સીબીએસઇ સંલગ્ન શાળાઓને નેશનલ ઈ-લાઈબ્રેરી સાથે જોડવા સુચના અપાઇ છે. વિદ્યાર્થીઓ 23 ભાષાના પુસ્તકો નેશનલ ઈ-લાઈબ્રેરીના માધ્યમથી વાંચી શકશે. આ લાઇબ્રેરીનો વિદ્યાર્થીઓ વધુને વધુ ઉપયોગ કરે તે માટેની તાકીદ કરાઇ છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવા અને ડિજિટલ શિક્ષણને મજ
એનટીએએ નીટની પરીક્ષા માટે સૂચના જાહેર કરી છે. નીટની પરીક્ષામાં આધારકાર્ડ પ્રમાણેની માહિતી નહિ હોય તો ફોર્મ રીજેકટ થઇ જશે. અરજી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ભૂલો અથવા સમસ્યાઓ ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. નીટ યુજી 2026ની પ્રવેશ પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માટે આ સૂચના જા
અકોટા બ્રિજ પર શહેર પોલીસે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026 નિમિત્તે રેલી માટે બંને તરફ અકોટા બ્રિજ બંધ કરી દેતા હજારો લોકો કલાક સુધી અટવાયા હતા. જેતલપુર બ્રિજ પર ભિમનાથ બ્રિજ તરફ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગુરુવારે અકોટા સોલાર પેનલથી યોગ સર્કલ સુધી ટ્રાફિક જાગૃતિ માટે પોલીસ
સયાજીગંજ પી.એમ.રેજન્સી હોટલના રૂમમાં જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 8 જણાને સયાજીગંજ પોલીસે પકડ્યા હતા. પોલીસને રૂમમાંથી બે દારૂની બોટલ મળી હતી. પોલીસને બાતમી મળી હતી કે, સયાજીગંજ પી.એમ.રેજન્સી હોટલના રૂમ નં.504માં કેટલાક લોકો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. પો
યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા શહેરમાં રહેતા અને સિંગલ પેરેન્ટ્સના બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે 8 જાન્યુઆરીએ યોજાયેલા કાર્યક્રમમાં 450 બાળકો હાજર રહ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટર નીલમ આચાર્યે જણાવ્યું કે, 8 વર્ષથી આ પ્રકારનો કાર
ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ અબોલ પક્ષીઓની સારવાર માટેની કરૂણાસભર પહેલ થકી સમગ્ર રાજ્યમાં 10થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન-2026નો પ્રારંભ થઈ રહ્યો છે. વડોદરા વન વિભાગ જીવો, જીવવા દો અને જીવાડોના મંત્ર સાથે દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંસ્થાઓના સહયોગથી 40થી વધુ કેમ્પ કમ કલેક
ચોમાસા પૂર્વે શહેરના તમામ બ્રિજનું પ્રિ-ઓડિટ કર્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા વિના એક પછી એક બ્રિજનું સમારકામ કરાયું છે. જેમાં વડસર બ્રિજના ગ્નાઇટિંગ અને એપોક્ષી પેઇન્ટ લગાવવાની કામગીરી કરાઈ હતી, જેનો અધધ 73 લાખ ખર્ચ થયો છે. આ કામ 67 3C હેઠળ કરાયું હોવાથી 19 ટકા વધુ ભાવ ચૂકવાશે. રાજ
ઉધના ચોસઠ જોગણી માતા મંદિર નજીક બ્લેઝર બનાવવાના સિલાઈના કારખાનામાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી 26 જેટલા મશીનો બચાવી લીધા હતા. ઉધના ચોસઠ જોગણી માતાના મંદિર પાસે દેવચંદ નગરમાં આવેલા આઉટ ઓફ ઈન્ડીયા પ્રા.લી.
શહેરમાં આડેધડ પાર્કિંગથી થતા ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને મુક્તિ અપાવવા પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ એક્ટિવ થઈ છે. ગુરુવારે ગોરવાના રહેણાક વિસ્તારમાં ઊભી કરાયેલી 9 દુકાનોને સીલ કરાઈ હતી. પાર્કિંગની સમસ્યા અને આડેધડ પાર્કિંગથી થતા ટ્રાફિક જામથી લોકોને ભારે પરેશા
નિઝામપુરાની સોસાયટીના એક મકાનમાં એક મહિનાથી પાણી ગરમ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. અઠવાડિયાથી પાણી વધુ ગરમ આવતાં પાલિકા અને ગેસ વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી. નિઝામપુરામાં ફતેગંજથી પોલિટેક્નિક-ડ્રગ લેબના રસ્તે 60 વર્ષ જૂની સેન્ટ જોસેફ સોસાયટી છે. જ્યાં એક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર
કોંસબામાં રિવોલ્વરથી ફાયરિંગ કરી લૂંટની 4 ઘટનાને અંજામ આપનાર રીઢા લૂંટારૂને રાજસ્થાનના જયપુરથી PCBના સ્ટાફે પકડી પાડયો છે. લૂંટારૂ છેલ્લા 31 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. છેલ્લા 30 વર્ષથી આરોપીએ પોલીસથી બચવા માટે મોબાઈલનો ઉપયોગ પણ કર્યો ન હતો. હાલમાં પીસીબીના સ્ટાફે તેને પક
કારખાના અને ગોડાઉનને નિશાન બનાવી રાત્રીના સમયે માસ્ક અને કેપ પહેરીને ચોરી કરતા રીઢા ચોરને સચિન પોલીસે ઝડપી પાડ્યો હતો. 2012થી ચોરી કરતા આ ચોરે 30થી વધુ ચોરી કરી હોવાની કબુલાત કરી છે. સચિન પોલીસ મથકની હદમાં આવેલા હોજીવાલા રોડ નં 7માં આવેલી આરાધ્યા સિલ્ક મિલમાંથી તા.25-11-2025ના રોજ કોઇ
બહેન સાથે પ્રેમ સબંધ હોવાથી ભાઇએ તેના પાંચ સાથીઓ સાથે ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં કારીગર પર ચપ્પુના ઘા મારી હત્યા કર્યાના બનાવમાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉધના પોલીસે તામિલનાડુથી પકડી પાડ્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની બલરામ ઉ
કતારગામમાં હીરાનું મશીન રીપેર કરાવવા જઈ રહેલા યુવાન હીરા કારખાનેદારની બાઈક સ્લીપ થયા બાદ સિટીબસ નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સામેથી અન્ય બાઈક ચાલક રોંગ સાઈડમાં ધસી જતા કારખાનેદારે બાઈક પરથી સંતુલન ગુમાવી દીધું હતું અને બાઈક સ્લીપ થતા બસ નીચે આવી ગયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં ખરીફ-25મા મગફળીનું 85 હજાર હેક્ટરથી વધુમાં વાવેતર થયા બાદ છેલ્લા ત્રણ મહિનામાં 13.54 લાખ બોરીની બમ્પર આવક થઈ ચૂકી છે. જે ગત વર્ષના ત્રણ મહિનાની સરખામણીએ 1.13 લાખ બોરી એટલે કે 39.77 હજાર ક્વિન્ટલનો વધારો બતાવે છે. તદુપરાંત યાર્ડમાં ડિસેમ્બર મધ્યાંતર સુધી દૈનિક 18 થી 21
ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં હાલ મંદી છે. ખાસ કરીને કાપડની માંગ સતત ઘટી રહી છે, બીજી તરફ ઉત્પાદન વધારે હોવાથી ઓવરસપ્લાયની સ્થિતિ છે. જેથી રેપિયર જેકાર્ડ એસોસિએશન રેપિયર જેકાર્ડ વીવર્સ સાથે 9મીએ સાંજે 4:30 વાગ્યે સચિન જીઆઈડીસીની રોટરી હોસ્પિટલ પાસે બેઠક યોજશે, જેમાં મંદીમાંથી બહા
વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે ત્યારે આ વાઇબ્રન્ટ સમિટને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્ય
સોશિયલ મીડિયા પર મળ્યા બાદ સુરતના યુવકે મૂળ બેલ્જિયમની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને બંને સુરતમાં જ સ્થાયી થયા હતા. લગ્ન બાદ તેમને પુત્રી અવતરી હતી અને બાદમાં અચાનક પત્નીનું મન બદલાયું અને તેણે બાળકીનો બેલ્જિયમનો પાસપોર્ટ પતિની જાણ બહાર કઢાવીને યુરોપીની શોર્ટ ટ્રિપ ગોઠવ
CM ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની છે. આજે ગાંધીનગરમાં આગામી સમયમાં લોકાર્પણ થનારા નવા રેલવે સ્ટેશનોના રૂટનું નિરીક્ષણ કરતો એક વીડિયો સામે આવ્યો છે. આજે કોબાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો સ્ટેશન સુધીનો પુરો રસ્તો બતાવવામાં આવ્યો છે.
તારીખઃ 8 જુલાઈ, 2019 સમયઃ બપોરે 2:30 વાગ્યે. ગામઃ વરમોર, તાલુકોઃ માંડલ, જિલ્લોઃ અમદાવાદ ગ્રામ્ય. ‘હેલો, અભયમ ટીમ?’ ‘યસ્સ, ભાવિકાબેન ભગોરા હિયર.’ ‘ભાવિકાબેન, એક ઇન્ટરકાસ્ટ મેરેજનો કેસ આવ્યો છે. કચ્છના એક અરજદાર હરેશભાઇ સોલંકીનાં પત્ની ઉર્મિલાબેનને તેમના પરિવારજનો સાસરેથી લઈ ગયાં છ
ગુજરાતના સાબરમતી સ્ટેશનથી શરૂ થઈ બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી દોડશે. કરોડોના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટનું અમદાવાદમાં પહેલું સ્ટેશન કેવું હશે એની ઝલક માણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને જુઓ ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
પાટણના જાણીતા વકીલ દર્શકભાઈ ત્રિવેદીએ મે 2024માં ચેન્નઈ સ્થિત ‘લાઇફ સ્ટાઇલ ઇન્ટરનેશનલ’ શોરૂમમાંથી રૂ.4,298ના કપડાંની ખરીદી કરી હતી. આ ખરીદી બાદ શોરૂમ દ્વારા કેરી બેગના ચાર્જ પેટે રૂ.13ની માંગણી કરવામાં આવી હતી. વકીલે દલીલ કરી હતી કે હજારો રૂપિયાની ખરીદી બાદ વસ્તુ લઈ જવા માટે બેગ
ખજોદ ડિસ્પોઝલ સાઇટ પરથી બારોબાર શહેરથી 70 કિલોમીટર દૂર મહુવાના આંબલિયા ગામે ખાનગી જમીન પર ધંધાકીય હેતુ માટે કચરો વેચી દેવાના કૌભાંડમાં એજન્સી સી.ડી. ટ્રાન્સપોર્ટને અત્યાર સુધીમાં પાલિકાએ કુલ 2.50 કરોડનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં પણ 16 કરોડના ચૂકવણા પર બ્રેક મારી દીધી છે. આશ
પાલિકા વધુ 23 હજાર PM આવાસ બનાવશે, જે માટે ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા કન્સલ્ટન્સીની પેનલ બનાવવા સ્થાયી સમિતિમાં નિર્ણય લેવાયો હતો. ગત ડ્રાફ્ટ બજેટમાં 30 હજાર આવાસ બનાવવાની જોગવાઈ હતી. હવે 5 કન્સલ્ટન્ટની પેનલ બનાવવામાં આવશે, જે નવા આવાસોના નિર્માણ માટે રિપોર્ટ રજૂ કરશે. 231 સ
સહારા દરવાજાના સોનિયા નગરમાં ગેરકાયદે જોડાણોને બાયપાસ કરવાના ચક્કરમાં પીવાના પાણીની લાઈન ગટરની ચેમ્બરમાંથી પસાર કરી દેવાઇ હતી. જો લીકેજ થાય તો ગટરનું પાણી ઘરે ઘરે પહોંચી 1 હજારથી વધુ લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ શકે છે. આ મામલે સ્થાનિકોએ રાજ્ય સરકારમાં પણ ફરિયાદ કરતાં CM
મહેસાણા નજીકના ગ્રામ્ય વિસ્તારની એક સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલતી આવતી અનબણ એકવાર ફરી ઉગ્ર બની હતી. ભૂતકાળના વિવાદને ભૂલીને શાંતિપૂર્વક જીવન જીવવા ઇચ્છતા એક પરિવાર સામે પાડોશી પરિવાર નાની-નાની બાબતોને લઈ વારંવાર ઝગડાનો માહોલ ઊભો કરતો હોવાનું સામે
અભયમ 181 મહિલા હેલ્પ લાઇન અરવલ્લી જિલ્લાની પીડિત મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. જિલ્લામાં અભયમ 181ને ગત વર્ષ દરમિયાન કુલ 2096 કોલ મળ્યા હતા. જેમાં સૌથી વધુ ઘરેલુ હિંસાના 953 કોલ મળ્યા હતા. તદઉપરાંત મહિલા અને યુવતીઓને બિનજરૂરી કોલ મેસેજના 20 કોલ મળ્યા હતા. અનેક ક
વહીવટીતંત્ર 9થી 11 જાન્યુઆરી સુવાલી કાંઠે બીચ ફેસ્ટિવલનું આયોજન કરશે, જેને 9મીએ સાંજે 5 વાગ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ખુલ્લો મુકશે. આ ફેસ્ટિવલમાં 130 સ્ટોલ્સ, ફોટો કોર્નર, પતંગબાજી, સહિતનાં આકર્ષણો હશે. આ ત્રણ દિવસ સાંજે 4થી રાત્રે 10
મોડાસા પાસે આનંદપુરા કંપામાં પૂ. કથાકાર પૂજ્ય સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજના વ્યાસપીઠે રામચરિત માનસનો કથા રસપાન માટે શ્રોતોઓનો મહેરામણ ઉમટી પડતાં પાંચમા દિવસની કથામાં પણ જાણે મિનિ કુંભ ભરાયો હોય એમ ખીચોખીચ મંડપ ભરાઈ ગયો હતો. પૂ. સ્વામી જનાર્દન હરિ
યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો ગુરુવારે રંગેચંગે શુભારંભ થયો હતો. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે કૃષ્ણ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. સંગીતકાર ઓસમાણ મીરના દમદાર અવાજથી
એસઆઈઆર પ્રક્રિયા હવે હવે અંતિમ ચરણમાં પહોંચી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભામાં એકંદરે 1 લાખ મતદારના નામ યાદીમાંથી રદ થવાનું લગભગ નક્કી થઈ ગયું છે. જિલ્લામાં મૃતક, કાયમી સ્થળાંતર, ગેરહાજર, બે જગ્યાએ નામ અને અન્ય મળી કુલ 99991 મતદાર સંખ્યા છે તો 28218 મતદારોને નો મેપિ
રાજકોટ જિલ્લાના વીંછિયા પંથકમાં પવનચક્કીના ધંધાની હરિફાઈમાં બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ છે. એક હત્યા કેસના આરોપી એવા કુલદીપ ખાચરે સામા પક્ષના ઘરે જઈ પડકાર ફેંક્યા બાદ માર્ગમાં બંને જૂથ સામસામે આવી જતાં રસ્તા પર જ હથિયારો ઉછળ્યા હતા. ‘’યુપી-બિહાર’’ જેવી સ્થિતિ સર્જાઇ હ
રાજકોટ શહેરની વધતી વસતી અને સતત વધી રહેલી પાણીની માંગને ધ્યાને લઇ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ન્યારી ડેમ પર 150 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ગત વખતે મંજૂરી આપ્યા બાદ હવે આજી-1 ડેમ ખાતે 75 એમએલડી ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) અને પાઇપલાઇનનો મોટો પ્રોજેક્ટ મં
બાયડના જુમાત્રાલ પાસે વાત્રક નદીમાં માછલા મારવા આવેલા ધનસુરાના જૂના બિલવાણીયાના શખ્સને એસોજીએ ખાનગી માહિતીના આધારે વિસ્ફોટક પદાર્થ જીલેટીન વેગન ટોટા, ડિટોનેટર કેપ બેટરી વાયર અને બાઇક સાથે રૂ.40215ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસને દૂરથી જોઈને અન્ય એક વોન્ટેડ
ઇન્દોર અને ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે મોત થયાની ઘટનાઓ પ્રકાશમાં આવતાં હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પણ ધીમું ઝેર પીવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત સપ્ટેમ્બર માસના અંતે આવેલ રિપોર્ટ મુજબ પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં નાઇટ્રેટનું પ્રમાણ માન્ય કરતા
રાજકોટમાં શહેરના સોની બજારમાં સવજીભાઇની શેરીમાં જે.પી. ટાવર સીમાં આવેલી ગણેશ ગોલ્ડ પેઢીમાં ભોગ બનનાર મહિલા સોનાના દાગીનાનું માર્કેટિંગનું કામ કરતી હતી. આ દાગીનાના હિસાબ માટે આરોપી અમિત ભીંડી અને અલ્પેશ ભીંડીએ રહેણાક ફ્લેટમાં હિસાબ માટે બોલાવી અને હિસાબમાં ગોટાળો કર્યો
પાલનપુરમાં જહાંનઆરા બાગથી આગળ આઇટીઆઇ માર્કેટયાર્ડ માર્ગની સાઇડોમાં બ્લોક નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહિંયા ભૂર્ગભગટરની લાઇન ખોદયા પછી રોડની સાઇડો રેતી અને કચરાથી ભરાઇ ગઇ હતી. જહાંનઆરા બાગથી કન્યા વિધાલય, જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટરનો રહેણાંક બંગલો, નારિ સુ
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની સરકારી જમીન પર દબાણ મામલે સિટી પૂર્વ મામલતદાર દ્વારા 1370 જેટલા આસામીઓને લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 અન્વયે નોટિસ ફટકારી માલિકીના પુરાવા રજૂ કરવા જણાવી સુનાવણી શરૂ કરતા દબાણકારો દ્વારા હાઇકોર્ટમાં અલગ અલગ ત્રણ પિટિશન દા
ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનારી ભવ્ય ‘વાઈબ્રન્ટ સમિટ’ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાઈબ્રન્ટમાં ભાગ લેવા આવતા VVIP મહેમાનોની આવન-જાવન અને બેઠક માટે જૂનું ટર્મિનલ બિલ્ડિંગ ચમકાવી દેવાયું છે અને એરપોર્ટમાં પશુને ઘૂસતા અટકાવવા તાત્કા
દાંતીવાડા જળાશય યોજના હેઠળ ચાલુ વર્ષે રવિ સીઝન માટે જળાશયમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાનમાં લઈ પાંચ પાણ સાથે કુલ 18 હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અને બાગાયતદારોમાં સારા વાવેતરની આશા બંધાઇ છે. જળાશયથી પ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ઓરીના કેસો વધી રહ્યા હોઇ ગાંધીનગરના ઉચ્ચ અધિકારી દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતુ. જ્યાં વર્તમાન સમયે ઓરીના 9 પોઝિટિવ અને 37 શંકાસ્પદ કેસો સામે આવ્યા હોવાના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ શુક્રવારે ગાંધીનગર આરોગ્ય કમિશ્નર
પાલનપુર રેલવે ઓવરબ્રિજની નીચે પૂર્વ ભાગમાં ચાર વર્ષ પહેલાં બનાવાયેલા બોગદુ બાદ હવે ગુરુ નાનક ચોક તરફ જવા માટેનો રસ્તો બનાવવાની કાર્યવાહી શરૂ થઈ છે. વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી ચાલતા ધાર્મિક દબાણને હટાવી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે બ્રિજના અ
બનાસકાંઠાનો એક યુવક નિકાહ પઢાવવા માટે બારાત લઈને અમદાવાદ પહોંચ્યો હતો. પરંતુ દુલ્હનના ઘરે તાળું લાગેલું જોઈ સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા. પરિવાર રૂપિયા 2 લાખ લઇને શાદીનું ષડયંત્ર રચનારા વચેટીયાઓ સહિત યુવતી સામે કાર્યવાહી કરવાનું જણાવી રહ્યો છે. બનાસકાંઠાના એક શહેરમાં રહેતા ય
શહેરની રાણીબાગ પાણીની ટાંકી જર્જરિત હાલત ગંભીર ચિંતા જનક બની છે. વર્ષો જૂની આ ટાંકીનું છત ઘણાં સમય પહેલા તૂટી પડ્યું હતું. ત્યારબાદ છત પર પ્લાસ્ટિકનું આવરણ લગાવવામાં આવ્યું, પરંતુ સમય જતાં તે પણ ફાટી ગયું અને સંપૂર્ણપણે નકામું સાબિત થયું. બાદમાં લોખંડના સળિયા અને નેટ લગાવી
ઉત્તરાયણના પર્વને લઈને શહેરમાં આવેલ ઓવરબ્રિજ ઉપર લોખંડના પ્રોકેશન વાયર નાખવા માટે કોર્પોરેટર દ્વારા કેલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પાટણ શહેરના કલેક્ટર કચેરીથી રેલવે સ્ટેશન,શ્રમજીવી સોસાયટી થી ગંજ બજાર અને લીલીવાડી ચાર રસ્તા સુધીના ત્રણેય વ્યસ્ત ઓવરબ્રિજ પર પ
પાટણના હાર્દ સમાન કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલા હોસ્પિટલોની સામેની વાહન પાર્કિંગની જગ્યા નજીકની દીવાલ ઉપર હિંદુ દેવી-દેવતાઓની ફોટાવાળી સ્ટાઈલો લગાવેલી છે.સ્થાનિકો અને હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા આ સ્થળ ઉપર લઘુશંકા કરતા હોવાથી સમગ્ર હિંદુ સમાજનું અપમાન થઈ રહ્યું છ
રિવોલ્વર કે પિસ્તોલ રાખવું આજે ઘણા માટે સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે, પરંતુ પાટણ જિલ્લામાં હથિયાર લાયસન્સ મામલે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા 5 વર્ષમાં સ્વરક્ષણના નામે 68 લોકોએ હથિયાર લાયસન્સ માટે કલેક્ટર સમક્ષ અરજી કરી હતી, પરંતુ 3 અલગ–અલગ કલેક્ટરોના કાર્યકાળ દરમિયાન એ
સરસ્વતી તાલુકાના વદાણી લક્ષ્મીપુરા ગામે વેરા વસૂલાતમાં અશક્યને શક્ય કરી બતાવ્યું છે.વર્ષોથી બાકી પડેલા લાખો રૂપિયાના વેરાના ભારને હળવો કરવા તલાટી એ.કે. પાઠકે ડોર-ટુ-ડોર સંપર્કનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો. જે પંચાયતમાં રોજની માંડ 3 થી 5 હજારની આવક થતી હતી, ત્યાં 2026ના પ્રારંભ
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ સત્રની પરીક્ષામાં આ વખતે ચોરી કરી પાસ થવાના મનસૂબા વાળા છાત્રોના સ્વપ્ન ઉપર પર પાણી ફરી વળ્યું છે. કુલપતિના માર્ગદર્શન હેઠળ ડો.કે.કે. પટેલની 200 પ્રોફેસરોની સુપર-200 ટીમે એવી જાળ બિછાવી કે માત્ર 7 દિવસમાં 270 વિદ્યાર્થીઓ ચોરી કરતા રંગેહાથ ઝડપાયા
ચાણસ્માના લણવા સ્થિત ત્રિભુવન વિદ્યાલયમાં જાન્યુઆરી- 2026 ''રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ'' અંતર્ગત બે દિવસીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં NSS સ્વયંસેવકોને વિક્રમભાઈ દ્વારા માર્ગ સલામતીના શપથ લેવડાવ્યા હતા. કા
પાટણ શહેરના ખખડધજ રસ્તાઓથી પરેશાન નાગરિકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. પાલિકામાં સત્તાધારી પક્ષ અને વિરોધીઓ વચ્ચે ચાલી રહેલા ઠરાવ યુદ્ધ પર ગાંધીનગર પ્રાદેશિક કમિશનર બી.એમ. પટેલે આખરે પૂર્ણવિરામ મૂક્યું છે. કમિશનરે પાલિકાના મહત્વના 12 ઠરાવોને બહાલી આપતા
પાટણ જિલ્લા આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરીમાં ટેકનિકલ અવરોધ સર્જાતાં આગામી 15 જાન્યુઆરી 2026 સુધી ટુ-વ્હીલરના તમામ ટેસ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સતત બે દિવસથી સર્જાયેલી આ સમસ્યાને કારણે દૂર-દૂરથી આવેલા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ત
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ટીએમસી આઈટી સેલના હેડ પ્રતીક જૈનના ઘરે EDના દરોડાના રહ્યા. દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી બળજબરીથી ઘૂસી ગયા અને કેટલીક ફાઇલો લઈ ગયા. ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદી શકે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. મમતા બોલ્યા- મોદ
ન્યૂ ક્લોથ માર્કેટ સાથે સંકળાયેલા અનેક વેપારીઓએ પીપળજમાં નવું કાપડ માર્કેટ સ્થાપવાની યોજના તૈયાર કરી છે. નવા માર્કેટમાં જોડાવા માટે મોટી સંખ્યામાં વેપારીઓએ તૈયારી દર્શાવતાં તાજેતરમાં મળેલી બેઠકમાં પ્લોટની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો છે. ન્યૂ કલોથ માર્કેટને 66 વર્ષ પ
ધ ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશન ડિસે.-2025નું ગુરુવારે પરિણામ જાહેર કરાયું. જે છેલ્લાં પાંચ વર્ષોની દશ સેશનની અમદાવાદના પરિણામોની તુલના કરવામાં આવે તો પરિણામમાં 18.81 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર- 2025માં પરિણામ 18.81 ટકા વધીને 80.34 ટકા થયું છે. સીએમએ અમદા
ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલ દ્વારા બુધવારે જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે. દેશના સરેરાશ 69% ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે, તેની સામે ગુજરાતમાં પરિણામનો આંકડો માંડ 45% સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ 13,152 વિદ્યાર્થીઓએ નસીબ અજમાવ્યું હતું, જેમાંથી માત્ર 6
એસજી હાઈવે ફન બ્લાસ્ટની સામે વૈષ્ણોદેવીથી ગોતા તરફ જતા રસ્તા પર થયેલા હિટ એન્ડ રન કેસમાં સગીરે કાર ચલાવી અકસ્માત કર્યો હોવાનો ઘટસ્ફોર્ટ થયો છે. 28 ડિસેમ્બરે સગીરે ઓવરસ્પીડમાં કાર ચલાવીને 55 વર્ષીય પુરુષને ટક્કર મારી હતી. જેના કારણે પુરુષનું ગંભીર ઈજાઓનાકારણે મોત નીપજ્યું હ
રેલવે દ્વારા મુંબઈના કાંદિવલી-બોરીવલી સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યમાં 30 દિવસના બ્લોક કામના કારણે કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવા સાથે રિશિડ્યુલ કરી છે. ભવિષ્યના ટ્રાફિકને ધ્યાને રાખી ટ્રેનોનું સંચાલન સરળ બનાવવા માટે છઠ્ઠી લાઈન નખાઇ રહી છે. જેથી લોકલ તથા લાં
સરકારી નોકરી મેળવવાની લાલચ આપી નકલી ઓફર લેટર મોકલવાના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે કાર્યવાહી હાથ ધરી હતી. મની લોન્ડરિંગની તપાસ અંતર્ગત ED દ્વારા દેશના 6 રાજ્યમાં દરોડા પડાયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, EDએ કુલ 6 રાજ્યમાં 15 સ્થળે એક સંગઠિત ગેંગ સામે સર્ચ ઓપ
ઈમરાન હોથી ગામ, તાલુકો કે શહેર કોઈપણ વિસ્તાર હોય તેમાં ટેન્ડર કરાયા બાદ કામ ચાલુ થવામાં વિલંબ થતા હોય છે અને ભાગ્યે જ જે સમય મર્યાદા અપાઈ હોય તે મુજબ કામ થાય છે. જોકે રાજકોટ તાલુકા પંચાયતમાં તો ટેન્ડર કરતા પહેલા જ કામ કરી નાખ્યા છે. હવે ટેન્ડર ફોર્મ પણ નિશ્ચિત એજન્સીઓ પાસે જ લે
સુપ્રીમ કોર્ટે દેશમાં રખડતા કૂતરાઓના કરડવાની ઘટનાને કારણે લોકોની સલામતીની ગંભીર ચિતા વ્યક્ત કરીનેશ્વાનોના આતંકને અંકુશમાં લેવા રાજ્ય સરકારોને નિર્દેશ કર્યા હોવા છતાં તેનું પાલન થઇ રહ્યું નથી. મોરબીના સામાકાંઠે આવેલી હરિપાર્ક સોસાયટીમાં એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો
આગામી 11 જાન્યુઆરીના રોજ સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં વડાપ્રધાન સોમનાથ સભા સંબોધવાના હોવાથી તેમાં એક લાખ લોકોની જનમેદની ભેગી થવાની છે. જૂનાગઢ જિલ્લાના 2000થી વધુ શિક્ષકો ભેગા કરવાનો શિક્ષણવિભાગને ટાર્ગેટ અપાયો છે. જેને લઇને શિક્ષણાધિકારી, નાયબ શિક્ષણાધિકારી, બીઆરસી,
લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાના શહેરમાં રાયજીબાગમાં આવેલા ફ્લેટની ગુરુવારે સાંજે ક્રાઈમ બ્રાન્ચે ઝડતી કરી તપાસ હાથ ધરી હતી. શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક ગુના બાદ 7 મહિનાથી નાસતો ફરતો લિસ્ટેડ મોસ્ટ વોન્ટેડ ઇનામી બુટલેગર ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારી
જામનગર શહેરમાં નાના ધંધાર્થીઓના આર્થિક ઉત્થાન માટે લોન પુરી પાડવા માટેની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી છે. આ યોજનામાં સારી કામગીરી કરનાર મહાનગરપાલિકાને સન્માન કરવા માટે આજે ગુરૂવારે ગાંધીનગર ખાતે યોજાયેલા સ્વનિધિ સમારોહ યોજાયો હતો. જેમાં જામ્યુકોનો રાજ્યકક્ષાએ બીજો ન
શહેરના પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી દુષિત પાણીના વિતરણ મુદદે સ્થાનિકોના આક્રોશનો વિસ્તૃત અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ્ થયો હતો.જે બાદ ગુરૂવારે કોંગ્રેસ દ્વારા સ્થાનિક લોકો સાથે મનપા કચેરીએ સામુહીક રજુઆત કરાઇ હતી.જે સાથે ગટરનુ પાણી મિશ્રિત થતુ હોવાન
અમરેલીમાં 4 થી 5 જાન્યુઆરીના રોજ સાંસદ સંસ્કૃતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ તાલુકાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં અમરેલી વિદ્યાસભા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ
નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં માય યુવા ભારત તથા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવી ઉપસ્થિત રહ્યા હતા. જેમની સાથે ધારાસભ્ય ડો.દર
ગુજરાત સાહિત્ય અકાદમી તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, નર્મદા સાહિત્ય સંગમ તથા એમ. આર. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્ય કક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ના
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 11 જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવની તૈયારીઓની ચકાસણી માટે અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમનાં પૂર્વ તૈયારીના સુચારૂ
આગામી ઉતરાયણ પર્વ નિમિત્તે વલસાડના સરકારી પશુ દવાખાના દ્વારા તા.10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત વલસાડની ઉડીપી હોટલના સામે આવેલા સરકારી પશુ દવાખાના તથા પારનેરા પારડી ખાતે સ્થિત વિવિધલક્ષી પશુચિકિત્સાલય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આય
ઉમરગામ પાલિકા તંત્ર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે. પાલિકાના અધિકારીઓ દ્વારા છેલ્લા 18 દિવસમાં ગાંધીવાડી સહિતના વિસ્તારની દુકાનો અને ગોડાઉનમાં રેઇડ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 કિલોથી વધુ જથ્થો જપ્ત કરી અત્યાર સુધીમાં 70 હજારથી વધુન
આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના 1 હજાર વર્ષની ભવ્ય ઉજવણીના સોમનાથ સ્વાભિમાન પર્વ'' નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર પર્વના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલ જામ્યો છે. વલસાડના સુપ્રસિદ્ધ ચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું
વલસાડ જિલ્લામાં આગામી તા. 14 જાન્યુઆરી, 2026 ના રોજ મકરસંક્રાંતિ તહેવાર દરમિયાન જાહેર સલામતી, પશુ-પક્ષી સંરક્ષણ તેમજ પર્યાવરણની સુરક્ષાને ધ્યાને લઈને વહીવટી તંત્રએ ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક તથા નાયલોન દોરીના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્
હસીન શેખવલસાડ મોગરાવાડી રેલવે અન્ડરપાસના બ્લોકની કામગીરીના કારણે છેલ્લા 50 દિવસ વિતી ગયા છતાં ક્યારે ખોલાશે તેની રેલવે તંત્ર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત નહિ થતાં 22 હજાર રહીશોને લાંબા સમયથી પરેશાનીનો ભોગ બની રહ્યાં છે. વલસાડ મોગરાવાડી ખાતે પ.રેલવે ગરનાળા ક્રમાંક 329 પીએસસી
નવસારી લુન્સીકૂઇ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અવારનવાર થતી છેડછાડની ઘટનાઓ સામે સમસ્ત આંબેડકરી સમાજ દ્વારા રોષ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.ગુરુવારે બપોરે બનેલી અઘટિત ઘટનાને વખોડી કાઢતા એડવોકેટ પરેશ વાટવેચાની આગેવાનીમાં તંત્ર સમક્ષ વિવિ
ગુરુને માતા-પિતાથી પણ ઉપરનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ તરસાડી ગામની પ્રાથમિક શાળામાં આ મર્યાદા લજવાઈ હોવાની ઘટના સામે આવી છે. અહીંની એક શિક્ષિકા દ્વારા આદિવાસી બાળકો, ગ્રામજનો અને એસએમસી સભ્યો સાથે અત્યંત ઉદ્ધત અને અશોભનીય વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા પ્રાથ
એક્સપ્રેસ હાઇવેના કીમ ભરૂચ પેકેજમાં હજુ કામ બાકી હોય એનાથી ખારેલ માર્ગ પણ ગુરુવાર મધ્યરાત્રિથી શરૂ થશે નહીં એવી જાણકારી મળી છે. મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદથી ભરૂચ અને એનાથી કીમ વાહનવ્યવહાર શરૂ થઈ ગયો છે. જોકે કીમથી ભરૂચનો પેકેજ 5 અને ખારેલથી એના વચ્ચેનો પેકેજ 7
ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગચાળાને એક અઠવાડિયાનો સમય થઇ ગયો છે અને તંત્ર તમામ જગ્યાએ શુદ્ધ પાણી મળતું હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે હજુ પણ પાઇપલાઇનમાંથી સતત લિકેજ મળી રહ્યા છે. સેક્ટર-28માં મોટું લિકેજ મળી આવ્યું હતું. ગુરૂવારે વધુ 3 લિકેજ મળતાં લિકેજનો આંક 48એ પહોંચ્યો છે. શ
મોઢાંના કેન્સરની વહેલી ઓળખ અને સમયસર નિદાન- સારવાર માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ- (ICMR)ના સહયોગથી એક મહત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ ગાંધીનગર જિલ્લામાં અમલમાં મૂકાઈ રહ્યો છે. હાલ ગાંધીનગર તાલુકામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર
શહેરમાં 24 કલાક પાણી આપવાની સાથે દરેક ઘરમાં પાણીના વપરાશનો મીટર દીઠ ચાર્જ વસૂલવામાં આવનાર છે પરંતુ હજુ સુધી મનપા દ્વારા પાણી વિતરણની જવાબદારી સ્વીકારી નથી, મીટર પ્રમાણે પાણી વપરાશના દર નક્કી કરાયા નથી છતાં હાલમાં જ પાણી વપરાશના ચાર્જ વસૂલાતનું ટેસ્ટિંગ ચાલું કરી દેવાયું છ
પાછલા ચાર દિવસની સરખામણીએ ગુરુવારે ઠંડીની અસરમાં આંશિક ઘટાડો નોંધાયો છે. બુધવારની સરખામણીએ ગુરૂવારે લઘુતમ તાપમાન 1.4 ડિગ્રી જેટલું ઉચકાયું છે. જોકે, હજુ પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે. ચાર દિવસ અગાઉ જ્યારે સિઝનની મહત્તમ ઠંડી નોંધાઈ હતી, તેના પછ
શહેરમાં દૂષિત પાણીથી ફેલાયેલો રોગચાળો તંત્ર કાગળો પરના આંકડામાં સિમિત રાખે છે પરંતુ જમીની વાસ્તવિકતા ઘણી અલગ છે. તંત્ર કહી રહ્યું છે કે કેસો ઘટી રહ્યા છે પરંતુ બિમાર લોકોથી આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલની ઓપીડી ઉભરાઇ રહી છે. ભાસ્કરે આ સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિ
પોલીસની ટીમ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાંચના અધીકારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલોલ તાલુકાના ડીંગુચા ગામે હુડકોના મકાનમાં રહેતા 21 વર્ષીય ચિરાગ ભૂપતજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી એક ચોરીની મ
એરપોર્ટથી ગાંધીનગર આવી રહેલી ભાજપના સ્થાનિક નેતાની પુત્રીએ રસ્તામાં દારૂ પીને અણછાજતું વર્તન કરનાર બે યુવાનોની કારનો પીછો કરીને તેને પોલીસમાં પકડાવી દઇને હિંમત દાખવી છે. પોલીસે રસ્તા પર નાકાબંધી કરીને આ બંને યુવાનોને કુડાસણ રીલાયન્સ સર્કલ પાસેથી ઝડપી લીધા હતા. અમદાવાદ
પશ્ચિમ રેલવેના રતલામ મંડળ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી ટ્રેન રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફાર કરાયો છે. રેલવે બોર્ડના આદેશ અનુસાર હવે મુસાફરોને તેમની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તેની જાણકારી ટ્રેન ઉપડવાના ઘણા સમય પહેલા મળી જશ
સંજેલી તાલુકાના કોટા તળાવ ફળીયાની 27 વર્ષીય પરિણીતાએ સંતરામપુર સ્થિત તેના સાસરિયાઓ વિરુદ્ધ દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ દાહોદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. લગ્નના ટૂંકા ગાળામાં જ શરૂ થયેલો ત્રાસ સમાધાનના અનેક પ્રયાસ છતાં ચાલુ રહેતા અંતે મામલો પોલ
આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને જીવલેણ ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ તેમજ વપરાશને રોકવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના મુજબ દેવગઢ બારીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચાઇનીઝ દોરીના જથ્થા સાથ
દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી પર દાહોદના રળિયાતી ગામે બુધવારે સાંજે હિંસક હુમલો થવાની ઘટના સામે આવી હતી. અગાઉ પાડેલી દારૂની રેઈડનો બદલો લેવાના ઇરાદે આ હુમલો કરાયો હતો. રૂરલ પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-પોરબંદર પ્રેરિત તેમજ બી.આર.સી.ભવન-પોરબંદર દ્રારા આયોજિત NEP 2020 અંતર્ગત નિપુણ ભારત થીમ આધારિત પોરબંદર તાલુકા કક્ષા વાર્તા સ્પર્ધાનું આયોજન રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે યોજવામાં આવેલ હતું.જેમાં પોર

23 C