૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હનુમાનજી દાદાને તિરંગા થી અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં હનુમાનજી દાદાના સિંહાસન પર તિરંગો સ્થાપિત કરીને દેશભક્તિની ભાવના વ્યક્ત કરવામાં
ભરૂચ સ્થિત મુન્શી વિદ્યાધામ કેમ્પસ ખાતે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત હાજી વલી દશાનવાલા પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ધોરણ–8ના વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ પરેડથી થઈ હતી. ત્યારબાદ ધ્વજવંદનન
પંચમહાલના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત આ સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓના વિદ
ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલયમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને ઉત્સાહભરી ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત જગદીશ પંચાલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન સાથે સમગ્ર પરિસરમાં દેશભક્તિના નારા અને ઉજવણીનો
પ્રભાસ તીર્થ સોમનાથમાં દેશના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સોમનાથ મંદિર પર એક સાથે સોમનાથ ધર્મધ્વજ અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના ઉદ્બોધનમાં જણા
ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને જોઈને વાલીઓ સહિતના આમંત્રિત મહેમાનો પ્રભાવિત થયા હતા. સમગ્ર દ
વલસાડ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરગામ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યે ઉમરગામ તાલુકાના સર્કિટ હાઉસ નજીક આવેલા નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર તથા ગ્રામોદ
વલસાડમાં 77મા ગણતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વલસાડના કમલમ ખાતે પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ સોનલબેન સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે દેશવાસીઓને ગણતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અ
ભાવનગરની બી.એમ.કોમર્સ હાઈસ્કૂલમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પૂર્વ ઓ.એસ. દિલીપભાઈ શેઠના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના એન.સી.સી. અને એસ.પી.સી. કેડેટ્સ દ્વારા માર્ચ પાસ્ટ યોજી તિરંગાને સલામી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ દેશભ
આજરોજ ભાવનગર કોર્ટ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભાવનગર શહેરમાં પણ 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સરકારી કચેરીઓથી લઈને રાજકીય પક્ષ
બોટાદમાં PGVCLની વર્તુળ કચેરી GAB દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં GABના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિનો ભાવ પ્રગટ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્યજીતસિંહ પરમારને પગમાં ગોળી વાગી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની પ્રાપ્ત વ
મહેસાણા શહેરના ફુવારા સર્કલ નજીક ગત રાત્રે નશામાં ધૂત એક કાર ચાલકે અન્ય વાહનોને ટક્કર મારતા ભારે હોબાળો મચ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કાર ચલાવનાર શખ્સ મહેસાણા શહેર કોંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી પાર્થ રાવલ હતા. પોલીસે તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી
ગુજરાત કોંગ્રેસ દ્વારા 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હ
પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે અમદાવાદના શાહીબાગ સ્થિત શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ, શાહીબાગ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રાષ્ટ્રીય ધ્વ
દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સેલવાસથી લગ્ન પ્રસંગ પતાવીને રાત્રે પરત ફરી રહેલી એક ખાનગી બસને સુરત જિલ્લાના કિમ નજીક અકસ્માત નડ્યો હતો. જાનૈયાઓ ભરેલી બસ ટ્રકમાં ઘુસાડી દીધી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર આશરે 30થી 35 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ જૂથમાં આવેલી ગઢા પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અમિતભાઈ પટેલ અને વરૂણભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો અને શાળાના શિક્ષકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળના ભાગમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની લપેટમાં આવતા આશરે 16-17 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગ
ગીર-સોમનાથ જિલ્લાના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય સાંસ્
ગુજરાતનું પાટનગર ગાંધીનગર તેના રસ્તાઓ માટે જાણીતું છે, પરંતુ આ જ રસ્તાઓ હવે વાહનચાલકો માટે 'ડેથ ટ્રેપ' સાબિત થઈ રહ્યા છે. તંત્ર દ્વારા માર્ગો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં અકસ્માતોનો ગ્રાફ નીચો આવવાનું નામ લેતો નથી. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે બેફામ ગતિએ દો
1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કેન્દ્રીય બજેટ રજૂ કરશે ત્યારે દેશવાસીઓ સાથે સુરતના હીરા ઉદ્યોગપતિઓ પણ આ વર્ષે બજેટથી વિશેષ અપેક્ષાઓ રાખી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફના કારણે હીરા બજાર વૈશ્વિક મંદીના ઓથાર હેઠળ દબ
ભારતના ઈતિહાસમાં ૨૬ જાન્યુઆરીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે ભારત એક ગણતંત્ર તરીકે સ્થાપિત થયું. પરંતુ, ભારતને એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવાની જે પ્રક્રિયા હતી, તેનું સૌથી પહેલું અને પવિત્ર બીજ ગુજરાતના ભાવનગરની ધરતી પર રોપાયું હતું. ભાવનગર માત્ર એક શહેર નથી, પણ
પાલિતાણા તાલુકાના રંડોળા ગામના પાદરે ભારતીય સંસ્કૃતિ અને લોક-પરંપરાનો એક એવો ત્રિવેણી સંગમ રચાયો જેની સાક્ષી બનવા માટે દેશના મહારથીઓ ઉતરી આવ્યા હતા. ગણધોળ ગામના ગૌરવ અને પાલિતાણા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ગોપાલભાઈ નાથાભાઈ વાઘેલાના પુત્ર આશિષના લગ્ન પ્રસંગે આધુનિ
તળાજાના વેળાવદર ગામે રહેતા એક ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ મકાનમાં ઘુસી, કબાટમાં રહેલી રોકડ, સોના ચાંદીના ઘરેણાં સહિતની રૂા. 1.62 લાખની માલ મત્તાની તસ્કરી કરી ફરાર થઇ જતાં નાના એવા ગામમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળ
ભાવનગર શહેરના શિપ બ્રેકર સાથે તેની જ કંપનીના મેનેજર સહિત ચાર શખ્સોએ કોપરનો તોડ ઓછો બતાવી ઊંચી કિંમતે વેચાણ કરી, શિપ બ્રેકર સાથે અંદાજે પચ્ચીસ લાખ રૂપિયાની ઠગાઇ આચરવાના મામલે મેનેજર સહિત ચાર શખ્સો વિરૂદ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે.
ભાવનગર રાજકોટ હાઈવે ઉપર સાક્ષાત જગદંબાનું સ્વરૂપ ગણાતા માતા ખોડિયારનું વિશ્વવિખ્યાત મંદિર આવેલુ છે. એવું કહેવાય છે કે માતાજીની પાસે પાણીનો ધરો આવેલો છે. તેને તાતણીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ ખોડિયાર માતાને રાજપરાવાળી અથવા તો તાતણિયા ધરાવાળા ખોડિયાર માતા તરીકે પ
વલસાડ જિલ્લાના ભીલાડ નજીક આવેલા બોરલાઇ ગામના ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત કિરણભાઈ રણછોડભાઈ પટેલે તેમની બે એકર જમીન ઉપર કેસર આંબાની 2000 ડ્રાફ્ટેડ કલમનું વાવેતર કરી ત્રીજા વર્ષથી સંતોષજનક પાક લેવામાં સફળ રહ્યા છે. અલ્ટ્રા હાઈડેન્સિટી આંબા કલમની ખેતીમાં તેમણે મેળવેલી સફળતા અ
આરોગ્યલક્ષી સારવાર માટે સાડા આઠ દાયકા જૂની ભાવનગરની સર ટી. હોસ્પિટલ શહેર અને જિલ્લાની જનતા માટે આશીર્વાદરૂપ છે. સર ટી. હોસ્પિટલ જતા બન્ને બાજુના માર્ગ અને આસપાસના રસ્તા એકાદ અઠવાડિયાથી ખોદીને નવા બનાવવાનો આરંભ તો કરાયો છે. પરંતુ ધીમી ગતિએ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતી
ભાવનગર ટર્મિનસ યાર્ડમાં પિટ લાઇનના કાર્ય માટે લેવાયેલ બ્લોકની અવધિ વધારવામાં આવી છે, જેના કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત રહેશે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે અગાઉ 45 દિવસનો બ્લોક લેવામાં આવ્યો હતો, જેની અવ
શહેરમાં ભાવનગર પી.જી.વી.સી.એલ. દ્વારા એરપોર્ટ રોડ અને શિશુવિહાર સર્કલ સહિતના વિસ્તારોમાં વીજકાપ જાહેર કર્યો છે. PGVCL ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા વીજળીની લાઈનના સમારકામના અગત્યના કામ અનુસંધાને આગામી 27મી અને 28મી જાન્યુઆરી-2026ના બે દિવસે 11 કે.વી.ના અનિલ (આંશિક) અને જમનાકુંડ ફિડરોમા
મકર સંક્રાંતિના પર્વ પછી ઠંડીનું જોર વધ્યું છે. ભાવનગર શહેરમાં આજે પણ સવારથી સાંજ સુધી ટાઢાબોળ પવનના સૂસવાટા ફુંકાતા રહ્યાં હતા. ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે, શહ
26મી જાન્યુઆરી ભારતના ઇતિહાસમાં ફક્ત પ્રજાસત્તાક દિવસ તરીકે જ નહીં પરંતુ, કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની તારીખ તરીકે પણ નોંધાયેલી છે. 26 જાન્યુઆરી, 2001ની એ સવાર ગુજરાત માટે માત્ર એક તારીખ ન હતી પરંતુ, એક મોટી ઘાત હતી. કચ્છની ધરતી થરથર કંપી ઉઠી અને થોડા જ સેકન્ડોમાં હજારો સપનાંઓ ધૂ
દિલ્હીમાં પૂ. મોરારિબાપુ દ્વારા ગવાયેલી રામકથા “માનસ સનાતન ધર્મ”ના પાંચમા દિવસે લોકભારતી યુનિવર્સિટી, સણોસરાના સૂત્રધાર અરુણભાઇ દવેએ લોકભારતી સંસ્થામાં નવીનતમ તાલીમી કાર્યક્રમ RAAM – Rising Apostles for Ahimsa and Maitri (અહિંસા અને મૈત્રી માટેના આધ્યાત્મિક કર્મદૂતો તૈયાર કરવાનો પ્રકલ્પ)ના આ
આજના આધુનિક સમયમાં મોબાઈલ, ઈન્ટરનેટના માધ્યમથી પળવારમાં જ કોઈપણ જાણકારી દેશ-દુનિયા સુધી પહોંચવી શક્ય છે, પરંતુ 25 વર્ષ પહેલાં 26 જાન્યુઆરી 2001ની ગોઝારી સવારે કચ્છમાં આવેલ ભૂકંપ સમયે ચારેતરફ તબાહીના દૃશ્યો વચ્ચે સેંકડો લાચાર લોકો સુધી મદદ કેમ પહોંચાડવી? ઠપ થઇ ગયેલા સંચાર માધ્
26 જાન્યુઆરી અને રવિવારની સવાર પડી. ઘડિયાળનો કાંટો બરાબર 8.50એ આવીને ઉભો હતો. આ એક કાળ ચક્ર હતું પણ ગુજરાતીઓ માટે તો કાળ લઈને જ આવ્યું હતું. રવિવાર અને પ્રજાસત્તાક પર્વ એમ બે રજા ભેગી હતી. સૌ કોઈ પોતાના ઘરમાં પરિવાર સાથે હાજર હતા. અચાનક જ ધરતી ધ્રુજવા લાગી. કોઈને સપનેય ક્યાં ખ્યાલ હ
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... આ સપ્તાહે પોસ્ટિંગ વગરના IPSને પોસ્ટિંગ મળે તેવી શક્યતારાજ્યના પોલીસતંત્રમાં લાંબા સમય
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
કચ્છના એ વિનાશકારી ભૂકંપના આજે 25 વર્ષ પૂરાં થઇ ગયાં. કુદરતે કચ્છી માડુઓને કારમી થપાટ મારી, પણ એનાં ખમીરને તોડી શકી નહીં. ભાસ્કરની ખાસ સિરીઝ ‘ભૂકંપ@25’માં આજે કચ્છ પાસેથી જ સાંભળીએ એમની દાસ્તાન. હું કચ્છ બોલું છું.અનોખું, અલબેલું અને અડિખમ, તમારું કચ્છ. આજે હું 25 વર્ષ પહેલાંની કુ
13 ડિસેમ્બર 2024 થી 21 ડિસેમ્બર 2024 સ્થળ: વાસણા, અમદાવાદ વાત છે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય જયેશભાઈ દેસાઈની. ઘર પાસે જ વર્ષોથી કરિયાણાની દુકાન ચલાવે છે. પરિવારમાં પત્ની છે, એક દીકરો અને એક દીકરી છે. પહેલાં તો દુકાનમાં તમામ વ્યવહાર રોકડમાં થતા હતા. ધીમે ધીમે ડિજિટલ ઇન્ડિ
રાજકોટની ભાગોળે આવેલા બિનખેતી પોટેન્શિયલ વાળા વિસ્તારમાં તેમજ રૂડા હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2016થી 2018ના સમયગાળામાં તત્કાલીન સિટી પ્રાંત-2 દ્વારા અનેક સરકારી હેડે ચાલતી જમીનો ખાનગી ઠેરવી દેવા હુકમ કર્યા છે. ત્યારે આવા હુકમને હાલમાં રિવિઝનમાં લેવાની કાર્યવાહી ચાલુ
શહેરમાં માદક પદાર્થોનું વેચાણ અટકાવવા “say no to drugs’ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનાર શખ્સને પકડી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસ મેદાને ઉતરી છે. રાજકોટના કેનાલ રોડ નવા કુંભારવાડામાંથી રૂ.1.03 લાખના 2.077 કિલો ગાંજા સાથે પોલીસે વધુ એક શખ્સની ધર
શહેરની ભાગોળે રૈયાધાર વિસ્તારની બાંધકામ સાઇટ પરથી રવિવારે બપોરે 45 વર્ષનો શખ્સ 8 વર્ષની બાળકીને બદઇરાદે ઉઠાવી ગયો હતો. જોકે પોલીસે ગણતરીની મિનિટમાં જ આરોપીને ઝડપી લઇ બાળકીને તેના સકંજામાંથી મુક્ત કરાવી હતી. દાહોદના વતની, રાજકોટમાં ત્રણ વર્ષથી પરિવાર સાથે રહેતા આધેડ રવિવાર
રાજકોટ બ્રાંચના માધાપર ચોકડી ખાતે આવેલ મેગા માર્ટ શોપના સ્ટોરમાંથી સ્ટોકમાં રાખેલો માલ જેની કિંમત રૂ.8.29 લાખ હોય તે માલને સ્ટોર મેનેજર અને તેની નીચે કામ કરતા યુવકે નોકરી દરમિયાન વિશ્વાસઘાત કરી ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં અમદાવાદના દાણીલીમડાની છીપા
રાજકોના નવા થોરાળા ન્યૂ સર્વોદય સોસાયટીમાં રહેતા નયનાબેન પ્રવીણભાઈ પરમારએ પાડોશી વિશાલ જયેશભાઈ વાઘેલા સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.10 જાન્યુઆરીના રોજ તેઓ ઘરે એકલા હતા ત્યારે પાડોશમાં રહેતો વિશાલ તેમના ઘરે આવ્યો હતો. વિશાલે વર્ષ 2013માં ફર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનાર મુખ્ય પરીક્ષા પહેલાં હવે પ્રાયોગિક પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 5 ફેબ્રુઆરીથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની જાહેરાત થતા જ રાજકોટ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શન મોડમ
રાજકોટમાં સેવા અને જીવદયાના કાર્યોમાં અગ્રેસર રહેતા પીયૂષ હસમુખભાઈ દોશી અને તેમના મિત્રમંડળ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે અબોલ જીવો માટે એકત્ર થયેલ રૂ.8,07,000ની માતબર રકમ રાજકોટ મહાજન પાંજરાપોળની ઓફિસે વિધિવત રીતે અર્પણ કરવામાં આવી હતી. 25 વર્ષ પહેલાં પીયૂષ દોશી દ્વારા
રાજકોટ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રહેતા કાલાવડ રોડ પર ડબલ હાઇટનો ઓવરબ્રિજ બનવા છતાં લોકોની ટ્રાફિક સમસ્યા યથાવત્ છે. ખાસ કરીને ઓવરબ્રિજની નીચેના ભાગે બનાવાયેલા રસ્તા પર ટેક્સી પાર્સીંગની ટુરિસ્ટ બસ અને ટેક્સીઓ રાત્રીના સમયે પાર્ક કરી દેવાતી હોવાથી લોકો હાલાકીનો ભોગ બની
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025-26ને “વિકાસ વર્ષ” તરીકે ઉજવવાનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા માટે માત્ર જાહેરાત પૂરતો નહીં, પરંતુ જમીન પર પરિણામ આપતો સાબિત થઈ રહ્યો છે. અગાઉ દર વર્ષે સરેરાશ રૂ.85 કરોડના ખર્ચે 100થી 105 કિલોમીટર રસ્તા બનાવાતા હતા, જ્યારે વિકાસ વર્ષમાં નાણાકીય
રાજકોટના રામકૃષ્ણનગર મેઇન રોડ પર મ્યુનિસિપલ કમિશનરના બંગલા સામે આવેલા સફલ-2 બિલ્ડિંગમાં ઉપરના માળે આવેલી હોસ્પિટલોમાં સારવાર માટે આવતા ઇમર્જન્સી વાહનોને અડચણરૂપ થાય તે રીતે પાર્કિંગનો કબજો કરાયાના ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ હવે મનપાનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને દ
રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં આવેલા રેસકોર્સ, કોમર્સિયલ બિલ્ડિંગો, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ સહિત કુલ 202 બિલ્ડિંગોમાં સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ લગાવ્યા છે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષના સાડા નવ માસમાં મનપાને રૂ.2.87 કરોડની બચત થઈ છે. રાજકોટ મહાનગરપા
શિક્ષણના હબ તરીકે ઓળખાતા રાજકોટમાં દરરોજ હજારો આશાઓ અને અરમાનો બસના પૈડાં સાથે ગતિ કરે છે. આધુનિક સમયમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે રાજકોટ એસ.ટી. ડિવિઝન ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં ‘વિદ્યાવાહિની’ સાબિત થઈ રહ્યું છે. રાજકોટ એસ.ટી. ડિવિઝ
ગુજરાતમાં ફરી એકવાર શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર હેઠળ સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. સૌરાષ્ટ્રનું હાર્દ ગણાતું રાજકોટ 9.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું બીજું સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્
આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ, ગેમ્સ અને સોશિયલ મીડિયામાં વિતતો જાય છે, ત્યાં વાંચન અને લેખન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ ધીમે ધીમે પાછળ ધકેલાઈ રહી છે. શહેરની આર્ય સ્કૂલ દ્વારા છેલ્લા 7 વર્ષથી વિદ્યાર્થીઓને વાંચન અને લેખન તરફ વાળવાનો એક અનોખો અને પ્ર
રાજકોટ શહેરમાં પ્રજાજનોના આરોગ્યની સાર સંભાળ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યાપક આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. શહેરમાં હાલ 31 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 46 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા 45 મહોલ્લા ક્લિનિક એટલે કે પંડિત દીનદયાળ ઔષધાલય કેન્દ્ર કાર્યરત છે. એપ્રિલથી ડિસેમ્બ
વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી. દરેકને મતદાનનો તેમના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી. સરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો હતો. મહારાજા સયાજી
લક્ષ્મીપુરા પોલીસ અને લક્ષ્મીપુરાનો જ બૂટલેગર મુન્ના કનોજિયાનો વીડિયો વાયરલ થયો હતો. મુન્નાના ઘરે દરોડો પાડવા ગયેલી પોલીસને કંઇ મળ્યું નહોતું. જોકે મુન્નો પોલીસને બીજા બૂટલેગર રોહિત કથેરિયાને પકડવા લઈ ગયો હતો. બુટલેગર રોહિત પોલીસ સામે જ દારૂ લઈને મોપેડ પર ભાગી ગયો હતો. પા
શહેરમાં કરંટ લાગવાના અલગ અલગ બે બનાવોમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. યોગી ચોક નિલકંઠ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 30 વર્ષીય રવિ દેત્રોજા કાપોદ્રામાં કાર વોશીંગ સેન્ટર ચલાવતા હતા. રવિવારે બપોરે તેઓ વોશીંગ સેન્ટરમાં કાર વોશ કરતા હતા. ત્યારે કોઈક રીતે ઈલેક્ટ્રિક કરંટ લાગતા તેઓ બે
શહેરનો સૌથી મોટો સૌરાષ્ટ્રવાસી બહુલ વિસ્તાર વરાછા રોડ આજે સીમાડાને પણ વટાવી ચૂકયો છે. પરંતુ પાલિકાના વોર્ડની દ્રષ્ટિએ વરાછા-1 અને 2 બન્યા છે પરંતુ પાયાની સુવિધાના નામે મીંડુ જ રહ્યું છે. વસ્તીની દ્રષ્ટિએ ફાટ ફાટ થતાં આ વિસ્તારમાં ટી.પી. રોડ જ નહીં કોઈપણ રોડ ઉપર ચારે બાજુના દબ
ગોત્રીમાં દંપતીના ઘરનો દરવાજો ખખડાવી ભાગી જતા શખ્સને પતિએ પકડી પોલીસ સ્ટેશન લઇ જતાં તે નજર ચૂકવી ભાગી ગયો હતો. ગોત્રીના વુડાના મકાનમાં સાંજે કોઈ શખ્સ એક મહિનાથી દરવાજો ખખડાવી ભાગી જતો હતો. તા.21એ મહિલા ઘરે હતી ત્યારે દરવાજો ખખડાવતાં મહિલાએ પતિને ફોન કરતા પતિએ અફઝલને પકડી ગો
સોમવારને 26 જાન્યુઆરીના રોજ 77મો પ્રજાસત્તાક પર્વ મનાવવામાં આવશે. આ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી શહેર-જિલ્લામાં કરવામાં આવશે. બીજી તરફ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં રાષ્ટ્રધ્વજના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. 30 ટકા જેટલો રાષ્ટ્રધ્વજનું વેચાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે
VNSGU જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્નો કરતાં સમય વધુ અઘરો સાબિત થયો છે. ટાઈમ ઓડિટ મુજબ મેથ્સ અને રીઝનિંગની લાંબી રકમો ઉકેલવા અને બોલપેનથી OMR ઘૂંટવા માટે પ્રશ્ન દીઠ 55 સેકન્ડ જોઇતી હતી, જેની સામે યુનિવર્સિટીએ માત્ર 36 સેકન્ડ ફાળવતા હજારો ઉમેદવારો સમયના ચક્રવ્યૂહમાં ફ સાઈ ગયા હ
પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના બાળમેળામાં વિવાદ યથાવત રહ્યો છે. બાળમેળાના પગલે કમાટીબાગમાં આડેધડ પાર્કિંગ અને કચરાના ઢગલા જોતા મ્યુનિ.કમિશનર નારાજ થયા હતા અને વાહન કમાટીબાગની બહાર પાર્ક કરવા માટે સૂચના આપવામાં આવી હતી. શિક્ષણ સમિતિમાં પ્રથમ વખત ખાનગી કોન્ટ્રાક્ટરના હવા
મ.સ.યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં ઘટી રહેલા આત્મવિશ્વાસ, ડિપ્રેશનનું કાઉન્સેલિંગ કરવા યુનિ. અનમોલ જિંદગી વર્કશોપ યોજશે. રીલ્સ, ચિત્રકલા, સ્કેચ, ફોટોગ્રાફીના માધ્યમથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિનું આકલન કરી કાઉન્સેલિંગ કરાશે. અનમોલ જિંદગી માટે વિદ્યાર્થીઓનું રજિસ
રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા 9માં સમૂહ લગ્નોત્સવમાં 67 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મુખ્ય દાતા રણછોડભાઈ ભડિયાદ્રા એ આ જ મંડપમાં પોતાની બે દીકરીઓને પણ પરણાવી હતી. શાહી’’ સમૂહ લગ્નમાં દરેક દીકરીને ઘરવખરીની 75 જેટલીનાની મોટી ચીજ-વસ્તુઓ કરિયાવરમાં ભેટ આ
વડોદરા મહાનગર પાલિકા આ વર્ષે બજેટમાં બ્લ્યુ બોન્ડ બહાર પાડી રૂા.200 કરોડની આવક ઊભી કરવાની તૈયારીમાં છે. આ રકમથી શહેર માટે પાણીના નવા સ્રોત, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણીની ટાંકી અને લાઈનોના નેટવર્ક જેવાં મહત્ત્વનાં કામો હાથ ધરાશે. જોકે પાલિકા બોન્ડ સિવાય કોઈ નવી આવક ઊભી કરવા
શહેરના સૌથી પોશ અને ટ્રાફિકથી ધમધમતા ડુમસ રોડ પર વાહનચાલકોને મોટી રાહત મળવા જઈ રહી છે. ત્રણ વર્ષ પહેલાં કરાયેલી જાહેરાત બાદ આખરે SVNIT સર્કલથી કારગીલ ચોક સુધીના બ્રિજ બનાવવાનો ફિઝિબિલિટી રિપોર્ટ આવી ગયો છે. કન્સલ્ટન્ટના રિપોર્ટ મુજબ, અહીં એક મોટો બ્રિજ બનાવવાને બદલે SVNIT સર્કલ
નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર પદ્મ પુરસ્કારોની જાહેરાતના રહ્યા. દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવશે. જ્યારે ભારતીય ક્રિકેટર રોહિત શર્માને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. બીજા સમાચાર એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા સાથે જોડાયેલા છે, જે
આગામી બોર્ડની પરીક્ષા દરમિયાન વીજ પ્રવાહ ખોરવાય નહીં અને વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે માટે એમજીવીસીએલ દ્વારા સમારકામની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. એક મહિનામાં શહેરનાં 375થી વધુ ફીડરના મેન્ટેનન્સનું કામ કરાશે. ઉત્તરાયણ બાદ વીજ વાયર, ટ્રાન્સફોર્મર, જમ્પર વગેરેમાં ફસાયેલા
ભારત સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ 2026ના પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં વડોદરાનું ગૌરવ એવા 94 વર્ષિય માણભટ્ટ આખ્યાનકાર ધાર્મિકલાલ ચુનિલાલ પંડ્યાને પણ પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયો છે. ગુજરાતની પ્રાચીન લોક સંગીત પરંપરા આખ્યાન કલાને જીવંત રાખનાર માણભટ્ટ તથા આખ
છેલ્લા 15 દિવસથી ટેક્સી અને મેક્સી કેટેગરીના કોમર્શિયલ વાહનોનું રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. આરટીઓમાં આશરે 150 વાહનોનું રજીસ્ટ્રેશન બાકી હોવાનું જાણવા મળે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં, આ સંખ્યા લગભગ 300 સુધી પહોંચી ગઈ છે. રાજ્યભરમાં, 1000 થી વધુ ટેક્સી-મેક્સી વાહનોન
સુરતીઓ માટે આ શિયાળો ‘મિશ્ર’ અનુભવનો રહ્યો. છેલ્લા 16 વર્ષમાં ત્રીજીવાર એવું બન્યું કે જાન્યુઆરી માસમાં ઠંડીનો પારો 13 ડિગ્રીની નીચે ગયો જ નહીં. જો કે, ઠંડીના દિવસોની સંખ્યા વધુ રહી છે, પરંતુ ‘કોલ્ડવેવ’ના રાઉન્ડ ખાસ જોવા મળ્યા નથી. આગાહી મુજબ, છેલ્લા અઠવાડિયામાં પણ તાપમાન 13 ડિ
મોટા વરાછા ગોથાણ દુખીયાના દરબાર રોડથી વાયા દાદા ભગવાન ત્રિમંદિર થઈ DFCC ગરનાળા સુધીના કેનાલ રોડને હવે પહોળો કરી ડેવલપ કરાશે. 12.17 કરોડના ખર્ચે કલેક્ટર રોડની ડિઝાઇન મુજબ તૈયાર કરવાના અંદાજને મંજૂરી આપશે. હાલમાં દોઢ લાખ જેટલા વાહનચાલકોને ગોથાણ કે ઓલપાડ તરફ જવા ચકરાવો લેવો પડે છે
માત્ર ડોમેસ્ટિક સિવેજના પાણીના શુદ્ધિકરણ માટે બનાવાયેલા બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેરકાયદે કલર-કેમિકલ અને ઊંચા TDSવાળું પાણી ઠલવાતાં શહેરના ડ્રેનેજ નેટવર્ક સહિતની સમગ્ર સિસ્ટમને ગંભીર અસર પહોંચી છે. સ્થિતિ એટલી વણસેલી છે કે બમરોલી STP ખાતે રોજના 35 MLD પાણીનું પ્રોસે
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ગામ નજીક હાઇવે પર આવેલી આવ વાળી પાપડી પાસે હાલ નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીને પગલે વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, પરંતુ આ કાચો માર્ગ હાલ વાહનચાલકો અને સ્થાનિક લોકો માટે મુસીબતનું કારણ બન્યો છે. આ ડાયવર્
હમીરબંધા પ્રાથમિક શાળા (ભીમાસર ગ્રુપ)ના શિક્ષક જીતેન્દ્રભાઈ મનુભાઈ બારોટનું માંદગીના કારણે અવસાન થયું હતું. જે માટે શિક્ષક સમાજે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓ કચ્છ જિલ્લાની કાયમી ભરતી અંતર્ગત માત્ર બે માસ પૂર્વે જ હમીરબંધા પ્રાથમિક શાળામાં નિમણૂક પામ્યા હતા. અલ્પ સમયગાળા
રણ, દરિયો અને ડુંગરની સાક્ષીએ જે પ્રદેશે કુદરતના સૌથી મોટા પ્રકોપને પચાવીને ફરીથી વિકાસની હરણફાળ ભરી છે, તેવા કચ્છની શિરમોર કલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. દૈનિક ભાસ્કર જૂથના રેડિયો ડિવિઝન ‘માય એફએમ’નું ભુજ અને ગાંધીધામ સ્ટેશનનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ કચ્છના લક્કીનાળા સ્થિત બકલબેટ પર ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. સરહદી વિસ્તારમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ અને દેશની એકતા,
ખોખરા પોલીસે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડી મંજીલ રાઠોડની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાતાં 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલ વિજય સોલંકીએ રજૂઆત કરી હતી કે આ સામાન્ય કોલ સેન્ટર નથી પરંત
રોજિંદી વસ્તુઓ ખરીદવા માટે વપરાતી ગ્રોસરી શોપ એપ્લિકેશનના ડેટાની ચોરી કરીને ગ્રાહકોના વર્ચ્યુઅલ નંબર જનરેટ કરી વિવિધ શોપિંગ એપના એકાઉન્ટનું એક્સેસ મેળવી રૂ. 17 લાખની છેતરપિંડી આચરનાર ગ્વાલિયરના બે ડિજિટલ ઠગને સીઆઈડી વિભાગે ઝડપી પાડ્યા છે. બંનેને અમદાવાદની મેટ્રો કોર્ટ
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમમાં 23મીથી આરંભાયેલો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ રવિવારે સંપન્ન થયો હતો. મહોત્સવના અંતિમ સોપાનમાં દેશ-વિદેશના ભાઈઓ અને મહિલાઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે ‘કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું’, ‘નિત્ય ધ્યાન કરવું’, ‘નિત્ય ભ
સોમવારે ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ છે. આ વખતે આવતી 26-01-26 તારીખ પણ મિરર ઇમેજ ઊભી કરે છે. આથી જ્યોતિષ શાસ્ત્ર અને અંકશાસ્ત્ર પ્રમાણે 77મો પ્રજાસત્તાક દિવસ મહત્ત્વનો છે. દેશની મેષ લગ્નથી ઉદિત કુંડળી પ્રમાણે ચર લગ્નમાં તૃતીય ભાવે મિથુન રાશિના સ્વામિ ગુરુ મહારાજ બિરાજ્યા છે જ્યાર
જૈનશ્રેષ્ઠી અને શહેરના ઉદ્યોગપતિએ પત્નીના અવસાન પછી દાનને જીવનકર્મ બનાવ્યું છે. પત્નીની પ્રથમ માસિક પૂણ્યતિથિ, 26 જાન્યુઆરી સુધીમાં તેમણે 50 લાખથી વધુનું દાન કર્યું છે. અમદાવાદ જિલ્લાના વિંછીયા ગામના વતની અને શેલામાં રહેતા કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજના મંત્રી મેહુલભાઈ
દરિયાપુર વોર્ડમાં દિવ્ય ભાસ્કર દ્વારા યોજાયેલા પ્રજા સંવાદમાં સ્થાનિકોએ પાયાની સુવિધાઓ અંગે ભારે આક્રોશ ઠાલવ્યો છે. આ વિસ્તારમાં ડ્રેનેજ, ગંદા પાણી, ટ્રાફિક અને સફાઈની સમસ્યાઓ વિકરાળ બની છે. ખાસ કરીને પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી નાગરિકોને પોતાના ખર્ચે પાણીની બોટલો
દેશમાં ભારતીય સશસ્ત્ર દળો- શહીદોના યોગદાન અને બલિદાન તેમજ દેશભક્તિ વીરતાની જાગૃતિ લાવવાના હેતુસર ગુજરાત ટૅક્નોલોજિકલ યુનિવર્સિટીની 400થી વધુ કૉલેજોના 5 લાખથી વધુ વિદ્યાર્થી જાન્યુઆરીથી સંસ્કૃતિ-શૌર્યનો નાદ કરશે. કૉલેજોમાં કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભારતીય સૈન્ય (આર્મી-એ
બાળકોનું શિક્ષણ ગોખણપટ્ટી બનવાને બદલે જાદુઈ પિટારા જેવું બની જાય તો કેવું? બસ આ જ લક્ષ્યને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે ‘લર્ન વીથ ફન’નો નવતર પ્રયાસ કર્યો છે. એટલે કે રાજ્યની 34 હજારથી વધુ સરકારી બાલવાટિકા તથા ધોરણ 1 અને 1ના 12 લાખથી વધુ વિદ્યાર્થી ‘જાદુઈ પીટારા’ થકી શિક્ષણ મ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા રાજ્યની એમબીએ-એમસીએ કૉલેજોમાં પ્રવેશ માટેની સીમેટ રવિવારે અમદાવાદ સહિતના રાજ્યમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીએ આપી હતી. કુલ 400 માર્ક્સના 100 પ્રશ્નની ટેસ્ટનું પ્રશ્નપત્ર ઓવરઓલ મોડરેટ ટુ ઈઝી પૂછાયું હોવાનો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો અંગ્રેજી,
નેશનલ બૅન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)એ વિવિધ રાજ્યોમાં ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની 162 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. ભરતી પ્રક્રિયા અંતર્ગત ગુજરાતમાં 9 જગ્યાઓ ભરાશે. પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 46,500 જેટલો ગ્રોસ પગાર મળશે. કોઈપણ વિદ્યાશાખામાં 50% ગુણ સા
2001ના ભૂકંપને ભારતીય સિસ્મોલોજીના ઈતિહાસમાં એક “વોટરશેડ ઈવેન્ટ” ગણવામાં આવે છે. ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો, આ એક “ઈન્ટ્રાપ્લેટ” (Intraplate) ભૂકંપ હતો. સામાન્ય રીતે, વિશ્વના મોટા ભાગના ભૂકંપો બે ટેક્ટોનિક પ્લેટોની સીમા પર (જેમ કે હિમાલયમાં જ્યાં ભારતીય અને યુરેશિયન પ્લેટ ટકરાય છે
સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઇ અને સોનોગ્રાફી કરાવવા માટે 15 દિવસથી લઈને 1 મહિના સુધીનું વેઇટિંગને લીધે દર્દી અને તેમના સગાં ભારે હાલાકી પડે છે. ડોક્ટર દર્દીને એમઆરઆઇ કે સોનોગ્રાફી લખી આપે છે, હોસ્પિટલ તરફથી ‘15 દિવસ પછી આવજો’ કે ‘એક મહિના પછી તારીખ મળશે’ એવો જવાબ અપાય છે. પરિણામે ર
26 જાન્યુઆરી 2001નો એ કાળમુખો દિવસ સેજલ રમેશચંદ્ર મોતા માટે માત્ર કુદરતી આફત નહોતી, પણ જિંદગીની સૌથી મોટી કસોટી હતી. મુંબઈથી કચ્છ પોતાના કાકાના ઘરે ફરવા આવેલી 13 મહિનાની સેજલને ક્યાં ખબર હતી કે આ પ્રવાસ તેની જિંદગી કાયમ માટે બદલી નાખશે. લાલ ટેકરી પાસેની ત્રણ માળની ઇમારત ધરાશાયી થ

28 C