નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધપાત્ર સફળતા મેળવી છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપના કુલ 58 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમાં જિલ્લા પંચાયતની 8 અને જલાલપોર તાલુકા પંચાયતની 10 બેઠકોનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વ્યૂહ રચના અપનાવીને વિરોધ પક્ષો અને અપક્ષ ઉમેદવારોના સમર્થન મેળવવામાં મોટી સફળતા મેળવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 13 અને 15માં ભાજપે જે રીતે ઉમે
વડોદરા શહેરના દરજીપુરામાં APMC માર્કેટની દીવાલ પાસે ઝાડ સાથે અડધી રાત્રે ગળેફાંસો ખાઈને 22 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લટકતી લાશ જોઈને પોલીસને જાણ કરીગત મોડી રાત્રે ઝાડ પર લટકતી યુવકની લાશ જોઈને એક રાહદારીએ તરત જ
પાટણ શહેરના કોર્ટ કમ્પાઉન્ડમાંથી 17 વર્ષીય સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ છે. આ મામલે સગીરાની માતાએ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે, જેમાં બે મહિલાઓ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. ફરિયાદી ઉમાબેને પોલીસને જણાવ્યું કે, 10 એપ્રિલ, 2026 ના રોજ સવારે 11:30 વાગ્યે
જામનગર મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીએ શહેરના આગામી વિકાસનો રોડમેપ રજૂ કરતું 'સંકલ્પ પત્ર' વિધિવત રીતે જાહેર કર્યું છે. આ સંકલ્પ પત્રમાં જામનગરને વધુ આધુનિક, સુવિધાજનક અને હરિયાળું બનાવવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મં
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને ફોર્મ પરત ખેંચવા સુધીની પ્રક્રિયામાં જે રીતે રાજકીય દાવપેચ ખેલાઈ રહ્યા છે. તેણે મતદારો અને રાજકીય વિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું છે. ત્યારે જુનાગઢના કેશોદ અને માળિયા હાટીના પંથકમા
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે ત્યારે જ દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો પણ મેદાને ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે જો કે પોલીસ પણ સતર્ક બની બુટલેગરો પર ચાંપતી નજર રાખી રહી છે. આ વખતે રાજકોટ શહેર પીસીબી ટિમ દ્વારા ઘંટેશ્વર
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરના રાજકીય તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉધના વિસ્તારમાં કાશીનગર મેન રોડ પર આજે મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહીએ વિવાદ છેડ્યો છે. આચાર સંહિતાના અમલીકરણ વચ
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોધરાના એક પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન હિસાબી ગેરરીતિઓ સામે આવતા પેટ્રોલ અને ડીઝલનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમે દાહોદ-ગ
જૂનાગઢમાં સરકારી તંત્ર અને જનતા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના વીડિયો ઉતારનાર અરજદાર કરસન સોલંકીને ન્યાય મેળવવા માટે મૃત્યુના ઉંબરે પહોંચવું પડ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસના ધક્કા ખાવા છતાં ફરિયાદ ન નોં
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 16 એપ્રિલ, 2026 ગુરુવારે સવારે 8:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. 11 કેવી ઓલ્ડ પાવર હાઉસ ફીડરના પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીના કારણે આ નિર્ણય લેવાયો છે. આ વીજ કાપ 80 ફૂટ રોડ, દોલત પ્રેસ, તાજ સોસાયટી, શિવજી નગર, રેલવે સ્ટેશ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે અંતિમ દિવસે ચૂંટણી લડ્યા વગર જ જીત સુનિશ્ચિત કરવા માટે રાજકીય પક્ષો દ્વારા જોરદાર કાવા-દાવા અને ગોઠવણો ચાલી રહી હતી. આ દરમિયાન વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની લીંગસ્થળી બેઠક પર કોંગ્રેસન
પંચમહાલ SOGએ ગોધરામાં ચોરીની ઇકો ગાડીઓ પર સ્ક્રેપ કરેલા વાહનોના ચેસીસ નંબર અને નંબર પ્લેટ લગાડી તેને વેચવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે મુખ્ય આરોપી વસીમ સિદ્દીક સમોલની ધરપકડ કરી પોલીસે કુલ 10 લાખ રૂપિયાથી વધુની મિલકત જપ્ત કરી છે. પોલીસ કાર્યવાહી અને દરોડાપંચમ
વેરાવળ શહેરમાં પ્રિ-મોન્સૂન સમારકામના કારણે વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL વેરાવળ પેટા વિભાગીય કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 16 એપ્રિલ, 2026 (ગુરુવાર) ના રોજ સવારે 8:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી 11 KV ઓલ્ડ પાવર હાઉસ ફીડરનું સમારકામ હાથ ધરવામાં આવશે. આ સમારકામના કારણે 80 ફૂટ રોડ, દોલત પ્
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાનારી ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. આજે વાપીના વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્ત
ગુજરાતભરમાં મનરેગા યોજના હેઠળ કામ કરતા મજૂરો અને કર્મચારીઓ છેલ્લા 5-6 મહિનાથી વેતનથી વંચિત હોવાના મુદ્દે હવે સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઉના અને ગીરગઢડા સહિતના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે, જ્યાં મજૂરો અને કર્મચારીઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્ય
મહેસાણા શહેરના તળેટી રોડ પર રહેતા એક 75 વર્ષીય વૃદ્ધાને પૂરઝડપે આવતા એક્ટિવા ચાલકે ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં વૃદ્ધાના હાથમાં ફ્રેક્ચર થતા તેમને સર્જરી કરાવવી પડી. પોલીસે ફરાર એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક્
બોટાદ સંપ્રદાયના મધુરવક્તા ગુણવંતીબાઈ મહાસતીજીનું અમદાવાદમાં કાળધર્મ થયું છે. તેઓ 84 વર્ષના હતા અને 59 વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા હતા. તેમના કાળધર્મ બાદ આજે અમદાવાદમાં તેમની પાલખીયાત્રા નીકળી હતી. આ પાલખીયાત્રા 15 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે શરૂ થઈ હતી. જેમાં જૈન સમાજના ટ્રસ
ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના અંતિમ દિવસે એક મહત્ત્વપૂર્ણ ઘટના બની છે. નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સુરેશ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે. રાજવીર વસાવાના આ નિર્ણયને કારણે ભારતીય જનતા પાર્ટીના
ગુજરાતમાં માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. દિલ્હી–વડોદરા એક્સપ્રેસવેનો ગોધરા–વડોદરા સ્ટ્રેચ પૂર્ણ થતાં 13 એપ્રિલથી ટ્રાયલ આધાર પર વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. ટ્રાયલ સફળ થયા બાદ આ સ્ટ્રેચનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવશે. ગોધરા, ક
બોટાદ શહેરમાં પ્રેમ લગ્નના અઢી મહિના બાદ સાસરી પક્ષ દ્વારા યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે યુવતીના પતિએ તેના સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. અઢી મહિના પહેલા પ્રેમલગ્નબોટાદના તુરખા રો
ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જંગમાં મતદાન પહેલા જ રાજકીય ગરમાવો જોવો મળી રહ્યો છે, શહેરના વોર્ડ નંબર 6 પીરછલ્લા માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, આ વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઇન્દુબેન જયમલસિંહ પરમારે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રે
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભારે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. ભાજપની તોડજોડની નીતિથી બચવા માટે આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાનો 'પ્લાન-બી' અમલમાં મૂક્યો છે. 'આપ'ના તમામ 111 ઉમેદવારોને સુરતના છેવાડે આવેલા એક ગુપ્ત ફાર્મ હાઉસમાં ખસેડી દ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીની પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. આ જીત જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, જગુભાઈ રાઈચુરા અને વિનુભાઈ સોમૈયાના સંયુક્ત પ્રયાસોને કારણે શક્ય બની હોવાનું મનાય છે. આ પરિણામને પગલે ભાજપના કાર્યકરોમ
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) કિસાન મોરચા દ્વારા જિલ્લામાં પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કિસાન મોરચા દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતો સાથે 'ખાટલા બેઠકો' યોજવામાં આવી રહી
કડી તાલુકાના કૈયલ ગામમાં 73 વર્ષીય વૃદ્ધ ખેડૂત પર જૂની શેઢાવી ગામની સીમમાં છ શખસે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જમીન ખેડવાની અદાવતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જમીન મુદ્દે બોલ
બોટાદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુવા ભાજપ મોરચા દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે એક પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી દેવાંગીબેન મૈયડ, જિલ
બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 9માં રસપ્રદ મુકાબલો સર્જાયો છે. આમ આદમી પાર્ટી (AAP) એ આ વોર્ડમાં અપક્ષ ઉમેદવાર છત્રજીતભાઈ ધાધલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. AAP એ છત્રજીતભાઈ ધાધલની જીત સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ જવાબદારી સ્
વઢવાણ પ્રાથમિક શાળા નંબર 14ના આચાર્ય પ્રેમીલાબેન હરિભાઈ પરમાર 31 માર્ચ, 2026ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. તેમના સન્માનમાં 11 એપ્રિલ, 2026ના રોજ એક નિવૃત્તિ શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્
ઉમરગામના મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ દલપતભાઈના અકાળ અવસાનથી આદિવાસી સમાજ અને વહીવટી વર્તુળોમાં ભારે શોક સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ઘટનાને આત્મહત્યા ગણાવતા આદિવાસી સમાજના અગ્રણીઓએ સત્તાધારી પક્ષના સ્થાનિક નેતાઓ પર ગંભીર આક્ષેપોની તોપ ફોડી છે. સમાજના યુવા નેતૃત
શહેરના નરોડામાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ફોરેક્સ ટ્રેડિંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા જતા 8.30 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ગઠિયાઓએ યુવકને વિશ્વાસમાં લઈને વધુ નફો આપવાની લાલચ આપીને 8.30 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું, જેની સામે મૂડી કે નફાની રકમ પરત આપી નહોતી. જેથી યુવકે સાયબર ક્ર
આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. જો કે આ પહેલાં ઉમેદવારોને નજરકેદ, અપહરણ, ધાક-ધમકીનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે. આપ અને કોંગ્રેસ ભાજપ પર ધમકી, અપહરણના આક્ષેપો કરી રહી છે. વાઇરલ ઓડિયોમાં જયરાજસિંહ અને ગણેશ ગોંડલ પર
રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ ચૂંટણીના માહોલમાં મતદારોને રિઝવવા માટે દારૂની રેલમછેલ કરવાની ફિરાકમાં બેઠેલા તત્વો પર પોલીસે ધોંસ બોલાવવાનું શરૂ કર્યું છે. જૂનાગઢ ક્રાઈમ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વરાછા વિસ્તારમાં આયોજિત એક જનસભાને સંબોધતા ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર કાનાણી) એ પોતાના આગવા અંદાજમાં મતદારોને કહ્યું કે, તમારો બધાનો ગજબનો પ્રેમ છે હો ભાઈ! ગજબનો... પણ આ પ્રેમ મને નો ગમ્યો. કોર્પોરેશન આવે તો બ
સરદાર પટેલ યુનિવર્સિટીના MCA વિભાગ ખાતે ‘વિકસિત ભારત 2047’ના વિઝન અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ‘નારી વંદન પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટી ગીત અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી થયો હતો. આ પ્રસંગે કુલપતિ પ્રો. નિરંજન પટેલે પ્
ચાંદખેડામાં 4 એપ્રિલ, 2026ના રોજ મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જો કે રહસ્યમય બનેલો કેસ હાલ ટોક ઓફ ધ ટ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામમાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સિંહ અને સિંહણ નાળિયેરીના બગીચામાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. વન્યજીવોના રહેણાંક અને વાડી વિસ્તારમાં પ્રવેશવાના કિસ્સાઓમાં વધારો થયો છે, ત્યારે આ ઘટના સામે આવી છે. પ્રાપ્ત
બોટાદ જિલ્લામાં ઘરેલું વિવાદનો એક કિસ્સો સામે આવ્યો છે. ઢાંકણિયા રોડ વિસ્તારમાં રહેતી કિંજલબેન ગાબુએ પોતાના સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કિંજલબેનના લગ્ન આશરે એક વર્ષ પહેલા અક્ષયભાઈ સાથે થયા હતા. તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમ
હિંમતનગરના હાથમતી વિયર પર બની રહેલા ઓવરબ્રિજનું કલર કામ શરૂ થઈ ગયું છે. આશરે ૨૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ લોકાર્પણ થવાની શક્યતા છે. આ ઓવરબ્રિજ હિંમતનગર, ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઈવેને જોડે છે. 210 મીટર લાંબા અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળા
વાંકાનેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પર ટોલ ટેક્સ ભર્યા વિના વાહન પસાર કરવા અને સ્ટાફ સાથે મારામારી કરવા બદલ એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં આરોપીએ ટોલ બૂથના કર્મચારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગત 8 એપ્રિલના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસ
સુરેન્દ્રનગર-વઢવાણના આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી સતીષ ગમારાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી હતી અને ભાજપમાં જોડાવાની ઘોષણા કરી હતી. ગમારાએ ગુજરાત પ્રદેશ AAP પ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને પોતાનું રાજીનામું જા
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીને 19 વર્ષીય યુવક સાથે પ્રેમ સંબંધ હતા અને કિશોરીએ યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. જેને પગલે કિશોરીના પિતાએ 181 અભયમ ટીમની મદદ લીધી હતી અને કિશોરીનું કાઉન્સેલિંગ કર્યું હતું. 181 અભયમ ટીમ બાપોદ વિસ્તારમાં રહેતી કિશોરીના ઘરે પહો
બાબાસાહેબ આંબેડકરની જયંતિ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ધામધૂમથી ઉજવવામાં આવી. શહેરીજનોએ વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો. આ ઉજવણી સુરેન્દ્રનગરના બાબાસાહેબ આંબેડકર ચોક (રાજ હોટેલ પાસે) અને વઢવાણના ગેબાનશા સર્કલ ખાતે કરવામાં આવી હતી. દિવસભર વિવિધ કાર્યક્
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત, બહુમાળી ભવન ખાતેના EVM સ્ટ્રોંગ રૂમથી સંબંધિત ચૂંટણી અધિકારીઓને મતદાન મથક મુજબ EVM (BU અને CU)ની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણ સુરક્ષા સાથે હાથ
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જગદગુરુ મહાપ્રભુજી શ્રીમદ્ વલ્લભાચાર્યનો 559મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શહેરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. ગોકુલનાથજી મંદિર, મોડાસા દ્વારા બુટાલવાડા ચોક ખાતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામ
એપ્રિલ મહિનાના મધ્યમાં જ સુરત શહેર જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરતનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા શહેરીજનો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને સવારના સમયે પણ ગરમ પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવા
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે 'જય ભીમ'ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તાથી લિયો પો
ઘરકામના મુદ્દે માતા-પિતા સાથેના ઝઘડા બાદ એક 15 વર્ષીય કિશોરી બિહારથી ભરૂચ આવી પહોંચી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પરથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેને સુરક્ષિત રીતે આશ્રય અને સહાય પૂરી પાડવામાં આવી હતી. સેન્ટર ખાતે કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે ઘરકામને લઈને માતા-પિ
આંબેડકર જયંતિ નિમિત્તે દ્વારકાથી મીઠાપુર સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બાબાસાહેબના ધજા, પતાકા અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં સુરેશભાઈ, મોહનભાઈ, જગદીશભાઈ સોલંકી, રાજમલભાઈ ચાનપા અને સોમભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ગીર સોમનાથના વેરાવળ ખાતે ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સમાજના સંગઠનો અને અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા, પુષ્પાંજલિ અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ભાલપરા, ભાલકા અને વેરાવળ સહિતના વિસ્તારોમાંથ
શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે 15 એપ્રિલે સ્લેબ ધરાશાઈ થવાની ઘટના બની છે. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સોલા હોસ્પિટલ ખા
વેરાવળ ગીર સોમનાથના બાદલપરા ગામે ૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધાનાબાપા પરિવાર દ્વારા ભૂમિદાન કરાયેલી જગ્યા પર સ્વખર્ચે આ ભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે ગામના આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત લોકો, યુવાનો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દારૂ સહિતની વસ્તુઓની હેરફેર થતી હોય છે ત્યારે પોલીસ કમિશનરની પીસીબીની ટીમે પૂર્વ વિસ્તારમાં નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. નિકોલ વિસ્તારમાં કઠવાડા નજીક આવેલા ટેબલી ગામમાં મકાનમાંથી 1231 વિદેશી દારૂની બ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો પોતાની જીત માટે ફોર્મ ભરીને જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે થઈને ભાજપના ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારોને લાલચ આપી રહ્યા હોવાના આક્ષેપ લાગ્યા છે. અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડના ભાજપ
પાટણ શહેરના એક બિલ્ડર પાસેથી ધંધા માટે લીધેલા 5 લાખ રૂપિયાની સામે વ્યાજ સહિત કુલ 17.38 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવા છતાં, વધુ 7 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા વ્યાજખોર દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ પાટણ સીટી બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણના મીરા દ
રાજકોટમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સગીર દીકરીની માતાના પ્રેમીએ જ સગીરા સાથે પાંચથી છ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરા તેની માતા અને તેનો પ્રેમી સાથે રહેતા હતા. રાત્રિ દરમિયાન સગીરાની માતા સુઈ ગયા બાદ સગીરાને અલગ રૂમમાં લઇ જઈ શખસ દુષ્
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કોઈ 'ખેલ' કે પક્ષાંતરનો ભોગ બનતા અટકાવવા માટે ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના અપનાવ
રાજ્યમાં નવી બનેલી 15 મહાનગરપાલિકાઓમાં અત્યારે સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલ મહિનાના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. ત્યારે દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. પ્ર
આગામી 26 એપ્રિલનાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. જે અંતર્ગત દિવ્યભાસ્કર દ્વારા જુદા-જુદા વોર્ડમાં જઈને લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત દિવ્યભાસ્કરની ટીમ રાજકોટનાં પૂર્વ મેયરના વોર્ડ નંબર 4માં પહોંચી હતી. જેમાં સેટેલાઇટ ચોક, ઇન્દ્રપ્રસ્થ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માં રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. પશ્ચિમ વિસ્તારના આ પરંપરાગત ભાજપી ગઢમાં આ વખતે વિકાસના દાવાઓ સામે મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નોએ રાજકીય જંગને વધુ રોમાંચ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે લોલિયા ગામના પૂર્વ સરપંચ જઇ રહ્યાં હતા ત્યારે અચાનક 6 લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટના વિજયભાઇના બહેન પ્રવીણાબેન અને ભાણીયા બિપિન સોલંકીની આંખો સામે ઘટી હતી. હુમલા બાદ વિજયભાઇને તાત્કાલીક સારવાર માટે તો લઇ જવાયા
ભારે ગરમીમાં જ્યારે આપણે થોડીવાર પણ બહાર કામથી નીકળીએ તો જાણે ચામડી બળી જાય તેવું લાગે છે. અને ઘણીવાર હીટવેવના કારણે લૂ લાગવાની પણ ઘટના બનતી હોય છે. નોકરીએ જવાનું હોય તો બાઇક ચલાવતા હોય ત્યાં સુધી તડકો સહન કરવો પણ ભારે પડી જાય છે. ત્યારે વિચાર કરો કે શહેરના વ્યસ્ત જંકશનો પર ટ્
નવસારી શહેરના સિલોટવાડ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે છેલ્લા એક સપ્તાહથી ગટર લાઇન ઉભરાવાની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ
અસારવા સ્ટેશને સવારે આવતી જયપુર–અસારવા એક્સપ્રેસને પ્લેટફોર્મ નંબર 1 પર આખો દિવસ ઊભી રાખવાના કારણે અન્ય ટ્રેનોના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે 8:40 વાગે આવતી આ ટ્રેન સાંજે 7:55 વાગ્યા સુધી પ્લેટફોર્મ પર જ રહેતાસર્જાઈ રહી છે. જયપુર એક્સપ્રેસને કારણે ઈન
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શહેરમાં ગરમીનો પારો 40થી 41 ડિગ્રીની આસપાસ રહેતાં લોકો ઉનાળાની ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પરંતુ, મંગળવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી ઉંચકાતા શહેરમાં દિવસ દરમિયાન લોકોએ કાળઝાળ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાકમાં શહેરના વા
વલસાડ પાલિકાના મોટા બે શોપિંગ સેન્ટરનો વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યું છે. રોડને લાગૂ નિર્માણ પામેલા કરોડોની વેલ્યુએશન ધરાવતા શોપિંગ સેન્ટરોનું બાંધકામ જર્જરિત થતાં વિવાદ વકરી રહ્યો છે. આના કારણે 200થી વધુ વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વેપારી સંગઠનની એક બેઠક મંગળવારે મળી જ
વલસાડ તાલુકાના વાસણ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારની અપહરણની વાતો વચ્ચે નાટકિય ઢબે 24 કલાકમાં ઘરે હાજર થઇ જતાં આ કેસમાં રહસ્યમય વળાંક આવી ગયો હતો.ઉમેદવાર ભીખુભાઇ ખંડુભાઇ પટેલે ઘરે પહોંચીને વાત માડી કહ્યું કે,મને કોઇ ઉપાડી ગયું ન હતું,મારી રીતે હું સાળા સાથે તેના ઘરે ચાલી ગ
ઉમરગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સરીગામ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ભાજપે વાંધા અરજી રજૂ કરી હતી. આ ઉપરાંત ચૂંટણી અધિકારી અને મામલતદાર દલપતભાઇ બ્રાહમણકાચ્છ ઉપર રાજકીય પક્ષ દ્વારા સતત દબાણ કરાતા તેમણે આપઘાત કર્યો હોવાની ચર્ચા ચાલી છે. આ સં
ગાંધીનગર ગાંધીનગર સ્થિત પ્લાનિંગ એન્ડ ઇમ્પલીમેન્ટેશન યુનિટ (પીઆઇયુ) વિભાગ દ્વારા પીએચસી, સીએચસી અને સબ-સેન્ટરોના રિનોવેશન તેમજ નવા બિલ્ડિંગના કામો કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોનો ગંભીર આક્ષેપ છે કે વર્ક ઓર્ડર મેળવતા પહેલા વિભાગ દ્વારા એસબીઆઈ (SBI) જનરલ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અનેક ગામડાઓ હજી વિકાસથી વંચિત રહી ગયાં છે. નાની મોગરી, મોટી મોગરી અને ગુદવાણ ગામના રહેવાસીઓને પાયાની સુવિધાઓ ન મળતા ચૂંટણીનો બહિષ્કાર ચીમકી ઉચ્ચારી છે. સાગબારા તાલુકાના ત્રણ ગામોના આગેવાનો અને ગ્રામજનોએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો
માલપુર ચાર રસ્તા પાસે આવેલી ચાની દુકાન પર બે યુવાનોએ અચાનક યુવાન ઉપર હુમલો કરી કોઈક કારણોસર મારમાર્યાની ઘટનાથી ચકચાર મચી છે. ચૂંટણી પૂર્વે માલપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની લોકોની બૂમ ઉઠી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ છે. ઝઘડાની આ ઘટનામાં સૌ પ્રથમ ચાની દુકાન ઉપ
લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં આજે સવારે એક યુવાન ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે એક સિંહે પાછળથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. યુવાન પર સિંહના હુમલાની આ ઘટના સવારે આઠેક વાગ્યાના સુમારે લીલીયા તાલુકાના કૃષ્
ચાલુ ઉનાળામાં અમરેલી પંથકમાં વારંવાર માવઠા થયા હોય તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે રહેતો હતો અને ઉનાળાનો અસલી મીજાજ દેખાતો ન હતો. પરંતુ હવે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે અને 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આજે અમરેલી શહેરનું મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું હતું. બળ
માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ અરજદાર અતુલભાઈ જાની દ્વારા સાવરકુંડલા નગરપાલિકા પાસેથી જાહેર હિતમાં અત્યંત મહત્વપૂર્ણ માહિતી માંગવામાં આવી હતી. અરજીમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની સંપૂર્ણ વિગત, ગ્રાન્ટ સંબંધિત માહિતી, ટેન્ડર પ્રક્રિયા, નગરપાલિકાના ઠરાવો, જનરલ મિટ
અમરેલી લાઠી રોડ પર ઈશ્વરીયા ગામ પાસે બાઇક પર ભુરખિયા દર્શને જઈ રહેલા પરિવારને પૂરઝડપે આવતા એક ડમ્પરે અડફેટે લેતા પત્નીની નજર સામેજ પતિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અમરેલી હનુમાન પરામાં રહેતા મનોજભાઈ મોહનભાઈ દેસાઈ (ઉ.વ.34) તેમની પત્ની નિમિષાબેન અને પુત્ર દિકરા શિવાં
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં હાલ ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને ચકાસણીની કામગીરી પૂર્ણતાને આરે છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને તે પૂર્વે જ મોરબીમાં કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. મોરબીમાં મનપાની ચુંટણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની ભાગોળે દાત્રાણા ગામે મંગળવારે સાંજે જળઘાતની હ્દયદ્વાવક ઘટના સામે આવી છે.જેમાં તળાવ પાસે રમતા રમતા બે સગા ભાઇ-બહેન સહિત ત્રણ બાળકો પાણીમાં પડી જતા ડુબી જવાથી ચાર વર્ષીય ભાઇ અને સાત વર્ષીય બહેનના મોત નિપજયાનો બનાવ બહાર આવ્યો છે. ઉ
ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં નિશુલ્ક પ્રાથમિક શિક્ષણની તક આપતા કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત મોરબી જિલ્લામાં આ વર્ષે પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. મોરબી જિલ્લાની ૧૯૭ ખાનગી શાળાઓમાં કુલ ૧૬૯૨ સીટ માટે ૪ એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની ક
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીક સુદર્શન સેતુ પાસથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે પ્રતિબંધિત નશાકારક ટ્રામાડોલ હાઇડ્રોકલોરાઇડ ઘટક ધરાવતી 232 કેપ્સ્યુલ સાથે પાલિકાના રોજમદાર કર્મચારીને પકડી પાડયો હતો.પોલીસ પુછપરછમાં આ જથ્થો ખાવડીના પરપ્રાંતિય શખસે સપ્લાય કર્યાનુ ખુલત
પોરબંદર મનપાની ચૂંટણીમાં 13 વોર્ડમાં ભાજપે 52 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જે ઉમેદવારોની સંપતિ, અભ્યાસ અને ગુન્હાની વિગતોનું એનાલિસિસ કરતા 4 ઉમેદવાર કરોડપતિ છે ભાજપના વિક્રમ ઓડેદરા પાસે રૂ.19.94 કરોડની સંપતિ અને રાજેશ લોઢારી પાસે રૂ.10 હજાર રોકડા છે. જયારે કે, મનપાના ભાજપી ઉમેદવાર
પોરબંદર મહાનગર પાલિકામાં અત્યાર સુધીમાં 9 બેઠકો ભાજપના ખોળે બિનહરીફ જાહેર થઈ છે ત્યારે ફોર્મ પરત ખેંચાવની મુદત પૂરી ન થાય ત્યાં સુધી કોંગ્રેસે પોતાના 35 ઉમેદવારોને છુપાવી દીધા છે.કોંગ્રેસ પોરબંદર મનપામાં 1 વોર્ડમાં ઉમેદવારો ઉભા કરી શકી નહીં તો 2 ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ
ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામે વિધવા માતાના સહાયના પૈસા આપતી નથી. તેમ કહીને એક ભાઈએ જ પોતાના મોટા ભાઈની લાકડી વડે હત્યા કરી નાખ્યાની ફરીયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી. તાલુકા પોલીસ મથકના પીઆઇ અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં હત્યારા ભાઇને પકડીને કાર્યવાહી કરી હતી. ગોધ
ગોધરા નગર પાલિકાના 11 વોર્ડમાં ચુંટણીનો માહોલ હજુ છવાયો નથી. સોમવારે ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગોધરા નગર પાલિકાના 11 વોર્ડમાં 186 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.ચકાસણી કરવામાં આવતા રાજકીય પક્ષોના ડમી સહીત ભુલો ધરાવતા 42 ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર
હિંમતનગર જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ સંકુલનો હડીયોલ પંચાયતમાં લાંબા સમયથી બાકી રહેલ 4.37 કરોડના વેરાનો મામલો હવે ગરમાયો છે. સરકાર ખાલી હૈયાધારણાં આપી રહી હોવાથી સિવિલના વહીવટી વિભાગને તા.8-5-26ના રોજ સીલ મારવાની હડીયોલ પંચાયતે નોટિસ પણ તૈયાર કરી દીધી છે. હિંમતનગરના જીમર્સ મે
સાબરકાંઠા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ત્યારે બેઠકવાર મતોનું ગણિત અત્યંત રસપ્રદ બની રહ્યું છે. જિલ્લાની કુલ 34 બેઠકોમાં મતદારોના સંખ્યાબળની દ્રષ્ટિએ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. બડોલી બેઠક 34,737 મતદારો સાથે સમગ્ર જિલ્લામાં સૌથી મોટું કદ ધરાવ
હિંમતનગર શહેરનો વોર્ડ-3 મુસ્લિમ બહુલ વિસ્તાર છે અને આ વોર્ડમાંથી જ કોંગ્રેસને દર વખતે પ્રતિનિધિત્વ મળે છે. ભાજપને અહીં ઉમેદવાર મળતા નથી. આ વિસ્તારના મતદારો વિરોધ પક્ષને જ ચૂંટીને મોકલતા હોવા છતાં પાલિકા દ્વારા મળતી સુવિધાઓ અંગે રહીશો દ્વારા એકંદરે સંતોષ વ્યક્ત કરાઈ રહ્યો
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે. ગત ટર્મમાં નગરપાલિકા તરીકે લડેલા અને આ વખતે મહાનગરપાલિકાના જંગમાં ઉતરેલા ઉમેદવારોની આર્થિક સ્થિતિમાં છેલ્લા 5 વર્ષમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ, અનેક નેતાઓની સ્થા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડમાં ભાજપે 21 નવા અને 31 જુના જોગીને મેદાને ઉતર્યા છે. સામે કોંગ્રેસના 50 ઉમેદવારે ફોર્મ ભરતાં મનપામાં પોતાના વધુમાં વધુ ઉમેદવારો બીનહરીફ થાય અથવા કોંગ્રેસના ઉમેદવારો હટી જાય તે માટે ભાજપ અંદરખાને જોરદાર પ્રયાસ કરી રહયુ છે.અને આથી જ ભાજપના જ
ધ્રાંગધ્રા નજીક ફલકુ બ્રિજ પરથી કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલી આઇશર જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી હતી. માળીયા પુલથી 6 જીવદયાપ્રેમીએ બે કાર લઇને આઇસરનો 60 કિમી પીછો કર્યો હતો. અને છેક ધ્રાંગધ્રા પહોંચતા તેને ઝડપી પાડી હતી. પીછો કરી રહેલા જીવદયા પ્રેમીઓએ ધ્રાંગધ્રા વિસ્તારમાં રહે

31 C