વડોદરાના તાંદલજા વિસ્તારમાં વધુ એક સનસનાટીપૂર્ણ ચોકાવનારો બનાવ સામે આવ્યો છે, તાંદલજામાં દફન કરાયેલો એક પુરુષનો મૃતદેહ પાંચમાં દિવસે બહાર કાઢવામાં આવ્યો છે. મોબાઈલની તપાસ કરતા શંકા થઈ હતી. પત્નીએ પતિની હત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મળતી માહિતી અનુસાર, 18 નવેમ્
નવસારી નજીકના કાછીયાવાડી ગામમાં ત્રણ દિવસથી દહેશત ફેલાવનાર એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા ગામની પાછળ આવેલા વાડી વિસ્તારમાં ગ્રામજનોએ દીપડાના આંટાફેરા જોયા હતા. દીપડાની હાજરીથી ગામમાં ભયનો મ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રવિવારે 'નશામુક્ત યુવા વિકસિત ભારત' અંતર્ગત 'રન ફોર હેલ્થ' મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા યોજાઈ હતી. હિંમતનગર માર્કેટયાર્ડ ખાતેથી ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ફ્લેગ ઓફ કરાવી દોડને પ્રસ્થાન કરાવ
ભાવનગર જિલ્લાના બગદાણા ગામના ૫૨ વર્ષીય અતુલભાઈ ચૌહાણ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે 192 કિલોમીટરની અનોખી દંડવત યાત્રા પર નીકળ્યા છે. તેઓ માતાજી પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ વ્યક્ત કરવા માટે આ કઠિન યાત્રા કરી રહ્યા છે. અતુલભાઈએ 10નવેમ્બરના રોજ બગદાણા ગામથી આ યાત્રાનો પ્રા
તાજેતરમાં ગાંધીનગરમાં પકડાયેલા આતંકીઓ ,દિલ્હીમાં થયેલા બૉમ્બ ધડાકા સહિત રાજ્યમાં ઝડપાયેલા આતંકીઓની ઘટનાને પગલે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારોનો ડેટાબેઝ અપડેટ કરવા માટે તમામ જિલ્લા પોલીસ વડાને છેલ્લા 30 વર્ષમાં
વાહનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો અવારનવાર બનતા હોય છે. આવો જ એક બનાવ સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે બન્યો હતો, જ્યાં એક મહિન્દ્રા થાર ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. કારમાં આગ લાગી ત્યારે બે યુવક સવાર હતા. જે સમયસુચકતા વાપરીને બહાર નીકળી જ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આજે સવારે શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેરણા રોડ પર આવેલા બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવર ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને વિસ્તારના માર્ગો પર ફરીને શાંતિ સરોવર ખાતે જ તેનું સમાપન થયું હતું. આ પદયાત્
રાજકોટ કામદાર યુનિયન દ્વારા મહાનગરપાલિકામાં પ્રવર્તતી કોન્ટ્રાક્ટ પ્રથામાં થતા વ્યાપક કૌભાંડો અને ગેરરીતિઓ સામે હવે સફાઈ સાથે વિરોધ પ્રદર્શનનું અનોખું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ નં. 6B, માંડા ડુંગર વિસ્તારથી શરૂ થયેલા આ આંદોલનમાં યુનિયનના તમામ આગેવાનો અને સમર્
મોરબી શહેરમાં લુટેરી દુલ્હન દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવકના લગ્ન કરાવ્યા બાદ અમદાવાદની યુવતી લગ્નના ત્રીજા જ દિવસે ફરાર થઈ ગઈ હતી. આ ઘટનામાં યુવકના પિતા પાસેથી લગ્નના નામે ત્રણ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ભોગ બનેલા યુવકના પિતાએ મોરબી બી ડિ
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. હત્યાની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...
ઇરાનમાં ગુજરાતીઓનું કિડનેપિંગ થયાની ઘટના હજુ તાજી છે ત્યાં જ જાકાર્તા ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓ ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. શુક્રવારથી આ ત્રણેયને એક હોટલમાં ગોંધી રખાયા છે અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય અમદાવાદના છે અને મંગળવારે ફર
દેશભરમાં અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે આંબાવાડીમાં આવેલી સહજાનંદ કોલેજમાં ભાજપના બુથ પ્રમુખ SIRની કામગીરી દરમિયાન સાથે બેઠા હતા. બુથ પ્રમુખ તેમની જગ્યાએથી ઊભા થયા ત્યારે એક વ્યક્તિ તેમની જગ્યા પર બેસી ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે બુથ પ્રમુ
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 5 વર્ષના એક માસૂમ બાળક પર 4થી 5 જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્ક
કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા એક સપ્તાહથી તાપમાન 10 ડિગ્રીથી ઉપરના સ્તરે જળવાઈ રહ્યું છે. નલિયામાં લોકો સાંજથી વહેલી સવાર સુધી સતત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તાપમાન હ
વડોદરા નજીક આવેલા ઇટોલા ગામમાં 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઘુસી આવ્યો હતો. જેને પગલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો. 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઈટોલા ગામમાં ઘૂસ્યોવડોદરા જિલ્લાના ઈટોલા ગામે શનિવારે મોડી રાત્ર
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે(22 નવેમ્બરે) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. અમિત શાહે બુક સ્ટોલની મુલાકાત લીધી હતી. બુક ફેસ્ટિવલમાં બાળકો માટે અલગ અલગ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે એક દિવસની કચ્છની મુલાકાતે છે. તેઓ જિલ્લા મથક ભુજ અને ઔદ્યોગિક મથક ગાંધીધામ ખાતે ₹679 કરોડના વિકાસકામોની ભેટ આપશે. ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ₹498 કરોડના 52 કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાભર્યો અને સંવેદનશીલ વલણ દર્શાવતી અનોખી ઘટના સામે આવી છે. જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના 23 નવેમ્બરનાં રોજ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે લગ્ન હતા, પરંતુ લગ્નના એક દિવસ બાદ એટલે કે 24 નવેમ્બરનાં મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ પ
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે તમામ મોટા શહેરોનું તાપમાન 20 ડિગ્રી કરતા નીચે નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસથી નલિયામાં સૌથી વધુ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઠંડુગાર
સુરેન્દ્રનગરમાં રાજકુમાર જાટના મોત મામલે તપાસ તેજ બની છે. આ કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત 13 શખ્સોને સુરેન્દ્રનગર એસપી સમક્ષ તપાસ માટે હાજર કરવામાં આવ્યા હતા. આ કેસમાં ગોંડલ, કાલાવડ અને રાજકોટમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે, જેન
ગાંધીનગરની જીએમઇઆરએસ(GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી 'ઇન્ટ્રો' આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવા બદલ 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને માત્ર
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અકવાડા નજીક આવેલી દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણો મનપાના દબાણ વિભાગ દ્વારા વિશાળ દળબળ સાથે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારી
કચ્છના રાપર તાલુકાના ભીમસર ગામેથી ગાંજાના વાવેતરનું એક મોટું ખેતર ઝડપાયું છે. આડેસર પોલીસે દરોડો પાડીને 52 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 104 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. આડેસર પોલીસે વાડી વિસ્તાર, ભીમસર, તા. રાપરના રહેવાસી અરજણભાઈ દેવાભાઈ ક
હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામે એક અનોખી ઘટના બની છે. ઘર આગળ પાર્ક કરેલું ટ્રેક્ટર ડ્રાઈવર વગર અચાનક રિવર્સ થતાં એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકણોલ ગામના જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલના ઘરે શનિવારે ઘર આગળ ટ્રેક
બોટાદ જિલ્લામાં સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ Tobacco Free Youth Campaign 3.0 (TFYC) અંતર્ગત તમાકુ વિરોધી કાયદાનાં કડક અમલીકરણ માટે ટાસ્ક ફોર્સ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. એ. ધોળકિયા તથા એપિ ડેમિક મેડિકલ ઓફિસર ડો. આર. આર. ચૌહાણના નિયંત્રણમાં જિલ્લાનાં તમામ તાલુક
પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ હાથ ધરવાના અભિયાનના આદેશ આપવામાં આવ્યા હતા. જે અભિયાન અંતર્ગત અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરી તથા ઓમ પ્
પાલિતાણા શહેરમાં વેચાતા ખાધ પદાર્થોમાં ખુલ્લેઆમ મીલાવટ થઈ રહી છે. જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા તત્વો સામે કાનૂની રાહે પગલા ભરવામાં સરકારી તંત્ર લાજ કાઢતું હોવાથી ભેળસળીયા તત્વો બેફામ બન્યા છે. ખોરાક અને ઐષધ વિભાગ, આરોગ્ય શાખા, બ્લોક હેલ્થ, નગરપાલિકા તેમજ જવાબદા
ગુજરાતના અનેક શહેરોમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં એકાદુ મકાન ઉચા ભાવે રાખી હિન્દુ વિસ્તારમાં પગપેસારો કરવામાં આવે છે. ત્યાર બાદ અન્ય હિન્દુઓના મકાન વિધર્મીઓ દ્વારા પાણીના ભાવે ખરીદવામાં આવે છે. આમ ધીમે ધીમે હિન્દુ વિસ્તારમાંથી હિન્દુઓનું પલાયન શરૂ થાય છે. અને ધ
ભાવનગર-અમદાવાદ હાઇવે પર ભોજપરા થી ઉંડવી સુધી ડામર કામ અતિ આવશ્યક છે. જો માર્ગ-મકાન તંત્ર દ્વારા ભોજપરા થી ઉંડવી સુધી આશરે અઢી-ત્રણ કિ.મી.રસ્તો કામ ચલાઉ રીકાર્પેટ કરે તો ધુળની ડમરીઓ ઉડતી બંધ થવા સાથે વાહન ચાલકોને વરતેજ ફાટક થી વલભીપુર સુધી સારો રસ્તો મળી શકે તેમ છે. ભાવનગર-અમદ
સિહોર એક એવું શહેર છે કે જેની પૂર્વ દિશામાં જંગલ આવેલું છે. જંગલ એ કુદરતી સૌંદર્ય છે. જંગલની જાળવણી કરવી એ આપણી સૌની સામૂહિક જવાબદારી ગણાય. સિહોરવાસીઓ એટલા ખુશકિસ્મત છે કે સિહોરની નજીક જંગલ વિસ્તાર આવેલો છે. અને હાલમાં ધીમે-ધીમે આ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક અને ઘરવખરીના જૂના
ભાવનગર બ્લડ બેંકને જીતુભાઈ વાઘાણી તથા મધુસિલિકાના આર. વી. શાહ તથા દર્શકભાઈ શાહના આર્થીક સહયોગથી અત્યાઆધુનિક બ્લડ બેંક મોબાઈલ વાનનું લોકાર્પણ ઇસ્કોન ક્લબ ખાતે કરાયુ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે તથા જીતુભાઈ વાઘાણી તથા કેન્દ્રીય મંત્ર
સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ ભાવનગર ખાતે અનુસૂચિત જાતિની ભાણિમા કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી તેમજ ભાણિમા કન્યા છાત્રાલય મેઘાણી સર્કલ ખાતે શૈક્ષણિક ક્ષેત્રે પ્રતિભાવાન વિદ્યાર્થિનીઓનો સન્માન કાર્
ગારીયાધાર તાલુકાના માંડવી ગામે રહેતા મહિપતભાઈ મગનભાઈ ડુમરાળિયા કે તેઓ એ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ગામમાં પોતાના કુળદેવી ચામુંડા માતાનો મઢ આવેલો છે તેમાં તેઓ સેવા પૂજા કરે છે. ત્યારે તા 19/11 ના સાંજે માતાજીના મંદિરે આરતી પૂજા કરી મુખ્
ભાવનગરમાં વધતા ગાંજાના દૂષણ સામે શહેરના રાણીકા વિસ્તારમાંથી પોતાના ઘરમાંથી જ આરોપી પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓમાં ગાંજાનું વેચાણ કરતો હતો. આરોપી અગાઉ પણ નારકોટિક્સના ગુનામાં સંડોવાયેલો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીના ઘરે દરોડા પાડી 113 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ કબજ
ચોમાસા બાદ પોસ્ટ મોન્સુન કામગીરી અનુસંધાને પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા આગામી તા.24 નવેમ્બર-2025 સોમવાર થી તા.26 નવેમ્બર-2025 બુધવારે 11 કે.વી.ના ફિડરોમાં ત્રણ દિવસ સવારે 7 થી બપોરના 1 સુધી છ કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. વીજળીની લાઈનોની મરામતની કામગીરીથી તા.24 નવેમ્
અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા એક જહાજના કેપ્ટન પાસેથી યેનકેન પ્રકરણે મોટી રકમનો તોડ કરવાના હેતુથી હેરાનગતિ ઉભી કરી રહેલા કસ્ટમ્સ કર્મચારીએ કેપ્ટનનો પાસપોર્ટ આંચકી લેતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરતા અને સંડોવાય
મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આવતીકાલ તારીખ 23ને રવિવારે ભાવનગર શહેર અને જિલ્લાના બૂથ પર બીએલઓ દ્વારા એસઆઇઆરની કામગીરી કરવામાં આવનાર છે. જેમાં ભાવનગર શહેર અને છેલ્લા ભાજપના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને કાર્યકરો તંત્રને મદદરૂપ થવા માટે સાથે રહેશે. તા.23ને રવિવાર
એક સમયે વારંવારના અકસ્માતો, બેફામ પ્રદૂષણ અને બિનનિયંત્રીત કામગીરીને કારણે સમગ્ર વિશ્વમાં કૂખ્યાત બનેલા અલંગ શિપ રીસાકલિંગ યાર્ડને પોતાની છબી આંતરરાષ્ટ્રીય સ્તરે સુધારવામાં દાયકા લાગ્યા હતા, બાદમાં હોંગકોંગ કન્વેન્શન સહિતના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની કામગીરી કરવા
ક્રિકેટના સટ્ટાની મોબાઇલ એપ્લિકેશન સાથે સંકળાયેલા અને રોલિંગ મિલ ધારકને ત્યાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ, અને અધિકારીઓ દ્વારા હિસાબી સાહિત્યની ચકાસણી, મોબાઇલ સહિતના ડેટા અને અગાઉ અન્ય જગ્યાએથી મળેલી લિન્
શહેરમાં બે દિવસથી ઠંડીની તીવ્રતામાં ઘટાડો થતો જાય છે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધુ એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 17.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આથી રાત્રે અને વહેલી સવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. મહત્તમ તાપમાન ગઇ કાલે 30.3 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટી
રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ ના આદેશ મુજબ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કોડીનાર તાલુકાના શિક્ષક બીએલઓની કામગીરીના દબાણના કારણે આત્મહત્યા કરી હતી. જેને લઈને એક દિવસ માટે બીએલઓને એક દિવસ માટે એસઆઈઆરની ઓનલાઈન કામગીરી મોબાઇલમાં ન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જેને શિ
ભાવનગર સર ટી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં રોજીંદા વિવિધ પ્રકારના કેસોના દર્દીઓ સારવાર્થે આવતા હોય છે. સર ટી. હોસ્પિટલના સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ બિલ્ડિંગમાં ગઈકાલે શુક્રવારે મોડીરાત્રે સ્કિઝોફ્રેનિયા (એક પ્રકારનો માનસિક રોગ) પીડિત દર્દીના અસામાન્ય વર્તન સાથે અનોખા ક
ભરૂચ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના કારણે લોકો ગરમ કપડાં પહેરીને વહેલી સવારે ઘરની બહાર નીકળી રહ્યા છે. ઠંડીના કારણે વહેલી સવારે શાળાએ જતા બાળકોએ પણ કડકડતી ઠંડીમાં ગરમ કપડાં પહેરી જવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ ઠંડીથી રક્ષણ મેળવવા માટે કેટલાક વિસ્તારમાં લ
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પર 1877થી 2025 સુધીમાં 10 નવા બ્રિજ બન્યાં છે. જેમાંથી 9ની કામગીરી પૂર્ણ થઇ છેે જયારે એકની કામગીરી ચાલી રહી છે. અંગ્રેજ શાસન કાળમાં 1877માં ગોલ્ડનબ્રિજના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ગોલ્ડનબ્રિજ બાદ સિલ્વર બ્રિજ, જૂનો સરદાર બ્રિજ, નવ
ભાવનગર શહેરના મુખ્ય ગણાતા વાઘાવાડી રોડ અને તેની આસપાસના વિસ્તારમાં જવા માટે જે રોડ પડે છે તે આતાભાઇ રોડ, સંસ્કાર મંડળનો રોડ, જવાહર મેદાન પાસેનો રોડ સહિતના માર્ગો રાતના સમયે અને ખાસ તો કોઇ તહેવાર કે ઉજવણી હોય ત્યારે રોશનીથી ઝગમગતા હોય છે આવી જ વિવિધરંગી રોશનીની ઝળહળાટ સાથે વ
ભરૂચના જયોતિનગર ટર્નિંગથી હયાત હોટલ તરફ આવતાં રસ્તાને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ભોલાવથી મકતમપુરને જોડતાં રોડને પેવર બ્લોકથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી વહીવટીતંત્ર તરફથી જાહેરનામુ બહાર પાડી ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે. હયાત હોટલની સામેથી જયોત
બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ બુટલેગર મિત્રના દારૂની હેરાફેરી કરતા ડીટવાસ પોલીસના હાથે રંગેહાથે ઝડપાઇ જતા ઘટનાએ પોલીસ વિભાગની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂા.1,22,142 નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ કોન્સટેબલ તથા બુટલેગર સામે ગુનો
કાપોદ્રા હીરાબાગ વિસ્તારમાં રહેતા યુવકે તેના મિત્રની પત્નીને ઘેની પદાર્થ સુંઘાડી બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ કાપોદ્રા પોલીસમાં નોંધાઇ છે. પરિણીતાનો બીભત્સ ફોટો અને વીડિયો ઉતારી વાયરલ કરીને પાંચ મહિનાથી બળાત્કાર ગુજારતો હતો. પાસોદરા રહેતી પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા હતા
ગોધરા ગોન્દ્રા વિસ્તાર પાસે આવેલ ઇદગાહ ખાતે આવેલ નવી વસાહત ખાતે પાલિકાએ કન્ટેનર મૂક્યા છતાં ગંદકી બેફામ ફેલાતા, રોગચાળાની ભીતિ વચ્ચે વિદ્યાર્થીઓને સવાર-સાંજ ઉકરડા પરથી પસાર થવું પડે છે. વસાહતના રહીશો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના આરોગ્ય પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. ગોધરા ઇ
ભરીમાતા રોડ પર ‘તું મારી દીકરીને કેમ હેરાન કરે છે’ કહીને સસરાએ જમાઇ પર સસરાએ ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. ચોકબજાર ભરીમાતા રોડ પર નહેરૂનગરમાં રહેતા નજીઉલ્લા શાહની પુત્રીના લગ્ન બે વર્ષ પૂર્વે યુપીના રસુલપુર રહેતા સલમાન શાહ સાથે થયા હતા. ત્રણેક મહિના પહેલા સલમાન પત્ની સાથ
ગોધરા તાલુકાના કબીરપૂર ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રામાના મુવાડા ગામે રહેતા નવનીત બાબુભાઈ મહેરાએ કાંકણપૂર પોલ
મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC)એ NEET PG 2025 કાઉન્સેલિંગના પ્રથમ રાઉન્ડનું છેલ્લું સીટ એલોટમેન્ટ પરિણામ જાહેર કર્યું છે. MD અને MS કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગમાં ભાગ લેનારા ઉમેદવારો mcc.nic.in પર જઈ પોતાની એલોટમેન્ટ સ્થિતિ ચકાસી શકે છે. 23 નવેમ્બરથી દસ્તાવેજ ચકાસણી શરૂ કરાશેપ્રથમ રાઉન
CSIR-સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (CSIR-SERC) દ્વારા 30 વૈજ્ઞાનિક પદો માટે ભરતી જાહેરાત બહાર પાડી છે. ઈચ્છુક ઉમેદવારો 21 નવેમ્બર 2025થી CSIR-SERCની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2025 રાખવામાં આવી છે. અરજીઃ યોગ્યતા: ઉમેદવાર પાસે માન્યતા પ
ગુજરાતમાં 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક માટે તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં તો તેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. હવે આ તૈયારીમાં ગુજરાતના અન્ય શહેરો પણ આગળ આવ્યા છે. ભાવનગરમાં યુવાઓ અલગ અલગ ગેમ્સ રમી શકે અને આગળ વધી શકે તે માટે મહાનગરપાલિકાએ 61 કરોડના ખર્ચે પૂર્વ અને પશ્ચિમ વિસ્ત
‘બુલેટ ટ્રેન, દિલ્હી–મુંબઈ કોરિડોર, હજીરા ખાતે બંદરની ઝડપી વિકાસ પ્રક્રિયા અને સુરત એરપોર્ટ પર આગામી 48 નવી ફલાઇટ્સ, આ બધા કામોને કારણે સુરત આગામી સમયમાં દેશના સૌથી વધુ કનેકિટવ સિટીમાં રૂપાંતરિત થશે. આગામી ત્રણ–ચાર મહિનામાં સુરતમાંથી 100 ફલાઇટ્સનું સંચાલન થવાનું આયોજન છે.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાતા આકરી ઠંડીમાં લોકોને આંશિક રાહત મળી છે. ગત સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડીગ્રીની આસપાસ રહેતું હતું. પરંતુ હવે તેમાં વધારો થઈને શનિવારે ગોધરાનું લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી અને મહત્તમ તાપમાન પણ સામાન્ય
હીરા ઉદ્યોગપતિનો 18 વર્ષીય પુત્ર સંયમના માર્ગે, જશ મહેતા હવે પરમ સત્યની શોધમાં દીક્ષા ગ્રહણ કરશે. પાલ ખાતે આજે જશ મહેતાની વર્ષીદાન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આચાર્ય યશોવિજયસૂરિ મહારાજની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે. શહેરના જાણી
પશ્ચિમ રેલ્વેએ એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 1.9 મિલિયન ટિકિટ વગરના અને અનિયમિત મુસાફરો પાસેથી રેકોર્ડ 121.67 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો. આ આવક રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક કરતાં 14% વધુ છે. વધુમાં, આ સિદ્ધિ પાછલા વર્ષ કરતાં 51% વધુ છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી
ગોધરાના શિક્ષકે શનીવારે સવારે બીએલઓની કામગીરીમાં નાયબ મામલતદાર દબાણ કરીને એસઆઇઆરની કામગીરીનો ટાર્ગેટ આપતા શિક્ષકે ફેસબુક લાઇવ કરીને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી. જેના વહીવટી તંત્ર મામલો થાળે પાડવા ના.મામલતદારને અન્ય કામગીરી મુકી દેતા મામલો થાળે પડ્યો હતો. ગોધરા કોર્
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ ટ્રેનને ખાસ ભાડા પર બે ટ્રીપ માટે મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 23 નવેમ્બરથી ચાલશે. ટ્રેન નંબર 0900
રાધા-કૃષ્ણ ટીવી સિરિયલનું શુટિંગ જોતી એક યુવતી 15 ફુટ જોતા સ્ટેજ પરથી નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું. ડોકટરોએ પીએમ નહીં કરતા યુવતીનું અંતિમ સંસ્કાર કરી દેવાયું હતુ. જોકે, પીએમ ન થયું હોવાનુ કારણ આગળ ધરીને વીમા કંપનીએ ક્લેઇમ ચૂકવવાથી ઇન્કાર કરી દીધો હતો. પરંતુ કોર્ટે વીમ
વારી ગ્રુપ પર મુંબઇ આઇટીની ટીમ દ્વારા કરવામાં આવેલુ સર્ચ ઓપરેશન આજે પાંચમા દિવસે પણ યથાવત રહ્યું છે અને મોડી સાંજે તે પુરુ થાય એવી સંભાવના દેખાઈ રહી છે. અલબત્ત, જમીનોના સોદા કરનાર રાજેન્દ્ર ઉર્ફે રાજુ શાહને ત્યાં તપાસ પુરી થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આવકવેરા વિભાગે વા
વરાછા રોડના ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જતા 200 મીટરના વન-વે રોડને સુરત શહેર પોલીસે MMTH પ્રોજેક્ટના કામને લઈને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. SITCO કંપની અહીં બ્રિજનું કામ કરવાની છે. માત્ર 200 મીટરનો રસ્તો આજથી અચોક્કસ સમય માટે બંધ થવાના કારણે 2 કિમી સુધી ટ્રાફિક જામની સમસ્યા
વઢવાણ નવાદરવાજા બહાર વચલા કોળીપરામાંથી લાલાભાઈ સજાભાઈ વણોદીયાને છરી સાથે પોલીસે પકડી લીધા હતા. જ્યારે વઢવાણ માલધારી ચોકમાંથી વિપુલભાઈ વિનોદભાઈ કાવેઠીયાને છરી સાથે દબોચી લીધા હતા. ઉપરાંત વઢવાણ શિયાણી પોળ પાસેથી લક્ષ્મણભાઈ ઉર્ફે અંશુ ઉત્તમભાઈ રાફુકીયાને છરી સાથે પકડી લ
ગાંધી હોસ્પિટલમાં અતિ જોખમી પ્રસૂતિમાં 2025ના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં 293 કેસો આવ્યા હતા. આ સમયગાળામાં એકપણ પ્રસૂતાનું મોત ન થયાનું પણ બહાર આવ્યુ હતુ.આ અંગે સીડીએમઓ ડો. ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું કે, પ્રસૂતિ મહિલાઓને સરકારી તમામ યોજનાના લાભો સાથે સારવાર આપવામાં આવે છે. જ
સુરત શહેરને સારી રીતે જાણી ચુકેલા વિદેશી પક્ષી સીગલ હાલમાં શહેરના મહેમાન બન્યા છે. શિયાળાની શરૂઆત થાય ને તુરંત જ આ વિદેશ સીગલ પક્ષી સુરત આવી પહોચે છે. ખાણીપીણીના શોખીન સુરતીઓએ આ પક્ષીઓને પણ ખાવા માટે શોખીન બનાવી દીધા છે. નવાઈની વાત તો એ છે કે આ પક્ષીઓ સુરતી ગાઠીયાને પણ ખુબ ટે
સુરેન્દ્રનગર બાર એસોસીએશનનની ચૂંટણીની જાહેર કરવામાં આવી છે.આથી તા.19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત હોદ્દા માટે મતદાન યોજાશે. જેના ફોર્મ ભરવાનું તા.1 ડિસેમ્બરથી શરૂ કરાશે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આગામી વર્ષ 2025-26 માટે બાર એસોસીએશનન
4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. શનિ-રવિવારે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. વર્ષ 2002ની મતદાર યાદીમાંથી લોકો નામ શોધી શકે તે માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ પોર્ટલ પર એક સાથે લોકો સર્ચ કરતાં હોવાથી દિવસ દરમિયાન પોર્ટલ બ
સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ ડી.જે.વાઘેલા, પોલીસ કોન્સટેબલ ધવલસિંહ ચંદુભા, પ્રેમજીભાઇ ગાલાભાઇ સહિત ટીમ સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં હોવા દરમિયાન લક્ષ્મીપરામાં શંકાસ્પદ અનાજ અંગે બાતમી મળી હતી. આથી તપાસ કરતા જેપી શેરીમાં સમેટીની દુકાનમાંથી અનાજનો જથ્થો
માધવી સ્કિલ્સ યુનિવર્સિટી અને નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે મોલ મેનેજમેન્ટમાં શૈક્ષણિક પ્રોગ્રામ્સની અનોખી શ્રેણી સહ-નિર્માણ અને પ્રદાન કરવા માટે સીમાચિહનરૂપ સમજૂતી કરાર કર્યા છે. આ જોડાણ કૌશલ્ય આધારિત ઉચ્ચ શિક્ષણ સાથે રિટેઈલ રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રી સાથે સુમેળ સાધવામાં મહત્
પુણે પોલીસે શનિવારે મધ્ય પ્રદેશના બરવાની જિલ્લામાં ઉમાર્ત ગામમાં શસ્ત્રો બનાવવાનાં અનધિકૃત એકમમાં વ્યાપક દરોડા પાડ્યા હતા, જેમાં અનધિકૃત શસ્ત્રો અને સામગ્રીઓ જપ્ત કરી હતી અને 47 જણને અટકાયતમાં લેવાયા હતા, એમ એક સિનિયર અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. કુલ ચાર ફેક્ટરીઓનું
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એક વાર તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવન અને વાદળછવાયા વાતાવરણને કારણે મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સવારે ધુમ્મસની ચાદર અને રાત્રે ઠંડી હવાને કારણે નાગરિકો જાન્યુઆરી જેવી ઠ
ભાસ્કર ન્યૂઝ | વઢવાણ- જોરાવરનગર સુરેન્દ્રનગર જિલ્લામાં એસ.આઇ.આર.ની કામગીરીમાં જોડાયેલા બુથ લેવલ ઓફિસર જેમાં મોટાભાગના શિક્ષકો છે તેમની સાથે ઉપરી અધિકારીઓ દ્વારા વેઠિયા મજૂરો જેવું વર્તન કરવામાં આવે છે. આ વાત સુપરવાઇઝર ્વારા બીએલઓને પાઠવામાં આવેલા સંદેશા પરથી જણાય છે. દિવ
મુંબઈ હાઇ કોર્ટે ભૂતપૂર્વ શેરદલાલ કેતન પારેખને વિદેશ પ્રવાસ માટે મંજૂરી આપવા સમયે 27.06 કરોડ રૂપિયા જમા કરવાની શરત લાદનાર સ્પેશિયલ કોર્ટનો આદેશ રદ કર્યો છે. ન્યાયમૂર્તિ એન.જે. જામદારની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે, આ શરત સાથે પારેખની હાજરી સુનિશ્ચિત કરવાનો કોઈ તર્કસંગત સંબંધ નથ
મુંબઈમાં રસ્તાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા મહાપાલિકાએ 100 કરોડથી વધુનું મોટું ટેન્ડર જારી કરીને વ્યાપક ફૂટપાથ સુધારણા પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પહેલ હેઠળ દ્વીપકલ્પ વિસ્તાર તેમ જ પશ્ચિમ–પૂર્વ ઉપનગરોના કુલ 14 મુખ્ય રસ્તાઓ પર 16.55 કિમી લાંબા ફૂટપાથનું આધુનિકીકરણ કરવામાં આવશ
પાલઘરના જંગલમાં દીપડા સામે બાથ ભીડવાનું અનન્ય સાહસ 11 વર્ષના બાળકે બતાવ્યું હતું. તેણે મિત્રો સાથે દીપડા પર પથ્થરો ઝીંક્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી, જેને લઈને દીપડો ઊભી પૂંછડીએ ભાગી ગયો હતો. માલા પાડવીપાડા વિસ્તાર નજીક શુક્રવારે સાંજે દીપડાએ મયંક કુવારા પર હુમલો કર્યો ત
ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાંસદ સંજય રાઉતે સોશિયલ મિડિયા પર કરેલી પોસ્ટથી મુંબઈમાં રાજકીય વાતાવરણ ફરી એક વાર ગરમાયું છે. દિલ્હીના આદેશ વિના મનસે મહાઆઘાડીમાં સામેલ થશે નહીં, તે કોંગ્રેસનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે એવો ટોણો માર્યા પછી, રાઉતે એક સૂચક નિવેદન આપ્યું કે શિવસેના ઉ
મનસે અને કોંગ્રેસની વિચારધારા એકસરખી નથી. આપણી વિચારધારા અલગ હોવાથી, તેમને મહાવિકાસ આઘાડીમાં સામેલ કરવા કે નહીં તે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, પરંતુ શરદ પવારે લીધેલા વલણને ધ્યાનમાં લેતાં આપણે મનસે સાથે આઘાડીમાં લડવું જોઈએ, બધાએ સાથે આવીને ભાજપને ખતમ કરવા માટે કામ કરવું જોઈએ, અ
મુંબઈ જેવા મોંઘા શહેરમાં ઘર ખરીદવું એ ઘણા લોકોનું સપનું હોય છે. જોકે ઘરના વધતા ભાવ, મર્યાદિત ઉપલબ્ધ જગ્યા અને નાણાકીય તણાવને કારણે, ઘર ખરીદવું ઘણા લોકો માટે પડકારજનક બની જાય છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) છેલ્લાં ઘણાં વર્ષોથી સામાન્ય
વિજાપુર તાલુકાના ચાંગોદ ગામે પાણી છોડવા મામલે યુવક અને તેના પિતાએ સરપંચને ગાળો બોલી બોર નજીકથી પસાર થઈ રહેલા તેના દીકરાને પણ માર માર્યો હતો. સરપંચ અને ઉપસરપંચને ગાળો બોલી ઝઘડો કરનાર પિતા પુત્ર સામે નામજોગ સહિત 15 જણના ટોળા સામે ઉપસરપંચે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ચોમાસામાં મહેસાણા શહેરના બંને મુખ્ય નાળા પાણીથી ભરાઈ જતાં હોવાથી અને આંતરિક વાહન વ્યવહાર માટે માત્ર આંબેડકર બ્રિજ જ ચાલુ રહેતાં શહેરીજનો અને વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડતી હોવાથી મહેસાણા-1 અને મહેસાણા-2ને જોડતા નવીન બ્રિજ માટેની ડિઝાઇન અને ટેન્ડરિંગ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ
મુંબઈના ધારાવી વિસ્તારમાં શનિવારે બપોરે માહિમ રેલવે સ્ટેશનની નજીક ભીષણ આગ ભભૂકી ઊઠી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. નવરંગ કમ્પાઉન્ડના 60 ફીટ રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં બપોરે 12.29 વાગ્યે આગ લાગી હતી. આગની જાણ થતાં જ મુંબઈ ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ અને બીએમસીના વોર્
માયા એકેડેમી ઓફ એડવાન્સ્ડ ક્રિયેટિવિટીનો એમએએસી મેનિફેસ્ટ 2025ની શનિવારે બાંદરામાં સફળતાથી પૂર્ણાહુતિ થઈ, જેમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યોગના આગેવાનોએ એકત્ર આવીને ભારતના ઉત્ક્રાંતિ પામતા મિડિયા અને એન્ટરટેઈનમેન્ટ અવકાશ માટે લર્નિંગ, મેન્ટોરશિપ અને ઈન્સ્પિરેશન પર સઘન ચર્ચ
સેન્ટ જ્યુડ ઈન્ડિયા ચાઈલ્ડકેર સેન્ટર્સ દ્વારા ટાટા મેમોરિયલ સેન્ટરના એસીચીઆરઈસી સાથે ભાગીદારીમાં નવી મુંબઈના ખારઘરમાં 12 માળમાં 234 એકમનું સંકુલ હોમ અવે ફ્રોમ હોમ સુવિધાનું ઉદઘાટન કર્યું. આ સમયે સેન્ટ જ્યુડ સેન્ટર્સનાં અધ્યક્ષા મનીષા પાર્થસારથિ, ટાટા મેમોરિયલ સેન્ટરના ડ
થાણે જિલ્લાના અંબરનાથમાં શુક્રવારે સાંજે ૬:૪૨ વાગ્યે કાર ચલાવતી એક વ્યક્તિને હૃદયરોગનો હુમલો ઊપડ્યો હતો. આથી કારે કાબૂ બહાર જઈને સામેથી આવતાં કેટલાંક વાહનોને અડફેટે લીધાં હતાં, જે પછી કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર જણનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. આ સમગ્
ભારતના પ્રથમ વૈશ્વિક આબોહવા કૃતિ અને ઉકેલોના મંચ પૈકી એક, મુંબઈ ક્લાઈમેટ વીકે (એમસીડબ્લ્યુ)એ ફેબ્રુઆરી 2026માં આ મુખ્ય કાર્યક્રમ પહેલા ક્લાઈમેટ ઈનોવેશન ચેલેન્જના લોન્ચની જાહેરાત કરી. તે એક બહુપક્ષીય અને નવીન પહેલ છે જે ભારત અને ગ્લોબલ સાઉથમાં મોટા પાયે અમલમાં મૂકી શકાય તે
ચૂંટણી પંચ દ્વારા સરની કામગીરી ઝડપી કરવા માટે સમગ્ર રાજ્યની સાથે જિલ્લામાં શનિવારે દરેક મતદાન બુથ ઉપર બીએલઓને ગણતરી ફોર્મ પરત લેવા બેસાડ્યાં હતાં. આ મહત્વની કામગીરી પૂરી કરવા બીએલઓ પર દબાણ કરાઇ રહ્યું છે, ત્યારે પરેશ દિલીપકુમાર દવે નામના વ્યક્તિ તેમની બીએલઓ પત્નીને સરની
અમેરિકાના ગ્રેમી નામાંકન પામેલા રૅપર ટ્રેવિસ સ્કોટના મુંબઈમાં તારદેવ સ્થિત સંગીત કાર્યક્રમમાં ચોરટાઓએ રૂ. 18 લાખથી વધુના દાગીના અને મોબાઈલ ફોનની હાથસફાઈ કરી હતી. 19 નવેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સમાં અમેરિકન રૅપર, ગાયક અને ગીતકાર સ્કોટનો સંગીત કાર્યક્રમ રખાયો હતો, જેમાં હજા
બીડ જિલ્લામાં માવેજા કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરતાં વહીવટી તંત્રે બે સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને ત્રણ કરાર આધારિત કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એવો આરોપ છે કે ધુળે-સોલાપુર હાઇવે માટે જમીન સંપાદન અંગે જિલ્લા કલેક્ટરની ખોટી સહી કરીને 241 કરોડ રૂપિય
રૂ.3 લાખથી 5 લાખ લઈને લગ્ન કર્યા બાદ મુરતિયાના ઘરે માત્ર કેટલાક દિવસો રોકાઈને દાગીના લઈ છૂમંતર થઈ જતી દુલ્હન ચાંદનીના આદીવાડા ગામના સચિન પટેલ સાથે લગ્ન કરાવનાર નોટરી વકીલ અમદાવાદના ભીમજી ચૌહાણ (રહે.નવા વાસણા)ની પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં વકીલ ભીમજી જ શુભ

32 C