વડોદરા રેલવે પોલીસ દ્વારા એનજીઓ તેમજ ચાઈલ્ડ વેલફેર કમિટી સાથે મળીને વડોદરા અને સુરત રેલવે સ્ટેશનો પરથી વિખૂટા પડેલા 807 લોકોનું પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું. પ્રોજેક્ટ મિલાપ હેઠળ કરાયેલી કામગીરીમાં રેલવે પોલીસને 106 સ્કોચ સમિટ-2025 અંતર્ગત સિલ્વર એવોર્ડ અપાયો છે. 28 માર્ચ
વેદનો કોઈ વિકલ્પ નથી, તેથી વેદની રક્ષા કરવી અનિવાર્ય છે. ભગવાનના શ્વાસમાંથી વેદનો પ્રાદુર્ભાવ થયો છે, જેનો અર્થ છે કે વેદ ભગવાન પહેલાં અસ્તિત્વમાં હતા. દરેક મનુષ્ય સુખની કામના કરે છે અને સાચું સુખ ધર્મ દ્વારા જ પ્રાપ્ત થાય છે. વેદ સંમત કાર્ય જ ધર્મ છે, તેથી અલૌકિક સુખની પ્રાપ
શહેરમાં વાતાવરણમાં પલટો આવતાં વાદળો છવાયાં હતાં. જ્યારે બપોરે વાદળો સીધી રેખામાં ગોઠવાયેલાં હોય તેવી રચના દેખાઈ હતી. હવામાન વિભાગના નિષ્ણાતો આ રચનાને ઓલ્ટોક્યુમુલસ કે સિરોક્યુમ્યુલસ કહે છે. હવામાન શાસ્ત્રી મુકેશ પાઠકે કહ્યું કે, વાદળો કેટલી ઊંચાઈ પર છે, પવનની ગતિ અને દિશ
સમિતિની શાળામાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા જે સંસ્થાને કોન્ટ્રાક્ટ અપાયો તે યોગ્ય નથી, તેવા આક્ષેપ સાથે ગુજરાત વાડોકાઇ કરાટે ડો એસોસિયેશન, વડોદરાના પ્રમુખે સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે. જેમાં આક્ષેપ કર્યો છે કે, આ સંસ્થાને જેમ પોર્ટલ પર ડિસ્કવોલિફ
શહેરના સંગમ ચાર રસ્તા પાસે રવિવારે બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે જાહેર માર્ગ પર કાર ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માતને પગલે લોકોનાં ટોળાં જામ્યાં હતાં. કારમાં સવાર 5 લોકોને સામાન્ય ઇજા થઈ હતી, જેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની વિગત
5 વર્ષથી સંગમ સોસાયટીના માખિજાની ટ્રસ્ટના અન્નક્ષેત્રના રસોડામાં સવારે 2 કલાક સેવા આપું છું. સવારે 300 લોકોનું જમવાનું બને છે. શનિવારે સવારે 8-30 વાગ્યે રસોડામાં ગેસ બોટલમાં અચાનક આગ લાગી ગઇ. અમે કંઇક વિચારીએ તે પહેલાં આગ ફેલાવા માંડી. કેટલાક લોકો ડોલ લઇ આગ બુઝાવવા દોડ્યા. કેટલાક
પર્યાવરણના જતનનો ધર્મ નિભાવવા અને ભવિષ્યમાં ઓક્સિજન મળી રહે તે હેતુથી 12થી 15 વર્ષનાં 51 બાળકોએ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન શરૂ કર્યો છે. જે અંતર્ગત બાળકોએ દુમાડમાં 32 હજાર ચો. ફૂટમાં 51 વડ રોપી તેને દત્તક લઈને ઉછેરવાની જવાબદારી લીધી છે. બાળકોએ 40 વર્ષની ઉંમર સુધી જેટલો ઓક્સિ
ભારતીય રેલવેએ દેશમાં કનેક્ટિવિટી અને ટ્રેનોની ક્ષમતા વધારવા માટે રૂ. 647.58 કરોડના બે મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. જેમાં ગુજરાતના કોસંબા અને બિહારના ભાગલપુરનો સમાવેશ થાય છે. જોકે, આ પ્રોજેક્ટમાં સૌથી વધુ ચર્ચા ગુજરાતના કોસંબામાં બનનારા ‘રેલ-ઓવર-રેલ’ (ROR) ફ્લાયઓવરની છે.
ડિંડોલી ખરવાસા રોડ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રહેતા 32 વર્ષીય શુભમ અભીમન બીર્હડે પાલિકામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. શનિવારે મોડી રાત્રે તેઓ પ્રમુખ પાર્ક બ્રિજ પરથી ડિંડોલી તરફ જતા હતા, ત્યારે વારીગૃહ ત્રણ રસ્તા પાસે પુરપાટ ઝડપે પસાર થતા બાઈક ચાલકે તેમને અડફેટમાં લેતા ઘટના
કેન્દ્રીય નાણાં મંત્રાલયના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ પરફોર્મન્સ મેનેજમેન્ટે એડિ. આસિસ્ટન્ટ ડાયરેક્ટરની 172 જગ્યા ભરવા ભરતી બહાર પાડી છે. નિમણૂક ડેપ્યુટેશનના ધોરણે કરાશે, પસંદગી પામનાર ઉમેદવારને પે-મેટ્રિક્સ લેવલ-8 મુજબ રૂ.47,600થી રૂ.1,51,100 સુધીનો પગાર મળશે. CBIC હેઠળ ગ્રુપ B, C કેડરમાં ફરજ
નવી સિવિલ હોસ્પિટલમાંથી સતત ત્રીજા દિવસે ત્રીજું અંગદાન થયું છે. પલસાણાના બ્રેનડેડ યુવાનના અંગોનું દાન કરી પરિવારે ત્રણ વ્યક્તિને નવજીવન આપ્યું છે. યુવકના લીવર અને બન્ને કિડનીઓનું ત્રણ જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. પલસાણા ગામ, ગોપી રેસીડેન્સી, મેઘ
વર્ષો જૂના બાકી વેરાની વસૂલાત માટે પાલિકાએ અમલમાં મૂકેલી ઐતિહાસિક વ્યાજ-પેનલ્ટી માફી યોજનાને આડે હવે માંડ 2 દિવસ બાકી છે. મિલકતદારો માટે વ્યાજમાં 100 ટકા રાહત મેળવવાની આ છેલ્લી તક છે. 31 માર્ચે યોજના પૂરી થશે. માર્ચ એન્ડિંગને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પાલિકા કમિશનરે તમા
22 માર્ચે ખુલ્લા મુકાયેલા સચિનના સાતવલ્લા રેલવે બ્રિજની ઉપયોગિતા પર પાલિકાએ ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC)ના સ્ટાન્ડર્ડ મુજબ વિશ્લેષણ કર્યું હતું, જેમાં પરિણામ આવ્યું હતું કે, નો બ્રિજ બનવાને કારણે રોજ 40 હજાર વાહનોનું 18 કરોડનું ઈંધણ બચશે. પાલિકાએ જણાવ્યું કે, સર્વે દરમ્યાન રોજ સર
ઈરાન–ઈઝરાયલ–અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પર થઈ રહી છે. ગેસ બોટલો મળતી ન હોવાથી ટેક્સટાઈલમાં ખાસ કરીને વીવિંગ ફેક્ટરીઓ 50 ટકા કેપિસીટ પર આવી ગઈ છે. ઉત્પાદન ઘટતા ઉદ્યોગકારો પર ખર્ચનો બોજો વધ્યો છે. આ સંજોગોમાં વીવિંગ સેક્ટર પાસે લેવાતા ફિક્સ વીજ ચ
શહેરના એરપોર્ટ રોડ પર આવેલ મહાકાલેશ્વર મંદિરે માનવતાનું અનોખું દૃશ્ય રોજ સર્જાય છે, જ્યાં શ્રી મહાકાલેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 500થી વધુ ગરીબો અને શ્રમિકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવે છે. અહીં માત્ર પેટ નહીં, પરંતુ હૃદય પણ તૃપ્ત થાય છે. આ સેવા પાછળ ટ્રસ્ટના આશરે 20 કર્
‘નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (NHAI) એ વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ બિછાવી છે. આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને દર મહિને રૂ.20,000નું આકર્ષક સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ વખતે NHAI એ તેનું માળખું વિસ્તાર્યું છે. હવે આધુનિક ટેક્નોલોજીનો યુગ હોવાથી આઈટી, કમ્પ્યૂટર સાયન્સ, ઈલેક્ટ્રોનિક્
શેર વિથ સ્માઈલ સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષથી અત્યંત પ્રશંસનીય અને માનવીય સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જે સમાજના નિરાધાર વૃદ્ધો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ સંસ્થા ખાસ કરીને એવા વૃદ્ધોની વહારે આવી છે જેમની ઉંમર 70 વર્ષથી વધુ છે અને આ ઉંમરે પણ લાચારી અથવા મજબૂરીન
શહેરના ગોંડલ રોડ પર આવેલા સમ્રાટ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં બેગ બનાવતું એક કારખાનું એવું છે, જ્યાં માત્ર રોજગાર જ નહીં પરંતુ માનવતા અને વિશ્વાસનો પણ સારો સંદેશ મળે છે. આ કારખાનાના સંચાલક અમિતભાઈ રમેશભાઈ કગથરાએ પોતાના વ્યવસાયને સમાજસેવાના માર્ગ સાથે જોડીને અનેક જરૂરિયાતમં
સાંપ્રત સમયમાં સનાતન સંસ્કૃતિ વિશે ખૂબ જ ચર્ચા થાય છે, પરંતુ હકીકતમાં હિન્દુ શાસ્ત્ર અને સનાતન સંસ્કૃતિના ગુણ જીવનમાં ઉતારવામાં આવતા નથી. જોકે ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા તાલુકાના હરિપર ગામમાં જન્મેલ નવલિકાબેન નિષિધભાઈ ભાગિયા ન
AIના યુગમાં મહેસાણાના ત્રણ વિદ્યાર્થીઓએ અદમ્ય મહેનત અને સપનાઓની જીદથી સમગ્ર ગુજરાતનું મસ્તક ઊંચું કરી દીધું છે. અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાયેલ પ્રતિષ્ઠિત ‘ગુજરાત રોબોફેસ્ટ 5.0’માં શ્રી વર્ધમાન વિદ્યાલયના આરવ પટેલ, દર્શ દરજી અને લક્ષ્ય ચોરસિયાએ તૈયાર કરેલા AI હ્યુમનોઈડ ર
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... અમદાવાદ મનપાની ચૂંટણી નજીક આવતા જ દાવેદારોનો રાફડો ફાટ્યોઆગામી મહાનગરપાલિકા અને સ્થા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે અમદાવાદના વોર્ડ નંબર 26 એટલે કે બાપુનગર વોર્ડના મતદારોનો મિજાજ જાણવા ભાસ્કર મતદારોના આંગણે પહોંચ્યું હતું. પાંચ વર્ષ દરમિયાન બાપુનગર વોર્ડમાં કેવી કામગીરી થઈ?, લોકો આજે પણ કેવી કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં પર્દાફાશ થયો છે એક મોટા અધિકારીનો, જેમને નિવૃત્ત થયે 10 વર્ષ થઈ ગયા છે છતાં નોકરી મૂકી નથી. જાણીને આશ્ચર્ય થાય એવી ઘટના છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં વયનિવૃત્તિ પછી પણ છેલ્લા 10 વર્ષથી સિટી એન્જિનિયર ફરજ બજાવી રહ્યા છે. કેવી રીતે નેતાઓ અને અધિક
જુનાગઢ જિલ્લાના પ્રસિદ્ધ સતાધાર ધામે ધાર્મિક શ્રદ્ધા સાથે હવે ઊર્જા આત્મનિર્ભરતાનો અનોખો દાખલો રજૂ કર્યો છે. ‘અલખના ઓટલા’ તરીકે ઓળખાતું આ ધામ આજે વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં આગેવાન બની ગયું છે. અહીં કાર્યરત બાયોગેસ પ્લાન્ટના આધારે રોજ સરેરાશ 10 હજાર યાત્રાળુઓનું ભ
રાજકોટના સદભાવના ગ્રૂપ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ‘મહારુદ્ર વૃક્ષારોપણ અભિયાન’ ચાલી રહ્યું છે જે અંતર્ગત આગામી 2045 સુધીમાં સમગ્ર દેશમાં 150 કરોડ વૃક્ષનું વાવેતર કરી ગ્રીન ઇન્ડિયા બનાવવાનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી એક વર્ષમાં 2 કરોડ અને 2030 સુધીમાં ગુજરાત
રેલવે ટ્રેક પાર કરતી વખતે થતા અકસ્માતો રોકવા માટે રેલતંત્રે અમદાવાદ સહિત રાજ્ય અને દેશમાં સુવિધાજનક સબવે બનાવવાની તૈયારી શરૂ કરી છે. જેમાં ટ્રેકની નજીક આવેલી સોસાયટી કે ગામના લોકોને ટ્રેકની એકથી બીજી બાજુએ જવા માટે પાટા ઓળંગવાની જરૂર નહીં પડે અને સુરક્ષિત અવરજવર કરી શકશ
પતિને હૃદયની બીમારીની દવા લેવા જઈ રહેલી મહિલા અને તેની સહેલીને છોટા હાથીના ચાલકે અડફેટે લીધાં હતાં. મહિલા પરથી છોટાહાથી ફરી વળ્યું હોવાના કારણે મોત નિપજ્યું હતું જ્યારે સહેલીને સારવાર માટે હૉસ્પિટલ મોકલી અપાઈ હતી. આ મામલે પોલીસે છોટા હાથીના ફરાર ચાલક સામે ગુનો નોંધી તેની
રેરા દ્વારા નિયમોના ભંગ બદલ સુરતના શ્રી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ નામના બિલ્ડરને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રેરાના નિયમ મુજબ પ્રોજેક્ટ માટે ગ્રાહકો પાસેથી મળેલાં નાણાંના 70 ટકા રકમ બિલ્ડરે અલગ-અલગ બૅન્ક ખાતામાં જમા કરાવવાનો નિયમ અમલી છે. આમ છતાં વર્ષ 2021-22 દરમિયા
કહેવાય છે કે મહિલા ધાર્યા પછી અસ્તિત્વ માટે કંઈ પણ કરી શકે છે અને એક વાર તે મક્કમ નિર્ધાર કરી લે પછી દુનિયાનું કોઈ બંધન તેને રોકી શકતી નથી, આવી જ એક હિંમતભરી લડત અમદાવાદની શિક્ષિત મહિલાએ આપી છે. જાણીતી સરકારી મેડિકલ કૉલેજની પૂર્વ કર્મચારીનો પરિચય મેટ્રીમોનિયલ સાઈટ પર અમિત ચ
એલએન્ડટી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે સ્વીડનમાં ફરજ બજાવતા પતિ સામે પત્નીએ માનસિક હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્ની પર નજર રાખવા માટે ઘરમાં તેમ જ બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવી સતત દેખરેખ રાખતો અને નાની-નાની બાબતોને લઈને માનસિક હેરાનગતિ કરતા પત્નીએ પતિ વિરુ
શહેરની 18 બેન્કોમાં ગ્રાહકોએ નકલી, ફોટોકોપી કરેલી, ફાટેલી તેમજ ચિલ્ડ્રન બેન્કની રૂ.5.67 લાખની કિંમતની 1659 નોટો જમા કરાવી હતી. જો કે તમામ બેન્કોમાં નોટો ગણવા માટે તેમજ નોટની ખરાઈ કરવા માટે મશીન રાખવામાં આવ્યા છે. તેમ છતાં આટલી મોટી સંખ્યામાં નકલી નોટો અને ચિલ્ડ્રન બેન્કની નોટો આવ
શહેરમાં ગટર ઉભરાવી, પાણી ગંદુ આવવું, ખાડા પડવા, લાઇટના થાંભલા બંધ હોવા સહિત અનેક ફરિયાદો માટે મ્યુનિ.એ 155303 નંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત ફરિયાદ માટે ઓનલાઇન તેમજ વોટ્સએપ નંબરનો પણ વિકલ્પ અપાયો છે. આ પ્રક્રિયા પાછળ 2018 થી અત્યાર સુધી 9.05 કરોડનો ખર્ચ મ્યુનિ.એ કર્યો છે. તેમ છતાં કેટલાક
ચેન્નઈમાં જન્મેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીમાં ટોચના પદે રહ્યાં છે. તેઓ મેકકિન્સે એન્ડ કંપનીમાં પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા ભાગીદાર રહ્યા હતાં. બાદમાં તેમણે ટંડન કેપિટલ એસોસિએટ્સની સ્થાપના કરી. તેમજ NYU એન્જિનિયરિંગ
ક્યારેક પરિવારની એક સરળ પરંતુ સંવેદનશીલ ઈચ્છા હજારો લોકો માટે આશા બની જાય છે. ખેડાના પીંજ ગામના વતની અને ચાર દાયકાથી અમેરિકામાં વસતા નરેન્દ્ર પટેલે બહેન ઉર્વશીની અંતિમ ઈચ્છાને જીવનનો સંકલ્પ બનાવી દીધો છે. ‘પૈસા લોકોના કામ આવે’ એવી બહેનની આ વાતને સાકાર કરવા તેમણે સિવિલ હોસ
76 કિલોમીટરમાં ફેલાયેલા રિંગરોડ પર નાનામોટા 40 કટ બંધ કરીને તેને ટ્રાફિક ફ્રી કરી દેવાયો છે. એક આખો રિંગરોડ પસાર કરવામાં કારમાં અઢી કલાક અને ટુવ્હીલર પર 2.30 કલાક લાગતા હતા, તે સમય ઘટીને હવે 50થી 60 મિનિટનો થઈ ગયો છે. રિંગરોડ પરનાં જે સર્કલ પર જ્યાં 15થી 20 મિનિટ ટ્રાફિક જામમાં ફસાવવું પ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ગામની એક ઘટના સામે આવી હતી જેમા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ટીમે પ્રસંશનીય કામગીરી કરી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બરવાળા તાલુકાના ગામમાં ત્રણ દિવસથી એક અજાણી મહિલા ભટકતી હતી. એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઈનને મહિલાની મદ
ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાન,મૂળી અને સાયલા પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી કરનારા ભૂમાફિયાઓ હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.ત્યારે ચોટીલા અધિક કલેકટરે રવીવારના દિવસે ગુગલીયાણામાં પાડેલા દરોડામાં મૃત વ્યકિતના નામે રોયલ્ટી ચલાવીને પાસ આપવામ
હાલ ઉનાળાની સીઝન શરૂ છે આગામી સમયમાં ઉનાળા ની ઋતુ વધતી જશે જેનાથી હીટવેવ થવાની શક્યતાઓ પણ વધતી જશે. સખત ગરમીની ઋતુમાં અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી જરૂરી ખોરાક અને પીણું યોગ્ય માત્રામાં લેવામાં આવે તો સ્વા સ્થ્ય તંદુરસ્ત રહે છે. ઉપરાંત જે લોકો મેદસ્વિતાનો ભોગ બનેલા હોય તે લોકો
જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા હરીઓમ પાર્ટીપ્લોટ, ગઢડા રોડ, બોટાદ ખાતે શિક્ષક ટ્રેનિંગ સ્વાગત શિક્ષક સન્માન એમ ત્રિવિધિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આઇડિયલ એક્સપિરિયન્શિયલ લીમિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને સીઇઓ કરીશ્મા સંઘવી ના સૌજન્યથી યોજાયેલ
પંચાયત માર્ગ અને મકાન વિભાગ બોટાદની વિભાગીય કચેરી દ્વારા વર્ષ 2024-25માં સુવિધાપથ અંતર્ગત લાઠીદડમાં બનાવેલા સીસી રોડમાં પાણી ભરાવા અને લેવલ નીચું હોવાની રજૂઆત તાલુકા અને જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરાઈ છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ બોટાદની વિભાગીય કચેરી હેઠળના લાઠીદડ સાળંગપ
મધ્યપૂર્વના દેશો વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધે મોરબીના રોજનું કમાઈને રળી ખાતા 2 લાખથી વધુ શ્રમિકને બેરોજગાર કરી નાખ્યા છે. જેમાં સીરામીક ઉદ્યોગને વિશ્વની ટોચે પહોંચાડવામાં જેમનો સિંહ ફાળો છે તેવા લાખો કામદારોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. ગેસની કટોકટીને કારણે સિરામિક ઉ
મોરબી શહેરમા જાણે લુખ્ખાગીરી કરતા તત્વોને કાયદો વ્યવસ્થા કે પોલીસ તંત્રની કોઈ બીક ન હોય તેમ લાગી રહ્યું છે. છાશવારે છરી લઈને નીકળી પડતા આ લવર મુછીયા જેવા તત્વો પોતાની જાતને ડોન સાબિત કરવા સામાન્ય માણસને છરી દેખાડી ધમકાવવા જાહેરમાં ગાળો બોલી કે પોતાની ધાક જમાવવા એન કેન પ્ર
મોરબી એલસીબી અને પેરોલ સ્ક્વોડની સંયુક્ત ટીમે ખાનગી બાતમીના આધારે મહેન્દ્રનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અખાડા પર સફળ દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી માહિતી મુજબ રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા (રહે. સિદ્ધિવિનાયક સોસાયટી, ગજાનન એપાર્ટમેન્ટ, મહેન્દ્રન
સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની જનની ગણાય છે અને આજે એક ખાસ વર્ગ એવો તૈયાર થઇ રહ્યો છે કે જેઓ આ ભાષાને વધુને વધુ લોકભોગ્ય બની રહે તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આ ભાષા સાથે જોડાયેલા અને શિખવવા માટે સતત પ્રયત્નશીલ એવા મોરબીના શિક્ષકને ગીતાભૂષણ અને શતસુભાષિતપંડિતની ઉપાધિ એનાયત
કોરોના મહામારી બાદ ગ્રામ્ય સ્તરે પણ આરોગ્ય સેવા વધુ સારી અને સુદ્રઢ બનાવવા સરકાર દ્વારા ઝડપથી સુધારો લાવવામાં આવ્યો છે અને તેના પરિણામે જિલ્લા કે તાલુકા સ્તર આરોગ્ય કેન્દ્રના કેન્દ્રની સાથે ગ્રામ્ય વિસ્તારના પીએચસી અને સબ સેન્ટર જે હાલ આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે ઓળખ
વઢવાણ તાલુકાના રતનપર ગામનો ચોતરફ વિકાસ થતા રતનપર સંયુક્ત પાલિકામાં સમાવેશ થયો છે. જિલ્લાની સરકારી કચેરીઓ બહુમાળી ભવન, સર્કિટ હાઉસ રતનપરમાં આવેલા છે. જ્યારે બાયપાસ રતનપરનો વિકાસ કુદકેને ભુસકે વધી રહ્યો છે. ત્યારે રતનપર ગામ સંપૂર્ણ શહેરીકરણ થયું છે. રતનપરને બનાવવામાં વઢવા
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં સમૂહ લગ્નનો સેવા યજ્ઞ ચલાવાઈ રહ્યો છે. જેમાં 23 વર્ષથી ચાલતા આ સમૂહ લગ્નોત્સવ થકી 1138થી વધુ જરૂરીયાતમંદ હિન્દુ અને મુસલમાન પરિવારોની દીકરીઓને લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. આ સમૂહ લગ્નોત્સવની શરૂઆત 2 હિન્દુ મુસ્લિમ મજૂર મિત્રના વિચારથી શરૂ થઇ
લીંબડીમાં અઢી આકરી મેલડીમાં મંદિર દ્વારા 21 દીકરીઓનો તૃતીયા સમુહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. સંતો, મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત 10,000 લોકોની હાજરીમાં યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. વ્યક્તિગત લગ્ન પ્રસંગે કરાતા આર્થિક ખર્ચાઓ બચાવી અને સામાજિક ક્રાન્તિ લાવવ
ઝાલાવાડનું આરોગ્યતંત્ર વેન્ટિલેટર ઉપર હોય તેમ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાંત, વર્ગ -1ના તબીબોની ભારે અછત છે. જિલ્લામાં મંજૂર થયેલા કુલ 123 જગ્યાના મહેકમ સામે 26 જેટલી મહત્વની જગ્યા ખાલી પડી છે. જેના કારણે ગ્રામીણ સ્તરે આરોગ્ય સેવાઓને અસર થઇ ર
ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાનો દરજ્જો ઘણો મોટો છે. હાલના ભૌતિકવાદી યુગમાં યુવાપેઢીને પ્રશ્વિમી સંસ્કૃતિના આંધળા અનૂકરણથી બચાવવા યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા વર્ષ 2007માં સુરેન્દ્રનગર જિલ્લાથી માતૃ-પિતૃ પૂજન અને તુલસીપૂજનના કાર્યક્રમ શરૂ કરાયા હતા. જેની આજે 400 સમિતિ વિશ્વ
ઈરાન અને ઈઝરાયલ- અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું છે, ત્યારે તેની સીધી અસર હવે મહારાષ્ટ્રના કૃષિ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ યુદ્ધની અસર ખાડી દેશોમાંથી કૃષિ ઉત્પાદનોની આયાત અને નિકાસ પર 100 ટકા થશે, અને દેશમાંથી માલની નિકાસ ન થવાને
અમેરિકા- ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ બાદ મુંબઈમાં એલપીજી સિલિંડરનો પુરવઠો ખૂટી પડ્યો છે. આને કારણે ઘરેલુ ઉપભોક્તાઓ સાથે હોટેલ- રેસ્ટોરાં પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને ઘરેલુ વપરાશનું સિલિંડર હોટેલોમાં ઉપયોગ કરવાનું મંજૂર નથી. આમ છતાં અમુક હોટેલો અને રેસ્ટોરાં ખુલ
માર્ચ મહિનામાં મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવે 30 માર્ચથી ફરી રાજ્યમાં વરસાદ શરૂ થશે એવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. સોમવારે મુખ્યત્વે ખાનદેશ, મરાઠવાડા, પશ્ચિમ વિદર્ભ સહિત મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પરિસરમાં વીજળી સાથે વરસાદ પડે એવી શક્યતા છે. સવારથી વાતાવરણ
ઢોંગી બાબા અશોક ખરાતની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ રાજ્ય મહિલા પંચનાં ભૂતપૂર્વ અધ્યક્ષા રૂપાલી ચાકણકરને સમન્સ પાઠવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રૂપાલી ચાકણકરને પૂછપરછ અને ત્યાર બાદ ધરપકડનો ભય છે. શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા
ધારાવી પ્રીમિયર લીગ (DPL) ની ત્રીજી આવૃત્તિ આ સપ્તાહના અંતે શાનદાર રીતે સમાપ્ત થઈ હતી, છેલ્લા બોલ પર છગ્ગો ફટકારવાની સાથે ધારાવી XI એ નાટકીય વિજય મેળવ્યો હતો અને ધારાવીના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ક્લબ ખાતે બે દિવસનું જોશીલું ક્રિકેટ, ખીચોખીચ ભરેલા સ્ટેન્ડ અને જીવંત સમુદાયની ભાગ
બિલાડી, શ્વાન જેવા નાના પાળેલા અને રખડતા પ્રાણીઓનું મૃત્યુ થયા પછી તેમના સન્માનપૂર્વક અંતિમસંસ્કાર માટેની સુવિધા મુંબઈ મહાપાલિકાએ તૈયાર કરી છે. મહાલક્ષ્મી ખાતે મહાપાલિકાએ શરૂ કરેલી પ્રાણીઓની હોસ્પિટલમાં આ સુવિધા મળી શકશે. ટૂંક સમયમાં આ સુવિધા કાર્યાન્વિત થશે. પશ્ચિમ ઉ
મોડી રાત્રે ગાંધીનગરના સેક્ટર 30 સર્કલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહને પૂરઝડપે આવીને કારને એવી જોરદાર ટક્કર મારી કે કારમાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કૂચડો બોલી ગયો હતો અને તેમાં સવાર બે વ્યક્તિઓ લોહીલુહાણ હ
પાટણ બસપોર્ટના પાયાની નવી સુવિધાઓ સાથે GPS સુવિધાનો લાભ મુસાફરોને મળશે.હવે મુસાફરો 18 LED ઉપર અને GSRTC સાઇડ ઉપર પોતાની આંગળીના ટેરવે બસનું ચોક્કસ લોકેશન જાણી શકશે.ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ સુવિધા ફાયદા રૂપ સાબિત થશે. પાટણ આઇકોનિક બસપોર્ટ ઉપર એસ.ટી. વિભાગ દ્વાર
જીઆઇડીસી-2માં આવેલ સોરઠ તબીબી સંઘ ટ્રસ્ટ સંચાલિત ગિરનાર બાયો મેડિકલ વેસ્ટ નામનુ કારખાનુ કે જે જેમણે તાજેતરમાં જ ફેકટરી લાયસન્સ માટેની અરજી કરી છે. આ કારખાનુ ફક્ત બાયો મેડિકલ વેસ્ટ કરે છે અને તેની માટે જ જે-તે સમયે મંજૂરી મળી હતી. હવે આ કારખાનાના જવાબદારોએ પ્રોડક્સન કરવા માટ
મુંબઇ અને દીલ્હીને જોડતાં નવા એકસપ્રેસ હાઇવે પર દહેગામ બાદ હવે પુનગામ પાસે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ બનાવવામાં આવશે. વડોદરા અને સુરત તરફ જતાં વાહનો પુનગામ પાસેથી એકસપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકે તે માટે એપ્રોચ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે આગામી ચાર મહિનામાં પૂ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત ધર્મેશગીરી નાગજીગીરી ગોસ્વામીએ છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. રાસાયણિક ખેતી છોડીને 5 એકર જમીનમાં 'પ્રાણશિવ ફાર્મ' દ્વારા તેઓ ધાન્ય, કઠોળ અને તેલીબિયાંનું સફળતાપૂર્વક વાવે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ વર્ષોથી અપાતી પરંપરાગત સુખડીને હવે બંધ કરીને તેના સ્થાને શ્રી અન્ન (મિલેટ) આધારિત પૌષ્ટિક સુખડી આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ‘ફિટ ઇ
જૂનાગઢ જિલ્લાની પાડોદર પે. સેન્ટર શાળામાં વિદ્યાર્થીઓ પુસ્તક વાંચન તરફ વળે અને મોબાઇલથી દૂર રહે તે હેતુથી આચાર્યએ શાળામાં જૂની લાઇબ્રેરીને ડિજિટલ બનાવી છે. આ નવતર પ્રયોગમાં આખી લાઇબ્રેરીનુ તમામ સંચાલન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યુ છે. ઉપરાંત સોમવાર-મંગળવાર એમ વર્ગના વ
જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા જોગવડ ગામમાં બીમારીથી કંટાળીને વૃધ્ધે કુવામાં ઝંપલાવતા સરપંચ સહિતના ગામ લોકોએ દોડી આવીને રેસ્ક્યુ કરીને જીવિત બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સુધારા પર છે. જોગવડ ગામમાં રહેતા ધરમશીભાઈ પડત (ઉ.વ.65) નામ
નવસારીમાં જ્યાં બે લેકફ્રન્ટ છે ત્યાં વધુ 6 થી વધુ બની રહ્યા અને પ્લાનિંગમાં પણ 3 હોય શહેર આગામી દિવસોમાં રાજ્યનું લેકફ્રન્ટ સિટી બનવા તરફ જઈ રહ્યું છે. નવસારી શહેરમાં એક સમયે હરવાફરવા માટે એકલદોકલ સ્થળ હતા.પરિવાર યા બહારગામથી આવેલ સંબંધીને ફરવા દાંડી જ લઈ જવું પડતું યા એકા
નવસારીમાં રહેતા રવિજા અને હાર્દિકભાઈની દીકરી રાવીનો બીજો જન્મદિવસ માત્ર કૌટુંબિક ઉત્સવ બનીને ન રહેતા, સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયી સેવાકીય યજ્ઞ બની રહ્યો. સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણીઓમાં ભપકાદાર પાર્ટીઓ થતી હોય છે, પરંતુ આ પરિવારે સતત બીજા વર્ષે રક્તદાન શિબિરનું આય
નવસારીની ધામણ સેવા સહકારી મંડળીને જિલ્લાની મંડળીમાં પ્રથમ ક્રમ મળ્યો છે. હાલમાં સહકારી મંડળીઓના એવોર્ડની જાહેરાત થઈ, જેમાં નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમ નવસારીની ધામણ સેવા સહકારી મંડળી લી.ને મળ્યો ,જે પેટે 5 લાખ રૂપિયા પણ મળશે. બીજો ક્રમ અમલસાડ વિભાગ વી. કા.સહકારી ખેડૂત મંડળી
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના અને એલ.સી.બી. પી.આઈ. વી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ નવસારી એલ.સી.બી. ટીમે મોટી સફળતા મેળવી છે. છેલ્લા 5 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા અને 30 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા મધ્યપ્રદેશની કુખ્યાત ચોંગડ ગેંગના રીઢા આરોપી સચીન જુ
વાંસદા તાલુકામાં મનરેગા હેઠળ કામ કરતા હજારો શ્રમિકોને જાન્યુઆરી મહિનાથી મજૂરી નહીં મળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. રોજંદી કમાણી પર નિર્ભર રહેલા ગરીબ અને આદિવાસી શ્રમિકો માટે ઘરખર્ચ ચલાવવો હવે મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, જેમણે ખુલ્લેઆમ
જામનગર શહેરમાં 13 પરીક્ષા કેન્દ્રો પર રવિવારે ગુજકેટની પરીક્ષા યોજાઇ હતી. જેમાં ફિઝીકસ- કેમેસ્ટ્રીમાં 2504, બાયોલોજીમાં 1231 અને મેથ્સમાં 1285 પરીક્ષાર્થીઓ હાજર રહયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોડૃ દ્વારા રવિવારે જામનગર અને દેવભૂમિ સહિત રાજયમા ઘો.12 વિજ્ઞાન
શહેરમાં એકજ દિવસમાં મહતમ તાપમાનનો પારો 3.5 ડિગ્રી ગગડયો હતો અને 32 ડિગ્રી પર સ્થિર થતા જનજીવને ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી.જોકે,સતત બીજા દિવસે વેગીલો વાયરો ફુંકાતા પવનની ઝડપ દશથી ત્રીસ કિ.મિ. સુધી રહી હતી જે અમુક તબકકે પાંત્રિસ કિ.મી. સુધી પહોચી હતી.જામનગર સહિત આજુબાજુ અમુક પ
જામનગર તાલુકાના મસીતીયા ગામે હઝરત પીર કમરૂદીનશાહ બાબાના ઉર્ષ નિમિતે પરંપરાગત ઘોડા-ઉંટ ગાડી રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 30 જેટલા જાતવંત ઘોડાઓ સાથે ઘોડેશ્વારોએ તેમજ ઉંટગાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કોમી એકતાના પ્રતિક સમા મસીતીયા ગામે હઝ
ગુજરાતીઓ ખાણી-પીણીના શોખીન હોય છે. આખુ વર્ષ એક સરખો સ્વાદ અને ભેળસેળથી બચવા માટે આખા વર્ષના મસાલાઓ ભરાવે છે. ત્યારે જામનગરમાં માર્ચ માસના પ્રારંભ સાથે જ લોકો મરચા, હળદર, ધાણા-જીરૂની આખા વર્ષની ખરીદી કરે છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ઓછા વાવતેરના કારણે મરચાના ભાવમાં 25 ટકા જે
વલસાડ બીનવાડા ગામના ખેડૂત મોહનભાઈ પટેલ દ્વારાબાગાયત પાકમાં 5 વર્ષના કેરીના વૃક્ષ પર 80 જેટલી જુદી જુદી જાતની કેરીઓનું ગ્રાફ્ટિંગ કર્યું. ઊંચાઈ 12 ફૂટ, જેટલી એના ઉપર મોહનભાઈએ 80 જેટલી કેરીની વિવિધ જાતની કેરીનું ગ્રાફ્ટિંગ કર્યું, તેમણે ગત વર્ષના ચોમાસા દરમિયાન 10 મહિના પહેલા આ ઝ
પારડીના રોહિણા ગામે પછાત વર્ગ સેવા સંઘ સંચાલિત આશ્રમશાળા ખાતે વિવિધ વિકાસ કાર્યોનો ઉદ્ઘાટન સમારોહ રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ આશ્રમશાળાની સ્થાપના ૧૯૬૭માં સ્વ. ઈશ્વરભાઈ દેસાઈ, સ્વ. ઉત્તમભાઈ પટેલ અને સ્વ. રમણભાઈ પટેલ દ્વારા ગરીબ અને આદિવ
વલસાડમાં બે માસ અગાઉ મોગરાવાડી રેલવે અન્ડરપાસમાંથી પાલિકા સભ્યએ મનમરજીથી પાલિકા કે પરવાનગી વિના પેવર બ્લોક ઉખેડી નાંખતા વિવાદ બાદ હવે અન્ડરપાસ બંધ કરી દેવાતા ફરી વિવાદ સર્જાયો છે. પાલિકાના જ એક કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી શરૂ કરાઇ છે. રોડ અત્યંત જરૂરી છે પરંતુ આગો
કપરાડા તાલુકોનું રોહિયાળ તલાટ ગામ કોલક નદીના કિનારે વસેલું એક સુંદર અને શાંતિપૂર્ણ ગામ છે. આશરે 1250 થી વધુ વસ્તી ધરાવતું આ ગામ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ચારે બાજુ ડુંગરોની હારમાળા અને વહેતી નદી વચ્ચે વસેલું હોવાથી અહીંનું વાતાવરણ મનમોહક અને શાંત અનુભવાય છે.ગામમાં રસ્તા, પા
સામાજિક સેવા અને પરોપકારના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ કિલ્લા પારનેરા વલસાડના વતની હાલે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત એમ. એલ. ગાંધી સંચાલીત સર પી.ટી. સાયન્સ કોલેજના પ્રો.ડૉ. મનોજભાઈ પ્રતાપભાઈ ગોંગીવાલાને પ્રતિષ્ઠિત ‘3rd દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ મોટિવેશનલ એવોર્ડ
અરબી સમુદ્રના કિનારે કલગામના કોસ્ટેલ હાઇવે પર હનુમાન દાદાનાં પ્રવેશ દ્વાર સામે 12 એકર જમીન પર મારુતિ નંદન વન આવેલું છે. જે વનમાં રુદ્રાક્ષ, બીલીપત્ર, સિંદુરી સહિત રાશિ પરથી ઉભુ કરાયેલા વનમાં અંદાજિત 1.25 લાખ વૃક્ષો અને રોપા વનની શોભા વધારી રહ્યા છે. જે મારુતિ નંદન વનમાં વર્ષમાં
દર્દીઓને સારી સારવાર અને સુવિધા મળી રહે તે માટે વલસાડ જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર કેન્દ્રોમાં રાષ્ટ્રિય સ્તરે દર્દીઓની સેવા,સારવાર માટેની જાળવણી અને સ્ટાન્ડર્ડ જાળવવા માટે નેશનલ ટીમ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. આ ઇન્સપેક્શનમાં ક્વોલિટી સ્ટાન્ડર્ડ જાળવવાના ઉદ્દે
વાપીમાં રહેતા યુવકે અત્યાર સુધીમાં 100થી વધુ રેસ્ક્યુની કામગીરીમાં ઝાડ પર દોરીમાં ફંસાયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરી બચાવ્યા છે. આ યુવકની ખાસિયત એ છે કે, તે માત્ર 1 મિનિટમાં 50 ફૂટના ઝાડ ઉપર ચઢીને ઉતરી જાય છે. તેની આ ઝડપી કામગીરી જોવા લોકો ઉમટી પડે છે. વાપીના ચણોદ ભુલાનગર ખાતે રહેતો
નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા કરતી વેળા હવે રખડતાં શ્વાનોથી સાવચેતી રાખવી જરૂરી બની છે. હાલમાં નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા કરી રહેલાં શ્રધ્ધાળુઓમાં શ્વાનોનો ભય જોવા મળી રહયો છે. એક જ દિવસમાં શ્વાનોએ 16 લોકોને બચકા ભરી લેતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. નર્મદ
નર્મદાની 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની 3 બેઠક પુરૂષ અને 3 મહિલા માટે અનામત જાહેર કરાતાં રાજકીય સમીકરણો બદલાયાં છે. થોડા સમય પહેલાં દેડિયાપાડામાંથી ચીકદાને અલગ તાલુકો બનાવવામાં આવતાં જિલ્લામાં તાલુકાઓની સંખ્યા 6 થઇ છે. ડેડીયાપાડા, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકા પ્રમુખ માટે
રાજપીપળાથી પોતાની બાઈક લઈને નર્મદા પરિક્રમા કરવા જઈ રહેલા બે આશાસ્પદ યુવાનોને વાવડી ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા સર્જાયેલા આ કરુણ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ
અમરેલી તાલુકાનું ફતેપુર ગામ ભોજા ભગતના કારણે પ્રખ્યાત છે. બે સદી પહેલા અહીં સંત ભોજલરામે ભક્તિની જ્યોત જલાવી હતી. જે આજે પણ પ્રજવલીત છે. હાલમાં અહીં સંત ભોજલરામ બાપાના ભવ્ય નુતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેઓ સંત જલારામ બાપાના ગુરૂ હતા અને તેઓ પોતાની રચનામાં પોતાન
સાવરકુંડલાના નવાગામ અને ખડસલીમાં ગ્રામ પંચાયત ભવનના નવનિર્માણ કામને લઈ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. બંને ગામોમાં નવા પંચાયત ભવન માટે બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કામ કરતી એજન્સી દ્વારા નબળી કામગીરી કરવાના આક્ષેપ સાથે હાલ આ કામ અટકાવી દેવામાં આવ્યું છે. બાંધકામ દરમ
અમરેલી જિલ્લાના ખેડૂતો માવઠાથી પરેશાન છે. હજુ એક સપ્તાહ પહેલા જ અમરેલી જિલ્લાના અનેક તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોનો રવિ પાક બગાડ્યો હતો અને કેરીના પાકને નુકશાન થયું હતું. ત્યા આજે ફરી એકવાર કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ખાંભા અને સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં બપોર બાદ ક
રાજુલામાં પથ્થરની ખીણો વચ્ચે આવેલું મારૂતિ ધામ મંદિર સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે. 37 વર્ષથી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ત્રણ પેઢી સુધીથી સાધુ ઉતરોતર મંદિરની સેવા અને ટુકડો ત્યાં હરી ઢુકડાએ સુત્રને સાર્થક કરતા અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. રાજુલામાં 37 વર્ષ પહે
માતાએ બંને દીકરીઓની સરનેમ બદલી નાંખતા પિતા કોર્ટમાં જતા વડોદરા કોર્ટના આદેશ બાદ અટલાદરા પોલીસ સ્ટેશનમાં માતા અને વિબ્ગ્યોર સ્કૂલના માલિક રુસ્તમ કેરાવાલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ દિલ્હીના અને હાલ વડોદરામાં રહેતા યુવાને પત્નીના ચારિત્ર્ય અંગે ગંભીર આક્ષેપો પણ કર

27 C