સુરતમાં ડ્રગ્સની હેરાફેરી સામે લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે. આલુપુરીની લારીની આડમાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા એક પેડલરને પોલીસે 27 હજાર રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ જણાતા બાઇક ચાલકને અટકાવી તેની
પોરબંદરના રાતીયા ગામે સહકારી મંડળીની જમીનમાં વાવેતર મુદ્દે થયેલો જીવલેણ હુમલો હવે હત્યામાં પરિણમ્યો છે. ગાયત્રી સામુહિક સહકારી મંડળીના પ્રમુખ દેવશીભાઈ ગાંગાભાઈ કેશવાલા (ઉંમર 63) પર લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો. રાજકોટમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રા
કચ્છના લખપત તાલુકાના કોરિયાણી ગામ પાસેથી વન વિભાગે સસલા અને સાંઢાનો શિકાર કરવા બદલ ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા છે. નારાયણ સરોવર રાઉન્ડમાં રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન આ શિકારીઓ પકડાયા હતા. તેમની સામે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છ
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ, નહેરુનગર ઝૂંપડપટ્ટી ખાતે એક સસરાએ પોતાના જ જમાઈની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરવાના મામલે ગુસ્સે ભરાયેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જમાઈનું મોત નીપજાવ્યું હતું. ઘ
વડોદરાની વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ અમદાવાદમાં રહેતા પ્રેમી યુવકે મહિલાના આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આ મામલે મહિલાએ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ
મહેસાણા બસ સ્ટેન્ડમાં એક સગીરાને તેના પ્રેમીએ સ્વીકારવાનો ઈનકાર કરતા તે મનોમન ભાગી પડી હતી. જેને રડતા જોઈ એક જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઈન 181 પણ કોલ કરી અભયમને જાણ કરી હતી. જેથી ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. જ્યાં સગીરાને દુ:ખી અવસ્થામાં જોઈ તેને મદદ કરવાની સાત્વના આપી કાઉન
પંચમહાલ જિલ્લાના ગોધરામાં SIR (શિક્ષક ઇન્ફોર્મેશન રિપોર્ટ) અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરીના અસહ્ય ભારણ અને અધિકારીઓના કથિત ત્રાસને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. ગોધરાના એક પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં શિક્ષણ જગત અને
રાજકોટના કોઠારિયા રોડ પરના હુડકો ક્વાટર્સમાં રહેતા પ્રૌઢ નરેશભાઈ વ્યાસે નશાખોર હાલતમાં ઘરમાં જ ધમાલ મચાવતા તેના પુત્ર હર્ષે છરીના ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામા મૃતક પ્રૌઢના બહેન દ્વારા પોતાની ભાભી અને ભત્રીજા સામે ભક્તિનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ ન
શહેરના આતભાઈ ચોક પાસે મફતમાં નાસ્તો આપવા મુદ્દે થયેલી મારામારીમાં ત્રણ ભાઈઓને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના રિંગ રોડ પર રહેતા અને આતાભાઈ જોગર્સ પાર્ક નજીક માલધારી ટી-સ્ટોલ પર રાત્રિના સમયે એક ઈસમે ચા-નાસ્તા બાદ દુકાનદારે પૈસા માંગતા શખ્સએ પૈસા આપવાની ના પાડી ગાળો આપતા દુ
સાહેબ, અમારા સમાજમાં લગ્ન માટે યુવક વિદેશમાં રહેતો હોવો જોઈએ. શહેરમાં મકાન હોવું જોઈએ, જમીન જાગીર હોવી જોઈએ ત્યારે માંડ લગ્ન માટે મેળ પડે. ભણેલા ગણેલા યુવકોના પણ લગ્ન નથી થતા એટલે અમારે આવી રીતે બહારની યુવતી સાથે લગ્ન કરવા પડે છે. ના છૂટકે કોઈ વિધવા, ડિવોર્સી મહિલાઓ સાથે મજબૂ
વલસાડ જિલ્લાના વાપી ખાતે નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ હતી. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે 'યુનિટી માર્ચ સરદાર ૧૫૦' અંતર્ગત આ પદયાત્રાનું આયોજન કરાયું હ
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી સ્થળ પર દંડ અથવા ઈ-મેમો આપવામાં આવે છે. ત્યારે થોડા દિવસ અગાઉ પોલીસે એક ટ્રેક્ટરચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ-મેમો આપવામાં આવ્યો છે. પોલીસે આપેલો આ ઇ-મેમો હાલ સોશિયલ મીડિયામાં વાઇયરલ થયો છ
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. મંત્રી ઇશ્વરસિંહ પટેલે BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તમા
સદ્દામ ગોડીલ અને તેની ગેંગ સામે સુરતમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી થયા બાદ હવે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગેંગ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને સત્તાવાર તપાસ શરૂ કરી છે. ED હવે ગેંગ દ્વારા એકઠી કરવામાં આવેલી તમામ મિલકતો અને આર્થિક વ્યવહારોની ઊં
સાબરકાંઠા જિલ્લાની વડાલી પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ નોંધાયેલા ગાંજાના ગુનામાં છેલ્લા સાત મહિનાથી ફરાર આરોપી દિનેશભાઈ મણાભાઈ ગમારને ઝડપી પાડ્યો છે. આરોપીને વડાલી બસ સ્ટેન્ડ નજીકથી પકડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહ
રાપર પોલીસે બાદરગઢ ગામમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 5.398 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 2.76 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ બનાવથી પંથકમાં માદક પદાર્થના સેવનની વ્યાપકતા સામે આવી છે. રાપર પીઆઈ બી.જી. ડાંગરને મ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ૨૬ નવેમ્બરે કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાના સુચારુ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પદયાત્રા
જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજના ઉદ્ઘાટનના બે દિવસ પહેલાં તેના એક્સપાન્શન જોઈન્ટના ગેપ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. આ મુદ્દે મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરે ટેકનિકલ સ્પષ્ટીકરણ રજૂ કર્યું છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જનબબેન ખફીએ બ્રિજ પરના જોઈન્ટના ગેપ
વડોદરા ICAI તેમજ વડોદરા WICASA દ્વારા આજે પ્રિન્સિપલ્સ કોંકલેવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ કોંકલેવનો મુખ્ય હેતુ પ્રિન્સિપાલ્સ, શિક્ષણવિદો અને કોમર્સ-ફા
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં લાખાપર ગામમાં આજે એક દુઃખદ ઘટના બની છે. જ્યાં ગામના માલધારી પરિવારના બે કિશોર ગઈકાલે ભેંસો ચારવવા સિમ વિસ્તારમાં ગયા હતા. મોડી રાત સુધી કિશોરો પરત ન આવતા શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન આજે વહેલી સવારે કિશોરોની ચંપલ તળાવ કાંઠેથી
વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ (ITI)ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે તેમની ફરજ પર હતા ત્યારે વડોદરાની સયાજી હોસ્પિ
પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર એમજી મોટર્સ કંપની પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર ત્રણ યુવકો પૈકી બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા રી
જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં જૂની અદાવતને કારણે બે બહેનો પર પાડોશીએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં એક બહેનને છરીના ઘા વાગ્યા હતા, જ્યારે બીજી બહેને ધમકીઓથી ડરીને ફિનાઈલ પી લીધું હતું. બંને બહેનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામ
અમદાવાદમાં ફરજ બજાવતા આર્મીમેનનું અજાણ્યા વ્યક્તિએ ફેક ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું. એક નહીં, પરંતુ 2 અલગ-અલગ ફેક આઇડી બનાવવામાં આવ્યા હતા, જેમાં આર્મીમેન સાથે અજાણી યુવતીનો ફોટો મર્જ કરીને પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમના મિત્ર અને મિત્રની પત્ની સાથેનો ફોટો પણ પોસ્ટ કરવ
વાંકાનેર નજીક નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિને ઈજાઓ થઈ હતી. આ ઘટના વાંકાનેરથી મોરબી તરફ જતા નેશનલ હાઈવે રોડ પર જીનપરા જકાતનાકા પાસે આવેલી હરસિદ્ધિ હોટલ સામે બની હત
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતીમાં પસંદ થયેલા 4473 ઉમેદવારોને આજે શનિવારે નિમણૂકપત્ર એનાયત કરાશે. આ ભવ્ય સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાંજે 4 વાગ્યે યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે અને નવા પસંદગી
કચ્છમાં શિયાળાની પકડ જામી રહી છે, જ્યાં નલિયા 10.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે આજે પણ રાજ્યનું સૌથી ઠંડું મથક રહ્યું છે. સમગ્ર જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. નલિયામાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે, જે એકલ આંકની નજીક છે. આ સાથે નલિયા રાજ્યના
પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા પાટણમાં ભેળસેળ વિરોધી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 4821 કિલો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત ₹11,87,272 આંકવામાં આવી છે. આ પગલું જનસ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ
અમેરિકા દ્વારા ભારતીય વેપાર પર લાદવામાં આવેલા ટેરિફની અસરને પગલે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વૈશ્વિક વેપારને વેગ આપવા માટે મોટી કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે, હીરાની રફના વેપારનું મુખ્ય કેન્દ્ર દુબઈને બદલે સીધું સુરત બને તે માટે બોસ્વાના સાથે મહત્ત્વપૂર્ણ
ભાવનગરમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી શિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિત ચાર શખ્સોને લાંચની કાર્યવાહી હાથ ધરી હતી, નોકરીમાં પાછા લેવા અને બાકી પગાર ચૂકવવા માટે 2 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી 1.50 લાખ રૂપિયા સ્વીકારતા બે આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી મગફળીની ભારે આવકને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ભરાવો ઘટાડવા માટે માર્કેટયાર્ડ દ્વારા આજે ખેડૂતોને મગફળી વેચાણ માટે ન લાવવા સૂચના આપવામાં આવી હતી, જેના પરિણામે ભરાવો ઓછો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં
ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં સોલાર પેનલનો વ્યવસાય કરતા એક દંપતી સાથે ધંધાકીય વિશ્વાસ કેળવી અમદાવાદની કંપનીના ઠગ કર્મચારીએ 580 પેનલ આપવાના બહાને બે લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ આચરવા આવતા સેક્ટર 7 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી 580 સોલાર પેનલ ખરીદવાનું નક્કી કર્
વાંકાનેરના મહિકા ગામે નદીના કાંઠે આવેલી વાડીમાં ખનીજ લીઝના વિવાદને કારણે ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં એક યુવાન યસનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ગામ
ગુજરાતમાં શિયાળાનો પ્રકોપ વધ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ફૂંકાતા ઠંડા પવનોને કારણે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રભાવમા
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઊંડાચ ગામમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે. આ ઘટના મોડી રાત્રે બની હતી અને સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રાઘવ ફળિયામાં આવેલા આ મંદિર પરિસરમાં પીપળાના ઝાડ નીચે સ્થાપિત શિવલિંગને અજાણ્યા ઈસમો ગાડીમાં આવીને ચોરી ગયા હતા.
અરવલ્લી જિલ્લા SOGએ હત્યાના ગુનામાં સજા ભોગવી ચૂકેલા એક રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરીમાં વપરાતા સાધનો, એક કાર અને ચોરીનું બાઇક મળી આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આપેલી માહિતી અનુસાર, ગત 19 તારીખે SOG પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક શ
વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર શુક્રવારે સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. પ્લેટફોર્મ નંબર-1 પર બંધ પડેલું એસ્કેલેટર અચાનક ઊંધી દિશામાં ચાલવા લાગ્યું હતું. આના કારણે નીચેથી ઉપર જઈ રહેલા મુસાફરો અટવાઈ ગયા હતા અને એકબીજા પર પડી જવાના બનાવો બન્યા હતા. સદનસીબે કોઈ મોટી દુર
રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ અમરેલીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થામાં ચાલતા ફીટર, ઇલેક્ટ્રિશિયન અને કોમ્પ્યુટર લેબ (કોપા) સહિતના વિવિધ ટ્રેડની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. મંત્રીએ વિદ
હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ ન
અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે.ચાવડાએ એપાર્ટમેન્ટમાં યુવતીના ખાફે હાથ મૂકી કર્યા હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો હતો વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની બોર્ડ ઓફ ડીન્સની બેઠક કુલપતિ ડો. કિશોર પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં હાઈકોર્ટના નિર્દેશ મુજબ દિવ્યાંગો માટે સ્નાતક કક્ષાએ સ્પેશિયલ કોર્સ શરૂ કરવા માટે એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાષ
પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મુસાફરોની અવરજવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી, વહીવટી તંત્ર, પાટણ નગરપાલિકા અને પોલીસે બસ સ્ટેશનના રૂટ પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં 70 થી 80 જેટલા કાચા-પાકા લારી-ગલ
ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 21 નવેમ્બરના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી.
વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયી યુવક પાસેથી દુબઈના પેકેજ ઉપરાંત 6.24 લાખ રૂપિયા લીધા બાદ રૂપિયા પરત કર્યા ન હતા અને હાથ પગ તોડવી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. દુબઈ ટૂરમાં લઈ જઈને છેતરપિંડી આચરીવડો
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી નિતેશ પાંડેયને આગામી મંગળવારે ગાંધીનગરના કરાઇ ખાતે ડિજીપી કોમેન્ડેશન ડિસ્ક એવોર્ડથી નવાઝવામાં આવનાર છે. ગુજરાત પોલીસમાં સ્વચ્છ સેવા રેકોર્ડ તેમજ જુદી જુદી શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ અધિકારીઓને ગુજરાત પોલીસ વિભાગ
ભાવનગર શહેરમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા ફોરેસ્ટ ખાતાના અધિકારી ઘરે હતા જે વેળાએ એક શખ્સને જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા, આ શખ્સ અન્ય ત્રણ શખ્સો સાથે એક સંપ કરી, વૃદ્ધના ઘરમાં ઘુસી જઇ, ઢીકાપાટુનો ગંભીર મારમારી, ભય ફેલાવી, બારીના કાચ સહિતની તોડફોડ કરી હતી અને બાદમાં વૃદ્ધન
ભાવનગર શહેરમાં રહેણાંકીય મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના ઉપર ભાવનગર પોલીસે દરોડા પાડી 106 જેટલા ગૌવંશના માંસ સાથે બે શખ્સોની ધરપકડ કરતા, ભાવનગરના ગેરકાયદેસર મટન માર્કેટમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો છે. શહેરના સાંઢિયાવાડ વિસ્તારના કામળફળીમાંથી કેટલાક શખ્સોની મદદગા
CSIR–CSMCRI, ભાવનગર દ્વારા “કચરાથી કંચન (Waste to Wealth)” વિષય પર હિન્દીમાં પ્રકાશિત થયેલ પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાષ્ટ્રીય વિજ્ઞાન સંચાર અને નીતિ સંશોધન સંસ્થાન (NIScPR), નવી દિલ્લીની નિદેશક ડૉ. ગીતાવાણી રાયસામ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ય
SIRની કામગીરીમાં શિક્ષકોને માનસિક ત્રાસ સામે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મેદાનમાં આવ્યો છે. SIRની કામગીરીમાં શિક્ષકોને નોટિસ આપી ધમકાવવાની અને ધરપકડ કરવાની માનસિકતા છોડી તમામ નોટિસ પાછી ખેંચો, સાંજે મોડે સુધી શિક્ષક અને શિક્ષિકાઓને બેસાડી ન રાખો, ઓનલાઇનની કામગીરી કમ્પ્યુટરન
ગારીયાધાર સુન્ની મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં રોડ ન હોવાથી ચોમાસા દરમિયાન લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી ત્યારે પૂર્વ નગર સેવક નજરમીયા સૈયદ, તેમજ મુસ્લિમ સમાજના આગેવાન અશરફભાઈ જોગીયા અને અબ્દુલ બાવનકા ઉર્ફે પપ્પુ દ્વારા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને સુન્ની મુસ્લિમ સમાજન
આ વરસ વધારે વરસાદ ધરતીપુત્રો માટે આફતરૂપ બન્યો છે. અને હવે જે પાક ઊભો છે તેને વન્ય પ્રાણીઓ અને રખડતા પશુઓ દ્વારા પાકનો સોથ બોલાવી દેવામાં આવે ત્યારે ધરતીપુત્રો માટે એ આઘાતજનક નીવડતું હોય છે. ભાવનગર જિલ્લામાં લગભગ તમામ તાલુકાઓમાં નીલગાય, રખડતા ખૂંટિયા અને ભુંડ દ્વારા ખેડૂત
મહુવા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર નેસવડ ચોકડી પાસે આસપાસ તથા બ્રીજ નીચેના રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા હોય ખેડુતો, વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.નેસવડ ચોકડી ઉપરના રોડમાં ચાર થી પાંચ ફુટ લાંબા ખાડા તથા અમુક જગ્યાએ આખા રોડમાં ખાડા પડી થયેલ હોય વ
ભાવનગર જિલ્લાના ગારીયાધાર 101 વિધાનસભા મત વિસ્તારમાં મતદાન નોંધણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સોનારા દ્વારા સુપરવિઝન તેમજ માર્ગદર્શન હેઠળ ની કામગીરી 53% જેટલી થયેલ છે જેમાં 7 BLO શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સોનારા તેમજ ગારીયાધાર મામલતદાર બી.જ
તળાજાના ટીમાણા ગામે ગોરપદાનું કામ કરતા આધેડ ભાવનગર ખાતે પોતાના બાઈક પર ગોરપદાના કામે જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા અતુલ રીક્ષાના ચાલકે તેને હડફેટમાં લેતા તેને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નિપજયુ હતું. તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા અને ગોરપદા નું કામ કરતા વિપુલભ
ભાવનગર : વર્ષના માગસર માસમાં બીજના દિવસે બહુચરાજી માતાજીએ તેમના ભકતની લાજી રાખવા માટે શિયાળાના દિવસો હોવા છતા કેરીના રસ અને રોટલીનુ જમણ કરાવ્યુ હતુ. તેની યાદમાં ભાવનગર ખાતે આવેલ રૂવાપરી દરવાજા ખાતે બહુચરાજી માતાજીના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરમાં રૂવાપરી બ
ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા 23 થી 29 નવેમ્બર લખનૌ ઉત્તર પ્રદેશ ખાતે 19 મી નેશનલ જંબુરી (કેમ્પ) અને 75 વર્ષની ઉજવણીના અનુસંધાને ડાયમંડ જ્યુબીલી ફિનાલેનું આયોજન ભારતના અને એશિયા પેસિફિક રીજનના સ્કાઉટ ગાઈડ રોવર રેન્જર્સ માટે કરવામાં આવ્યું છે. આ કેમ્પ દરમિયાન ભારતના તમામ રાજ્યોન
ભાવનગર શ્વે. મૂ.પૂ.તપાસંઘના ઉપક્રમે 324 ઉપધાન તપના તપસ્વીઓએ મોક્ષમાળા પહેરવાનો કાર્યક્રમ જવાહર મેદાન ખાતે ઉભી કરાયેલી નગરીમાં શાસન સમ્રાટ સમુદાયના આચાર્ય ભગવંત વિજય ઇન્દ્રસેનસૂરિશ્વરજીની ઉપસ્થિતિમાં આચાર્ય હર્ષિલસેનસૂરિ, યુવા વર્ગના લાડીલા મહાસેનવિજયજી મહારાજ સાહેબ
ભાવનગર રેલવે ડિવિઝન તળેના પાલિતાણા માટે વિશેષ ટ્રેનનું આયોજન પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવ્યુ છે. જૈન યાત્રાધામમાં આવી રહેલા મુસાફરોના રેલ પરિવહનની સગવડતા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ટ્રેનનો SLRD કોચ અનારક્ષિત રહેશે, જેના માટે ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં
ગુજરાતમાં બનતી આગની ગંભીર દુર્ઘટનાઓને લઈને જરૂરી બિલ્ડીંગોમાં ફરજિયાત ફાયર એનઓસી લેવા અને તેની સમયાંતરે ચકાસણી કરવા સાથે બેદરકાર સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટ અને સરકાર સતત તંત્ર વાહકોને ઝાટકતી હોય છે. ત્યારે બીજી તરફ ભાવનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગમાં મંજૂર સ
રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ હવામાન ચોખ્ખું થતા હવાની ગુણવત્તાનું સ્તર સુધરતું હોય છે. જોકે તાજેતરમાં શિયાળુ સિઝનના પ્રારંભ સાથે હવાની ગુણવત્તાના સ્તરમાં ભારે વધ ઘટ જોવા મળી રહી છે. ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનું લેવલ ઊંચું રહેતા ખરાબ હવામ
વર્તમાન સમયમાં સામાજિક પ્રસંગો માટે પાર્ટી પ્લોટનો વધું ક્રેઝ જોવા મળે છે. પરંતુ આર્થિકરીતે સાધારણ વર્ગના લોકો માટે ખાનગી પાર્ટી પ્લોટમાં મોટા ખર્ચાને કારણે પ્રસંગ શક્ય નથી હોતા ત્યારે કોર્પોરેશન દ્વારા ફુલસર વિસ્તારમાં રૂ.6.71 કરોડના ખર્ચે 17000 ચો.મી. વિશાળ વિસ્તારમાં પાર્
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ગણાતી સર ટી. હોસ્પિટલમાં સર્જરી, મેડિસિન અને ઓર્થોપેડિક વિભાગની સારવાર આપતા ટ્રોમા સેન્ટરમાં ખખડધજ બનેલા વ્હીલચેર અને સ્ટ્રેચર જેવા ઉપયોગી સંસાધનો ખખડધજ બન્યાનો સૌરાષ્ટ્ર સમાચારમાં ગત તા.14મી નવેમ્બરના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.
રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રીજ પરથી SOGએ બાતમીને આધારે ડ્રગ્સ માફીયાને દબોચી લીધો છે. પકડાયેલો ડ્રગ્સ માફીયા છેલ્લા 5 મહિનાથી વોન્ટેડ હતો પોલીસથી બચવા માટે તે રાજસ્થાનના અજમેર ભાગી ગયો હતો. ડ્રગ્સ માફીયા રિઝવાન ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ગુંડો અબ્દુલકાદર બોમ્બેવાલા છે અને તે ભાગાતળા
પ્રિ-સ્કૂલોની નોંધણી માટેના નિયમો હળવા કર્યા બાદ અત્યાર સુધી સુરત સહિત રાજ્યમાં 4662 પ્રિ-સ્કૂલો દ્વારા નોંધણી માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જેમાંથી 2266 પ્રિ-સ્કૂલોને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નિયમો હળવા કર્યા બાદ 3 માસની મુદત આપવામ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે સ્કૂલોના મુખ્ય ધોરણોમાં શામેલ થવા જઈ રહ્યું છે. નવા શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓ માટે AIના નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવશે. આ પુસ્તકો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE)ના નિયમો અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને AI વિષય
સુરતના વેસુ વિસ્તારમાં હિલ્સ હાઇ સ્કૂલની પ્રવાસે જતી બસને અકસ્માત નડ્યો છે. આ ઘટના સ્કૂલના પાર્કિંગ વિસ્તારમાં બની હતી, જ્યારે બે સ્કૂલ બસો પાર્ક કરાઈ રહી હતી, ત્યારે એકની બ્રેક ફેંલ થતા બસે સ્કૂલ હોય અને રસ્તામાં ઊભેલા સ્કૂલનો વોચમેનને અડફેતે લઈ લીધો હતો. આ અકસ્માતમાં વોચ
સુરત શહેર પોલીસ દ્વારા સુરત જિલ્લાના પર્યટન સ્થળ સુંવાલી બીચ ખાતે સહેલાણીઓ અને પર્યટકોની સુરક્ષા અને સલામતી માટે સુંવાલી બીચ પોલીસ ચોકી અને પોલીસ વોચ ટાવરનું પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું. સુંવાલી બીચ સામાન્ય બીચની ઓળખ ધરાવતું
વેસુ મહાવિદેહ ધામમાં પદ્મદર્શનવિજયજી અને પદ્મબોધિ વિજયજી મહારાજની આચાર્ય પદવી પ્રદાન કાર્યક્રમમા દેશભરના 3 હજારથી વધુ ભક્તોએ હાજરી આપી હતી. જિનશાસનના રાજા એટલે આચાર્ય મહારાજો તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્યોનું એક છત્રી શાસન ચાલતું હોય છે. પ્રેમ-ભુવનભાનુંસૂરિજી મહારાજ
સર્વોદય જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓલપાડ તાલુકાના મોરથાણ ગામે વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ અને જરૂરતમંદ લોકો માટે સમાજના લોકો થકી અને લોકો દ્વારા મળેલા વસ્ત્રો અંતરિયાળ વિસ્તારના ગરીબ અને નિરાધાર લોકોને મળી રહે એ માટે આશરે 250થી વધારે કપડા
વિશ્વ જાગૃતિ મિશન મંડળ (બાલ આશ્રમ પરિવાર), અનાથ બાળકોના કલ્યાણ માટે 25થી 28 ડિસેમ્બર સંત સુધાંશુ મહારાજની પવિત્ર સાંનિધ્યમાં એક ભવ્ય ભક્તિ સત્સંગનું આયોજન કરશે. વેસુમાં રિલાયન્સ મોલની સામે, એમસી પ્લોટના રામલીલા મેદાનમાં યોજાશે. સુરત મંડળ બાલ આશ્રમ ના સુપરવાઇઝર આચાર્ય રામકુમ
રેલવેની વિજિલન્સ ટીમે સુરત સ્ટેશનની પાર્સલ ઓફિસ પર શુક્રવારે રેડ કરી હતી, જેમાં ચીફ પાર્સલ ક્લાર્કના કાઉન્ટરમાં રૂ. 2700 વધારે મળી આવ્યા હતા. આ ક્લાર્ક વેપારીઓ પાસેથી નિયત કરતા વધારે રૂપિયા લેતા હોવાની ફરિયાદ મળી હતી, જેથી વિજિલન્સે ઓચિંતી રેડ કરી હતી. દરમિયાન ટીમે કાઉન્ટર ચે
ગેરકાયદે પાણી જોડાણો અને બગાડને પગલે પાલિકામાં ચાલુ ટર્મમાં પાણી સમિતિની પહેલી રિવ્યૂ બેઠક મળી હતી. ગેરકાયદે પાણીના બેફામ કોમર્શિયલ વપરાશને રોકવા તેમજ પાણી પુરવઠા સંબંધિત નવા વિસ્તારો સહિત તમામ ઝોનના પ્રોજેક્ટોની સ્થિતિ, હાઇડ્રોલિકના નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરાઈ હતી.
બોગસ પાવર બનાવી મિલકતો ગીરવે મૂકી 2 કરોડ સુધીની લોન લેનારા SDCA (સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.)ના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાકટરને એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 82 વર્ષના અને 150 કિલો વજન ધરાવતા કનૈયાલાલને વ્હીલચેર પર રજૂ કરાયા હતા, પરંતુ ચાલુ હીયરિંગમાં શ્વાસની તકલીફ થતાં ઓક્
પાલિકાના લીગલ સેલની નબળાઇ અને સ્મીમેરના જવાબદાર અધિકારીઓની બેદરકારીને પગલે પાલિકાને કોર્ટમાં શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. સ્મીમેરના 3 કરોડના ટેન્ડર મામલે લીગલ સેલની લાપરવાહી ખુલતાં કમિશનરે આડેહાથ લીધા હતા તેમજ સ્થાયી સમિતિએ સ્મીમેરના તંત્રવાહકો અને પાલિકાન
શહેરમાં છેલ્લા દસેક દિવસથી શિયાળો જામ્યા બાદ હાલમાં ઠંડીમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી રહી છે. શુક્રવારે શહેરના લઘુતમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો થતાં રાત્રે અને વહેલી સવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. આગામી બે દિવસ શનિવાર અને રવિવારે ઠંડીનો પારો 17 ડિગ્રી આસપાસ રહેવ
સુરત: મેટ્રોના કામને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક હંગામી જાહેરનામું પ્રસિદ્ધ કરીને 22 નવેમ્બરને શનિવારે રાત્રે 10.00 વાગ્યાથી 24 નવેમ્બરને સોમવારે વહેલી સવારે 4.00 વાગ્યા સુધી પરવટ પાટિયાથી ખરવરનગર (રોકડિયા હનુમાન ચાર રસ્તા) તરફ જતા રોડ-ફ્લાયઓવર પર તમામ પ્રકારનાં વાહનો
દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસે એક કેપ્સુલ કન્ટેનરમાંથી રૂા.1.43 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રાજસ્થાનના ચાલક કોહલારામ નિમ્બારામ જાટની ધરપકડ કરી હતી. કુલ રૂા.1,63,54,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કતવારા પોલ
દાહોદ પાલિકાના 70 મુખ્ય કર્મચારીઓને મતદાર યાદી સુધારણા SIRની કામગીરીમાં BLO તરીકે જોડવામાં આવ્યા છે. પાલિકાના વેરા, બાંધકામ સહિતના તમામ વિભાગોમાં કર્મચારીઓની અછતને કારણે રોજીંદા કામકાજ સંપૂર્ણપણે અટવાયા છે. શહેરીજનો પોતાના કામ માટે ઓફિસોમાં ધક્કા ખાઈ રહ્યા છે. જેના કારણે વહ
ધારાસભ્યો, પદાધિકારીઓ તથા કલેક્ટર વચ્ચે યોજાયેલી જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠકમાં કલેક્ટરે રજૂઆતોનો અસરકારક નિકાલ કરવા પર ભાર મુક્યો હતો. જો કે, ભાજપનું જ શાસન હોવા છતાં તેમના જ ધારાસભ્યોની ફરિયાદો હતી કે, ‘ગેરકાયદે દબાણો, અનાજ ઓછું મળે છે, સુવિધા કેન્દ્રો ઓછા છે’ ધારા
દાહોદ જિલ્લામાં SIR સંબંધિત કામગીરીના અતિશય ભારણ અને દબાણને કારણે વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO)ની તબિયત લથડવાનો બનાવ સામે આવ્યો છે. સાદેડા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને BLOની કામગીરી કરતા ડામોર બચુભાઈ પાર્સિંગભાઈની તબિયત આજે સ્કૂલ ખાતે અચાનક બગડી હતી અને તેઓ સ
દાહોદ નજીક આવેલા દેલસર ગામ પાસેથી પસાર થતી દાહોદથી ખરેડી તરફ જતી ગુજરાત ગેસની લાઇનમાં આ લીકેજની ઘટના બની હતી. આ લીકેજ ત્યારે થયું જ્યારે MGVCL દ્વારા તે વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી હાઇડ્રોલિક મશીનની મદદથી ચાલી રહી હતી. હાઇડ્રોથી કામ કરતી વખતે અકસ્માતે ગેસની
ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં આવેલી વૃંદાવન-2માં રહેતા જૈન પરિવારમાં ખુશીની પળોએ જ માતમ છવાયો હતો. પુત્રની સગાઇ માટે જવાની તૈયારીઓ પુર્ણ કરીને રાત્રે સુઇ ગયેલા પરિવારના ચાર સભ્યો માટે ખુશીનો એ દિવસ ઉગ્યો જ નહીં અને પરિવાર સહિત પાડોશીઓને શોકમગ્ન કરી દીધા હતાં. પરંતુ આ ઘટન
દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત તેમજ દરિયાઈ પટ્ટીમાં સુરક્ષા સઘન બનાવાઈ છે. આ માટે બે આધુનિક ઇન્ટર-સેપ્ટર બોટ દરિયામાં પેટ્રોલિંગ માટે તૈનાત કરી છે. બંને બોટમાં AI સિસ્ટમ છે, જે કલાકમાં 35 નોટિકલ માઈલની ઝડપ ધરાવે છે. બોટની કેબિન બુલેટપ્રૂફ હોવાથી આતંકી હુમલામાં જવાનો સુરક્ષિત રહી મશી
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 22 નવેમ્બરે કરવામાં આવશે. આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન ક
રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનાર વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ હવે 22 નવેમ્બર, 2025ના રોજ યોજાશે. અગાઉ કાર્યક્રમ 19 નવેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો હતો પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અન્ય કાર્યક્રમોમાં વ્યસ
વડોદરા એસ.ટી.વિભાગમાં આવેલ કરજણ ડેપો દ્વારા વર્ષોથી સંચાલન કરાતી કીર્તિસ્તંભથી રાત્રે 7-30 કલાકે ઉપડતી કીર્તિસ્તંભ- બાણજ વાયા-પોર- કારવણ- સાધલી- વેમાર થઇને રાત્રિ બસ ચાલે છે. પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી આ બસનું સંચાલન ખૂબ જ અનિયમિત કરાતું હોય રાત્રે અને વહેલી સવારે અપડાઉન કરત
રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઇકોર્ટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.13 ડિસેમ્બરના રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક અદાલત યોજાશે. લોક અદાલતમાં દાખલ થયેલા અને અદાલતમાં દાખલ થાય તે પહેલાના એટલે કે પ્રિલિટિગેશન કેસો
રાજકોટમાં 21 વર્ષની પુત્રી સાથે રહેતી મહિલાએ ઉપલેટા રહેતા પતિ સહિતના સાસરિયાં સામે પોલીસનું શરણું લીધું હતું, પુત્રીનો જન્મ થયો તો સાસરિયા મ્હેણા મારતા કે તારે ઓપરેશનથી દીકરીનો જન્મ થયો છે, તારા બાપ પાસેથી પૈસા લઇ આવ્યા હોત તો સારું થાત અમારે ખર્ચો વધી ગયો છે. સાધુવાસવાણી ર
માલિયાસણમાં છ દિવસ પૂર્વે પ્રૌઢે સજોડે કરેલા આપઘાત પાછળ બે વ્યાજખોર કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું, આથી પોલીસે બે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે. રાજકોટમાં આરટીઓ પાછળના નરસિહનગરમાં રહેતા શોભનાબેન મનીષભાઇ વઘેરા (ઉ.વ.50)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી ત
વાસ્મોના આઉટ સોર્સના આસિ. એકાઉન્ટન્ટ તિમિર પટેલે પંજાબ નેશનલ બેંકના વાસ્મોના ખાતામાંથી ચેક અને આરટીજીએસ મારફત પોતાના ખાતામાં પૈસા બારોબાર જમા કરાવી જે કૌભાંડ આચર્યું છે તેમાં ભાસ્કરે વિશેષ તપાસ કરી છે. આ તપાસમાં બહાર આવ્યું છે કે તિમિર ઉપરાંત પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ

32 C