ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીની બદલી કરી અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉનગ્રેડ (ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં ફેરવવી) અથવા અપગ્રેડ કરવામાં આવી છે જેથી યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરી શકાય. આ બદલીમાં નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય આપ
મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિક શાખા દ્વારા મોરબી શહેરને લાઈટથી ઝળાહળા કરવા માટે સ્ટ્રીટ લાઈટ અને વીજપોલ નાખવાની કામગીરી તેજ કરવામાં આવી છે. જેમાં શનાળાથી ઘુનડા રોડ પર સ્ટ્રીટ લાઈટ સાથે પોલ નાખવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં મહેન્દ્રનગરથી પીપળી રો
મોરબીમાં હજુ તો કાયદેસર ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં જ પાણીની હૈયાહોળી શરૂ થઈ ગઈ છે. જો કે ગત વર્ષે મેઘરાજા મન મૂકીને અનરાધાર વરસ્યા હોવાથી તમામ જળાશયોમાં ભરપૂર જળરાશી સંગ્રાહાયેલી છે. ખાસ કરીને મોરબીની જીવાદોરી ગણાતો મહાકાય મચ્છુ ડેમ - છલોછલ ભરેલો હોય પણ મનપાના પાપે પંચાસર ર
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવાર
સંતાનોથી તરછોડાયેલા દેવદૂત સમાન વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોની જિંદગી બેરંગી અને વેરાન હોય છે. કારણ કે, જેના જીવન ઘડતર અને સુખ સમૃદ્ધિ માટે જાત ઘસી નાખી હોય એ સંતાનો જીવનના અંતિમ પડાવમાં માત્ર હુંફની આત્મીય ઈચ્છા રાખતા માવતરને આજકાલ સંતાનો ઘડપણમાં સાચવવા ન પડે કે તેમની સેવ
મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના વિવિધ વિસ્તારોના ઉદ્યાનોના નવિનીકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત હાલ શહેરના સ્ટેશન રોડ પર આવેલા સુરજ બાગનું નવીનીકરણનું કામ ધમધોકાર રીતે ચાલી રહ્યું છે આ નવીનીકરણની કામગીરીમાં જમીનને સમતલ કરવાનું પાયાનું કામ કરવાન
સાબરકાંઠા જિલ્લામાં આગામી 14 મી માર્ચ 2026ના રોજ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત યોજાશે. આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, દીવાની કેસો અને પ્રિ-લીટીગેશન કેસોનો નિકાલ કરાશે. તેમાં ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો, ચેક રિટર્ન કેસો, લગ્ન સંબંધિત તકરારો, મોટર અકસ્માત વળતરના કે
હિંમતનગરના જોરાપુરમાં પ્રેમસંબંધ રાખનાર યુવક હોળીના દર્શન કરવા ગામમાં આવી પરત જતો રહ્યા બાદ તમારો દીકરો ગામમાં આવવાની ના પાડી છે છતાં ગામમાં કેમ આવ્યો હતો કહી લાકડીઓ ફટકારતાં ચાર સામે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઈન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલાની દીકરીનો તા.5-03-26 ના
બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામની સીમમાં ગુરુવારે એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં ચકચાર મચી હતી. બનાસકાંઠા જિલ્લાના શ્રમિક તરીકે અહીં કામ કરતા 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ચંદ્રોડા નજીક આવેલ
હિંમતનગરમાં વિજાપુર રોડ પર આવેલ મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીઓએ તાજેતરમાં પાટણમાં યોજાયેલ 35મા આંતર કોલેજ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ યુનિ.ની 67 કોલેજોના 798 ખેલાડીઓ જોડાયા હતા. જેમાં હિંમતનગરની એસ.બી મહિલા કોલેજની ટીમ રનર્સઅપ બની હતી. આ બદલ બેસ્ટ એથ્લેટીક
મોડાસાની માણેકબા સોસાયટીમાં બે દિવસ અગાઉ બે બંધ મકાનોને નિશાન બનાવીને ચોરોએ 4.18 લાખની ચોરી કરી હતી. તસ્કરોએ આ જ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવીને ફરીથી ચોરીનો પ્રયાસ કરતાં સોસાયટીના રહીશોની નીંદ હરામ બની છે. તસ્કરોએ બે દિવસમાં સતત માણેકબા સોસાયટીને ટાર્ગેટ કરી પોલીસને ચ
છેલ્લા 5 દિવસથી સતત વધતી ગરમીને ગુરુવારે આખરે બ્રેક લાગી હતી. દોઢ ડિગ્રીના ઘટાડો થવા છતાં તાપમાન 36 ડિગ્રી પાર રહેતાં આકરી ગરમીનો અનુભવ યાથવત રહ્યો હતો. 8 માર્ચ સુધીમાં ગરમી 2-3 ડિગ્રી ઘટી શકે છે, ત્યાર બાદ ફરી તાપમાન ઊંચકાતાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા હવામાન વિભાગે વ્
હિંમતનગર પાલિકા વિસ્તારમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરી હુડા અમલી બનાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારના પ્રચંડ જન આંદોલનને લઈ સરકારે 65 દિવસ અગાઉ હુડા રદ કર્યાની નોટિફિકેશનમાં પ્રસિદ્ધિ કરવા છતાં અને તમામ નિયંત્રણો રદ કર્યાની સ્પષ્ટતા કરવા છતાં નકશા મંજૂર કરવા બાંધ
પાલનપુર, ડીસા અને દાંતીવાડા તાલુકાના 49 ગામોના 98 તળાવોમાં નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. કસરાથી દાંતીવાડા યોજના હેઠળ પાઇપલાઇન મારફતે 40 ક્યુસેક પાણી છોડવામાં આવતાં ત્રણેય તાલુકાના તળાવો ભરાયા છે. ખાસ કરીને પાલનપુર તાલુકાના ગામોમાં વર્ષોથી ખાલીખમ તળાવોમાં નર્મદાનું નીર
પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ગુરુવારે કલેક્ટર કચેરીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દ
પાલનપુરમાં ગઠામણ દરવાજા વિસ્તારમાં આંખની હોસ્પિટલ પાછળના કિર્તિપુરા વિસ્તારમાં આવેલા 150થી વધુ મકાનોમાં રહેતા લોકો નગરપાલિકાનો કરવેરો ભરપાઇ કરે છે. પરંતુ સફાઇ,રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા ન મળતાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ આગામી પાલિકાની ચૂંટણીમાં તેનો જવાબ આપશે તેમ
વડગામ તાલુકાના માહી ગામે ગૌચરની જમીનમાં 40 ફૂટનો રસ્તો કાઢવા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલ ઠરાવને લઈને સર્જાયેલા વિવાદનો અંત આવ્યો છે. અરજદારોની ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆતો બાદ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરી વિવાદિત ઠરાવ રદ કરવાનો હુકમ કર્યો છે. વડગામ તાલુકાના માહી ગામે ગ્રામ પં
પાલનપુરમાં નગરપાલિકાની પરવાનગી લીધા વિના જ 10થી વધુ સ્થળોએ શંકુ આકારના બમ્પ બનાવી દેવાયા હતા. જેના ઉપર બાઇક સ્લિપ થતાં દંપતિ ઇજાગ્રસ્ત બન્યું હતુ. આ અંગેના અહેવાલ પછી નગરપાલિકા દ્વારા ઉંચા બમ્પોને ઢોળાવ આપવાની કામગીરી શરૂ કરાતાં વાહન ચાલકો હાશકારો અનુભવી રહ્યા છે. પાલનપુર
પાલનપુર જનતાનગર માર્ગ ઉપર ગુરૂવારે ધરોઇ જુથ યોજનાની પાઇપલાઇનનો વાલ્વ લીકેજ થતાં રિક્ષાના ટાયર ડુબે એટલું પાણી ભરાઇ ગયું હતુ. વગર વરસાદે ભરાયેલા પાણીથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઇ ગયા હતા. પાલનપુર માલણ દરવાજા ત્રણ રસ્તાથી જનતાનગર ચાર રસ્તા આગળ જાહેર માર્ગ ઉપર પાણી ભ
પાટણ ગ્રાહક સુરક્ષા કમિશને અકસ્માતમાં ટ્રકને પણ ભારે નુકસાન અને પગ ગુમાવનાર રાધનપુરના ટ્રક માલિકને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપનીને રૂ.20.64 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. રાધનપુરના અરજણસરના રહેવાસી રાવળ દિનેશભાઈ પીરાભાઈ 5 જુલાઈ 2023ના રોજ વરણામા પાસે હાઈવે પર
પીએમ રિપોર્ટના અભાવે ખેડૂત પુત્રના મોતનો વીમો નકારતાં ખેડૂતે ગ્રાહક તકરાર કમિશન કોર્ટમાં અરજી કરતાં કોર્ટે સુનાવણીમાં તંત્રની ફટકાર લગાવી રૂp બે લાખનો વીમો મંજૂર કરવા માટે આદેશ કર્યો હતો. પાટણના ટાંકવાસણા ગામના ખેડૂત હમીરજી પુનાજી ઠાકોરના પુત્ર રમેશસિંહનું ગત 7 નવેમ્બર
ભારતે T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 246નો સ્કોર કરતા ભારતે 7 રનથી જીત મેળવી ફાઈલનમાં પ્રવેશ મેળવ્યો છે, ત્યારે ભારતે ફાઈનલમાં એન્ટ્રી મારતા જ દિવ્ય ભાસ્કર અમદાવાદીઓની વચ્ચે પહોંચ્યું હતું. અમદાવાદીઓને પૂછ્યુ
પાટણ પોલીસે શંખેશ્વરના એક યુવક સાથે રૂ.1.50 લાખની છેતરપિંડી કરવાના કેસમાં લૂંટેરી દુલ્હન ટોળકીના એક સાગરિતની ધરપકડ કરી છે.આરોપી હરેશભાઈ ભરવાડ છેલ્લા 3 મહિનાથી ફરાર હતો. શંખેશ્વર ગામના 40 વર્ષીય યુવક સાથે ધોળકાના આંબેઠી ગામની રેખા તખાભાઈ ઠાકોરનાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ લગ
ચાણસ્મા તાલુકાનું ભાટસર ગામમાં 2500ની વસ્તી અને 1500 જેટલા પશુધન માટે પાણીનો એકમાત્ર સહારો ધરમોડા જૂથ યોજના છે.જે પાઇપ લાઇન મારફતે અપાતું પાણી ગામમાં પૂરતું પહોંચી રહ્યું ના હોય ગ્રામજનોને લાંબા સમયથી પીવાના પાણીની તંગી ભોગવી પડી રહી હોય ગ્રામજનો દ્વારા પાણીની સુવિધા માટે લો
શહેરના સ્લમ વિસ્તારોમાં મકાનોમાં ગરમી ઘટાડવાના ઉદ્દેશથી મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT) દ્વારા છેલ્લા બે વર્ષથી કાર્યરત ક્લાયમેટ સ્માર્ટ પાટણ ઇનિશિયેટિવ અંતર્ગત રામનગર-1 હનુમાનપુરામાં તા- 28-02-2026ના રોજ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે સોલર રિફ્લેક્ટિવ વ્હાઇટ પેઇન્ટ લગાવવ
પાટણની ગોપાલક હાઈસ્કૂલ ખાતે દેસાઈ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 215 જેટલી દીકરીઓને નિઃશુલ્ક સર્વાઈકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમાજની 9 થી 45 વર્ષની દીકરીઓ હાજર રહી હતી.ચવેલીધામના બળદેવદાસ બાપુએ આગામી બીજા ડોઝ માટેના સંપૂર્ણ દાતા તરીકેની જાહેરાત કરી હતી. પ
ભારત પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ બાદ હવે પાટણ શહેર સહિત સરહદી વિસ્તારો એલર્ટ કરવા માટે સાયરન સિસ્ટમથી બનાવવામાં આવ્યા છે. પાટણ શહેરમાં પણ આપત્તિ કે યુદ્ધ જેવી તાત્કાલિક પરિસ્થિતિમાં લોકોને ઝડપી ચેતવણી મળી રહે તે માટે પાટણ નગરપાલિકા દ્વારા અંદાજે રૂ.1 લાખના ખર્ચે શહેરના વ
3 અને 4 એપ્રિલ બે દિવસ દરમિયાન પાંચોટ સર્કલ અને લાખવડ નજીક બનેલા બે માર્ગ અકસ્માતમાં એક મહિલા અને યુવક બેના મોત થયા હતા. તાલુકા પોલીસે બંનેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. અમદાવાદ રહેતા પ્રહલાદભાઈ બાબુભાઈ પંચાલ 3 માર્ચના રોજ પોતાની પત્ની ભાવનાબેન સાથે હોળીનો તહેવાર હોય મોટર
બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામની સીમમાં ગુરુવારે એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાસકાંઠા જિલ્લાના શ્રમિક તરીકે અહીં કામ કરતા 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુરપુરા ગામના દેસાઈ મિહિરભાઈ દેવશીભાઈના ખેતર
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગુરુવારે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ એકંદરે પેપર સહેલું નીકળતા રાહત અનુભવી હતી. હોશિયાર વિદ્યાર્થીઓ પરિણામમાં સારો સ્કોર મેળવશે,જ્યારે એવરેજ વિદ્યાર્થીઓનો પાસિગ રેશિયો વધશે. જોકે પેપરમાં બે ટ્વીસ્ટ પ્રશ્નોએ પરીક્ષાર્થીઓને વિચારતા કર્યા હતા.ડી
કડી તાલુકાના શેડફા ગામ પાસે બાવલુ પોલીસે સાણંદથી કડી જતા રોડ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં લાખોની કિંમતનો વિદેશી દારૂ (IMFL) અને વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે કુલ 14,481 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી
મહેસાણામાં ધીમા પગલે ઉનાળાની ગરમી શરૂ થઇ છે. હવે ઉનાળામાં તાપમાન ઉંચકાશે. ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગરમીમાં લોકોને રાહત મળી રહે અને ગરમીની અસરથી બચવા માટેના ઉપાયો સાથે હીટ વેવ એક્શન પ્લાન બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં ઉનાળાની વધુ ગરમી શરૂ થશે એટલે રાહતદરના તમા
બહુચરાજી નજીક આવેલા સીતાપુર ગામે બુધવારે બપોરે ધુળેટી રમ્યા બાદ તળાવમાં ન્હાવા પડેલા 9 અને 11 વર્ષની ઉંમરનાં ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. ધુળેટીનો તહેવાર હોઈ રંગોથી મસ્તી કર્યા બાદ સીતાપુર ગામનાં કેટલાક બાળકો ઝોલાસર નામના તળાવમાં ન્હાવા પડ્યા હતા. જેમાં સૌરવ અશ
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ મળીને કુલ 16,715 મિલકતદારોનો અંદાજે રૂ. 32.35 કરોડનો વેરો બાકી છે. આ બાકીદારોને રાહત આપવા માટે પાલિકા દ્વારા ખાસ વ્યાજ-પેનલ્ટી માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ જો રહેણાંક મિલકતદારો 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરપ
કચ્છમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર લગામ કસવા ભુજ (પશ્ચિમ) ખાણ ખનીજ વિભાગે ફિલ્મી ઢબે અબડાસા તાલુકાના રાયધણજર વિસ્તારમાં માન્ય લીઝની આડમાં ચાલી રહેલા બેન્ટોનાઈટના ગેરકાયદે ખનન પર ત્રાટકીને અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વા
ભુજ લોહાણા મહાજન દ્વારા આરોગ્ય સેવાઓ પ્રત્યેની અખંડ પ્રતિબદ્ધતાને આગળ વધારતા હોમિયોપેથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ કારીઆ, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, આરોગ્ય સમિતિના ચેરમેન પલવીબેન ઠક્કર,
ભુજની લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં કચ્છ યુનિવર્સિટી ખાતે શેક્સપિયરના અનુવાદનાં ભાષાકીય અને સામાજિક પરિમાણ પર અભ્યાસ કરતા સંશોધકની દિલ્હી આઇઆઇટીમાં પસંદગી કરઈ છે. ડો. મનોજ છાયાનાં માર્ગદર્શનમાં પીએચ.ડી.નો અભ્યાસ કરતા કિશન અતુલભાઇ પંડ્યાની ઇન્ડિયન ઇન્સ્
રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રથમ કારોબારી બેઠક કાનપર ખાતે સ્થિત લિંગ માતાજી મંદિરે યોજાઈ હતી. જેમાં રચનાત્મક ચર્ચા-વિચારણા, શિક્ષણક્ષેત્રે ગુણવત્તા વિકાસ અને ભૌતિક સુવિધાઓ સુદ્રઢ બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘને કારોબારી બે
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દેશના 7 રાજ્યોના રાજ્યપાલ અને બે ઉપ-રાજ્યપાલની નિમણૂકના રહ્યા. બીજા સમાચાર આસામથી છે જ્યાં સુખોઈ જેટ ગુમ થઈ ગયું છે. તો વળી ટી-20 વર્લ્ડકપમાં ભારતે ફાઇનલમાં ચોથી વખત જગ્યા બનાવી લીધી છે. ⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. નેપાળમાં સામાન્ય ચૂંટણીનું
કચ્છ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પશુધનને ગંભીર રોગોથી સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે ‘ખરવા મોવાસા’ (FMD) રસીકરણની ખાસ ઝુંબેશનો સોમવારથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ સમગ્ર જિલ્લાના અંદાજે 9,85,900 જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓનું રસીકરણ કરવામાં આવશે. આ ખાસ
સફેદ રણમાં તારીખ 7 અને 8 માર્ચે ‘ગ્લોબલ ગુજરાતી એવોર્ડ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા સહિતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે. બે દિવસીય આ સમારોહમાં ગુજરાતી ફિલ્મ અને સંસ્કૃતિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર કલાકારોને એ
કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026-27 નું વાર્ષિક અંદાજપત્ર પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેને સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 163 અન્વયે રજૂ કરાયેલું આ બજેટ છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને ગ્રામીણ અ
રાજ્યના શિક્ષણ વિભાગ અને શાળાઓની કચેરીના કમિશ્નર ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનાં માર્ગદર્શન હેઠળ પ્રતીક્ષા યાદીના અનુદાનિત માધ્યમિક શાળા માટેના ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી. ગુરુવારે ભુજ ખાતે નિમણુંક પત્ર મેળવનારા 6 શિક્ષકોએ સુચારૂ વ્યવસ્થા બદ
પશ્ચિમ કચ્છમાં મારામારીના ત્રણ બનાવ બન્યા હતા જેમાં રામનગરી પાસે આરોપીએ બોલાચાલી કર્યા બાદ છરી બતાવી સોનાની વીંટી પડાવી લીધી હતી. જ્યારે સંજોગનગરમાં ધૂળેટી રમતા સમયે આરોપીની રીક્ષા પર કલર ઉડવા બાબતે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી.તેમજ અબડાસા તાલુકાના ડુમરા ગામની વાડીમાં મ
શહેરના કેમ્પ એરિયામાં આવેલ ટીબી હોસ્પિટલ નજીક રહેતા નિવૃત શિક્ષકના ઘરમાં તસ્કરે હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે.જાણભેદુ આરોપી તિજોરી ખોલી તેમાંથી રોકડ અને દાગીના સહીત 2.80 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી નિવૃત શિક્ષક સબ્જાઅલી હબીબ ખોજાએ
આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના અતિરેકને કારણે યુવાનોના માનસપટ પર ગંભીર અસરો જોવા મળી રહી છે. ભુજની આર.આર. લાલન કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પ્રથમવાર હાથ ધરાયેલા વિશેષ સર્વેક્ષણમાં ફોમો (ફિયર ઓફ મિસિંગ આઉટ) નામની માનસિક સ્થિતિના ચિંતાજનક તારણો સામે આવ્યા છે. મનોવિજ
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરમાં લેવાયેલા 7 સ્વીપર મશીનના 7 મહિનાનો ખર્ચ રૂ. 80 લાખનો ખર્ચ ચૂકવવા માટેની દરખાસ્ત મુકાઈ છે. જોકે તેની સાથે જ ફેબ્રુઆરી 2026થી માર્ચ 2027 સુધીનો રૂ. 2.69 કરોડનો ખર્ચ અંદાજવામાં આવતા વિવાદ થયો છે. ઉલ્લેખનીય છે કે 7 મહિનાનો ખર્ચ રૂ. 80 લાખ થતો હોય તો 12 મહિનાનો ખ
વડોદરાની હાઇપ્રોફાઇલ બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં ઊભેલા 4 ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવા માટેના કેસમાં ચુકાદાની તારીખ હાઇકોર્ટે 5મી માર્ચ જાહેર કરી હતી. જે ગુરુવારે 11 દિવસ લંબાવાયો છે. એટલે હવે ચૂંટણી જંગમાં રોયલ-સત્યમેવ ફાવે છે કે રિવાઇવલ તે વિશેનું સસ્પેન્સ પણ યથા
ધૂળેટીના દિવસે પોલીસે 34 પીધેલાઓની ધરપકડ કરી હતી. જ્યારે પ્રોહિબિશનના કુલ કુલ 43 કેસ કરી 40 લોકોની અટકાયત કરી હતી. જ્યારે ધૂળેટીની રાતે તરસાલીમાં 23 વર્ષના યુવકે દારૂના નશામાં કારનો અકસ્માત સર્જ્યો હતો. આ ઉપરાંત એમ.એસ.યુના વિદ્યાર્થીએ પુરઝડપે કાર ચલાવીને પેવેલીયન ગ્રાઉન્ડની દ
ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધથી દુબઇ એરપોર્ટ સાથે વિમાની વહેવાર બુધવારથી ફરી શરૂ થતાં ભારતવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. વડોદરાથી બે દિવસમાં 60થી વધુ લોકો ઉમરા માટે દુબઇ વિમાની માર્ગે પહોંચ્યાં હતા. બીજી તરફ સાઉદીમાં ગયેલા લોકોની ભારત ફરવાની આશા વધુ મજબૂત બની છે. પ
એસ.વી.આઇ.ટી કોલેજમાં મલહાર નામે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બે સિક્વન્સમાં ફેશનશોનું આયોજન કરાયું હતું. ઇન્ડોવેસ્ટર્ન મેઘધનૂષી આઉટફિટમાં ભાવી એન્જિનિયરોએ ફેશન રેમ્પ વોક કર્યું હતું. રેઇનબો થીમ ફેશન શોમાં ડિઝાઇનર્સે માત્ર 2થી 6 હજારના બજેટમાં તૈયાર કરાયેલ
રમતગમતની ભાવના કેળવવાના હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વાર્ષિક ‘સ્પોર્ટ્સ વીક’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતગમત મહોત્સવમાં સંસ્થામાં કાર્યરત 40થી વધુ વિવિધ ટ્રેડના 2 હજારથી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ, બેડમિન્
આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ ‘સ્વર શક્તિ’ કાર્યક્રમ મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સાંજે 7.30 વાગ્યે યોજવામાં આવશે. ભારતીય સંગીતમાં મહિલાઓ ફક્ત વોકલમાં જ નહીં પરંતુ વાદ્ય પર પણ પોતાનું યોગદાન આપે છે. જેને બાહર લાવી તેમનું એક બેન્ડ તૈયાર કરવાની આ પહેલ
ગાંધીનગરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને અકસ્માતો અટકાવવા નાગરિકોની લાંબા સમયની રજૂઆતોના પગલે આખરે જિલ્લા તંત્ર દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી શહેરના જથી ખ સુધીના તમામ માર્ગો અને
ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા ભરતી કરાશે. શહેરના શિક્ષણ સમિતિમાં અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલોમાં 55 કરાર આધારિત શિક્ષકોની ભરતી કરાશે. ધો.1થી 5 માટે ધો.12 અને પી.ટી.સી.ની લાયકાત ધરાવતા તથા ધો.6થી 8 માટે સ્નાતક અને તાલીમી ઉમેદવારો અરજી
ગાંધીનગરમાં હવે ટૂંક સમયમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર પીએમ આવાસ યોજના હેઠળ મકાનોના નિર્માણની કામગીરી શરૂ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા EWS-II પ્રકારના કુલ 1536 આવાસોના ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)ને કેન્દ્ર
ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ સેક્ટર-16 વિસ્તારમાં આવેલી સરકારી માઈક્રોશોપિંગ મિલકતોના લાંબા સમયથી બાકી ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. તંત્રએ 40 ભાડૂઆતોને કુલ ₹28.50 લાખ બાકી ભાડું તાત્કાલિક જમા કરાવવા સત્તાવાર નોટિસ આપી છે. સમયમર્યાદામાં ચુકવણી ન કરનાર
વારસિયાના 32 વર્ષીય રીક્ષા ચાલકે ગુરુવારે પંખે ઓઢણી બાંધી આપઘાત કર્યો હતો. ચાલક ~350ના રોજના ભાડેથી રીક્ષા ફેરવતા હતા. જોકે તે ભાડું રીક્ષા માલિકને રોજ આપી શકતો નહોતો. વારસીયા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી. નરેન્દ્રનગરમાં રહેતા 32 વર્ષીય બળદેવ ભાલીયાનો પરિવાર સુરત લ
હોળીના તહેવાર દરમિયાન વતન જવા માટે વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર બસ ડેપો દ્વારા 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ખાસ વ્યવસ્થા કરાઈ હતી. આ સમયગાળા દરમિયાન ગાંધીનગર–અમદાવાદ અને અમદાવાદ–દાહોદ રૂટ પર 153 વધારાની બસો ચલાવવામાં આવી હતી. આ બસો દ્વારા કુલ 300 ટ્રિપ કરવા
ધૂળેટીના દિવસે મહમદ તળાવ ખાતે આવેલી ઝુપડપટ્ટીઓમાં રહેતા પરિવાર પર મહિલા સહિત 4 લોકોએ જુના ઝઘડાની અદાવત રાખીને છુટા પથ્થરો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રીક્ષા ડ્રાઈવીંગ કરતા પ્રેમપ્રકાશ સરગરાએ કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કુંભારવાડા પોલીસે છુટા પથ્થ
ગુજરાત સરકાર દ્વારા જુલાઈ 2023માં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરાયા બાદ અઢી વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. જોકે તેમ છતાં એમ.એસ.યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની રચના કરવામાં આવી નથી. કોમન યુનિ.એક્ટની જોગવાઈઓ અને મોડલ-કોમન સ્ટેચ્યુટની જોગવાઈઓ મુજબ દરેક યુનિવર્સિટીમાં એકેડેમિ
માંજલપુરમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં હોલી ઉત્સવ અને ડોલોત્સવ 4 માર્ચે યોજાયો હતો. 3 માર્ચે સાંજે 6:30 કલાકથી વૈષ્ણવાચાર્ય દ્વારા હોલી પ્રજ્વલન થયું હતું. વૈષ્ણવોએ હોલિકા પૂજન અને દર્શનનો લાભ લીધો હતો. ઠાકોરજીને સવારે 10:30 વાગે ફૂલોથી સજાવેલી ડોલમાં બિરાજમાન કરીને વ્રજરાજક
સાંપ્રત સમયમાં સમાજને એકજૂથ રાખવામાં અનેક સમસ્યાઓ આવી રહી છે. તે અંગે વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના સમાજમાં બદલાવ લાવી રહ્યા છે. ત્યારે મોચી સમાજ દ્વારા શહેરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સંમેલન યોજીને જરૂરી બદલાવને બહાલી અપાઇ છે. અગ્રણીઓ દ્વારા હવે તબક્કાવાર પોતાના શહેર અને
માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પર મોડી રાત્રે ભૂવો પડ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકો એકત્ર થયા હતા અને વાહન વ્યવહાર અટકાવ્યો હતો. ડ્રેનેજ લાઈનમાં ભંગાણથી ભૂવો પડ્યો હોવાનું સપાટી પર આવતાં પાલિકાની ટીમે બેરિકેડિંગ કરી સમારકામ શરૂ કરાવ્યું હતું. શહેરમાં વગર ચોમાસે ભૂવાનો સિલસિ
સયાજીગંજમાં પરિણીતાએ વોશિંગ મશીનમાં કપડાં ધોયા બાદ પ્લગ કાઢી લીધા બાદ આગ ભભૂકી હતી. ધુળેટીના દિવસે સવારે 10 વાગ્યાના સુમારે પરશુરામ ભઠ્ઠાના એક ઘરમાં આગ લાગી હતી. વોશિંગ મશીનમાંથી પ્લગ કાઢ્યા બાદ પરિણીતા કપડાં સૂકવવા ગઇ ત્યારે 2 મિનિટમાં જ વોશિંગ મશીનમાં આગ લાગી હતી. વોશિંગ
પાલિકામાં આ ટર્મની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક શુક્રવારે મળશે, જે પૂર્વે સ્થાયીના એજન્ડા પર 60 કરોડનાં 55 કામો ચઢતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. મ્યુ. કમિશનર તરફ એક દિવસમાં 51 દરખાસ્ત મોકલાતાં ચર્ચાનો વિષય બન્યો હતો. શુક્રવારે મળનારી સ્થાયીની બેઠક પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે મળેલી
વડોદરાવાસીઓ માટે આરટીઓની ફેસલેસ સિસ્ટમ વધુ ભરોસેદાર બની છે. લર્નિંગ લાઈસન્સ, લાઇસન્સમાં સરનામાની ફેરબદલ, લાઇસન્સમાં વ્હીકલનો ફેરફાર કે રિન્યૂઅલ માટે આરટીઓ કચેરી જવાની જરૂર હોતી નથી. ઓગસ્ટથી જાન્યુઆરી દરમિયાન 37,523 લોકોએ ઘરે બેઠાં કામ કરાવ્યાં છે. બીજી તરફ વડોદરામાં આ સમયગા
ધુળેટી નિમિત્તે પોલીસ-તંત્રે કેનાલ-નદી નાળામાં નાહવા પર પ્રતિબંધ મૂક્યો હતો છતાં પાણીમાં ઊતરેલા બે લોકોના શહેરમાં મોત નિપજ્યાં હતાં. ગુરુવારે સાંજે 5 વાગ્યાના સુમારે ભીમપુરા કેનાલમાં પગ લપસ્યા બાદ તણાઇ ગયેલા 18 વર્ષીય ટીનેજરનું મોત થયું હતું. સેવાસી ગામમાં પાંચેક મિત્રો સ
અમરેલીના ભાયાવદર, વાવડી અને વાવડીરોડ ખાતે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભાયાવદર મુકામે 30 લાખના ખર્ચે પુરસંરક્ષણ દિવાલ બનાવાશે. વાવડી-ચોંકી-સનાળા-લા ખાપાદર-ઈશ્વરીયા રોડ ઉપર કુલ 4 નવા સ્લેબ ડ્રેઈન બનાવવામાં
સાવરકુંડલા રેલવે સ્ટેશન સામે ખાદી કાર્યાલય કેમ્પસમાં આવેલ વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પીટલ દ્વારા મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ ફેલાવવામાં માટે અનોખું આયોજન અને પહેલ કરવામાં આવી છે. સાવરકુંડલામાં એક અનોખી પહેલ વો
બગસરામાં યોજનારી રામકથામાં શહેરથી તથા સ્થળ સુધી આવવા જવા માટે એસટી બસની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી સામાજિક સંસ્થા દ્વારા માંગ કરવામાં આવી છે. બગસરા શહેરમા મોરારીબાપુના વ્યાસ પીઠ પરથી સંગીતમય શૈલીમા માનસ મેઘાણી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે . આ કથામા શ્રોતાઓને કથા સ
અમરેલી શહેરની મધ્યમાં ગાયકવાડી ઇતિહાસની સાક્ષી પૂરતો ટાવર પાછલા ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં ઊભો છે. આ ઐતિહાસિક વિરાસતને બચાવવા અગાઉ ભલે પગલા લેવાયા ના હોય પરંતુ હવે સરકાર દ્વારા આવતીકાલથી આ ટાવરના રીસ્ટોરેશનનું કામ શરૂ કરવામાં આવશે. અને આ રીતે શહેરની ઐતિહાસિક ધરોહરને બચ
અમરેલી શહેરમાં દર રવિવારે ભરાતી રવિવારી બજારના નાના વેપારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ અને રોજીરોટીના પ્રશ્ને અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને એક આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓએ રવિવારે ધંધો કરવાની મંજૂરી આપવા અને વ્યવસ્થિત જગ્યા ફાળવવાની માંગ કરી
ધારી તાલુકાના કમી કેરાળા ગામની માનવ સ્મૃતિ સંસ્થા આજે સેવાનું પર્યાય બની છે. ચલાલા-સાવરકુંડલા રોડ પર જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ રહેણાંક વિદ્યાલયમાં 32 મનોદિવયંગ બાળકોને માત્ર આશરો જ નહીં, પરંતુ એક નવું જીવન અને સંસ્કારોનું ભાથું પીરસવામાં આવી રહ્યું છે. તાજેત
અમરેલીના કેરિયાચાડ ગામે રહેતા ખેડૂત સાથે મુંદ્રા પોર્ટ પરથી સસ્તો ભંગાર મોકલવાના બહાને રૂ. 51 હજારની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ વિશ્વાસમાં લઈ આંગડિયા મારફતે રકમ મેળવી લીધા બાદ માલ ન મોકલી મારી નાખવાની ધમકી આપી હતી. આશરે આઠ મહિના પહેલા અમરેલી જેશીંગપરા
ઉજજૈનથી 425 વર્ષ પહેલાં હરસિધ્ધિ માતાજીની રાજપીપળા ખાતે પધરામણી થઇ હતી. ગુરૂવારના રોજ હરસિધ્ધિ માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શોભાયાત્રા નીકળી હતી. જેમાં માતાજીની પ્રતિમા, હરસિધ્ધિ મંદિર તથા વિવિધ યંત્રોની ટેબ્લોના માધ્યમથી ઝાંખી કરાવવામાં આ
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના ત્રણ મુસ્લિમ યુવાનના સિસોદરા અને ઓરી ગામની વચ્ચે નર્મદા નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત થયાં છે. એર કડિંશન રીપેરિંગનું કામ કરતાં ત્રણેય યુવાનો આખો દિવસ કામકાજ કર્યા બાદ નર્મદા નદીમાં ન્હાવા માટે ગયાં હતાં જેમાં ડૂબી રહેલાં મિત્રને બચાવવા જતાં ત્
ધરમપુર તાલુકામાં પત્ની સાથે છુટા થયાના ચાર વર્ષ પછી પિતાએ બીજા લગ્ન કરી પુત્રને તેના જન્મદિવસે માતાની ભેટ આપી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આસુરા ગામના તળાવ ફળીયામાં રહેતા સુનિલભાઇ એસ. પટેલએ ઉક્ત માહિતી આપી હતી. પુત્રને જન્મદિવસે આ અનોખી ભેટની કહાની સુનિલભાઇ પટેલના શબ્દોમ
વલસાડ શહેરમાં 24 કલાક અવરજવર ધરાવતાં તિથલ રોડ પર એક વૃધ્ધ પર 2 યુવાનો તૂટી પડ્યા હતા. વૃધ્ધને ઉમરની લાજ રાખ્યા વિના આ બંન્ને યુવાનો મોટી બહાદુરી દેખાડતા હોય તેમ માર મારતા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.ઓવર ટેઇક કરવાના મામલે આ મારામારી પર યુવાનો ઉતરી આવ્યા હતા. ઘટનાનો વી઼ડિય
વર્તમાન સમયમાં જ્યારે વધતા શહેરીકરણને કારણે માણસો માટે અંતિમ સંસ્કારની જગ્યા ઓછી પડી રહી છે, ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 5 માર્ચ, 2026ના રોજ ગામમાં નાના પ્રાણીઓ માટે સમર્પિત ‘ભૈરવ મુક્તિધામ’ સ્મશાનનો શુભારંભ
સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની બે વર્ષની ટર્મ માટે 12 કમિટી મેમ્બર માટે આજે 6 માર્ચે સવારે 9 થી સાંજે 5 કલાકે ચૂંટણી યોજશે.સ્ક્રૂટિની કમિટી દ્વારા મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ અને 12 કમિટી મેમ્બર માટે 6 માર્ચે ચૂંટણી જાહેર થઇ હતી.જેમા
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી હવે કેટલાક ઉદ્યોગપતિઓ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાની સંભાવના છે. પૂર્વ પ્રમુખ નરેશભાઈ બંથીયા સહિત અન્ય માજીપ્રમુખો અને પ્રેરિત વ્યક્તિઓએ ઉમેદવારી પત્રક ભરતા બે પેનલ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણ
વલસાડમાં તાજેતરમાં મોગરાવાડી રેલવે અન્ડરપાસ ખુલ્લો મૂકાતા ઉંચાઇ વધવાથી મોટા વાહનો પસાર નહિ થતાં પાલિકાના સક્ષમ અધિકારીની પરવાનગી કે ઠરાવ વિના પાલિકા તંત્રએ રૂ.5 લાખના ખર્ચે નાંખેલા પેવર બ્લોક ઉખેડી નાંખવાનો વિવાદ ઘેરો બન્યો છે. વિપક્ષના માજી સભ્યો અને યુથ કોંગ્રેસની આ મ
ચીખલી બજાર વિસ્તારમાં અવારનવાર હોર્ન મારતા ટેમ્પો ચાલકે સાઈડ ન આપવાની નજીવી બાબતે નંબર વગરની મોપેડ ઉપર આવેલ શખ્સોએ ટેમ્પો ચાલકને મારમારવાના બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. ટેમ્પો ચાલક ધવલભાઇ નિલેશભાઈ આહીર (રહે. અટગામ, ઘોડા ટેકરી ફળિયા, મોટી નહેર પાસે,
અહિર સુવર્ણકાર સમાજ ઝવેર જીવણ મહેતા હાઇસ્કૂલના મેદાન પર સોનાર સમાજ પ્રિમિયર લીગ’ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની એકતા જળવાઈ રહે અને યુવા ખેલાડીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તેવા ઉમદા હેતુથી આ સ્પર્ધા યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં સમાજની મુખ્ય
વાંસદા વિસ્તારમાં આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલારૂપે વાંસદાની શ્રી હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સેન્ટરનું વિધિવત કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તથા વલસાડ–ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે હોસ્પિટલ સંચાલન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ
ગુજરાત ગુરુકુલ સભા-ગુરુકુલ સુપા અંતરંગ સભાની સને-2025થી 2028ની ચૂંટણીમાં ગંભીર ગેરરીતિ થયાની ફરિયાદ સંયુક્ત ચેરિટી કમિશ્નર સુરતની કોર્ટમાં થઇ છે. આ ચૂંટણીમાં ઉમેદવારી કરનાર કુરેલના નરેન્દ્રસિંહ ગણપતસિંહ ઠાકોર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં
નવસારી જિલ્લાના અંબાડાથી ટોળી ગામ તરફ જતા માર્ગ પર બાઇક વીજ થાંભલા સાથે અથડાતા 24 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વેલણપુર ગામે રહેતો પ્રિયન મહેશભાઇ હળપતિ (ઉ.વ. 24) પોતાની બાઇક (નં. GJ-19 BN-1586) પર મિત્ર વિજયભાઇ સાથે જઇ રહ્યો હતો. અંબાડા-ટોળી રોડ પર ઠાકોરભા
ભૂતકાળમાં જ્યારે વિજલપોર અલગ નગરપાલિકા હતી, ત્યારે આશાપુરી મંદિરથી સરદાર ચોક સુધી લાખોના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ કામગીરીમાં એવી વેઠ ઉતારવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ રોડ ઠેર-ઠેરથી તૂટી ગયો હતો. બાદમાં જ્યારે નવસારી-વિજલપોર નગરપાલિકાનું જોડાણ થયું, ત્યારે
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત નવસારી જિલ્લા વિકાસ એજન્સી દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં એક પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે. માટલા કમ્પોસ્ટિંગ નામની આ કામગીરી દ્વારા બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની ભાવના કેળવવામાં આવ

27 C