ધંધુકા વિધાનસભા મતવિસ્તાર ક્રમાંક–59માં ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદી તથા એએસડી (ASD–Absent, Shifted, Dead) યાદીની પ્રસિદ્ધિ બાબતે મતદાર નોંધણી અધિકારીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોન
બોટાદની પાળીયાદ પોલીસે બાતમીના આધારે પાળીયાદ-રાણપુર હાઈવે પર સફળ ઓપરેશન પાર પાડીને કપાસ ભરેલા આઇસર ટ્રકમાંથી ગેરકાયદેસર બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹15,52,954નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અતિથિ હોટલ પાસે વોચ ગોઠવી ટ્રકને આંતર
20 ડિસેમ્બરના બોટાદ જિનિયસ સ્કૂલના 200 વિદ્યાર્થીઓ સહિત સ્કૂલ સ્ટાફ દ્વારા બોટાદ ફાયર સ્ટેશનની વિઝીટ કરી ફાયર સેફટી વિશે માહિતી મેળવી હતી આ કાર્યક્રમ દ્વારા બાળકોને કટોકટીની સ્થિતિમાં પોતાના જ્ઞાનથી મદદરૂપ થવાની ક્ષમતા અને ઇમર્જન્સીને અટકાવવાની શીખ અપાઈ હતી જેથી તેઓ સાર
ભાવનગર શહેરમાં લખુભા હોલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક્સેસ સ્કુટરના ચાલક રવિરાજભાઇ રાજેન્દ્રકુમાર પંડ્યા સાથે સામેથી આવતા યામાહા બાઇકના ચાલકે, પુરપાટ ઝડપે બાઇક ચલાવી રવિરાજભાઇ સાથે અક્સમાત કરતા રવિરાજભાઇને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જે બાદ તેમને સારવારમાં ખસેડાયા હતા જ્
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના સાંજણાસર ગામે કેટલાક શખ્સો વાડી વિસ્તારમાં જુગાર રમતા હોવાની પાલિતાણા રૂરલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે પોલીસે મોડી રાત્રે દરોડા પાડતા વાડી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દસ જેટલા જુગારીઓને પોલીસે કોર્ડન કરી, રંગેહાથ
સિહોરના સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી ટ્રસ્ટ દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને વિવિધ કાર્યો દ્વારા મદદ કરવામાં આવે છે.તાજેતરમાં આ ટ્રસ્ટ દ્વારા સિહોર શહેર અને તાલુકાની અલગ-અલગ 9 શાળાઓના 2396 બાળકોને સ્પોર્ટસ ટ્રેક, બૂટ-મોજા વિતરણ કરવામાં આવેલ. સ્વામી સ્વરૂપાનંદજી ટ્રસ્ટ દ
વલભીપુરમાં રેસ્ટ હાઉસ બંધ થયાને અંદાજે પાંચ વર્ષ થયા હશે અને નવુ રેસ્ટ હાઉસ બનાવવા માટેની પ્રાથમીક તમામ પ્રક્રિયાઓ પણ પુરી થઇ ગઇ છે. પરંતુ રેસ્ટ હાઉસ પંચાયત હેડે રેકર્ડ ઉપર ચાલતુ હોય અને જયાં સુધી પંચાયત દ્વારા સરકારી પ્રક્રિયા મુજબ પંચાયતના હેડેથી સ્ટેટના હેડ ફેરફાર કરવ
દરેકના ઘરમાં બાળકોને પૈસાની બચત કરવા માટે લોકો એક ગલ્લો રાખતા હોઈએ છીએ જેમાં બાળકોને છુટક પરચુરણ તથા કોઈ મહેમાન દ્દવારા આપવામાં આવેલ પૈસાને ગલ્લામાં નખાવતા હોઈએ છીએ આજકાલ બજારમાં અવનવા પ્રકારના પ્લાસ્ટિક, લાકડા તથા ધાતુ ના અલગ અલગ પ્રકાર ના ગલ્લાઓ આવતા હોય છે પણ એક સમય હત
ભાવનગર ભાવનગર મહાનગર પાલિકા દ્વારા જે તે સમયે શહેરમાં જેમાં શહેરના કાળિયાબીડ, વિક્ટોરિયા પાર્ક, જવેલ્સ સર્કલ સહિતના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ લાખો રૂપિયાના ખર્ચે સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યા હતા. ભાવનગરમાં સરકારી તંત્રવાહકોએ બહુ મોટા ઉપાડે શરૂ કરેલી સાઈકલ ટ્રેક યોજનાન
ભાવનગર : રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા પ્રતિ વર્ષ યોજાતી સાયકલોથોનની 18મી સીઝન સાયકલોથોન–2025 આ વર્ષે તા.21-12-2025 રવિવારે યોજાઈ હતી. રૂપાણી સર્કલ ખાતે સવારે 7 વાગ્યે કલેક્ટર બંસલ, રોટરીના પદાધિકારીઓના ફ્લેગ ઓફ દ્વારા સાયકલોથોનનું પ્રસ્થાન થયું હતું. નિર્ધારિત વિવિધ રૂટ પર ફરી આ સાયકલ
વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને વિચારપ્રેરક પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના પ્રતિષ્ઠિત પ્રશાસનિક અધિકારીઓ, શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો, આરોગ્ય નિષ્ણાતો તથા ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો દ્વારા વિકસિત ભારત 2047 માટેનો વ
એક પીડીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉપર ફોન કરેલ અને તેમની સાથે થયેલ બનાવવાની જાણ કરી હતી અને વ્યથા ભેર જણાવ્યું હતું કે તેમના પતિ જબરજસ્તી દબાણપૂર્વક મહુવા ખાતે છૂટાછેડા કરવા લઈ જાય છે. આથી પીડિતાના ભાઇને આની જાણ થતા તેમણે 181માં સમસ્યાના સમાધાન માટે મદદ માંગતા પીડિતાના પતિન
ભાવનગર પશ્ચિમ ગુજરાત વીજ કંપની શહેર વિભાગ બે દ્વારા ફરી એકવાર વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તારીખ 23 ડિસેમ્બરને મંગળવાર તથા તારીખ 24 ડિસેમ્બરને બુધવારે વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. તા.23 ડિસેમ્બરને મંગળવારે 11 કેવી ગુરુકુળ ફીડર હેઠળના ને
છેલ્લા છએક માસથી તસ્કરની ટોળકીઓ દ્વારા મંદિરો, મઢ તેમજ દેરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે અને જેમાંથી માતાજીના સોના ચાંદીના મુગટો, છત્તરો, રોકડ તેમજ દાનપેટી સહિતની તસ્કરી કરી પલાયન થઇ જાય છે. ત્યારે આ તસ્કર ટોળકીઓ દ્વારા ફરી મહુવાના ખારડીથી કુંભારીયા ગામની વચાળે આવેલ મહાક
જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના કોમર્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા યુવા માનસ પર સોશિયલ મીડિયાનો ભાવનાત્મક પ્રભાવ જેવા સાંપ્રત સમયમાં ખૂબ જરૂરી વિષય પર સામાજિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ આજના યુવાનોના માનસ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી સકારાત
આ વર્ષે હજી ડિસેમ્બરની તીવ્ર શીતલહેરનો અનુભવ થયો નથી. હવે આજથી વાદળો છવાયા છે અને 23 ડિસેમ્બરથી તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે ત્યારે આમ તો દર વર્ષે સામાન્ય રીતે ભાવનગર શહેરમાં કડકડતી ઠંડીની લહેર પ્રસરી વળી હોય છે પણ આ વર્ષે ભાવનગર શહેરમાં આ વર્ષે 21 ડિસેમ્બર આવી ગઇ છતાં કડ
શાંત ગણાતા ઓલપાડ ટાઉનમાં લવ જેહાદની વધુ એક ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પરા વિસ્તારમાં રહેતો એક મુસ્લિમ યુવક હિન્દુ સમાજની શિક્ષિત યુવતીને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરતા નગરમાં વાતાવરણ ગરમાયું હતું. પરિસ્થિતિ વણસે તે પૂર્વે જ પોલીસ કાફલો સતર્ક થઈ ગયો
ખટોદરા પોલીસે ઉધના મગદલ્લા પર આવેલા જોગર્સ પોર્ક પાસે વોચ ગોઠવીને રૂ.1 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે એકને પકડી પાડ્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ખટોદરા પોલીસની બાતમી મળી હતી કે, ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલા જોગર્સ પાર્ક પાસે એક શખ્સ એમડી ડ્રગ્સની ડિલિવરી આપ
રવિવારે રાજ્યભરમાં લેવાયેલી ટેટ-1 પરીક્ષામાં સુરતમાં 94 પરીક્ષા કેન્દ્રો પર 90.29% હાજરી સાથે 16,780 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે 1804 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ગણિતના પ્રશ્નોની ગૂંચવણ એવી હતી કે 30 મિનિટનો વધારાનો સમય પણ ઉમેદવારોને ટૂંકો પડ્યો હતો. બીજી તરફ મનોવિજ્ઞાન વિભાગે ઉ
સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ગ્રેજ્યુએટ યુવાનો માટે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ખુશખબર આપવામાં આવી છે. સંસ્થાએ વિવિધ નોન-એકેડમિક કેડર હેઠળ 173 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી પ્રક્રિયામાં લેવલ-2 થી
જી-ઉત્તર વોર્ડ અંતર્ગત આવતા દાદર-માહિમ પરિસરમાં ટ્રાફિકજામ ઓછો કરવા મહત્વના સેનાપતિ બાપટ રોડ ખાતેથી મીઠી નદી પરથી સીધા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોડતા નવા પુલનું કામ ઝડપી કરવામાં આવશે. આ પુલના લીધે સેનાપતિ બાપટ માર્ગ, બાન્દરા-વરલી સીલિન્ક, એસ.વી.રોડ અને વેસ્ટર્ન એક્સપ્ર
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ તરફથી સંતને ગુજરાતી અને મુંબઈના સિદ્ધિપ્રાપ્તને ગિરનાર એવોર્ડ એનાયત કરાય છે. 2026માં સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી છે. હવે આ વર્ષની પસંદગી સમિતિમાં કન્વીનર હેમરાજ શાહ, પ્રવીણ સોલંકી. પ્રા. દીપક મહેતા, લલિત શાહ (ભવન્સ), ડિમ્પલ સોનિગ્રા, ભરત ઘેલાણી, -ડો. નાગ
રાજ્યમાં 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોના પદો માટે મતગણતરી, સીધી મેયરપદ સહિત, રવિવારે યોજાઈ હતી. આ પરિણામોએ ફરી એક વાર રાજ્યમાં રાજકીય સમીકરણો ઉજાગર કર્યા છે અને મહાયુતિના ઘટક પક્ષોએ મોટી જીત મેળવીને પોતાની તાકાત બતાવી દીધી છે. ભાજપ, શિવસેના શિંદે જૂથ અને રાષ્ટ્રવાદી કોંગ્ર
શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના સાંસદ સંજય રાઉતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ આંકડા વિધાનસભા ચૂંટણી જેવા જ છે. એ જ આંકડા, એ જ મશીન અને એ જ સેટિંગ. આંકડાઓમાં કોઈ ફેરફાર થયો નથી. ભાજપે વિધાનસભા ચૂંટણી જેવી જ મશીનો સેટ કરી. તેમણે ઓછામાં ઓછા આ
સિંધુદુર્ગ જિલ્લામાં નગર પરિષદની ચૂંટણીનાં તમામ પરિણામો રવિવારે જાહેર થયાં, જેમાં શિંદેની શિવસેના અને રાણે સમર્થકોએ ફરી એક વાર કોંકણમાં પોતાનું વર્ચસ સાબિત કર્યું છે. રત્નાગિરિ જિલ્લામાં, શિંદેની શિવસેનાએ 4 બેઠકો, ભાજપે 2 અને કોંગ્રેસે 1 બેઠકો જીતી છે અને મેયરપદ મેળવ્યું
મહાયુતિએ બીડ જિલ્લામાં નગરપાલિકા અને નગર પંચાયતની ચૂંટણીમાં સપાટો બોલાવી દીધો છે. પરળીમાં, એનસીપી- અજિત પવાર જૂથ, ભાજપ અને આરપીઆઈ મહાયુતિને ઐતિહાસિક જીત મળી છે અને ભાજપે અંબાજોગાઈ અને ગેવરાઈમાં પણ પોતાનો ઝંડો લહેરાવ્યો છે. આ જીત પછી બોલતાં, ધારાસભ્યો ધનંજય મુંડે અને પંકજા
લોકસભા અને વિધાનસભાની જેમ, મહાયુતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ શાનદાર સફળતા મેળવી છે. આ ચૂંટણીમાં, ભાજપે 'વિજયની સદી' ફટકારી છે, જ્યારે શિવસેનાએ પણ 50 થી વધુ બેઠકો જીતીને 'અર્ધ સદી' પાર કરી છે. આ ચૂંટણીમાં પણ શિવસેનાનો સ્ટ્રાઇક રેટ ટોચ પર રહ્યો છે, અને જો મહાવિકાસ આઘાડીના
નાંદેડ જિલ્લાની લોહા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં એક જ પરિવારના છ ઉમેદવારોને મેદાનમાં ઉતારનાર ભાજપને મતદારોએ યોગ્ય જવાબ આપ્યો છે અને તમામ છ ઉમેદવારનો શરમજનક પરાજય થયો છે. ભાઈ- ભત્રીજાવાદમાં પડ્યા વિના, મતદારોએ શરદ પવારના એનસીપી ઉમેદવારને લોહા મ્યુનિસિપલ કાઉન્સિલના
રાજ્યમાં ઉત્સુકતાથી વાટ જોવાઈ રહી હતી તે 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતની ચૂંટણીમાં પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાં સત્તાધારી મહાયુતિઓ મહાવિકાસ આઘાડીનો ધબડકો બોલાવી દીધો છે. અનેક મતવિસ્તારમાં ચૂંટણી મહાયુતિના ત્રણ ઘટક પક્ષો વચ્ચે થઈ હતી. આથી પરિણામ તરફ સૌનુ
પવન - પાણી - પ્રકાશ જેમ બધાના છે, ને બધેય છે, એમ ઋષભદેવ પ્રભુ બધા ના છે, અને બધેજ છે, બધા જ ધર્મો - સંપ્રદાયો ને પરંપરા છે, તો સમગ્ર લોકમાં પ્રભુ ઋષભદેવજી બધે જ છે, બધાના છે. એ ઋષભાયનના છત્ર નીચે પ્રભુ ઋષભજી ને ધર્મગુરુઓએ સંપ્રદાયો ને પરંપરાઓએ સૌના આદિ ઈશ્વર તરીકે જાહેર કર્યા, ત્યારે
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... સચિવાલયમાં આ મહિને ખાલી થતી ખુરશીઓમાં કોણ બેસશે?ગાંધીનગર અને અમદાવાદ—બન્ને જગ્યાએ આ દ
દહિસર-ભાઈંદર મેટ્રો-9 રૂટના બે ઠેકાણે કારશેડ રદ કરવાનો સમય મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ પર આવ્યો છે. ડોંગરી કારશેડ તાજેતરમાં જ રદ કરવામાં આવ્યો. આ સંબંધી જીઆર ટૂંક સમયમાં જારી કરવામાં આવશે ડોંગરી કારશેડ રદ થયા પછી નવો કારશેડ ક્યાં ઊભો કરવો એવો પ્રશ્ન નિર્માણ થયો હતો.
આગામી થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષના સ્વાગત માટે થનારી પાર્ટીઓને ધ્યાનમાં લઈને મહાપાલિકા સતર્ક થઈ છે. 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી હોટેલ, બાર, રેસ્ટોરંટ, ઈમારતો, સોસાયટીઓમાં અગ્નિસુરક્ષાની તપાસ કરવામાં આવશે. ત્યાં અગ્નિશમન યંત્રણા નહીં હોય તો નોટિસ બજાવીને જરૂરી સુવિધા સક્ષ
સમુદાયની અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ અને જાતીય હુમલો કરનાર વિરુદ્ધ મૂકબધિર મહિલાએ 16 વર્ષ પછી ચુપકીદી તોડી છે. તેનો ભોગ બનેલી એક મહિલાએ તાજેતરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી મૂકબધિરે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે 13 ડિસેમ્બરે સિરિયલ દુષ્કર્મીની ધરપકડ કરી છે. એક મહિલાએ
શૈક્ષણિક શિસ્ત અને આધ્યાત્મિક ભક્તિના સંગમ સમાન કાર્યક્રમમાં, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજે દાદરના યોગી સભાખંડમાં વિશેષ સિદ્ધાંત સર્વસ્વમ્ રવિ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નક્કર વિદ્વાન પ્રસ્તુતિ દ્વારા 8 વરિષ્ઠ બાલિકા વિદુષીઓની અપ્રતિ
વેસુ મહાવિદેહધામ જૈન સંઘમાં “મનની વાત મનની સાથે” ‘’આ વિષય ઉપર રવિવારીય પ્રવચન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે આચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, આપણું મન ચંચળ છે. માનવ માત્રનું મન ક્યારે પણ સ્થિર રહેતું નથી. મનની સાથે જે
રાજેન્દ્ર સૂરીશ્વરજી સમુદાયમાં જયંતસેન સુરીશ્વરજી મહારાજાના પટ્ટધર ગચ્છાધિપતિ નિત્યસેનસુરીશ્વરજી આદિ ઠાણાનો નગર પ્રવેશ થયો હતો. પ્રવેશ શોભાયાત્રા રાજરત્ન એન્કલેવ, પાલથી શરૂ થઈ હતી. જેમાં સૌપ્રથમ શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સાઈકલ સાથે ધજા લઈને પાઠશાળાના નાના બાળકો, સ્
સુરત : ઉત્રાણ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક સ્કૂલ (ક્રમાંક-334) દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક ક્ષમતા અને માનસિક એકાગ્રતા વધારવાના હેતુથી ‘સૂર્ય ઉપાસના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની વહેલી સવારનાં સોનેરી કિરણો વચ્ચે સ્કૂલનું મેદાન યોગમય બન્
પરવટમાં રવિવારે શાક માર્કેટ હટાવવાની કાર્યવાહી દરમિયાન પાથરણાંધારક મહિલાઓ અને માર્શલ-બેલદાર વચ્ચે બે કલાક સુધી મારઝૂડ થઈ હતી, જેમાં પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જાહેર માર્ગો પરનાં દબાણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત શનિવારે લિંબાયત ઝોનની ટીમ કાર્યવાહી કરવા ગઈ
કામરેજ બાપા સીતારામ ચોકમાં રહેતા દીપક મસરાણીના 9 વર્ષિય પુત્ર વંશનું થેલેસેમિયામાં મૃત્યુ થતાં 40 સ્વજનોએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. વંશના પિતા દીપક મસરાણીએ કહ્યું કે, વંશની ઉંમર છ મહિનાની હતી ત્યારે થેલેસેમિયા છે તેવું ડિટેક્ટ થયું હતું. ત્યાર બાદ દર મહિને તેને લો
ડિંડોલીમાં રવિવારે પિતા સાથે નાસ્તો લેવા જતા 13 વર્ષના કિશોરનો પતંગની દોરીને કારણે ગાલ કપાઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને 10 ટાંકા લેવાયા હતા. ડિંડોલી મહાદેવનગર-4માં રહેતા ગિરીશભાઈ રાઠોડ કાર ડ્રાઇવિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સ
હૃદય થંભી જવાથી ક્રિકેટ રમતા બાળકનું મૃત્યુ..... ચાલુ ક્લાસમાં શિક્ષકનું હૃદય બેસી ગયું..... હાર્ટએટેકથી આશાસ્પદ યુવાનનું મૃત્યુ..... વર્તમાનપત્રમાં દરરોજ આવા મથાળા સાથેના સમાચાર સામાન્ય બન્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં જબરો ઉછાળો આવ્યો છે છતાં પ
શહેરના મિલપરા શેરી નં.7માં હનુમાનજીના મંદિર પાસે ચામુંડા ગેરેજની સામે ફ્લેટમાં બીજા માળે રહેતા ઉષાબેન ભૂપેન્દ્રભાઈ તન્ના(ઉં.વ.55)એ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે પરાબજાર ચોક મનીષ એન્ડ કું. ની સામે અબ્દુલઅલી હસનભાઈ ગાંધીની દુકાનની બાજુમાં ફૂ
દિલ્હીમાં પ્રદૂષણ અને ગાઢ ધુમ્મસને કારણે હવાઈ સેવાને માઠી અસર થઇ છે. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની સવારની ફ્લાઈટ રદ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવારે વહેલી સવારે દિલ્હીમાં વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી થઈ જતાં હવાઈ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો. જેને પરિણામે દિલ્હી-ર
કુવાડવા ગામથી મઘરવાડા જવાના રસ્તે પેટ્રોલપંપની સામે રોડ ક્રોસ કરતી વખતે બે બાઈક ભટકાતાં બંને ફંગોળાઈ દૂર જઈ પટકાયા હતા. જેમાં યુવાનનું મોત થયું હતું અને અન્ય ચાલક હાલ સારવાર હેઠળ ગંભીર અવસ્થામાં છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છ
શહેરના સંત કબીર રોડના નાળા પાસે કૃપાલી ટ્રેડિંગ નામની ઓફિસ ધરાવતા ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારીએ ઘઉંમાં નાખવાનો પાઉડર પી લેતાં મોત નીપજ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કુવાડવા રોડ શિવરંજની પાર્ક 5માં રહેતા સંજયભાઈ વલ્લભભાઈ રામાણી(ઉં.વ.46)નામના પ્રૌઢે ગત તા.13મીએ સાંજે સા
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે આવેલું શ્રીરામચરિતમાનસ મંદિરના શિખર ઉપર પહેલી ધજાજી ચડાવાઇ. આ ધ્વજા મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ચડાવવામાં આવી હતી. પહેલી વિશાળ ચાર ધ્વજા શ્રી રામદરબાર, દ્વારકાધીશ, મહાદેવજી અને હનુમાનજીના મંદિરના શિખર પર ચડાવાઈ હતી. જે 9 મીટરની ત્રણ
રેસકોર્સના મેદાનમાં આગામી તારીખ 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન હનુમાન ચાલીસા યુવા કથાનું જારમાન આયોજન કરાયું છે. આ કથાના આમંત્રણના ભાગરૂપે શહેરના જુદા-જુદા 6 રૂટ પર ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 3 હજારથી વધુ બાઇક અને દરેક રૂટમાં ખુલ્લી કારમાં સાળંગપુરના હનુમાનજી
શહેરના સોખડા રોડ સાત હનુમાન મંદિર પાસે રહેતા રોહનભાઈ ભલાભાઈ ચૌહાણ નામના યુવકનું સવારના દસેક વાગ્યાની આસપાસ પોતે છકડો રિક્ષા લઈને જતો હતો ત્યારે કુવાડવા રોડ ગેસ પ્લાન્ટની સામે રિક્ષા પલટી ખાઈ જતા ગળાના ભાગે ઈજા થતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરં
શેરબજારમાં ઊંચું વળતર, નિશ્ચિત સમયમાં એકના ડબલ સહિતની લોભામણી લાલચ આપી ગઠિયાઓ ફુલેકું ફેરવી જતાં હોવાની અગાઉ અનેક ફરિયાદો નોંધાઇ છે. શહેરના કલાવડ રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતા મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.42)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી
સરકારી તંત્ર લાખો કરોડોના ખર્ચે વિકાસકામો કરીને લોકોને હવે સુવિધા મળશે તેવા દાવા કરે છે, કામ શરૂ થાય અને પૂર્ણ થાય ત્યારે ખરાઅર્થમાં તેનો યોગ્ય રીતે ઉપયોગ અને જાળવણી થાય તો લોકો માટે સુવિધારૂપ બની શકે, પરંતુ કામ પૂરું થયા બાદ તંત્ર તેની જાળવણી અને યોગ્ય મોનિટરિંગ કરતું નહી
રાજકોટ શહેરની સ્થાપના બાદ મહાનગરપાલિકા દ્વારા લોકોને સ્વસ્થતાના પાઠ ભણાવી શકાય તે માટે 80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલ અને રેસકોર્સ ખાતે બે વ્યાયામ શાળા શરૂ કરી હતી. રાજકોટના રેસકોર્સના મેદાનમાં આવેલી વ્યાયામ શાળા એટલે કે જીમને આજે 50 વર્ષથી વધુ સમય થઇ ગયો છે ત્યારે હજુપણ તે શહેર
કોરોના પછી પ્રથમવાર માંડવીના દરિયા કિનારે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત બીચ ફેસ્ટિવલનો આરંભ કરાયો છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે, આજથી બીચ ફેસ્ટિવલનો આરંભ થયો છે. 10 દિવસ દરમ્યાન લાખો લોકો ફેસ્ટિવલમાં ભાગ લેશે. પ્રવાસ
ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે ધોરણ 1થી 5માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1)ની પરીક્ષા યોજાઈ હતી. બપોરના 12થી 2 વાગ્યા સુધી ચાલેલી આ પરીક્ષામાં રાજકોટમાં 14190 ઉમેદવાર સહિત રાજ્યમાં 1.01 લાખ ઉમેદવાર નોંધાયા હતા. શિક્ષક બનવા માટેની પરીક્ષામાં
નીતિન જાની કહીએ તો કદાચ કોઈ માથું ખંજવાળશે કે આ કોણ છે, પરંતુ જો આપણે 'ખજૂર' કહીએ તો તરત જ વ્યક્તિના ચહેરા પર સ્માઇલ આવી જાય તે નક્કી છે. બાળકોથી માંડીને વૃદ્ધો સહિત લોકો ‘ખજૂર’ના નામથી પરિચિત છે. આજે તો નીતિન જાની માત્ર યુ ટ્યૂબર જ નથી, પરંતુ સેવામાં પણ પોતાનું અલગ નામ બનાવ્યું
ખેતીમાં દિવસેને દિવસે ખર્ચ વધી રહ્યો છે અને કુદરતી આફતોના લીધે ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે જ હવે ખેડૂતો એકી સાથે બે પાક લેતા થયા છે.અને આવી જ ખેતી વેરાવળ પંથકના નાવદ્રા ગામના ખેડૂત રાણાભાઇ ચુડાસમાએ શરૂ કરી છે.આ ખેતીથી થતા ફાયદા તેમના જ શબ્દોમાં.... 'હું ગીર સોમનાથ જિલ્
અત્યારે ગુજરાતના ગામડાંથી લઇને મેગાસિટીના લોકોમાં એક કોમન મુદ્દે ચર્ચા જોવા મળી રહી છે. એ ચર્ચા છે કે આ વખતે ઠંડી ક્યાં ગાયબ થઇ ગઇ? કેમ હજી સુધી જોઇએ તેવી ઠંડીનો અનુભવ નથી થઇ રહ્યો? જ્યારે શિયાળાની શરૂઆત થઇ ત્યારે એવું અનુમાન સામે આવ્યું હતું કે આ વખતે શિયાળાની ઠંડી સમય કરતાં
અમે ગામના લોકોએ નક્કી કર્યું છે કે કોઈપણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં દેખાશે તો તેનો ગામ નિકાલ કરાશે અમે એવો નિયમ બનાવ્યો છે કે જે ઘરમાં દારૂ ગળાતો હશે, જે ઘરમાં પીવાતો હશે તે પરિવાર સાથે કોઈ પ્રકારનો વ્યવહાર રાખવાનો નહિ ના. આ કોઈ મહારાષ્ટ્ર કે રાજસ્થાનના ગામની વાત નથી. જે રાજ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
બોરીવલી–કાંદીવલી સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનના ટાઈમટેબલ ખોરવાયા છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બન વિસ્તારમાં બોરીવલી–કાંદીવલી સેક્શન વચ્ચે 6ઠ્ઠી લાઇનના કામને ધ્યાનમાં રાખીને 20 ડિસેમ્બરથી 30 દિવસના સમયગાળા માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લો
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજિત વહાલુડીના વિવાહના આઠમા આયોજનમાં માતા-પિતા વિહોણી 25 દીકરીના ભવ્ય સમૂહલગ્ન યોજાયા હતા. આ તકે દરેક દીકરીને 250 જેટલી વસ્તુઓ કરિયાવરમાં, ઉપરાંત 51,000ની ફિક્સ ડિપોઝિટ કરાવી આપવામાં આવી છે. આ વર્ષના આયોજનમાં દુબઈ, લંડન, નાસિક તથા બેંગ્લોરથી લોકો કન્યાદ
ગુજરાતની જીવાદોરી સમાન એસ.ટી. બસ હવે માત્ર મુસાફરીનું સાધન જ નથી રહી, પરંતુ ટેક્નોલોજીના માધ્યમથી હાઈટેક બની રહી છે. અગાઉ બસ ક્યારે આવશે તેની રાહ જોઈને બસ સ્ટેન્ડ પર કલાકો સુધી બેસી રહેવું પડતું હતું, વારંવાર પૂછપરછ બારીએ પૂછવા જવું પડતું હતું, પરંતુ હવે એસ.ટી.ની OPRS (ઓનલાઈન પેસ
અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને.... કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ... જાણીતા ગુજરાતી ગઝલકાર મરીઝની આ પંક્તિઓ રાજકોટમાં યથાર્થ બની હતી. સુલતાનપુરના 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયા નામના યુવાન માર્ગ અકસ્માત બાદ બ્રેઈનડેડ થતા તેમના પરિવારજનો પર પહાડ જેવું દુઃખ ઉત
તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ખનન માફિયા દ્વારા ફરજ પરના નાયબ મામલતદાર અને અન્ય કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં સરકાર પક્ષે ફરિયાદ નોંધવા સાથે આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે કચ્છ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ વર્ગ 3 દ્વારા ભ
સીએ તેમજ પૂર્વ બેંક મેનેજરે ભેગા મળીને કાગળ પર 54 બોગસ કંપની ઉભી કરી 4 બેંકમાં 15 એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ 15 મ્યુલ બેંક એકાઉન્ટમાં રૂ.50 કરોડ કરતાં પણ વધારે રકમના ટ્રાન્જેકશન થયા હતા. તે પૈસા સાઈબર ફ્રોડના અને બ્લેક મનિ હોવાનું પોલીસનું કહેવુ છે. જો કે પૂર્વ મેનેજરે બેંકના અધિકારી-
શેર માર્કેટમાં રોકાણના બહાને લોકો પાસેથી પૈસા પડાવતા સાઈબર ગઠિયાઓએ હવે નવો કીમિયો શરૂ કર્યો છે. જેમાં વૃદ્ધને રૂ.11 હજારના રોકાણ સામે 14 હજાર પાછા આપી વિશ્વાસ કેળવ્યો, બાદમાં બાઈનાન્સ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી બોન્ડ ભરાવડાવી 3 વાર ટ્રાન્જેક્શન કર્યા પછી પૈસા વિડ્રો કરાશે. તે
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે આયોજિત ટેટ-1 ની પરીક્ષા વ્યવસ્થામાં અણઘડ આયોજનની ફરિયાદ સામે આવી છે. રાજ્યના ભાવિ ઘડવૈયા ગણાતા અંદાજે 1 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપતા પહેલા જ માનસિક રીતે ભાંગી પડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડિજિટલ ગુજરાતના મોટા દાવાઓ વચ્ચે
રેલવે મંત્રાલયે રવિવારે પ્રવાસી ભાડું વધારી દીધું છે. નવા દરો 26 ડિસેમ્બરથી લાગુ થશે. સામાન્ય કેટેગરીમાં 215 કિમી સુધીની યાત્રા પર નવા દરો લાગુ થશે નહીં. પરંતુ 215 કિમીથી વધુ યાત્રા પર સામાન્ય કેટેગરીમાં દરેક કિમી પર 1 પૈસા, મેલ-એક્સપ્રેસ ટ્રેનોની નોન-એસી કેટેગરીમાં 2 પૈસા અને એસી
રેલવે દ્વારા બિનઉપયોગી કોચને ઉપયોગી બનાવી તેમાંથી સ્ટેશનોમાં રેલ કોચ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી રહ્યા છે.અમદાવાદ મંડળમાં સમાવિષ્ટ ભુજ અને ગાંધીધામ સ્ટેશનમાં પણ રેલ કોચ રેસ્ટોરન્ટ બનાવવા 11 મહિના અગાઉ જાહેરાત કરાઈ હતી છતાં હજી સુધી આ સુવિધા ઉભી થઇ શકી નથી. હાલમાં પશ્ચિમ રેલ
તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા ઉધમો ગામની સીમમાં ચાલતા કતલખાના પર સ્થાનિક પોલીસે દરોડો પાડી ત્રણ ગાયનું કતલ કરનાર ૩ ઈસમોને દબોચી લીધા હતા.પોલીસે સ્થળ પરથી 220 કિલો ગૌ માંસ, કતલ કરવા ઉપયોગમાં લેવાયેલ 11 છરી અને કુહાડી સહીતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને કોર્ટમાં રજુ કરતા ૩ દ
કચ્છ જિલ્લામાં હાલ સંપૂર્ણપણે સૂકું હવામાન જોવા મળી રહ્યું છે . પૂર્વીય પવનોની અસર હેઠળ જિલ્લાના મુખ્ય મથકો પર લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે, જેના કારણે રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે . જિલ્લાના મુખ્ય મથકોની વાત કરીએ તો, ભુજમાં મહત્તમ તાપમાન 33
ભુજમાં નગરપાલિકાએ એન.યુ.એલ.એમ. એટલે કે નેશનલ અર્બન લાઈવહૂડ મિશન એટલે કે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દ્વારા ઘર વિહોળા લોકો માટે શેલ્ટર હોમ ચલાવે છે. પરંતુ, ગરીબોને રેન બસેરા સદતું નથી અને ફૂટપાથ ઉપર જ પડ્યા પાથર્યા રહે છે, જેથી પોલીસ તંત્રના સહકારથી શિયાળાની રાત્રે કડકડતી ઠ
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (એનઆઈડી) અમદાવાદ સહિતના પાંચ કેમ્પસોના યુજી અને પીજી કોર્સીસની 575 સીટો પર પ્રવેશ માટેની ડિઝાઈન એપ્ટિટયુડ ટેસ્ટ રવિવારે લેવાઇ હતી. શહેરમાં 3 સેન્ટરના 1260 ઉમેદવારો માંથી 95 ટકા હાજર રહ્યાં હતા. દેશના 40 સેન્ટરમાં 25 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
ભુજના ચિટરો હવે ભારત સુધી મર્યાદિત ન રહેતા પાકિસ્તાનના કુખ્યાત ગેંગસ્ટરોથી પ્રેરાઇને સોશિયલ મીડિયા પર તેમના નામના નકલી એકાઉન્ટ બનાવી રોફ જમાવવાની કોશિશ કરી રહ્યા છે. તેવામાં પાકિસ્તાનના ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીની ગુનાહિત માનસિકતાથી પ્રેરાયેલા ભુજના ઇસમેં તેને સોશિયલ મી
પાલડીમાં પ્રાથમિક સુવિધાઓ સુધરી પણ કચરાની ગાડીઓની અનિયમિતતા અને રસ્તાઓ પર અંધારાની સમસ્યા યથાવત છે. રખડતા કૂતરાં, વાંદરાનો આતંક અને મચ્છરોનો ઉપદ્રવ લોકોની ચિંતા વધારી રહ્યો છે. ફોગિંગની પણ થતી નથી. વહીવટી સ્તરે પ્રોપર્ટી કાર્ડની કામગીરી બે વર્ષથી વિલંબમાં છે. વિસ્તારના
સાયબર ફ્રોડ આચરવા માટે માંજલપુરના ગઠિયાએ દુબઈ ખાતે રહેતા પોતાના શેઠના કહ્યા મુજબ પોતાના બે મિત્રો થકી અલગ અલગ લોકો પાસે એકાઉન્ટ ખોલાવડાવી રૂપિયા 44,500ની છેતરપિંડી કરતા મકરપુરા પોલીસે કુલ 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટોળકી એક મ્યૂલ એકાઉન્ટ ખોલાવવા પાછળ
21 ડિસેમ્બરે રવિવારે ટેટની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા શિક્ષક બનવા માટે જરૂરી લાયકાત મેળવવા માટે અનિવાર્ય છે. જિલ્લામાં કુલ 147 પરીક્ષા કેન્દ્રો પર 30,480 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 2220 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જયારે 28,260 ઉમેદવારો હાજર રહ્યા હતા. ટેટની પરીક્ષામાં ગુજરાતી ભાષા
હરિત ભારતના સંકલ્પ સાથે પ્રગટ ગુરુહરિ પ. પૂ. પ્રબોધજીવન સ્વામીજીની પ્રેરણા અને આશિષથી હરિપ્રબોધમ ધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સાંજે 4થી 7 દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 51 છોડ વાવવામાં આવ્યા હતા. હરિપ્રબોધમ પરિવારના સંતો પૂ. સુહ
રવિવારથી મેમનગર ગુરુકુળમાં 21 દિવસીય મહાયજ્ઞનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારનો મહાયજ્ઞ સૌથી પહેલાં જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં 1008 તીર્થોનું જળ તેમ જ માટી લાવવામાં આવી હતી. આ મહાયજ્ઞમાં સંપ્રદાયના તમામ સંતો સહિત 600થી વધારે ઋષિકુમારો હાજર રહેશે. - માધવપ્
આમ તો પોલીસનું કામ લાપતા લોકોને શોધવાનું પણ છે પરંતુ, સમયાંતરે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવે છે. એકાદ મહિના અગાઉ અમે ગુજરાતભરની પોલીસને 15 દિવસનું એક સ્પેશિયલ ટાસ્ક આપ્યો. જેમાં પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ લોકોની યાદી બનાવવી, અલગ- અલગ ટીમો બનાવવી અને દરેક ગુમ વ્ય
ઝાડ કપાયા બાદ તેની અવેજીમાં ક્યાં છોડ રોપવા તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોઈ સ્પષ્ટ નિયમ કે જોગવાઈ નથી. આ હકીકત માહિતી આયોગની સુનાવણી દરમિયાન સામે આવી છે. સોલા વિસ્તારમાં ઝાડ કાપવાના કેસમાં થયેલી અરજીની સુનાવણી વખતે મ્યુનિ.ના ગાર્ડન વિભાગના અધિકારીએ આયોગ સમક્ષ સ્વ
શહેરની સૌથી જૂની આર્યોદય સ્પિનિંગ મિલ 1983માં ફડચામાં ગઇ હતી. હાઇકોર્ટમાં કામદારો વતી મજૂર મહાજને વળતર માટે દાવો કર્યો હતો. 36 વર્ષની કાનૂની લડાઇ બાદ દેવભૂમિ એગ્રોફ્રેશ નામની કંપનીએ મિલની જમીન ખરીદતા કોર્ટે કામદારોને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 3288 કામદારોને 88 કરોડનું વળતર મળશે.
નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર રેલવે ભાડામાં વધારો હતા. બીજા મોટા સમાચાર એપસ્ટિન સેક્સ સ્કેન્ડલમાંથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો ગાયબ થવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. ભારતીય રેલવેએ ભાડું વધાર્યું:દર કિમીએ 1-2 પૈસા વધુ ચૂકવવા પડશે,
કર્મચારી રાજ્ય વીમા યોજના (ઈએસઆઈસી) હેઠળ અત્યાર સુધી રૂ.21 હજાર સુધીનો પગાર મેળવનારા કર્મચારીઓ લાભ મેળવવા પાત્ર હતા. પરંતુ કેન્દ્રે શ્રમ કાયદામાં સુધારા કરી ‘કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી’ લાગુ કરાતા હવે આ મર્યાદામાં ફેરફાર કરાયો છે. નવા નિયમ મુજબ હવે 21 હજારથી વધુ અને મહત્તમ રૂ.35થ
બાપુનગર અકબરનગરના છાપરામાં રહેતા 1200 રહીશોને ડિમોલિશન બાદ ત્યાંથી હટાવાયા હતા. એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જૂના સરનામા પર જ તમામ લોકોના એન્યુમરેશન ફોર્મ આવ્યા હતા. અને 600 લોકોએ ફોર્મ ભરીને જમા કરાવ્યા હતા. જોકે બીએલઓએ તમામના ફોર્મને સ્થળાંતરિતની યાદીમાં દર્શાવ્યા હતા. પહેલ
શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લેવા માટે મ્યુનિ.એ રોડ પર ગેરકાયદે પાર્કિંગ, દબાણો સામે કડક વલણ અપનાવ્યું છે. મ્યુનિ.એ જાહેર કરાયેલા આદેશ મુજબ હવે શહેરમાં કોઈપણ કોઇપણ કોમ્પ્લેક્સ, મોલ, હોટેલ, દુકાનો, તેમજ રહેણાંક બિલ્ડિંગની સામે રોડ અથવા ફૂટપાથ પર વાહન પાર્ક કરી શ
આ તસવીરમાં દેખાતી મહિલાઓ કોઇ સામાન્ય નથી, તેમણે કેન્સરને હરાવી નવા જીવનની શરૂઆત કરી છે. કોઇ 17 વર્ષના હતા ને થાયરોઇડ કેન્સર થયું, કોઇ પોતે ડોક્ટર છે અને બ્રેસ્ટ કેન્સર થઇ ગયું, આ તમામે કેન્સરને માત આપી છે. રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન, એચસીજી આસ્થા સેન્ટર દ્વારા સર્વાઇકલ કે
મ્યુનિ.એ ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આ વખતે ફ્લાવર શો ભારત-એક ગાથા થીમ પર થવાનો છે. જેમાં પાંચ અલગ-અલગ ઝોન બનાવાયા છે. જેમાં ભારતના તહેવારો, નૃત્ય કળા, પૌરાણિક કથાઓ, ભારતના વિકાસના કામો, વિવિધ રમત-ગમતના સ્ટ્રક્ચર, કિડ્સ ઝોન, ભવિષ્યમાં થનારા કામો સહિતના સ્કલ્પચર ઊ
અજંતાની ગુફામાં મળેલા ચિત્રોના આધારે 2,000 વર્ષ જૂની ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું આઈએનએસવી કૌંડિન્ય જહાજ ડિસેમ્બરના અંતમાં પોરબંદરથી ઓમાન જવા રવાના થશે. નાળિયેરના દોરડાથી સીવેલા લાકડાના પાટિયાથી બનેલા આ જહાજમાં કોઈ ખીલા નથી. તેમાં એન્જિન કે જીપીએસનો અભાવ છે. તે ફ
દેશભરમાં વધી રહેલા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ સૌથી વધુ વૃદ્ધો બની રહ્યા છે, તેઓ તેમની જીવનભરની બચત ગુમાવી રહ્યા છે. જોકે ગુજરાતના અમદાવાદમાં સતર્ક બેન્ક મેનેજરો અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ ત્રણ વૃદ્ધોને ન માત્ર 2.21 કરોડની છેતરપિંડીથી બચાવ્યા, પરંતુ તેમને ડિજિટલ ધરપકડના ભયથ

24 C