અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન બાદ વડોદરામાં પણ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા તંત્રે મથામણ શરૂ કરી છે. જોકે બીજી તરફ ગોત્રીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટેની દરખાસ્તને નામંજૂર કરાઈ છે. રૂ. 4.77 કરોડના ખર્ચ કરી ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની જગ્યાએ મલ્ટી સ્પોર્ટ્સ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
વડોદરા રેલવે મંડળ દ્વારા આ વર્ષે ડભોઇ-બોડેલી, બોડેલી-છોટાઉદેપુર અને આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ટ્રેનો મહત્તમ સ્પીડ 110 કિમી સુધી મેળવી શકે છે. જેને પગલે ટ્રેનોમાં પ્રવાસ કરતા મુસાફરોને તેનો સીધો ફાયદો થશે. ખાસ કરીને ડભોઇ-છોટાઉદેપુર અને ગોધરા-આણંદ વચ્ચે અપડાઉન કરનારા લોકો નિયત
વિદ્યાર્થીઓમાં બોર્ડનો ડર દૂર કરવા બોર્ડ પેટર્નની પરીક્ષા લેવાશે. ધો.10ની બોર્ડ પરીક્ષાની જેમ મોક ટેસ્ટ લેવાશે. હોલ ટીકીટ, બેઠક વ્યવસ્થા, ઉત્તરવહી ચકાસાશે. શહેર-જિલ્લાના 1200 વિદ્યાર્થી પરીક્ષા આપશે. શ્રી નારાયણ વિદ્યાલય દ્વારા આ પરીક્ષાનું આયોજન 28 ડિસેમ્બરે સવારે 10થી બપોરે 1:1
બે દિવસ અગાઉ પાણીગેટ પાસે નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક જ કોમના બે જૂથો સામસામે આવી ગયા હતા. મોટી ઘટના ઘટતાં રહી ગઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. હરણખાના રોડ ઉપર આવેલા મુસ્લિમ મેડિકલ સેન્ટર પાસે થૂંકવા બાબતે એક જ કોમના બે જૂથ સામસામે આવ્યા હતા. જેમાં ચાંપાનેર દરવ
વડોદરા એચઆર ફોરમના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં ભારતની સંસદની મુલાકાત લીધી હતી. સાંસદ ડો. હેમાંગ જોશીના સંકલન દ્વારા આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ અર્જુન સોલંકીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળમાં વરિષ્ઠ એચઆર પ્રોફેશનલ્સ સુધીર શેટ્ટ
મરાઠી વાઙમય પરિષદ બડોદે દ્વારા આયોજિત અમૃત મહોત્સવી ત્રણ દિવસીય અધિવેશનનુ શુક્રવારે શરૂઆત કરવામાં આવી હતી. મહારાણી ચિમણાબાઈ હાઈસ્કૂલને અધિવેશન માટે સયાજીનગરી નામ આપવામાં આવ્યું છે. બપોરે 4:30 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજના સલાટવાડા સ્થિત પુતળા પાસેથી શંખનાદ અને ઔક્ષણ ક
ડભોઇ રોડની મહાનગર સોસાયટી બહાર વરસાદી ગટર નાખવાની કામગીરી વેળાએ ગેસ લાઇનમાં લીકેજ થતાં 1 કલાક ગેસ પુરવઠો ખોરવાયો હતો. જેને કારણે સોમા તળાવ અને ચાર દરવાજા વિસ્તાર સહિત 1500 મકાનોને 1 કલાક ગેસ મળ્યો ન હતો. ડભોઈ રોડ મહાનગર ગરનાળા પાસે વરસાદી ગટરની કામગીરી વેળા ગેસ લાઇનમાં ભંગાણ પડ
બેંક એકાઉન્ટ ભાડે લઈ કે ખાતા ધારકને કમિશન આપી ભેજાબાજો છેતરપિંડીના રૂપિયા મેળવી રહ્યા છે. જોકે આ ચેઇનને તોડવા પોલીસે ઓપરેશન મ્યૂલ હંટ શરૂ કર્યું છે. મોટાભાગે ઠગાઈનાં સેન્ટર કમ્બોડિયા, દુબઈ તથા નેપાળમાં ચાલી રહ્યાં છે. ચાઇનીઝ ભેજાબાજો સમગ્ર રેકેટ ચલાવી રહ્યા છે. શહેરનાં 400થ
એમજીવીસીએલના વિજિલન્સ વિભાગે શુક્રવારે 1666 વીજ જોડાણ તપાસી પાણીગેટ, માંડવી, ગોરવા વિસ્તારમાંથી વીજ ચોરી કરતા 59 ગ્રાહકને પકડી પાડ્યા હતા. વિજિલન્સે 67.45 લાખની વીજ ચોરી પકડી હતી. વિજિલન્સના વિશેષ મુખ્ય ઈજનેર વી.એન.રાઠવા સહિતની ટીમે બાવામાનપુરા, કાગડાચાલ, રાજારાણી તળાવ, બાવચાવા
શહેરમાં શુક્રવારે કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. સિઝનમાં સૌથી ઓછું તાપમાન 11.2 ડિગ્રી નોંધાતાં કડકડતી ઠંડી અનુભવાઈ હતી. જ્યારે 4 મહાનગરમાં સૌથી ઓછું તાપમાન વડોદરામાં નોંધાયું હતું. અમદાવાદમાં પારો 14.2 ડિગ્રી, સુરતમાં 18.1, રાજકોટ 15 ડિગ્રી પારો થયો હતો. જ્યારે 18 નવેમ્બર બાદ વડોદરા ફરી ન
ઇડરના રેવાસમાં નેશનલ હાઇવેના કામમાં સર્વિસ રોડ ન બનાવતાં ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતાં તંત્ર સફાળું જાગ્યું હતું અને રસ્તા પર આવતી ડીપી હટાવી સર્વિસ રોડ બનાવવાનું શરૂ કરતાં લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. રેવાસમાં ઇડર–શામળાજી નેશનલ હાઈવે પર લાંબા સમયથી અટકેલું સર્
ઈડર શહેરમાં સરકાર દ્વારા આજદિન સુધી સત્તાવાર ઓટો રિક્ષા સ્ટેન્ડ ન ફાળવતાં ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ઈડર ઓટો રિક્ષા ચાલક એસોસીએશન દ્વારા તંત્ર સમક્ષ ફરી એકવાર અવાજ ઉઠાવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. રિક્ષા ચાલકોનું કહેવું છે કે
હિંમતનગર આરટીઓ સર્કલ વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી આખલાના મોઢામાં પતરાનું ઘીનું ડબલું ફસાઈ ગયું હતું. જીવદયા પ્રેમી અલ્પેશ બારોટ ઇલોલ જવા દરમ્યાન રસ્તામાં આખલાને જોઈ જતાં ડબલું કાઢવા પ્રયત્ન કરતાં મારવા આવતો હોઈ ફાયર વિભાગને જાણ કરી હતી અને વન વિભાગની મદદ લેવા મહેન્દ
પોશીનાના ગ્રામ્ય વિસ્તારની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે ભૂવા સહિત ત્રણ આરોપીઓને ઝડપી ઇડર કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે અંગે પોલીસે આરોપીઓને જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોશીના પોલીસ મથકથી મળતી વિગત મુજબ, તા
સાબરકાંઠા એસઓજીએ દોઢેક માસ અગાઉ હિંમતનગર-ઇડર રોડ પર હિંગળાજના વળાંકમાં બાઈક પર પાછળ બેઠેલ મહિલાના ગળામાંથી એક તોલાનો સોનાનો દોરો અને પેન્ડલ ખેંચીને ફરાર થઈ ગયેલ માણસાના લાકરોડાના 26 વર્ષીય ચેન સ્નેચરને ઝડપી પાડ્યો હતો. ઈડરના માનગઢના અનસુયાબેન વીરાભાઇ ચેનવા તા.8-11-25ના રોજ સા
વડાલીના કુબાધરોલમાં કસાઈઓએ ગામના તળાવ પાસે ગાયની હત્યા કરી તેના અવશેષો રઝળતા મૂકી માંસ લઈ પલાયન થઈ જવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જી છે. કુબાધરોલના તળાવ કિનારે બે-ત્રણ દિવસ અગાઉ અજાણ્યા શખ્સોએ રખડતી ગાયને પકડીને કરપીણ હત્યા કરી હતી. નરાધમો ગાયનું મ
પાટણ શહેરના નવજીવન સર્કલ પાસે આવેલી વર્ષો જૂની પંચરની દુકાનનું વીજ કનેક્શન મેળવવા માટે મોટા બાપાએ જ સગા ભત્રીજા અને વિધવા ભાભી સાથે છેતરપિંડી કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ભત્રીજાએ (RTI) દ્વારા પુરાવા મેળવી કાર્યવાહી હાથ ધરી છે. પાટણ શહેરમાં રહેતા દીપેશભાઈ ભાટિયાએ આક્ષ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા સંબંધિત હતા. પ્રદર્શનકારીઓએ એક હિન્દુ યુવકના શબને લટકાવીને સળગાવી દીધો. બીજા સમાચાર ભારતીય રાજકારણ સંબંધિત હતા: પ્રિયંકા ગાંધી અને પીએમ મોદી સાથે ચા પીતા જોવા મળ્યા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમ
ચાણસ્મા તાલુકામાં ધારપુરી ગામની સીમમાં ગત રાત્રે કપાસની ચોરી કરવા આવેલા 6 જેટલા તસ્કરોને ખેતર કુતરા ભસતાં માલિક જાગી જતાં તસ્કરો ચોરી કરેલો મુદ્દામાલ સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યા હતા. ધારપુરી ગામે માર્ગ પર ખેતરમાં મકાન બનાવી રહેતા જયેશભાઈ પટેલે પોતાના ખેતરમાં કપાસ ભરેલી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓના સંશોધન કાર્યમાં પારદર્શિતા લાવવા અને ડુપ્લીકેશન અટકાવવા માટે યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. હવેથી વિદ્યાર્થીએ સંશોધનનો વિષય પસંદ કરવાથી લઈને થિસીસ સબમિટ કરવા સુધીની તમામ પ્રક્રિયા ‘શોધચક્ર’ ( પ્લેટફોર્મ પર ઓન
ચાણસ્માના રચનાત્મક અગ્રણી અને જાણીતા મજૂર નેતા સ્વ.અમથાભાઈ જોરાભાઈ દેસાઈની 15મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગોગા મહારાજ પરિવાર ચાણસ્મા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જુના રબારીવાસમાં આવેલી તેમની પ્રતિમાને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમણે નગ
પાલનપુરના બાવરી ડેરા વિસ્તારમાં નગરપાલિકાના બોરનું પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પડોશી પરિવારો સામસામે આવી ગયા હતા. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે બંને પક્ષો વચ્ચે લાકડી, ધારિયા અને ચાકુ જેવા જીવલેણ હથિયારો વડે હિંસક મારામારી થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહ
વડગામ તાલુકાના ગીડાસણ ગામનો જીગર ચૌધરી જવાન ગત તા.2 નવેમ્બરના રોજ જમ્મુ તાવી એક્ષપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો દરમ્યાન રાજસ્થાનના બિકાનેર નજીક ટ્રેનમાં સવાર એટેન્ડેન્ટેટએ આ જવાન સાથે તકરાર કરી ચાકુ વડે હુમલો કરી જવાનની હત્યા કરી હતી જેને લાંબો સમય વીતવા છતાં પણ આ મ
પાલનપુર રેલવે પોલીસનને પાલનપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 01 પર પેટ્રોલિંગ દરમિયાન બેંગલોર એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી વિદેશી દારૂ મળી આવ્યો હતો. રેલવે પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર લીલાભાઈ અને એ.એસ.આઈ. બાબુભાઈ ભગવાનભાઈ સહિત પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે
વડગામ-પાલનપુર તાલુકાના 100થી વધુ ગામડાઓમાં વર્ષોથી સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતો ચોમાસું ખેતી પર નિર્ભર હતા. નર્મદા નીર પહોંચાડવાની અનેક જાહેરાતો છતાં ભરકાવાડા, શેરપુરા, ચંગવાડા, કાણોદર અને ચાંગાના તળાવો ભરવા માટે આજદિન સુધી ન તો પાઇપલાઇનનું સર્વે કરવામાં આવ્યું છે અને ન ત
ડીસા તાલુકાની મોટી ઘરનાળ દૂધ મંડળીમાં લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. બનાસ ડેરી દ્વારા જૂની કમિટીમાં ગેરરીતિના આક્ષેપો બાદ નવી કમિટીની રચના કરવામાં આવી હોવા છતાં, પશુપાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામના મહાદેવ મંદિર ખાતે યોજાયેલી બેઠકમાં પ
પાલી જિલ્લાના ખિંવાડામાં રાજસ્થાન પોલીસે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બનાસકાંઠાના ડીસા અને ધાનેરાના 19થી 21 વર્ષના ચાર યુવાનોની ધરપકડ કરાઈ છે. આ ગેંગ પાસેથી 3 લેપટોપ અને આશરે 20 મોબાઈલ ફોન સહિતની મોટી માત્રામાં ઇલેક્ટ્રોનિક અને બેન્કિંગ સામગ્રી જપ્ત ક
પાલનપુર-અમદાવાદ હાઈવે પર શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. રામદેવ હોટલ સામે પૂરઝડપે આવતી એક સફેદ ક્રેટા ગાડીના ચાલકે ઇલેક્ટ્રિક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનો ડિવાઈડર સાથે 100 ફ
સાંથલ પોલીસે મીઠા ચોકડી નજીક ગમાનપુર તરફ જતા રોડ પર પીકપ સ્ટેન્ડ પાસેથી વડોસણના ઠાકોર સાહિલ અજમલજીને રૂ.4000ના ચાઈનિઝ દોરીના 10 રીલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે જાકાસણા રોડ પર બાઇક (જીજે 02 ઇઇ 3707) પર આવી રહેલા ધનાલીના રાવળ પ્રકાશભાઈ અમૃતભાઈ પાસેથી રૂ.₹7,500ની કિંમતના 25 રીલ મળી આવતાં પ
મહેસાણા એસઓજી પોલીસને ઉનાવા નજીક આવેલી સમરાથલ હોટલમાં બે ભાઈઓ એમડી ડ્રગ્સનો વેપાર કરતાં હોવાની બાતમી મળી હતી. જે આધારે ગુરુવારે પરોઢે ટીમે હોટલમાં રેડ કરી હતી. જેમાં બે ભાઈઓ પૈકી હોટલનો માલિક ચૌધરી (ગોદારા) ગમડારામ ખેતારામ (રહે.ગોદારા કી ઢાણી, જિ.બાડમેર, રાજસ્થાન) હાજર મળી આવ
મહેસાણાના રાધનપુર રોડ તિરુપતિ તુલસી બંગ્લોઝ માં ભૂગર્ભ ગટરની છેલ્લા ઘણા સમયથી સફાઇ કરવામાં ન આવતા અસહ્ય દુંગધ આવી રહી છે ત્યારે સોસાયટીની ગટરલાઇન સાફ કરવા રહિશોએ મહાનગરપાલિકામાં માંગ કરી છે. જ્યારે સોસાયટીના કોમન પ્લોટમાં બાળકોને રમતમગત માટે પંચવટી બનાવેલ તેમાં ત્રણેક
વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વિચારધારાને સાકાર કરવા રાજ્યભરમાં યોજાઈ રહેલા ‘સશક્ત નારી મેળા’ અંતર્ગત મહેસાણામાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે સશક્ત નારી મેળો ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે 38 સ્વસહાય જૂથોને રૂ.1.14 કરોડની બેંક લોનના ચેક તેમજ 7
મહેસાણા આરોગ્ય તંત્રએ મહેસાણા દૂરબીન હોસ્પિટલના બંને સોનોગ્રાફી મશીન સીલ કર્યાં છે. જિલ્લામાં પુરુષની સાપેક્ષમાં સ્ત્રીનો સેક્સ રેશિયો ખૂબ જ ઓછો હોવાથી તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુહાગ શ્રીમાળી અને તેમની ટીમ જગુદણ-લીંચ ચોકડી પર આવેલી ડો. યોગેશ રાઠવાની મહેસાણા દૂરબીન હોસ
મહેસાણાના મોઢેરા રોડ પર દેદિયાસણ તરફ વરસાદી લાઇન નાખવા આડેધડ ખોદકામમાં પહેલા જીઆઇડીસી સામે પાણીની લાઇન તૂટી, પછી ગુરુવારે ગેસલાઇન તૂટતાં ચાર કલાક ઘરેલુ ગેસ સપ્લાય બંધ રહ્યો અને માંડ મરામત કરાયું, ત્યાં કંકુ કોમ્પલેક્ષથી નરનારાયણ સોસાયટી વચ્ચે પાણીની લાઇન તૂટતાં નારાયણ
મહેસાણાના મોઢેરા રોડને આઇકોનિક બનાવવાની કામગીરીમાં પહેલા કરતાં સાંકડો થતો હોઇ, આ મુખ્ય રોડ છ લાઇન જળવાય તે માટે દબાણો તોડી પહેલા પહોળો બનાવો પછી આઇકોનિક બનાવો. ત્યાં સુધી કામગીરી બંધ કરવા મોઢેરા રોડ વિકાસ કમિટીએ રોડ બચાવો સભા યોજીને મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર ક
ઉત્તર ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારે 70 ટકાએ પહોંચેલા ભેજના કારણે ઠંડી પોણો ડિગ્રી ઘટી હતી. આ દરમિયાન મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 13.6 થી 14.2 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. બીજી બાજુ, બપોરે 40 ટકાથી વધુ ભેજના કારણે તાપમાનમાં પોણા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન તાપમાન 31.5 ડિગ્રીની આ
શહેરની ખાનગી હોસ્પિટલમાં શુક્રવારે ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જરી (ઓપીબીએસ)નું અત્યંત એડવાન્સ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 33 વર્ષની સ્ટેજ 2 બ્રેસ્ટ કેન્સરથી પીડિત મહિલા પર લગભગ 9 કલાકની સર્જરી થઈ. દર્દીમાં BRCA1 જિનેટિક મ્યુટેશન હોવાના કારણે ભવિષ્યમાં બંને સ્તનમાં કેન્સર ફે
તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ના પ્રથમ તબક્કાના અંતે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.મતદાર યાદીને ભૂલરહિત બનાવવાના અભિયાનમાં કુલ 40,926 મતદારોને Uncollectable’ શ્રેણીમાં મુકીને કામચલાઉ યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ પ્રક્રિયાને કારણે આ
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેદરી કાયદો (MGNREGA)–2005ના કાનૂની અધિકારને નબળા બનાવવાના પ્રયાસો સામે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મનરેગા શ્રમિકો-મહિલા સંગઠનોએ કડક વિરોધ વ્યક્ત કર્યો છે. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવ છીતુભાઈ ગામીતે જણાવ્યું કે, દ્વારા
વ્યારા ટીચકપુરા પાસે બાતમી ના આધારે એલસીબી એ ફિલ્મી ઢબે પીછો કરી ગાડી નો પીછો કરતા ગાડીચાલક ગાડી સાઇડ પર મૂકી ભાગી ગયો હતો. પોલીસે ગાડી માંથી કુલ નંગ 1920 (345.6 લિટર) કિંમત. 5.88 લાખ દારૂ કબ્જે લીધો હતો. તાપી હેઠળ એલ.સી.બી, પેરોલ-ફર્લો સ્ક્વોડ તથા સાયબર પોલીસ સ્ટેશન તાપીના સ્ટાફ પેટ્રોલ
ભારત સરકારના યુવા કાર્યક્રમ વિભાગ સંચાલિત MY BHARAT TAPI દ્વારા મગરકૂઈ સ્થિત સોમોલાય હનુમાન વિદ્યાવિહાર ખાતે બ્લોક લેવલ સ્પોર્ટ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ શાળાના 170થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .બ્લોક લેવલ સ્પોર્ટ્સ અંતર્ગત ભાઈઓ માટ
તાપી જિલ્લા પેરોલ સ્ક્વોડના હેડકોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરૂભાભાઈને મળેલી બાતમી આધારે એલસીબી પોલીસે વ્યારા કાનપુરામાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતા આશિષભાઇ ઉર્ફે પુનીયા શાહ મોપેડ પર ફરતા ફરતા મોબાઈલ મારફતે સટ્ટો રમાડતો હતો જે કેસમાં પાંચ વોન્ટેડ હતા, જે પૈકી પોલીસે ત
તાપી જિલ્લામાં ખોરાક સલામતીના નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ૫૨ કેસ, રૂ. 26.86 લાખનો દંડ ફટકારાયો હતો. તાપી જિલ્લામાં ખોરાક સલામતીના નિયમોના ઉલ્લંઘન સામે તંત્રએ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે. જાન્યુઆરીથી ડિસેમ્બર–2025 દરમ્યાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર
મુંબઈ-ગાંધીનગર કેપિટલ સ્ટેશન વચ્ચે દોડતી આધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં હવે પેસેન્જરો ગુજરાતી વાનગીનો સ્વાદ માણી શકશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસમાં પેસેન્જરો માટે ખાસ ગુજરાતી મેનુ તૈયાર કરાય
બેન્ક એકાઉન્ટ પર 4.23 કરોડની 45 ફરિયાદ બાદ ખોરાસાના શખ્સ સામે ગુનો નોંધી ચોરવાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સાયબર ફ્રોડની ચેનલ તોડવા ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ચોરવાડ પોલીસે તપાસ કરતા માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના હિતેશ નાથાભા
સસ્તી તથા સલામત સવારી સાથે ગુજરાત એસ.ટી.એ મધ્યમ વર્ગના લોકોમાં હૃદયમાં આગવું સ્થાન જાળવી રાખ્યું છે. ગુજરાત એસ.ટી.એ મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં લઈ અત્યાર સુધીમાં જાહેર કરેલી મોટાભાગની યોજનાઓ સફળ રહી છે ત્યારે એસ.ટી.ની લોકોપયોગી યોજના મન ફાવે ત્યાં પ્રવાસ કરોને જૂનાગઢ જિલ
દોલતપરા વિસ્તારમાં આવેલ દાસારામ સોસાયટીના રહીશો એકઠા થઇ અશાંત ધારો લાગુ કરો, મુસ્લિમોને સોસાયટીમાં પ્રવેશ અટકાવોના નારા લગાવ્યા અને કલેકટરને આવેદન આપ્યુ હતુ. એક- બે વખત મુસ્લિમો મકાન જોવા આવતા રહીશો સર્તક બન્યા છે. સ્થાનિક રહીશોએ જણાવ્યુ કે, વોર્ડ નંબર 1 માં આવેલ દાસારામ સ
જૂનાગઢ જિલ્લાની મતદાર ડ્રાફટ યાદી શુક્રવારે પ્રસિદ્ધ થઇ છે. જેમાં કુલ 13,00,344 મતદારોમાંથી 11,49,395 મતદારો નોંધાયા છે. 1,50,949 મતદારોએ મૃત્યુ, ગેરહાજર, કાયમી સ્થળાંતર, ડુપ્લીકેટ સહિતના કારણોથી ફોર્મ જમા કરાવ્યા નથી. ચુંટણી અધિકારીએ જણાવ્યુ કે, ચુંટણી પંચ દ્વારા 27 ઓક્ટોબરના જાહેરનામાંથ
લોનના હપ્તાથી બચવા 2 બાઈકમાં સરખી નંબર પ્લેટ લગાડનાર જોષીપરાના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોષીપરામાં આવેલ જિલ્લા પંચાયત સોસાયટીમાં રહેતા હરેશ બેચરભાઈ ગઢીયાએ પોતાની પાસેની બે અલગ અલગ મોપેડ બાઈકમાં એક સરખા રજીસ્ટ્રેશન નંબરની નંબર પ્લેટ લગાવી તેનો અલગ અલગ સમ
જામનગર મહાનગરપાલિકાની મળેલી જનરલ બોર્ડમાં વિપક્ષોએ આકરા પાણીએ રીવરફ્રંટમાં ડીમોલેશન થયેલા લોકોને આવાસમાં મકાન આપવા, તેમજ જે લોકોને નોટીસ તમે જ આપી છે તે લોકોને જ આપો, અમે કહીએ તેને. તો મંડપના ભુતકાળના કામોની તપાસ કરવા સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. જનરલ બોર્ડમાં ટીપી સ્કીમવ
જામનગર જિલ્લાના ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરી છે. રૂ.2,23,58,227નું સાયબર ફ્રોડ પકડી કાયદેસરની કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસને સોંપી લીધા છે. મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત માહિતીના આધારે જામનગર જિલ્લામા
જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજાર શુક્રવારે જામ્યુકોની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા હટાવવામાં આવી હતી અને પાંચ જેટલી રેંકડીઓ તેમજ 15 જેટલા પથારાઓ જપ્ત કરવામાં આવ્યા છે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી દિવસોમાં ખેલ મહાકુંભ યોજવાનો છે. જેથી તેમાં શુક્રવા
નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત આપતો ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે ખોટી રીતે ગાંધી પરિવારને સરકારે બદનામ કર્યાના આક્ષેપો સાથે જામનગરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજીને ગાંધી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે..ના સુત્રોચ
જામનગર બાર એસો.ની ચુંટણીમાં સવારથી મતદાન માટે લાઈનો લાગી ગઈ હતી અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં 985 વકીલોએ મતદાન કર્યુ હતું. જેમાં 598 મત સાથે ભરતભાઈ સુવા 12મી વખત પ્રમુખ બન્યા છે. જામનગર વકીલ મંડળના પ્રમુખ પદ સહિતના પદો માટે યોજાયેલી ચુંટણીમાં 985 મતો પડ્યા હતા. જેમાં પ્રમુખ પદ માટે
જામનગર તાલુકાના ખંભાલિડા-વાંકિયા ગામની સીમમાં ચાલતા ગેરકાયદે મોરમ ખનન ઉપર ખાણ ખનીજ ખાતાએ દરોડો પાડીને બે જેસીબી અને 7 ટ્રેકટરો જપ્ત કરીને રૂ.1 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ મુદામાલ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે રાખીને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખંભાલીડા
જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત જિલ્લામાં હાથ ધરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી કે, તા.27/10/2025ની સ્થિતિએ જિલ્લામાં કુલ 12,41,097 મતદારો નોંધાયેલા હતા. જે પૈકી આજરોજ તા.19/12/2025ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં કુલ 10,63,620 મતદારોનો સમાવેશ કરવામાં આવ્
મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કિલ્લો જોબટ ગામના વતની અને હાલ નાના વાઘણીયા ગોપાલભાઈ રાંકની વાડીએ કામ કરતા કૈલાશ રતનસિંહ મેડા (ઉ.વ.38) 18 ડીસેમ્બરના રોજ સાડા ત્રણેક વાગ્યાના સુમારે સનેડો ટ્રેકટર ( ખેતીનું સાધન) આંકડીયાથી અમરાપુર રોડ પર લઈને જતા હતા. તે દરમિયાન ક્રેન નંબર
બાબરામાં વાંડળીયામાં 25 વર્ષિય યુવતિને ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બાબરા પોલીસ મથકમાં યુવતિએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, 25 વર્ષિય યુવતિએ બાબરા પોલીસ મથકમાં વાંડળીયાના રાજેશ ઉર્ફે વલકુ દેવચં
દામનગર શહેરમાં ચારે તરફ દબાણો થયેલા છે અને પાલિકા હવે દબાણ હટાવવા કાર્યવાહી કરી રહી છે ત્યારે માત્ર લારી ગલ્લા ધારકો અને પાથરણાવાળાને નોટિસ આપવામાં આવી છે. જ્યારે પાકા દબાણો કરનારાને નોટિસ પણ ન અપાતા આ મુદ્દે નાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. દામનગર શહેર માં સરદાર ચોક
સાવરકુંડલા વિધાગુરૂ ફાઉન્ડેશનના યજમાન પદે તારીખ 19/12થી અને 21મી સુધી ચાલનારા ત્રિદિવસીય ગુજરાતી સાહિત્ય પરિષદના 35માં જ્ઞાનસત્રનો આજે આરંભ થયો હતો. મહુવા રોડ ખાતે આવેલ રામજી અમરશી સેનિટોરિયમ કુદરતી ઉપચાર ખાતે પ્રથમ દિવસે પૂજ્ય મોરારીબાપુ, પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદી, રઘુવી
અમરેલીની ધર્મજીવન હોસ્પિટલએ તબીબી ક્ષેત્રે પ્રેરણાદાયી સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન ડો. હરકેશ ઝાલાવાડીયા દ્વારા 26 વર્ષના એક યુવાન દર્દીનું ‘પેલ્વિક ફ્રેક્ચર’ (થાપાના હાડકાં)નું અત્યંત જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. ગત તા. 10ના રોજ
ધારીના વેકરીયાપરામાં 49 વર્ષિય આધેડે પગ અને કમરના દુ:ખાવાથી કંટાળી ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોક પ્રસર્યો હતો. આ અંગે ધારી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ધારીના પ્રેમપરામાં રહેતા નિતીનભાઈ હ
લાઠીના દામનગરથી ઢસા જતા માર્ગ ઉપર અત્યંત જુના અને જર્જરિત પથ્થરથી બનેલા 9 જેટલા પુલ અને નાળાઓ તોડી નવા બનાવવા લાઠી બાબરાના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેના માટે સરકાર દ્વારા 9.92 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. ઢસાથી દામનગર રાજ્ય ધોરી માર્ગ પર વર્
સરીગામનાં શેલીના હાઉસના કાર્તિક એન્ટરપ્રાઈઝ ખાતા ધારકે ભીલાડ એચડીએફસીનાં બેન્ક એકાઉન્ટમાં 10 ઓક્ટોબરના રોજ 500ના દરની 300 નોટથી દોઢ લાખ રૂપિયા કેસ બારી પર જમા કરાવ્યા હતા. જેમાંથી 43 નોટ ડુપ્લીકેટ નીકળતા બેંક મેનેજરે જરૂરી પ્રોસેસ પ્રકિયા પૂર્ણ કરી ભીલાડ પોલીસ મથકમાં 18મી ડિસે
નેશનલ હાઈવે નંબર-48ને જોડતા વલસાડ સ્ટેટ હાઈવે પર આવેલા કુંડી ફાટક પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સ્થાપિત કરવામાં આવેલી હાઈમાસ્ટ લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. પરિણામે રાત્રિના સમયે આ મહત્વપૂર્ણ જંક્શન અંધારપટમાં ગરકાવ થઈ જાય છે અને વાહનચાલકો માટે મોતનો રસ્તો સાબિત થઈ
રાજ્યમાં અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ, ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ થાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય તેને પ્રતિબંધ કર્યા બાદ પોલીસની ટીમે વાપી વિસ્તારમાં પાન પાર્લર, કરિયાણાની દુકાનો, હોલસેલ વેપારી
વલસાડ છેલ્લા દોઢ માસથી મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમમાં મતદારોના મેપિંગની છેલ્લી મુદ્ત પૂરી થતા 19 ડિસેમ્બરે વલસાડ જિલ્લા ચૂટણી તંત્ર દ્વારા થયેલી કામગીરીના અંતે મુસદ્દા મતદાર યાદી જાહેર કરી છે. જેમાં 16.34 ટકા મતદારો અનકલેકટેબલ એટલે કે અપ્રાપ્ય શ્રેણીમાં જોવા મળ્યા છે. 1.
પોરબંદરના માર્કેટયાર્ડ ભર શિયાળે કેસર કેરીની આવક થઈ છે.તાલાલા પંથકમાંથી પોરબંદરના યાર્ડમાં 20 કિલો કેસર કેરીની આવક થઈ હતી.આ કેરીનો પ્રતિકીલોનો 711 રૂપિયા ભાવ મળ્યા હતા.યાર્ડમાં ભર શિયાળે કેરીની આવક થતા વેપારીઓ ફુલહાર કરી મીઠાઈ વેચી વધાવી હતી. પોરબંદરના માર્કેટયાર્ડ સોમવાર
અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવાના જવાબમાં અમદાવાદ જિલ્લા સિવિલ કોર્ટે કોંગ્રેસ અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ડી
ઉત્તરાયણમાં વપરાતી ઘાતક ચાઇનીઝ અને કાચ પાયેલા માજાના મામલે થયેલી રિટમાં રાજ્ય સરકારના એક સોગંદનામાને હાઇકોર્ટે રેકર્ડ પર લીધુ હતું. જેમાં જણાવ્યું હતું કે ચાઇનીઝ અને કાચ પાયેલા સિન્થેટિક માંજા પરના પ્રતિબંધનો અમલ થઇ રહ્યો છે અને જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરાના વાઘોડિયા GIDCમાં આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતા 30 વર્ષીય પુત્રનાં લગ્નના ટેન્શનમાં રહેતા 55 વર્ષીય વિધવા મહિલાએ મોર્નિંગ વોકિંગ માટે ટેરેસ પર ગયા બાદ માનસિક આવેશમાં આવી ટેરેસ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. અકસ્માતના બનાવ સંદર્ભે કપૂરાઈ પોલીસે કાર્યવા
સુરેન્દ્રનગર બાર એસોસિએશનની વર્ષ 2025-26 માટેની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘનશ્યામસિંહ ડી. ઝાલા પ્રમુખ પદે વિજેતા થયા છે, તેમને 276 મત મળ્યા હતા. જ્યારે સેક્રેટરી પદ માટે વિપુલભાઈ સુરેશભાઈ જાની 276 મત મેળવીને વિજેતા બન્યા છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આગામી વર
ડાંગ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ભારતીય જનતા પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. સુબિર તાલુકામાંથી અંદાજે 100થી વધુ ભાજપના આગેવાનોએ પાર્ટી છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ ઘટનાએ જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. અમદાવાદ ખાતેના કોંગ્રેસ કાર
આહવા: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા 'આત્મનિર્ભર ભારત' અને 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' સંકલ્પ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ વિશેષ ઉપસ્
દાહોદ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા આ કાર્યક્રમ હેઠળ 19 ડિસેમ્બર, 2025ના રોજ મુસદ્દા મતદારયાદીની સત્તાવાર પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં હજારો નામો રદ કરવામાં આવ્યા છે, જેમાં
ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં 1 જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' શરૂ કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ 1,37,055 મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જેમાં મૃતક, ડુપ્લિકેટ, સ્થ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)ની મુસદ્દા મતદાર યાદી અંગે આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી ડૉ.મનીષ કુમાર બંસલ દ્વારા પત્રકાર પરિષદ યોજી SIR કામગીરી અંગે મ
ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામે આવેલી રામ જાનકી ઉત્તરબુનિયાદી આશ્રમ શાળામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં અભ્યાસ કરતા ધોરણ-10ના એક વિદ્યાર્થીએ છાત્રાલયના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ દે
વડોદરા નજીક ભાયલીમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂર પરિવારની 5 મહિનાની દીકરી પર બિલ્ડરની ઇનોવા કારનું ટાયર ચડી જતાં મોત નીપજ્યું હતું. બાળકીને ગોદડી પર સુવડાવીને માતા-પિતા કામ કરી રહ્યા હતા ત્યારે બિલ્ડર કાર લઈને સાઇટમાં દાખલ થયો અને અકસ્માત સર્જાયો હતો. પર
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા હોલસેલ કાપડના વેપારી સાથે 16.94 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ઓર ચીડ ક્રિએશનના માલિક દમયંતી દેવી રાજકુમાર લાલવાણી અને શ્યામ ગારમેન્ટના માલિક મનીષ બારડીયા તેમજ ઋષભ જૈને કાપડના વેપારી પાસેથી લેડીસ કુર્તી કાપડનો માલ ઉધારીમાં ખરીદ્યો હતો.
મહીસાગર જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમને આ પ્રક્રિયાથી અવગત કરાયા હતા. 19 ડિસેમ્
કચ્છ જિલ્લામાં નવી મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ જિલ્લામાં કુલ 14,76,406 મતદારો નોંધાયેલા છે. અગાઉનીની મતદાર યાદીમાં 16,90,584 મતદારો હતા, જે દર્શાવે છે કે 2,14,175 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ છ વિધાનસભા મતવિસ્તાર આવેલા છે. તા. 01 જાન્યુઆરી 2026ની લાયક
બોટાદ જિલ્લા બાર એસોની ચૂંટણીમાં મનોજસિંહ યાદવ પ્રમુખ તરીકે 24 મતોથી વિજયી બન્યા છે. તેમની સંપૂર્ણ પેનલ પણ આ ચૂંટણીમાં જીતી છે. પ્રમુખ પદ માટે કુલ 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. બાકીના 4 ઉમેદવારો વચ્ચે મતદાન યોજાયું હતું. કુલ 272 મતદારોમાંથ
રાજકોટ શહેરનાં પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા જયપાલસિંહ મંગલસિંહ ઝાલા (ઉ.વ.54)ને છેલ્લા એક અઠવાડિયાથી કમળો થયો હતો જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક જયપાલસિંહને સંતાનમા એક દીકરો અને એક દીકરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલમાંથી નર્સિંગ સ્ટાફની એલ.જી. અને શારદાબેન હોસ્પિટલમાં ત્રણ- ત્રણ મહિના માટે ફાળવણી કરવામાં આવી છે. જોકે નર્સિંગ સ્ટાફ આ દેશનું પાલન કરતું નથી અને આ હોસ્પિટલોમાં ફરજ બજાવવા જવા તૈયાર નથી. ભાજપના અને વી.એસ. હોસ્પિટલના સત્
ભારત અને બોત્સ્વાના વચ્ચેના વ્યાપારિક સંબંધો હવે એક નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત 'Global Village 2026' માં મુખ્ય મહેમાન તરીકે બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ એડવોકેટ દુમા ગીડિયોન બોકો તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે 22થી 25
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આજે મુસદ્દા મતદારયાદી જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા 27 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાત રાજ્યમાં 1 જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો હતો. આણંદ જિલ્લામ
વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની અમદાવાદને યજમાની મળી છે અને આગામી 2036 ઓલિમ્પિકને લઈને શહેરને સ્પોર્ટ્સ સિટી બનાવવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવી રહ્યું છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને

22 C