રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં 'ઘર ઘર સંપર્ક અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન 14 ડિસેમ્બર 2025થી 04 જાન્યુઆરી 2026 સુધી ચાલશે, જેમાં સંઘના સ્વયંસેવકો ઘરેઘરે જઈ સમાજ સાથે સંવાદ કરશે. જિલ્લાના વિભાગ સંઘચાલક શામજીભા
ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી પર રાત્રિના અંધારામાં કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાળકી શૌચક્રિયા માટે ઊઠી ત્યારે આ તકનો લાભ લઈને આરોપીએ દુષ્કૃત્ય આચર્યું હતું, જેના કારણે ડરી ગ
આણંદ જિલ્લામાં એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ ડાલુ અથડાતા બે લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનની ટક્કર બાદ ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં એક પુરુષ અને એક મહિલા જીવતા ભડથુ થઇ ગયા હતા. પિકઅપમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતુંઆ ઘટના અંગે મળ
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પવિત્ર એકાદશીના રોજ અને 224મા 'શ્રી સ્વામિનારાયણ' મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય અને અનોખો દિવ્ય સંગીતમય શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠા
ગીર સોમનાથ એલ.સી.બી. પોલીસે વેરાવળમાં બંદર રોડ પર આવેલી વિકાસ એજન્સી નામની હાર્ડવેર દુકાનના ગોડાઉનમાં ગત 8મી તારીખે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ,
જામનગર શહેરમાં LCB પોલીસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 135 બોટલ દારૂ અને એક મોબાઈલ ફોન સહિત ₹18,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શરૂ સેક્શન રોડ પર કુકડા કેન્દ્ર પાસે આવેલા સંત કબીર આવ
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવા છતાં વાદળછાયું વાતાવરણને કારણે ઠંડકનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. નલિયામાં અગાઉના 11.4 ડિગ્રીની સરખામણીએ 1.4 ડિગ્રીનો વધારો થઈને 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ઠંડુ
ગુજરાત રાજ્યના પ્રોસિક્યુશન નિયામક અને સુરેન્દ્રનગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના અધિકારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સુરેન્દ્રનગર શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાઈ હતી. આ તાલીમમાં ત્રણેય જ
રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા ચોકડી પાસે દરોડો પાડ
ગાંધીનગર શહેરમાં સરકારની મહત્ત્વાકાંક્ષી 'સ્માર્ટ સિટી' અંતર્ગત 24X7 પાણી વિતરણ યોજનાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. આજે શહેરના સૅક્ટર-5 થી 6 વચ્ચેની મુખ્ય પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડતાં જાહેર માર્ગો પર પાણીના મોટા ફુવારા સાથે નદીઓ વહેતી થઈ છે. આ મામલે શહેર વસાહત મહાસંઘ દ્વારા
સુરતના ગોડાદરા વિસ્તારમાં 1 ડિસેમ્બરે બનેલા ડબલ મર્ડરકાંડમાં મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગર 'શિવા ટકલા' હજુ પણ પોલીસ પકડથી દૂર છે. માત્ર 20 હજારની ઉઘરાણી માટે ત્રણ યુવાનોનું અપહરણ કરી લોખંડના સળિયા અને લાકડાથી ઢોર માર મારવા ઉપરાંત અસ્તરાથી વાળ-મૂછ કાપી અપમાનિત કરવાની ક્રૂરતા
અમદાવાદના સૌથી જાણીતા એવા રતનપોળમાં કુર્તા અને શેરવાનીની દુકાનમાં રાતે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એક કલાકની ભારે જેહમત બાદ સંપૂર્ણપણે આગ કાબૂમાં આવી હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હો
અમદાવાદના મેમ્કો ચાર રસ્તા પાસે રસ્તા વચ્ચે કેક કાપી રહેલા પાંચ યુવકોને લક્ઝરી બસના ડ્રાઇવરે સાઇડમાં ખસવા કહ્યું તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને ટ્રાવેલ્સ ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી વેપારી મહેન્દ્રકુમાર ચૌધરી અને તેમના પુત્રને બેરહેમીથી માર માર્યો હતો. એક આરોપી છરી બતાવતો પણ CCTVમ
બારડોલી ધુલીયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આજે (15 ડિસેમ્બર) ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગની આ ઘટનામાં 11થી વધુ ગોડાઉનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. તમામ ગોડાઉનોમાં રહેલો પ્લાસ્ટિક અને ભંગારનો સામાન બળી ગયો છે. પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આગ લાગવાના કાર
કડીના બુડાસણ ગામે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત પંડિત દીન દયાલ સેવા સંકુલમાં ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ હાજરી આપી હતી. આ પ્રસંગે નીતિન પટેલે ધર્માંતરણ અને હિન્દુ સમાજમાં વિભાજન અંગે ચિંતા
પાટણના અનાવાડા ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝાની ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આયોજિત ગૌ ભાગવત કથાને સફળ બનાવનારા સેંકડો કાર્યકર્તાઓ માટે એક ભાવ સ્મરણ, ભાવદર્શન અને અનુભવ કથન કાર્યક્રમ યોજાયો હતો. આ કથા સમગ્ર દેશભરમાં ધ્યાનાકર્ષક રહી હતી. છ મહિનાથ
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રવિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ એક યુવકને 'લવ જેહાદ'ના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં કાયદો-વ્યવસ્થા કથળી હોવાના ગંભીર સવાલો ઉભા થયા છે. ટ્રાફિક પ
વલસાડ જિલ્લામાં સાયબર ક્રાઈમ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન અંતર્ગત વાપીના ડુંગરા પોલીસ મથકે એક મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતા સાયબર ઠગોને વાપરવા આપનાર વાપીના એક યુવક સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસ
સિહોરમાં રૂ.5 કરોડના ખર્ચે 1275 સ્કેવર મી. એરીયામાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થશે જેનું ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતુ. સિહોરમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના હસ્તે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણીની ઉપસ્થિતિમાં સિહોર તાલુકા પંચાયતના નવિન ભ
સિહોર ઘાંઘળી રોડ પર આવેલ ફાટક 205 બી પર ઓવરબ્રિઝનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને આ કામ હજુ વધુ સમય સુધી ચાલનાર હોય ત્યારે તંત્ર દ્વારા માંગણી મુજબ ત્યાં લોકહિત માટે દર મહિને રૂટ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે તંત્રના જાહેરનામાં મુજબ રૂટ માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્
પંન્યાસ નીતિરત્ન વિજયજી મા.સા.ના સંયમ જીવનના 25 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે તથા કુલદીપક મુનિ જયગુણરત્ન વિજયજી મા.સા.ના ત્રણ વર્ષના સંયમ પર્યાય નિમિત્તે આ પોષ દશમીના દિવસોમાં સોનગઢથી પાલીતાણા છ'રી પાલિત સંઘનું આયોજન પ્રેમભુવનભાનુ સમુદાયના મેવાડ દેશોદ્ધારક આચાર્ય જીતેન્દ
મહેસાણા તાલુકાનું સાલડી ગામ આરસીસી પાકા રોડ, પીવાના પાણી, ગટર તેમજ સ્ટ્રીટલાઇટની સુવિધાથી સજ્જ છે. હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકો માટે કોમ્પ્યુટર લેબ સહિત શિક્ષણની સગવડ છે. સ્કૂલમાંમાં અભ્યાસ માટે ચરાડુ, ખાટા અંબા, શંકરપુરા, વાળીનાથ સહિત ચાર ગામોમાંથી ભણવા આવતાં વિદ્
સાડા આઠ વર્ષ પહેલાં બ્રોડગેજ લાઈન નાખવા તીર્થધામ બહુચરાજીને જોડતી અમદાવાદ-રણુંજ વાયા કલોલ, કડી, કટોસણ રોડ મીટરગેજ ટ્રેન સેવા બંધ કરાઇ હતી. બ્રોડગેજ લાઈન તૈયાર થઇ ગયા બાદ દોઢ વર્ષથી માલગાડી દોડાવાઇ રહી છે. પરંતુ, પેસેન્જર ટ્રેનો હજુ સુધી શરૂ કરવામાં નહીં આવતાં ચુંવાળ પંથકની
ભાવનગર : સીઆઇએસએફ તાલીમ પૂર્ણ કરી સંગીતા સાખટ આજે ભાવનગર ખાતે આવેલ ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાખંટ પરીવાર. સરદાર યુવા મંડળ ભાવનગર અને આર્ય કુળ કન્યા વિદ્યાલય દ્વારા આજે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલથી ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ હતી અન
એક તરફ સરકાર દ્વારા ડિઝીટલ કરન્સી બધા સ્થળોએ સ્વિકારાય અને તેનો ઉપયોગ વ્યાપક થાય તેવી જાહેરાત કરવામાં આવે છે પરંતુ ભાવનગર શહેરમાં સીએનજીના કંપનીના પંપ આવેલા છે તેમાં ડિઝીટલ પદ્ધતિએ નાણા સ્વિકારાતા નથી જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ભાવનગર અમદાવાદ હાઈવે પર વરત
બ્રિજેશ પટેલ મહેસાણા શહેરની એક ખાનગી શાળામાં બે સપ્તાહ અગાઉ રમતાં રમતાં એક વિદ્યાર્થીનું હૃદય બેસી જતાં સ્થળ પર જ અવસાન થયું હતું. આ ઘટનાએ શાળાઓને બાળકોની સલામતીનાં પગલાં લેવા વિચારવા મજબૂર કરી છે. કારણ કે, વિદ્યાર્થીઓની આરોગ્યની હિસ્ટ્રીથી શાળા જાણકાર હોવી જોઈએ અને વાલી
181 મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકનો ફોન આવેલ કે ભાવનગર જિલ્લામાં દીકરીના લગ્ન થવાના હોય અને લગ્ન થવાને એક દિવસની વાર હોય અને તે દીકરીની લગ્ન માટેની ઉંમર ના હોય બાળલગ્ન થવાના હોય તેવી જાણ મળતા 181 ટીમના ફરજના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયેલ સ્થળ પર જઈને કાયદાની જાણકારી આપી બાળ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2548 ઇ ડબલ્યુ એસ 1 પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ફાઇનલ પ્લોટ નંબર 30, શિવ શક્તિ પાર્ક સામે, ફુલસર ખાતેના 256 આવાસોમાં ભાડુઆત બાબતનો સર્વે વિભાગની જુદી જુદી ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ દરમિયાન કુલ 104 આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણામાંથી 24 દિવસમાં બીજી વાર એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. શનિવારે તરેટી જવાના રસ્તે રામદેવ પીર મંદિર પાસેથી રૂ.9.55 લાખના 318 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે મધ્યપ્રદેશના શખ્સને વોન્ટેડ બતાવાયો છે. એસએમસીની ટીમે શનિવારે તળેટ
આ વર્ષે પાછોતરા વરસાદ અને માવઠાએ ખરીફ પાકને ભારે નુકશાન કર્યા બાદ હવે ભાવનગર જિલ્લામાં હવે ઠંડીનો માહોલ ધીમી ગતિએ જામતો હોય શિયાળુ પાકના વાવેતરમાં છેલ્લાં એક જ પખવાડિયામાં 51 હજાર હેકટરનો વધારો થયો છે. આજથી 15 દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં કુલ વાવતેર 23,400 હેકટર હતુ તે હવે વધીને 74,
મહેસાણા જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા (SIR)ની કામગીરીમાં ગણતરી ફોર્મ સ્વીકારીને ડિઝિટાઇઝ કરવાનો તબક્કો રવિવારે મધરાતથી પૂરો થઇ ગયો છે. જિલ્લામાં કુલ 17,91,905 મતદારો પૈકી મેપિંગ અને નો મેપિંગના અંદાજે 15,97,563 (85.18 ટકા) મતદારોનો સમાવેશ આગામી તા.19મીએ પ્રસિદ્ધ થનાર ડ્રાફ્ટ યાદીમાં થશે
ભાવનગર શહેરને હચમચાવી દેનાર એક ઘૃણાસ્પદ ઘટનાએ શહેરમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો હતો. વર્ગ-2ના એક નિવૃત્ત અધિકારીએ તેના ઘરે આવતી સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરતા માનવતા, વિશ્વાસ અને બાળ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. જેને લઈ શહેરભરમાં ભારે રોષ વ્યાપ્યો હતો. શહ
મહેસાણા શહેરના હાર્દ સમા મોઢેરા રોડ પર સ્વામિનારાયણ મંદિરથી કાવેરી સ્કૂલ સુધીના અંદાજે 500 મીટર અંતરમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. આ વિસ્તાર વિશેષ નીચાણવાળો હોવાથી વરસાદી પાણી કલાકો સુધી રોડ પર ભરાઈ રહેતું હોઇ વાહનચાલકો અને 40થી વધુ સોસાયટીના રહી
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... વિકાસ સહાયનુ એક્સટેન્શન આ મહિને પુરું, ગુજરાતને મળશે નવા પોલીસ વડા1989ની બેચના IPS અધિકારી
ભાવનગર શહેરમાં ડેટિંગ એપના માધ્યમથી થયેલી સાયબર છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં અપરિણીત યુવાનને વિશ્વાસમાં લઈ ગોલ્ડ ટ્રેડિંગના નામે 17 લાખ રૂપિયાનો ચૂનો ચોપડાયો હતો. શિવનગર સોસાયટી, બોરતળાવ વિસ્તારમાં રહેતા અને પોતાનો વ્યવસાય કરતા નિલેશ હંસરાજભાઈ
ભાવનગરને હંમેશા વિદેશી પક્ષીઓનું મોસાળ કહ્યુ છે. ભાવનગરના જલપ્લાવિત ક્ષેત્રોમાં હાલ પોતાની આંખો અને પાંખોના સહારે ફ્લેમિંગો, પેલિકન, રાજ હંસ, કુંજ, સ્પોટ ડેબીલ ડક, લડાખી ધોમડો (બ્રાઉન હેડડેગલ) સહિતના અનેક પક્ષીઓ જોવા મળી રહ્યાં છે. યુરોપ ખંડ સહિતના દેશોમાં કડકડતી ઠંડીથ
ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાને લોકભાગીદારીથી અનુપમ શાળા બનાવી છે. 20 લાખથી વધુનું અનુદાન લાવી બાળકોના સર્વાંગીણ વિકાસનો નૈતિક પ્રયત્ન કર્યો છે. મૂળ ખેડૂત પરિવારમાં જન્મેલા નાથાભાઈ ચાવડા મૂળ દર્શકની કર્મ ભૂમિ માઇધાર ગામના વતની અન
પ્રાદેશિક સંતુલિત વિકાસને મૂર્તિમંત કરવાના લક્ષ્ય સાથે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને પગલે ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી - 2026માં રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. જેનો હેતુ સૌરાષ્ટ્ર ક્ષેત્રના દરેક જિલ્લામાં રહેલી વિશ
ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીએ ધંધામાં સેટ કરી આપવાનું અને ઓફિસ ખોલી આપવાનું કહી બેંક મેનેજર યુવક પાસેથી અલગ-અલગ ક્રેડિટ કાર્ડ ઉપર બેંકમાંથી નાણાં ઉપડાવી, ગોલ્ડ લોન, કાર લોન લેવડાવી તેમજ કાર ગીરવે મુકાવી ઠગાઈ આચરી છે. યુવક પાસેથી ગઠિયાએ બેંક એકાઉન્ટમાં, આંગડિયા મારફતે ત
શહેરની ભાગોળે આજી ડેમ વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતા સાથે બળજબરીથી મિત્રતા કેળવી તેના વાળ ખેંચી ચુંબન કરી તેનો વીડિયો ઉતારી લીધો હતો અને તે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી આવું કૃત્ય કરી પરિણીતા પાસેથી આરોપીએ મોબાઇલ પણ ખરીદ કરાવ્યો હતો. આ કૃત્યમાં આરોપીની બહે
શહેરના નાનામવા મેઇન રોડ અંબિકા ટાઉનશિપ શાંતિવન બિલ્ડિંગના ત્રીજા માળે ફ્લેટમાં રહેતા પ્રવિણાબેન જીવનભાઈ કાથરોટિયા(ઉં.વ.61) નામના વૃદ્ધાએ એ જ બિલ્ડિંગના પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા લોકોનું ટોળેટોળું ઊમટી પડ્યું હતું. બનાવની 108ને જાણ કરતાં વૃદ્ધાને તાત્કાલિક સિવિ
શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં શનિવારે રાત્રિના રૂખડિયાપરાના એક પરિવારજનોએ પોલીસની ફરજમાં રુકાવટ કરી ધમાલ કરી હતી. મહિલા સહિતના આરોપીઓએ કોન્સ્ટેબલને ગાળો ભાંડી, હુમલો કરી શ્રાપ આપ્યા હતા. પ્ર.નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કાનાભાઇ બાથાભાઇ મીરે નોંધાવેલી ફરિયાદમ
સંત કબીર રોડ ખાતે ઈમિટેશનની દુકાન ધરાવતા વૃદ્ધ વેપારીએ અમદાવાદ પરિચિતની ખબર અંતર પૂછવા ગયા બાદ રાજકોટ પરત આવી સાયપર ગામે આવેલી પોતાની વાડીએ જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કુવાડવા પાસે સાયપર ગામે પોતાની વાડીમાં દેવરાજભાઈ ખોડાભાઈ ગઢિયાએ પોતાની વાડીની ઓરડીમાં ગળાફાંસ
પંચાંગ પ્રમાણે માગશર વદ અગિયારસને સોમવાર તા.15 ડિસેમ્બરના દિવસે સફલા એકાદશી છે. સફલા એકાદશીના અધિષ્ઠાતા દેવ શ્રીનારાયણ છે. આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાં એક છે. આ દિવસ અંગે શાસ્ત્રી રાજદીપ ભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આજે વિષ્ણુ ભગવાનનું પૂજન અર્ચન કરવાનું વિશેષ મહત્ત્વ છે. સવ
બજારમાં મળતી કેમિકલયુક્ત શાકભાજીથી સ્વાસ્થ્યને થતી અસરોને ધ્યાનમાં લઈ હવે શહેરના લોકો સ્વસ્થ વિકલ્પ તરફ આગળ વધી રહ્યા છે. દૈનિક જીવનમાં વધતા રોગો, ખોરાકમાં ઝેરી દવાઓ અને ભેળસેળ સામે જાગૃતિ આવે તે માટે શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે રહેતા દીપ્તિબેન મોલિયાએ ઘરની ટેરેસને જ
દિવાળી સમયે કામગીરી ધીમી થઈહતી હવે અંદાજે રોજ 100 નીઆસપાસ સ્માર્ટ મીટર લગાવવામાંઆવી રહ્યા હોવાનું વીજવિભાગમાંથી જણાવ્યુ છે. ભરૂચશહેરમાં જુલાઈ મહિના સુધી 17હજાર જેટલા સ્માર્ટ મીટર મૂકવામાંઆવ્યા હતા. ત્યારબાદ કેટલાકકારણોસર કામગીરી ધીમી પડીહતી. પરંતુ દિવાળી બાદ ફ
રાજકોટ બાર એસોસિએશનની આગામી તા.19મીના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી બન્ને જૂથ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી છે. બાર એસોસિએશનની આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સમરસ અને આરબીએ પેનલ વચ્ચે કાંટે કી ટક્કર થવાના સંકેતો મળી રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં યુવા મતદાર વકીલો નિર્ણા
અગાઉ રાજકોટ સહિત રાજ્યભરમાં લગ્નની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી હતી જેમાં 2008થી રાજ્ય સરકારે ફેરફાર કરી લગ્નની નોંધણી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજિયાત કરી દીધી છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 17 વર્ષમાં મેરેજ સર્ટિફિકેટ નોંધણીની સંખ્યામાં બમણો વધારો નોંધ
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં સરકારી જગ્યામાં 13 અધિકારીઓને ફાળવવામાં આવેલાં પ્લોટનો વિવાદ વકરી રહયો છે. 2019માં બે વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાની શરતે 13 અધિકારીઓને સરકાર તરફથી પ્લોટની ફાળવણી કરાઇ હતી. ચાર અધિકારીઓએ શરત ભંગ કર્યો હોવાનું કારણ આગળ ધરી નર્મદા કલેકટરે આ ચાર પ્લો
રાજ્યભરમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામપણે થતી ખનીજ ચોરી રોકવા તમામ જિલ્લામાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઉપરાંત ફ્લાઈંગ સ્ક્વોડની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે ત્યારે આજથી રાજ્યમાં રોયલ્ટી સાથે કાયદેસર ખનીજ પરિવહન કરતા તમામ વાહનો માટે ખનીજ પરિવહન દરમિયાન જીપીએસ સિસ્ટમ ચાલુ ર
રિધ્ધી પંચાલ દેશભરમાં હાલ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહી છે અને તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ભરૂચમાં સરદાર વલ્લભભાઇ પટેલના નામથી પાલિકાએ બનાવેલાં સરકારી શોપિંગ સેન્ટરની દુર્દશા જોવા મળી રહી છે. 35 વર્ષ પહેલાં બનાવવામાં આવેલાં સરદાર શોપિં
શહેરના હાર્દસમા વિસ્તાર જ્યુબિલી બાગમાં આવેલા અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલ આશરે દોઢ વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ તેના રિનોવેશનનું કામ પૂર્ણ થઇ જતા હવે જાન્યુઆરીમાં ફરીથી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે લોકાર્પણ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકા દ્વારા અરવિંદભ
ગોધરાના વેજલપુર રોડ, ચીખોદ્રા ખાતે આવેલા પ્લાસ્ટિક ભંગારના ગોડાઉનની ઓફિસમાં ટેબલના ડ્રોઅરમાંથી ભંગારના લે-વેચના રોકડા રૂા.5.82 લાખની ચોરી થઈ છે. ચોરી કરનાર ઇસમ કાળી કલરની થેલીમાં રૂપિયા લઈ ગોધરા જીઈબી પાસેથી મેઘવાળવાસ તરફ જઈ રહ્યો છે. બાતમીથી ગોધરા જીઈબીથી મેઘવાળવાસ તરફ જત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી ગાઈડશિપને લઈને ફરી એક વખત વિવાદ વકર્યો છે. થોડા સમય પહેલા યુજીસી રેગ્યુલેશનને આગળ ધરીને 200થી વધુ યુ.જી. ટીચરની પીએચ.ડી. ગાઇડશિપ ફ્રીઝ કરી દેનાર વાઇસ ચાન્સેલરે શૈક્ષિક સંઘની રજૂઆત બાદ યૂ-ટર્ન લીધો છે અને કેમ્પસ પર ફરજ બજાવતા અધ્યાપકોને વગર અન
પશ્ચિમ રેલવેએ મહેસૂલી નુકસાન અટકાવવા અને મુસાફરીમાં શિસ્ત જાળવવા માટે વ્યાપક ટિકિટ તપાસ ઝુંબેશ ચલાવી હતી. જેના પરિણામે એપ્રિલથી નવેમ્બર, 2025 સુધીના 8 મહિનાના સમયગાળામાં લગભગ ₹140 કરોડ રૂપિયાનો મોટો દંડ વસૂલવામાં આવ્યો છે. આ આંકડો ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 50% થી વધુની
ગુજરાતના સુરતની વન વિભાગની ટીમે અલિરાજપુરના માલવઇ ગામે લાકડા ડેપો ઉપર જઇને ત્યાં એક વર્ષથી જપ્ત કરીને રાખી મુકેલા પાંચ કરોડ રૂપિયાના ખેરના લાકડા કબજે કરીને પોતાની સાથે લઇ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. ગત વર્ષે જૂન માસમાં ગેરકાયદે ખેરની હેરાફેરી વેળા મળેલા આ લાકડા માલવઇના
મહિલા સશક્તિકરણની વાતો તો ઘણી થાય છે, પણ રાજકોટમાં આ શબ્દોને છેલ્લા 18 વર્ષથી વાસ્તવિકતામાં બદલી રહ્યું છે. શ્રી હરિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘વી કેન ગ્રૂપ’ આ માત્ર એક સંસ્થા નથી, પણ 20 હજારથી વધુ બહેનોના આત્મવિશ્વાસનું સરનામું છે. 18 વર્ષ પહેલાં સંસ્થાના સ્થાપક
દે. બારિયા એસટી ડેપોમાં ઈંધણ અને ડીઝલ એક્ઝોસ્ટ ફ્લુઇડ સંબંધિત કામગીરીમાં ગેરરીતિઓ પ્રકાશમાં આવતાં વિભાગે આકરા પગલાં લીધા છે. ડેપોની તપાસ દરમિયાન પંપ પર દર્શાવાયેલા આંકડા, ટેન્કોની વાસ્તવિક ક્ષમતા, સ્ટોક રજિસ્ટર, ઉપલબ્ધ્તામાં મોટો તફાવત જોવા મળ્યો હતો. IBC ટેન્કની સફાઈમાં
દાહોદ શહેરમાં પ્રથમ વખત એક જ દિવસમાં મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓનો એક મોટો સમૂહ ઉમરાહની પવિત્ર યાત્રા માટે રવાના થવા જઈ રહ્યો છે. 15 ડિસેમ્બરે દાહોદના કુલ 169 શ્રદ્ધાળુઓનો એક સમૂહ ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળો એવા મક્કાહ અને મદીનાની પવિત્ર ઉમરાહ યાત્રા માટે એકસાથે રવાના થશે. આ
અકસ્માત કે શારીરિક ખામી જીવનમાં ક્યારેય અવરોધ બની શકે નહીં, જો મનમાં મક્કમ હિંમત હોય. આ વાતને સાચી ઠેરવી છે પંચમહાલ જિલ્લાના ત્રણ યુવાનોએ, જેમણે એક હાથ ન હોવા છતાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ક્રિકેટના મેદાનમાં પોતાનું કૌવત બતાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગોધરા ખાતેના કન
વિરપુર તાલુકાનું હાંડિયા ગામ જે વિરપુરતાલુકા મથકથી 7 કિમી દૂર સાઠંબા જતા રોડઉપર આવેલ છે. વિરપુર તાલુકાનું સ્વચ્છ અનેઆદર્શ ગામ કહી શકાય. આ ગામની વસ્તી1200 છે. અહીંયા ભ્રમભટ્ટ (બારોટ), પંચાલ,સુથાર સમાજના મુખ્ય વસવાટ છે. આ ગામમાંખેતી પશુપાલક સાથે નોકરિયાત અનેધંધાર્થીઓ પણ
રાજકોટ મવડી પ્લોટ નજીક રહેતી અને પ્રથમ પતિ સાથે છૂટાછેડા બાદમાં બીજા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છતાં સુખ ન મળતા સાસુ-નણંદના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. “તમને બંનેને મિલકતમાં કાઈ જ ભાગ આપવો નથી, બંને અહીંથી નીકળી જાઓ.’ સાસુએ એમ કહેતા પરિણીતાએ પગલું ભરી લ
પાવી જેતપુર પાસે રતનપુર ગામની હદમાં ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન ચાલતું હતું. જેના પર મોટી રાસલી ગામના યુવાનો દ્વારા જનતા રેડ કરીને 5 મશીન અને 4 હાઈવા ટ્રક ઝડપી પાડીને ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરી છે. છોટાઉદેપુર જિલ્લો રેતી ખનન માટે સ્વર્ગ સમાન બની ગયો છે. જેને લઇને બહારના જ
સુરત : સુરત શહેરમાં ઐતિહાસિક ધરોહર અને પ્રાચીન મંદિર, દહેરાસર, પારસી અગિયારીઓ અને ખ્વાજા દાન દરગાહ ધરાવતો કોટ વિસ્તાર સ્માર્ટ સિટીના વિકાસમાં દબાણ અને દૂષણથી ખદબદી રહ્યો છે. પ્રજાના અવાજની આ શ્રેણીમાં મૂળ એટલે કે, અસ્સલ સુરતી લાલાઓએ પોતાની હૈયાવરાળ નહીં પરંતુ આક્રોશ ઠાલવ્
ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ ગામ નજીક ભવ્ય જિલ્લા જેલ બનાવવામાં આવી રહી છે. વર્ષ 2018થી આ જિલ્લા જેલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણતાના આરે છે. 40 એકર(100 વીઘા) જમીનમાં 90 કરોડના ખર્ચે બની રહેલી આ જેલનું હવે 10 ટકા જ કામ બાકી રહ્યું છે. આગામી માર્ચ 2026 સુધીમાં જેલ ત
પેરિસમાં આવેલા એફિલ ટાવર વિશે કોણ નહીં જાણતું હોય? પણ શું તમે એ જાણો છો કે આપણા ગુજરાતમાં એક એવું રેલવે સ્ટેશન બની રહ્યું છે જેમાં એટલું સ્ટીલ વપરાયું છે કે એક આખો એફિલ ટાવર ઊભો થઇ જાય. અમદાવાદથી 335 કિલોમીટર દૂર આવેલા ભૂજમાં ન્યૂ ભૂજ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ
‘ઑન 2 કૂક મશીન મોબાઈલમાં એપ્લિકેશન સાથે કનેક્ટેડ છે. જેમાં અત્યારે તમે વિવિધ ક્વિઝિન્સની 300થી વધુ આઇટેમ્સ બનાવી શકો છો. કેટલી માત્રામાં તમારે એ આઈટમ બનાવવી છે, એ સિલેકટ કરશો એટલે એપ્લિકેશનમાં તમને કહેશે કે, તે વાનગી બનાવવા માટે તમારે મશીનમાં કઈ કાચી સામગ્રી કેટલા પ્રમાણમાં અ
ગુજર ક્ષત્રિય યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમાં સમૂહ લગ્ન સમારોહમાં 22 યુગલો તે પ્રભુતામાં પગલા માંડ્યા હતા ગઢપુર રોડ મંણીબા ફાર્મ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં સુરત ઉપરાંત વિવિધ શહેરમાંથી જ્ઞાતિના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગેવાનોએ સમાજલક્ષી માર્ગદર્શન આપતા જણાવ્યુ
ટંકારા પોલીસ મથકમાં મારું પ્રથમ પોસ્ટીંગ હતું અને તે સમયે એટલે 2019ના ઓગસ્ટ મહિના 9 અને 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદને પગલે ટંકારા જામનગર હાઈવે પર ખાખરા પુલ પાસે મારી ડ્યુટી હતી. અમારી ડ્યુટી પૂર્ણ થતા અમે પોલીસ મથકે પરત ફર્યા હતા અને ત્યાંથી અમને મેસેજ મળ્યો કે આખી રાત થયેલા વરસાદ
સુરત હવે માત્ર કાપડ અને હીરાનું જ નહીં, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કરિઅરનું પણ મુખ્ય પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યું છે. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) એ ગુજરાતની સ્કૂલો અને કોલેજોમાં 30 જેટલા ‘’એકાઉન્ટિંગ મ્યુઝિયમ’
મોરબી શહેરના અને ભાગોળના અસપાસના માર્ગોની હાલત લાંબા સમયથી અંત્યત ખરાબ હોવાથી લોકોના મનમાં હવે મોરબીમાં સારા રોડ બનશે કે નહીં તેવી અનિશ્ચિતતા સર્જાઈ છે. પણ લોકોની આવી ધારણા ખોટી પાડવા સરકાર અને મનપા હવે રહી રહીને મેદાને આવ્યું છે. સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેર
ટી.પી સ્કીમ નં 4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફાયનલ પ્લોટ 23, સી તથા 52 બી-2વાળી જમીન રહેણાંક કે ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં શિફ્ટ કરાઈ છે. જો કે, સ્થાનિકોએ કોર્મશીયલ કે કોટેજ ઇન્ડસ્ટ્રીના આયોજનો રદ કરવા કચેરીઓમાં અરજી કરી છે અને કોર્ટમાં જવાની પ્રોસેસ પણ શરૂ કરી છે. ઉપરાંત મુખ્યમંત્રીને લેખિત
સુરતના ઉદ્યોગકારે સફરજનના વેસ્ટમાંથી ‘વિગન લેધર’ બનાવ્યું છે. હિમાલિયા ગ્રુપ હિમાચલ પ્રદેશમાં બે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ ચલાવે છે, જ્યાં સફરજનનું જ્યુસ બનાવ્યા પછી વેસ્ટ નીકળે છે. હિમાચલમાં એપલ વેસ્ટને સીધું કચરામાં નાંખી શકાય એમ ન હોવાથી મોટો પડકાર ઊભો થયો હતો. આ વેસ્ટન
રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકાએ ઓક્ટોબર-2024માં ‘ફાયર પ્રિવેન્શન વિંગ’ બનાવવા 51 પોસ્ટને મંજૂરી આપી હતી. જોકે શિવશક્તિ અને રાજ ટેક્સ્ટાઇલ માર્કેટની ભીષણ આગ પછી પણ ફાયર પ્રિવેન્શન વિંગમાં 10 કર્મીની નિયુક્તિ થઇ શકી નથી. શાસકોની મંજૂરીના 1 વર્ષ બાદ પણ મહેકમ વિભાગ ગંભીર નથી, જેથી ફાય
મોરબીમાં રહેતા અને પીપળી જેતપર રોડ પર આવેલા કોયો સિરામિક ફેક્ટરી સામે મોબાઈલની દુકાન ચલાવતા એક યુવક તેની દુકાને હતા ત્યારે તેના ભાઈના મિત્રો અને કેટલાક શખ્સ આવી પહોચ્યા હતા અને તારા ભાઈ પાસેથી રૂ 4 થી 5 કરોડ લેવાના છે કહી અપહરણ કરી લઇ ગયા હતા. જે અંગેની જાણ તેના પરિજનોને થતા ત
સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં પાછલા વર્ષોની સરખામણી એ 6 માસથી ઉડીને આંખે વળગે તેવો વિકાસ સાધ્યો છે. ગ્રેજ્યુએટ અને યુવા સરપંચ તરીકે લાડજીજી ઠાકોર ગામના સર્વાંગી વિકાસ માટે પોતાની તમામ શક્તિ કામે લગાડી ગામને વિકાસના ઉત્તમ શિખર સુધી પહોંચાડવા કમર કસી રહ્યા છે ત્યારે ગામમા
છેલ્લા 3 દિવસથી શહેરમાં ફુલગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે. શનિવારે સિઝનની 13.8 ડિગ્રી સાથે હાઇએસ્ટ ઠંડી નોંધાયા પછી રવિવારે પારો 1.3 ડિગ્રી વધ્યો હતો. જો કે, ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. આગામી બે દિવસમાં રાત્રિનો પારો બે ડિગ્રી સુધી વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે
‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સુરત શહેરમાં 3921 શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ શરૂ કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 3046 બેંક ખાતાની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં મોટાવરાછા, ઉત્રાણ, સરથાણા, કોસાડ, વરાછા અને અમરોલીમાં સૌથી વધારે બેંક ખાતા ભાડે આપનારા અને બીજાના ખાતા લેનારા તપાસમાં સા
શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે તેના નોકરીદાતા, તેમની પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના મધરાત્રે બે વાગ્યે બની હતી. હુમલામાં ઘાયલ થયેલા ત્રણેયને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. પાડલા ગામના અલી ઉર્ફે અલ્યાર
વડગામ તાલુકાના બાવલચુંડી ગામના સરપંચના પુત્રનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે મામલો ગંભીર બનતા ડીવાયએસપી, પીઆઇ સહિત ઉચ્ચ અધિકારીઓની એસઆ
પાટણ શહેરમાં વાળીનાથ ચોક ખાતે માઈનોર કેનાલની પાળ સરસ્વતી જળાશય યોજનામાંથી હરિયાળું ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે.જેનાથી નજીકના રહેણાંક વિસ્તારોના લોકો માટે હવે વોકિંગ, વ્યાયામ અને બાળકોના મનોરંજન માટે નજીકમાં જ સુવિધા ઉપલબ્ધ થશે. પાટણ શહેરમાં ઊંઝા ત્રણ રસ્તાથી વાળીનાથ ચોક
મારી માતાએ તો મને જન્મ આપ્યો પરંતુ મારી સાસુ માએ મને દુનિયામાં કેવી રીતે જીવવું તે શીખવ્યું છે... લગ્ન થયા ત્યારે મને ચિંતા થતી કે નવા ઘરમાં શું થશે, પરંતુ સાસુએ પુત્રી કરતાં પણ વધુ સ્નેહ આપ્યો...આ તે પુત્રવધૂઓનો અનુભવ છે, જેમણે તેમની સાસુને લખેલા પત્રમાં કંડાર્યો છે. 20 ડિસેમ્બર
પાટણમાં SIR અંતર્ગત પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં ડિજિટાઇઝેશનની કામગીરીમાં પાટણ જિલ્લો સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંકે હોવાની ગૌરવપૂર્ણ નોંધ લેવાઈ હતી. બેઠકમાં SIR અંતર્ગત પાટણ જિલ્લામાં કરેલી ક
પાટણ શહેરના લાખો નાગરિકોને ગટર ઓવરફ્લો, જામ થયેલી ચેમ્બરો અને દુર્ગંધની કાયમી સમસ્યામાંથી મુક્તિ મળે માટે પાટણ નગરપાલિકા દ્વારા શહેર માટે 116 કરોડની નવીન ભૂગર્ભ ગટર યોજનાની મહત્વાકાંક્ષી દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC), ગાંધીનગર સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરી છે. આ
નળસરોવર અને નડાબેટ પક્ષીઓની સેન્ચુરીમાં વિદેશી પક્ષીઓ શિયાળામાં આવતા બંધ થઈ ગયાં હોવાની જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં કરી છે. હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે તમે ટૂરિઝમનો વિકાસ કરો છો પણ પક્ષીઓના ભોગે ટૂરિઝમ વિકસાવીને શું કરશો? સચિવને આ મામલે શું પગલા લીધા તેનો જવાબ રજૂ
ખાવડા નજીક આવેલા લુડીયા ત્રણ રસ્તા પાસેથી સ્થાનિક પોલીસે ફોર્ચ્યુનર કારમાં થતી માદક પદાર્થની હેરાફેરી ઝડપી લીધી હતી.મુળ રાજસ્થાનના બે શખ્સો 68 હજારની કિંમતના 4.580 ગ્રામ પોષડોડાનો જથ્થો ખરીદી આરઈ પાર્ક જઈ રહ્યા હતા એ દરમિયાન પોલીસને હાથ લાગ્યા છે.આરોપીઓએ પોલીસથી બચી શકાય અન
શાહીબાગથી ટુવ્હીલર પર પિતરાઈ ભાઈ સાથે ઘરે જઈ રહેલા બે યુવકને નારણપુરા પાસે સીએનજીના બાટલા ભરીને જઈ રહેલી ગાસ્કેટની ગાડીએ ટક્કર મારી હતી. જેના કારણે થલતેજના 20 વર્ષીય વેદાંત મોદીનું ઘટનાસ્થળે મોત થયું હતું. પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત બાદ ભાગી ગયેલા ચાલકન
ફેસબુક-ઈન્સ્ટાગ્રામમાં યુવતીના નામની ફેક પ્રોફાઈલ બનાવી સાઈબર ગઠિયાઓએ શેર માર્કેટ, આઈપીઓ અને ક્રિપ્ટોમાં રોકાણના બહાને ફેક્ટરી માલિક, વેપારી અને વૃદ્ધને જાળમાં ફસાવી ત્રણેય પાસે રૂ.2.32 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જેમને એપ્લિકેશનમાં કરોડો રૂપિયાનું બેલેન્સ દેખાતું હતુ
બાપુનગર, ખોખરામાં કેમેરાની કફોડી હાલ શહેર પોલીસ અને મ્યુનિ.એ કરોડો રૂપિયા ખર્ચીને સુરક્ષા અને સ્વચ્છતા માટે જે કેમેરા લગાવ્યા છે, એની હાલત ઘણી જગ્યાએ ખરાબ છે. બાપુનગરના શ્યામશિખર બ્રિજ પરના પોલીસના ‘નૈત્રમ’ કેમેરા લટકી રહ્યા છે, જ્યારે ખોખરામાં મ્યુનિ.એ લગાવેલા સીસીટીવી
માટીપગો હાટકેશ્વર બ્રિજ 2017માં 42 કરોડના ખર્ચે બનાવાયો હતો, પરંતુ બાંધકામમાં ખામીઓ બહાર આવતા 2022માં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો, જે 3 વર્ષ પડી રહ્યો અને દિવાળી પહેલાં જ તેને તોડવાનું શરૂ કરાતાં આસપાસના વેપારીઓ અને લોકોની દિવાળી બગાડી. દિવાળીના થોડા દિવસ પહેલાં જ બ્રિજ

28 C