શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ ધોળા દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જ્વેલર્સ સર્કલ પાસે આવેલી સરદાર પટેલ સોસાયટી-1માં એક પરિવાર માત્ર પોણા બે કલાક માટે જમણવારમાં ગયો અને તસ્કરોએ ઘરનો નકુચો તોડી ₹1,97,709 ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની
વલસાડમાં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વલસાડ સિટી પોલીસ અને SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી તપાસમાં બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. આ ભાઈઓએ નકલી જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો બનાવી સુરત રીજનલ પાસપોર્ટ
વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ભાષણો વિવાદનું કેન્દ્ર બન્યા છે. ઉશ્કેરણીજનક અને અશોભનીય ભાષાના ઉપયોગથી શહેરની શાંતિ જોખમાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરતા સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે આ મામલે સક્રિયતા દાખવી છે. સમાજના પ્રમુખ અને પૂર્વ નગરસેવક અફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આચાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના પણ અલગ અલગ વોર્ડમાં ભાજપના ઉમેદવારનો લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે. સરસપુર અશોક મિલની નવી ચાલી પા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજે 21 એપ્રિલથી પ્રારંભ થયો છે. જેમાં 125 પરીક્ષા કેન્દ્ર પરથી 51836 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં 95 પરીક્ષા કેન્દ્
પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસે ગત રાત્રિએ કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા ટ્રેક્ટરે કારને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પાવીજેતપુરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા રાકેશ જીવન
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારો અને ભાજપના એક મહિલા ઉમેદવાર વચ્ચે શાબ્દિક ચકમક થઈ હતી. આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પાટડી અને ચોટીલા નગરપાલિકા વિસ્તાર તેમજ થાનગઢ તાલુકાના રૂટ નંબર 5માં EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) અને V
મહિલા આરક્ષણ બિલને લઇ હજુ પણ શાસક અને વિપક્ષ આમને સામને જોવા મળી રહી છે. ગઈકાલે ભજો બાદ આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પક્ષ હમેશા મહિલાઓના સન્માન સાથ કામ કરતી હોવાનું જણાવી આ બિલને તાત્કાલિક અસરથી આજે જ પાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કોંગ્ર
સુરત શહેરમાં ઉનાળુ વેકેશનની શરૂઆત અને પરપ્રાંતિયોમાં વતન જવાની હોડ વચ્ચે આજે 21 એપ્રિલ મંગળવારે ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર માનવ મહેરામણ ઉમટ્યું હતું. શાળા-કોલેજોમાં રજાઓ અને રસોઈ ગેસની અછત જેવા કારણોસર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના શ્રમિકોએ મોટી સંખ્યામાં પલાયન શરૂ
ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે. લોકશાહીના આ પર્વમાં છેવાડાના માનવી સુધી જાગૃતિ ફેલાવવાનો હેતુ છે. આ અભિયાનના ભાગરૂપે, વાગરા તાલુકાના ગંધાર વિસ્તારમાં વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાય
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સોનલ ડેર દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર વેગવંતો બન્યો છે. સોનલ ડેર ભાજપના મહિલા નેતાઓ, હોદ્દેદારો અને
અમરેલી શહેરના બીનાકા ચોક વિસ્તારમાં આવેલી ડીલક્ષ પાનની દુકાન પર જાહેરમાં છરી વડે હુમલો કરનારા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી છરી પણ કબજે લીધી છે. પ્રાપ્ત મ
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં મતદારોએ EVM માં પીળું બટન દબાવવું ફરજિયાત રહેશે. 26 એપ્રિલે યોજાનારી આ ચૂંટણીમાં મલ્ટી મેમ્બર વોર્ડ પદ્ધતિ મુજબ મતદારે પોતાના પસંદગીના ચાર ઉમેદવારોને મત આપ્યા બાદ મતદાન રજિસ્ટર કરવા માટે આ ખાસ બટન દબાવવું પડશે. જો મતદાર પીળું બટન નહીં દબાવે
જામનગર નજીક મોટી ખાવડી ગામની લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. રાત્રિના સમયે ભોજન લીધા બાદ 47થી વધુ શ્રમિકોને અસર થઈ હતી. આ ઘટનાને પગલે કોલોનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ અસરગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં
સુરેન્દ્રનગરના અમિઝરા વાસુપૂજ્ય તીર્થ ખાતે બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી પક્ષાલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશન દરમિયાન જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આ શિબિર યોજાઈ હતી. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર મનોરંજન કાર્યક્
ગોધરા તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવીને ઝડપી પાડ્યો છે. દાહોદ જિલ્લાના સાગટાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં તે વોન્ટેડ હતો. ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને પંચમહાલ SP ડૉ. હરેશ દૂધાતની સૂચના મુજબ, નાસતા-ફરતા આરોપીઓને પકડ
સોમનાથના ઐતિહાસિક અને આધ્યાત્મિક ગૌરવને દેશભરમાં ઉજાગર કરવાના હેતુથી ‘સ્વાભિમાન પર્વ’ની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પર્વ અંતર્ગત આજે સવારે ઉત્તર પ્રદેશના લખનઉથી 1,008 યાત્રિકોનો વિશેષ સમૂહ ટ્રેન મારફતે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સોરઠી લોકસંસ્કૃતિથી સ્વાગત રેલવે સ્ટ
મોરબી જિલ્લાની નવનિર્મિત ટંકારા નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીનો જંગ જામ્યો છે. ગ્રામ પંચાયતમાંથી અપગ્રેડ થયા બાદ પાલિકા તરીકેની આ પહેલી જ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. જોકે, રાજકીય પક્ષોના જીતના દાવાઓ વચ્ચે સ્થાનિક મતદારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સામે ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો સાથે દલિત સમાજ મેદાને આવ્યો છે. માણાવદર તાલુકાના કરોડોના ભ્રષ્ટાચાર અને અનુસૂચિત જાતિના પ્રશ્નો બાબતે યોગ્ય ન્યાય ન મળતા, આગામી 25 અને
વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે ગોઠવાયેલ VVIP બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મચારી સાથે દુર્વ્યવહાર અને હુમલાની ઘટના સામે આવી છે. 3 લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ અંગે 3 સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર
ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા.આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે. આરોપીએ ફંડ ભેગા કરવ
શહેરના બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં સગાઈની અંગૂઠી બાબતે ઉશ્કેરાયેલા યુવકે યુવતીના ઘરે જઈ તેના પરિવાર સાથે ઝઘડો કરી, યુવતી પર હુમલો કરી છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, આરોપી આનંદ નવીનકુમાર ગ
બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલા જૈન દેરાસરમાં ભગવાન શ્રી શાંતિનાથની ૧૧૯મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગ વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજના પાવન દિવસે, ૨૦ એપ્રિલ, ૨૦૨૬, સોમવારના રોજ યોજાયો હતો. આ નિમિત્તે ધજા આરોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૈન સમાજના લોકો તેમજ અન્ય
અમદાવાદના થલતેજમાં છરીની અણીએ લૂંટની ઘટના બની છે. થલતેજના એક ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે 4 શખ્સોએ ઘુસીને મેનેજરને ચપ્પુની અણીએ બંધક બનાવીને અને માર મારી રોકડ રૂપિયા અને ઈલેક્ટ્રોનિક સામાન સહિત કુલ 92,000ની લૂંટ ચલાવી હતી. આ ઘટના અંગે ગેસ્ટ હાઉસના માલિકે બોડકદેવ પોલીસ સ્ટેશને ફર
સંસ્કારી નગરી વડોદરા હવે ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા રંગે રંગાવા જઈ રહી છે. વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ ખાતે આવેલા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આગામી 23 એપ્રિલથી સાત દિવસ ભવ્ય ‘સાર્ધ શતાબ
સરદાર પટેલ યુનિવર્સિટીમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીના IQAC વિભાગે NITTTR ભોપાલના સહયોગથી 'આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન એન્ડ એસેસમેન્ટ' વિષય પર પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) શરૂ કર્યો છે. 20 થી 24 એપ્રિલ દરમિયાન ચાલનારા આ કાર્ય
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં એક ક્રેટા કારની ચોરીનો બનાવ બન્યો છે. ચોકાવનારી વાત એ છે કે કાર ચોરી કરવા આવેલા ચોર પણ ક્રેટા કાર લઈને જ આવ્યા હતાં. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં કારને ધક્કો મારીને લઈ જતા ચોર પણ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છે. નારણપ
બજરંગ દળના કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં સંગઠને પાંચ મુખ્ય મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોર્યું છે અને કાર્યવાહીની માંગ કરી છે. આવેદનપત્રમાં વ્યવસાયિક ક્ષેત્રો અને સુશિક્ષિત સમાજમાં ફેલાઈ રહેલા 'લવ જિહાદ'
તાજેતરમાં જ ભાજપમાં ઘર વાપસી કરનાર પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયા પૂર જોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. આ દરમિયાન છાણી ટીપી 13માં પ્રચાર વખતે લોકો સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂ
ગીરની શાન અને સ્વાદના શોખીનોની પહેલી પસંદ એવી પ્રખ્યાત કેસર કેરીની સીઝન હવે પૂરેપૂરી જામી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસથી કેસર કેરીની આવકમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. એક તરફ માર્કેટમાં કેરીનો ભરાવો થતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે સામાન્ય જનતા મ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારોમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે માત્ર રેલી સભા સુધી સીમિત ન રહી હવે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી દરેક ઉમેદવારો રેલીથી શરૂ કરી રીલ સુધી પહોંચી ગયા છે. તેમાં પણ સામાન્ય રીલની સાથે સાથે મતદારોને રીઝવવા માટે AIનો પણ ઉપયોગ શરૂ કરી દીધો
રાજ્યમાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. સૌથી મહત્વપૂર્ણ ગણાતી ઈલેક્ટ્રોનિક વોટિંગ
ગોધરાના મેડ વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલ પંપ પાસેના મુખ્ય માર્ગ પરથી સર્કલ હટાવી લેવાતા અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિકો દ્વારા આ સર્કલ ફરીથી બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી વાહનવ્યવહાર સુરક્ષિત બની શકે. વહીવટી તંત્ર દ્વારા મેડ કાલાભાઈ પેટ્રોલ પં
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4 માં ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડમાંથી અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકેલા સ્વાતીબેન માંડલીયા અને મીનાબેન જોષી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે
ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના નિવેદનો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આવું જ એક આક્રમક નિવેદન નવદ્રા જિલ્લા પંચાયત બેઠક પરથી સામે આવ્યું છે. નવદ્રા બેઠક પર યોજાયેલી ભાજપની જાહેર સભામા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના કોંગ્રેસ વોર્ડ નંબર 9ના ઉમેદવારોએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન જનસંપર્ક અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત ઉમેદવારો ખેરાળી ગામ પણ પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આસ
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાંચ દિવસીય પાટોત્સવનું મહા અભિષેક સાથે સમાપન થયું. આ વાર્ષિક ઉત્સવ ભગવાન રાધા માધવ, લક્ષ્મી નૃસિંહદેવ અને નિતાઈ ગૌરાંગના ભાડજ મંદિરમાં પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી કરે છે. મંદિરનું લોકાર્પણ 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષય તૃતીયાના શુભ દિવસે થયું હતું. પ
ગોધરા નજીક મોડી રાત્રે અવધ એક્સપ્રેસનું એન્જિન ખોટકાઈ ગયું હતું. આ ઘટનાને કારણે ટ્રેનમાં સવાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બે કલાકના વિલંબ બાદ અન્ય એન્જિન જોડીને ટ્રેનને બાંદ્રા ટર્મિનલ તરફ રવાના કરવામાં આવી હતી. બરૌનીથી બાંદ્રા ટર્મિનલ જઈ રહેલી અવધ એક્
ગીર પ્રદેશમાં સિંહોની વધતી સંખ્યાને કારણે હવે તેઓ માનવ વસાહતોની નજીક જોવા મળે છે. વેરાવળ નજીકના મંડોર ગામમાં બાલમશા પીરની દરગાહમાં સિંહ અને સિંહણની જોડી આરામ કરતી જોવા મળતા વિસ્તારમાં ચર્ચા જાગી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સિ
નવસારી મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 2 ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો વિસ્તાર છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ એટલે કે રત્નકલાકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવસારી શહેરના વિકાસમાં પૂર્વ અને પશ્ચિ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16,17 અને 18 ના 210 જેટલા EVM તપાસવામાં આવ્યા
કાલાવડ-જામનગર હાઈવે પર આવેલા નવા માર્કેટયાર્ડ નજીક ગઈકાલે (20 એપ્રિલે) બપોરે એક હિટ-એન્ડ-રનની ઘટના બની હતી. જેમાં એક મહિલા અને સગીરનું મોત થયું હતું. જ્યારે 4 લોકોને ઈજા થઇ હતી. અકસ્માત બાદ આજે આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ઘટનાની ભયાનકતા અને કારચાલકની બેદરકા
'માર્કસ ભી અછે નહી હે ઓર હો ભી નહી પાયેગા, અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી', 'પાપા-ભૈયા-મમ્મા આર વન ઓફ ઓફ ધ મેન રીઝન, I'M Sorry 'આવા કમકમાટી ભર્યા શબ્દો લખીને ગાંધીનગરની DPS સ્કૂલમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં રહેતી ધો. 9ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી છે. વિદ્યાર્થિનીએ ગુમ થવ
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે પણ કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. અન્ય મોટા શહેરોની વાત કરીએ તો, સોમવારે અમદાવાદ
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં આ વખતે રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપમાં 10 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપ્યા બાદ હવે કોંગ્રેસના પંજા સાથે મેદાનમાં ઉતરેલા દેવુબ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અલગ અલગ મુદ્દાઓ પર રાજકીય પાર્ટીઓ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરતી હોય છે ત્યારે અમદાવાદમાં ચૂંટણીમાં હવે લવ જેહાદનો મુદ્દો સામે આવ્યો છે. AIMIM પાર્ટીના જમાલપુર વોર્ડના ઉમેદવાર અબ્દુલ અહદે જાહેર સભામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓ દ્
પાટણ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 9 માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધારાસભ્ય કિરીટ પટેલે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કાર્યકરો અને ઉમેદવારો સામે દાદાગીરી કરનારા તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી. આ વોર્
પાલીતાણા તાલુકાના સગાપરાની ધાર ખાતે મોરારીબાપુની રામકથા 'માનસ - શ્રી શિવ સંકલ્પ' નો આજે ચોથો દિવસ છે. ગત શનિવારથી શરૂ થયેલી આ રામકથામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી અનેક સાધુ-સંતો, મહંતો અને અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને પાલીતાણા અને આસપાસના વ
મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામના બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટે રૂ. 64 લાખમાં સોદો કર્યો હતો. દરમિયાન, એજન્ટે બંને યુવાનોને દિલ્હી બોલાવી લીધા બાદ વસઈ ગામની ડાભલા ચોકડી પરના ગેસ્ટ હાઉસમાં પોતાના માણસો મોકલી પિસ્તોલની અણીએ પરિવાર પાસેથ
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ટિકિટ કાપવાના મુદ્દે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. મંત્રી અમૃતિયાએ પૂર્વ પ્રમુખના 'અખંડ દીવા'ના નિવેદન પર આકરા પ્રહારો ક
સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ગઢ ગણાતા સુરતમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આયોજિત ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં પાટીલે વ
દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. શહેરના નારોલ- વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર લીધા બાદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. લગ્ન દરમિયાન પીરસવામાં આવેલા ભોજન બાદ 400થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો અચાનક બીમાર પડતાં ગામમાં અ
રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓમાં સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલના આકરા તાપની સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનો પારો પણ સાતમાં આસમાને છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચેની રસાકસીની સાથે જ કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, જેમાં વોર્ડ નં. 8નો રા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતના રાજકીય મંચ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ તીવ્ર બન્યો છે. ગઈકાલે રાજ્યના અલગ-અલગ શહેરોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક નણંદ-ભાભી વચ્ચેની રાજકીય સૌજન્યતા જોવ
ગુજરાતમાં 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગું કરવામાં આવી છે અને પોલીસે ભાવનગર જિલ્લામાં ચેકપોસ્ટ, પેટ્રોલીંગ અને પ્રિવેન્ટિવ
શહેરના જ્વેલર્સ સર્કલ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યો મકાન બંધ કરી બપોરના સમયે પ્રસંગમાં જમવા ગયા બાદ ધોળા દિવસે બંધ મકાનમાં તસ્કર પ્રવેશી કબાટમાં રાખેલ રૂપિયા બે લાખની આસપાસ ના સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરી નાસી છૂટ્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર શહેરના વિક્ટોર
એક તરફ જીએસટી રિટર્ન ફાઇલ કરવાની મુદ્દત ઢુંકડી હોય અને બીજી તરફ જીએસટીએન સર્વર સમસ્યાઓ ઉભી કરી રહ્યું હોય તેવા અરસામાં કરદાતા અને ટેક્સ પ્રોફેશનલોની હાલત કફોડી બની જાય છે. GSTN પોર્ટલ છેલ્લા કેટલાંક દિવસોથી સતત ધીમું ચાલે છે, વારંવાર બંધ થઈ જાય છે તેમજ યોગ્ય રીતે કાર્યરત નથી
ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા આમ જનતાને સારી સુવિધા આપવાની સાથે એસ.ટી. બસ સ્ટેશનના પરિસર અને એસ.ટી. બસોમાં સ્વચ્છતા જાળવવા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. 'સ્વચ્છતા હી સેવા'ના ઉદેશ્યને સાચા અર્થમાં સાર્થક કરવા ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા સ્વચ્છતા જાળવણી અંગે માર્ચ-2026ના મહિનામાં ક
ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકના બારમાસી બંદર ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ રહી છે. બેસિનની અંદર છેલ્લા 6 માસથી ડ્રેજીંગ બંધ હાલતમાં હોવાને કારણે દરિયામાંથી ઢસડાઇને આવતા કાંપના ઢગલા થવા લાગ્યા છે, ઓટના સમયે જો લોકગેટ ખુલ્લો હોય તો બેસિન ખારના મેદાન જેવી લાગવા લાગે છે.
ભાવનગર સર ટી. હોસ્પિટલમાં માનવતાને ઉજાગર કરતી એક હૃદયસ્પર્શી ઘટનામાં, એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી એક પરિવારે પોતાના 74 વર્ષીય વૃદ્ધાના ચક્ષુદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સર ટી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન થયેલા વૃદ્ધાના અવસાન બાદ મૃતદેહને વડોદરા લઈ જવા આ
મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે, સસ્ટેઇન્ડ રિલીઝ (એસઆર) અને કન્ટ્રોલ્ડ રિલીઝ (સીઆર) દવાઓને સમાન ગણીને તેમની સીલિંગ કિંમત નક્કી કરી શકાતી નથી, જ્યાં સુધી તેના માટે સ્પષ્ટ નોટિફિકેશન જારી ન કરવામાં આવે. અદાલતે વધુમાં જણાવ્યું કે દાયકાથી વધુ સમય પછી ક
ડોમ્બીવલી રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 1 પર સોમવારે સવારે લગભગ 8:10 વાગ્યે એક ખાલી લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી, જેના કારણે સવારના વ્યસ્ત પીક અવર્સ દરમિયાન ઉપનગરીય રેલવે સેવાઓમાં હંગામી અવરોધ સર્જાયો હતો. મધ્ય રેલ્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાલી રેક
17 જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 19,694.33 કરોડનું ખોટી રીતે નુકસાન કરવામાં આવ્યું હોવાની એસબીઆઈની ફરિયાદની તપાસ કરતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ઉદ્યોગપતિ અનિલ ડી. અંબાણી દ્વારા નિયંત્રિત મેસર્સ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આર.કોમ)ના બે સિનિ
ગોરેગાવ સ્થિત નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બે એમબીએ વિદ્યાર્થી- વિદ્યાર્થિનાં દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ બાદ પોલીસે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ડ્રગ્સના વધતા પ્રસાર અંગે ચિંતા વધારી છે, જેના પગલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેના સરસંઘચાલક મોહન ભાગવતને આપવામાં આવેલી 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે મોટો વિવાદ ઊભો થયો છે. મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં એક જાહેર હિત અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે, જેમાં માગણી કરવામાં આવી છે કે આ સુરક્ષા કવચનો ખર્ચ સંબંધિત વ્યક્
ઝૂંપડપટ્ટી ભાગના શૌચાલયોની સ્વચ્છતા માટે મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગે પાંચ નવા વાહન ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. મહાપાલિકા પાસેના પહેલાંના વાહનોનું આયખુ પૂરું થયું હોવાથી નવા વાહનોની ખરીદી કરવામાં આવશે. આ વાહનો માટે લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે. આ બાબતના
ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ન્હાવા શેવા બંદર ખાતે જોરદાર કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા બે દિવસમાં બે પ્રકરણમાં 139 કરોડના આયાત કરાયેલા કલીંગડ બીજ અને લીલા વટાણાની દાણચોરી સંબંધે કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે તેમ જ બીજા કેસમાં 70 કરોડના ચી
રાજ્યના વિવિધ સરકારી વિભાગો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેથી ઉપાય તરીકે આવક વધારવા સરકારી ભૂખંડ હવે 49 વર્ષ માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથે જ ભાડે આપેલી સરકારી જમીનના કરારનું નૂતનીકરણ કરવા છૂટ આપવામાં આવી છે. મહેસૂલ વિભાગે આ સંદર્ભે સુધારેલું ધોરણ જાહે
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ‘મુંબઈ 3.૦’ નામના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ રાયગઢ જિલ્લામાં પ્રસ્તાવિત ગ્રોથ સેન્ટર માટે 216 એકર જમીન સંમતિના આધારે સંપાદિત કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની આ પહેલને જમીન માલિક
નાશિકમાં એક જાણીતી આઈટી કંપનીમાં થયેલા જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન સંબંધિત ગંભીર મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલી નિદા ખાન હાલમાં તપાસ એજન્સીઓના રડાર પર છે, અને ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ મામલે સોમવારે નાશિક જિલ્લા સ
મહાયુતિ સરકારના મંત્રીઓ માટેની મંત્રાલયની ઈમારતમાં જગ્યા ઓછી પડી રહી છે. તેથી મંત્રાલયની બાજુમાં જ નવી એનેક્સ 2 ઈમારત ઊભી થઈ રહી છે. આ ઈમારતમાં બે કેબિનેટ અને પાંચ રાજ્યમંત્રીને કાર્યાલય મળશે. એનેક્સ 2માં સંપૂર્ણ પહેલા માળ પર મુખ્યમંત્રી કાર્યાલયને એટલે કે સીએમઓને સાત હજા
શહેર અને ઉપનગરોમાં અત્યારે રસ્તાઓનું કોંક્રિટીકરણ, ડામરીકરણના કામ ઝડપી કરવામાં આવ્યા છે. જો કે ચોમાસામાં નાગરિકોને હેરાનગતિ ન થાય એ માટે 30 એપ્રિલ પછી કોઈ પણ ખોદકામ કરવા નહીં અને 15 મે પહેલાં અત્યારે ચાલી રહેલા કામ પૂરા કરવા એવી સૂચના મુંબઈ મહાપાલિકા કમિશનર અશ્વિની ભીડેએ અધ
મુંબઈના કોસ્ટલ રોડના ઉત્તર તરફના ભાગમાં ઉત્તન-વિરાર સીલિન્ક પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. એના માટે રાજ્ય સરકારે વિગતવાર પ્રકલ્પ અહેવાલને મંજૂરી આપી છે. પર્યાવરણ સંબંધિત તમામ પરવાનગીઓ પણ આપવામાં આવી છે. આ પ્રકલ્પ માટે મે 2026થી ટેંડર મગાવવાની શરૂઆત કરવામાં આવશે. મુંબઈના અ
ગુજરાતના સુરત શહેરમાં ગેસની ગંભીર અછતની સ્થિતિની અસર હવે મોટા પાયે જોવા મળી રહી છે, જેના કારણે મહારાષ્ટ્રમાં પણ ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રોહિણી ખડસેએ આ સંદર્ભમાં રાજ્ય સરકારને સીધી ચેતવણી આપી છે. મધ્ય- પ
રાજકોટ શહેરના છેવાડે આવેલા જામગઢ ગામે ચાર દિવસથી ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ પોતાના જ ખેતરના કૂવામાંથી મળી આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. બનાવથી ચાર દીકરી અને એક દીકરાએ માતાની મમતા ગુમાવી છે. કુવાડવા પંથકના જામગઢમાં રહેતી રેખાબેન કિશોરભાઈ ગોહેલ(ઉં.વ.38) ગત 16 એપ્રિલની રાત્રે
ગરીબ પરિવારોને આરોગ્ય ક્રક્ષેત્રે ક્ષા પૂરી પાડવા સરકારે આયુષ્માન (PMJAY) યોજના અમલમાં મુકી છે. જોકે, આ યોજનાનો લાભ લેતા હજારો એવા પરિવારો છે જેમની આવક મર્યાદા વર્ષો બાદ વધી ગઈ હોવા છતાં તેઓ હજુ પણ જૂના કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારના નિયમ મુજબ આવક મર્યાદાની બહાર જનાર આસામી
રાજકોટ નજીક લોઠડા ગામે દીકરી અંગે ખોટી વાતોનો વિરોધ કરનાર પિતાને જ નિશાન બનાવી પાડોશીઓએ ધોકા-પાઈપથી હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી છે. લોઠડા ગામે શિવ મેન્યુફેક્ચર કંપની પાસે રહેતા ઉત્તરપ્રદેશના રામભવન નન્હેલાલ પાસવાન(ઉ.30) પર રવિવારે રાત્રે હુમલો થયો હતો. તેની પત્નીએ તેને બં
રાજકોટ | રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે દારૂના જથ્થા અને તેના સંબંધિત વિવાદો વચ્ચે હિંસક બનાવ સામે આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલી રિક્ષા ઝડપી લેતાં બાતમી આપ્યાની શંકાએ ચાર શખ્સે સમાધાનના બહાને બોલાવી તલવાર અને ધારિયાથી હુમલો ક
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સોમવારે રાત્રે જેઈઈ મેઈન-2026નું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે દેશમાં પોતાની ધાક જમાવી છે. એલન રાજકોટના તેજસ્વી વિદ્યાર્થી નિમય પુરોહિતે જાન્યુઆરીના પ્રથમ સત્ર બાદ
ભાજપને વહાલા થવા માટે સ્કૂલ સંચાલકો મહિલાઓના નંબર પરથી પ્રચાર કરવા સુધીની ચેષ્ટા કરવામાં શરમાતા નથી તેવી બાબત સામે આવી છે. ઈનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની કે જેના દર્શિત જાની પણ ભાજપમાં સક્રિયા છે તેઓએ પોતાની શાળાની શિક્ષિકાઓના મોબાઇલ પ્રચારના ટૂલ તરીકે ઉપયોગકર્યા છ
રાજ્યભરમાં અખાત્રીજના વણજોયા મુહૂર્તમાં સૌથી વધુ લગ્નો યોજાયા હતા, જેની સીધી અસર ST નિગમની તિજોરી પર થઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની બસ હાઉસફૂલ દોડી, પરંતુ તેનાથી વધુ 30 એક્સ્ટ્રા બસ મૂકવી પડી હતી. રાજકોટ ડિવિઝનને અખાત્રીજના દિવસે રૂ.73 લાખથી વધુની જંગી આવક થઈ છે, જે સામાન્ય
સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજાનું રીપેરીંગ કરવાનું હોવાથી 15 એપ્રિલથી ત્રણ મહિના સુધી નદી ખાલી કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે સુભાષબ્રિજનું સુપર સ્ટ્રકચરને પણ તોડી પડાશે. નદી ખાલી થતાં જ કેટલાક લોકો ધૂળમાં સોનુ-ચાંદી અને સિક્કાઓ શોધતા જોવા મળ્યા હતા. જેને લઈ દિવ્
રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં એક 33 વર્ષીય ઈમિટેશન વેપારીના પ્લોટ પર ગેરકાયદે કબજો કરી ધમકી આપવાના આક્ષેપો સાથે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં થોરાળા પોલીસ મથકમાં પ્રશાંતભાઈ સુરેશભાઈ જાદવ(ઉ.વ.33) નામના ઈમિટેશનના વેપારીએ આરોપી તરીકે ભૂપત અનક ખ
શહેરમાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ પેડલરો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પાન-બીડીના ધંધાની આડમાં નશાનો સામાન વેચાતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ગાંધીગ્રામ પોલીસે પાનની કેબિન ચલાવતા એક શખ્સને છૂટકમાં ગાંજાની પડીકીઓ વેચતા રંગ
વર્તમાન વૈશ્વિક તણાવ અને બે દેશ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે રાજકોટના MSME નિકાસકારોને રાહત આપતો અને તેમના વેપારને જોખમમુક્ત બનાવતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ સેમિનાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયો હતો. જેમાં નિકાસકારોને વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે સુરક્
રાજ્ય સરકારે અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે ‘ઇમ્પેક્ટ ફી’નો કાયદો અમલમાં મુક્યો હતો. આ કાયદા હેઠળ રાજકોટમાં હજારો આસામીઓએ વધારાના બાંધકામોને ફી ભરીને કાયદેસર કરાવી લીધા, પરંતુ હવે આ જ મિલકતદારો માટે ‘ફાયર સેફ્ટી’ ગળાફાંસો બની છે. મનપાના ફાયર વિભાગના સત્તાવાર આંકડ
SOGએ ડિંડોલીમાંથી 1 કરોડ રૂપિયાનું અંદાજે 1.071 કિલો એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) ઝડપી પાડી 3 આરોપીની ધરપકડ કરી હતી. SOGને બાતમી મળી હતી કે ડિંડોલીમાં RJD બિઝનેસ પ્લાઝા પાસે કેટલાક લોકો પ્રતિબંધિત ‘એમ્બરગ્રીસ’ લઈને ગ્રાહક શોધી રહ્યા છે. ટીમે વોચ રાખી 3 શંકાસ્પદ યુવકોની તપાસ કરતાં
ઉધના સ્ટેશન પર રવિવારે મુસાફરોની ભીડ અનિયંત્રિત થઈ સ્થિતિ બગડ્યા બાદ તંત્ર સતર્ક થઈ ગયું હતું. ઘટનાના બીજા જ દિવસે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે ટીમ સાથે ઉધના સ્ટેશને પહોંચી નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન DRM પંકજ સિંહ સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હત

30 C