ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેણે ફરી એકવાર દારૂના દુષણ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આક્ષેપ છે કે પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા 32 વર્ષીય યુવાન સુનિલ રમેશ સોનવણેનું દારૂના અતિશય વ્યસનના કારણે મ
વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ ગોરવા વિસ્તારમાં વિમલેશ્વર મહાદેવ મંદિર પાસે રેડ પાડી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના 459 ગ્રામ જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 1,19,30પીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SOG પોલીસના સ્ટાફને ગુપ્ત બાતમ
સુરતના ગોડાદરા વિસ્તારમાં બુટલેગર શિવા ટકલાની માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે. માત્ર ₹20 હજારની ઉઘરાણી માટે તેણે ત્રણ મિત્રોનું અપહરણ કરી લાકડાના ફટકા, લોખંડના સળિયા, લાતો-બુટથી ઢોરમાર માર માર્યો અને “કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખીએ”ની ધમકી આપીને અડધા વાળ, મૂછ અને એક
મહીસાગર જિલ્લામાં યોજાયેલી અખિલ ભારતીય શાળાકીય રાજ્ય કક્ષાની કુરાશ રમત સ્પર્ધામાં પોરબંદરના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ડી.એલ.એસ.એસ. સાંદિપની ગુરુકુળમાં અભ્યાસ કરતા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર ખાતે તાલીમ મેળવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હ
નવસારીમાં ઊર્જા સંરક્ષણ મહિના અંતર્ગત જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ વીજળી બચાવો – ઊર્જા સંરક્ષણ થીમ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલી ગ્રીડથી શરૂ થઈને જુનાથાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પર સમાપ્ત થઈ હતી. આ રેલીમાં જેટકો (GETCO) અને ડી.જી.વી.સી.એલ (DGVCL)ના ઉચ્ચ અધિક
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના પાલનપુર પ્રાદેશિક કેન્દ્ર દ્વારા 6 ડિસેમ્બરના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે જગાણા ખાતેની એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં પ્રિ-એડમિશન કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો
અમરેલી શહેરમાં રાજ્ય સરકારના રૂ. 904.49 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે આ કાર્યોનો પ્રારંભ થયો હતો. આ ખાતમુહૂર્ત સમારોહ અમરેલી શહેરના જેસીંગપરા અને લાઠી રોડ વિસ્તારમાં ય
રાજ્યના પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં PMLA કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, સરકાર દ્વાર અધિકારીની જે સંપત્
આજે પણ ઈન્ડિગોની 75થી વધુ ફ્લાઇટ કેન્સલ આજે પણ ઈન્ડિગોની 75થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ. જેના કારણે મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ NSUIના કાર્યકરોએ અમદાવાદ એરપોર્ટ પર વિરોધ નોંધાવ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો AI આધારિત સર્ચ
ભારતીય બંધારણના ઘડવૈયા, મહામાનવ બાબાસાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ઉજવાયો હતો. આ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. બાબાસાહેબની ૬૯મી પુણ્યતિથિ નિમિત્તે પોરબંદરની ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જિલ્લા પોલીસવડાની કચેરી નજીક આ
પોરબંદર જિલ્લાના રાણા વડવાળા ગામે એક નંદી પર અજાણ્યા શખ્સે ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં નંદીના પાછળના બંને પગ ગંભીર રીતે ભાંગી નાખવામાં આવ્યા હતા. ઘાયલ નંદીને રાણાવાવ જીવદયા ગ્રુપ અને વનખંડી ગૌશાળા (કિરીટભાઈ વીસાણા ગ્રુપ) દ્વારા બચાવવામાં આવ્યો હતો. સંસ્થ
કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 1થી 5 ડિસેમ્બર દરમિયાન 'જમીન આરોગ્ય દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ ઉજવણીમાં ઉના તાલુકાના સોંદરડી ગામ અને કેશોદ તાલુકાના રંગપુર ગામના ખેડૂતોએ ભાગ લીધો હતો. કુલ 100થી વધુ પ્રગતિશીલ ખેડૂતો આ
શાર્દુલ અન્વેષિકા ગુરુકુળના ૮ થી ૧૧ વર્ષના ૩૦ બાળકો, ૧૦ ગુરુજનો અને માતાઓ સાથે ચોટીલાના દર્શનાર્થે ૨૧૦ કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રા જમિયતપુરા ગામેથી ૬ ડિસેમ્બર (માગશર વદ બીજ) ના રોજ વહેલી સવારે શરૂ થઈ હતી અને ૧૨ ડિસેમ્બર (માગશર વદ આઠમ) ના રોજ ચોટીલા ખાતે પૂ
રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક તત્કાલ ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રિટારડેડ' દ્વારા આ હરીફાઈ યોજાઈ હતી, જેમાં શહેરની 25 સંસ્થાઓના 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ હરીફાઈમાં મ
‘અમે દારૂ નથી વેચતા, ઈમાનદારીનો ધંધો કરીએ છીએ. દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે, એમને પકડો. ત્યાંથી પૈસા મળે છે અને અમારી પાસેથી કશું નથી મળતું એટલે અમારો સામાન ઉઠાવી જાય છે. અમે દિવસના માંડ-માંડ 50 કે 100 રૂપિયા કમાઈને પેટ ભરીએ છીએ તો અમારો વાંક શું? જો અમે ગમતા ન હોય તો ગોળી મારીને મ
રાહી ફાઉન્ડેશન દ્વારા સાબરમતીના ગોકુલનગર ખાતે ખીચડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ફાઉન્ડેશનના 204મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત 800થી વધુ લાભાર્થીઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, ઝૂંપડા પુનઃ વસન યોજના, ગોકુલનગર, સાબ
LJK યુનિવર્સિટીના ઇન્ટિગ્રેટેડ MBA (5 વર્ષીય કાર્યક્રમ) ના વિદ્યાર્થી દિવ્ય મહેતાએ Abhivyakti અમદાવાદ 2025 ના મંચ પર ભાગ લીધો હતો. તેમણે પોતાના અભિનય દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ પ્રસ્તુતિ દરમિયાન, દિવ્યએ લાઇફ ઓફ લાલુ નામના નાટકમાં મિલો નામનું પાત્ર ભજવ્યું હતું. તેમણે તેમની સર્જ
પી.એમ.શ્રી.એન.પી. સયાજીગંજ શાળા નંબર 52 ના 45 વિદ્યાર્થીઓએ CRC કક્ષાના રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત સરકારે NEP-2020ના અસરકારક અમલીકરણ અને વિદ્યાર્થીઓને વધુ રોજગારક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી એક વિશેષ વર્કશોપનું આયોજન કર્યું હતું. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપ ઇન્ટર્નશિપ અને અપ્રેન્ટિસશિપ પર કેન્દ્રિત હતો, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો એક મંચ
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. પાટણના વિદ્વાન બ્રાહ્મણ શ્રી અમિતભાઈ ઓઝા દ્વારા વિધિવત રીતે આ ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ પ્રસંગે દાતા અરવિંદભાઈ કૃષ્ણાલાલ દવે અને જયશ્રી
શનિવાર, ૬ ડિસેમ્બરના રોજ અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ચોથી વાર્ષિક અંતર્ધાન તિથિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સાંજે ૫:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં
સ્વચ્છતા અભિયાન હવે ગ્રામ વિકાસનો મજબૂત આધાર બની રહ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું ઉમરાળા ગામ આ વિચારને સાકાર કરી રહ્યું છે. ગોબરધન પ્રોજેક્ટના સફળ અમલથી ઉમરાળા ગામ ઓ.ડી.એફ. પ્લસ મોડલ ગામ તરફ દ્રઢ પગલાં ભરી રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છ ભારત મ
શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધતા હવા પ્રદૂષણને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રદૂષણ નિયંત્રણ માટે તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ભવિષ્યમાં પ
સાબરકાંઠા SOG એ હિંમતનગર વિસ્તારમાંથી નશાકારક કફ સિરપ કોડીનની 176 બોટલ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 33,440 આંકવામાં આવી છે. SOG PI ડી.સી. પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG PSI પી.એમ. ઝા
પોરબંદરમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજના હેઠળ પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રવાસ અંતર્ગત કુતિયાણા તાલુકાના ચૌટા ગામના ખેડૂતોએ રાણાવાવ તાલુકાના રા
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટે જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત 75 હજારથી વધુ ખેડૂતોને ₹252 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 2,24,613 અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી, જેમાંથી 1,56,000 અરજીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્
પોરબંદરમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ નેત્રમ ટીમે ફરી એક પ્રશંસનીય કામગીરી કરી છે. એક મહિલાનું આશરે ₹15,000નું હાર્મોનિયમ ઓટો રીક્ષામાં ભૂલાઈ ગયું હતું, જેને ટીમે સીસીટીવીની મદદથી ગણતરીની મિનિટોમાં શોધી પરત અપાવ્યું હતું. અરજદાર વિજ્યાબેન તેમના પુત્ર સાથે રામબા કોલેજ પાસેથી ક
અમરેલીમાં સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-2025નો રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે શુભારંભ થયો. આ સ્પર્ધા 6 થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાશે. શહેરની કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય (નૂતન મીડલ સ્કૂલ) ખાતે આયોજિત આ મહાકુંભમાં સૌરાષ્ટ્રના 8 જિલ્લા અને 4 મહાનગ
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડમાં ગફુરજીની ગલીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. 35થી 40 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. નવા ઘરના પ્રસંગે જમણવાર યોજવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગના જમણવારમાં લોકોએ ગાજરનો હલવો ખાધો હ
જૂનાગઢ કલેક્ટર સૂચના બાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીને રોકવા માટે તંત્ર સક્રિય થયું છે. છેલ્લા ઘણા સમયથી માંગરોળ અને શીલ પંથકમાં ધમધમતી પથ્થરની ગેરકાયદેસર ખાણો પર કેશોદના પ્રાંત અધિકારીએ ખનીજ વિભાગને જાણ કર્યા વિના જ અચાનક સપાટો બોલાવ્યો હતો. જ્યાં સ્થળ પરથી કરોડો રૂ
પાલનપુરમાં આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું કે બે દિવસ અગાઉ હર્ષ સંઘવી મારા મત વિસ્તારમાં આવ્યા પણ તેમણે દારૂ-ડ્રગ્સ બં
સુરતના અત્યંત વ્યસ્ત સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ફ્લાયઓવર બ્રિજના એક પિલરમાં મોટી તિરાડો અને અંદરના સળિયા ખુલ્લા દેખાવાના મામલે સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. આ ગંભીર માળખાકીય ખામીની જાણ થયા બાદ જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક રીપેરીંગનુ
રાણપુર પોલીસે ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતો. રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એ. પટેલના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઈ. એસ.એ. વસાવા અને તેમની ટીમે નાગનેશ ગામમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી કૃષ્ણરાજ
મોરબીમાં એક યુવાન સાથે ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા 27.57 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. અજાણ્યા શખ્સોએ ઓનલાઈન ટાસ્ક પૂરી કરીને મોટો આર્થિક ફાયદો મેળવવાની લાલચ આપી હતી. આ મામલે ભોગ બનેલા યુવાને મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ
પોરબંદરના વોર્ડ નંબર ૭ માં, શીતળા ચોક નજીક આવેલા ભાજપ સેવાકીય કાર્યાલય અને વીર બાબલ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ, અશક્ત અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને નિઃશુલ્ક ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત, સેવાભાવી સભ્યોએ વૃદ્ધોના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લી
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે “સરદાર@150 યુનિટી માર્ચ”ના ભવ્ય સમાપન સમારંભમાં સહભાગી થવા આવેલા યુનાઈટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદીએ આજે નર્મદા જિલ્લા કલેકટર એસ. કે. મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ ડૉ. ઈવાન્સ
પાટણના ડેર ખાતે આવેલી R.D.K. પટેલ હાઈસ્કૂલની ધોરણ 10માં અભ્યાસ કરતી બે સગીરાઓનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. શાળાએ જવા નીકળ્યા બાદ સાંજે ઘરે પરત ન ફરતા વાલીઓએ અપહરણની શંકા વ્યક્ત કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પાટણના લોઢપુરની બંને સગીરાઓ ડેરની R.D.K. પટેલ હાઈસ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે વીર ઝાલા બાવજી મંદિરના શિલાન્યાસ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ
ગુજરાત વિધાપીઠમાં આજે સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ સ્નાતક આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. આ સમારોહમાં આનંદીબેન પટેલે ગાંધી મૂલ્યોનું જીવનમાં અનુકરણ કરવા પર ભાર મૂક્યો હતો અને સાથે જ શિક્ષણ વ્યવસ્થા પર તી
પંચમહાલ જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિના મોત થયા છે. ગોધરામાં એક આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે હાલોલ નજીક છકડો પલટી જતાં એક યુવકનું અવસાન થયું હતું. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રથમ ઘટના ગોધરા શહેરના બામરોલ
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU) ને મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ સંશોધન માટે આંતરરાષ્ટ્રીય ‘ગેટ્સ ફાઉન્ડેશન’ તરફથી રૂ. 1.3 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રોહિણી નાયરના નેતૃત્વમાં ચાલી રહેલા આ પ્રોજેક્ટ અંતર્ગત માસિક ધર્મ દરમિયાન મહ
સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શનિવારે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને ઓર્કિડના મિશ્ર ફૂલો અને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી 06-12-2025ના રોજ આ શણગાર કરાયો હતો. દાદાને વૃંદાવનમાં તૈયાર કરાયેલ
હિંમતનગર-ઇડર રોડ પર આવેલું 86A ધાંણધા રેલવે ફાટક સમારકામ અને જાળવણીના કામને કારણે 36 કલાક માટે બંધ રહેશે. અમદાવાદ રેલવે વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ હિંમ
કચ્છના બન્ની વિસ્તારના પરંપરાગત ભૂંગા તેમની અનોખી વિશેષતાઓને કારણે દેશ-વિદેશમાં લોકપ્રિય બન્યા છે. આ ગોળાકાર, ઇકો-ફ્રેન્ડલી ભૂંગા ઠંડી અને ગરમીમાં કુદરતી વાતાનુકૂલિત તરીકે કામ કરે છે. ભૂકંપપ્રૂફ હોવા ઉપરાંત, તેઓ સ્થાનિક કારીગરો માટે કાયમી રોજગારીનો સ્ત્રોત બન્યા છે. રણો
છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગો એરલાઇનના ધાંધિયાની વચ્ચે અનેક મુસાફરોને હાલાકી ભોગવી પડી રહી છે. તેને લઈને હવે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પશ્ચિમ રેલવે મુસાફરોને સારી સુવિધા પૂરી પાડવા અને મુસાફરોની માંગને ધ્યાનમાં
આણંદ તાલુકાના અડાસ ગામના નરેન્દ્રભાઈ મફતભાઈ પારેખના એકના એક પુત્ર ભૌતિક પારેખ ભારતીય સેનામાં જોડાયા છે. તેમણે લખનૌ ખાતે કઠિન તાલીમ પૂર્ણ કરી શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)માં પોસ્ટિંગ મેળવ્યું છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ ભૌતિક પારેખ પોતાના વતન અડાસ ગામે પરત ફર્યા હતા. તેમના આગમન પ
દાહોદ મહિલા ITI ખાતે એક હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આયુષ અધિકારી ડૉ. સુધીર જોશીએ વિદ્યાર્થીનીઓને આરોગ્ય સંભાળ અને જીવન જીવવાની કલા વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. જોશીએ વિદ્યાર્થીનીઓમાં સારી ટેવો કેળવવા અને શિક્ષણ સંબ
ભરૂચમાં 6 ડિસેમ્બરના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા, ભરૂચ જિલ્લા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. રેલવે સ્ટેશન નજીક ડૉ. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી
ગુજરાત સરકારના શિક્ષણ વિકાસને વેગ આપવા માટે શરૂ કરાયેલા ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરની પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળા, છાયા અને મહારાણી રુપાળી બા કન્યા શાળા વચ્ચે દ્રિ-દિવસીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન નવાપરા પ્રાથમિક શાળાના વિદ્
સેનાના જવાનોના અપ્રિતમ સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવાના હેતુસર, દર વર્ષે વર્ષ 7 ડિસેમ્બરના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરેન્દ્રનગર ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન અંતર્ગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચે
પોરબંદર સ્થિત રામકૃષ્ણ મિશન દ્વારા ‘Arise, Awake: The Swami Vivekananda Challenge!’ નામની ક્વિઝ અને વ્યક્તિત્વ વિકાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદના જીવનમૂલ્યો અને વ્યક્તિત્વ નિર્માણનો સંદેશ યુવા પેઢી સુધી પહોંચાડવાનો હતો. પોરબંદરની 15થી વધુ શાળાઓમ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમ દરમ્યાન સૂર્યકિરણ ટીમનો એર શો સાથે 'આકાશગંગા'નાં જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે. તેમજ એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું શસ્ત્રપ્રદર્શન યોજા
વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલી MS યુનિવર્સિટીની કોમર્સ મેઈન બિલ્ડીંગ ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના વેચાણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓએ ભાજપ સામે સુત્રોચ્ચારો કર્યા હતા અને ડ્રગ્સના પ્રતીક તરીકે મીઠું ઊછ
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (CMPICA) દ્વારા “અગ્નિસિયો (AGNITIO) - ટાઈમ ટુ શો યોર ટેલેન્ટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. સંસ્કૃતિ પટેલ (ડીન, FCA) અને ડૉ. ધર્મેન્દ્ર પટેલ (પ્રિન્સિપાલ, CMPICA) ના માર્ગદર્શન
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ વચ્ચે જામનગરમાં AAP નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે આ ઘટના પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ગુજરાતમાં AAPને રોકવાના સતત પ્રયાસો થઈ રહ્
જૂનાગઢ SOGએ ફરી એકવાર પોતાની સતર્કતા અને ટેકનિકલ કુશળતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ શહેર બી ડિવિઝનમાં હથિયારના ગંભીર ગુનામાં છેલ્લા સાત વર્ષથી કાયદાની પકડમાંથી નાસતા ફરતા આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. 7 વર્ષથી ફરાર આરોપી વડોદરાથી પકડાયોSOG પીઆઈ આર.કે. પરમાર દ્વારા આરોપ
વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં મૂળ બિહારના મોનુકુમાર તેલીએ બેદરકારી પૂર્વક ગાડી હંકારીને ખાટલામાં સૂતા 15 વર્ષીય સગીરને અથડાવતા સારવાર દરમિયાન સગીરનું મોત નીપજ્યું હતું, જ્યારે બાજુમાં સુતા 4 વર્ષના બાળકને ઈજા પહોંચી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને
પાલનપુર તાલુકાના વિરપુર ગામે સચિન દિનેશકુમાર ઠાકોર ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે જોડાયા છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના માદરે વતન વિરપુર પરત ફર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ધનિયાણા ચોકડીથી વિરપુ
ભાવનગર ઝોન હેઠળની ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા શાળાઓમાં શ્વાન કરડવાથી બચવા માટેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જાહેર આરોગ્ય સુધારવા માટે નગરપાલિકાઓ અને શિક્ષણ વિભાગની આ સંયુક્ત પહેલ છે. આ કાર્યક્રમ ભાવનગર જિલ્લાની 6, અમરેલીની 10
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર આપની જીત બાદ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેજરીવાલ વધુ એકવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. કેજરીવાલ 7 ડિસેમ્બરથી ત્રણ દિવસ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે સાંજે 7
ઈન્ડિગોએ છેલ્લા 4 દિવસથી દેશ માથે લીધો છે. હજારો ફ્લાઇટ કેન્સલ થવાથી લાખો મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કંપની પેસેન્જર સુધી ના તો યોગ્ય મેસેજ પહોંચાડી શકે છે ના તો એરપોર્ટ પર યોગ્ય જવાબ. બુમ પાડતા પેસેન્જર, પીડા વ્યક્ત કરતા પેસેન્જર, રડતા-કંટાળતા અને નિરાશ પેસેન્જરોથી
રાજ્ય સરકાર દ્વારા સરકારી કામકાજમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને માહિતીની સરળતા વધારવા માટે એક મોટો પગલું ભરાયું છે. સરકાર હવે બધા કાયદા, નિયમો, ઠરાવો, જાહેરનામાં અને પરિપત્રોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા એઆઈ (AI) આધારિત સર્ચ સુવિધાવાળું સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. આ પોર
વલસાડ જિલ્લામાં હોમગાર્ડનો 79મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત વલસાડ હોમગાર્ડ કચેરી ખાતે મહિલા ઓફિસર નિધિબેન જી. કવૈયાના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ એક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી વલસાડ શહેરના મુખ
પાટણ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાટણે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી ₹77.11 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ વખતની સૌથી મોટી કાર્યવાહી છે, જેમાં કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા
અમરેલી શહેરમાં મોડી રાત્રે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં યુવતીને ભગાડી જવાના મુદ્દે થયેલા હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે પેપર રાખવામાં આવ્યા બાદ ભૂલ સુધારી રિવાઇઝ્ડ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું. જોકે તેમાં ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓની પરીક્ષા 13ને બદલે 16 માર્ચે પૂર્ણ થઈ રહી છે અને આ વખતે મેડિકલના વિદ્યાર્થ
રાજ્યમાં ગત 9 નવેમ્બરથી સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ છે, પરંતુ ખુલ્લા બજારમાં ઊંચા ભાવ મળતા હોવાથી ખેડૂતો સરકારી કેન્દ્રો તરફ વળવાને બદલે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેચી રહ્યા છે. વધુ ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને સીધો આર્થિક લાભ બજારમાં મળી રહ્યો છે, જેના ક
શહેર ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરના જીવન કવન વિશે પર વાર્તાલાપ યોજાયો ગાંધી-સરદાર-આંબેડકરની ભૂમિ પર દારૂ-ડ્રગ્સના દૂષણ - કોંગ્રેસ ડો.બાબાસાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાની હતા, ભાવનગર શહે
વડનગરના સુલીપુર ગામે પતિ સહિતના મહિલાના સાસરિયાઓએ ટ્રેક્ટર લાવવા 2 લાખ રૂ.દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જે બાદ પુત્ર સાથે પરિણીતાને ઘર માંથી બહાર તગેડી મુકવામાં આવી હતી. જેને લઈ મહિલાએ પોતાના પતિ સહિત 6 સાસરિયાઓ વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર મોડીરાતે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ થયાના ચાર દિવસમાં માનિસક વિકૃત આરોપીની ધરપકડ કરી લીધી છે. મોડીરાતે દિવ્યાંગ યુવતી તેના ઘરેથી ઉતરીને રોડ પર આવી હતી, જ્યા
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને અને જૂના અમદાવાદમાં જવા માટેના પ્રવેશ દ્વાર ગણાતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી છે. સદનસીબે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અટકી છે. પરંતુ, હવે શું તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બ્રિજ ડિઝાઈન કન્સ
નવસારી LCBએ ખેરગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો એક આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹10.71 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં 2760 નંગ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં 'શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલ'નું ભૂમિપૂજન કરવામાં આવ્યું. માલવી એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાત્સલ્યધામ કેમ્પસ ખાતે આ 300 દીકરીઓની ક્ષમતાવાળી હોસ્ટેલનું નિર્માણ થશે. આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત પૂજા-વિ
આણંદ-જીટોડિયા રોડ પર આવેલા ચાવડાપુરા વિસ્તારના મોટા લક્ષ્મી હેરિટેજ ફ્લેટમાં ગત રાત્રિના સમયે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી. રાત્રિના સમયે આગ લાગતા ફ્લેટના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે તુરંત કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હોમગાર્ડના 78મા સ્થાપના દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા હોમગાર્ડ કચેરીથી શરૂ થયેલી આ રેલીમાં જિલ્લા સ્ટાફ અધિકારીઓ અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ દ્વા
અમદાવાદના કાપડના વેપારીએ ક્રિપ્ટો ખરીદવા ગુગલ પરથી કંપની સર્ચ કરીને વાતચીત કરી વિગત આપી હતી. જે બાદ કંપનીના એડવાઈઝરે ઇન્વેસ્ટમેન્ટ કરી સારો નફો કમાવવી આપવાની લાલચ આપી હતી. જેથી વેપારી વિશ્વાસમાં આવીને ક્રિપ્ટો ખરીદવા માટે અલગ અલગ 17 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યા હતાં. જ
ભાવનગરના ઘોઘા ગામને દરિયાઈ સુરક્ષા પુરી પાડતી અને અંગ્રેજોના સમયમાં બનેલી સંરક્ષણ દીવાલ વર્ષ 1996-98 વર્ષથી નામશેષ બની છે, ઘોઘાને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન દીવાલ જે ઘણા વર્ષોથી જમીન દોષ થઈ જતા દરિયામાં હાઈટાઇડના સમયે દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જાય છે, ત્યાર
વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં 3 ફૂટનો મગર આવી ચડ્યો હતો. જેને સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો. જેને પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ સંદીપ સિંહે જણાવ્યું હતું કે, 8:30 વાગ્યાની
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામે આવેલી બી.એન. ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનાને કારણે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ શિફ્ટ સંચાલકો અને કંપનીના મેનેજમેન્ટે તાત્કાલિક કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો. કંપની સંચાલક
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની ફાળવણી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, પાટણ જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટે અના
ભરૂચની 17 વર્ષીય ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરની ટેરોટ કાર્ડ રીડર બનીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિથી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. બાળપણથી જ ઈશ્વરીને આધ્યાત્મિકતા, સંગીત અને માનસિક ઊર્જામાં રસ હતો. ધોરણ 10 દરમિયાન જાણીતા ટેરોટ રીડર અ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે, 6 ડિસેમ્બર, 2025ના રોજ, ગુજરાતના ત્રણ દિવસીય (તારીખ 5થી 7 ડિસેમ્બર) પ્રવાસના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેવાના છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સહકારથી સમૃદ્ધિ'ના સંકલ્પને સાકાર કરવામાં બનાસ ડેરી દ્વ
વલસાડ જિલ્લાના પારડીમાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક જીવદયા પ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન બક્ષ્યું છે. સામાન્ય રીતે મનુષ્યને CPR આપી જીવ બચાવવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં સાપનો જીવ બચાવવામાં આવ્યો. લાકડાનો જથ્થો માથે પડતા સા
ભારતીય ડાક વિભાગે યુવાપેઢી એટલે Gen-Z સાથે જોડાવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત 'Gen-Z થીમ' આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય સ્તરે 15 ડિસેમ્બર સુધીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આવેલી 46 પોસ્ટ ઓફિસનું ન
બોટાદમાં GSDM દ્વારા સંચાલિત માઈક્રોવેવ ક્લાસની બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ માર્ગદર્શન સત્રમાં ઘરેલ
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વાપીના સરસ્વતીનગર સરકારી કોલોનીમાં રહેતા 29 વર્ષીય અનુપમ ગંગાપ્રસાદ અવસ્થીએ શુક્રવારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેણે પંખાના હુક સાથે ગમછો બાંધી આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગે વાપી ટાઉન પો
વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા વિસ્તારમાં એક બાળકી પર પાંચ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો. સ્થાનિક લોકો સમયસર દોડી આવતા બાળકીને વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ સોસાયટીના રહીશો અને સ્થાનિક લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલ
પાટણ શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે વહેલી સવારે 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઠંડી વધતાની સાથે જ શહેરીજનો સવારથી ગરમ વસ્ત્રો પહેરીને કામધંધે નીકળતા જોવા મળ્યા હતા. પ્રગતિ મેદ
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારના આશરે 25 હજાર લોકોને ફરી એક વખત પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. ગોદીરોડ વિસ્તારને પાણી પૂરું પાડતી કડાણા યોજનામાં આવશ્યક સમારકામ અને અપગ્રેડેશન કામગીરી હાથ ધરાનાર હોવાથી 7 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી એટલે કે સળંગ 5 દિવસ માટે પાણીનો કાપ હોવાનું નગર પા
ડીટવાસ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ વૃંદાવન આશ્રમ શાળા, કરવાઇ કંપા ખાતે પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ-ગોધરા રેન્જ તેમજ મહીસાગર એસપી સફીન હસન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમા શાળાના પ્રમુખ ઉપેન્દ્રભાઇ પટેલ, શિક્ષકગણ તેમજ શાળામાં અભ્યાસ કરતા ધો.1 થી 12ના વિધાર્થીઓ હાજર રહ્યાં હત

29 C