વલસાડ જિલ્લાના વાપી શહેરના ચલા વિસ્તાર સ્થિત ભાગ્યોદય સોસાયટીમાં ગુરુવારે સાંજે આંખના ડોક્ટરના બંગલામાં લૂંટનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન ડોક્ટરની પત્ની અને તેમની સાસુ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બંને ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં
પદ્મશ્રી અને જાણીતા ઉદ્યોગપતિ મથુર સવાણીનું એક નિવેદન હાલમાં સૌરાષ્ટ્રના જૈન વાણિયા સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આપેલા નિવેદનમાં જૈન સમાજના મોટા પાયે થયેલા સ્થળાંતર અને તેના પરિણામો પર પ્રકાશ પાડ્યો હતો. ગામડાંના નગરશેઠોનું શ
ગોધરાના વૃંદાવન નગર 2 વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યના મોત થયા છે. સેતુ ક્લબ સામે બનેલી આ ઘટનાથી પંથકમાં શોક વ્યાપી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, આજે (21 નવેમબર) સવારે સાત વાગ્યાની આસપાસ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં અચાનક આગ લાગી હત
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના 61મા સ્થાપના દિનને અનુલક્ષીને આજે ભુજમાં હરિપર કેમ્પ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અતિથિ વિશેષ પદે રાષ્ટ્રીય કક્ષાના બીએસએફના સ્થાપના દિનનો હિરક જયંતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બીએસએફના ડી.જી. દલજિતસિંહ ચૌધરીના માર્ગદર્શન હે
જુનાગઢ શહેરના હાર્દ સમા સરદાર ચોક જીમખાના નજીક 20 નવેમ્બરની મોડીરાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. શાકભાજી ભરેલો એક બોલેરો પીકઅપ વાહન બેકાબૂ બનીને સીધો વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ
ગુજરાત સરકારમાં કેબિનેટ કૃષિ મંત્રી તરીકેની જવાબદારી ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને મળતા શહેર જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશન, સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા અને વિવિધ જ્ઞાતિ સંગઠનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિ
ભોપાલ ખાતે રમાઇ રહેલી ઇન્ટર યુનિવર્સિટી જુડો ચેમ્પિયનશિપમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની જુડો ટીમે ઝળહળતો દેખાવ કર્યો છે અને ભાઇઓ-બહેનોમાંથી 4 ખેલાડીઓ ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સિટી જુડો ચેમ્પિયનશિપ માટે પસંદગી પામ્યા છે. ભાવનગરના રેણુકા ડોડીયાની 52 કિ
ટાચીની સવલતો સાથે પણ જો આકરી મહેનત કરવામાં આવે તો પ્રારબ્ધ પણ સફળતા સુધી પહોંચવામાં અટકાવી શક્તુ નથી. આવી જ વાત છે ઘોઘા તાલુકાના રામપર ગામના ખેત મજૂર પરિવારની દીકરીની, જેઓએ ક્રિકેટમાં ટોચ સુધી પહોંચવાના લક્ષ્યાંક સાથે શરૂ કરેલી કપરી મહેનત તેઓને સૌરાષ્ટ્રની ટીમ સુધી લઇ આવી
વરતેજ જેટકો એસેટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સિહોર તાલુકા નેસડા 66 કે.વી. સબ સ્ટેશનમાં આવતીકાલે તા.21મી નવેમ્બર-2025ને શુક્રવારે મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર છે. નેસડા 66 કે.વી. સબ સ્ટેશનની મરામતની કામગીરી અંતર્ગત સિહોર રૂરલ પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન નીચેના 11 કે.વી.ના વીજળીના 8 ફિડરોમ
સિહોરમાં શાકમાર્કેટ બનાવવાની યોજના લાંબા સમયથી અધ્ધરતાલ છે અને આ બાબતે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બીજી તરફ સિહોરમાં છેલ્લાં વર્ષોથી મોટા ચોકમાં શાકમાર્કેટ કાર્યરત છે. એક રીતે તો આ શાકમાર્કેટ ન કહેવાય પણ અત્યારે તો શાકભાજીવાળા પાથરણા પાથરીને શાકભાજી વેચતા હોય છે. આ
તળાજા તાલુકાના બેલા ગામે રહેતા રાજુભાઇ રમણીકભાઇ બારૈયા તેમના પરિવારના સભ્યો સાથે ગામમાં તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં ઘરેથી જમવા નિકળ્યા હતા અને સવારે બે જ કલાકના ગાળામાં ઘરે પરત ફરતા મકાનના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. જે દરમિયાન મકાનમાં તપાસ કરતા, સોના ચાંદીના ઘરેણાં
વલભીપુર-ઉમરાળા તાલુકાના નોટરી વકીલોને જરૂરી નોટરી ટિકિટો પોસ્ટ ઓફીસ ખાતે ઉપલબ્ધ નહી થતા અજરદારો અને વકીલોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ વલભીપુર અને ઉમરાળા તાલુકા ખાતે થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા અને તાજેતરમા રાજય સરકાર દ્વારા નોટરી વકીલોની
વલભીપુર એક સમયે ધીગતુ બંદર હતુ અને આ વાતની ગવાહી સમાન આ બે લોખંડના હેવી લંગરો પુરે છે. આ લંગરો રાજાશાહી સમયે એક લંગર જકાતનાકા પાસે અને બીજુ પ્લોટ દેરાસર નજીક લંગારવામાં આવ્યા હતા. ત્યારબાદ 2008-09 ની સાલમાં શહેરમાંથી પસાર થતા ભાવનગર-અમદાવાદ હાઇવેને ફોર લેન કરવાની કામગીરી હાથ ધર
મહુવા લુહાર સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવી, ઘરેણાં, રોકડ સહિતની ચોરી મામલે થવા પામી હતી. જે મામલે ચાર લોકો પર ચોરીનો આરોપ નાખતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહુવાના લુહાર સોસાયટીમાં રહેતા વિનુભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ.50), વિલાસબેન કમલેશભાઇ પરમાર (ઉ.વ.45), સન્ની મુળજીભાઇ પરમ
સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાએ ફ્લેટની બહાર રાખેલ ફૂલ છોડના કુંડાઓ ને તે ફ્લેટમાં જ રહેતા બે શખ્સો તોડી નાખતા હોય તે અંગે તેને ઠપકો આપતા તમામ શખ્સોએ એક સંપ કરી મહિલાના પરિવારને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ભાવનગર શહેરના સુભાષનગ
ભાવનગર | જી.સી.ઈ.આર.ટી. તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ માધ્યમિક શાળા, નિર્ભય સોસાયટીના યજમાન પદે S.V.S.–2 “ધ્યાન” કક્ષાનું ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન સફળતાપૂર્વક યોજાયું હતું. આ પ્રદર્શનમાં કુલ 15
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીમાં પરીક્ષામાં થતા એક પછી એક વિવાદો થોભવાનું નામ નથી લેતા ત્યારે પરીક્ષાના ફરી એક વખત યુનિવર્સિટી તંત્રની ભૂલોના લીધે વિદ્યાર્થીઓને હાડમારી ભોગવવી પડી છે, પરીક્ષા પૂરું થવાના સમયે સુધારા કરાવતા હોવાથી ઘણા વિદ્યાર્થીઓ પેપર જ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના NSS એકમ દ્વારા કુલપતિ ડૉ. ભરત રામાનુજની અધ્યક્ષતા, એનએસએસ ડાયરેક્ટર પ્રો. ડૉ. ભારતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સરકારના યુવા અને રમતગમત મંત્રાલય, નવી દિલ્હીના રાષ્ટ્રવ્યાપી ઉપક્રમે “વિકસિત ભારત યુવા કનેક્ટ પ્રોગ્રામ (
'ફીટ ઈન્ડિયા'ની સંકલ્પના સાથે લોકતંત્રના જાગૃત પ્રહરી એવા પત્રકારોની નિઃશૂલ્ક આરોગ્ય તપાસનો કેમ્પ રાજ્ય રેડક્રોસ ના સહકાર થી રેડક્રોસ ભાવનગર અને ભાવનગર જિલ્લા માહિતી કચેરી ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કેમ્પમાં ભાવનગર જિલ્લાના ૯૦ થી વધુ પત્રકારશ્રીઓએ નિઃશૂલ્ક આરોગ્
ભાવનગર શ્વે. મૂ.પૂ.તપાસંઘના ઉપક્રમે દાદાસાહેબમાં શાસન સમ્રાટ નેમિસૂરિશ્વરીજી સમુદાયના મેરૂપ્રભસૂરિના શિષ્યરત્ન આચાર્ય ભગવંત વિજય ઇન્દ્રસેનસૂરિશ્વરજીની ઉપસ્થિતિમાં આચાર્ય હર્ષિલસેનસૂરિ, યુવા વર્ગના લાડીલા મહાસેનવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય ઉપધાન તપની પૂર
પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન તથા ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન અને મહાનગરપાલિકા ભાવનગરના અધિકારી/કર્મચારીઓ તથા ભાવનગર ઝોન હેઠળની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ડે. એકાઉ
ભાવનગર શહેરમાં આજે સતત ચોથા દિવસે લઘુત્તમ ઉષ્ણતામાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ આપસાસ નોંધાયું છે. આ ચારેય દિવસ દરમિયાન શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 15.6 ડિગ્રીથી 15.9 ડિગ્રી સેન્ટીગ્રેડ દરમિયાન નોંધાતા રાતે જાણે શહેરમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી 16 ડિગ્રી વચ્ચે થીજી ગયો હોય તેવું છે. આજ
આગામી તા. 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી BLO પોતાના મતદાન મથક પર હાજર રહેશે. જે મતદારોનું mapping / linking બાકી હોય તે મતદારો BLO ની મદદથી મેપિંગ કે લિન્કિંગ કરાવી શકશે. જો મતદારનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદી નું નામ 2002ની મતદાર યાદીમાં શોધવા BLO માર્ગદર્શન આપશે. હવે તા.
સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં એક યુવતીએ પાલિતાણાના નાનીમાળ ગામે રહેતા શખ્સ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પાલિતાણા રૂરલ પોલીસ અને સુરત પોલીસે નાનીમાળ ગામે ખેતમજુરનો વેશ પલટો ધારણ કરી આરોપીને ઝડપી લીધો હતો. સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલ દુષ્કર્મના એક ગ
જીએસટી પોર્ટલ પર નોંધાયેલા કરદાતાએ તેઓના બેંક ખાતાની વિગતો જો અપડેટ કરી નહીં હોય તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કરદાતા નિશ્ચિત સમય મર્યાદામાં બેંક ખાતાની માહિતી અપલોડ નહીં કરે તો તેઓના જીએસટી રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ નેટવર્
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.23/11ના કચ્છ આવી રહ્યા છે ત્યારે તંત્રની સાથે જિલ્લા ભાજપ પણ તેમને આવકારવા આતુર છે. ભુજ ખાતે આવતા મુખ્યમંત્રીના હસ્તે રિંગ રોડ, મુન્દ્રા રોડ રિસરફેસીંગ સહિત અંદાજિત 500 કરોડના કામોના ખાતમુહૂર્ત કરાશે. મુખ્યમંત્રીને આવકારવા તંત્ર દ્વારા તૈયાર
ભાવનગર સર ટી. હોસ્પિટલમાં કાર્યરત સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે પેટમાં અસહ્ય દુ:ખાવાની ફરિયાદ સાથે 80 વર્ષના વયોવૃદ્ધ દર્દીને લાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય લાગતા કેસમાં પેટના એક્સ-રે રિપોર્ટમાં પ્લાસ્ટિકની બોટલ જોતા તબીબોની આશ્ચર્ય સાથે આંખ
ભુજમાં કચ્છ યુનિવર્સિટી દ્વારા મહિલા કોલેજ ખાતે આયોજિત ‘વિક્સિત ભારત 2047’ વિષયક છઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદ અંતર્ગત દસ ટેકનિકલ સેશન્સ યોજાયા હતા. જેમાં વિકસિત ભારત @ 2047ની દ્રષ્ટિ હાંસલ કરવામાં પર્યટનની ભૂમિકા, ડિજિટલાઈઝેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા, લ
ગુજરાત પોલીસવડાએ 30 વર્ષમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીની સંપૂર્ણ વિગતો(ડોઝીયર) બાબતે મેગા ડ્રાઇવ રાખી છે. જેમાં સુરત પોલીસે આંતકવાદી પ્રવૃતિ સહિતના 700 ગુનેગારોનો ડોઝીયર તૈયાર કર્યું છે. બાકીઓનું આવતીકાલે તૈયાર કરાશે એવુ પોલીસે જણાવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે ડોઝીયર
પ્રાગપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી રાજસ્થાનના જેસલમેરના પોખરણ તાલુકાના નયા સનાવાડા ગામના 32 વર્ષીય આઈદાનસિંહ ગોવર્ધન સિંહ રાઠોડને ઝડપી લેવાયો હતો. આરોપી હાલ અબડાસાના ખાનાય ગામમાં રહે છે. પાલારા જેલમા
ઉમરા વેલંજા રોડ રંગોલી ચોકડી પાસે પતરાના શેડમાં બનાવેલી 4 દુકાનોમાં ગુરૂવારે આગ લાગી હતી. ભંગારની બે દુકાનોમાં લાગેલી આગની લપેટમાં નજીકની દુકાનો પણ આવી ગઈ હતી. એક કલાકની જહેમત બાદ ફાયર દ્વારા આગ પણ કાબૂ મેળવાયો હતો.આગમાં સામાન ખાખ થઇ ગયો હતો.
કચ્છમાં એક જ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હતી. પરંતુ, હવે પૂર્વ કચ્છની અંજારમાં અને પશ્ચિમ કચ્છની ભુજમાં એમ બે કચેરીઓ થઈ ગઈ છે, જેથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 17મી નવેમ્બરથી શાળાઓ અને મહેકમનું પણ વિભાજન કરી નાખ્યું છે, જેમાં જિલ્લાની 587 શાળાઓમાંથી પૂર્વ કચ્છની 258 અને પશ્ચિ
પાલિકાના ફાયર બ્રિગેડના ડ્રાઈવરનું ફાયર સ્ટેશનમાં જ અચાનક બેભાન થયા બાદ મોત થયું હતું. હાર્ટએટેકના કારણે મોત થયાની શક્યતા વ્યકત કરાઇ છે. ગણદેવી રહેતા 48 વર્ષીય શૈલેષ મગનભાઈ પટેલ સુરત ફાયર બ્રિગેડમાં ડ્રાઈવર હતા. બુધવારે તેઓ ગણદેવીથી ટ્રેન મારફતે નોકરી પર આવ્યા હતા. બપોરે 2
સચિન જીઆઈડીસીની એક કંપનીમાં ગુડ્સ લિફ્ટમાં માથુ ફસાઇ જતા પાંડેસરાના ટેમ્પો ડ્રાઈવર યુવાનનું મોત નીપજ્યું હતું. લીફ્ટનું બટન દબાવ્યા બાદ લિફ્ટ નીચે આવવામાં મોડુ થતા ડ્રાઈવરે માથુ લિફ્ટના ભાગમાં અંદર નાંખી ઉપર જોતો હતો ત્યારે અચાનક લિફ્ટ નીચે આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી.
કચ્છ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ નખત્રાણા તાલુકાના 27 ગામોને ફાળવાયેલી ગ્રાન્ટને લઈને સરપંચ સંગઠને ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લા કલેકટરને કરાયેલી વિગતવાર રજૂઆતમાં સંગઠનના ઉપપ્રમુખ નરોત્તમ ખેતાભાઈ આહિરે જણાવ્યું કે હાલની ગ્રાન્ટ ફાળવણીમાં અંગત સ્વાર્
મુગલીસરા સ્થિત પાલિકાની મુખ્ય કચેરીમાં 10 વર્ષથી ગેરકાયદે કબજો જમાવીને બેઠેલા 11 યુનિયનની ઓફિસો ખાલી કરાવતા મધરાતે સાડા ત્રણ વાગી ગયા હતા. બે યુનિયને સ્વૈચ્છિક ઓફિસ ખાલી કરી હતી. જ્યારે બાકીની 9 ઓફિસના તાળા તોડીને અંદરથી ટેલિફોન, કબાટ સહિતનો સામાન કાઢી ઓફિસનો કબજો લેવાયો હત
અબ્રામાની જમીનનો વિવાદ પતાવી આપવાના બહાને સ્વામી હરિનંદન સહિત 4 જણાએ વૃદ્ધની 33 કરોડની જમીનના 1.21 કરોડ ચૂકવ્યાનો બોગસ સાટાખત બનાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ ઉત્રાણ પોલીસમાં નોંધાઇ છે. પોલીસે બેની ધરપકડ કરી છે. કતારગામના 83 વર્ષીય વૃદ્ધ મહેશચંદ્ર ઇશ્વરલાલ દેસાઇની કરોડોની જમી
પાંડેસરા વડોદ ગામ ગણેશ નગર ખાતે રહેતા રામા પાસવાન ડાઈંગ મિલમાં નોકરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 4 વર્ષીય પુત્ર છોટુ બુધવારે સાંજે ત્રીજા માળની અગાસી પર એકલો રમવા માટે ગયો હતો. દરમિયાન રમતા રમતા અગાસી પરથી નીચે પટકાતાં ગંભીર ઈજા થતાં છોટુને સારવાર માટે તાત્કાલિક સિવિ
માંડવી તાલુકાના ભોજાયમાં ફરિયાદીની માનસિક રીતે બીમાર બહેન સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોક્સો કોર્ટે 10 વર્ષની કેદ અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. ગઢશીશા પોલીસ મથકે ભોજાય ગામના આરોપી દામજી ઉર્ફે વલ્લભજી લધુ મહેશ્વરી વિરુદ્ધ ગુનો નોધાયો હતો.બનાવ 14 ફ્રેબ્રુઆરી 2024 ના સા
શહેરનું હદ વિસ્તરણ થયા બાદ સ્કૂલોની સંખ્યા વધતાં કાર્યભાર હળવું કરવા હવે સુરતમાં પણ અમદાવાદની જેમ બે ડીઇઓ કચેરી કાર્યરત કરાશે. જેમાં એક શહેરી અને બીજી ગ્રામ્ય રહેશે. હાલની ડીઇઓ કચેરીમાં જ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હશે.એક એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિત કુલ નવ જગ્ય
કચ્છમાં રવિ ઋતુ પાકનું વાવેતર 31269 હેકટરથી વધીને 59978 હેકટરે પહોંચી ગયું છે. આમ, એક સપ્તાહમાં જ 28709 હેકટરનો વધારો થઈ ગયો છે. સાૈથી વધુ રાપર તાલુકામાં 36085 હેકટરમાં અને પાકમાં સાૈથી વધુ રાઈનું 16888 હેકટરમાં વાવેતર થયું છે. કચ્છમાં રવિ ઋતુના પાકો સામાન્ય રીતે શરદ પછીના ઠંડા મોસમમાં વાવવા
ધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ (ICSI) દ્વારા ગુરુવારે કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)નું પરિણામ જાહેર થયું. સુરતમાંથી સુશ્રી કાર્તિકાએ 200માંથી 167 માર્ક્સ મેળવી સફળતા હાંસલ કરી છે. ધનુષ વાગરમ અને હેત હરખાણીએ અનુક્રમે 156 અને 138 માર્ક્સ સાથે પેપર પાસ કર્યા છે
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 22થી 24 નવેમ્બર સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્ષ મશીનરી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સીટેક્ષ શ્રેણીનું 12મું પ્રદર્શન છે. આ એકઝીબીશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિકસ માટે ગ્લાસ ફાયબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. આ મશીનરી ઇલે
ગીરી ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમસ્ત પાટીદાર સમાજની વાડી આંબાતલાવડી કતારગામ ખાતે ગુરૂવાર સાંજે પાંચ કલાકે યોજાયેલા સંમેલનમાં સંસ્થાના અગ્રણી દિલીપભાઈ પોકિયાએ જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં જળસંકટની સમસ્યા ઊભી થાય તે પહેલા જળ સંચય માટે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. દરેક
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટોડાના મહિલાનું બ્રેઇન ડેડ થતા લિવર અને બે કિડનીનું અંગદાન કરાયું હતું. સિવિલ હોસ્પિટલમાં આ 221મું અંગદાન હતું. 33 વર્ષીય શારદાબેન મહેશ્વરીને મગજમાં હેમરેજ થતા સારવાર માટે પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. ફરજ પરના તબીબોએ તેમનું બ્રે
વેસુના મહાવિદેહધામમાં આચાર્ય પદ પ્રદાનોત્સવના દ્વિતીય દિવસે મુનિવરથી સૂરિવર સુધીની સંયમયાત્રા અંતર્ગત સવારે 9થી 11 સુધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બપોરે પરમાત્માની ભક્તિ સ્વરૂપ શ્રીસિદ્ધચક્ર મહાપૂજન કરાયું હતું. 21 ડિસેમ્બરે સવારે 8.30 કલાકે આચાર્ય કુલચન્દ્રસૂરિજી મહાર
ફોસ્ટા ઓફિસ ખાતે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને એનર્જી કન્ઝર્વેશન વિષય પર મહત્વપૂર્ણ જાગૃતિ અને સલામતી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કાપડનું કેન્દ્ર હોવાને કારણે, સુરતના બજારો દરરોજ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો, મશીનરી અને લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેથી, સલામતી
સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા નોલેજ એન્ડ ડિસેમિનેશન વર્કશોપ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં સભ્યશ્રીઓ હાજર હતા. EESL દ્વારા એમ.એસ.એમ.ઈ ના સપોર્ટ માટે 2023 માં આ કોન્સેપ્ટ તૈયાર કર્યો. આ યોજના મુજબ જે કોઈ યુનિટ હોલ્ડર નવી ટેકનોલોજી માટે રોકાણ કરે જેમાં એનર્જી સેવ
RFO પત્ની સોનલ સોંલકીની સોપારી આપનારા પતિ અને સોપારી લેનારને કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દલીલો મુજબ, આરોપીઓએ ડ્રોન ખરીદ્યું હતું પરંતુ ફોડ પાડતા નથી. ડ્રોન વેપારી કહે છે કે ડ્રોન વેચતો જ નથી. નવસારીની નદીમાંથી હથિયાર શોધવા તરવૈયાઓને
ઓડિટમાં થતી સામાન્ય ભૂલોના લીધે જીએસટી અધિકારીઓએ હળવી કલમોની જગ્યાએ ભારે કલમ લગાવી દેતા હોવાના કિસ્સાઓ વચ્ચે મદ્રાસ હાઇકોર્ટે એક કેસમા નોટિસો રદ કરતો હુકમ કર્યો હતો. આ ચુકાદાના લીધે હાલ જે વેપારીઓને નોટિસો મળી છે તેમને રાહત મળવાનો રસ્તો ખુલી ગયો છે. ખોટી રીતે અપાતી નોટિસો
રાજસ્થાનના જોધપુર-બાલેસર હાઈવે પર 16 નવેમ્બરની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો. જેમાં 6 લોકોનાં મોત થયાં અને 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા. આ અકસ્માત મિનિ ટેમ્પો અને ટ્રક વચ્ચે થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટેમ્પોના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા અને બાજરીની બોરીઓથી ભરેલો આખો ટ્
આજે તો ટોરેન્ટ પાવર, ટોરેન્ટ ફાર્મા કે પછી ગુજરાત ટાઇટન્સ માત્ર ગુજરાતી જ નહીં, દેશભરના લોકોની જીભે ચઢેલાં નામ છે. અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલ વિશ્વમાં અલગ જ સ્થાન ધરાવે છે. અલબત્ત, આ સામ્રાજ્ય ઊભું કરવામાં કેટલી મહેનત થઈ હશે તેની જાણ ભાગ્યે જ કોઈને હશે. યુ. એન. મહેતા એટલે ક
લાખો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર અને 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા નાગેશ્વર મહાદેવ મંદિરમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો ગરમાયો છે. છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહેલા આ વિવાદમાં મંદિરના 2 ટ્રસ્ટી અને પૂજારી પહેલીવાર મીડિયા સામે આવ્યા છે. બન્ને પક્ષોએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત ક
4 નવેમ્બરથી 4 ડિસેમ્બર મતદાર યાદી સુધારણ કાર્યક્રમ ચાલશે. જો કે, મતદારોને 2002ની યાદીમાં સરળતાથી નામ શોધી શકે તે માટે વિશેષ પોર્ટલ શરૂ કરાયું છે. જેમાં નામ, ભાગ, નંબર સહિતની વિગતો સરળતાથી શોધી શકાશે, જેથી મતદારો સમય ગુમાવ્યા વિના અડચણ વગર ફોર્મ ભરી શકશે. મતદારોએ ફોર્મ ભરી ફરજિયાત
ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીની ટીમે રેડ કરી ત્યારે રેસ્ટોરન્ટમાંથી 4 બોટલ દારૂ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે રેસ્ટોરન્ટના માલિક તારપરાની પૂછપરછ કરતાં તેણે વિદેશથી દારૂ લાવ્યાનું રટણ રટ્યું હતું. જ્યારે જીએસટીના સુપરિન્ટેન્ડન્ટને ગાળો ભાંડવા અને ફ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માત માટે જવાબદાર ગેરકાયદે તોડવામાં આવતા મીડિયમ ગેપ, રોડ સાઈડ દબાણો તેમજ રોડ પરના ખાડાઓ જવાબદાર હોય તે અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કામગીરી કરવા સૂચના
શહેરની ભાગોળે ત્રંબાના યુવકે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. બનાવની વિગત મુજબ ત્રંબામાં રહેતા પ્રમોદ નારાયણભાઇ શાહે (ઉ.વ.35) પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો, જાણ થતાં પરિવારજનોએ તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગ
શહેરના ઢેબર રોડ પર આવેલી હોટેલમાં સોલાર પેનલ ફિટ કરાવી આપવાનું કહી તાલાલાના શખ્સે હોટેલ સંચાલક પાસેથી રૂ.6 લાખ પડાવી કામ નહીં કરી છેતરપિંડી આચરી હતી. ઢેબર રોડ પર આવેલી રવિરાજ હોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં અશ્વિનભાઇ પ્રવીણચંદ્ર ત્રિવેદી (ઉ.વ.54)એ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
સોમનાથ વેરાવળના વતની અને મેટોડા પાસે આવેલા સાર્કો ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં મહમદઇલિયાસ મહમદહુશેન મુગલે (ઉ.વ.40) તાલુકા પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તે તા. 18ના કેકેવી ચોક ઊભો હતો ત્યાંથી સ્ટેશન જવા રિક્ષા કરી હતી. થોડી આગળ જતા બીજો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે Ph.D. પ્રવેશ પરીક્ષાના બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 13 વિષયની 65 સીટ પર પીએચ.ડી.માં પ્રવેશ માટે તા.20થી તા.30 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. યુનિવર્સિટી દ્વારા અગાઉ ઓગસ્ટ મહિનામાં જે વિષયોમાં NET અથવ
રાજ્યના શિક્ષણ વિભાગે વહીવટી કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ સહિતના મોટા શહેરોમાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓના વિભાજનને લીલી ઝંડી આપી દીધી છે. રાજકોટની વર્તમાન DEO કચેરીનું વિભાજન કરીને હવે શહેર અને ગ્રામ્ય એમ બે અલગ કચેરીઓ બનાવવામાં આવી છે. આ નિર્ણય ગ્રાન્
ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા બાળ મંડળની રચના જાન્યુઆરી 2025માં કરવામાં આવી હતી. જેમાં 300થી વધુ જ્ઞાતિના બાળકો જોડાયા છે. જેમાં આગામી તા.23 નવેમ્બર રવિવારના રોજ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ સરદાર પટેલ, ભગવાન
ગ્રેટર રાજકોટ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.22 નવેમ્બરના રોજ શનિવારે સવારે 8:30 વાગ્યે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ચેમ્બરના ભવનનું ભૂમિપૂજન, 50 વર્ષથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે નિ:સ્વાર્થભાવે સેવારત ધનસુખભાઇ વોરાની સેવાનું સન્માન તથા ડિરેક્ટર
દિવ્યાંગ મુક્ત ભારત માટે કેમ્પ ચાલી રહ્યાં છે ત્યારે આગામી તા.16થી 18 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય વિનામૂલ્યે શારીરિક ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ-પગ કેલિપર્સનો કેમ્પ યોજાશે. પરમાર્થ નિકેતન તથા મહાવીર સેવા સદનના સહયોગથી રાજકોટમાં એસ.બી.આઇ. rseti, એ.જી.સ્ટાફ કોલોની સા
દરેક પ્રસંગ ડેકોરેશન વગર અધૂરો છે ત્યારે હાલ થીમ આધારિત સજાવટનો ક્રેઝ ખૂબ વધ્યો છે. લોકો પોતાના પ્રસંગને યાદગાર બનાવવા માટે ક્રિએટિવ સેટઅપ, કલર કોમ્બિનેશન, ફોટોબૂથ, સ્પેશિયલ લાઇટિંગ જેવી વસ્તુઓ વધારે પસંદ કરે છે. ખાસ કરીને લોકોએ નાના પ્રસંગોને મોટા પ્રસંગમાં લઇ લીધો છે. જે
વિશ્વ વિખ્યાત કચ્છ રણોત્સવનો સત્તાવાર રીતે 23 નવેમ્બરથી આરંભ થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગ અને કચ્છના વહીવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ગત વર્ષની તમામ સુવિધા હાલમાં ઉપલબ્ધ થશે. વર્ષ 2005 મા ત્રણ દિવસના રણોત્સવ સાથે ધોરડોમાં આ ઉજ
શહેરના નવા એસટી બસ સ્ટેન્ડ પર બસમાં લાઉડ સ્પીકર વગાડનાર કોટડા(ચ)ના યુવકને ત્રણ આરોપીઓએ માર મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોધાઇ છે.જ્યારે સાંઘીપુરમની લેબર કોલીનીમાં મોબાઈલ મામલે આરોપીએ ચપ્પુ અને લાકડાના બેટથી યુવાન પર હુમલો કરી ઈજાઓ પહોચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયા
કચ્છમાં સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવીઝનની કામગીરી હાલ ચાલી રહી છે. કચ્છએ સરહદી વિસ્તાર હોવાની સાથે પાકિસ્તાન સાથે રોટી-બેટીના વ્યવહારો પર ધરાવે છે, અનેક પાકિસ્તાની મહિલાઓ કચ્છી યુવકો સાથે લગ્ન કર્યા બાદ કચ્છમાં સ્થાયી થઈ છે. સાથે જ અનેક પાકિસ્તાની શરણાર્થી લોકો કચ્છમાં મોટી
FBI ના નામે અમેરિકન નાગરિકોને ધમકી આપી મોટી રકમ પડાવવાના દેશભરમાં ચાલતા કોલ સેન્ટરોનું એપી સેન્ટર વડોદરા હોવાનું બહાર આવ્યું છે. શહેર પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. જ્યારે છાણી પોલીસ મથકે નોંધાયેલી અપહરણ અને ખંડણી વસૂલવાની ફરિયાદ નોંધાઈ છે. બે જુ
રાજ્યભરમાં 160થી વધુ કેન્દ્ર પરથી ગત તા.9મીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 11 દિવસમાં 20800 ખેડૂત પાસેથી રૂ.353 કરોડની 4.87 લાખ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાયાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ટેકાના ભાવે ખરીદી 9મી ફેબ્રુઆરી સુધી ચાલુ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 20 નવેમ્બરને ગુરુવારે રન-વે સમારકામ હાથ ધરાવાના કારણે રાજકોટ-મુંબઈ વચ્ચેની હવાઈ સેવાને મોટી અસર થઈ હતી. મુંબઈ એરપોર્ટ દ્વારા લેવાયેલા પૂર્વ આયોજિત નિર્ણયના પગલે રાજકોટની કુલ ત્રણ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. મું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં 19મા ક્રમે આવ્યા બાદ હવે નંબર વન બનવા રીતસરની દોટ મૂકી છે અને તેના માટે મહાનગરપાલિકાએ નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ ડી.એચ.પટેલ એજન્સીને આપી દીધો છે અને સાડા નવ મહિનામાં જ 7.50 લા
સંસ્કારી નગરીને શર્મસાર કરતી ઘટના ગુરુવારે શહેરમાં બની હતી. એક શિક્ષક નગ્ન થઈને રાવપુરા, દાંડિયાબજાર વિસ્તારમાં ફર્યા હતા. ત્યારબાદ તેમણે અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા નજીકના મહર્ષિ અરવિંદ આશ્રમમાં પણ જઈને દર્શન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સે મીડિયાને જણાવ્યું
કોઈપણ વેપારી ધંધાની શરૂઆત કરે તે પહેલા ચોપડામાં શ્રી સવા લખીને બોણી કરતા હોય છે. પરંપરા અને સંસ્કૃતિ એવું કહે છે કે, શ્રી સવા લખવાની સવા ગણો વેપાર થાય અને સવા ગણો ફાયદો પણ થાય. રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખાનું પણ કદાચ આવું જ છે. ટીઆરપી ગેમઝોન કાંડ બાદ શહેરમાં 3033 ગેરકાયદે બાં
એન્ટિ કરપ્શન બ્યુરોના કેસના આરોપીને મોરબી પોલીસે સૂચના આપ્યા બાદ ગોરવા પોલીસે ઝડપી પાડ્યો હતો. જો કે મોરબી પોલીસ લેવા આવે તે પહેલાં જ ગોરવા પોલીસે તેને છોડી મુકતાં જવાબદાર પોલીસ કર્મી અને અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવા રાજ્યના પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનરને ફરિયાદી દ્
મ.સ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ગર્લ્સ વોશરૂમની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. 5 વર્ષ બાદ પણ આર્ટસમાં ગર્લ્સ વોશરૂમ માટે વિદ્યાર્થીનીઓને પરેશાની ભોગવાનો વારો આવ્યો છે. કન્યા કેળવણીની વાતો વચ્ચે આર્ટસમાં ગર્લ્સ વોશરૂમની પણ વ્યવસ્થા કરી શકાઇ નથી. વિદ્યાર્થીઓએ આર્ટસ
સમા તળાવ પાસે નશામાં ધૂત વોચમેન સહિત 2 બાઈક સવાર ઊભેલી સ્કોર્પીયો સાથે ધડાકાભેર અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાઈક ચાલક કોમામાં છે. અન્ય યુવકની હાલત સ્થિર છે. મૂળ નેપાળનો અને સમાના સુરજ નગરમાં રહેતો નરેન્દ્રચંદ્ર બહાદુર થાપા વોચ
ભરૂચના સાયખા જીઆઇડીસીમાં 11મી નવેમ્બરે વિશલ્યકરની ફાર્મામાં પ્રચંડ વિસ્ફોટની તપાસ શ્રમ સંગઠન ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર દ્વારા કરાઈ હતી, જેમાં સંસ્થાએ વિસ્ફોટ બોઇલરમાં નહીં રિએક્ટરમાં થયો હોવાનો દાવો કર્યો છે. સંચાલકો સામે કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યાં છ
ડભોઈના ખેડૂતના આપઘાત મામલે પોલીસેે ખેડૂતના પરિવારની પુછરકછ શરૂ કરી છે. ખેડૂતના ચાર બેંક ખાતા પોલીસને મળ્યા હતા. જોકે તેમાંથી કોઈ રૂપિયા ટ્રાન્ફર થયા ન હોવાનું જાણવા મળ્યું હતું. આપઘાત પાછળ ડીજીટલ એરેસ્ટની ઘટના હતી કે કેમ? તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ
જો તમારી પાસે 8 વર્ષ કે તેથી વધુ જૂનું ભારદારી વાહન હોય તો તેને આરટીઓ માન્ય સ્ક્રેપ સેન્ટરમાં મોકલવામાં આવે તો સ્ક્રેપ વાહનની કિંમત ઉપરાંત તમામ ચલણો, આરટીઓ મેમો-પેનલ્ટી, દંડની રકમ અને વ્યાજમાંથી પણ મુક્તિ મળે છે. જેનો પરિપત્ર 2021માં બહાર પાડ્યા બાદ માર્ચ-2025માં યોજના લાગુ કરાઈ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર એક અમેરિકન રિપોર્ટ અંગેના હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર જીતી લીધું હતું. બીજા મોટા સમાચાર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક નિવેદન અંગેના હતા. જેમણે દાવો કર્યો હતો કે 350% ટેરિફની ધમકી આપીને ભારત-પાકિસ્તાન યુદ્ધ બંધ કર
વાંકાનેર શહેરના બાયપાસ રોડ પર આવેલા રાતીદેવરી રોડ પર મચ્છુ નદી ઉપરના મેજર બ્રીજમાં નુકશાની થવાથી તંત્ર દ્વારા દોઢેક વર્ષ પહેલા બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી અને બાદમાં બ્રીજના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે સામાન્ય રીતે દોઢેક વર્ષ જેટલા સમયમ
રાજકોટ શહેરમાં વધુ એક વખત સંબંધોનું ખૂન થયું છે. ગુરુવારની રાત્રે શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલ હુડકો ક્વાર્ટરમાં રહેતા યુવાનને તેની પત્ની અને પુત્રએ સાથે મળી છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસની સાથે સાથ ક્રાઇમ બ્રાન્ચ અને LCB ટિમ સ્થ
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનું ભાવનગરમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો, ભાજપ પ્રમુખના હસ્તે 'મોબાઈલ વાન' અર્પણ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન વિભાગની જવાબદારી સંભાળ્યા બાદ, ભાવનગરના નેતા જીતુભાઈ વાઘાણીનું શહેર અને જિલ્લાના વિવિધ વ
ગુજરાતમાં ચાલતી મતદાર યાદી સુધારણા SIRની અતિ મહત્વની કામગીરી માટે જૂનાગઢમાં રાત્રે સુપરવાઇઝર અને શિક્ષકોને બોલાવતા વિવાદ સર્જાયો છે. બુથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા 200થી વધુ સુપરવાઇઝર અને શિક્ષકોને જિલ્લા પ્રાંત કચેરી ખાતે મોડી રાત સુધી કામગીરી માટે બોલાવવામાં આવતા શિક
સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે. છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે. ત્યારે ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાય
વડોદરા શહેરના છેવાડે આવેલા એક બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે દરોડો પાડતા ઘરમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું સેટઅપ જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. વિદેશમાં કોલ કરી ગ્રાહકોને તમારી લોન મંજુર થઇ ગઇ છે જણાવી છેતરીપીંડી કરતા હોવાનું
ધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ દ્વારા તાજેતરમાં લેવાયેલી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતની સુશ્રી કાર્તિકાએ વિપરીત સંજોગોમાં પણ શાનદાર સફળતા મેળવી છે. મૂળ તમિલનાડુના કાર્તિકાએ પોતાના દાદાના અવસાનના આઘ
હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રિક મોટરની ચોરીના ગુનામાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં કુલ 4.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબી ટીમે આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. થોડા દિવસો પહેલા સુસવાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણ
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે આજે તેમના અને તેમના પરિવારના સભ્યોના એન્યૂમરેશન ફોર્મ ભર્યા હતા. આ કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી મતદાર યાદી સઘન સુધારણા (Special Intensive Revision - SIR) પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં મતદાર યાદીની સુધારણા માટેની કા

26 C