ભારતમાં ‘ગઝવા-એ-હિંદ’ની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે દેશમાં હુમલો કરવાની તૈયારી કરી રહેલા બે આરોપીને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધા હતા. સિદ્ધપુરનો ઇરફાન પઠાણ અને મુંબઈનો મુરશીદ સંખ્યાબંધ વોટ્સએપ એકાઉન્ટમાં એક્ટિવ હતા. આરોપીઓએ 12થી 13 સભ્યોના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. ગ્રુપમાં
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પરસોતમ રૂપાલાએ આજે વોર્ડ નંબર 12માં જાહેરસભાને સંબોધિત કરી હતી. તાપી કિનારે કર્ણની ભૂમિ પરથી રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં 'મિની ભારત' ગણાતા સુરતના વિકાસ અને કેન્દ્ર સરકારની વૈશ્વિક સિદ્
ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે ઉમેદવારો તેમજ પક્ષના મોટા નેતાઓ દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે એવા સમયે કોળી સમાજના કદાવર નેતા તેમજ રાજ્ય મંત્રી પરસોતમ સોલંકી દ્વારા આવતીકાલ સ
સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને શહેરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીના આંકડા મુજબ શહેરમાં આચારસંહિતાના અમલ દરમિ
રાજ્યના પાટનગરમાં પોલીસ કર્મચારીઓમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોએ ચકચાર જગાવી છે. ત્યારે ગાંધીનગરમાં આજે વધુ એક જવાને મોતને વ્હાલું કરતા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. SRP ગ્રુપ-2 માં કમાન્ડો તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અજયભાઈ પટેલે સેક્ટર-20ની યુનિવર્સિટી સામેના બ
સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં બિલ્ડરોના નામે ચાલતી છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (Eco Cell) એ એક મોટી સફળતા મેળવતા શહેરના જાણીતા બિલ્ડર ભરત ભરવાની ઉર્ફે ભરત સિંધીની ધરપકડ કરી છે. આરોપીએ દમણ ખાતે લક્ઝુરિયસ હોટલ અને ફ
વસ્ત્રાલ મા પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલન યોજાયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વસ્ત્રાલ પાટીદાર સમાજ દ્વારા ભાજપના ચારેય ઉમેદવારોના ભવ્ય વિજય માટે સમાજ એકત્રિત થયો છે. સમાજે વિશેષ અપીલ કરતાં જણાવ્યું છે કે, 26મી તારીખે યોજાનાર ચૂંટણીમાં એક પણ મતદાર મતદાન કર્યા
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા સઘન પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલના પ્રચારમાં એક અનોખો દ્રશ્ય જોવા મળ્યું. તેમણે મહાત્મા ગાંધીનો વેશ ધારણ કરનાર એક યુવાન પ
પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં 130 વિદ્યાર્થીઓને ડિગ્રી અને 84 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા. આ પ્
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારતીય કેરીના નિકાસ બજાર પર પડી છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ સેવાઓ ખોરવાઈ જવાને કારણે કેરીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, અને મહારાષ્ટ્રથી ગલ્ફ દેશોમાં મોકલાવેલા લગભગ 360 જેટલા કન્ટેનર ગુમ થયા હોવાના અહેવાલ છે. ઉનાળાની સિઝન હોવા છતાં,
વેરાવળ નગરપાલિકા ચૂંટણીને લઈ હવે રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. પ્રચારના અંતિમ તબક્કા નજીક આવતા તમામ પક્ષો મતદારોને આકર્ષવા માટે પૂરેપૂરો જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે ભાજપ દ્વારા આજે યોજાયેલ ભવ્ય રોડ શોએ શહેરના રાજકીય માહોલમાં નવી ચેતના ફૂંકી દીધી છે. શહેરના 80
મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે હેતુથી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે મોરબી સિટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી જે.એમ. આલની હાજ
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભગવાન બિરસા મુંડાની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. મૂર્તિના નાકનો ભાગ તોડી નાખવામાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસની ટીમ તાત્કાલિક સુરજીપુરા ગામે
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મતદારોને રીઝવવાના પ્રયાસમાં સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જાહેર મંચ પરથી એક એવી વાસ્તવિકતા સ્વીકારી છે, જેનાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર અને સરકારી ખરીદી પ્રક્રિયામાં ચાલતી ગેર
ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા વ્હોરવાડ વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવથી પરેશાન છે. છેલ્લા ઘણા સમયથી અહીંના રહીશો પાયાની સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં પાણી માત્ર 10 થી 15 મિનિટ માટે જ આવે છે. ઘણીવાર પાણી આવવાના સમય
મહીસાગર જિલ્લાના કડાણા પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત ખોવાયેલા 6 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત ₹59,988/- આંકવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોની ખોવાયેલી અને ચોરી થયેલી ચીજવસ્તુઓ શોધીને પરત કરવા માટે 'તેરા તુજકો અર્પણ' કાર્
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રોકાણના નામે છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના શાંત ગણાતા ડભોલી અને મોટા વરાછા વિસ્તારમાં એપીક ઇનોવેશન LLP નામની પેઢી ખોલીને ભોળા રોકાણકારોને લૂંટવાનું વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડની સૌથી મહત્વની બાબત એ છે ક
પંચમહાલ પોલીસે મધ્યપ્રદેશથી અપહરણ કરાયેલા બે માસૂમ બાળકોને ગણતરીના કલાકોમાં સુરક્ષિત મુક્ત કરાવ્યા છે. આ મામલે પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) અપહરણકર્તાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી
વેરાવળ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિસ્ફોટ સામે આવ્યો છે. પાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડી દ્વારા જાહેર કરાયેલા સ્ફોટક વીડિયો પછી પાર્ટીમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. વર્ષો સુધી પાર્ટી માટે ખપનાર સક્રિય કાર્યકરોને બાજુએ મૂકી પક્ષવિરોધી પ્રવૃત્
રાજકોટ શહેર અને જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. છેલ્લા 30 દિવસના ટૂંકા ગાળામાં ઇમરજન્સી સેવાને કુલ 7067 જેટલા કોલ્સ મળ્યા હતા. આ કુલ કોલ્સમાં વિવિધ પ્રકારની તબીબી કટોકટીઓનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને સગર્ભાવસ્થા સંબંધિત 1389 કોલ્સ આવ્યા હતા અને
મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક ફેક્ટરીમાં મશીનના પટ્ટામાં ફસાઈ જવાથી ગંભીર રીતે ઘવાયેલા સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના અંગે મૃતક સગીરના ભાઈએ મશીન ઓપરેટર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છ
મોરબીના યુવાનની માળીયા (મી) હળવદ રોડ પર હત્યા કરવામાં આવી છે. પૈસાની લેતીદેતીના મામલે થયેલા ઝઘડા બાદ છરીના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ બનાવમાં હોથલ ફાયનાન્સવાળા શિવમ રબારી સહિત કુલ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી
અમદાવાદમાં 'એમ.પી. ફિન કોર્પ સર્વિસીસ'ના માલિક મિહિર પટેલ અને તેના સાગરીતોએ રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કુલ ₹26.83 કરોડની ઠગાઈ આચરી છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ બે અલગ-અલગ ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધા સાથે ₹26.40 કરોડની વિશ્વાસઘ
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના નેતા ઇસાક શેખ દ્વારા બુલડોઝર સંબંધિત અપાયેલા નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે. ગત રાત્રિએ એક પ્રચારસભામાં ઇસાક શેખે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં અંદાજે 80 લાખ મુસ્લિમ લોકો વસે છે. જો આ ચૂં
સુરતના ચોકબજાર વિસ્તારમાં તાપી નદીના કિનારેથી મળી આવેલી અજાણ્યા પુરુષની લાશના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. માત્ર પાકીટ ચોરીની શંકાના આધારે એક મિત્રએ જ બીજા મિત્રના માથામાં પથ્થર અને સિમેન્ટના બ્લોક ઝીંકી કરપીણ હત્યા કરી હોવાનું તપાસમાં બહ
જામનગરમાં ગુજસીટોકના આરોપી અલ્તાફ ખફી અને તેની ગેંગ પર વહીવટી તંત્રએ તવાઈ કરી છે. શહેરના ટિટોડી વાડી અને બંગલા વાડી વિસ્તારમાં આવેલા આશરે 12,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા તેના ગેરકાયદે ફાર્મ હાઉસને આજે જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આશરે 12,000 ચોર
મહેસાણા જિલ્લાના ગોઝારીયામાં આવેલી સાર્વજનિક હોસ્પિટલના પાર્કિંગમાંથી ધોળા દિવસે એક મહિલાના એક્ટિવા વાહનની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. 20 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટના અંગે પીડિત મહિલાએ લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના પાલડી-ભઠ્ઠા વિસ્તારમાં આવેલી પુજારા ટેલિકોમના સ્ટોર મેનેજરે મોબાઈલ અને એસેસરીઝના વેચાણની રકમ કંપનીમાં જમા ન કરાવી ₹6.24 લાખની છેતરપિંડી આચરી છે. કંપનીના આંતરિક ઓડિટમાં આ નાણાકીય ગેરરીતિ બહાર આવતા પાલડી પોલીસે આરોપી મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહ
બનાસકાંઠાના વડગામ તાલુકાના નગાણા ગામે આજે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સભા યોજી હતી. આ સભામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા મતદારોને અપીલ કરી હતી. જિગ્નેશ મેવાણીએ જવાબદારીપૂર્વક જણાવ્યું હતું કે, '
એમ.સી.શાહ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કોલેજમાં સ્પોર્ટ્સ રૂમ અને જીમખાનું હોવા છતાં વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં ન આવતી હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આક્ષેપ કર્યો છે તેમજ વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ
જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક કેવડાવાડી વિસ્તારમાં આવેલી સરકારી 'ડો. ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય'માં 26 વર્ષીય જયેશ ભીખુભાઈ સોલંકી નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવાન છેલ્લા નવ વર્ષથી છાત્રાલયમાં કોઈ પણ સત્તાવાર પ્રવેશ (
અમરેલીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા સિનિયર નેતા દિનેશ પરમારે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. દિનેશ પરમારે જણાવ્યું હતું કે, તેઓ ર
વી.એન.એસ.જી.યુ.ના ફાઇન આર્ટ્સ વિભાગ દ્વારા 17મી વાર્ષિક આર્ટ ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 22 થી 25 એપ્રિલ, 2026 દરમિયાન સુરત ખાતે યોજાશે. ફાઇન આર્ટ્સ વિભાગે સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે, વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે સુરત, ગુજરાત અને રાજ્ય બહાર
શું તમે કલ્પના કરી શકો છો કે તમે આટલું વાંચ્યું ત્યાં સુધીમાં તો અમેરિકાએ 20 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હશે? જી હાં! માનવામાં નહીં આવે પણ ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા દર સેકન્ડે સાડા અગિયાર હજાર ડોલર એટલે કે 9.60 લાખ રૂપિયા વાપરી રહ્યું છે. એવામાં એવો માહોલ બની રહ્યો છે કે અમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરીને બોટાદ જિલ્લાના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ચૂંટણી પૂર્વે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આર.એન. નાયક સ્કૂલના મતદાન મથક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરોએ EVM મશીનમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 'આપ'ના પ્રતિનિધિઓએ મતદાનના આંકડામાં વિસંગતતા હોવાનું જણાવી ચૂંટણી પ્રક્રિયાની પા
સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા આવિષ્કાર 2.0: પ્રોજેક્ટ અને PBL આઈડિયાઝનું પ્રદર્શન નામે એક અનોખા પ્રોજેક્ટ ફેરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને પ્રાયોગિક અભ્યાસ પ્રત્યે રસ વધારવાનો હતો. આ પ્રદર્શનમાં વિવિધ વિભા
ભાડજ સ્થિત ઇસ્કોન હરે કૃષ્ણ મંદિરમાં ચાર દિવસીય પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. આ ઉત્સવ ભગવાન શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી નૃસિંહદેવ અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગના મંદિરમાં પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી કરે છે. મંદિરનું લોકાર્પણ 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષ
આગામી 25 એપ્રિલ 'વિશ્વ મેલેરિયા દિવસ' નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે વિશેષ ઝુંબેશ છેડવામાં આવી છે. કાળઝાળ ગરમી અને વાહકજન્ય રોગોના બેવડા જોખમ વચ્ચે તંત્ર દ્વારા બાંધકામ સાઇટ્સ અને લેબર કોલોનીઓમાં રાત્રિના સ
શ્રી દ્વારકાધીશ મંદિરની છેલ્લા પાંચ નાણાકીય વર્ષની આવકના આંકડાઓ જાહેર થયા છે, જે દર્શાવે છે કે મંદિરની કુલ આવક ₹101 કરોડથી વધુ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, વર્ષ 2023-24માં ₹23.78 કરોડની આવક સાથે સર્વોચ્ચ આંકડો નોંધાયો છે, જે મંદિરના નાણાકીય વ્યાપમાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. 22 એપ્રિલ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિહારમાં થયેલી હત્યાના આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ તેના સાગરીતો સાથે મળીને એક વ્યક્તિની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી બિહારથી નાસીને અમદાવાદ આવી ગયો હતો. આરોપી અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પંપ પર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. મહેસાણા જિલ્લા પંચા
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હાલ બેવડા મોરચે લડી રહ્યું છે. એક તરફ 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' દ્વારા સાયબર માફિયાઓ પર ત્રાટકીને કરોડોના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો નજીક આવતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરીજનોમાં પડતર પ્રશ્નોને લઈ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને જનતાના મિજાજને પારખીને એક નવો જ પેંતરો અજમાવ્યો છે. વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ‘ડબલ ડેકર’ એસી
ડિજિટલ યુગમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી પાંગરતા પ્રેમમાં છેતરાવાની વધુ એક ઘટના સુરતના પુણા વિસ્તારમાં સામે આવી છે. 'ફ્રી ફાયર' ગેમ રમતા કેરળના એક 19 વર્ષીય વિધર્મી યુવકના સંપર્કમાં આવેલી યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવ્યા બાદ યુવકે હાથ અધ્ધર કરી દેતા મામલો પોલીસ મથકે
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેંચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓની જરૂર પડતા અપીલકર્તાઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ જ
આણંદ ટાઉન પોલીસે સોનાના દાગીના પર લોન અપાવવાના બહાને અને કારના વેચાણ પેટે કુલ ₹8.50 લાખની છેતરપિંડી આચરનાર મિતુલ રાજેશભાઈ પઢીયારની ધરપકડ કરી છે. આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ફરિયાદી નિરવ અમૃતલાલ ચાવડાએ નોંધ
સુરત શહેરના અડાજણ વિસ્તારના એક આશાસ્પદ યુવાન અને માતા-પિતાના એકમાત્ર સંતાન જેસલ મેસુરિયાનું માર્ગ અકસ્માતમાં નિધન થતા અરેરાટી વ્યાપી ગઈ છે. પુત્રના આકસ્મિક મૃત્યુના આઘાત વચ્ચે પણ મેસુરિયા પરિવારે જેસલના ચક્ષુઓનું દાન કરવાનો ઉમદા નિર્ણય લઈને સમાજ સામે ઉત્કૃષ્ટ ઉદાહરણ પ
બનાસકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે થયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદીની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાંચ આરોપીઓની અટકાયત કરી છે અને લૂંટાયેલો રૂ. 30 લાખ 36 હજાર 529નો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટના ડીસા-ધાનેરા હાઈવે પર આવેલ
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ના શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડાની સૂચના મુજબ, લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટ
ગાંધીનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષા અને નાગરિકો
ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પોલીસ દ્વારા બાતમીના આધારે કરવામાં આવેલી એક દરોડાની કાર્યવાહીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. શું હતો સમગ્ર મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત હાઇકોર્ટમાં પણ રાજકીય દાવપેચને લગતી અરજીઓ આવી રહી છે. જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા તેમજ હરદેવસિંહ દ્વારા પોતાના સામે દાખલ થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પા
અમદાવાદ શહેરમાં સ્વચ્છતાની વ્યવસ્થાને વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાન વાહનોની નિયમિત દેખરેખ અને જાળવણી માટે 20 એપ્રિલ, 2026ના રોજ એક ખાસ પહેલ હાથ ધરવામાં આવ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતા મુસાફરો માટે આગામી દિવસોમાં મુસાફરીના આયોજન પૂર્વે આ સમાચાર વાંચવા અત્યંત મહત્વના છે. રેલવે તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ અન્ય ડિવિઝનમાં ચાલી રહેલી ટેકનિકલ કામગીરીને પગલે રાજકોટ ડિવિઝન સાથે સંકળાયેલી મહત્વની ટ્ર
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સરકારી પ્રાથમિક શાળાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 'સક્ષમ શાળા કાર્યક્રમ' અંતર્ગત શાળાએ સ્વચ્છતા, હરિયાળી, પાણીની સુવિધા, બાળકોનું આરોગ્ય, સલામતી અને વર્તન પરિવર્તન જેવી બાબતોમાં
કેદારનાથના કપાટ ખુલ્યાના પહેલા જ દિવસે વડોદરાથી આવેલા એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. મૃત્યુ બાદ મૃતદેહને નીચે લઈ જવા માટે પણ પરિવારજનોને કલાકો સુધી ભટકવું પડ્યું. મૃતકના પુત્રએ પ્રશાસન અને મેડિકલ ટીમ પર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. વડોદરાથી ટૂર ઓપરેટર હ
ગુજરાત રાજ્યમાં હીટવેવની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આકરી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે જિલ્લા મથક લુણાવાડા શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. લોકો ગરમીથી બચવ
હિંમતનગરના ડેમાઈ રોડ પર આવેલા જલારામ મંદિર અને જલેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. જલારામ મંદિરનો આ 20મો અને જલેશ્વર મહાદેવ મંદિરનો ત્રીજો પાટોત્સવ હતો. બુધવારે યોજાયેલા આ પાટોત્સવમાં યજમાનોના હસ્તે હવનનું આયોજન કરાયું હતું. જલારામ મંદિરના 20મા પાટોત્સ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં જ વેરાવળ નગરપાલિકાની રાજનીતિમાં તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. એક તરફ ભાજપ વિકાસના દાવા સાથે મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ આ જ વિકાસને ‘ભ્રષ્ટાચારનો નકાબ’ ગણાવી તીખા પ્રહારો કરી રહી છે. હવે આ રાજકીય જંગનું કેન્દ્ર બની છે વેરાવળની ચો
તાપી જિલ્લાના નિઝર પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર સરહદ તરફથી આવતી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી રૂ. 28.19 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 30.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિઝર પોલીસ સ્ટેશનના PI એમ.ડી. વિઠલપરા, PSI એમ.આઈ. વસાવ
ગોધરા નગરપાલિકા ચૂંટણીમાં મોટો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભાજપનું મેન્ડેટ રજૂ ન કરવાના કારણે રદ કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીના આ આદેશથી કોંગ્રેસ આક્રમક બની છે અને ન્યાય મેળવવા કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણી અધિકારી દ્વારા જારી કરાયેલા આ
નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે મહાનગરપાલિકામાં આગામી 26 એપ્રિલે 13 વોર્ડની ચૂંટણી થવા જઇ રહી છે.ત્રણે પક્ષના ઉમેદવાર હાલમાં જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે.ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે મહેસાણાના વોર્ડ નંબર 4 મ
પોરબંદર શહેરમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત, પોરબંદર એસ.ઓ.જી.એ જુબેલી ચાર રસ્તા વિસ્તારમાંથી 262 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલી
AAP નેતા ગોપાલ ઈટાલિયા ગાળ બોલ્યા જૂનાગઢમાં ભેસાણમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગાળ બોલ્યા હાજર આગેવાનો એ ધ્યાન દોરતા કહ્યુ ભાવનગરમાં નોર્મલ છે, બહેનો-ભાઇઓ બધા બોલે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કર્મો દેખાડ્યા તો રામના નામે ભાગ્યા!અમદાવાદ
ખેડા જિલ્લાના ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઘટનાને પગલે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. 4:35 કલાકે 3.4 ની તીવ્રતા નોંધાઈવહેલી સવારે 4:35 કલાકે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અન
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરો ભરીને જતી એક પીકઅપ ગાડી અચાનક પલટી મારી જતાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…
કલ્પના કરો કે તમારું ATM કાર્ડ તમારા ખિસ્સામાં છે, પિન નંબર પણ સુરક્ષિત હોવા છતાં તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી જાય તેવી હાઇટેક મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતી ગેંગને સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી POS (પોઈન્ટ ઓફ સેલ) મશીન મેળવી, હરિયાણામાં બેસીને
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી સ્લોટર હાઉસનો મુદ્દો ઉઠ્યો છે. જમાલપુરમાં પેનલની જીત બાદ સ્લોટર હાઉસ બનાવવાનું કોંગ્રેસે નાગરિકોને વચન આપ્યું છે. સ્લોટર હાઉસ બનાવવા માટેની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મંજૂરી આપી હોવાનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્ય
જામનગર શહેરના લાલપુર બાયપાસ પાસે આવેલા કિર્તિ પેટ્રોલપંપમાં આજથી 28 વર્ષ પહેલાં, વર્ષ 1999માં સશસ્ત્ર ધાડ પાડી રૂ. 1,90,000ની લૂંટ ચલાવનાર ગેંગના મુખ્ય સૂત્રધારને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 1999માં બનેલી આ લૂંટની ઘટનાએ તે સમયે ભાર
દહેગામ તાલુકાના લવાડ - દહેગામ રોડ પર માર્ચ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 30 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત પછી ચાર ચાર હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી પણ યુવકને કાળ ભરખી ગયો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઈએ અક
ચૂંટણી ટાણે ભાવનગરનું રાજકારણ ગરમાયું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાએ સત્તાધારી પક્ષને આંચકો અને કોંગ્રેસને મોટી રાહત આપી છે ભાવનગર કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને 'ખોટી' અને 'રાજકીય પ્રેરિત' ગણાવી હાઈકોર્ટે કાયદાકીય કા
વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે ફરતા બે પરપ્રાંતિયોને ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે બંને શખસોને રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામની સીમમાં જિલ્લા SOG ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મ
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત 1000 વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી1000થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિ
હિંમતનગર તાલુકાના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે ઓવરબ્રીજના સર્વિસ રોડ પર મગફળી ભરેલો એક ઓવરલોડ ટ્રક અચાનક આગની લપેટમાં આવી ગયો હતો. ટ્રકમાં મગફળીની બોરીઓ ઓવરલોડ ભરેલી હોવાને કારણે તે ઉપરથી પસાર થતાં વીજળીના તારને અડકી હતી. વીજ તાર મગફળીની બોરીઓને અડકતાં તણખા ઉડ્યા હતા
મહેસાણા ખાતે સાઈ ફિલ્ડ સર્વિસ પ્રા.લિમિટેડ કંપનીના ડેટા અને સોફ્ટવેર સહિત માહિતીની ચોરી કરી કંપનીના કર્મચારી દ્વારા બુકાકા એન્ડ ગેસ પ્રા.લિમિટેડ કંપનીને પહોચતી કરી હોવાની તાજેતરમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેલમાં બંધ આરોપીએ મહેસાણા કોર્ટમ
આજના આધુનિક યુગમાં પણ ઘરેલું હિંસા અને નશાખોરી સામાજિક દૂષણ બનીને અનેક પરિવારોને વેરવિખેર કરી રહી છે. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી હતી.જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનના અસરકારક કાઉન્સેલિંગને કારણે એક હસતો-રમતો પરિવાર બરબાદ થતા બચી ગયો છે. પતિ દારુ પીધા બાદ ઘરે પત્નીને માન
વડોદરા શહેરમાં “નશામુક્ત વડોદરા” અભિયાન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે શહેર SOG કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલ પ્રતાપનગર ખાતે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ અને દવાઓનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી કરવ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, આ વખતે દૃશ્યો કંઈક અલગ જ છે. શહેરના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ ઝોનમાં પ્રચાર માટે નીકળેલા ભાજપ, કોંગ્રેસ અને 'આપ'ના ઉમેદવારોને મતદારોના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડી ર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા 'આપ'નું અધિકાર પત્ર જાહેર કરવામાં આવ્યું છે. અગમ ચૂંટણીમાં રાજકોટ મહાનગર પાલિકામાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અધિકાર સાથે રાજકોટને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું સર્વશ્રેષ્ઠ શહેર બનાવવા જાહેરાત કરી
આગામી તારીખ 26/04/26ના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે, ચૂંટણી પ્રક્રિયામાં સીધી કે આડકતરી રીતે રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો સુગમતાપૂર્વક ઉપયોગ કરી શકે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ ફેસીલીટેશ
દક્ષિણ ગુજરાતમાં ઉનાળો હવે આકરો મિજાજ દેખાડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. વધતા તાપમાનને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપવ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું એક સંમેલન યોજાયું હતું. આ સંમેલન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર
પોલીસ અશ્વદળનું એક વાન બોટાદથી સેથળી ગામ વચ્ચે પલટી ખાઈ ગયું હતું, જેમાં કેટલાક ઘોડાઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ વાન મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે સાળંગપુર જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અશ્વદળનું વાન પસાર થઈ રહ્યું હતું ત્યારે બાજુમાંથી અન્ય એક વાહન પસાર થતાં અકસ્
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં યુવકની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હત્યારાઓ સામે કડક કાર્યવાહી અને હિન્દુ સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. ગત તારીખ 18
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે ભાઠેલ ફળિયામાં આવેલા એક કાચા મકાનમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં મકાન અને તેમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે સદનસીબે પરિવારનો આબાદ બચાવ થયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જ
ગુજરાતમાં ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આ રેલી ઝાડેશ્વર ગામ સ્થિત અંબાજી મંદિર ખાતેથી શરૂ થઈ હતી. આ બાઈક રેલી ઝાડેશ્વરના અંબાજી મંદિરથી પ્રસ્થાન કરીને કસક સર્કલ, શીતલ સર્
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ, આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026માં મહત્તમ મતદાન થાય તે હેતુથી એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા સંયુક્ત ઉપક્રમે જિલ

29 C