દેશભરની MBA કોલેજોમાં પ્રવેશ માટે કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટની પરીક્ષા યોજવામાં આવી છે. આજે રાજ્યભરમાં 15 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યના 14 શહેરોમાં આવેલા કુલ 48 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
વિજાપુર તાલુકાના ફુદેડા ગામના એક રિક્ષાચાલકે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી છે. ગત ઓક્ટોબર મહિનામાં સર્જાયેલા આ અકસ્માતમાં સામેવાળા રિક્ષાચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા મુસાફર અને ફરિયાદીને ઈજાઓ પહોંચી હતી. વિમાના કામકાજ અર્થ
પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે ચેક રિટર્ન કેસમાં વિસનગરના પુદગામ સ્થિત શક્તિ એન્ટરપ્રાઈઝ ફર્મના પ્રોપરાઈટર રાજેન્દ્રભાઈ ભગવાનદાસ પટેલને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમને ₹14,98,229ની ચેક રકમ વળતર પેટે 20 દિવસમાં ચૂકવી દેવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટ
રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જેને સૌરાષ્ટ્રનું સૌથી મોટું સારવાર કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાં જ દર્દીઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બિસ્માર રોડ અને જોખમી ખાડાઓને કારણે ગઈકાલે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. જેમાં વ્હીલચેર પર જઈ રહેલા એક
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થતું નથી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મ
આણંદના વલાસણ ખાતે આવેલા મેલડી માતાજી મંદિરમાં સિયારામ ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિના 51 યુગલો માટે ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવ 24 જાન્યુઆરી, 2025ના રોજ સંપન્ન થયો હતો. સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દિપાલીબેન ઇનામદારે 2023માં આણંદ જિલ્લાની સર્વ
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુરેન્દ્રનગરના નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે પ્રક્રિયાની સ્પષ્ટતા કરી છે અને નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.અધિકારીએ સ્પષ્ટતા કર
સુરેન્દ્રનગરમાં પીએમ સ્વનિધિ યોજના 2.0 યોજના હેઠળ 1 લાખ લાભાર્થીઓને લોન વિતરણનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. આ કડીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભાખંડમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 97 લાભાર્થીઓને લોન સહાયના ચેક એનાયત કરવામા
મૂળી તાલુકામાં અનેક પ્રાચીન સ્થાનો આવેલા છે. તે પૈકીની એક એટલે મંદિરની ભવ્ય હવેલી. શ્રીજી મહારાજની આજ્ઞાથી સંવત 1932માં ધોલેરા બંદર મારફત રંગુન બર્માથી સાગ સીસમ મંગાવીને પોતાની આગવી સુઝથી સદગુરુ નિર્દોષાનંદ સ્વામીએ નિર્માણ કરાવી હતી. તેનો ઉપયોગ માત્ર સાંખ્યયોગી તથા બહેનોન
આજકાલ મોબાઈલ ટેકનોલોજીના કારણે જૂની રમતો વિસરાઇ રહી છે. કેરમ રમવામાં અનેરી મજા રહેલી છે. કેરમ રસિકો કલાકો સુધી કેરમની રમતનો ભરપૂર આનંદ ઉઠાવતા હતા. આ રમત આવનારી પેઢી માટે દંતકથા બની જાય એવી વરવી હાંકી વચ્ચે આ કેરમની રમત જીવંત કરવા માટે ગુજરાત શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થવાના
મોરબીની એક કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલો શ્રમજીવી પરિવાર મજૂરી કામમાં વ્યસ્ત હતો એ દરમિયાન આ કંપનીના તેમના ક્વાર્ટરમાં એકલી રહેલી 12 વર્ષની પુત્રી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ રસ્તો ભૂલી ગઈ હતી. જો કે ઘરેથી નીકળ્યા બાદ બાળકીને પોતાની ભૂલ તો સમજઇ ગઇ હતી પરંતુ ઘરન
મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘૂટું તરફ જવાના રસ્તા ઉપર ઉમા રેસિડેન્સી સામેના ભાગમાં આગળ જઈ રહેલી રીક્ષાના ચાલકે બ્રેક મારતા લોકલ એસટી બસના ચાલકે પણ અચાનક બ્રેક મારી દીધી હતી જેના પગલે તેની પાછળ આવતી એક્સપ્રેસ બસ લોકલ પાછળ ધડામ દઇને ટકરાઇ હતી જેમાં 10થી વધુ મુસાફરને ઇજા પહોંચ
મોરબી મહાપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવવાની કામગીરી કરાઇ હતી. જેમાં મોરબી મનપામાં સમાવિષ્ટ શહેરના હાર્દ સમાન સરદારબાગથી ઉમિયા સર્કલ, ગેંડા સર્કલથી મહેન્દ્રનગર ગામ, નેહરુ ગેટથી જૂના બસ સ્ટેન્ડ રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં
મોરબી | સિરામિક સીટી મોરબી આજે અનેક પણ ઐતિહાસિક ઇમારતો અને તેનો ભવ્ય ઇતિહાસ સંઘરીને શ્વસી રહ્યું છે. આૈદ્યોગિક ક્ષેત્રે અકલ્પનીય ઉડાન ભરનારા શહેરની ઓળખ આઝાદી પહેલાં પણ આધુનિક સ્ટેટ તરીકે થતી હતી . યુરોપિયન શૈલીમાં થયેલા બાંધકામ તેમજ રાજસ્થાનના જયપુરી શૈલીમાં મોરબીના મુખ
સરહદી કચ્છ જિલ્લાના પ્રતિબંધિત લક્કીનાળા વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના બે ઈસમોએ પરવાનગી વગર પ્રવેશ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક ટ્રસ્ટ માટે અલગ અલગ મસ્જીદોમાં જઈ ચંદો ઉઘરાવતા આરોપીઓને કોઠારા પોલીસ અને એસઓજી દ્વારા બોર્ડર વિસ્તારમાં ફરવા મામલે પરવાનગી લેવાન
સરહદી કચ્છ જિલ્લામાંથી અવાર નવાર પાકિસ્તાની ઘુસણખોર ઝડપાઈ ચુક્યા છે તેવામાં હવે ખાવડા વિસ્તારની સરહદેથી બીએસએફે પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લીધો છે.જે પ્રાથમિક તપાસમાં માનસિક હોવાનું સામે આવ્યું છે જેને જેઆઈસી ખાતે મોકલી દેવામાં આવ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા સરહદી ક
પૂર્વ કચ્છમાં ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં આવી છે. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખૂન, લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 550 જેટલા આરોપીઓને આજે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે બોલ
તાજેતરમાં દેશલપર વાંઢાય ખાતે મળેલી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સામાન્ય સભામાં સંસ્થાનો ત્રિદશાબ્દિ મહોત્સવ આગામી એપ્રિલ માસમાં ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકના અધ્યક્ષ સંસ્થાના પ્રમુખ ગંગારામ રામાણીએ અતિથિગૃહના નવનિર્માણની કામગીરી પૂર્ણતાને આરે છે. તેમ
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા તારીખ 19થી 24 જાન્યુઆરી દરમિયાન “એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન” વિષય પર એક સપ્તાહના રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું સમાપન સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્ક
લખપત તાલુકા પંચાયત કચેરી દ્વારા વી.વી.પી-2 હેઠળ ખરીદાયેલી આવેલ 9.91 લાખની ચાર પૈકીની બે ઈ-રિક્ષા નારાયણ સરોવર તથા બે જુમારા ગામને આપવામાં આવી હતી. તાલુકા પંચાયત લખપત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા, ઉપપ્રમુખ રજુભાઈ સરદાર, તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરેમેન અશોકભાઈ સોલંકી, તાલુક
પાનધ્રો લિગ્નાઈટ પ્રોજેક્ટ અંતર્ગત ખાણ વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીને લઈને જીએમડીસી (GMDC) અને ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ સર્જાયો છે. સંકલન સહ ફરિયાદ સમિતિમાં GMDC દ્વારા રજૂ કરાયેલા અહેવાલો અને જમીની હકીકત વચ્ચે આભ-જમીનનો તફાવત હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ
લખપત તાલુકાના કોટડા,સાંભડાથી જુણાંગીયા માર્ગ તેમજ દોલારુંકોઠી નદી પર નિર્માણ પામનારા ચેકડેમ સાથે મુધાન-સિયોતના રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. રૂ.350 લાખના ખર્ચે બનનાર કોટડા-જુણાંગીયા માર્ગ તેમજ દોલારુંકોઠી નદી પર રૂ. 74.68 લાખના ખર્ચે બનનાર બીગ ચેક ડેમનું સાંભડા ખાતે ય
કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકળાને જીવંત રાખતી સંસ્થા ‘શ્રુજન’ દ્વારા આયોજિત LLDC વિન્ટર ફેસ્ટિવલ - 2026 ના ચોથા દિવસે કળા અને સંગીતનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. 24 જાન્યુઆરી, 2026 ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોથી લઈને રાષ્ટ્રીય સ્તરના સંગીતકારોએ પ્રેક્ષકોને મંત
જિલ્લા મથક ભુજના સર્વાંગી વિકાસ સાથે તેની આસપાસ આવેલા ગામડાઓમાં પણ ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને માધાપર જેવા ભુજના પ્રવેશદ્વાર સમાન વિસ્તારમાં વિકાસની ગતિ અત્યંત તેજ બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનના ભાવોમાં નોંધપાત્ર વધારો થતાં પ્રોપર્ટી માર્કેટમાં
કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. એક અઠવાડિયા સુધી ઠંડીમાં મળેલી આંશિક રાહત બાદ ફરી એકવાર લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા સમગ્ર પંથક શીતલહેરની લપેટમાં આવી ગયો છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાને
નવરાત્રીના સમયથી યાત્રાળુ પદયાત્રીઓના સ્વરૂપે કચ્છમાં પ્રવાસીઓનો ધસારો શરૂ થાય છે. ત્યારબાદ દિવાળી વેકેશન અને ક્રિસમસ વેકેશન દરમિયાન હજારોની સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છના વિવિધ ફરવાના સ્થળોએ મુલાકાત લે છે. સામાન્ય રીતે મકરસંક્રાત બાદ પ્રવાસીઓની સંખ્યા ઘટી જત
ભુજ રેલ્વે સ્ટેશનને એરપોર્ટ અને બસપોર્ટની જેમ આધુનિક સગવડોથી સજ્જ બનાવવા માટે છેલ્લા દોઢ વર્ષથી વિકાસકાર્ય ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થયા બાદ ભુજને એક નવું આધુનિક રેલ્વે પોર્ટ મળશે, પરંતુ હાલ ચાલી રહેલી કામગીરીના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ
ફતેગંજ ખાતેથી સપ્ટેમ્બર મહિનામાં ચોરાયેલી બાઇકને ક્રાઈમ બ્રાન્ચે શનિવારે પાણીગેટ નજીકથી પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ જીઈબી ઓફિસ નજીકથી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની બાઇક સાથે ગીરીશકુમાર ગોરધનભાઈ મોચી (રહે, ગીરીરાજનગર એપાર્ટમેન્ટ,
અલગ અલગ વૈશ્વિક કારણોસર છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સવાર પડતા જ સોના-ચાંદીના ભાવ નવી ટોંચે પહોચી રહ્યા છે. સોના-ચાંદીની સાથે હવે અન્ય ધાતુના ભાવ પણ સળગવા લાગ્યા છે ત્યારે લોકોને તેમાં પણ રોકાણનો રસ પડ્યો છે. સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા તેની
અમદાવાદ શહેરની નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની 36 દિવસમાં જ બીજીવાર ધમકી મળતા સ્કૂલ સંચાલક, વાલીઓ અને પોલીસની ચિંતા વધી છે. કારણ કે, બોમ્બની ધમકી મળતા જ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે અને વાલીઓમાં પણ દોડધામ મચી જતી હોય છે. જો કે, આ પ્રકારની ધમકીઓની સૌથી વધુ અસર
ભુજથી ચોબારી ગામ બરાબર 100 કિલોમીટર દૂર થાય. ચોબારી આમ તો ભચાઉ તાલુકાનું ગામ છે. ભચાઉથી માત્ર 31 કિલોમીટરનું અંતર છે. ચોબારી ગામ કચ્છનું છેવાડાનું ગામ કહી શકાય. ચોબારીથી કચ્છના સુકા પવન પૂરા થાય ને ચોબારી પછી ભીના પવન શરૂ થાય. કચ્છના ઈતિહાસમાં ચોબારીનું મહત્વ ઘણું. 400 વર્ષ પહેલાં
આજના યુગમાં તમારો સ્માર્ટફોન માત્ર એક ડિવાઇસ નથી, તે તમારી બેંક, તમારું વોલેટ અને તમારી આખી જિંદગી છે. પણ શું તમે જાણો છો કે આ જ સ્માર્ટફોન કેવી રીતે તમારા માટે સૌથી મોટો ખતરો બની શકે છે? દિવ્ય ભાસ્કર એપ પર આવતીકાલથી શરૂ થતી નવી સિરીઝ ‘ડિજિટલ ડાકુ’ તમને કહેશે સાયબર ફ્રોડની ચોં
મિત્તલ, આપણા ઉપર મોટી દીવાલો ને પથ્થરો છે. તું સહેજ પણ હલતી નહિ. તું હલે છે ને મને દુ:ખે છે… હું ને રફીકભાઈ બજારની દુકાનો નીચે દટાયેલા હતા… મેં રફીકભાઈને કહ્યું તમે ખુદાને દુઆ કરો, હું ગાયત્રીમંત્રનો જાપ કરું છું. કોઈક તો બચાવવા આવશે જ. ફાસ્ટ ટ્રેન લોખંડના પુલ પરથી પસાર થાય ને જો
ઇન્ડિયન સોસાયટી ઑફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ દ્વારા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. મ.સ.યુનિ.ના વીસીને આઇએસએએસ શૈક્ષણિક પુરસ્કાર–2025 એનાયત કરવામાં આવ્યો છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ગ્રીન કેમિસ્ટ્રી, સસ્ટેનેબિલિટી અને પર્યાવરણ વિજ્ઞાન જેવા ક્ષેત્રો માટે એવોર્ડ એનાયત કરાયો છે
મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિકયુરિટી સુપરવાઈઝર અને જવાન સાથે બાબતે વિવાદ થયો હતો.પરિણામે સિકયુરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જેનો રોષ રાખી સુપરવાઈઝરની બાઇક ચોરી કરનાર ગાર્ડને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ગત 22 તારીખે મોતી નગર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરથી મોટર
વડોદરામાં એક તરફ અધિકારીઓ કામ નહીં કરતા હોવાની 5 ધારાસભ્યોએ ફરિયાદ કરી છે. તેવામાં સાંસદે કાર્યકર્તાઓના વખાણ કર્યા છે. તેઓએ વોર્ડ 16ના પેવર બ્લોકના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો લોકોની ગાળો ખાઈ, લોકોના કામ માટે અધિકારીઓ સાથે ગાળાગાળી કરી લે છે સંબોધન કર્યું હતું
ગોરવા ખાતે રાજપીપળાના લક્ષ્ય ટ્રસ્ટ અને વડોદરાના આલાપ ધ સ્કૂલ ઓફ મ્યૂઝિકના સંયુક્ત ઉપક્રમે પં.પુરૂષોત્તમ વાલાવલકર સંગીત પર્વ નિમિત્તે ‘રાગાનંદમ્’ શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્વાગત પ્રવચનમાં પં.મનહર સંઘવીએ જણાવ્યું હતુ કે, કલાકાર કદી વૃધ્ધ થત
11મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં ‘રાસોસ ધ ડ્યુડ્રોપ ઑફ એક્સપિરિયન્સ’ નામની પ્રસ્તુતિ કરાઇ હતી. જેમાં ઇન્ડો લિથુએનિયન નૃત્ય પ્રસ્તુતિએ ભારતીય અને લિથુએનિયન સંસ્કૃતિને એક સૂત્રમાં બાંધી હતી. લિથુએનિયાની ‘રાસોસ’ ઉજવણી અને ભારતીય ‘રસ’ની ભાવનાત્મક સ
સિટીના 150 શ્વાન દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં તેઓએ બનાવેલા એબ્સ્ટ્રેક્ટ ડ્રોઇંગનું પ્રદર્શન યોજવામાં આવશે. માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ શ્વાનના આરોગ્ય અને સંભાળને પણ મહત્વ આપાયું હતું. કાર્યક્રમ દરમિયાન ફ્રી ડોગ મેડિકલ ચેકઅપ કેમ્પ, બેસ
આણંદની ચારુસત યુનિવર્સિટી ચાંગા ખાતે નિહોન શોટોકાન 15મી નેશનલ સોટોકન કરાટે ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપમાં ભારતના ગોઆ, કેરાલા, તામિલનાડુ , કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યમાંથી 1200થી પણ વધુ ફાઇટર્સે ભાગ લીધો હતો. જેમાં વડોદરાના તરસાલીની પ્
શિક્ષણ સમિતિમાં પ્રથમ વખત ખાનગી કોન્ટ્રાક્ટરના હવાલે બાળમેળો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સમિતિના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારે બાળમેળામાં વ્યવસાયિક ધોરણો પ્રમાણે યોજવામાં આવ્યો હોવાથી આગામી સમયમાં વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ છે.ચાલુ વર્ષે આનંદ બજારના સ્ટોલ ઘટાડી દેવાય
આજવા રોડના યુવકે ભરૂચના માસ્ટમાઇનના કહ્યા મુજબ બોગસ કંપની ઉભી કરી 100થી વધુ લોકોના બેંક ખાતા મેળવી તેમાં સાયબર ફ્રોડના રૂપિયા મેળવવાનું શરૂ કર્યું હતું. જે.પી રોડ પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે પોલીસે ભરૂચના માસ્ટરમાઇન્ડ અને 3 એજન્ટોને પકડી પાડવા 3 વિવિધ
સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા 21 જાન્યુઆરીએ સયાજીગંજ સ્થિત વાકળ સેવા કેન્દ્ર ખાતે વિશેષ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આ સભા ચેરમેન કોલેજિયમ ભરત સ્વામીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભાનું સંચાલન ચેમ્બર સચિવ વિજય શાહ દ્વારા કરાયું હતું. ચેરમેન ભરત સ
શહેરના પાણીગેટ, કારેલીબગ, માંડવી સહિતના સબડિવિઝનના 16 ફીડરનું 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી સમારકામ કરાશે. જેને ગલે 40 હજારથી વધુ લોકોને વીજ કાપથી હેરાન થવું પડશે. શહેરના વિવિધ 16 ફીડર પર અલગ-અલગ તારીખે વીજ કાપ કરીને ટીમો દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવનાર છે. 27 જાન્યુઆરીથ
શહેરના સમામાં શુક્રવારે ભારે દડમજલ બાદ વન વિભાગને હાથ લાગેલા શિયાળને 24 કલાક કમાટીબાગના રેસ્ક્યૂ સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રખાયું હતું. વન વિભાગે શિયાળનો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો હતો. જો વન્ય જીવમાં કોઈ રોગ હોય તો અન્યને પણ લાગી શકે છે. તેના મુક્ત વિચરણ દરમિયાન કૂતરાથી લઈ અન્
હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાને પગલે ઠંડીમાં વધારો થયો છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે એક જ દિવસમાં પારો 5 ડિગ્રી ઘટ્યો હતો. લઘુતમ તાપમાનનો પારો 12.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો. શહેરમાં 7 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતા. ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અન
સમાનો 17 વર્ષનો કિશોર ધો.11ની પરીક્ષાને લઈ ડિપ્રેશનમાં આવી જતાં ઘરેથી 3 લાખ લઈ નીકળી ગયો હતો. સમા પોલીસે 2 દિવસ બાદ તેને ગોવાના બિચ પર આરામ કરતાં શોધી કાઢ્યો હતો. સમા-સાવલી રોડનો કિશોર ધો.11માં છે, તેની બહેન યુપીએસસીની તૈયારી કરે છે. મંગળવારે રાતે 12 વાગ્યે તે બહેન-માતાને ગુડ-નાઇટ કહી
તલોદ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અને કાયદા અને વ્યવસ્થા માટેના પ્રશ્નો માટે લોક દરબારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે તલોદ પીઆઇ ચેતનસિંહ રાઠોડે ઉપસ્થિત સૌ સરપંચો અને આગેવાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહ
અરવલ્લી જિલ્લાના જુદા જુદા વિસ્તારો અને અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ગત વર્ષ દરમિયાન ગુમ થયેલ જુદી જુદી કંપનીના 12 મોબાઈલ એલસીબીએ શોધી કાઢ્યા હતા. જિલ્લામાં યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એસપી મનોહરસિંહ જાડેજાના હસ્તે રૂ. 239159ના 12 મોબાઇલ મૂળ માલિકોને પરત
પ્રાંતિજના પલ્લાચરના ખેડૂત વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રાસાયણિક ખેતીના ચક્ર વ્યૂહમાંથી બહાર નીકળી સિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવી આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. વિષ્ણુભાઈ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા. જેમાં દવાઓ અને ખાતરના વધુ પડતાં ઉપ
અરવલ્લી જિલ્લામાં શનિવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક આવેલા પલટા સાથે ઠંડા પવનો શરૂ થતાં ખેડૂતોના તૈયાર થઈ રહેલા ઘઉંના પાકનો સોંથ વળવાનો શરૂ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જિલ્લામાં અચાનક વાતાવરણમાં થયેલા ફેરફાર અને ઠંડા પવનો ફૂંકાવવાના કારણે 81,549 હેક્ટરમાં વાવણી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સોને સાંથલ પોલીસે બલોલ ગામની સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડીને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બાતમીના
પાટણના દુધારામપુરા ગામ નજીક કાળજું કંપાવતી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી.લાકડા કાપવાના કટર મશીન પર કામ કરી રહેલા મહેમદપુરના આશાસ્પદ યુવકનો પગ મશીનમાં આવી જતાં ઢીંચણથી નીચેનો ભાગ કપાઈને અલગ થઈ ગયો હતો. માત્ર 18 વર્ષની ઉંમરે યુવકે પોતાનો પગ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં વિભાગ વડા (HOD) ડો.આદેશપાલ નિવૃત થતા કુલપતિ દ્વારા જુલાઈ 2025માં કેમેસ્ટ્રી વિભાગના સિનિયર પ્રોફેસર ડો.કોકીલાબેન પરમારને ઇન્ચાર્જ વિભાગના વડા તરીકે ચાર્જ આપ્યો હતો. અંગ્રેજી વિભાગમાં સિનિયર પ્રોફેસર તરીકે નોકરી કરતા ડો.હેતલ
ખારા ગામથી પાંથાવાડા પરત ફરી રહેલું ટ્રેક્ટર ઓઢવા-માલપુરીયા રોડ ઉપર અચાનક ઇંટોના ઢગલાને ટક્કર મારતા ટ્રેક્ટરમાં બેઠેલો યુવક નીચે પટકાતાં ટાયર ફરી વળતાં યુવકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાંથાવાડા મફતપુરા ગામના 30 વર્ષીય ભરતભાઈ નરસિંહભાઈ પુંજાણી
પાંચેક દિવસ અગાઉ દીકરીને પેટમાં દુ:ખતું હોઈ બાઈક લઈને નીકળેલા માતા-પિતાને ઈડરના મોટા કોટડાથી બીજલ માતાના મંદિરે જતાં રોડ પર ખેડ બાજુથી આવી રહેલ ગાડીના મહિલા ચાલકે ટક્કર મારતાં માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં માતાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે પિતા- પુત્રીન
માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે આજે હિંમતનગરમાં 6 કિમી મેરેથોન દોડ યોજાશે. આ દોડમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને શહેરના નાગરિકો સહિત 2000 થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. મેરેથોન એસપી ઓફિસ સામેના સાયબર પોલીસ સ્ટેશનથી શરૂ થઇ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, પોસ્ટ ઓફિસ, ટાવર સર્કલ,મહાવીન
સાબરકાંઠા બેંકમાં એજન્સીના માધ્યમથી કલાર્ક અને વર્ક આસિસ્ટન્ટની હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયામાં તપાસની માંગ સાથે હાઇકોર્ટમાં દાખલ થયેલ પિટિશન અનુસંધાને જિલ્લા રજિસ્ટ્રારે સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત માંગ અનુસંધાને તપાસ અહેવાલ રજૂ કરવાને બદલે બેંકે આપેલ જવાબ જ પિટિશન
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી મહિનાઓમાં જાહેર થનાર છે. રાજ્યના વિકાસ કમિશનર દ્વારા 2026ની આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીઓ માટે પંચાયતોની બેઠકોના અનામતનું ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નવા જાહેરનામા મુજબ બનાસકાંઠા જિલ્લા પંચાયતની
બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે એસપી પ્રશાંત સુબેએ જણા
ઉત્તર ગુજરાતમાં સતત બીજાદિવસે પ્રતિ કલાકે સરેરાશ 10 કિલોમીટરથી વધુની ઝડપે ઉત્તર દિશાના ઠંડા પવન ફૂંકાયા હતા.આ દરમિયાન લઘુત્તમતાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય પાંચશહેરોમાં ઠંડીનો પારો 8.4થી9.8 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.8.4 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજ
મહેસાણા મામલતદાર કચેરીની મતદાર યાદી શાખામાં વર્ષ 2025 દરમિયાન નવા નોંધાયેલા, નામ કે સરનામામાં સુધારો કરાવેલા આશરે 100 જેટલા ચૂંટણી ઓળખકાર્ડ (એપીક કાર્ડ) હાલ વિતરણ વગર પડી રહ્યા છે. કચેરી દ્વારા આ કાર્ડ મતદારોના ફોર્મમાં દર્શાવેલ સરનામે પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યા હતા, પરંતુ
પોરબંદરના રામ હાઉસિંગ સોસાયટી છાયામાં રહેતો અર્જુન હરદાસ કડછા નામના યુવાને ફરિયાદ કરી જણાવ્યું હતુકે, અગાઉના ઝઘડાને લઈ આરોપી આલય રાજશી જાડેજાએ આઇમા નામની પાનની દુકાને જઈ યુવાનની ગેરહાજરીમાં ગાળો આપી હતી. આ બાબતે યુવાને ફોન પર પૂછપરછ કરતા આરોપીએ તેને વાડી પ્લોટ બોલાવ્યો
વ્યારા તાલુકાના ઉમરકુઇ ગામે ડુંગરી ફળીયામાંથી પસાર થતા જાહેર રોડ પર થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વ્યારા પોલીસ મથકે કરશનભાઈ રમેશભાઈ ચૌ
છત્રાવા ગામે એક પરિણીતા તેના માવતરે ગઈ હતી અને ત્યાં ચૂલામાં કેનમાથી કેરોસીન નાખવા જતા વધારે કેરોસીન ચુલામાં પડી જતા આગનો ભડકો થતા પરણિતા દાઝી હતી જેથી આ પરણિતાને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન પરિણીતાનું મોત થયું છે. ભીમાભાઇ જેશાભાઈ
પોરબંદર શહેરની ભૌગોલિક પરિસ્થિતીના કારણે આજસુધી મર્યાદિત ક્ષેત્રફળમાં જ વિકાસ અને ડેવલપમેન્ટ શકય બનેલ છે, જુનું ગામતળ કે જુનું પોરબંદર કહી શકાય તેમાં જે સ્થિતિ છે તેમાં કોઈ જ ફેરફારનો અવકાશ દેખાતો નથી, સુદામાચોક થી ખારવાવાડ નો તમામ વિસ્તાર એટલો ગીંચ અને ભરચકક છે, તેમાં ટ્
બોડેલી તાલુકાના વાંટા ગામના રાજપૂત સમાજના યુવાન અને બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના પ્રમુખ ઘનશ્યામસિંહ ઘરીયાના ભત્રીજા શિવદત્તસિહ ઘરીયાએ કેમિકલ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ પૂર્ણ કરી સમગ્ર ગુજરાતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વાંટા ગામ સહિત રાજપૂત સમાજનું ગૌર
યાત્રાધામ દ્વારકામાં શુક્રવારથી તિવ્ર ઠંડીના શરૂ થયેલા મોજા વચ્ચે પણ શનિવાર વહેલી સવારથી મોટી સંખ્યામાં યાત્રિકો સહિતના સહેલાણીઓ ઉમટીપ ડતા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.સંભવત ચાલુ સિઝનની પ્રથમ કડકડતી ઠંડીમાં પારો 12 ડિગ્રી સુધી ગગડી જવા છતા અભુતપુર્વ સંખ્યામાં માનવમે
ઊનામાં દૂધ લેવા નીકળેલી સગીરાના અપહરણનો પ્રયાસ થતા ચકચાર મચી ગઇ છે.અને પોલીસે તપાસ શરૂ કરી છે.ઊનાની એક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી સગીરા વહેલી સવારે શાળાએ જવા માટે તૈયાર થઈ હતી. શાળાએ જતાં પહેલાં તેની માતાએ તેને ઘર નજીક દૂધ લેવા માટે મોકલી હતી. સગીરા જ્યારે લાયબ્રેરી ચોક પ
શહેરમાં કરડતાં કૂતરાઓની ફરિયાદો વધતા મ્યુનિ. હવે વસ્ત્રાલ અને લાંભા વિસ્તારમાં કૂતરાઓ માટે વિશેષ શેલ્ટર ઉભા કરશે. બંને સ્થળે 150-150 પાંજરાં બનાવાશે, જેમાં 300થી વધુ કૂતરાઓ રાખી શકાશે. માત્ર કેજ બનાવવા માટે રૂ. 30 લાખથી વધુ ખર્ચ થશે. શહેરમાં રોજ 10થી વધુ કૂતરા કરડવાની ફરિયાદો મળતી હો
ગઈ તા. 16/6/2021ના રોજ ધ્રુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં એક અજાણ્યા આધેડની મૃતદેહ મળી આવ્યો હતો. પીએમ બાદ જાણવા મળેલ કે આધેડની હત્યા થઈ છે જેથી પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. પોરબંદર એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયા ટીમ સાથે મરણજનારની ઓળખ કરવા બનાવ વખતે મેળવેલ સ
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની એક અજીબ ઘટના બની હતી. ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણેખૂણામાં, છેક બેડરૂમ સુધી CCTV કેમેરા લગાવેલા છે. સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા
સુરેન્દ્રનગર પોલીસે ST બસ સ્ટેન્ડ પરથી ચોરાયેલી મોટરસાઈકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પાટડીના પદિવાળા ગામનો મુનાભાઈ જાનુભાઈ ફતેપરા છે. પોલીસે ચોરાયેલું સ્કૂટર પણ કબજે કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અ
પોરબંદરમાં VISWAS પ્રોજેક્ટ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સતર્કતાથી એક નાગરિકનું ખોવાયેલું મોટરસાયકલ ઝડપથી શોધી કાઢવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને કારણે ચોરી જેવી ઘટના ટળી હતી અને મોટરસાયકલ તેના માલિકને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યું. ઘટનાની વિગત મુજબ, તા. 24 જા
નવસારીની એક મહિલા બેલારૂસમાં ફસાઈ હતી. જે આખરે ભારત પરત ફરી છે. વડોદરાના એક એજન્ટે તેમને ફ્રૂટ પેકિંગની નોકરી અપાવવાની લાલચ આપી વિદેશ મોકલી તબેલાનું કામ કરાવ્યું હતું. મીના જોશી નામની આ મહિલાએ બેલારૂસમાં પોતાના શોષણ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી મદદ માંગી હતી. આ
વઢવાણ તાલુકાના કેરાળા ગામના ગીતાબેન મદારસંગભાઈ ચાવડાનો ત્રણ તોલા સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ ભરેલો થેલો રીક્ષામાં ભૂલાઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ થેલો મૂળ માલિકને પરત કર્યો છે. ગીતાબેન સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી રીક્ષામાં બેસી
નવસારી જિલ્લામાં વકરી રહેલા ગાંજા અને અફીણના દૂષણને ડામવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઉચ્ચ અધિકારીઓએ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને સ્થાનિક પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લા બહારના શખ્સો નવસારીમાં આવી ન
સોલા સાયન્સ સિટી સામે આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ શ્રી ઘનશ્યામ મહારાજના 13મા દિવ્ય પાટોત્સવ સાથે 26 જાન્યુઆરી સુધી યોજાશે. શિક્ષાપત્રી ગ્રંથના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન ક
ગોધરા તાલુકાના છારીયા ગામ ખાતે આવેલા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરાની સાત દિવસીય શિબિર સંપન્ન થઈ. આ સમાપન સમારોહમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયા, પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સેક્રેટરી કુ. કામિનીબેન સોલ
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કુખ્યાત 'સતપાલ ફૌજી ગેંગ' વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમદાવાદના રહેવાસી અને આ ગેંગના સક્રિય સભ્ય દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહને અડાજણ ડેપો પાસેથી ઝડપી પાડ્યો છે. આ ધરપકડ સાથે જ પો
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાના મવા ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતા રાજેશભાઇ નિમાવતની 6 માસની પુત્રી દેવાંશી આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ
મહીસાગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભાઈએ પોતાની બહેનના ઘરેથી દાગીનાની ચોરી કરી હતી. આ ચોરી તેણે પોતાની પ્રેમિકા પાસેથી લીધેલા પૈસા પરત કરવા માટે કરી હતી. મહીસાગર એસઓજીએ આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી ભાઈને ઝડપી પાડ્યો છે અને ચોરાયેલા દાગીના પણ પાછા મેળવ્યા છે. આ ઘટ
હિંમતનગર તાલુકાના આડાહાથરોલ ત્રણ રસ્તા નજીકથી ગાંભોઈ પોલીસે 6.129 કિલોગ્રામ અફીણના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ જથ્થાની કિંમત આશરે રૂ. 30,64,500 આંકવામાં આવી છે. પોલીસે અફીણ આપનાર અને લેનાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર
વલસાડ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને સાંસદ ધવલ પટેલને મળીને સ્લીપર બસો માટેના નવા સુરક્ષા નિયમોના અમલીકરણની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી છે. સરકારે જાહેર કરેલા આ નિયમોના પાલન માટે અપાયેલી 30 દિવસની ટૂંકી મુદતને કારણે ટ્રાવેલ્સ સંચાલકોમાં ચિંતા વ્યાપી છે. તાજેતરમાં સરકારે લક
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે એક અનોખી જાગૃતિ રેલીનું આયોજન કરાયું છે. આવતીકાલે, 25મી જાન્યુઆરીના રોજ સવારે 7:30 કલાકે ભવ્ય અશ્વ રેલી યોજાશે. આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ સામે જાગૃતિ ફેલાવવાનો છે, તેમ વલસાડ જિલ્લા પોલીસ વ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પરથી બટાકાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા દારૂની કિંમત ₹74.60 લાખથી વધુ છે, જ્યારે કુલ ₹95.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિ
વલસાડ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે વાહનો ભાડે લઈ છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી આશરે રૂ. 25.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ વાહન માલિકોને ઊંચા ભાડાની લાલચ આપી વાહનો ભાડે લેતી અને પછી તેને ગીર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીના રફાળીયા સ્થિત નમો વનની મુલાકાત લીધી હતી. તેમણે નમો વનના ઝડપી વિકાસ અને લીલાછમ વાતાવરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેના વધુ વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ નમો વનમાં વિકસાવવામાં આવેલી વિવિધ પર્યાવરણીય સુવિધાઓ
સુરત રેલવે સ્ટેશન પર ગુરુવારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે કરવામાં આવેલા આ ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં મુસાફરી
ઘોઘંબા તાલુકાના ચાઠી ગામે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી 'વિકસિત ભારત જી.રામ.જી યોજના' (VB-GRAMG) અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ ક્ષેત્રોના ઉત્થાન અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત

23 C