સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજર
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પાલડી સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલના અંડર-14 બોયઝ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. આ ટીમે પ્રથમ સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધાનું આયોજન નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લ
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની અંડર-14 વૉલીબૉલ સ્પર્ધામાં પાલડીની દીવાન-બલ્લુભાઈ ગુજરાતી પ્રાથમિક શાળાની ટીમે વિજય મેળવ્યો છે. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શાળા રાજનગર-પાલડી વિસ્તારમાં આવેલ
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ. 10,000 કરોડના રાહત પેકેજ અને રૂ. 15,000 કરોડની ટેકાના ભાવે ખરીદીના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. આ યોજનાઓથી ખેડૂતોને આર્થિક રીતે મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લાના કુલ 92,118 ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી મા
ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગ ની બજારો આજથી ધમધમતી થઈ છે. દિવાળી વેકેશન બાદ નવા વર્ષની નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત કરવામાં આવી છે. હીરાના વેપારીઓએ લેબગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવ્યું હતું. જ્યારે હજુ પણ રિયલ ડાયમંડ દબાયેલ
ભાવનગર જિલ્લામાં ખેતી બાદ મોટી સંખ્યામાં શ્રમિકો હીરા ઉદ્યોગ પર પોતાનું જીવનનિર્વાહ કરી રહ્યા છે. જોકે, દિવાળીની રજાઓ બાદ હીરા ઉદ્યોગમાં લાભ પંચમના શુભમુહૂર્તે સામાન્ય રીતે અગિયારસથી કામકાજ શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે મંદીનો પ્રભાવ યથાવત્ જોવા મળી રહ્યો છે. હાલમાં હ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે થાન પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. આ એક નવી પહેલ છે, જેમાં ગેરકાયદેસર ઠેકાણાઓ શોધવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આકાશમાંથી નજર રાખીને ગેરકાયદેસર જમીન
અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નર્સની નોકરી અપાવવાના બહાને ₹14.90 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. એક યુવતીના પિતાએ ચાર આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે. રાજુલા શહેરમાં રહેતા બાલુભાઈ માલજીભાઈ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું છે કે
જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. પૈસાની લેતીદેતીના મામલે થયેલા આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનામાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડ્રાઇવિંગનું કામ કરતા 33 વર્ષીય યાસીન સિદ્દીકભાઈ ગંઢાર નામના યુ
રાજકોટમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. ગત સપ્તાહે ડેંગ્યુનાં 4, કમળાનાં 5 સહિત વિવિધ રોગનાં 1,704 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમજ મચ્છરજન્ય રોગચા
કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યે 10 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે. તેમ છતાં શહેરમાં આવેલ તુલસી ગરનાળાની આસપાસના વિસ્તારો વિકાસથી વંચિત જોવા મળી રહ્યાં છે. આ વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તાં, ઉભરાતી ગટરો, ઠેર-ઠેર ગંદકી, તેમજ પીવાના પાણીની અછત જેવી પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક
પૂર્વ કચ્છના મહાબંદર ધરાવતા કંડલા-ગાંધીધામ હાઇવે પર આજે ફરી એક વખત વાહન વ્યવહાર ખોરવાયો છે. કંડલાના હનુમાન મંદિરથી જૂના નકટી પુલ સુધી ચાલતા ડામર રોડના કામને કારણે માર્ગ એકતરફી બન્યો છે, જેના લીધે 4થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. ગાંધીધામથી કંડલા આવતા વાહનો રોંગ સ
પારડી તાલુકાના ડુમલાવ ગામે ફરી એકવાર દીપડાના આતંકની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ડુમલાવના દેસાઈ ફળિયામાં કરશન છગનભાઈ પટેલના ઘરે દીપડો ઘૂસી ગયો હતો અને એક કૂતરાનો શિકાર કર્યો હતો. આ ઘટનાથી ગામ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મિત્ર એ જ મિત્ર સાથે કરોડોની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મિત્રતાનો લાભ લઈને એક શખ્સે પોતાના મિત્રને સોપારી/તમાકુના ધંધામાં ઊંચા નફાની લાલચ આપીને તેમની પાસેથી જમીન વેચીને આવેલા 1,24,70,000 કરોડની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાન
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો આ શિયાળાની ઋતુ માટે પોતાના વિમાનોમાં નવો ઉમેરો કરવા જઈ રહી છે. એરલાઇનએ જાહેરાત કરી છે કે, તે કોરેન્ડન એરલાઇન્સ પાસેથી બોઇંગ 737 વિમાનો વેટ-લીઝ પર લેશે, જેથી તેની અસર અમદાવાદ એરપોર્ટ પર પણ થશે. દિલ્હીમાં આ વિમાન કાર્યરત રહેશે અને અમદાવાદ સહિતના શહ
અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિર દ્વારા યુવાનોમાં સકારાત્મક સામાજિક પરિવર્તન લાવવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મંદિર 11 અને 12 નવેમ્બર, 2025ના રોજ “ક્રિએટર્સ સંગ” ઇન્ફ્લુએન્સર્સ મીટનું આયોજન કરશે. આ બે દિવસીય કાર્યક્રમમાં દેશભરમાંથી 50થી વધુ પ્રભાવશાળી ડિજિટલ ક્રિએ
અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર 9 નવેમ્બરની મોડીરાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોપેડ લઈને જઈ રહેલા બે ભાઈને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતા બંને જમીન પર પટકાયા હતા, જેમાં મોપેડચાલક યુવકને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું છે. અન્ય મોપેડ સ
સુરત શહેરમાં દિવાળી બાદ પણ પાણી અને મચ્છરજન્ય રોગોના કેસો યથાવત રહેવા પામ્યો છે. દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં સચિન GIDCમાં તાવ આવ્યા બાદ 4 વર્ષીય બાળકી અને વેસુમાં વીઆઈપી રોડ ખાતે ટાઈફૉઈડની અસર થયા બાદ યુવતીની તબિયત વધુ બગડતા મોત નિપજ્યું હતું. સિવિલમાં એક માસમાં ડેન્ગ્યુના 312
ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગારમેન્ટ ટેક્સટાઇલ એક્સપો (GTE) 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં કાપડ, ગારમેન્ટ, ડિઝાઇનિંગ, ટેલરિંગ, તેમજ કાપડ પર થતા વિવિધ ભરતગુંથણ, પ્રિન્ટિંગ, ઝરદોશી વર્ક, ગાંઠ વર્ક, સાદું ભરતકામ, ટિકી વર્ક, અઝરખ વર્ક અને હસ્તકલા જેવી કલાકૃતિઓ પ્
રાજ્ય સરકારના નિયમો અને કાયદાની ઉપરવટ જઈને કલેક્ટર ઓફિસમાં NA(નોન એગ્રિકલ્ચર)ની ફાઇલો દબાવી રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આજે વડોદરા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને હાલમાં 200 જેટલી NAની ફાઇલો નિકાલ વગર પડી છે. જેને લઈ
અમદાવાદમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP) દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન 'સ્નેહ બંધન - 2025' સફળતાપૂર્વક યોજાયું. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજિત આ સંમેલનમાં 850થી વધુ લગ્નોત્સુક યુવાન-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે SVVP મેટ્રિમોની અને SVVP બિઝનેસ ડિરેક્ટરીનું પણ વિમોચન ક
અમદાવાદ: અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટણના વાસુદેવભાઈ સાધુની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અમદાવાદ ખાતે રામાનંદી ગુરુકુલમાં યોજાયેલી પરિષદની બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠક પ્રમુખ ચંદુભાઈ સાધુના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મહાગુજ
જૂનાગઢના કાળવા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'રન ફોર યુનિટી' રોડ શો દરમિયાન શરબત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જૂનાગઢ પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા, અન્ય મંત્રીમંડળના સભ્યો
શહેરના માધવપુરામાં એક યુવકે દિવાળી પર થયેલી ઝઘડાની અદાવત રાખીને અન્ય યુવકના શરીર પર આડેધડ છરીના ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દીધો હતો. યુવક તેના મિત્રો સાથે ઉભો હતો ત્યારે આરોપી એકાએક તાનમાં આવી ગયો હતો અને છરીના ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા. આરોપીની હેવાનીયત જોતા યુવકના મિત્
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. આ પોસ્ટમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીતની પ્રશંસા કરી હતી, જેના પર AICC સભ્ય ગૌરવ પંડિયાએ પ્રશાસકની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે.
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આજે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો વિરુદ્ધ ફરી એકવાર લાલ આંખ કરીને મેગા ડીમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર લાંબા સમયથી ઉભા થયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ ભારે મશીનરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી. આ સમ
શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા ઠગ દંપતીએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉંચી ઓળખાણ હોવાનું કહીને મકાન અને દુકાનનો સોદો કરીને 2.10 લાખ મેળવીને ખોટી રસીદો આપી હતી.જોકે પોલીસે થોડા દિવસ અગાઉ જ આરોપીની ધરપકડ કરી હતી પરંતુ આરોપીઓની ધરપકડ બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ છે.આરોપીઓએ અગાઉ પણ 10 લ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપૂર ગામે રબારી સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના વિકાસ, કુરિવાજો અને મહત્વના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સ્નેહ મિલનમાં સામાજિક પ્રશ્નો, શિક્ષણ, સમૂહ લગ્
પશ્ચિમ કચ્છ LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મુંદરા મરીન અને નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹62,500ની કિંમતનો 2500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. LCBના ઇન્ચાર્જ
દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર શુક્રવારે સવારે ટેકનિકલ ખામી સર્જાતાં ફ્લાઇટ ઓપરેશન ખોરવાયું હતું, જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર પણ તેની અસર અત્યાર સુધી જોવા મળી રહી છે. ગઈકાલે એટલે કે, 9 નવેમ્બરના રોજ 20 ફ્લાઇટ 1 કલાકથી 4 કલાક જેટલી મોડી પડી હતી. જેમાં સૌથી વધુ ઈન્ડિગોની 15 ફ્
ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આજે સવારના પિતા રૂમમાં જતાં દૃશ્યો જોઈને ફસડાઈ પડ્યાં હતાં. હાલમાં કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ સામે આવ્યુ
ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિતે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્
બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ફાધરનાં મેલડી માતાજી મંદિર નજીક એક કાર રોડ પરથી નિયંત્રણ ગુમાવી ખાડામાં પડી ગઈ હતી, જેને પોલીસે સમયસર પહોંચીને બહાર કાઢી હતી. મળતી માહિતી મુજબ, બોટાદના રહેવાસી મહેશભાઈ પ્રજાપતિ પોતાની કારમાં જઈ રહ્યા હતા. મંદિર નજીક પ
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં જૂની અદાવતને કારણે ચાર શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથામાં પાઇપ મારતા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવતા માથામાં પાંચ ટાંકા આવ્યા હતા. આ અંગે યુવકે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મ
પાટણ જિલ્લાના હારીજ ખાતે આજે ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. હારીજ-બેચરાજી બાયપાસ હાઇવે પર નવા રોડનું કામ ચાલુ હોવાથી અને રોડ પર મસમોટા ખાડા પડી જતાં ભારે તથા લોડિંગ વાહનોને મેઈન બજારમાંથી પસાર થવું પડ્યું હતું. જેના પરિણામે હારીજ હાઇવે ચોકડી પર ચારેય બાજુ 1 કિલોમીટ
જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અક્ષરપુરુષોત્તમ મહારાજની ઉપસ્થિતિમાં બાળકો અને યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી, ધજા ફરકાવી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ભાવભીનું સ્વાગત કર્યું હતું. મહંત સ્વામીના સ્વ
રાજ્યના સરહદી કચ્છ જિલ્લામાં ઠંડીએ મોડી પણ મક્કમ પકડ જમાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા સ્થળો તરીકે નોંધાયા છે, જ્યાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. ખાસ કરીને, જિલ્લામાં સૌથી વધુ ઠંડી અનુભવતા નલિય
હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) ના ડ્રાફ્ટ પ્લાન સામે વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન કુલ 5297 વાંધા અરજીઓ મળી છે. હવે આ અરજીઓ પર આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. HUDAની રચના હિંમતનગર આસપાસના 11 ગામનો સમાવેશ કરીને કરવામાં આવી હતી. ત્યાર બાદ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્તિ માટે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરમાં મેદસ્વિતા શિબિર–2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. આ શિબિર 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી
મહેસાણાના લાંઘણજ ગામની એક મહિલાને લગ્નના 3 જ મહિનામાં સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. સાસરિયાઓએ વિસનગરના તબીબ સાથે મળી મહિલાની જાણ બહાર તેનો ગર્ભપાત કરાવ્યો. સમગ્ર મામલે લાંઘણજ પોલીસ મથકે મહિલાના પતિ, સાસુ, સસરા અને તબીબ સહિત 4 શખસો સામે ગુનો નોંધાયો હતો. માણસામાં
હળવદ તાલુકામાં 344.27 વિઘા સરકારી જમીન બનાવટી રેકોર્ડ ઊભા કરીને પચાવી પાડવાના ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે મામલતદારે બે મહિલા સહિત 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સીટની તપાસમાં સામે આવ્યું છ
વડોદરા શહેરમાં એક જ રાત્રિ દરમિયાન 2 વાહન ચાલકોને ગાય આડે આવી ગઈ હતી. જેમાં વડોદરાના મહેસાણાનગર પાસે ગાયની અડફેટે એક બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. જેના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટનામાં બાઈક ચાલકનું મૃત્યુ થતાં ફતેગંજ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધ
મોટા ચિલોડા-દહેગામ રોડ પર આવેલી કેશવ હોટલ નજીક ગઈકાલ રાતે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી હતી. બાદમાં ઇનોવા કાર પણ રોડની સાઇડમાં પાર્ક કરેલ આઈવા ટ્રકની ડીઝલ ટાંકીના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મજ
પાટણ જિલ્લાની સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પરથી માટીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ ₹18,58,543/-નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. આ દારૂ રાજસ્થાનથી મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો. સાંતલપુર પોલીસ સ્ટાફ પીપરાળા ચેકપોસ્ટ પર વાહન ચેક
ખેડબ્રહ્માના યાત્રાધામમાં આવેલા અંબિકા માતાજી (નાના અંબાજી)નું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં વર્ષ દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અને ચૈત્ર તથા આસો માસની નવરાત્રી ઉત્સાહભેર ઉજવાય છે. મોટા અંબાજી તરફ જતા સંઘો અને પગપાળા યાત્રિકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન
રાજકોટ જિલ્લા પંચાયતમાં તમાકુ, ગુટખા ખાઈને પ્રવેશ કરનારાઓને મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સિગરેટ, બીડી પીવા ઉપર અને તમાકુ કે ગુટખા ખાઈને જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે કરાયેલા ઠરાવને લાગુ કરી દેવાયો છે. આ નિયમનો ભંગ કરનાર સામે દંડાત્મ
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ટેકાના ભાવે ધાન ખરીદવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. જોકે, કોંગ્રેસે આ જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે, પૂછ્યું છે કે ખેતરોમાં પાક જ બચ્યો નથી તો સરકાર શું ખરીદશે?
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો પારો ઊંચો રહેશે. જ્યારે બપોરે ગરમી અનુભવાઈ શકે છે. રાજ્યમાં આજે 21થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે મહત્તમ તાપમાન રહેશે. આજે અમદાવાદમાં મહત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ
રાજકોટ શહેરમાં અકસ્માતોની હારમાળા યથાવત્ જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા 4 દિવસમાં અકસ્માતે ચાર લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક તરુણ, એક તરુણી અને બે યુવકના મોત નીપજ્યા છે. ગઈકાલે (9 નવેમ્બર) કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે BMW કારના ચાલકે ટુ-વ્હીલર ચાલક અભિષેક ન
પોરબંદરમાં જિલ્લા ભાજપ અને સખી ક્લબના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ 400 મહિલાઓ માટે ગુજરાતી ફિલ્મ 'લાલો'નો વિશેષ શો યોજ્યો હતો. સખી ક્લબની બહેનોએ આ ફિલ્મ ટોકન દરે નિહાળી હતી. હાલમાં ગુજરાતી ફિલ્મ 'લાલો' દર્શકોમાં, ખાસ કરીને મહિલાઓમાં, ભારે લોકપ્રિય બની છે. આ ફિલ્મને જોવા માટે સિન
અમદાવા -બોટાદ જિલ્લામાં માવઠાંને પગલે સૌથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું છે. તો ભાલ પંથકમાં ઘઉં, ચણાંના ખેતરોમાં પાણી ભરાતાં પાક સદંતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. જેના પગલે ઉત્પાદન ઉપર પણ માઠી અસર પડશે. સરકારે પિયત, બિનપીયત અને બાગાયતી પાકની નુકસાનીને લઇ 22 હજાર પ્રતિહેક્
બોટાદ જિલ્લાના તુરખા ગામે બોટાદ એલસીબી (Local Crime Branch) પોલીસે વહેલી સવારે દારૂના મોટા જથ્થા પર રેડ કરીને પ્રોહિબિશનના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે તુરખા ગામથી દેવધરી જવાના રસ્તે આવેલી પ્રજાપતિની વાડીમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. એલસીબી શાખાના પોલ
કમોસમી વરસાદે રાજયમાં ચોમાસુ પાકને વ્યાપક નુકશાન પહોચાડયુ છે.ત્યારે રાજય સરકાર દ્વારા સર્વે બાદ અત્યાર સુધીનુ સૌથી મોટુ રાહત પેકેજ જાહેર કર્યુ છે.જે પાક વળતર સહાય અંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના મંતવ્યો તેમના જ શબ્દોમાં રજુ કરાયા છે. આમાં બિયારણ પણ ન આવ
કાલાવડ તાલુકાના બાલભંડી ગામમાં વાડીના શેઢા બાબતે બોલાચાલી કરીને વૃધ્ધા પર હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.બાલભંડી ગામમાં રહેતા વિજયાબેન નાગજીભાઈ સુતરીયા (ઉ.વ.60) નામના વૃધ્ધા ગત તા.8ના વાડીના શેઢે ખડ નાખવા માટે ગયા
કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાં મંદીરની દાનપેટીમાંથી થયેલી રોકડ રૂપિયાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે અને એક શખસની ધરપકડ કરીને રૂ.80 હજારનો મુદામાલ કબજે કર્યો છે. વિભાણીયા ગામે નાગબાઈ માતાજીના મંદીરમાંથી ગત તા.4ના રોજ કોઈ અજાણ્યા શખસોએ મંદીરમાં પ્
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી ટેકાના ભાવે પાંચ કેન્દ્રો પર મગફળી ખરીદી કરવાનું શરૂ કરાયુ છે.જિલ્લામાં કુલ 71,424 ખેડૂતોનુ રજીસ્ટ્રેશન થયુ છે.જયારે જિલ્લામાં જુદા જુદા અગીયાર કેન્દ્ર ફાળવાયા છે.ખંભાળિયા તાલુકામાં 3 સ્થળે મગફળી ખરીદી શરૂ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામા
દેવભુમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી ગેરકાયદે ઘર વપરાશના એલપીજી ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતા બે શખ્સોને એસઓજી પોલીસે ઝડપી લીધા હતા. તેના કબજામાંથી પોલીસે વિવિધ 18 ગેસ સિલિન્ડર સહિત મુદ્દામાલ કબજે કરીને બંને શખ્સો સામે
જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં આવેલ શ્રી અવેડિયા મામાના મંદિરે શ્રી અવેડિયા મામા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 8 નવેમ્બરને શનિવારે સાંજે 4.30 થી 10 વાગ્યા સુધી અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું હતું અને રાત્રે મહાઆરતી યોજાઇ હતી. અન્નકુટ ઉત્સવ અને મહાઆરતીનો શહેરીજનોએ મોટી સંખ્ય
જામનગરમાં પુરવઠા નિગમ નિવૃત કર્મચારી સેવા મંડળ દ્વારા વાર્ષિક અધિવેશન તથા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નિવૃત કર્મચારીઓના હિત માટે કોર્ટમાં કેસ ચાલતા હોય તેમ જ આવનારા ઇપીએફઓ દ્વારા આપવામાં આવતું હાયર પેન્શન મળવા અંગે કોર્ટમાં કેસ એડમિટ કરવાનો
જામવણથલી અને આસપાસના ગામના વતનપ્રેમીઓ દ્વારા સમગ્ર વિસ્તાર વૃક્ષો થકી હરીયાળી બની રહે તે માટેના વનસ્થલી પ્રોજેકટના પોસ્ટનું લોન્ચિંગ જેમાં 2 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તે તાજેતરમાં લેઉઆ પટેલ સમાજ વાડી જામનગરમાં મહાનુભાવો, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, દિવ્યૈ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શાળાના શિક્ષકને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક પારિતોષિક એનાતક કરવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ કલબ (ગુજરાત) અને એ. બી. સ્કૂલ પરતાપોર, નવસારીના સંયુક્ત ઉપક્રમે તા. 8 નવેમ્બર 2025નાઆયોજિત 19મો ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવ વર્ષ-2025ના દિવસ
જામનગર શહેરના વિકટોરીયા પુલ પાસે આવેલા સુભાષચંદ્ર બોઝના પુતળાનું જામ્યુકો તંત્ર દ્વારા શિફ્ટીંગ માટે ડીમોલીશન કરાયું છે. જે ફલાયઓવર બ્રિજમાં નડતરરૂપ થતું હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. શહેરના સાત રસ્તાથી વિકટોરીયા પુલ સુધીના સાડા ત્રણ કીલોમીટરનો લાંબા ઓવરબ્રિજન
MKB યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તબીબી વિદ્યા શાખા તથા નર્સિંગ વિદ્યા શાખાના મહેનતાણાના દરોમાં વધારો કરવામાં આવે છે અને તે મુજબ આ બંને વિદ્યા શાખામાં નવા મહેનતાણાના દરો 22 જુલાઈ 2025થી અમલી કરાયો છે. બંને વિદ્યા શાખામાંથીયરી પ્રશ્નપત્ર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-1 માટે નિયત લાયકાતમાં સુધારો કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે મુજબ હવેથી તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ટેટ-1 માટે ફોર્મ ભરી શકશે આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તે
પાંચ તલાવડાથી ઝાંઝમેર જવાના રસ્તાનું કામ હજુ ત્રણ વર્ષ પહેલા પ્રધાન મંત્રી સડક યોજના હેઠળ થયેલ. હાલ આ રોડ ગેરંટી પિરિયડમાં હોવા છતા એજન્સી કે તંત્ર કોઈ નોંધ લેતું નથી રોડનું કામ ખરાબ થવાના કારણે રોડ ઉપર ખાડા પડી ગયા છે. ઉપરાંત રોડની બન્ને સાઈડના બાવળ રોડ ઉપર આવી ગયા છે. મોટર
મહુવાના ગળથર વાડી વિસ્તારના એક ખેતરમાં વહેલી સવારના સુમારે સ્થાનિક લોકોને એક ખેતરમાં રહેલ વીજ ટ્રાન્સફોર્મર ઉપર એક દિપડો મૃત હાલતે જોવા મળતા સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અને મહુવા વન્ય જીવ વિભાગને ખેતરમાં લાગેલ વીજ ટ્રાન્સફોર્મરમાં દિપડો હોવાનું લોક
પાલિતાણામાં છેલ્લા 20 વર્ષથી મૂંગા જીવની અવિરત સેવા આપતા જીવદયા ગ્રુપ ગૌસેવા સમિતિ (પાલીતાણા શહેર તથા તાલુકા) દ્વારા ચાલી રહેલા સેવાદળોની સફળ કામગીરી જોઈને પાલિતાણામાં કાયમી ચાલે તેવી 24x7 ઈમરજન્સી એનિમલ એમ્બ્યુલન્સ વાન (પશુચિકિત્સક સહીત) ની તાતી જરૂરિયાત હતી જે સેવા અવરીત
સિહોરમાં રહેતી એક યુવતી ગઇકાલ સાંજથી તેમના ઘરેથી લાપતા થયા બાદ આજે સાંજના સુમારે ગૌતમેશ્વર તળાવમાંથી લાશ મળી આવતા પરીવારજનોમાં ભારે શોક છવાયો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીએ તળાવામાં ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. સિહોરમાં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાન
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... મુખ્ય સચિવ દાસે પૂરુ માન આપીને સિનિયર સુનયના તોમરને કહ્યુ કે, તમે ફાઈલ મને નહી પણ સીધી સી
ભાવનગર શહેરના દાંતીયાવાળી શેરીમાં કોંગ્રેસના પૂર્વ નગરસેવકના પુત્રએ નશાખોર હાલતમાં બે શખ્સો સાથે મળી માસ્ટરમાઇન્ડના સંચાલકને માથાના ભાગે ધોકાના ઘા ઝીંકી, મારી નાંખવાનો પ્રયાસ હાથ ધરાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સંચાલકે તેમના એન્જીનીયરને પ્લોટની માંપણી માટે મોકલ્ય
શહેરમાં વર્ષોથી પોસ્ટ વિભાગનો વિસ્તાર થંભી ગયો છે. શહેરની વસ્તી વધતી રહી પરંતુ પોસ્ટ ઓફિસોની સંખ્યા એ જ જગ્યાએ અટકી ગઈ છે. ભાવનગરની પોસ્ટલ વ્યવસ્થા વર્ષોથી જૂની માળખામાં ચાલી રહી છે, જેના કારણે હજારો નાગરિકોને પોતાના દૈનિક પોસ્ટલ કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મો
ગુજરાતના ભાવનગર એસટી વિભાગ દ્વારા અલગ અલગ ડેપોથી દિવાળીના તહેવારમાં મુસાફર જનતાને સુવિધા આપવા માટે એસટી તંત્રએ રોજ અપાતી સામાન્ય રેગ્યુલર ટ્રીપ ઉપરાંત એક્સ્ટ્રા બસ સંચાલન માટે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનથી વિભાગને મુસાફરો તરફથી પ્રબળ પ્રતિસાદ મળ્
કાર્બન ફુટ પ્રિન્ટ ઘટાડી 2050 સુધીમાં શૂન્ય ઉત્સર્જનનો વૈશ્વિક લક્ષ્યાંક છે ત્યારે ભાવનગરની મધુસિલિકા પ્રા.લી. કંપનીએ લંડનની મેસર્સ હેલીયન કંપનીના પ્રતિનિધિઓ જે સેન્સુડાઈન પેસ્ટ જેવી તેમની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના ઉત્પાદકો છે તેમની હાજરીમાં ભાવનગર ખાતે ચોખાના ભુસાની રા
ભાવનગર જિલ્લાના જેસરના મુન્નાભાઈ રબારીકાએ એમની 1200 વીઘા જમીનમાં કામ કરતા ભાગીયાઓનો તમામ ઉપાડ માફ કરી સરકારી સહાયમાંથી પણ ભાગીયઓને ભાગ આપવાની જાહેરાત કરી એક પ્રેરણાદાયી પગલું ભર્યું છે. રબારીકા ગામના મુન્નાભાઈ તરીકે ઓળખાતા શિવરાજભાઈ રામજીભાઈ વિંછીયાએ તેમની 1200 વીઘા જેટલી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ગત વર્ષે સુધારાના પગલાં રૂપે ધોરણ 10 માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ રાખી શકશે તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે તે તર્કસંગત ન લાગતું હોવા છતાં શૈક્ષણ
એક સમયે ભાવનગર જિલ્લો દુષ્કાળીયો પ્રદેશ ગણાતો અને દર ત્રણેક વર્ષે એકાદું વર્ષે વરસાદની અછતનું રહેતું. પણ 21મી સદીમાં આ ચિત્ર બદલાયું છે અને 25 વર્ષે પહેલા જિલ્લામાં સરેરાશ વરસાદ 18 ઇંચ માંડ વરસતો તે હવે વધીને 25 ઇંચ થઇ ગયો છે. તેમાં પણ આ વર્ષે તો વરસાદની ટકાવારીમાં સમગ્ર રાજ્યમાં
ગિરનારના ટોચના એવા ગોરક્ષનાથની જગ્યા ઉપર થોડા દિવસ પહેલા ગોરક્ષનાથની મૂર્તિની તોડફોડની ઘટના બની હતી. જેમાં આખા રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ ભવનાથક્ષેત્રમાં સનાતન અને જૈન ધર્મમાં સંતોની એક બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે આવી ઘટના બીજીવાર ન બને અને જો
પ્રાચીન મધુવનમાં ગોરસર ગામનો પણ સમાવેશ થઈ જતો હતો. મુખ્યત્વે ગોરસેરા એટલેકે પરમાર શાખાના મહેરોની વસ્તી ધરાવતું આ ગામ શાંત, સહિષ્ણુ અને ભાઈચારો ધરાવતું ગામ છે. આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. એક માન્યતા મુજબ દ્વારિકા - સોમનાથના ધર્મપથ પર રાહદારી વટે માર્ગુઓની આગતા સ્વાગતા અન
વર્તમાન સમયમાં સરકારી નોકરીઓ જવલ્લે જ મળે તેવી મોંઘીદાટ કોચિંગ વ્યવસ્થાઓ વચ્ચે પણ સવા દશકામાં સાતસોથી પણ વધુ વિદ્યાર્થીઓને કારકિર્દીની કેડી પર પગભર કરીને અમૂલ્ય શિક્ષણ સેવા પૂરી પાડતા જામનગરના અનોખા શિક્ષક આજે હાલાર જ નહીં, ગુજરાતના આનંદકુમાર સમા બની રહયા છે. જામનગરમાં
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ, પોરબંદર ખાતે કરવામ
પોરબંદર જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાન અંગે જાહેર કરેલ રાહત પેકેજને લઈને ખેડૂતો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.જેમાં અમુક ખેડૂતોએ જણાવ્યું હતું કે આ પેકેજ ખેડૂતોને આગામી દિવસોમાં શિયાળું પાકના વાવેતર માટે સહાયરૂપ બની રહેશે, રાહતપેકેજના પૈસા થકી ખેડ
શહેરના હીરાપન્ના કોમ્પ્લેક્સને જર્જરીત હોવાથી અગાઉ નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા હતા જે અંગે ફ્લેટધારકો હાઈકોર્ટમાં ગયા હતા ત્યારે હાઈકોર્ટએ આ બિલ્ડીંગના કેટલાક ફ્લેટ ખોલવા હુકમ કરતા 12 જેટલા ફ્લેટનું સીલ ખોલ્યું હતું. પોરબંદર શહેરમાં હિરા પન્ના કોમ્પ્લેક્ષમાં
ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાનો અત્યાર સુધી સામાન્ય લોકો તો વિરોધ કરતા જ હતા, હવે પેટ્રોલપંપના સંચાલકો અને પેટ્રોલપંપ એસોસિએશન જ સરકાર સામે પડ્યું છે. આ પાછળનું કારણ પણ ગજબનું છે! સાઉથ ગુજરાત પેટ્રોલપંપ ડિલર એસોસિએશને સરકારને પત્ર લખીને દાવો કર્યો છે કે ઇથેનોલ મિક્સ કરેલા
અમરેલી| વડીયામાં તાલુકા હોમગાર્ડ કચેરી રાજ્ય ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા હોમગાર્ડના અધિકારીઓ અને જવાનોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અહીં નિવૃત્ત થયે
લાઠીના ભટ્ટવદરમાં સામાન્ય બાબતે બે પાડોશી વચ્ચે બઘડાટી બોલી હતી. અહીં રાતે કપડા ધોવા મુદ્દે ગાળો આપી યુવક પર પાડોશીએ હુમલો કર્યો હતો. માર મારતા બે લોકોને ઈજા પહોંચી હતી. ભટ્ટવદરમાં રહેતા દિલીપભાઈ બાવજીભાઈ સોલંકી (ઉ.વ.29)એ તેના પાડોશી હિતેષ નરશીભાઈ સોલંકી સામે નોંધાવેલી ફરિય
સાવરકુંડલા તાલુકા કક્ષાની અલગ અલગ સ્પર્ધાઓમાં સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સંસ્થાના વડા ભગવત પ્રસાદદાસ અને પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસ, કોઠારી અક્ષરમુકતદાસ સ્વામીના આશીર્વાદથી વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં મેડલ પ્રાપ્ત કર્યા
સાવરકુંડલામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ બીનાબેન જોશીએ તેમની 9મી યોગ બેચના યોગ ટ્રેનર્સ બહેનોને મોટાઝીંઝુડા ગામ ખાતે યોગ ટ્રેનર્સના સર્ટીફીકેટ વિતરણ કર્યા હતા. જેમાં મોટા ઝીંઝુડાના જાગૃતિબેન ગૌસ્વામી, ભૂમિકાબેન સૂચક, પલ્લવીબેન રવાણી, સોનલબેન રવાણી, હર્ષાબેન રવાણ
વડીયાના બાંભણીયામાં તસ્કરે ખોડિયાર માતાજીના મંદિરને નીચાન બનાવ્યું હતું. અહીં7 નવેમ્બરની રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સે મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીની ચોરી કરી હતી. જો કે આ દાનપેટી લાખાપાદર જવાના રસ્તા પરથી મળી આવી હતી. બાંભણીયા ગામના રમેશભાઈ ગોરધનભાઈ ગજેરા (ઉ.વ.64)એ અજાણ્યા
બાબરા તાલુકાનું કરીયાણા ગામ આ વિસ્તારમાંથી પાંચાળના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે ગામમાં સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવનું મંદિર આવેલ છે જે નિર્મોહી અખાડા જાગીર આશ્રમ હેઠળ આવે છે. રામજી મંદિર, મહાકાળી મંદિર, ખોડિયાર મંદિર ગામની આસ્થાના કેન્દ્રો છે. અહીં ગામની વચ્ચે સ્વામિનારાય
અમરેલી જિલ્લામાં આજે 5 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની પ્રતિવર્ષ ટેકાના ભાવે કૃષિ જણશોની ખરીદી કરવામાં આવી રહી છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના માધ્યમથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

32 C