશમાં ટાટા, બિરલા, કિર્લોસ્કર જેવા ગણતરીના બિઝનેસ સમૂહો જોવા મળતા હતા. તે સમયે એવું મનાતું કે ઉદ્યોગપતિને ત્યાં જન્મ લઈએ તો જ બિઝનેસમેન બની શકાય. આવી કઠિન પરિસ્થિતિમાં ગુજરાતના સાવ નાનકડા ગામમાં જન્મ લઈને વિદેશી કંપનીને ટક્કર આપવી તે નાની વાત બિલકુલ નથી. ‘નિર
હાઇવે પર અકસ્માત થાય ત્યારે પૂરઝડપે દોડતાં સેંકડો વાહનો વચ્ચે ઘણીવાર ઘાયલો જાણે-અજાણે રસ્તાની એક તરફ કે ઊંડા ખાડામાં લોહીલુહાણ હાલતમાં પડ્યા રહે છે. ઘણા કિસ્સાઓમાં લોકો તેમને જોતા હોય છે પણ આંખ આડા કાન કરીને નીકળી જતા હોય છે. બીજી તરફ વડોદરાની આસપાસનાં ગામોમાં રહેતા 3 યુવાન
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
બીસીએની એપેક્ષની મંગળવારે મળેલી બેઠકમાં 3 વર્ષ મેન્સ મેચો માટે 8.50 કરોડથી વધુની કમાણીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.પ્રમુખ પ્રણવ અમીને સામાન્ય સભ્યોને આજીવનમાં રૂપાંતર કરવાના મુદ્દાને વેગ આપી પ્રક્રિયા શરૂ કરવાનું જણાવ્યું હતું. જ્યારે ટીસીએમ (ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી મીડિ
સયાજીગંજમાં મેદાનમાં કચરામાં મંગળવારે બપોરે 12-30ના સુમારે આગ લાગી હતી, જેની ઝપટમાં આવતાં એક્સયુવી સહિત 2 કાર આગમાં નાશ પામી હતી. કચરાના ઢગલામાં લાગેલી આગ ફેલાતાં કાર સુધી આવી હતી. ફાયરબ્રિગેડે કચરાના ઢગલાની અને કારની આગ બુઝાવી દીધી હતી. સયાજીગંજના અનંત એપાર્ટમેન્ટની પાસે મે
પાલિકામાં મળેલી રિવ્યુ બેઠકમાં મ્યુ. કમિશનર રોડની સ્થિતિ, માર્ગ પર મૂકાતા બેરિકેડ અને સ્વચ્છતા મુદ્દે અધિકારીઓ પર ખિજાયા હતા. ઓફિસમાં બેસી રહેતા રોડ પ્રોજેક્ટ અને ઝોનના અધિકારીઓને રોડની કામગીરી વેળાએ સ્થળ પર હાજર રહેવા સૂચના આપી છે. જો અધિકારી સ્થળ પર ગેરહાજર હશે તો કાર્ય
શહેરમાં ઠંડીનો પારો સતત બીજા દિવસે 12.6 ડિગ્રી નોંધાયો હતો. સોમવારે સિઝનનો કોલ્ડેસ્ટ ડે 12.4 ડિગ્રી નોંધાયા બાદ મંગળવારે નજીવો 0.2 ડિગ્રીનો તફાવત થયો હતો. કોલ્ડવેવને પગલે રાતે તીવ્ર ઠંડી અનુભવાઇ હતી. હજુ બે દિવસ શીત લહેર બાદ ઠંડીનો પારો 15 ડિગ્રી પહોંચશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમા
શહેરમાં દિવસે દિવસે વધી રહેલા ટ્રાફિકનું ભારણ ઘટાડવા સિટી લોજિસ્ટિકસ પાર્ક બનાવાશે. 3 લેયરમાં 16 સ્થળે લોજિસ્ટિક્સ પાર્ક કમ ટ્રાન્સપોર્ટ નગર, અર્બન લેવલ કોન્સોલિડેશન - ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ અને માઇક્રો ડિલિવરી હબ્સ બનાવાશે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ઈન્ટિગ્રેટેડ લોજ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યના નિવેદન વિશે હતા. તેમણે કહ્યું કે જ્યારે કિડની દાન કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે દીકરો ભાગી ગયો હતો. બીજા મોટા સમાચાર ભાસ્કરના પ્રશ્ન પર પીકે ઉશ્કેરાઈ ગયા તેના વિશે હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્ર
મોડાસા મેઘરજના મુખ્ય માર્ગ પર રતનપુર પાટિયા નજીક બપોરના સમયે ઇકોમાં બેઠેલ મજૂર વર્ગ પીઠ (રાજસ્થાન) થી મજૂરી માટે અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે ઇકો અને ટ્રેક્ટર ટકરાતાં ઇકોમાં બેઠેલ મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. દરમિયાન ઇકોની આગળની બંને એર બેગો ખૂલી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાન
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે રહેતાં ઠંડીનું જોર વધ્યું છે. મોડી સાંજથી વહેલી સવારે વાતાવરણ ઠંડુગાર રહે છે. જ્યારે દિવસે હુંફાળું વાતાવરણ રહે છે. મંગળવારે ડીસા ખાતે તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા, તેણે છેલ્લા 4 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તોડ્યો છ
શહેરના કટ એન્ડ પોલિશ્ડ હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ ગત સોમવારથી કારખાનાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે, પરંતુ બીજી તરફ હજુ પણ કારીગરોની ઘટનો મુદ્દો યથાવત છે. ઉદ્યોગ સ્રોતો અનુસાર હાલ 100માંથી આશરે 60–65 ટકા જેટલા યુનિટો જ નિયમિત ગતિએ ચલાવવામાં આવી રહ્યા છે. જોકે જે યુનિટોમાં હજુ કામ મં
રાજ્ય મંત્રીમંડળની મંગળવારની સાપ્તાહિક બેઠકમાં અનેક મહત્વના વિભાગોને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ નિર્ણયો શહેર વિકાસ, આવાસ, પુનર્વસન, કૌશલ્ય વિકાસ અને કાનૂની સુધારા જેવા મુદ્દાઓને સીધી અસર કરશે. બેઠકમાં રાજ્ય સરકારે સીડકો અને અન્ય વિકાસ પ્રાધિકરણોની જમીન ત
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂ઼ંટણીઓના માહોલ વચ્ચે આઘાડી પછી સત્તારુઢ મહાયુતિમાં પણ વિવાદ વકરી રહ્યો છે. આઘાડીમાં મહાપાલિકા ચૂ઼ંટણી સ્વબળે લડવાની કોંગ્રેસની જાહેરાત પછી અને મહાયુતિમાં ભાજપ-શિવસેના શિદે જૂથમાં એકબીજાના કાર્યકરોને પક્ષમાં પ્રવેશ આપવાના મામલે રા
દેશભરમાં ગેરકાયદે ઘુસણખોરો સામે ચાલી રહેલા અભિયાન વચ્ચે, મુંબઈ પોલીસે આ વર્ષે 17 નવેમ્બર સુધી કુલ 1,001 બાંગલાદેશી નાગરિકોને દેશનિકાલ કર્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ છ ગણા અને 2023ની સરખામણીએ 16 ગણા વધુ છે. મુંબઈ પોલીસના જાહેર કરાયેલા આંકડા મુજબ, જાન્યુઆરીથી અત્યાર સુધી 401 કેસમાં દ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પણ સીએનજીની ગંભીર અછત સર્જાતા જાહેર પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ હતી. સવારે પીક અવર્સ દરમિયાન હજારો મુસાફરોને વાહન ન મળતાં લાંબા અંતર સુધી પગપાળા ચાલવું પડ્યું, જ્યારે ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકો કલાકો સુધી
દેશમાં જે રીતે મહિલા ક્રિકેટ વધી રહી છે તે રીતે નવસારી જિલ્લામાં પણ તેનો ક્રેઝ વધ્યો છે. સિઝન બોલની ટુર્નામેન્ટ પણ સમયાંતરે રમાવા લાગી છે. નવસારી જિલ્લામાં 15 વર્ષ અગાઉ મહિલા ક્રિકેટ ખૂબ ઓછી યા નહિવત હતી. ત્યારબાદ ટેનિસ બોલ રમવા યુવતીઓ આગળ આવી અને એકલદોકલ ટુર્નામેન્ટ, મેચ પણ
નવસારી મહાપાલિકાનું વોર્ડ સીમાંકન અંગે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયાના બે મહિના થયા પણ હજુ આખરી જાહેરનામું બહાર પડ્યું નથી. નવસારીમાં 1 જાન્યુઆરી 2025 થી મહાપાલિકા અમલી બની ત્યારથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે,ચૂંટાયેલ પાંખ વહીવટમાં આવી નથી. જોકે ચૂંટણી કરવા અગાઉ વો
દેશમાં રખડતા કૂતરાઓ કરડવાથી ઘણાંનાં મોત થયાની અપીલ આવતા જ સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા કૂતરાઓથી લોકોને બચાવવા માટે આદેશ આપ્યો હતો. તે અંતર્ગત નવસારી મહાનગરપાલિકામાં પણ ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી શહેરના જુદા જુદા વિભાગોમાં જઈ કૂતરાઓને પકડી તેમનું ખસીકરણ કરી અમુક દિવસો બાદ
નવસારીના સેન્ટ્રલ બજારમાં ફ્લાઇંગ ડક ઓવરસીસ નામની વિદેશ જવા માટેની કન્સલ્ટિંગ ઓફિસ ખોલી અમેરિકા જવાના વિઝા મેળવવાના બહાને 48થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી હતી. સંચાલક વિવેક અને તેની પત્ની નાવિકા પટેલ જૂન-2024માં દુબઇ ભાગી ગયાની માહિતી પોલીસે રિમાન્ડના પ્રથમ દિવસે આપી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં 18 અને 19 એમ બે દિવસીય યુનિવર્સિટી લાઈબ્રેરીમાં ઉપલબ્ધ એવા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ કાર્યને ઉપયોગી થાય તેવા દુર્લભ વધુ વંચાતા અને ખુબ મહત્વના 3500 પુસ્તકોનું પુસ્તક પ્રદર્શન યોજાયું છે. જેમાં બન્ને દિવસોમાં હજારોની સંખ્યામાં અધ્યાપ
યુપીના ખાનકાહ-એ- બરકાતિયા મરહેરા શરીફ તરફથી પ્રતિષ્ઠિત સન્માન નિશાન- એ-તાજ-ઉલ-ઉલા મા’થી હઝરત અલ્લામા ગુલામ મુસ્તફા કાદરી બરકાતી સાહેબ કિબલા નવસારીને તેમના શિક્ષણ ક્ષેત્રે કરેલ કામગીરીને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. દારુલ ઉલૂમ અનવર-એ- રેઝા નવસારીના સ્થાપક સભ્ય અલ્લામા ગ
અમરેલીમાં શાકભાજીના ભાવ અત્યારે સાતમા આસમાને પહોંચી ગયા છે. ગુવાર અને રીંગણા તો રૂપિયા 100ને પાર કિલો વેચાઈ રહ્યા છે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. અમરેલીના શાકમાર્કેટમાં શાકભાજીની માર્કેટ ઊંચકાતા અહીં વધુ ભાવના કારણે માર્કેટમાં ખરીદી પ
બાબરામાં જીઆઈડીસી વિસ્તારમાંથી 8 માસ પૂર્વે ગોડાઉનમાંથી મળેલા સરકારી ચોખા, બાજરી અને આઈસીડીએસ યોજનાના પેકેટ મુદ્દે ગોડાઉન માલિક સહિત બે શખ્સો સામે મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.બાબરાના મામલતદાર એ.વી.મકવાણાએ અહીંના ધૂળિયા પ્લોટમાં રહેતા સિરાજ સતારભાઈ સૈયદ અને ગોડા
બગસરા તાલુકામાં BLO દ્વારા એસઆઇઆરની કામગીરી કરવામાં આવી રહી છે. તેના ફોર્મ ઓનલાઈન કરવા માટે મુશ્કેલી થઈ રહી હોવાથી મામલતદાર કચેરી આ કામ કરવા ઓપરેટરની નિમણૂંક કરે તેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. બગસરા તાલુકામાં BLO દ્વારા એસઆઇઆરની કામ
સાવરકુંડલાના આંબરડીની પરણિતાને મુંબઈમાં સાસરીયાએ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. ઉપરાંત કરીયાવર બાબતે પણ મેણાટોણા માર્યા હતા. ઘરેથી કાઢી મુક્યા બાદ દિકરીની સગાઈ સમયે પણ મહિલાને ન બોલાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. સાવરકુંડલાના આંબરડીમાં રહેતા મિનાબેન પ્રકાશ સોલંકી
અમરેલીમાં ગજેરા કેમ્પસ વિદ્યાસભાના ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા કરાટે ચેમ્પિયનશિપમાં 4 સુવર્ણ, 5 રજત અને 10 કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા હતા. 12 અને 13 નવેમ્બરના રોજ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ કરાટે ચમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં જ
સાવરકુંડલાના કલાકાર હર્ષવર્ધન રાઠોડને કુંડાળુ ગુજરાતની અનટોલ્ડ સ્ટોરીમાં અભિનય કરવાની તક મળતાં સાવરકુંડલાના શહેરીજનોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી. હર્ષવર્ધન સાવરકુંડલાના પ્રથમ યુવાન છે, જેને આટલા મોટા પડદાં પર કામ કરવાની તક મળી હતી. કુંડાળુ ઉત્તર ગુજરા
જામનગર તાલુકાના ચેલા ગામની સીમ વિસ્તારમાં વાડીમાં પાક રક્ષણ માટે ગેરકાયદે મુકવામાં આવતા વીજ શોકમાં 10 જેટલી ગાયોના મૃત્યુ નિપજતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ખેડુતો પોતાના પાક રક્ષણ માટે વાડીના શેઢા પર વીજ શોક મુકવામાં આવતો હોય છે, જેના કારણે અવાર-નવાર પશુ
સુપ્રસિધ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર ખાતે દરરોજ દેશ વિદેશમાંથી હજારો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શનાર્થે આવે છે ત્યારે નાગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા કથિત ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા અંગે મળેલી ફરીયાદો અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા મંદિરના ટ્રસ્ટીઓને નોટીસ ફટકારતા ખળ
જામનગર શહેરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મદદથી શહેરમાં બેફામ ગતિએ વાહનો ચલાવીને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકનાર સામે ટ્રાફીક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એક બાઈક બેફામ ગતિએ બાઈક ચલાવતા શખસને સીસીટીવી ફુટેજના આધારે શોધી કાઢી તેની સામે ગુનો નોંધ્યો છે. શહેરના લાલવાડી આવાસમ
ખંભાળિયામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે પેટ્રોલિ઼ગ દરમિયાન ધરમપુરમાં પ્રેસિડન્ટ સ્કુલમાં એક અંગ્રેજી ભાષામાં વાત કરતો શખસ લાંબા સમયથી રહે છે જેની ગતિવિધ શંકાસ્પદ હોવાની પણ બાતમી મળી હતી.જેના આધારે પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાથી પીઆઇ કે.કે. ગોહિલના નેતૃત્વમાં પીએ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ જર્જરિત બ્રિજનું કામ તાત્કાલિક ચાલુ કરાવવા બાબતે આજે વિપક્ષોએ કાર્યકરોને સાથે રાખીને ઉગ્ર રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ પહોંચી ગઈ હતી. જેમાં પોલીસે કોર્પોરેટરો સહિત 3ની અટકાયત કરી છે. શહેરના કાલાવડ નાકા બહારનો જર્જરિત પુલ કેટલાક સમયથી
જામનગર શહેરના અંબર ચોકડી પાસે મોબાઈલની દુકાનમાં જ કામ કરતા એક કારીગરે રૂ.9 લાખ ઉપરાંતની કિંમતના 15 મોબાઈલ ફોનની ચોરી કરતા પોલીસે તેની ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. શહેરના ટાઉન હોલની સામે શ્રીધન પેલેસમાં રહેતા રાજેશભાઈ ખોડુભાઈ ગોહીલ (ઉ.વ.55) નામના વેપારી
કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં ચાલતા દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબીએ દરોડો પાડીને 300 લીટર દેશી દારૂ અને આથો 2000 મળીને કુલ રૂ.2.65 લાખના મુદામાલ સાથે એક શખસને ઝડપી લીધો છે. રાજસ્થળી ગામની સીમમાં આરોપીની વાડીની પાછળ આવેલ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની એલસીબીને બા
જામનગર જિલ્લાનો અગત્યનો ગણાતો ઝાંખરથી વાડીનાર સુધીનો 10.7 કિલોમીટર લાંબો માર્ગ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહ્યો છે. આ માર્ગનું 10 મીટર પહોળાઈ સાથે રિસર્ફેસિંગ, સીસી રોડ બનાવવાની તેમજ રસ્તા પરના જૂના અને જર્જરિત બ્રિજને તોડીને તેના સ્થાને નવા, મજબૂત બ્રિજ બનાવવાની કામગ
જૂનાગઢ સહિત રાજ્યભરમાં મતદાર જાગૃતિ અને ભાગીદારી વધારવાના હેતુસર ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઇઆર) હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરી સાથે જૂનાગઢ જિલ્લામાં 1338 કર્મચારીઓ બીએલઓમાં જોડાયેલા છે. આ કર્મચારીઓમાં બહેનોનો પણ સમાવે
શહેરના મધુરમ ગેટથી ઝાંઝરડા તરફ જતા માર્ગ પર ઘણા સમયથી એક સ્ટ્રીટલાઇટનો પોલ જર્જરીત હાલતમાં હતો. આ પોલ નીચેથી તૂટી જતા વળી ગયો હતો અને ગમે ત્યારે પડે તેવી સ્થિતીમાં હતો. આ રોડ પરથી રોજના મોટી સંખ્યામાં વાહનોની અવર- જવર રહે છે જેથી આ પોલ પડતા આક્સ્મિક બનાવ બને તેવી ભિતી પણ સેવા
માવઠાની વિદાય બાદ તાપમાન થોડું ઊંચું જોવા મળ્યું હતું જોકે છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થઈ છે હજુ 12 દિવસ નોર્મલ ઠંડી જોવા મળશે બાદમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેમ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગઈ તારીખ 10 નવેમ્બરથી ઠંડી
માંગરોળમાં છેલ્લા 11 દિવસથી હોટલમાં રોકાઈને હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મદ્રેસા બનાવવા માટે ફાળો ઉઘરાવનારા બે કાશ્મીરી ભાઈઓની પોલીસે અટકાયત કર્યા બાદ અનેક શંકાસ્પદ મુદ્દાઓ ઉભા થયા હતા. આ બંને ભાઈઓએ પોતે 11 દિવસથી માંગરોળમાં હોવાનું પોલીસને કહ્યું હતું. મોટાભાઈએ કા
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 જયશ્રી સિનેમાથી સેજના ઓટા સુધીમાં ભૂગર્ભ ગટરના કામોના કારણે નવા બનાવેલા રસ્તાઓ પણ તોડી નાખવામાં આવતા સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ છે. હાલમાં વિસ્તારના તમામ મુખ્ય અને આંતરિક રોડ-રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે. ખાસ કરીને, મંગનાથ વિસ્ત
જોષીપુરા વિસ્તારના સુભાષનગર મેઇન રોડ પર છેલ્લા 15 દિવસથી પાણીનો વ્યય થઇ રહ્યો છે. આ બાબતે મનપામાં અનેકવાર રજૂઆત કરવા છતા પરિણામ મળ્યુ નથી. એટલુ જ નહીં 5થી વધારે વખત મનપાના લોકો ચેકીંગ કરી ગયા અને કહ્યુ કે, રોડ તોડવો પડે તેના માટે મંજુરી લેવી પડે. પરંતુ હજુ કોઇ કામ થયુ નથી જેથી સ્
પરિણીતા આપઘાત કેસમાં રિમાન્ડ પુરા થતા પોલીસ કર્મી પતિને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. બીજી તરફ એસપીએ તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. માળિયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામના વતની અને મેંદરડા પોલીસ ક્વાર્ટસમાં રહેતા કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરની તેના પત્ની ભાવિશાબ
સોરઠ પંથકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે જો કે પાક તૈયાર થતો હતો એ સમયે જ તીવ્રતા વાળું માવઠું થતા આ પાકને વ્યાપક નુકસાન થતું હોય મગફળી, સોયાબીન રિજેક્ટ થઈ રહ્યું છે અને ઊનાની વાત કરીએ તો 17 નવેમ્બર સુધીમાં 45016 બોરીની ખરીદી કરાઈછે. જેમાં અત્યાર સુધીમાં 50 ખેડૂતો
માવઠાની વિદાય બાદ તાપમાન થોડું ઊંચું જોવા મળ્યું હતું જોકે છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થઈ છે હજુ 12 દિવસ નોર્મલ ઠંડી જોવા મળશે બાદમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેમ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગઈ તારીખ 10 નવેમ્બરથી ઠંડી
મોરબીની અણીયારી ચોકડી પાસે મંગળવારે સાંજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો અને અહીંથી પસાર થતા એક ટ્રેલરમાંથી કોઇ કારણોસર કન્ટેઇનર છૂટું પડી ગયું હતું, એટલું જ નહી, ધડાકાભેર જમીનદોસ્ત બની થતાં અવાજ આવ્યો હતો આ સ્થિતિ લાંબો સમય રહી હતી અને સ્થાનિક પોલીસને આ ટ્રાફિક ક્લિઅર કર
મોરબીમાં બે દિવસ પહેલા પાટીદાર યુવા સેવા સંઘનાં નેજા હેઠળ આ સંઘના કાર્યકરો અને સમાજના યુવાનોનું સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં સંઘના સ્થાપક મનોજ અઘારાએ વ્યાજખોરોનો વધતો ત્રાસ અને સમાજના યુવાનોને ખોટી રીતે દબાવવા મુદે આકરા પ્રહાર કરી સમાજના લોકોને લડી લેવા હાકલ કરી હતી અ
દરેક માનવિય સંબંધોમાં માતૃત્વ સર્વોપરી છે. માતાની તુલનાએ કદી કોઈ જ ન આવી શકે. કેમકે ઈશ્વર સમાન માતા નવ માસ ગર્ભને જીરવવાની અને સંતાનોને જન્મ આપવાની વેદના હસતા મુખે સહન કરવાની સાથે સંતાનોના સુખ માટે પોતાની જાતને ઘસી નાખે છે. આવી બેજોડ અને વત્સલ્યમૂર્તિ માં નો કાળજાના કટકા સમ
ઊના પંથકમા છેલ્લા ઘણા દિવસોથી બુટલેગર ના લેટરો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને જેમાં સતાધારી પક્ષ અને પોલીસના નામજોગ વિગતો જાહેર કરવામાં આવી રહી છે. બીજી તરફ વિપક્ષ પણ આ બુટલેગર ના વિડીઓ અને લેટર ને રાજકિય રીતે જબરદસ્ત મુદ્દો બનાવી જિલ્લા એસપી અને ગૃહ વિભાગ ના ઉચ્ચ અધિકારી
સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા દ્વારા જિલ્લા પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં વેરાવળ તેમજ આસપાસના વિસ્તારોમાં કેન્દ્રસાસીત પ્રદેશ દીવથી પણ સસ્તા અને વધારે બેફામ પણે વિદેશી બ્રાન્ડનો દારૂ બુટલેગરો દ્વારા પોલીસની રહેમરાહે મીઠી નજરે વેચાઇ રહ્યો છે તથા જાહ
પોલીસની ઓળખ આપી વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં 6 દિવસ અગાઉ ભરૂચથી કપડાંનો વેપારી મહિલા મિત્રને લઈ અત્રે આવ્યો હતો. તે વેપારી અને મહિલાનું અપહરણ કરી ખંડણી વસૂલી હોવાનો બનાવ બન્યો હતો. જેમાં નકલી એસ.ઓ.જી બન
રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સબસિડાઇઝ અનાજ અને વિવિધ જણસીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને કોમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિ સાથે જોડાયા બાદ અનેક ટેકનિકલ અને માનવસર્જિત ખામીઓને કારણે દુકાનદારો તથા રાશનકાર્ડ ધારકો રોજબર
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન એપ્રિલથી ઓક્ટોબર 2025 સુધી માલવહનમાં કુલ 29.18 મિલિયન ટન માલ લોડ કરીને ગયા વર્ષની તુલનામાં 5.92% ગ્રોથ નોંધાવી છે. સાથે જ આ દરમિયાન 3865 કરોડથી વધુની આવક મેળવી છે, જે ગયા વર્ષ કરતા 2.63% વધારે છે. મંડળનો મોટો ફાળો ગાંધીધામ વિસ્તાર તરફથ
મુંબઈ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સોલાર એનર્જી સેક્ટર સાથે સંકળાયેલી એક અગ્રણી કંપની પર કરવામાં આવેલા દરોડાનો રેલો દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યો છે. મુંબઈની ટીમે વારી ગ્રુપના કર્તાહર્તાઓનાં મુંબઈ, વાપી અને ચીખલી ખાતે આવેલી ઓફિસો અને નિવાસ્થાનો પર સઘન તપાસ
સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પહેલા પુત્ર પર અને ત્યાર બાદ પિતા પર કિશોરે હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂ
ગાંધીનગરના સંધેજા વિસ્તારમાં રહેતા અને પ્રોપર્ટી લે-વેચનો ધંધો કરતા બ્રોકરે કેનેડાના ઈમિગ્રેશન લોયર હોવાનો દાવો કરનાર સરગાસણના ઠગ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ વેપારીના જીજાજીને યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને કુલ 15 લાખ રૂપિયા પડ
કેસની વિગતો મુજબ, સુરેશ ડાભી ઉર્ફે ગુડિયોએ માનસિક અક્ષમતા ધરાવતી 21 વર્ષીય યુવતી સાથે ચાર વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ડિસેમ્બર, 2023માં પીડિતાના પરિવારને તેની ગર્ભાવસ્થા વિશે જાણ થઈ હતી. તબીબી તપાસ દરમિયાન, ડૉક્ટરોએ મેડિકલ હિસ્ટ્રી લેતી વખતે ઘટનાની પૂછપરછ કરી. ત્યારે પીડિત
રાજ્ય સરકાર દ્વારા દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ નવેમ્બર મહિનામાં ગુરુવાર, 20 નવેમ્બર 2025એ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની વિવિધ રજૂઆતો અને ફરિયાદોનું ઓનલાઈન નિવારણ
શહેરની સિવિલ હોસ્પિટલમાં માત્ર 9 કલાકમાં 2 અલગ અલગ પરિવારોએ પોતાના સ્વજનોના અંગદાનનો નિર્ણય લીધો જેનાથી કુલ 6 અંગો મળ્યા અને આ 6 અંગોથી 6 લોકોને નવું જીવનદાન મળ્યું. પહેલા કિસ્સામાં વિરમગામના ખેંગારીયા ગામના 35 વર્ષીય સંજયભાઈને 14 નવેમ્બરે મગજમાં હેમરેજ થતાં શહેરની સિવિલ હોસ્
મૂળ જામનગરનો વતની અને હાલ રાજકોટના રેલનગરમાં ફાયરબ્રીગેડ પાસે રહેતો મનીષ મોહનભાઇ ડાભી ગત તા.16 નવેમ્બરના રોજ ઘર નજીક ભુર્ગભ ગટરનું કામ ચાલતું હોય ત્યારે સેન્ટ્રીંગ કામ કરતો હતો દરમિયાન ગટરના દસેક ફુટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવ
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ શહેરની પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા વાહનોનું ચોક્કસ યાદીનું રજિસ્ટર મેન્ટેન કરવા માટે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. ગેરેજમાં મોડીફિકેશન માટે આવતી ગાડીઓની યાદી મેન્ટેન કરવા માટે સૂચના આપવામાં આ
ભાવનગર શહેરમાં કલીન ફૂડ હબ / ફૂડ સ્ટ્રીટ બનાવવાના કોન્સેપ્ટને ધ્યાને લઇ શહેરમાં સ્વચ્છતામાં વધારો થાય, શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને લોકોને હેલ્થી ફૂડ મળી રહે, ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય વગેરે વિવિધ હેતુઓ માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં
ભાવનગરના દેવળીયા ગામ ખાતે પાટીદાર ખેડૂત વૃદ્ધ દંપતી પર અસામાજિક તત્વોએ પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કર્યો હતો. સંતાનો સુરતમાં રહે છે અને ગામડે રહેતા વૃદ્ધ દંપતી પર હુમલો થતાં સંતાનોમાં પણ ડરનો માહોલ છે. દંપતી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે પાટીદાર સમાજ આ
જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂ જુગાર ની બધી ને નેસ્તો નાબૂદ કરવા અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ વધુ સક્રિય બની છે ત્યારે જૂનાગઢ રેન્જના આઇજી નીલેશ જાજડિયાની સૂચના અને જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આર
જળ સંકટ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સુરત જિલ્લા અને સુરત મહાનગરપાલિકાને આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા જળ સંચય જન ભાગીદારી 1.0 એવોર્ડ વિતરણ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જે સુ
સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપીની અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇસનપુર વિસ્તારમાં રહેતો આરોપી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયેલા
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને રાષ્ટ્રના એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં કાલે તા. 19 અને 20 નવેમ્બરના રોજ પાંચ વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ
રાણાવવ પોલીસે ગેરકાયદેસર દારૂના ધંધાને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ અંતર્ગત, પોલીસે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, ત્રણેય સ્થળોએથી આરોપીઓ દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા. પોલીસે આ મ

22 C