હાલ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોની વિવિધ માંગોને લઇ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્રારકા 964 કિ.મી ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અર્તગત સોમવારે યાત્રા મૂળી આવી પહોંચતા સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને હોદેદાર
સુરેન્દ્રનગર જિલ્લાના 1518 મતદાન મથકોના 14,81,991 મતદારોના ઘેર ઘેર જઈ બીએલઓ એન્યુમેરેશન ફોર્મ ભરાવી રહ્યાં છે, ત્યારે કચ્છના નાના રણમાં વરસાદના કારણે રસ્તો બંધ છે, એટલે મીઠું પકવતા 3500 અગરીયા પરિવારોની એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી ઘોચમાં પડી છે. જો અગરીયા સમુદાય સમયસર આ એન્યુમ
સાયલા તાલુકાના છેવાડાના ગામોમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ધજાળા પોલીસને બાતમી મળી હતી. આ બાબતે નાના હરણીયા ગામના ઝાપડિયા પરા પાસે પસાર થતાં વોકળાના કાંઠે ખરાબાની જમીનમાં ગેરકાયદેસર દેશી દારૂ ની ભઠ્ઠીએ પોલીસે રેડ કરી હતી. જેમાં અમરભાઈ બાબુભાઈ તડવી, કમલેશભાઈ ભરતભાઈ
સુરેન્દ્રનગર શહેરના રસ્તા ચોમાસામાં ધોવાઇ ગયા હતા. જેમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે મનપા દ્વારા રસ્તા રિપેરીંગ કામ હાથ ધરાયું છે. જેમાં હેન્ડલુમ રોડ પરથી 2.5 કિમીના ડામર રોડનું 66 લાખના ખર્ચે બનાવવાનું કામ હાથ ધરાયું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ન
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગષ્ટમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાદ હાલ સરકાર દ્વારા 10 હજાર કરોડના સહાયની જાહેરાત કરાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા આ સહાયને સરકારની સહાયને ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ રહ્યો છે. ક્યાંક ખેડૂતોએ આવકારી છે તો ખેડૂતોએ
થાનગઢની અંદર વેપારી દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તે થાનગઢની અંદર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકળ બની જતી હતી. થાનગઢની અંદર લોક દરબારમાં વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. લીમડીના ડિવાએસપી વિશાલ રબારી થાનગઢના નવા આવેલ પીઆઈ અને થાનગઢ પોલીસ સ્ટાફ અને હોમગાર
ધ્રાંગધ્રા નગરપાલિકા ટાઉનહોલ ખાતે ઝાલાવાડ મુલતાની જમાત આયોજિત ચતુર્થ સ્નેહ મિલન સમારોહ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પીર એ તારીકત બાબાબાપુ તથા જહીરબાપુ તેમજ સુરેન્દ્રનગર વિસ્તારના સંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, ડો.મેરૂભાઈ ટમાલીયા, મૈત્રી વિદ
ભોગાવા નદી કાંઠે 140 વર્ષ પહેલા મદનમોહન લાલજીની હવેલી સ્થપાયી હતી. આ હવેલી જર્જરિત બનતા રૂ. 4 કરોડના ખર્ચ નવી બનાવાઇ છે. આથી વઢવાણ ખાતે રવિવારે 140મો પાટોત્સવ પ્રસંગની ઉજવણી કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટ્યા હતા. વઢવાણમાં પ્રાચીન મદન મોહન હવેલી જર્જરિત બની હતી. આથી હવ
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર જિલ્લાની એક માત્ર ઇન્ટર સ્પેટર વાહન દોડી રહ્યુ છે. જે દિવસ દરમિયાન નેશનલ હાઇવે તેમજ બ્લેકસ્પોટ સ્થળો પર સતત પેટ્રોલિંગ કરે છે. ત્યારે છેલ્લા 2 માસમાં હાઇવે પર 100થી વધુની સ્પીડને નીકળેલા 830 વાહચાલકોને રૂ.19.89 લાખના ઇ-ચલણ અપાયા હત
અમદાવાદ પશ્ચીમ રેલ્વે અધિક્ષક રેલ્વે પોલીસ સ્ટેશન વાર્ષિક ઇન્શપેક્શન માટે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ કચેરી તથા શાખાઓનુ નોટરીડીંગ બાદ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના વાર્ષિક ઇન્સપેક્શન માટે પશ્ચીમ રેલ્વે અમદાવાદના અધિક્ષક
સુરેન્દ્રનગરમાં ક્રિકેટની મેચ ઉપર સટ્ટો રમીને અનેક લોકો બરબાદ થઇ ગયા છે તેમ છતા હજુ પણ લોકો આ લત મુકતા નથી ત્યારે પ્રતિબંધ હોવા છતા સીજે હોસ્પિટલ પાસે જાહેર રસ્તા ઉપર બેસીને એપની મદદથી મોબાઇલમાં સટ્ટો રમતા બેને પોલીસે પકડી લીધા હતા. સીજે હોસ્પિટલ સામે જાહેરમાં બેસીને બે જ
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબરમાં માવઠું પડતાં પાકને અસર થઇ હતી. હાલ વાવાઝોડાની અસર ઓછી થતાં એક સપ્તાહથી માવઠાંને બ્રેક લાગી છે. ત્યાં કાશ્મીરમાં હિમવર્ષાને લઇ ઠંડીનો દૌર શરૂ થયો છે. 10 દિવસમાં લઘુત્તમ પારો 7 ડિગ્રી ગગડી 17 પહોંચ્યો છે. ઠંડીની અસર થવા સાથે જિલ્લામાં શિયાળુ વા
લીંબડી તાલુકાના પાણસીણા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમીના આધારે કટારીયા પાસે આવેલી રાજખોડલ હોટલમાં રેડ કરી હતી. જેમાં લીંબડીના વિલાસબેન મનુસિંહ બસન રાજખોડલ હોટલ ભાડેથી રાખેલ હોય તે હોટલમાં ચોરી કે છળકપટથી મેળવેલા ડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો કેરબા
હાલ આધુનીક સમયમાં યુવાનો નાની ઉમરમાં રમત ગમત જીવનમાંથી દુર થતા શરીર રોગોના ઘર બની જતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના સિનિયર સીટીઝન એથ્લીટો અનેક લોકોના માટે પ્રેરણા રૂપબની રહ્યા છે. થાનગઢના દેવેન્દ્રભાઈ વોરા ઉર્ફે દકાભાઈ જેમને ગુજરાત લેવલની સ્પર્ધા સિનિયર સિટીઝનની જેમાં
જેટકો વિભાગીય વરતેજ કચેરી નીચે આવતા ઘોઘા તાલુકામાં પોસ્ટ મોન્સૂન કામગીરી અનુસંધાને તા.11મી નવેમ્બર-2025થી તા.14મી નવેમ્બર-2025 દરમિયાન તબક્કાવાર વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેટકો વરતેજ કચેરી નીચે આવતા ઘોઘા તાલુકાના ચાર 66 કે.વી. પાવર સ્ટેશનોમાં સમારકામ કામગીરીથી લાગુ પડતા દિવસ
રાજકોટના મવડી રામધણ પાછળ રહેતા અને 150 ફૂટ રિંગ રોડ સંસ્કાર હાઇટ્સમાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટની ઓફિસ ચલાવતાં યુવા વેપારીને બાંગ્લાદેશમાં રહી શાકભાજીનો વેપાર કરતાં કોલકાતાના વેપારીએ આદુનો માલ બાંગ્લાદેશ મગાવી બારોબાર આદુ વેચી નાંખી તેના રૂ.21 લાખ પાછા ન આપી ઠગાઈ કરતાં ફરિયાદ નો
શહેરના કુવાડવા મેઈન રોડ, ચામુંડા સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ જીલુભા સોઢા (ઉં.વ.23)નું પેડક રોડ પર આવેલા સર્વિસ સ્ટેશનમાં કામના પ્રથમ જ દિવસે હાર્ટએટેક આવી જતા એકાએક નીચે પટકાઈ જતાં મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસ મથકના પીએસઆઈ ઝીંઝાળા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતક તેના માત
સાંતલપુર પોલીસ સ્ટેશનમાં થયેલી કેબલ ચોરી અને બેચરાજી પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી એલ.સી.બી. પાટણની ટીમે ત્રણ શખ્સોને ઝડપી પાડી કુલ રૂ.1,21,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે નસરતખાન સુલેમાન થેબા, અફઝલ રહીમભાઇ થેબા (બંને સિધાડા
વિજાપુર તાલુકાના ઉબખલ ગામે આવેલું યુજીવીસીએલ કંપનીનું વીજ ટ્રાન્સફોર્મર ગત 14 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યા પહેલાં કોઇએ નીચું પાડી દીધું હતું. સો કિલો વોલ્ટનું વોલ્ટટેક કંપનીના ટ્રાન્સફોર્મરમાંથી ચોરો 150 લિટર ઓઇલ અને ટ્રાન્સફોર્મરની અંદરની એચપી તેમજ વાઇન્ડીંગની કોયલો ચો
મહેસાણા તાલુકાના પાલજ અને ઇજપુરા ગામમાં કમોસમી વરસાદના કારણે કપાસના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. આ બંને ગામમાં ચાલુ વર્ષે મોટાપાયે કપાસનું તેમજ અડદ અને જુવારના ઘાસચારાનું વાવેતર કરાયું હતું. આ પાક તૈયાર થતાં જ પડેલા કમોસમી વરસાદથી તમામ પાકને મોટું નુકસાન થયું છે. પાલજ
મહેસાણામાં સાબરકાંઠા જિલ્લાના પરિવારોનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો એસ.વી.એસ. વિદ્યાલય, રામાપુરા મહેસાણા મહેસાણામાં વસતા સાબરકાંઠાના પરિવારોનું સ્નેહમિલન” કાર્યક્રમ એસ.વી.એસ. વિદ્યાલય, રામાપુરા ખાતે યોજાયું. કાર્યક્રમની શરૂઆત સનાતન પરંપરા મુજબ ગણેશ વંદના સાથે થઈ.
મહેસાણા શહેરમાં બિલાડી બાગથી જાણિતા મહાત્મા ગાંધી બાગમાં વોર્ડ ઓફિસ સાઇડ પરબનું નળ જોડાણ કાઢી નાંખેલી હાલતમાં છે. બગીચામાં ફરવા આવતા લોકો માટે વચ્ચેના ભાગે પીવાના પાણીના માટલા મૂકાયા હતા. તે પણ સોમવારે અદ્રશ્ય હતા. આવામાં બે કિશોર પીવાનું પાણી ક્યાં છે તેની બગીચામાં લોકો
અમીરગઢ તાલુકાના ડેરી ગામના સુરેશભાઈ બાબુભાઈ માળી પોતાનું બાઈક નંબર જીજે-02-બીએમ-9527 લઈને શનિવારે પત્ની ભાગુબેન અને દીકરા નરસિંહને મુકવા માટે રાજસ્થાનના મંડાર ગયા હતા. અને પરત ફરતા સમયે ઘાટા ગામની સીમમાં રાત્રે આશરે આઠ વાગ્યે અચાનક પશુ રસ્તા ઉપર આવતા બાઈક પરનો કાબુ ગુમાવી દેત
સિવિલ હોસ્પિટલના અલગ અલગ વિભાગો તેમજ ઓપીડીમાં સારવાર માટે આવતા દર્દીઓના કેસ પેપરની ઓનલાઇન એન્ટ્રી માટે કોમ્પ્યુટર ઓપરેટરોની ભરતી કરાઇ છે. આ કોમ્પ્યુટર ઓપરેટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જોકે વહિવટી સરળતા ખાતર કોમ્પ્યુટર ઓપરેટરોની આંતરિક એક વિભાગમાંથી બીજા વિભાગમા
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ 31 પોલીટેકનિક કોલેજના અધ્યાપકોને સાતમા પગારપંચ મુજબ ઉચ્ચત્તર પગારધોરણનો લાભ નહી મળતા છેલ્લા છ માસથી માસિક વેતનમાં રૂપિયા 5થી 6 હજારનો આર્થિક માર સહન કરતા હતા. પરંતું રાજ્યના શિક્ષણ વિભાગે સાતમા પગારપંચ મુજબ પોલીટેકનિક અને ડી ફાર્મસી કોલેજના અ
ગાંધીનગરમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા દરમિયાન વર્ષ 2002ની મતદાર યાદીનો આધાર લેવામાં આવી રહ્યો છે. પરંતુ મતદારોમાં 2002ની યાદીમાં નામ શોધવા અંગે અનેક પ્રશ્નો અને મુંઝવણો જોવા મળી રહી છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર મતદાર યાદીના મેપીંગ અને લિંકીંગ માટે ચાર શનિ- ર
કાંકરેજ તાલુકાના આબલુણ ગામની હદમાં બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ચાલી રહ્યું હોવાની ફરિયાદોને પગલે ખાણખનીજ વિભાગની ટીમે રવિવારે વહેલી સવારે અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટાટા કંપનીનું એક હિટાચી મશીન અને બે ડમ્પર નં. જીજે.18.એટી.0416, એએસ.2.ડીસી.6017 ઝડપાયા હતા. કુલ 1 ક
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત રાજયમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને નુકશાન મામલે રાજય સરકાર દ્વારા દશ હજાર કરોડનુ ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યુ છે.જોકે,સરકારે જાહેર કરેલી રાહતને બહુઘા ખેડૂતોએ અપુરતી ગણાવી દેવા માફી સહિતની માંગણી સાથે વળતર વધારવા પણ માંગ ઉઠાવી છે.હાલ
વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારના આદેશ અનુસાર લઘુમતી ટેકાના ભાવથી મગફળી ખરીદી કેન્દ્ર ધારાસભ્ય અરવિંદ લાડાણી,સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ટેકાના ભાવે મગફળી વેચવા માટે વંથલી તાલુકાના 10,000 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે આ અંગ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવવાના હોવાથી શહેરને ચકચકાટ કરી દીધું હતું. લાઈટ શાખા દ્વારા શહેરમાં કે જ્યાંથી મુખ્યમંત્રીની યાત્રા નીકળવાની હતી તે તમામ સ્થળોએ લાઇટો નાખી હતી. શહેરમાં છેલ્લા છ મહિનાથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. કારણકે રોડની હાલત ખૂબ જ ખરાબ છ
દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં વિસ્ફોટની ગંભીર ઘટનાના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહ
મોતીલાલ ઓસ્વાલ કંપનીના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરતી ગેંગના બે સાગરીતોને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ફરિયાદીને વ્હોટસએપના માધ્યમથી સંપર્ક કરી મોતીલાલા ઓસ્વાલ કંપનીમાંથી બોલતા હોવાનું કહીને ઊંચા વળતરની લાલચ આપીને જુદા જુદા બેંક ખાતામાં 31.59 લાખ રૂપિયા
સુરતના સી.કે.પીઠાવાલા ક્રિકેટ મેદાન પર રણજી ટ્રોફીની મેચમાં ડબલ સેન્ચુરી મારી વડોદરાના ખેલાડીએ સિદ્ધિ મેળવી છે. મેઘાલય તરફથી રમી રહેલા વડોદરાના ક્રિકેટરે ત્રણ મેચમાં બે બેવડી સદી ફટકારી સૌ કોઈનૂં ધ્યાન ખેંચ્યું છે. મૂળ મધ્યપ્રદેશના અર્પિત ભાટેવારાની ક્રિકેટ ટ્રેનિંગ, શ
વડોદરાના યુવકના મોતની અજીબોગરીબ ઘટના સામે આવી છે. 8 નવેમ્બરની રાત્રિના સમયે અચાનક યુવકની છાતીમાં ચાકુ ખુપી ગયું હતું અને ઊંડો ઘા પડી જવાના કારણે તેનું મોત નિપજ્યું હતું. જોકે, પોલીસને આ મોત શંકાસ્પદ લાગી રહ્યું છે. કારણ કે, ગર્ભવતી પત્ની ઘરમાં કોઈ કામમાં વ્યસ્ત હોય અને યુવકન
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી પ્રભુ કૃપા ટાઉનશિપમાં એક વૃદ્ધને વડીલોપાર્જિત જમીન ખાલી કરવા બાબતે ધમકી આપવામાં આવી છે. અજાણ્યા શખ્સે ફોન કરીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમૃત એપાર્ટમેન્ટમાં રહેતા 72 વર્ષીય ઈશ્વરભાઈ દાદુભાઇ કુ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના યોગદાનને ઉજાગર કરવા માટે, 15 નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય 2021માં લેવાયો છે. આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
પોરબંદરમાં “ફિટ મીડિયા – ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત મીડિયાકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ જિલ્લા પંચાયત હોલ, પોરબંદર ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં પોરબંદર જિલ્લાની વિવિધ મીડિયા
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે મોતીલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ ક્લબના નામે રૂ.31.59 લાખની છેતરપિંડી કરનાર ગેંગના બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. સચિન મહેતા અને હિરલબા જાડેજા નામના આ આરોપીઓને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. તેઓએ વોટ્સએપ દ્વારા રોકાણકારોનો વિશ્વ
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક ચાલતી કારમાં થયેલા વિસ્ફોટ બાદ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પોલીસ દ્વારા રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, હોટલો, ધાબાઓ અને અન્ય ભીડભાડવ
દિલ્હીમાં કારમાં થયેલા વિસ્ફોટની ઘટનાને પગલે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્રથી ગુજરાત રાજ્યમાં આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભિલાડ ચેકપોસ્ટ ઉપર જિલ્લા પોલીસ દ્વારા તાત્ક
દિલ્હીમાં ચાલતી કારમાં થયેલા વિસ્ફોટની ઘટના બાદ સમગ્ર ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ ઘટનાને પગલે મહીસાગર જિલ્લા પોલીસ પણ સક્રિય બની છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા મથક લુણાવાડા સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ જાહેર સ્થળો, હાઇવે માર્ગો અને મહત્વપૂર્ણ ચોક
દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. રેલવે પોલીસની GRP અને RPF ટીમો દ્વારા સ્ટેશન વિસ્તારમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ડોગ સ્ક્વોડની ટીમને પણ જોડવામાં આવી હતી. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે મેટ્રો સ્ટેશન નજી
સુરેન્દ્રનગરના IOCL દુધરેજ ખાતે આજે બોમ્બ હુમલાની સ્થિતિને પહોંચી વળવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ, SOG, LCB, પેરોલ ટીમ, BDDS ટીમ, ડોગ સ્ક્વોડ, QRT ટીમ, ટ્રાફિક શાખા અને ફાયર બ્રિગેડ સહિતના વિવિધ વિભાગોએ ભાગ લીધો હતો. મોકડ્રી
દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારની સાંજે થયેલા ભયાનક વિસ્ફોટમાં 8 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચિંતા અને સતર્કતા વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુર
દિલ્હીમાં મોડી સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત સરકારે રાજ્યના તમામ મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા તાત્કાલિક આદેશો આપ્યા છે. આ આદેશોના પગલે, જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાધીશ મંદિરે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજાગ બન્યા છે. આ એલર્ટના પગલે, નવસારી શહેરના પ્રવેશદ્વાર ગ્રીડ હાઈવે પાસે ગ્રામ્ય પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટની ઘટના બાદ ગુજરાતમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈબી દ્વારા અગાઉથી જ વિસ્ફોટકો ઝડપાવાની ઘટનાઓમાં વધારા અંગે એલર્ટ અપાયું હતું. આ ઘટનાને પગલે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ શર
આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે છેતરપિંડીના ત્રણ ગુનામાં વોન્ટેડ આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ ડાહ્યાભાઇ રાઠોડને ઝડપી પાડ્યો છે. આરોપીને બાકરોલ ગામ ખાતેથી પકડવામાં આવ્યો હતો. SOG પોલીસને બાતમી મળી હતી કે, આણંદ શહેર પોલીસ મથકે નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં
ભુજની પોક્સો કોર્ટે ધોરણ-6માં અભ્યાસ કરતી સગીરા સાથે ટ્યુશન ક્લાસમાં અડપલાં કરવા બદલ એક સંચાલકને સજા ફટકારી છે. આરોપી અબ્બાસ ખબીર મંડલને પાંચ વર્ષની સખત કેદ અને કુલ 85,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના 1 જાન્યુઆરી, 2025ના રોજ બની હતી. માધાપરના નવાવાસ, રામનગરીમાં રહેતો 65 વ
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં પોલીસ એલર્ટ જાહેર કરાયું છે. આના પગલે મોરબી શહેર અને જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આજે મોડી સાંજે દિલ્હીમાં એક કારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં ર
હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ઝડપાયેલા ચાર આરોપીઓના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામોમાં સરકારી જમીન હડપ કરવાના આ મામલામાં હળવદ મામલતદારે બે મહિલા સહિત કુલ નવ લોકો વિરુદ્ધ ફરિયા
વલસાડ જિલ્લામાં 'મિશન મિલાપ' અભિયાન અંતર્ગત વાપી ટાઉન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ગુમ થયેલા બે નાબાલિગ બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું. આ બાળકો વાપીના ભડકમોરા અને નાનીસુલપડ વિસ્તારના હતા, જેમની ઉંમર અનુક્રમે 12 અને 9 વર્ષ હતી.
રાજકોટનાં મવડી રોડ નજીક ફાયર સ્ટેશનની સામે આવેલા ભારત પેટ્રોલ પંપ પર આજે આગ લાગવાની ઘટના બની હતી. પરંતુ સમયસર ફાયર વિભાગની ટીમો પહોંચી જતા મોટી જાનહાનિ ટળી હતી. જો પેટ્રોલ પંપ નજીક જ ફાયર સ્ટેશન ન આવ્યું હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, મવડી ફાયર બ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે. આ પ્રસંગે તેઓ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના જનસેવા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે. સાંસદ શોભનાબેન બારૈયાના સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના જનસેવા કાર્યાલ
વડોદરા પાસે આવેલા નંદેસરી ગામના સરપંચની દાદાગીરી દીન પ્રતિદિન વધી રહી છે, ત્યારે હવે આ માથાભારે સરપંચે જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટના મેનેજરને તમે દિવાળીમાં આપતા નથી, જેથી ઓછામાં ઓછા 15થી 20 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી ખંડણી માંગી હતી. જો રૂપિયા નહીં આપે તો
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ-ગાંધીનગર સહિતના તમામ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ફરી ક્રિકેટ ફીવર છવાશે. શહેરના જામનગર રોડ ઉપર આવેલા નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારતની એ ટિમ અને દક્ષિણ આફ્રિકાની એ ટિમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી રાજકોટમાં શરૂ થવા જઇ રહી છે. જેને લઇને આજે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી સયાજી હોટલ ખાતે સાઉથ આફ્રિકા A અને ઈ
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. જેને પગલે બનાસકાંઠા જિલ્લાની ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્હીમાં કારમાં વિસ્ફોટને લઈને બનાસકાંઠા જિલ્લાની ત
ગાંધીનગર ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણનાનો મુદ્દો ફરી એકવાર સપાટી પર આવ્યો છે. આ વખતે પક્ષના એક અગ્રણી નેતાએ પક્ષની અંદર પોતાની વાત રજૂ કરવાની તક ન મળતાં, વોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ મૂકીને પોતાનો ઊભરો ઠાલવ્યો છે, જેના કારણે સંગઠનના હોદ્દેદારો અને નેતાઓમાં નવી ચર્ચા છેડાઈ છે.
AMC દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં આર્બીટ્રેશનના કેસોમાં જુદા જુદા વકીલોને રૂ.1.60 કરોડ અને આબટ્રિટરને રૂ. 165 કરોડ સહિત કુલ રૂ. 3.25 કરોડની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં 61 કેસોમાં હાર થઈ છે અને આર્બીટ્રેટરે આપેલા એવોર્ડ મુજબ AMCને 101.24 કરોડની ચૂકવવાની ફરજ પડી હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્
મહુવા ટાઉન પોલીસે એક વટેમાર્ગુનો આશરે 10 લાખ રૂપિયાનો કિંમતી સામાન શોધીને પરત કર્યો છે. આ સામાનમાં સોનાના દાગીના અને રોકડ રિક્ષામાં ભૂલાઈ ગયો હતો. તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા પોલીસે સ્થળ પર સીસીટીવી તપાસી આધારે રીક્ષા ચાલકને 30 મિનિટમાં શોધી થેલો પરત અપાવ્યો હતો, આ બનાવ અં
વડોદરા જિલ્લાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) એ ફરીવાર વિવાદિત નિવેદન કર્યું છે. ડભોઇના સ્નેહ મિલનમાં ધારાસભ્યએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, હમણાં પ્રમુખે કહ્યું કે 15-17 કરોડની ગ્રાન્ટ આવી હશે પણ જ્યારથી એ ભાજપમાં આવ્યા ત્યારથી ગ્રાન્ટ મળે છે. સ્વભાવિક છે ને આપણી
પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ ટૂંક સમયમાં સંવિધાનમાં 27મા સંશોધનનો પ્રસ્તાવ મૂકવાના છે. આ સંવિધાનના આર્ટીકલ 243માં એમેડમેન્ટ કરાશે, સંશોધન કરાશે. શરીફે ગઠબંધનમાં સામેલ બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) પાસેથી સમર્થન માગ્યું છે. આ સંવિધાન સંશોધનમાં ત્રણ મહત્વન
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં અમરસિંહ શોપિંગ મોલમાં ચાલતી ધ બીગબુલ ફેમેલી નામની પોન્ઝી સ્કીમના સંચાલકો સહિત છ એજન્ટો સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂ.1.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોધાયા બાદ પોલીસે મહિલા સહિત બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામ
ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરતી સુરતની સ્પેશિયલ એ.સી.બી. કોર્ટે એક તલાટી કમ મંત્રીને લાંચ લેવાના ગુનામાં દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. 17 વર્ષ જૂના આ કેસમાં સિંગણપોર ગામના તલાટી કમ મંત્રી, વર્ગ-3, હિમ્મતભાઈ સકરાભાઈ સોલંકીને 3 વર્ષની સખત કેદની સજા અને કુલ 50,000 નો દંડ ફ
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ તાજેતરમાં CRC અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી રિવાબા જાડેજાએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે.
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ગોધરા તાલુકાના લીલેસરા બાયપાસ ચોકડી પરથી ₹32.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વડોદરા તરફ જતા હાઈવે રોડ પર નાકાબંધી દરમિયાન આ જથ્થો પકડ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મ
વિજયનગર પોલીસે જાલેટી ત્રણ રસ્તા પાસેથી એક કારમાંથી રૂ. 7.74 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. પોલીસે કુલ રૂ. 10.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક હ્યુન્ડ
રાજ્ય સરકારે ભારે વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને મોટી રાહત આપતો ₹947 કરોડનો કૃષિ રાહત પેકેજ-2025નો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીની 20 ઓક્ટોબરની જાહેરાતને અમલમાં મૂકતો આ ઠરાવ જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને બનાસકાંઠાના વાવ-થરાદ સહિત 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગ
લેખિત-મૌખિક અને થીયરી એમ ત્રણ તબક્કામાં લેવાય પરીક્ષા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પોતાનું ડાયમંડ જ્યુબીલી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ એવોર્ડ રાજ્ય પાલ એવોર્ડ માટે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા નવેમ્બર માસ દરમિયાન રાજ્યમાં રાજ્યપાલ એવોર્ડ ટેસ્
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત રુવા સીએચસી સેન્ટરમાં છેલ્લા એક મહિનાથી લિફ્ટ બંધ છે, જ્યારે મહિલા વોર્ડનું શૌચાલય પણ ઉપયોગ માટે બંધ રાખવામાં આવ્યું છે. ઉપરાંત દાખલ થયેલા દર્દીઓ સાથે આવેલા પરિવારજનો માટે બેસવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે
ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આડોડીયાવાસ અને અકવાડામાં પોલીસે પ્રોહીબિશન અંગે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન દેશી દારૂ અને દારૂ બનાવવાનો આથો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે 24 કેસો કરવામાં આવ્યા હતા અને 7 જેટલા વાહનો ઝડપી લઈ
ગુજરાતમાં નાર્કોટિક્સના વધતા દૂષણને ડામી દેવા માટે જુનાગઢ પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જુનાગઢ રેન્જ આઇજીનિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાએ સુચના કરતા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત હાઈબ્રીડ ગાંજાના
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય આરોપી હાર્દિક હળપતિની જામીન અરજી વાપી કોર્ટે નામંજૂર કરી છે. આ કેસમાં ન્યાયાધીશ એચ.એન. વકીલે આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઘટના 10 સપ્ટેમ્બર 2025ના રોજ બની હતી, જ્યારે આરોપી હાર્દિક હળપતિએ પાર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે સુધારેલું સમયપત્રક અને સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધાઓ શાળા/ગ્રામ્ય અને તાલુકા/ઝોન કક્ષા પછી યોજાશે. આ મહાકુંભમાં લોન ટેનિસ, બેડમિન્ટન, કુસ્તી, બાસ્કેટબોલ, કબ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર સિવિલ ચાર રસ્તા પરના ઓવરબ્રિજ પરથી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ચાલકને ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી આ કાર અંગે બાતમી મળી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાબ
ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલિશન અભિયાન દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન એક ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં નારાજગી દેખાઈ હતી. ઘટનાસ્થળે એ
ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાલમાં તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત મતદારોની ગણતરી અંગે તા.15, 16,22 અને 23 નવેમ્બરના એટલે કે બે શનિવાર અને બે રવિવારે પણ તમામ મતદાન મથકો ઉપર સવારે 9થી બપોરે 1 વાગ્યા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મંગળવારે ચેરમેન જયમીન ઠાકરે બોલાવી છે, જેમાં કુલ 52 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે. આ દરખાસ્તોમાં પૂર્વ ઝોનમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રસ્તાઓ પર મેટલીંગ કરવા, જુદા-જુદા વોર્ડમાં સફાઈ અને કચરો ઉપાડવાના કોન્ટ્રાક
લુણાવાડા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં એક હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટના લુણાવાડાના જેસિંગપુર ખાતે બની હતી, જ્યાં મંગળભાઈ જવરાભાઈ નાયકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે
ડાંગ જિલ્લાના ગીરા દાબદર ગામનો સ્મશાન માર્ગ ભારે વરસાદ અને પૂરના કારણે છેલ્લા બે મહિનાથી ધોવાઈ ગયો છે. માર્ગનું સમારકામ ન થતાં ગ્રામજનોને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. ખાપરી નદીના કિનારે આવેલો આ સ્મશાન માર્ગ પૂરના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. બે
જામનગરમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમની કામગીરીની સમીક્ષા જામનગર કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન. મોદી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બાયપાસની જમીન સંપાદન મુદ્દે 15 ગામના ખેડૂતો વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી
રાજકોટમાં સરકારી જમીન ઉપર વધુ એક દબાણ સામે આવ્યું છે. જેમાં શહેરના કુવાડવા હાઈવે પર સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળા શરૂ થઈ ગયાનું સામે આવ્યું છે. સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની સરકારી જગ્યા પર શ્રી સિધ્ધાર્થ ગૌશાળા અને વિધાતા ગૌ શાળા શરૂ કરી દેવાઈ છે ત્યારે આ સમગ્ર મામલાન
14 ડિગ્રી સાથે નલિયા-ગાંધીનગર સૌથી ઠંડા શહેર છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે. 14 ડિગ્રી તાપમાન સાથે નલિયા અને ગાંધીનગર શહેર સૌથી ઠંડા રહ્યા. હજી પણ ઠંડી વધી શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિય
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણી 15 નવેમ્બરે થનાર છે. આ ઉજવણીમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ જોડાશે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં યોજાશે, જેમાં સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના આયોજન સ
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. સુરલભીટ રોડ પરના અંજલીનગર વિસ્તારમાં દરોડો પાડી સાત જુગારીઓને ₹59,760 રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. પે
સુરત શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહ, તેમના પત્ની હેતલ સમીર શાહ અને પુત્ર જૈનમ સમીર શાહ વિરુદ્ધ દારૂના નશાનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે લીધેલા બ્લર સેમ્પલનો રિપોર્ટ પોઝિટવ આવતા કાર્યવાહીગત તારીખ 17/10/2025 ના ર
શામળાજી પોલીસે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકમાંથી સફેદ પાવડરની થેલીઓની આડમાં છુપાવેલો રૂ. 10 લાખથી વધુનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી ટ્રક સહિત કુલ રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક અમદાવાદ હાઇવે પર આવેલી સૂર્યનગર સોસાયટી પાસે ગત ૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઝાડી ઝાંખરામાંથી મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. આ કચરામાં બિનઉપયોગી ટેબ્લેટ્સ અને ખાલી દવાઓની બોટલોનો સમાવેશ થતો હતો. જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવી દેવા

25 C