ગંગાજીને ગુજરાત લાવવા 1400 કિમીની ‘ભગીરથ દોડ’, હરિદ્વારથી જામનગરના ખરેડી સુધી 30 યુવાનો લગાવશે દોડ જેમાંથી ભાવનગરના 18 યુવાનો નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ-ખરેડી દ્વારા એક અનોખો અને સાહસિક સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લાવી જામનગરના ખરેડી ગામે બિરાજતા ખરડેશ
મોરબી જિલ્લા SOG ટીમે વાંકાનેર ટાઉનહોલના પાર્કિંગમાંથી 3.183 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹10.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેર ટાઉનહોલ પાસે પાર્કિંગમાં ઊભેલી GJ 4 DN 3804 નંબ
કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 22 કિલોમીટર દૂર રણ કાંધી નજીક નોંધાયું હતું. વહેલી સવારે 4.30 વાગ્યે આવેલા આ આંચકાને કારણે નજીકના વણોઈ અને આસપાસના ગેડી ગામ સહિતના વિસ્તારોમાં લોકો ઊં
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડા ગામની સીમમાં ખેતરના ઢાળિયા પાસે ચાલતા વિદેશી દારૂના કટિંગ પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 28.90 લાખનો દારૂ-બીયર અને વાહનો મળી કુલ 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધ
રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે 'વિન્ટર ફેસ્ટિવલ–2025'નો પ્રારંભ થયો છે. કુદરતી સૌંદર્ય, લોકસંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય ધરાવતો આ ઉત્સવ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉદ્ઘાટન સમારોહ સાંજે 7 કલાકે યોજાયો હતો. આ પ્રસંગે સાપુતારા અને ડાંગના
કાંદીવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનો વાર્ષિક કાર્યક્રમ શ્રી ટી. પી. ભાટિયા સાયન્સ કોલેજના પ્રાંગણમાં ઊજવાયો હતો. નવ દાયકાની યાત્રા કરનારી આ સંસ્થાનો ઇતિહાસ કાંઈ નાનો સુનો ન હોય! 1936 માં સ્થાપિત થયેલી શાળા 90 વર્ષ પુરા કરી રહી છ
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએ)ના દરવાજા ગુરુવારે સત્તાવાર રીતે ખોલીને મુસાફરોને ક્રિસમસ ભેટ અપાઈ હતી. અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ અને મહારાષ્ટ્ર સરકારની સંસ્થા સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્રા (સિડકો) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામા
મુંબઈથી અમદાવાદનું અંતર બે-અઢી કલાકમાં પાર કરી શકાય એ માટે મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. આ પ્રકલ્પનું પહેલુ સ્ટેશન બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સનું બાંધકામ ચાલુ છે. જો કે બીકેસીના કામ દરમિયાન વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમવલીનું ઉલ્લ
મુંબઈમાં ખોટી છેડછાડની ફરિયાદ રચી રૂ. 10 કરોડની ખંડણી માંગવાના ગંભીર મામલામાં બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ હેમલતા આદિત્ય પાટકર ઉર્ફે હેમલતા બાણે (ઉંમર 39) અને અમ્રીના ઇકબાલ ઝવેરી ઉર્ફે એલિસ ઉર્ફે અમ્રીના મેથ્યુ ફર્નાન્ડિસ (ઉંમર 33)ને મુંબઈ પોલીસની એન્ટી-એક્સ્ટોર્શ
સ્કૂલમાં ભણાવવા સાથે વિવિધ સરકારી યોજના, ઉપક્રમ, અહેવાલ અને માહિતી ભેગી કરવા શિક્ષકોએ પોતાના ખાનગી મોબાઈલનો ઉપયોગ કરવો પડે છે. એની ભણાવવાના કામ પર ગંભીર અસર થતી હોવાથી શિક્ષકોમાં તીવ્ર નારાજગી છે. સતત આવતા ઓનલાઈન મેસેજના લીધે મોબાઈલ હેંગ થવો, વ્યક્તિગત ડેટા ખર્ચ થવો અને મા
અંધેરી વેસ્ટના વીરા દેસાઈ રોડ પર આવેલા બહુમજલી સોરેન્ટો ટાવરમાં ગુરુવારે સવારે ભીષણ આગ લાગી હતી. કન્ટ્રી ક્લબ નજીક આવેલી આ ઇમારતમાં લાગેલી આગની જાણ સવારે 10.05 વાગ્યે ફાયર બ્રિગેડ કંન્ટ્રોલરૂમને કરવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક બચાવ અને અગ્નિશામક કામગીરી શરૂ કરવામાં આવ
ભારતીય ઉપખંડમાં અલ કાઈદા પ્રતિબંધિત સંગઠન સાથે કડી અને કટ્ટરપંથી પ્રવૃત્તિઓ માટે બે મહિના પૂર્વે ધરપકડ કરવામાં આવેલા પુણેના સોફ્ટવેર એન્જિનિયર ઝુબેર હંગરકેકરને ફરી એટીએસ (એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ) કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.ગેરકાયદે પ્રવૃત્તિ (પ્રતિબંધ) ધારા (યુએપીએ)ના
રાજ્યમાં મહાપાલિકા ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાતાંની સાથે જ રાજકીય નેતાઓ પોતાના મતવિસ્તાર પર કબજો જમાવવા થનગની રહ્યા છે. આ કડીમાં, આ વખતની ચૂંટણી ફક્ત પક્ષો વચ્ચેના રાજકીય સંઘર્ષ પૂરતી સીમિત રહેવાની નથી, પરંતુ વંશીય રાજ અને ભાઈ- ભત્રીજાવાદ કેટલો પ્રભાવી રહે છે, તેની પણ કસોટી થ
ડેટિંગ અપ થકી ફ્રેન્ડશિપ બન્યા પછી એક મહિલાએ 52 વર્ષીય વેપારીને છેતરામણી યોજનામાં રોકાણ કરવા માટે આકર્ષિત કર્યો હતો, જેમાં વેપારીને રૂ. 53 લાખનો ચૂનો ચોપડ્યો છે. હવે પોલીસ આ મહિલાની શોધ ચલાવી રહી છે. ફરિયાદીનો લોજિસ્ટિક્સનો વેપાર છે અને માર્કેટિંગ કંપની પણ ચલાવે છે. તે પરણવા મ
મહારાષ્ટ્રમાં 29 શહેરની મહાપાલિકા ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાઇ ચૂક્યું છે, ત્યારે સૌથી ચર્ચાસ્પદ મુંબઈ મહાપાલિકા માટે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે. ચૂંટણીમાં ભાષાકીય અસ્મિતાનો મુદ્દો ફરી એક વાર કેન્દ્રસ્થાને આવતો દેખાઈ રહ્યો છે. સૌપ્રથમ મરાઠી એકતા અને અસ્મિતાના
ગાંધીનગરના આદિવાડા ગામમાં ઝાડીઓમાંથી એક 40 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કચરો વીણવાનું કામ કરતા એક શ્રમજીવીને ઝાડીઓમાંથી દુર્ગંધ આવતા શંકા ગઈ હતી. તપાસ કરતા ત્યાં એક પુરુષનો મૃતદેહ પડેલો હોવાનું જાણવા મળ્યું હતું. આદિવાડા ગામની ઝાડીઓમાં કોહવા
બાલાપીરથી ઝુંડાલ સર્કલ સુધીનો આશરે 3 કિલોમીટર લાંબો માર્ગ, જે 8 લેન તરીકે વિકસાવાઈ રહ્યો છે, તે હજુ સુધી 2 વર્ષ પછી પણ પૂરો થયો નથી. 91 કરોડના ખર્ચે બની રહેલો આ રોડ તંત્રની બેદરકારીનો ઉત્તમ નમૂનો બની ગયો છે. અધૂરા કામના કારણે રસ્તો અનેક જગ્યાએ સમતળ નથી. કેટલીક જગ્યાએ 6 ઇંચ જેટલો લે
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં અવરજવર વધુ સરળ બને તે માટે નવી દિશા દર્શક અને માહિતી આપતી સાઇન બોર્ડ વ્યવસ્થા સ્થાપિત કરવાની તૈયારી કરવામાં આવી છે. ગિફ્ટ સિટી ઓથોરિટીએ મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને મહત્વપૂર્ણ ઇમારતો પર આધુનિક વેફાઇન્ડિંગ સાઇનેજની ડિઝ
ગાંધીનગરમાં બનાવવામાં આવી રહેલો સ્ટેટ ઓફ આર્ટ વેસ્ટ ટુ વન્ડર પ્રોજેક્ટ ફરી વિવાદમાં પડ્યો છે. 18 કરોડ રૂપિયાના ખર્ચનો આ પ્રોજેક્ટ હવે ઇન્દ્રોડામાં નહીં બને. સ્થાનિકોના વિરોધના પગલે ઇન્દ્રોડામાં કામ અટકાવી દેવામાં આવ્યું છે. અહીં અડધી બનેલી પ્રતિકૃતિઓ હવે નવા સ્થળે લઇ જવા
ગાંધીનગર મનપા વિસ્તારમાં સમાવિષ્ટ ન્યૂ ચાંદખેડા અને ઝુંડાલ વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નેટવર્કનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ આજે પણ નર્મદાનું પાણી શરૂ થયું નથી. પરિણામે અહીંની 400થી વધુ સોસાયટીઓ હજુ પણ ઉંચા TDS વાળુ બોરવેલનુ પાણી પીવે છે. ઊંચા
ગાંધીનગરમાં ન્યાય મેળવવા માટે અદાલતના ધક્કા ખાવા વાળા લોકોમા સૌથી અગળ વરિષ્ઠ નાગરિકો છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડ (એનજેડીજી)ના અધિકૃત આંકડાઓ મુજબ જિલ્લાની અદાલતોમાં હાલ 41,309 કેસ પેન્ડિંગ છે, જેમાંથી 4,275 કેસ વરિષ્ઠ નાગરિકો સંબંધિત છે, જે સંવેદનશીલ વર્ગોમાં સૌથી વધુ છે. જ્ય
ડિજિટલ અરેસ્ટ અને ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ બાદ ઘરે બેસીને પૈસા કમાવવાની લાલચ આપીને સિનિયર સિટિઝનોને શિકાર બનાવવાનું સાઈબર ગઠિયાઓએ શરૂ કર્યું છે. કોટેશ્વર દેવ સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા સંતોષ મયનસિંઘ(60) પ્રાઈવેટ ટયુશન કરે છે. તા.10 ડિસેમ્બરે એ તેમણે ઈન્સ્ટાગ્રામ ઉપર વર્ક ફ્રોમ
માત્ર ₹20 માં બ્લડ ટેસ્ટ કેમ્પ અને માયાભાઈ આહિર-જીગ્નેશ કવિરાજનો ભવ્ય લોક ડાયરોઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય' સંસ્થાના પાંચ સફળ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાવનગરના આંગણે સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાશે, જેમાં આગામી 27 ડિસેમ્બરના રોજ કાળુભા રોડ સ્થિત લેબોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરેલી ’પીએમ સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ હેઠળ ગુજરાતે મહત્વપૂર્ણ સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં હાલમાં આ યોજના હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે કુલ 1,879 મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે.
ભાવનગર શહેરમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષીકા રજા ઉપર ગયેલા જે દરમિયાન આજે તેઓ રજીસ્ટરમાં સહી કરવા મામલે એક અન્ય મહિલા શિક્ષીકાએ બોલાચાલી કરી હતી અને મહિલા શિક્ષકે આચાર્યને ચડામણી કરતા આચાર્યએ મહિલા શિક્ષક દંપતિ સાથે બોલાચાલી કરી, ગાળો ભાંડી,
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધો. 2થી 11માં 24 પાઠ્યપુસ્તકો બદલાશે. અત્યાર સુધી દરેક વિષયોમાં માત્ર થિયરી આધારીત અભ્યાસક્રમ ચાલતો હતો, પરંતુ હવે પાઠ્યપુસ્તકોમાં થિયરી પહેલા બાળકો માટે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપવાનું રહેશે. જેથી બાળકોમાં અભ્યાસનું ભારણ ઘટશે. જેથી અભ્યાસમાં
ભાવનગર શહેરમાં રહેતા એક પરપ્રાંતિય યુવકને ફેસબુકના માધ્યમથી એક યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી અને જે બાદ વોટ્સએપમાં વેબસાઇટની લીંક મોકલી, લીંક ખોલાવી, સૌ પ્રથમ ડોનેશન લીધું હતું અને બાદમાં નફાની લાલચ આપી કટકે કટકે જુદી જુદી રકમનું જુદા જુદા બેન્ક ખાતામાં રોકાણ જમા કર
અમદાવાદની પોળોમાં આવેલાં 121 પ્રાચીન જિનાલયનાં ક્યારેય દર્શન ન કર્યાં હોય તેવા અશક્ત વડીલો દર્શન કરી શકે એ માટે જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્નારા 28 ડિસેમ્બર ને રવિવારથી ‘જિનાલય દર્શનયાત્રા’નો પ્રારંભ કરાશે. પછીથી દર રવિવારે આ યાત્રા થકી 65 કે તેથી વધુ વયના વડીલો દેરાસરનાં દર્શન ક
ભાવનગર | આર્યકુળ ક્રિકેટ એકેડેમી દ્વારા આયોજીત અંડર-14 સૌરાષ્ટ્ર કક્ષાની ઇન્ટર એકેડેમી ક્રિકેટ ટુર્નામેન્ટની ગ્રુપ-સીની લીગ મેચમાં દક્ષિણામૂર્તિ ક્રિકેટ એકેડેમી-એ ટીમ સામે રેલવે ક્રિકેટ એકેડેમીની ટીમે વિજય હાંસલ કર્યો હતો. બેસ્ટ બેટસમેનનું ઇનામ રેયાંશ બાથમને, બેસ્ટ બોલ
નિકોલ વિસ્તારમાં 28 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું વિશાળ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. સંમેલનમાં સમાજની શક્તિના દર્શન સાથે સામાજિક ઉત્તરદાયિત્વનો અનોખો સંગમ જોવા મળશે. સમાજના અગ્રણી દિનેશ કોઠિયાએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં નવા વરાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ અને સમાજન
સિહોર તાલુકાના સાગવાડીથી જૂના જાળિયા વાયા ધ્રુપકા રોડ અત્યંત બિસ્માર બની ગયો છે. આ રોડ પર હવે કપચી સિવાય કાંઇ જ બચ્યું નથી.આ કપચીમાં નાના વાહનો સ્લીપ થઇ જાય છે. નાનાં-મોટાં અકસ્માતો થાય છે પરંતુ નિભંર તંત્ર છે કે માનતું જ નથી. આ રોડને રિ-કાર્પેટ કરવા માટેની કોઇ જ કાર્યવાહી હાથ
સુરતમાં રાજ્યના શિક્ષકોનો અભિવાદન સમારોહ પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ કાર્યક્રમમાં બાબુભાઈ જીરાવાળા, ડૉ.અલ્પેશકુમાર પીપળિયાને વિશિષ્ટ સન્માનથી નવાજવામાં આવ્યા હતાં. ઉપરાંત મનુભાઇ પંચોળી સૉક્રેટિસ ઍવૉર્ડથી ભીંગરાજિ
ભાવનગર શહેર અને જિલ્લામાં અકસ્માતોની વણઝાર થંભતી જ નથી. અકસ્માતોના બનાવોમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. વલભીપુર તાલુકાના મહેન્દ્રપુરમ નજીક બે વૃદ્ધ પોતાનું ટીવીએસ મોપેડ સ્કુટર લઇ વાડીએથી ચમારડી ગામ તરફ પરત ફરતા હતા તે સમયે રોડ ક્રોસ દરમિયાન પુરપાટ ઝડપે આવેલા કાર
ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય ને 6 મહિનાનું એક્ષટેન્શન આપવામાં આવ્યુ હતુ. જેનો સમય પણ તા.31 ડિસેમ્બર 2025 એ પૂરો થઈ રહ્યો છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના નવા ડીજીપી તરીકે ડો.કે.એલ.એન.રાવનું નામ લગભગ નક્કી જ છે. રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે ડીજ
હાલ ભાવનગરમા જોરશોરમા રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે ત્યારે પાનવાડી ચોક પાસેથી તમે પસાર થાવ તો જરા સંભાળજો કારણકે રસ્તો તો ટનાટન બની ગયો છે. વચ્ચે ગટરના ઢાંકણા રોડના લેવલમા કરવાના બાકી છે ત્યારે અહીંથી પસાર થતા દ્વિચક્રી વાહનો માટે આ ખાડા જોખમરૂપ અને અકસ્માત સર્જે તેમ છે
ભાવનગરમાં નાગરિક સંરક્ષણ દળના 360 કરતા વધુ સ્વયંસેવકો/કર્મચારીઓ માટે ઓડિટોરિયમ હોલ,સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે બે દિવસની એક ટ્રેનિંગ સેશન(તાલીમ વર્ગ)નું આયોજન કરવામાં આવેલ હતું. નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકો ભવિષ્યમાં સંભવિત કોઈ આપત્તિની પરિસ્થિતિમાં કેવી રીતે પ્ર
ઉ. પશ્ચિમ ઝોનમાં વિવિધ રસ્તા રિસરફેસ કરવા માટે 24.89 કરોડનું ટેન્ડર ફોર્ચ્યુન બિલ્ડર્સને અપાયું હતું. જોકે કોન્ટ્રાક્ટરે 2 મહિનામાં જ 32 ટકા કામ કરતાં તંત્ર દ્વાર 5 કરોડનું વધારાનું કામ પણ આપી દેવાની પેરવી કરવામાં આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર-પશ્ચિમ ઝોનમાં
સાંસદ નિમુબેન બાંભણીયા અને રાજ્ય સભા સાંસદ રામભાઈ મોકરિયા, કલેકટર , કમિશનર અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્વ 2025નો સમાપન અને ઇનામ વિતરણ કાર્યક્રમ સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો. જેમાં 8 ગોલ્ડ, 8 સિલ્વર, 8 બ્રોન્ઝ મળીને કુલ 24 મેડલોથી શાહ ખી.લ.બહેરા મૂંગા શ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29 નવેમ્બરે લેવાયેલી પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. આ પરિણામ વેબસાઇટ www.sebexam.org પર વિગતવાર જોઇ શકાશે. આ પરીક્ષાના પરિણામમાં પ્રાથમિક કક્ષાએ કુલ 54,607 માત્ર 1 પરીક્ષાર્થીને 95 ટકા એટલે કે 114 માર્ક આવ્યા છે. જ્યાં માધ
સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી, ભાવનગર દ્વારા સહજાનંદ રિસર્ચ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર, સહજાનંદ ગુરુકુલ કેમ્પસ, ઘોઘા રોડ, ભાવનગર ખાતે ફિઝિયોથેરાપી નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પ દરમિયાન આશરે 100 જેટલા દર્દીઓને સંપૂર્ણપણે મફત નિદાન, સારવા
109 કિમી લાંબા અમદાવાદ-બગોદરા હાઈવે પર છેલ્લા છ મહિનામાં 21 લોકોના અકસ્માતમાં મોત થયા છે. અકસ્માતની સંખ્યા ઘટાડવા પોલીસ, આરટીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીએ મહત્ત્વના લીધા છે. 0થી 22, 23થી 48, 49થી 71 અને 72થી 109 કિમીના રસ્તા પર ચાર ભાગમાં કેમેરા, વેરિએબલ ડિસ્પ્લે સ્ક્રીન સહિતની સુવિધા ઉભી કરા
અમદાવાદ ફાયર વિભાગમાં પહેલીવાર ત્રણ લેયરના 210 નંબર ફાયર શૂટ વસાવાશે. વિકરાળ આગ જેવી ઘટનામાં ફાયર જવાનો સામાન્ય કપડા પર માત્ર 2 મિનિટમાં પહેરીને તૈયાર થઇ શકશે. જ્યારે આ ૩ લેયરનું મિશ્રણ જવાનને 8 સેકન્ડથી વધુ સમય સુધી સીધી પ્રચંડ આગ વચ્ચે સુરક્ષિત રાખશે. આ સમય ગંભીર સ્થિતિમાં ક
ભાવનગર : ઘોઘા રત્નદીપ તીર્થ ખાતે આયોજિત સર્વ ધર્મ સંમેલનનુ આયોજન આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સર્વો ધર્મોના અનુયાયીઓની હાજરીમાં આચાર્ય દ્વારા જીવન, મરણ, વૈરાગ્ય અને સમ્યક જ્ઞાન વિષયે ગહન પ્રવચન આપવામાં આવ્યું. પૂજયશ્રીએ જણાવ્યું કે જે પ્રાર્થના ગુરુ અથવા ભગવાન સુધી ન પહો
સાબરમતી રેલવે સ્ટેશને રિડેવલપમેન્ટ યોજનાના ભાગરૂપે નવનિર્મિત સ્ટેશનના પ્રથમ માળે નવું રિઝર્વેશન કેન્દ્ર શરૂ કરાયું છે. હજાર વ્યક્તિની ક્ષમતા ધરાવતા એસી હોલમાં રિઝર્વેશન કેન્દ્ર શરૂ થવાથી ભીડ નહીં થાય. જૂની જગ્યા સાંકડી હોવાથી ખૂબ જ ભીડ થતી હતી. પેસેન્જરો માટે લિફ્ટ અને
ભાવનગર શહેર અને જિલ્લાના રોજબરોજ વાહન અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમજ નિર્દોષ રાહદારીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં શહેરના માર્ગો પર લોખંડના સળિયા ભરેલા ફરી રહેલા ટ્રક પણ યમદૂત સમાન છે. ટ્રકની બહાર નીકળેલા લોખંડના સળિયા પર કોઈપણ જાતના સુરક્ષા કવચ
ટેક્સ આવક અને મહેસૂલ વસૂલાતને વધારવાના હેતુથી, સરકારે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) વિભાગને તેના મોબાઇલ ચેકિંગ સ્ક્વોડની તિવ્રતા વધારવા અને વિસ્તૃત કરવાનો નિર્દેશ આપ્યો છે. કરચોરી, માલની બિન હિસાબી હિલચાલ અને કેન્દ્ર અને રાજ્યો બંનેને અસર કરતી મહેસૂલ લિકેજ અંગેની ચિંતાઓ
ભાવનગર શહેરમાં નાતાલનું પર્વ આવ્યું અને ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ શરૂ થઇ ગયું હોવા છતાં હજી કડકડતી ઠંડી શરુ થઇ નથી. જો કે આજે બપોરે શહેરમાં મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 29 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 15.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ.
ભાવનગર પી.જી.વી.સી.એલ. દ્વારા શહેરમાં આગામી તા.27મી ડિસેમ્બર-2025ને શનિવારે અકવાડા સહિતના વિસ્તારોમાં વીજકાપ જાહેર કર્યો છે. પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-2 ડિવિઝન દ્વારા વીજ લાઈનની અગત્યની કામગીરી અન્વયે તા.27મીને શનિવારે 11 કે.વી.અકવાડા અર્બન ફીડરમાં સવારે 8 થી બપોરના 3 સુધી સાત કલાકન
તિરૂપતિ આંધ્રપ્રદેશમાં ચાલી રહેલી રામકથા દરમિયાન, કથાકાર મોરારિબાપુએ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મોરારિબાપુએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓની પરિસ્થિતિ દિન-પ્રતિદિન વધુ ખરાબ થઈ રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે હિન્દુઓના દુ
ગુજરાતમાં વાહનવ્યવહાર વિભાગ તરફથી પોલ્યુશન અન્ડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ અંગે તાજેતરમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં PUC અંગેના નોટિફિકેશનનો ભાવનગર જિલ્લાની પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી સહિત 13 પ્રાદેશિક પરિવહન અધિકારીની કચેરીઓમાં તથા 23 સહાયક પ્રાદેશિક પર
ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર્થે આવતા દર્દીઓમાં કયારેક જવલ્લે જ જોવા મળતા બિમારીનાં કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. મેડિકલ ક્ષેત્રે જવલ્લે જોવા મળતા કિસ્સામાં ભાવનગર સર ટી. હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં છેલ્લા બે મહિનાથી અસ્પષ્ટ પેટના દુ:ખાવા અને 15 દિવસથી કબજિયાતની સ
માત્ર 3.5 ફૂટની હાઇટ, પણ કોમેડી વીડિયોમાં એક્ટિંગ એવી જોરદાર કરે કે જોઈને જ ખડખડાટ હસી પડાય. હાઇટ ઓછી હોવાને કારણે કેટકેટલી મજાકો સહન કરી, આત્મહત્યાના વિચારો આવ્યા ને જીવનમાં નાસીપાસ પણ થઈ જવાયું. આજે તો ગુજરાતના અનેક લોકો સેલ્ફી લેવા પડાપડી કરે છે. અમે વાત કરી રહ્યા છીએ મહેશ દ
ગત 29 નવેમ્બરના રોજ દુબઈ અને ત્યાંથી વાયા પોર્ટુગલ થઈને યુરોપ જવા નીકળેલા મહેસાણા તાલુકાના બદલપુરા(મેઉ) ગામના દંપતીને દીકરીની સાથે લીબિયામાં બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ અપહરણકારોએ માંગેલી ખંડણીની રકમમાં બાર્ગેનિંગ કરી બંધક બનાવેલા યુવકના ભાઈએ યુરોપથી ઓનલાઈન રૂપિયા ટ્રા
ગુરૂવારે ખેડા જિલ્લાના લવાલ ગામે 25 કન્યાઓના સમૂહ લગ્ન યોજાયા હતા. અત્યારે તો કમુહૂર્તા ચાલે છે તો આવામાં સમૂહ લગ્ન કોણે કરાવ્યા? આ પ્રશ્ન કદાચ તમારા મનમાં ઉદભવશે. જેનો જવાબ છે મહિપતસિંહ ચૌહાણ. પૂર્વ સરપંચ કહો કે સોશિયલ મીડિયા સ્ટાર કહો કે સમાજ સેવક કહો, મહિપતસિંહની ઓળખ ઘણી છ
રાજકોટની મોરબી રોડ પરની કલ્પતરૂ સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતાં પિન્ટુ દામજીભાઇ ડોબરિયાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હુડકો ચોકીની બાજુમાં રહેતા મનદીપ વેકરિયા અને સાયલાના ગરભાંડી ગામના જયદીપ ભરત ખવડના નામ આપ્યા હતા. પિન્ટુ ડોબર
મનરેગા હેઠળ સરકાર દ્વારા ગ્રામીણ શ્રમિકોને 100 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવતી હતી જેમાં સુધારા સાથે કેન્દ્ર સરકારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ ગેરંટી યોજના તળે 125 દિવસનો રોજગારનો વાયદો કરવામાં આવ્યો છે. જોકે વર્ષ 2025માં રાજકોટ જિલ્લામાં મનરેગા યોજનાનો લક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, એવી ડિગ્રીનું કોઈ મહત્ત્વ નથી જે તમારી રોટી, કપડાં, મકાન જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી ન કરી શકે. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્ત્વ છે. વિદ્યાથી મોટું કોઈ દાન નથી. आचारं ग्रा
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
હિન્દુ પંચાંગ પ્રમાણે તા.31 ડિસેમ્બરના રોજ બુધવારના દિવસે કૂર્મ દ્વાદશી મનાવવામાં આવશે. તેથી આ તકે શહેરના ૐ શ્યામ મહાદેવ મંદિર, શ્યામ કિરણ પાર્ક, કોઠારિયા મેઇન રોડ ખાતે 24 કલાકના કૂર્મ દ્વાદશી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં ભગવાન કૂર્મના પંચાક્ષરી સવા લાખ
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઘોષિત થયેલા ઐતિહાસિક ધોળાવીરામાં આગામી 10 જાન્યુઆરીના રોજ ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા પ્રથમવાર ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. ધોળાવીરાની પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિ, અનોખી શિલ્પકળા અને ઐતિહાસિક વૈભવ વચ્ચે આકા
શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્ક પોઇન્ટ ઊભા કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, પરંતુ થોડા સમય પહેલા નવી પાર્કિંગ પોલિસી લાગુ થયા બાદ અનેક સાઇટ પર કોન્ટ્રાક્ટરોએ રસ લેવાનું બંધ કર્યું છે અને તેના પરિણામે 29 જેટલી સાઇટના ટેન્ડર 3-3 વખત બહાર પાડવા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે સવારે રાજ્ય સરકારના “શહેરી વિકાસ વર્ષ–2025” અંતર્ગત ‘લોકલ ફોર વોકલ’, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની ભાવનાને ઉજાગર કરવા માટે “સ્વદેશી સાઇક્લોથોન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિ
રાજકોટ શહેરની મધ્યમાં ટાગોર રોડ પર આવેલ વિવિધલક્ષી વિરાણી હાઈસ્કૂલ છેલ્લા વર્ષોમાં વિવાદમાં ઘેરાઈ છે, જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ શાળાના મેદાનમાં વાણિજ્ય પ્રવૃત્તિ ઉપરાંત જમીનના સત્તાપ્રકારને લઈ હાલમાં હાઇકોર્ટમાં કાનૂની વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કુલ રૂ.1000
જામનગર જેટકોમાં 35 એપ્રેન્ટિસની ભરતીમાં 2-2 લાખ લઈને આચરવામાં આવેલું કૌભાંડનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યા બાદ હવે આ કૌભાંડના તાર સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય ઝોન સુધી લંબાયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ખાસ કરીને ગોંડલ અને કચ્છ ડિવિઝનમાં થયેલી તાજેતરની ભરતીઓ હવે શંકાના દા
દેશમાં ડુપ્લિકેટ દવાઓનો કારોબાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને ગત જુલાઇમાં રાજકોટમાંથી પણ મોટા પાયે ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડાયો હતો આથી રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા ડુપ્લિકેટ દવાઓનો વેપાર અટકાવવા વેપારીઓએ હવે રાજકોટ બહારથી માલની ખરીદી કરવી નહીં અને રાજકોટમાં દવા કં
કચ્છના રુદ્રમાતા જાગીરથી લઈને થાન જાગીર સુધીના વિશાળ ‘પાવરપટ્ટી’ પંથકમાં ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ વધતા ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી બાગાયતી પાક તરફ વળ્યા હતા. ખાસ કરીને સુમરાસર (શેખ), હરીપુરા, ઝુરા, અમરગઢ, બિબર અને નિરોણા જેવા ગામોના મહેનતકશ ખેડૂતોએ મોટા પાયે દાડમનું વા
રાજકોટમાં કેન્દ્રીય GST વિભાગ (CGST) દ્વારા મોટા પાયે બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રૂ.300 કરોડથી વધુના બોગસ ઇન્વોઇસ બનાવી સરકારને રૂ.54 કરોડથી વધુની GST ચોરીનો ભારે ફટકો મારનાર ત્રણ શખ્સને CGSTની ટીમે ઝડપી લીધા છે. આ કૌભાંડ ભગવતીપરા વિસ્તારમાં આવેલી મહાદેવ એન્ટરપ્રા
કચ્છ જિલ્લાના પશ્ચિમ છેવાડે આવેલું ઐતિહાસિક નગર લખપત હાલ પ્રવાસીઓથી છલકાઈ રહ્યું છે. શુક્રવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ લખપત ઉમટી પડ્યા હતા, જેના કારણે શાંત રહેતા આ સરહદી વિસ્તારમાં ભારે ચહલ-પહલ જોવા મળી હતી. અહીં આવેલા પ્રવાસીઓએ ગગનચુંબી અને મજબૂત લખપત કિલ્લા પર ચડીને સા
પીએચડીમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા ઉત્તીર્ણ કરવી ફરજિયાત હોય છે, જોકે યુજીસી નેટ સહિતની કઠીન અને રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને પીએચડી પ્રવેશ પરીક્ષામાંથી છૂટછાટ આપવામાં આવે છે.દરમ્યાન કચ્છ યુનિવર્સિટીમાં નેટ પરીક્ષા ઉત્તીર્ણ હોવા છતાં કેટલાક ઉમેદ
માંડવી વિસ્તારમાં લોકોના નામે 16 ટુ-વ્હીલર છોડાવી કુલ રૂપિયા 8.09 લાખની ઠગાઈ આચરનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો. માંડવી તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપી હુશેન ઉર્ફે હુશેની સલીમ શેખજાદાને શંકાસ્પદ વાહન સાથે ઝડપી લીધો હતો.પોલીસે
સુરત વિગન ગ્રુપ દ્વારા વેસુ ખાતે આવેલા હર્બશિર કેફે ખાતે વિગન મીટનું આયોજન કરાયું હતું. જેમાં છેલ્લા 53 વર્ષથી વિગન ફૂડ સાથે જીવતા અને સ્વિત્ઝરલેન્ડથી આવેલા એન્ડ્રો હેમ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે આજે મોટાભાગના લોકો સ્વાસ્થ્ય માટે બહાના શોધે છે, ત્યાં હું અત્યારે 60 વર્ષ
શહેરના ચીટરો દેશના દરેક ખુણામાં વસતા લોકો પાસેથી સસ્તા સોનાના નામે રૂપિયા પડાવી ચુક્યા છે તેવામાં હવે રાજસ્થાનમાં માવાનો વેપાર કરનારને ફેસબુક પર સંપર્ક કર્યા બાદ ભુજ બોલાવી 15 ટકા ઓછા ભાવે સોનુ આપવાનું વાતચીત કરી વિશ્વાસમાં લીધા બાદ 28 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.
સુરત • અડાજણમાં આવેલી અલફેસાની સ્કુલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે એગ્રોકાસ્ટના હાઇડ્રોલોજીસ્ટ એજાઝ પઠાણ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેશનમાં તેમણે પોતાના અનુભવો અને અત્યારના સમય
ખાસ મતદાર યાદી સુધારાના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારોને મોટી રાહત મળવાની છે. ગત 19 ડિસેમ્બરે પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે આગામી 27 અને 28 ડિસેમ્બરના રોજ કચ્છના તમામ 2012 બુથ પર બીએલઓ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હાજર રહેશે. આ દરમિયાન મતદારો પોતાના ન
ગુજરાતી સાહિત્ય પરિષદનું 35મું જ્ઞાનસત્ર મોરારીબાપુની નિશ્રામાં, જ્ઞાનપીઠ પુરષ્કૃત રઘુવીર ચૌધરીની ઉપસ્થિતિમાં પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદીની અધ્યક્ષતા અને મહામંત્રી સમીર ભટ્ટના નેતૃત્વમાં યોજાયું હતું. જેમાં ગુજરાતભરમાંથી 450થી વધું સાહિત્યકારો, રસીકો અને વિદ્યાર્થાઓ
સિનેર્જી આર્ટ્સ દ્વારા સંજીવકુમાર ઓડિટોરિયમમાં આરોહી અગ્રવાલનું કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર એક શાસ્ત્રીય નૃત્ય નહિ, માતાથી દીકરી સુધી કથક નૃત્યની પરંપરા કેવી રીતે આગળ વધે છે, તેનું ઉદાહરણ હતું. કાર્યક્રમની શરૂઆત દુર્ગા સ્તુતિથી થઈ, જેમાં આરોહીએ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં શિક્ષક ભરતીના નિયમોમાં જે ફેરફારો કરાયા તેનાથી હવે પ્રાથમિક શિક્ષક ભરતી (TET) ના નિયમોમાં પણ બદલાવ લાવવાની માંગણીએ જોર પકડ્યું છે. ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં માત્ર TATના ગુણ અને સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં પણ માત્ર મુખ્ય પરીક્ષાના ગુણ ધ્
સુરત • ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે અઠવાલાઇન્સ સ્થિત મેરિયોટ હોટલ ખાતે કેક મેકિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ફ્લેવર્સની વિવિધ કેક બનાવવામાં આવી હતી. એગલેસ ક્રિસમસ પ્લમ કેકની રેસીપીસામગ્રી: મેંદો – દોઢ કપ, ખાંડ (પાવડર કરેલી) – પોણો કપ, તેલ – અડધો કપ, દ
ઉત્તર ભારતમાં છવાયેલા ગાઢ ધુમ્મસની સીધી અસર કચ્છના રેલવે વ્યવહાર પર જોવા મળી રહી છે. ગત 23 તારીખે બરેલીથી ઉપડતી ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં સાડા 9 કલાક મોડી ચાલતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેન મોડી પડવાના કારણે અનેક મુસાફ
નવાગામ ડિંડોલી સૂમન સ્વપ્ન આવાસ ખાતે રહેતા ધર્મેન્દ્ર પાંડે હીરાના કારખાનામાં કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમની 15 વર્ષીય પુત્રી શગુન ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. ગુરૂવારે સવારે શગુને પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દો
ભુજ નગરપાલિકા દ્વારા શહેરના ગલ્લી મહોલ્લામાં સી.સી. રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ, જૂનો સી.સી. રોડ તોડીને તેના ઉપર નવો પડ પાથરવાની શરતનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. આમ છતાં ઠેકેદાર સામે કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી! શહેરમાં ડામર રોડના રિસર્ફેસિંગના કામમાં જૂના રોડ તોડ
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ગ્રેડ C સ્ટેનોગ્રાફરની 326 જગ્યામાટે ભરતી કરાશે.જેઓ હાલ સ્ટેનોગ્રાફર ગ્રેડ D તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ 11 જાન્યુ. 2026 સુધીમાં ssc.gov.in પર અરજી કરી શકશે. લાયક કર્મીઓએ ઓનલાઇન ફોર્મ ભરી તેની પ્રિન્ટ આઉટ દસ્તાવેજો સાથે 27 જાન્યુ. સુધીમાં કચેરીએ મોકલી આપવાની ર
સુધાંશુજી મહારાજની ઉપસ્થિતિમાં ભક્તિ સત્સંગનું ઉદ્ઘાટન કળશ શોભાયાત્રા દ્વારા કરવામાં આવ્યું.વિશ્વ જાગૃતિ મિશન દ્વારા સંચાલિત બાલાશ્રમ અનાથાલય મંડળના નેજા હેઠળ આયોજિત ચાર દિવસીય ભવ્ય ભક્તિ સત્સંગ ગુરુવાર, 25 ડિસેમ્બરના રોજ કળશ શોભાયાત્રા સાથે શરૂ થયો હતો. સાંજે 4:30 વાગ્ય
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અને હત્યાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ લિંબાયત દ્વારા સુરતના વરાછા, લિંબાયત, મીનીબજાર, પર્વત પાટિયા સહિત જુદા જુદા 6 સ્થળો પર એક જ સમયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કબૂતર સર્કલ, મોડલ ટાઉ
પુણા ગામ ખાતે ‘સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ’ વાંસાવડ ગોળ સુરત સંચાલિત પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ, દ્વારા 17માં સમૂહલગ્ન સમારોહનું આયોજન થયું હતું.જેમાં 12 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. દાતાઓનાં સહયોગથી કન્યાઓને 60થી વધુ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપી હતી. આ સમારોહની શરૂઆતમાં સમ
વેસુમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે વક્તા મુકેશ ઓઝાએ, પાવન પ્રસંગોમાં નૃસિંહ પ્રગટ્યા, વામન પ્રગટ્યા, રામ પ્રગટ્યા અને ભગવાન કૃષ્ણના પ્રગટ્યાની કથા કહી ભગવાન વિષ્ણુના અવતારો અને અવતાર લેવાનું પ્રયોજન તેમજ જગતના કલ્યાણ માટે અને ધર્મના રક્ષણ માટે કેવી રીતે અવ
મોબાઇલ એપમાં રોકાણ સામે મોટા નફાની લાલચ આપી વેપારી પાસેથી 30 લાખ પડાવી ભેજાબાજ પાડોશીએ જ ક્રાઈમ બ્રાન્ચ, સીબીઆઈ અને ઇડીની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરવાનું જણાવતા ગભરાયેલા વેપારીએ પોલીસ કમિશનરને રજૂઆત કરતાં ગોત્રી પોલીસે આરોપીને નિવેદન માટે બોલાવ્યા છે. વાસણા ભાયલી રોડ પરના
પાલિકાની સુમન હાઇસ્કૂલના 16,000 વિદ્યાર્થીઓને હજુ સુધી સ્પોર્ટ્સ બૂટ અને મોજાં મળ્યાં નથી. હવે જાન્યુઆરીમાં મળવાની અપેક્ષા છે. સત્રની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે બાળકોને બે સેટ યુનિફોર્મ, એક સેટ સ્પોર્ટ્સ યુનિફોર્મ અને એક જોડી સ્પોર્ટ્સ શૂઝ અને મોજાં મળશે. જો કે, ટેન્ડર પ્રક્
શહેરના મકરપુરા જીઆઈડીસીમાં છેલ્લા દોઢ મહિનાથી કંપનીઓને ટાર્ગેટ બનાવીને સ્ટીલ અને કોપરનાં વાયર તેમજ પ્લેટની ચોરી કરનાર ટોળકીનાં મુખ્ય સુત્રધાર સહિત 5 આરોપીઓને માંજલપુર પોલીસે ઝડપી લીધા છે. ઉલ્લેખનિય છે કે, તસ્કરોએ 6 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી કુલ 5 કંપનીઓને ટાર્ગેટ બનાવીને
અલથાણના બાયોડાયવર્સિટી પાર્કનું નામ ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના નામ પર રખાશે. શુક્રવારની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે. આ પાર્કના ઉદ્ઘાટનના છ મહિના બાદ તેનું નામકરણ કરાશે. વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક કાંકરાખાડીની બંને બાજુએ ઉપલબ્

23 C