બહુચરાજીના ગાંભુ ગામે આવેલા અંબાજી મંદિરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અજાણ્યા ચોરોએ મંદિરમાં પ્રવેશ કરીને માતાજીના માથાનો ચાંદીનો મુગટ, ચાંદીનો હાર, એક જોડી ચાંદીની બુટ્ટી, ચાંદીના છત્તર સહિત એક કિલો ચાંદી જેની કુલ કિંમત 8000 જેટલી થાય તેની ચોરી કરી ગયા હતા. 2 ડિસેમ્બરના રોજ
કહેવત છે કે સંઘર્ષથી સમયને બદલી શકાય છે. સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામના એક ગરીબ રબારી પરિવારમાં આજે ખુશીનો માહોલ છે, જ્યાં અપંગ પિતાની ડેરીની નોકરી છૂટી જતા લાચારી જોઈને તેમના દિકરા-દીકરીએ હવે સરકારી નોકરી લેવાનું લીધેલું વચન 5 વર્ષના અંતે પૂર્ણ થયું છે. નાગજીભાઈ રબારીન
મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં રૂ. 5,000થી વધુ મિલકત વેરો બાકી રાખનારા મિલકતદારો સામે મનપાએ કડક પગલાં શરૂ કર્યા છે. વોર્ડવાઇઝ બાકીદારોની યાદી તૈયાર કરીને અત્યાર સુધી વેરા વોર્ડ પૈકી 7 વોર્ડ ના કુલ 3736 મિલકતદારોને 15 દિવસની અંદર વેરો ભરવા અલ્ટિમેટમ આપતી માંગણા નોટિસ ફટકારી છે. જેમા
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા શક્તિધારા સોસાયટીના રોડ બાજુનું મોટું વૃક્ષ ગુરુવારે ધરાશાયી થયું હતું. સવારે લગભગ 11 વાગ્યે ઘટેલી આ ઘટનામાં વૃક્ષ સીધું વીજ લાઈન પર પડતાં પોલ જમીનદોસ્ત થયો હતો. પોલ સાથે પડેલા વૃક્ષે નજીક પાર્ક કરેલી જીજે 02 સીપી 1085 નંબરની કારને પણ નુકસાન
મહેસાણામાં રામોસણા ઓવરબ્રિજનું રામોસણા ચોકડીથી ગુરુદ્વારા તરફ ઉતરતા બ્રિજ સાઇડમાં સેફ્ટી ગાર્ડ છેલ્લા ચાર દિવસથી તૂટેલી હાલતમાં છે અને સર્વિસ રોડની ફૂટપાથ પર પડી રહ્યું છે. બ્રિજ ઉતરતા એપ્રોચ સાઈડ વાહન ચાલકો માટે સંરક્ષણ માટે આ એન્ગલ તૂટેલી પડી છે. જેના લીધે વાહનચાલકો સ
ઊંઝા રેલવે કોલોનીમાં બે ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ચોરોએ બે સ્ટાફ ક્વાર્ટરના દરવાજા તોડી ઘરમાં ઘૂસી 33હજારની મત્તાની ચોરી કરી ગયા હતા મહેસાણા રેલ્વે પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝાની રેલવે કોલોનીમાં આવેલા સ્ટાફ ક્વાર્ટર્સ પૈકી એકનો પાછળનો દરવાજો તૂટેલો
ઓળખના ડોક્યુમેન્ટ વિના બોગસ સીમ કાર્ડ ઈશ્યુ ન થાય અને તે સીમકાર્ડનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ ન થાય તેની તકેદારીના ભાગરૂપે મહેસાણા એસઓજીની ટીમે સીમકાર્ડનું વેચાણ કરતી દુકાનોમાં મહેસાણાના પરા ટાવર પાસે રસ્તાની બાજુમાં સીમકાર્ડ વેચાણનો સ્ટોર બનાવેલ હોય તે સ્ટોલમાં સ
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ બાહુબલી સહિત પાંચ સોસાયટીને દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા સતાવતી હતી. આ અંગે વારંવાર રજૂઆતો બાદ આખરે મહાનગરપાલિકા તંત્ર વ્હારે આવ્યું અને બાહુબલી સોસાયટીના કોમન પ્લોટથી હાઇવે સુધી અંડરગ્રાઉન્ડ વરસાદી પાણી નિકાલની પાઇપલાઇન
ખેરાલુ નગરપાલિકામાં નગરસેવકો વચ્ચેના આંતરિક મતભેદો અને વૈચારિક ગૂંચવાડાનો ભોગ નગરજનો બની રહ્યા છે. પાલિકામાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં ચાલુ વર્ષે એક પણ તૂટેલા માર્ગનું નવું કામ શરૂ થઈ શક્યું નથી. ત્યારે ચીફ ઓફિસરે પડતર પડેલું એક ટેન્ડર કોંગ્રેસના નગરસેવકોની હાજરીમા
ઉત્તર ગુજરાતમાં ગુરુવારે પ્રતિ કલાકે સરેરાશ 7 કિલોમીટરની ઝડપે પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો. જેને લઇ વહેલી સવારે ભેજનું પ્રમાણ 70%એ અકબંધ રહેતાં ઠંડીનો પારો 15.4થી 16 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. 16 ડિગ્રીથી નીચા તાપમાનને કારણે સવારે ધ્રુજાવતી ઠંડી અનુભવાઇ હતી. બપોરે ભેજનું પ્રમાણ વ
મહેસાણા શહેરના નાગલપુર હાઇવે ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોઈ વાહન ટ્રાફિક બન્ને સર્વિસ રોડ ડાયવર્ટ કરાયો છે. જેમાં નાગલપુર કોલેજથી પકવાન હોટલ સુધી જ સર્વિસ રોડ સાઇડ માર્જીનમાં કરાયેલ ઓટલા, બ્લોક, શેડના દબાણ મનપાએ તોડીને કામગીરી આટોપી લેવાઇ છે. જ્યારે સામે નાગલપુર ચોક
ઉત્તર પશ્ચિમ રેલવેના મદાર–પાલનપુર સેક્શનમાં સોમેસર–જવાલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 613 પર આરસીસી બોક્સ લોન્ચિંગને કારણે બ્લોક લેવામાં આવ્યો છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી 9 ટ્રેનો આગામી 6 ડિસેમ્બર સુધી પ્રભાવીત થઇ છે. જેમાં 2 ટ્રેનો રદ, 3 ટ્રેનો ડાયવર્ટ અને 4 ટ્રેનો નિય
ડીસા આખોલ ચાર રસ્તા પાસે થરાદને જોડતા માર્ગને “વિકાસપથ” તરીકે વિકસાવવા માં આવશે. રાજ્ય સરકાર દ્વારા 6.50 કરોડના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે. આ માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાયેલો હોવાથી ડીસા, ધાનેરા, લાખણી, થરાદ, વાવ અને દિયોદર તાલુકા મથકોને જોડતો મહત્વનો રસ્તો
પાલનપુર રેલ્વે સ્ટેશન પર જુના 2 ફૂટ બ્રિજ તોડવામાં આવ્યા છે. જેમાં એફસી આઈ માલગોડાઉન છેડાને જોડતા બ્રિજને તોડીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. અહીં અગાઉ જ્યાં બ્રિજના પગથિયા હતા ત્યાં હાલમાં નવા ટ્રેક માટેની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી બાજુ હવે આ ફૂટ બ્રિજની જગ્યાએ નવો
સરહદી વાવ–થરાદ જિલ્લામાં કેનાલ તૂટવાના સતત બનાવોથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે અને સિંચાઈ વિભાગની ખામીઓ ફરી એકવાર બહાર આવી છે. ત્યારે નવી બનેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 15 જ દિવસમાં ભંગાણ થતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. વાવ–થરાદ જિલ્લાના
માગશરી પૂનમના પાવન પર્વ નિમિત્તે શક્તિધામ અંબાજી ખાતે અઢળક શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. વહેલી પરોઢેથી જ માતા અંબાની મંગળા આરતીના દર્શન માટે નિત્ય પુનમિયા સહિત યાત્રિકોની લાંબી કતારો જોવા મળી હતી.પૂનમના દિવસે વધતી ભીડને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ દર્
ભાસ્કર ન્યૂઝ।પાલનપુર પાલનપુર તાલુકાના ચિત્રાસણી પી. એચ.સી.માં બુધવારે રાત્રે અમીરગઢ તાલુકાના ધનપુરા ગામની પ્રસૂતાને લાવવામાં આવી હતી. જ્યાં બાળકીને જન્મ આપ્યા પછી મહિલાનું મોત થયું હતુ.સાતમી બાળકી જન્મતાં આઘાતમાં માતાનું હ્દય બેસી જતાં મોત થયાનું બહાર આવ્યું છે. પાલનપુ
વઢવાણ શહેરમાં ભૂગર્ભ ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. વઢવાણમાં સુવિધાને બદલે દુવિધા વધી છે. વઢવાણ નગરના પ્રવેશદ્વાર શિયાણી દરવાજો ગણાય છે. આ સ્થળે શાકમાર્કેટ, પાંજરાપોળ અને હાઇવે પસાર થાય છે. ત્યારે શિયાણીપોળ દરવાજા બહાર ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. આ રસ્ત
ચુડાના ઝોબાળા અને કરમડ ગામો વચ્ચેનો રોડ બિસમાર બની ગયો છે. 4 ગામોને જોડતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. મોટાભાગનો ડામર તૂટી ગયો છે. ચુડા તાલુકાના કરમડથી ઝોબાળા જતો માર્ગ ચીંથરેહાલ બની ગયો છે. ગ્રામજનોએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે છલાળા, બલાળા સહિત 4 ગામોને જોડતા માર્ગ
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો છેલ્લા થોડા દિવસથી ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ફરી શિયાળાની ઠંડીએ જોર બતાવવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં ગુરૂવારે મહત્તમ તાપમાન 30 અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવાની ગતિ 10 કિમી ભેજ 51 ટકા રહ્યો હતો. જેની સરખામ
લખતર સ્ટેશન રોડ નવો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ રોડ ટૂંક સમયમાં તોડવો પડશે તેવી નોબત આવી શકે છે. તેનું કારણ છે લખતરમાં નાંખવામાં આવેલ વાસ્મોની લાઇનની નબળી કામગીરી. જેનાથી પાણીની લાઈન લીકેજ થતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. તેવામાં આ લીકેજ બંધ કરવા લાઈન રિપેર કરવા રોડ તોડવો પડે
સુરેન્દ્રનગરના વાઘેલા રોડ પર ડમ્પરમાં લઇ અચાનક આગ આગ લાગી હતી. જેમાં જોત જોતામાં આગ વધુ પ્રસરતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આથી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ કાબૂમાં લીધી હતી. આ બનાવમાં વાહનમાં સવાર બહાર નીકળી જતા કોઇ જાનહાનિ થઇ ન હતી. સુરેન્દ્રનગર શહેરમાં આગના બનાવો દિવસ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના રમત ગમત અને સંસ્કૃતિક વિભાગ તેમજ પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવાકુંજના સંયુક્ત ઉપક્રમે યોજાએલ સ્પેશીઅલ ખેલમહાકુંભમાં 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી યોજાયો હતો. 1000થી વધુ દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો એથલેટીક્સ અને ચેસ સહિતની અનેક રમતોમાં કૌવત બતાવ્ય
ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં મસાણી મેલડી માતાજીનો આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ ડાક ડમરૂ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના 25 હજાર જેટલાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા
વડીયાના અરજણસુખમાં ખેતરના શેઢા પાસે પાણીનો પાઈપ રાખવા મુદ્દે 52 વર્ષિય આધેડને પાડોશીએ માર માર્યો હતો. તેમજ ટાંટીયા ભાંગી નાખી મારી નાખવાની ધમકી આપ્યાની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. અરજણસુખમાં રહેતા બાબુલાલ રામજીભાઈ મોવલીયા (ઉ.વ.52)એ તેના પાડોશી ઘનશ્યામ રમેશભાઈ મોવ
અમરેલીની પરણિતાને દિકરીનો જન્મ થતા સાસરીયાએ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. તેમજ મેણાટોણા માર્યા હતા. તેમજ પતિ અને સાસુએ પરણિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો. ભાવનગરના દેસાઈનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા અને હાલ અમરેલીની ચાંદની ચોકમાં રહેતા જેનબબેન પઠાણ (ઉ.વ.25)એ પ
ધારીના ખીચા રોડ રેલવે સ્ટેશન પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રીક્ષામાં સવાર 9 લોકોને ઈજા પહોંચી હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેતપુરના ચાપરાજપુર રેલવે સ્ટેશન પાસે રહેતા નટુભાઈ કનુભાઈ ધામેચા (ઉ.વ.40) અને તેનો પરિવાર ચીમનભા
રામપુરામાં દિવસ દરમિયાન 50થી વધુ બસોની અવરજવર હોવા છતાં એસટી પીકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નવું બસ સ્ટેન્ડ બનાવવા માંગ ઉઠવા પામી છે. રામપુરા-ભંકોડા એ દેત્રોજ તાલુકાનું મોટું વેપારી મથક ગણાય છે. આજુબાજુ ગામોના અનેક લોકો જીવન જરૂરિ
સુરેન્દ્રનગરને ધ્રાંગધ્રા સાથે જોડતો દુધરેજ પુલ જર્જરિત બની જતા રૂ.1.22 કરોડના ખર્ચે નવો બનાવવા માટે 24-8-2025 ખાતમુહુર્ત કરાયું હતું. જેને બનાવવા માટે 90 દિવસનો સમય ગાળો નક્કી કરાયો હતો. આમ 90 દિવસ સમય ગાળા સાથે 101 દિવસ વિત્યા પણ પુલ ચાલુ થયો નથી. આથી લોકોને હજુ 10 દિવસ 2 કિમીનો ફેરો ફરવો
સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકશાન સહાય માટે 14 નવેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ કરાયું હતું. જેનો છેલ્લો દિવસ 29 નવેમ્બર હતો. ત્યારે સરકારે બાકી રહેતા ખેડૂતો ફોર્મ ભરવાનું રહી ન જાય તે માટે 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની તારીખ લંબાવી હતી. ત્યારે ગુરૂવાર સુધીમાં જિલલાના 1,90,160 અરજી આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં 14.80 લાખથી વધુ મતદારોની મતદાર યાદી સુધારણાની એસઆઈઆર પ્રક્રિયા ચાલુ છે. જેમાં 3 તબક્કા પુરા થયા બાદ 16 ડિસેમ્બરે ડ્રાફ્ટ જાહેર કરાશે. આ યાદીમાં 18,000થી વધુ મતદારોના નામ કપાવાની શક્યતા સેવાઈ રહી છે. વર્ષ 2002ની યાદીમાં નામ હોવા છતાં મેપિંગ નહીં થતા આવા હજારો મત
વડોદરા ખાતે રહેતા કમલ શભાઈ ગોપાલભાઈ સુદ્રા પોતાના પરિવાર સાથે વડોદરા રેલ્વે સ્ટેશન થી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદર આવેલ અને પોરબંદર રેલ્વે સ્ટેશનથી રીક્ષામાં બેસી બોખીરા ગયેલ અને ત્યાર બાદ તેઓના ધ્યાન આવેલ કે તેમનું ટ્રોલી બેગ ગુમ થયેલ છે.જેથી પોરબંદર રેલ્વે પ
ભારતના ઈતિહાસમાં ડોલરની સામે રૂપિયો પ્રથમવાર 90ને પાર થતાં જામનગરમાં આવેલા બ્રાસ ઉઘોગોને સીધી તથા આડકતરી અસરો જોવા મળવાની ચિંતા ઉભી થઈ છે. બ્રાસ ઉઘોગ ઉપર પહેલા જ કોમોડીટીની વોટાચાલીટીની અસર અને ટેરીફના કારણે જામનગરના બ્રાસ ઉઘોગને કમર ભાંગી છે. દર મહિને 20 થી 25 હજાર મેટ્રીક ટ
જામનગરમાં મુળ શિહોર વાળા શાહ પરીવારના 10 વર્ષના પુત્ર અને તેના માતા-પિતા દિક્ષાગ્રહણ કરશે, ગુરૂવારના દિક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો. આવતીકાલે તેમનો દિક્ષાગ્રહણ સમારોહ શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોર્ડીગ સંકુલ જામનગર ખાતે યોજાશે. આ પરિવારના 9 જેટલા સભ્યોએ પણ અગા
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકીટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, જે પ
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે જ્યારે કોઈપણ જાતના વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન નો પારો 28.5 ડિગ્રી એ સ્થિર રહ્યો હતો. ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષાનો દોર ચાલી રહ્યોછે, જેના પગલે જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના ઘણાં ભાગોમાં તાપમાનનો પાર
હાપા માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે પણ કપાસની ઘીંગી આવક થવા પામી હતી.જેમાં 272 ખેડૂતે 12,755 મણ કપાસનો જથ્થો ઠાલવ્યો હતો.જયારે કપાસના ભાવ રૂા. 1200થી 1500 બોલાયા હતા.જયારે મગફળીની આવકને સતત બીજા દિવસે બંધ રખાઇ હતી. હાપા માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે 909 ખેડૂતો પોતાની જુદી જુદી જણસોના વેચા
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે જામનગર રેલવે ખંડનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું હતું જેમાં ઉપલબ્ધ મુસાફર સુવિધાઓનો પણ વિગતવાર તાગ મેળવ્યો. આ ઉપરાંત હાપા–જામનગર સેક્શનનું વિન્ડો ટ્રેઇલિંગ નિરીક્ષણ પણ કર્યું. આ સાથે જ કર્મચારીઓને જરૂર જણાય તે આ વિશેષ સુચનાઓ અને માર્ગદર્શન
જૂનાગઢમાં નાયબ મુખ્યમંત્રીની સુચના મળતા જ સૂતેલી હાલતમાં રહેતુ ફુડ વિભાગ એકાએક જાગ્યુ અને પ્રવાસન તેમજ યાત્રાધામના સ્થળ એવા ભવનાથ અને સાસણ વિસ્તારમાં કુલ 36 પેઢીઓમાં વસ્તુઓની ચકાસણી કરી વાસી ખોરાકનો નાશ કર્યો હતો. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને
આણંદ મનપાએ શહેરના તળાવ અને બાગ બગીચાની શોભા વધારવા માટે સોલાર બેન્ચીંસ મુકવાનો નિર્ણય કર્યો છે.ત્યારે પ્રાયોગિક ધોરણે શહેરના લોટેશ્વર તળાવમાં સોલાર બેન્ચીંસ મુકવામાં આવી છે. જેના થકી નાગરીકોને મોબાઇલ રીચાર્જ સહિત લાઇટની સુવિધા ઉપલબ્ધ વિના મૂલ્યે મળી રહેશે.જો કે શહેરીજ
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એક વિદ્યાલયમાં શિક્ષક દ્વારા ચાલુ ક્લાસમાં બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેથી વાલીએ આ શિક્ષક સામે ફરિયાદ નોધાવતા પોલીસે શિક્ષકની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષકે ભણાવતી વેળા બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યોવડોદરા શહેર
સુરત શહેરમાં ગાર્ડન વેસ્ટનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ઠેર ઠેર સોસાયટીઓના નાકા, ચાર રસ્તાઓ અને ડિવાઇડરો આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ન્યુસન્સ પોઈન્ટોમાં વધારો થયો છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનમાં અપૂરતા વાહનો અને ઈ-વ્હીકલોની ઓછી સંખ્યા સમસ્યાનું મુખ્ય ક
ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શિવકુમાર તેમજ બે ખાનગી નાગરિક ચિત્રેશ સુતરીયા અને સંજય પટેલ સામે અમદાવાદ ACB પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપી ચિત્રેશ સુતરીયા પાલડી અમદાવાદના રહેવાસી છે. જેની ધરપકડ થતા તેને
સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદેલા હીરાનું પેમેન્ટ ન ચૂકવવા બદલ મહંત ડાયમંડ્સ LLP અને રસેષ વેલ્સ LLPના એક ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. આ કથિત કૌભાંડની રકમ આઠ કરોડ રૂપિયાથી વધુ છે. 21 જુદા-જુદા વેપારીઓ પાસેથી કુદરતી હીરાનો મા
આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આજે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુસર હોટેલ, ગ
શહેર નજીક નેશનલ હાઈવે પર દોડતી ખાનગી બસોને ટાર્ગેટ કરી પથ્થરોના છૂટા કરી તોડફોડ કરવાનો બનાવ ફરી એક વખત ગત રાત્રે બન્યો હતો. લુખ્ખાઓએ પથ્થરમારો કરી બે બસના કાચ ફોડી નાખતા ભયનો માહોલ સર્જાયો હતો.જે મામલે ખાનગી બસ એસોસિએશનના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ગઈકાલે હુ
રાજકોટમાં કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા નિકિતા દે ની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે નિકિતા દે એ મીરા દે સામે ફોન પર રાજકોટ મૂકી દેવાની અને જો નહીં મૂકે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની થોરાળા પોલીસ મથક
ઉના શહેરમાં લાયબ્રેરી ચોક ખાતે એક દુકાનની દીવાલ ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત થયા છે. આ ઘટના રાત્રિના સમયે બની હતી જ્યારે દુકાનનું ચણતર કામ ચાલી રહ્યું હતું. મૃતકોની ઓળખ મુસ્તાકભાઈ અબ્દુલ કરીમભાઈ (ઉંમર 40) અને ઇરફાન હાજીભાઈ મન્સૂરી (ઉંમર 35) તરીકે થઈ છે. દીવાલ ધરાશાયી થતાં બંને
સુરત શહેરના ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રાહદારીઓને સુવિધા આપવાના હેતુસર, પોલીસ કમિશ્નરના સીધા આદેશ હેઠળ સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે વરાછા વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક રીવાઇન્ડિંગ દુકાનમાંથી ₹1.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે. તસ્કરો 440 કિલો વાયર, 12 ઇલેક્ટ્રિક મોટરની બોડી, સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિતની વસ્તુઓ લઈ ફરાર થયા હતા. દુકાનના માલિક મનીષભાઈ રામજીભાઈ મેરજા (ઉંમર 40, રહે. ગજાનંદ પાર્ક, તુલસીશ્યામ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં 30 વર્ષીય યુવકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ગર્ભવતી બનાવી હતી. સમા પોલીસે આરોપી સામે પોક્સો સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય જી
મોરબી મહાનગરપાલિકાએ ભારતનગર વિસ્તારમાં નવા ફાયર સ્ટેશનના નિર્માણ માટે સરકારી જમીન પરના દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે. શરૂઆતમાં ત્રણ દિવસની મુદત અપાઈ હતી, પરંતુ સ્થાનિકોની રજૂઆત બાદ કમિશનરે દસ દિવસનો સમય આપ્યો છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આધુનિક ફાયર સ્ટેશન બનાવવા
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગોધરા અને કાલોલ પોલીસ સ્ટેશનના ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ રાયોટિંગ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. આ કાર્યવાહી ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતન
રાજકોટ જિલ્લામાં આગામી 13 ડિસેમ્બર, શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા લોક અદાલત રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં યોજાશે, જેમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસો તેમજ કોર્ટમાં દાખલ થાય તે પહેલાંના (પ્રી-લીટીગેશન) કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવ્યા બાદ વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આરોપીનું મેડિકલ કરાવીને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. વડોદરા શહેરના માણેજા વિસ્ત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાના પગલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરના સુપ્રસિદ્ધ અક્ષરધામ વિસ્તારમાં એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનિટેશન શાખા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી આ તપાસ ઝુંબેશમાં ખાદ્યચીજ
રાજકોટ નજીકના કણકોટમાં વૃક્ષોના વાવેતરના હેતુ માટે કલેકટર દ્વારા વર્ષો પૂર્વે અલગ અલગ ત્રણ સંસ્થાઓને ફાળવાયેલી 5 હેક્ટર જમીનમાં શરતભંગ થતા આ જમીન સરકાર હસ્તક લેવા સીટી પ્રાંત-2 અધિકારી મહેક જૈન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ જમીનની હાલની અંદાજીત કિંમત રૂ.12 કરોડ જેટલી થાય
કાયદાના શાસન અને પારદર્શિતા માટે લડત આપતા એક વકીલ પર ગુજરાતમાં હીચકારો હુમલો અને અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે રહેતા એડવોકેટ સંજયભાઈ ભીખુભાઈ કાપડીયાએ વલસાડ સ્થિત બે ધાર્મિક ટ્રસ્ટોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ RTI દ્વારા માહિતી માંગી હતી.
રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 ના ફેબ્રુઆરી માસમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં નીતિન બગથરીયાને જીવે ત્યાં સુધી આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી છે જ્યારે મદદગારી કરનાર મધુબેન ધકાણને 10 વર્ષની સજા રાજકોટ શેસન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. સગીરા પર અ
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ડાયમંડ ફિનાલે જમ્બોરી સંપન્ન ધ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ન્યુ દિલ્હી દ્વારા 19 મી નેશનલ જમ્બોરી તેમજ ડાયમંડ ફિનાલે 75 વર્ષની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ લખનૌ ખાતે સાત દિવસય દરમિયાન સ્કાઉટ ગાઈડ જમ્બોરી કેમ્પનુ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેર વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં જાહેર સ્વચ્છતા અંગે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે વિદ્યાનગર ખાતે આવેલી મોકા રેસ્ટોરન્ટમાં તપાસ કરતા ગંભીર ક્ષતિઓ જોવા મળ
અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી વણઉકેલાયેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. અરવલ્લી SOG પોલીસે મોડાસા બાયપાસ રેલવે ફાટક પાસેથી ચેઇન સ્નેચિંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 3.41 લાખના સોનાના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જે
ગાંધીનગર જિલ્લાના શેરથા ટોલટેક્સ ખાતે મોડી રાત્રે એક ગેરકાયદેસર પશુ હેરફેરનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એક યુવકની સતર્કતાના કારણે અડાલજ પોલીસે ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 24 પાડાઓને બચાવી લઈ બે શખ્સોની રૂ. 5.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
કેન્દ્રીય રેલ્વે મંત્રીએ ખેડબ્રહ્માથી મોટા અંબાજી વચ્ચે 46 કિલોમીટરની નવી રેલ્વે લાઇન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને વન વિભાગની મંજૂરી સહિતના કાર્યો માટે અંદાજે ₹236 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદથી હિંમતનગર વચ્ચે 93 કિલોમીટર
શ્રી મધુસૂદન વિદ્યાપીઠમાં ૧, ૨ અને ૩ ડિસેમ્બરના રોજ વાર્ષિક સ્પોર્ટ્સ મીટ “આરોહણ : ધ રાઈઝ ઑફ ચેમ્પિયન્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્રણ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ટ્રેક ઇવેન્ટ્સ, ફિલ્ડ ઇવેન્ટ
અમદાવાદમાં હોમગાર્ડ્ઝ સ્થાપના દિવસની ઊજવણી નિમિત્તે નવરંગપુરા સ્થિત હોમગાર્ડ્ઝ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ મશાલ અને જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અમદાવાદના પશ્ચિમ, પૂર્વ અને ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૨૦૦ હોમગાર્ડ્ઝ અને અધિકારીઓએ ઉત્સાહભે
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં ચીખલીના સાદડવેલ ગામે દારૂબંધીમાં નિષ્ફળ રહેલી પોલીસના 'પટ્ટા ઉતારવા'નું નિવેદન આપીને ચર્ચામાં આવેલા અનંત પટેલ હવે કથિત રીતે એક બુટલેગર સાથેના 'સંબંધો' મુદ્દે ઘેરાયા છે. ધારાસભ્ય વિરુદ્
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પૂનમ નિમિત્તે વિશેષ શણગાર અને અન્નકૂટ યોજાયો હતો. ગુરુવાર, 4 ડિસેમ્બર, 2025ના રોજ દાદાને ફૂલની ડિઝાઇનવાળા વાઘા, ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 200 કિલો તલની સાની (કચરિયું) ધરાવવામ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. મહાત્મા ગાંધી મનરેગા યોજના સંબંધિત વહીવટી મંજૂરી માટે લાંચ માંગનાર ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન હેમંતભાઇ પટેલ અને તેમના પતિ હેમંતભાઇ વિનુભાઇ પટેલને રૂ.32,800ની લાંચ લેતા રંગેહાથ ઝડ
મહેસાણા શહેરમાં વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગજનો અંગે જાગૃતિ ફેલાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, સિનિયર સિવિલ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આઈ.કે. જાંગર, તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચાના હસ્તે રેલી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામના યુવાનો આવતીકાલે હરિદ્વારમાં ગંગા નદીમાં 150 થી વધુ અસ્થિઓનું વિસર્જન કરશે. આ માટે આજે યુવાનો દ્વારા અસ્થિઓનું પેકિંગ કરવામાં આવ્યું હતું. રાયગઢમાં છેલ્લા ચાર વર્ષથી યુવાનો દ્વારા અસ્થિ બેંક ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમા
પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં ગણિત એટલે તો મજાજ મજા વિષય પર એક પ્રેરણાદાયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય ચેરમેન અને પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. ચંદ્રમૌલી જોષીએ આ વ્યાખ્યાન આપ્યું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળામા
હરિયાણા ખાતે યોજાયેલી છઠ્ઠી તાઈ ઓ કઈ 2025 ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં થલતેજની પ્રેરણા વિદ્યામંદિરની ધોરણ 8ની વિદ્યાર્થીની આરવી હિતેશભાઈ પ્રજાપતિએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ચેમ્પિયનશીપનું આયોજન 28, 29 અને 30 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આરવી પ્રજાપતિએ આ
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોમાં રહેલી કલાત્મક ક્ષમતાઓને બહાર લાવવાનો હતો. દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી
જૂનાગઢમાં ગીતા જયંતી નિમિત્તે ૧લી ડિસેમ્બરે પ્રજ્ઞાચક્ષુ કરમુર મંજુને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવી. તેણે ગીતાના ૧૮ અધ્યાય કંઠસ્થ કરીને અંધ કન્યા છાત્રાલયનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમ જૂનાગઢ અને ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા માધ્યમિક અને
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી રૂપાલ સ્થિત ઝાંઝરી માતાજીના મંદિરે સતત 34મી પદયાત્રા સંપન્ન થઈ છે. માગશર સુદ પૂનમના દિવસે આ યાત્રાસંઘ મંદિરે પહોંચ્યો હતો, જ્યાં ભક્તો દ્વારા મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી. ગુરુવારે માગશર સુદ પૂનમના રોજ હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલ
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ગોધરા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે પોલીસ અને એસ.ટી. વિભાગ દ્વારા 4 ડિસેમ્બર, 2025 ના રોજ બસ ડ્રાઈવરો માટે 'ટ્રાફિક અવેરનેસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ડી.એન. પરમાર, ગોધરા સીટી ટ્રાફિક પીએસઆઈ એ
6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં દોઢ વર્ષ ચાલેલી સુનાવણી બાદ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. ઘટના ઓક્ટોબર 2023ના રોજ બની હતી, જ્યારે આરોપીએ 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને એકાંત જંગલ વિસ્તારમાં લઈ ગ
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજના મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એકાએક રિપેરિંગને લઈને બંધ કરી દેવાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોઇપણ જાણ કર્યા વિના અચાનક જ સાંજે પીક અવર્સના સમય દરમિયાન બ
ગઢડા શહેરમાં ફૂડ સેફ્ટી માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર, નગરપાલિકા અને ઔષધ નિયમન તંત્રની ટીમે 34 ખાણી-પીણી એકમોની તપાસ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન હાઈસ્કૂલ ચાર રસ્તા, બોટાદ ઝાંપા, જુના મંદિર રોડ, બી.એ.પી.એસ. મંદિર રોડ અને શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરા
છોટા ઉદેપુરની પીએમશ્રી તાલુકા શાળા નંબર એક ખાતે તાજેતરમાં તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલ
છોટા ઉદેપુર જિલ્લા LCBએ નસવાડી નજીકથી ₹4.30 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બે વાહનો જપ્ત કરાયા છે.પોલીસે ₹4,30,102/-ની કિંમતની 1826 બોટલ વિદેશી દારૂ, એક બોલેરો પીકઅપ ગાડી અને એક ઈકો ગાડી જપ્ત કરી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવ
સુરેન્દ્રનગર LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આરોપીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના એક યુવાનની બાઇક ચોરીના ગુનામાં પોલીસે બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જેણે આજે વહેલી સવારે LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બારીએ શર્ટ બાધી જીવન
બોટાદ શહેરમાં હાઈસ્કૂલ નજીક નિર્માણાધીન બસ સ્ટેન્ડનો રાષ્ટ્રીય પછાત એકતા મંચ અને સ્થાનિક નગરજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધકર્તાઓનું કહેવું છે કે આ બસ સ્ટેન્ડ જાહેર માર્ગ પર દબાણ કરીને ટ્રાફિક અને અકસ્માતનું જોખમ વધારશે. નગરપાલિકા દ્વારા હાઈસ્કૂલની બાજુમા
BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી પહેલા આજે વડોદરા શહેરના રાજમાર્ગો પર BAPS સંસ્થા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીએ વડોદરા શહેરના રસ્તાઓ પર ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરમાં 16 સ્થળોએ બાઇક રેલીઓ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવક અને
સ્વાદના શોખીન સુરતીઓ માટે ફરી એક વખત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે બહારથી પનીર કે મીઠાઈ લાવીને આરોગતા હોવ, તો ચેતી જવાની જરૂર છે. સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટ
સુરત શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી અને ભૌતિક સુવિધાઓ વિના ધમધમતી એક ગ્રાન્ટેડ સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભેસાણ રોડ પર આવેલી પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલ
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરના વરીયાવી બજાર વિસ્તારમાં આવેલ ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે આ દર્દનાક ઘટના બની હતી, જ્યાં ચાર વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો
અમદાવાદ એરપોર્ટ પર 3 ફ્લાઇટ્સ રદ,12 મોડી પડી અમદાવાદ એરપોર્ટ પર આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ સંપૂર્ણ રદ જ્યારે 12 ફ્લાઇટ્સ મોડી પડી છે. તો અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી. જેના કારણે કાઉન્ટર પર પેસેન્જરોની લાંબી લાઈનો લાગી.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જ
અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે શાસ્ત્રીનગર બ્રિજ પાસેથી હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરનાર રાજદીપ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી રાજદીપ ગોહિલ પાસેથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો સહિત 14 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત

26 C