ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક પ્રકૃતિનું અનોખું આકર્ષણ બની રહ્યું છે, પરંતુ હાલ વધતી જળવનસ્પતિ અને બેફામ રીતે ઊગી નીકળેલા ઘાસના કારણે તેની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તળાવના મધ્યમાં આવેલો નાનો ટાપુ અનેક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઓળખાય છે, જ્યાં તેઓ પોતાના મ
આગામી સપ્તાહમાં જ્યારે ભાવનગર શહેરમાં ગરમી જામી છે ત્યારે તા.7 એપ્રિલ, 10 એપ્રિલ અને 11 એપ્રિલ, ત્રણ દિવસ જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેથી નગરજનોને બપોર સુધી ગરમીમાં હેરાનગતિ ભોગવવી પડશે. તા.7 એપ્રિલને મંગળવારે 11 kv દિવડી ફીડર હેઠળના સરદાર નગર ગુરુકુળ પા
ગોહિલવાડ પોલો ક્લબ છેલ્લા પાંચ વર્ષથી ભાવનગર તેમજ સમગ્ર ગુજરાતમાં પોલો રમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે. ક્લબ દ્વારા આયોજિત પોલો અવેરનેસ કેમ્પ્સના માધ્યમથી સુરત, અમદાવાદ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કુલ 75 જેટલા રાઈડર્સને તાલીમ આપવામાં આવી છે. ક્
ભાવનગર જિલ્લામાં હવે ઉનાળુ પાકનું જોરશોરથી વાવેતર શરૂ થઇ ગયું છે અને ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 65,800 હેકટરમાં થયું છે. આ વર્ષે ઉનાળુ વાવેતરમાં માવઠાનું નડતર છતાં વાવેતરની સ્થિતિ પ્રમાણમાં સારી છે. સાથે ગરમી પડી રહી છે તેમજ પાણીની સ્થિતિ પણ સારી હોય વાવેતર વધી રહ્યું છે. આ વર
ભાવનગર શહેરમાં આજથી અંદાજે 147 વર્ષ પહેલાં સ્થાપિત કરવામાં આવેલી સર ટી હોસ્પિટલ આજે હજારો દર્દીઓ માટે જીવદોરી સમાન બની રહી છે, જ્યાં રોજિંદા ધોરણે ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી અને બોટાદ જેવા આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે ઉમટે છે. છતાં હોસ્પિટલની હાલત
વડોદરા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યના માળખામાં મતદારોની ભાગીદારી અત્યંત નિર્ણાયક બનશે. એસઆઈઆરની કામગીરી બાદના આંકડા અનુસાર, જિલ્લાના આઠ મુખ્ય તાલુકાઓ કરજણ, ડભોઇ, ડેસર, પાદરા, વડોદરા, વાઘોડિયા, શિનોર અને સાવલી મળીને કુલ 8,87,983 મતદારો નોંધાયેલા છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 4,52,864
પ્રતાપનગર ડી.આર.એમ. ઓફિસમાં ચીફ ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા બ્રિજભુષણ સચ્ચિદાનંદ ચૌબેએ જમીન વેચાણ કરવા જતા ગઠિયાએ દસ્તાવેજો બનાવી આપવાના બહાને રૂા.1.16 ખંખેરી લેતા મકરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બ્રિજભુષણ ચૌબે(ઉ.વ.54)ની ફરિયાદ અનુસાર, તેઓ વાઘો
છાણી ગામ વર્ષોથી પાલિકાની હદમાં છે, પણ હજીય શહેરીકરણના લાભ ગામને મળ્યા નથી. તળાવના બ્યૂટિફિકેશનનું નામ લઇ રૂા.18 કરોડ જેવી માતબર રકમનો ખર્ચ કર્યો, જે પાણીમાં ગયો છે. આજે પણ ડ્રેનેજનાં ગંદાં પાણી રેલાતાં પાલિકા અટકાવી શકી નથી. જ્યારે નવીનીકરણના આટલાં વર્ષે પણ તળાવમાં પાણી ટકત
અલકાપુરીમાં શનિવારે 3 વર્ષનું બાળક કારમાં ફસાયું હતું. પિતા કારમાંથી નીકળ્યા બાદ પાછલી સીટ પર બેસેલા પુત્રને કાઢવા દરવાજો ખોલવા ગયા, પણ તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ચાવી કારમાં રહી જતાં દરવાજો લોક થઇ ગયો હતો. ફાયરબ્રિગેડે કાચ તોડી 1 કલાકે બાળકને કાઢ્યો હતો. અમદાવાદના
કપુરાઈ પોલીસ મથકની હદમાં આવતા સુંદરપુરા પાટિયાથી દરજીપુરા ચોકડી સુધીના 19 કિલોમીટર લાંબા હાઈવે પર વારંવાર અકસ્માત થાય છે, જેમાં ઘણા કિસ્સાઓમાં વાહન ચાલકો ફરાર થઈ જાય છે. આ સાથે રાત્રીના સમયે પણ અનેક અકસ્માત થતા હોય છે. જેમાં ચોંકાવનારી વિગત એ છે કે, આટલા લાંબા અને સંવેદનશીલ હ
1 મહિનાથી ચાલતા ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને પગલે રાંધણ ગેસની સમસ્યા ઊભી થઇ હતી. જેથી લોકો પાઇપ નેચરલ ગેસ તરફ વળતાં ગેસ જોડાણમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. દર મહિને અપાતા 1 હજારથી 1500 જેટલાં પાઇપ ગેસ કનેક્શન હાલ બમણાં થયાં છે. 1 મહિનામાં નવાં 3653 પાઇપ ગેસ કનેક્શન અપાયાં છે, જ્યારે 4500 જેટલી
ગોત્રીમાં રહેતી 16 વર્ષીય સગીરાને તેનાં માતા-પિતાએ સિલાઈ મશીન ન લઈ આપતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. સગીરા વિશે એક વ્યક્તિએ અભયમને જાણ કરતાં ટીમે પહોંચી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સગીરા નાની હોવાથી તેનાં માતા-પિતા તેને સિલાઈ મશીન લઈ આપતાં નહોતાં. જેથ
મગદલ્લામાં ભાડે રહેતી થાઈલેન્ડની 5 યુવતીઓ રવિવારે મધરાતે દારૂની મહેફિલ જમાવે તે પહેલા પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની બોટલ સહિત 5 પ્રતિબંધિત ઈ-સિગારેટો મળી આવી હતી. આ મામલે ઉમરા પોલીસે થાઇ યુવતી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. મગદલ્લા ગામે રહેતી થાઇલેન્
પાલિકાની ચૂંટણી પહેલા જ ગોડાદરા-ડિંડોલી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાર્યો છે. ગોડાદરામાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખે સોસીયલ મીડિયામાં બે મિનીટનો એક વીડિયો અપલોડ કર્યો હતો. જેના કારણે અમિત રાજપૂતની બદનામી થતા મામલો પોલ
2020માં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ગટર લાઈન માટે 3 વર્ષથી ચાલતી કવાયત કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાને કારણે રોકી દેવાઈ છે. મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ અને વાલકમાં STP બનાવી લાઇન નાખવા 1200 કરોડના ટેન્ડર સોંપવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. STPમાં ટ્રીટ થઇ જળાશયોમાં છોડાતા પાણીમાં બાયોકેમ
સવારનો સમય છે, તમે શાંતિથી ચા પી રહ્યા છો અને અચાનક તમારા વીડિયો કોલ આવે છે. સ્ક્રીન પર દેખાય છે મુંબઈ ક્રાઇમબ્રાંચ કે CBIની ઓફિસ, પાછળ ભારત સરકારનો લોગો છે અને ખાખી વર્દીમાં બેસેલો ઓફિસર કહે કે તમારા નામે MD ડ્રગ્સનું પાર્સલ પકડાયું છે. તમે ડિજિટલ એરેસ્ટ છો. કેમેરો બંધ ન કરતા, નહી
સુરત પોલીસે હવે એવા લોકોની શોધખોળ શરૂ કરી છે જેઓ વર્ષોથી લાપતા છે અને જેમના કેસ ફાઈલોમાં દબાઈ ગયા હતા. પોલીસના આ પ્રયાસથી છેલ્લા ચાર મહિનામાં 591 ગુમ થયેલા લોકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. જેમાં વૃદ્ધોથી લઈને બાળકોનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે
સુરતમાં માનવતાની એક જીવંત મિસાલ સામે આવી છે, જ્યાં અજાણ્યા યુવકોએ રસ્તા પર પોતાની બાઈક મૂકી એક અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવવા માટે કારમાં જ મોઢાથી સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. ઉમરા બ્રિજ પર બનેલી આ ઘટનામાં હાર્ટ એટેક આવેલા પંકજ પરમારનું લગભગ 20 મિનિટ સુધી હ્રદય ધબકતું બંધ
વટવા-સાબરમતી વચ્ચે અમદાવાદ શહેરને બાયપાસ કરતી ચોથી રેલવે લાઇનનું કામ બે તબક્કામાં શરૂ કરાયું છે. લગભગ 1275 કરોડના ખર્ચે તૈયાર થનારી આ 59 કિમીની નવી લાઇનથી ટ્રેનોના રૂટમાં 12 કિમીનો ઘટાડો થતા મુસાફરોનો એક કલાક જેટલો સમય બચશે. વડોદરા તરફથી આવી સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અમદાવાદ લાવવ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હાલ આચારસંહિતા હોવાથી મનપા કોઇ કાર્યક્રમો ન કરી શકે તેમજ ટેન્ડર પણ બહાર પાડી ન શકે. જોકે મનપામાં બધાને અણસાર તો હતો જ કે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે તેમ છે. જેને લઈને મનપાએ ટેન્ડર તૈયાર કરીને જ રાખ્યા હતા અને ચૂંટણી જાહેર થવાની
કથિત પત્રકાર ભાવેશ વણવીના હત્યા કેસમાં બનાવના 20મા દિવસે પોલીસે જેમાં યુવાનનું અપહરણ કરાયું હતું તે કાર રવિવારે સાંજે શીતલ પાર્ક પાસે ખાનગી પ્લોટની બહાર આવેલી અવાવરું જગ્યામાંથી જપ્ત કરી હતી. આરોપી હમીર જોગરાણાએ કારની સાફ સફાઈ કરી તેને ઢાંકીને રાખી દીધી હતી. પોલીસને કારમા
રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર આવેલ રંગ ઉપવન સોસાયટીના રહેવાસીઓ વિચિત્ર સમસ્યાથી પીડાઇ રહ્યા છે. સોસાયટીની સામે જ આવેલી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા શાકભાજીના ધંધાર્થીઓ દરરોજ સડેલા શાકભાજીનો કચરો અહીં જ ઠાલવી રહ્યા હોવાથી રંગ ઉપવન સોસાયટીના રહીશો અસહ્ય દુર્ગંધ અને રંગબેરંગ
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં તંત્રની લાપરવાહી અને બેદરકારીનો કહેર ફરી એક વાર સામે આવ્યો છે. વર્ષોથી જર્જરિત હાલતમાં ઊભેલી ઇમારતોનો એક સ્લેબ અચાનક તૂટી પડતા એક મહિલા લોહીલુહાણ થઈ ગઈ છે. બે વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે તંત્
રેલવેમાં મુસાફરી કરતી વખતે જ્યારે કિંમતી સામાન ખોવાઈ જાય અથવા ભીડમાં નાનકડું બાળક વિખૂટું પડી જાય, ત્યારે મુસાફર પર શું વીતતી હોય છે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આવી કટોકટીની પળોમાં રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ ‘ખાખી’ની સખ્તાઈની સાથે માનવતાનો એવો ચહેરો રજૂ કર્યો
જીવનમાં પરિસ્થિતિઓ ઘણીવાર માણસને નબળો બનાવી દે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાની મર્યાદાઓને જ પોતાની શક્તિ બનાવી લે છે. રાજકોટના 35 વર્ષીય મિલનભાઈ અશોકભાઈ વ્યાસ એવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે. માત્ર 29 કિલો વજન ધરાવતા મિલનભાઈને સ્પાઇનની ગંભીર તકલીફ છે. જેના કારણે તે
કોરોનાના કપરા કાળમાં સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું હતું. આ સમય માત્ર શારીરિક બીમારીનો જ નહોતો, પરંતુ તેણે અનેક પરિવારોની આર્થિક અને માનસિક કમર તોડી નાખી હતી. આવા કટોકટીના સમયે લોકોના મનમાં આશાનો સંચાર કરવા માટે નિવૃત્ત બેંક કર્મચારી કમલેશ પંડ્યાએ નિવૃત્તિના સમયમાં મનોવૈજ્ઞ
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ભાજપ નેતાપુત્રોને ટિકિટની વાત આવતા વિરોધનો સૂર ઉઠ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર
સુરત મનપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જોકે, આ તૈયારીઓ વચ્ચે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. સુરતના વોર્ડ નંબર 29 (અલ્થાન, બમરોલી અને વડોદ)માં આવતા વડોદ આવાસની હાલત અત્યંત દયનીય છે. અહીં લગભગ 1500 મકાનોમાં વસતા 5000થી વધુ લોકો નરકાગા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો અમદાવાદમાં મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 42 ઇન્દ્રપુરીના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યા
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. આગામી 26 એપ્રિલનાં રોજ મતદાન થવાનું છે. જે અંતર્ગત મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા મુખ્ય રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની વ્યૂહરચના તૈયાર કર
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જ્યારે પાણીની ટાંકી ઉપયોગમાં લેવાતા પહેલાં જ તૂટી પડે… કે પછી બ્રિજની હાસ્યાસ્પદ ડિઝાઇનના ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થાય ત્યારે જ સરકારી કામની પોલમપોલ ચર્ચામાં આવે છે. આ તો લોકોની નજરે ચડે એવા કામ છે. પણ દિવ્ય ભાસ્કરના આજના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં વાંચો સામા
બાળકને સારી ખાનગી શાળામાં ભણાવવાનું દરેક વાલીનું સપનું હોય છે. ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) અંતર્ગત આ સપનું સાકાર થઈ રહ્યું છે, પરંતુ ફોર્મ ભરતી વખતે નાનકડી ભૂલ બાળકના પ્રવેશમાં અવરોધ બની શકે છે. દિવ્ય ભાસ્કરે વાલીઓને મૂંઝવતા મુખ્ય પ્રશ્નોનો અભ્યાસ કરી તેના સચોટ ઉકેલ રજૂ કર્યા છ
પશ્ચિમ રેલવે અમદાવાદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનોના એસી કોચમાં ચોરી કરતા આંતરરાજ્ય રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાલુપુર રેલવે યાર્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી કનૈયારામ ગરીબરામ (બિહાર)ને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો હતો. તપાસ દરમ
ઉત્તર રેલવેના કાનપુર-લખનઉ સેક્શનમાં બ્રિજ પર ચાલી રહેલી કામગીરીને કારણે 2 એપ્રિલથી 13 મે સુધી રેલવે દ્વારા મેગા ટ્રાફિક અને પાવર બ્લોક લેવાયો છે. આ બ્લોકને પગલે અમદાવાદથી સંચાલિત થતી બે ટ્રેનોના માર્ગમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ ટ્રેન નંબર 09465 અમદાવાદ-દ
વૈષ્ણોદેવી વિસ્તારને એજ્યુકેશન હબ તરીકે જાહેર કરવા માટે 6 પ્રમુખ સમાજ પોતાના ભવન તૈયાર કરી રહ્યા છે. વૈષ્ણોદેવીથી અડાલજ સુધીના 10 કિલોમીટરમાં 6 મોટા ભવન તૈયાર થઈ રહ્યા છે. વર્ષ 2028 સુધીમાં આશરે 1 હજાર કરોડમાં આ તમામ ભવનો તૈયાર થશે, જેમાં અભ્યાસને લઈને સમાજની સ્કૂલો, કોલેજો, ભવનન
પરંપરાગત ખેતી જ્યારે ખર્ચાળ બની રહી છે, ત્યારે સુરત જિલ્લાના ઓવિયાણ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત જીગર દેસાઈએ ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય કરી નવો રાહ ચિંધ્યો છે. વાલોડ અને શિકેર ગામે 12 હેક્ટર જમીનમાં આધુનિક AI અને સજીવ ખેતીના જોરે તેમણે 'આજાજી' બ્રાન્ડ સ્થાપિત કરી છે.
મ્યુનિ. સ્ટડી ટૂરના નામે અધિકારીઓને વિદેશ પ્રવાસે મોકલે છે પરંતુ આ પ્રવાસો માત્ર ‘પિકનિક’ બનીને રહી ગયા હોય તેમ જણાય છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટે માગેલી માહિતી મુજબ, 2016 થી 2018 દરમિયાન 5 ઉચ્ચ અધિકારી (તત્કાલીન મેયર સહિત) મ્યુનિ.ના લાખોના ખર્ચે સ્પેન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પામતેલની આયાત ઓછી થવાથી તેની અસર સ્થાનિક બજારમાં પડી છે. છેલ્લા દોઢ મહિનામાં સિંગતેલમાં ડબે રૂ.150 અને કપાસિયામાં રૂ.240નો વધારો થયો છે. ભાવ વધારાના કારણે શહેરમાં રોજ 5.84 કરોડનો વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. ફેબ્રુઆરીથી
ચોરી થયેલા, ગુમ થયેલા કે ખોવાયેલા મોબાઈલ ફોન બ્લોક કરવા તેમજ દેશના ગમે તે ખૂણામાં તે ફોન ચાલુ થાય તો તેને આઈએમઈઆઈ નંબરના આધારે શોધી કાઢવા પોલીસે સીઈઆઈઆર પોર્ટલ (સેન્ટ્રલ ઈકવીપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર) તૈયાર કર્યુ હતું. આ પોર્ટલની મદદથી અમદાવાદ સહિત રાજ્યમાંથી ચોરી થયેલા 1.7
અકસ્માત સર્જાય ત્યારે લોકો પોલીસ કાર્યવાહી કે કોર્ટના ધક્કાથી ડરી મદદ કરવાનું ટાળે છે, પણ શહેરના બે રાહવીરે તેની ચિંતા કર્યા વગર અકસ્માતમાં ઘવાયેલા લોકોની મદદે આવ્યા હતા. આ કામગીરી બદલ જિલ્લા કલેક્ટર કચેરીએ ‘રાહવીર યોજના’ અંતર્ગત બંનેને 25-25 હજાર ઇનામ, પ્રમાણપત્ર આપી સન્મા
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ગરમીમાં જંગલમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓને પીવા માટેના પાણીની તકલીફ ન પડે તેની ચિંતા જડીયાલ ગામના પિતા- પુત્રએ કરી છે. જેઓ સ્વખર્ચે પોતાનું ટ્રેકટર અને ગ્રામ પંચાયતના ટેન્કરમાં પાણી ભરી વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા કુંડ પાણીથી ભરી રહ્યા છે. અ
ગુજરાતના આવકવેરા વિભાગ અને ઇસરો વચ્ચે ટેક્સ સંબંધિત માહિતીના આદાનપ્રદાન માટે એમઓયુ થયા છે. એમઓયુ મુજબ, એક સોફ્ટવેર ટુલ્સ કે મોડેલ બનાવાશે, જે ટેક્સના વહીવટતંત્ર અને ટેક્સ નિયમોના પાલન માટે સેટેલાઇટ તસવીરનો ઉપયોગ કરશે, એટલે કે સેટલાઇટ ડેટા દ્વારા કરચોરી પકડવામાં આવશે. હાલ
મૂળ રાણાવાવના અણીયારી ગામે અને હાલ જૂનાગઢ રહેતી ક્રિષ્નાબેન શામજી ભરડવા નામની યુવતી કુતિયાણાના ચૌટા ચેક પોસ્ટ પાસેથી પસાર થતા પોલીસે શંકાના આધારે તપાસ કરતા આ યુવતીના કબ્જા માંથી વિદેશી દારૂની 2 બોટલ મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ કુલ રૂ. 3510નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાં
માધવપુર ગામે ગદાવાવ ઝાંપા વિસ્તારમાં પાતા ગામના આધેડે પોતાનું બાઇક પાર્ક કર્યું હતું જે બાઈક ચોરી થઈ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પાતા ગામે દડ વિસ્તારમાં રહેતા ભીખુભાઈ લાખાભાઇ પરમાર નામના આધેડે પોતાનું GJ 25 R 3131 નંબર
સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે. દિવસે ને દિવસે વધતી જતી વસતી અને વાહનોને કારણે આ સમસ્યા ઘટવાની જગ્યાએ વધી રહી છે. ત્યારે તંત્ર દ્વારા બસ સ્ટેશનથી ગેબનશા પીર સુધી નદીના કાંઠે રૂ.50 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. તેનું કામ ચાલુ કરવામાં આવ
સુરેન્દ્રનગરમાં વર્ષો પહેલા નાખવામાં આવેલી પાણીની લાઇન વારંવાર લીક થાય છે. જેના રિપેરીંગ પાછળ મનપાને મહિને 25 લાખથી વધુનો ખર્ચ થાય છે. લાઇન રિપેરીંગ માટે ખોદવામાં આવતા ખાડા યોગ્ય રીતે પૂરવામાં ન આવતા લોકો માટે જોખમી બની જાય છે. ત્યારે જોરાવરનગર ધારાસભ્યની ઓફિસથી માત્ર 60 ફૂ
વઢવાણ શહેરમાં પ્રાચીન વાઘેશ્વરી માતા મંદિર 45મો પાટોતસ્વ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સોનાના સિંહાસને બિરાજમાન વાઘેશ્વરી માતાજીને 200 તોલા સોનાના આભૂષણોનો શણગાર કરાયો હતો. માતાજીના દર્શન માટે રાજ્યભરમાંથી 5 હજારથી વધુ ભક્તોએ 150 મણ શુધ્ધ ઘીના લાડુનો પ્રસાદ લીધો
ડીસા શહેરમાંથી ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાકિસ્તાનની ગેંગનો વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો. પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇ સાથે જોડાયેલો અને પંજાબના ગ્રેનેટ હુમલા કેસમાં સંડોવાયેલો આરોપી બિક્રમજીતસિંહ છેલ્લા 6 મહિનાથી ઓળ
કૃષિ વિભાગે આ ઉનાળે ઉત્તર ગુજરાતની 4,28,164 હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ મૂક્યો હતો. તેની સામે અત્યાર સુધીની સિઝનમાં 4,41,530 હેક્ટર સાથે 103.12% વાવેતર થઇ ચૂક્યું છે. અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અનુમાન કરતાં 1 થી 18 ટકા વધુ વાવેતર થઇ ચૂક્યું છે. પાક પ્રમાણે વાવેતરની સ્થિ
મહેસાણા જિલ્લામાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 10 તાલુકામાં કુલ 70,115 દસ્તાવેજ નોંધાયા છે. આ દસ્તાવેજો પરથી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પેટે સરકારને રૂ.418.85 કરોડની તોતિંગ આવક થઈ છે. જોકે, ગત વર્ષ 2024-25ની સરખામણીએ આ વર્ષે દસ્તાવેજ નોંધણીમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષે જિલ્લામા
મહેસાણા એલસીબીની ટીમે કલોલથી ત્રણ બાઇક ચોરી કરનાર શખ્સને ઝડપી ચોરીના ત્રણ બાઇક કબજે કર્યા છે. નંબર પ્લેટ વગરનું બાઈક લઈને પાલાવાસણા ચોકડીથી નાગલપુર તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે નાગલપુર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી મૂળ વિજાપુરના ખરોડ ગામનો અને હાલ કલોલમાં
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પક્ષીઓ માટે માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ મહેસાણાના રામોસણ ચોકડી ખાતે જોવા મળ્યું છે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીત ઠાકોર દ્વારા આ વિસ્તારમાં પક્ષીઓ માટે 1000 પાણીના કુંડા અને 700 માળા સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સેવાકાર્યમાં નવજીવન નિ
સરકાર દ્વારા LPG ની અછત ને દૂર કરવા માટે પગલાં ભરી રહી છે ત્યારે ગેસ કંપનીના અધિકારીઓની બેદરકારીના લીધે નવા કનેશન માટે ગ્રાહકોને પરેશાન થઈ રહ્યા છે ત્યારે મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશનમાં ૬ મહિના અને વડસ્મામાં ૧૬ મહિનાથી ડિપોઝિટ લઈ લીધા બાદ કનેકશન નહીં આપવામાં આવતાં હ
ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા મહેસાણા જિલ્લામાં હજારો શ્રમિકો દર મહિને પોતાની કમાણીમાંથી ESIC (કર્મચારી રાજ્ય વીમા નિગમ)માં નિયમિત ફાળો આપે છે. છતાં તંત્રની અતિ જટિલ કાગજી પ્રક્રિયા અને વહીવટી અવરોધોને કારણે જરૂરિયાત સમયે મોટાભાગના દર્દીઓ આ હકની સુવિધાનો ઉપયોગ જ ટાળી ર
મહેસાણા શહેરમાં હજારો વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર એવી મદનમોહન લાલજીની હવેલી હાલ નૂતન સ્વરૂપ ધારણ કરી રહી છે. અંદાજે રૂ.5 કરોડના ખર્ચે આ પ્રાચીન હવેલીનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે, જેની 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી સમયમાં આ હવેલી આધુનિક સવલતો અને પરંપરાગ
જોટાણા તાલુકાના કટોસણથી સાંથલ તરફ જઈ રહેલા 30 વર્ષીય યુવાને બાઈક પરથી કાબૂ ગુમાવતાં માઇલસ્ટોન સાથે અથડાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. કટોસણ ગામના રહેવાસી નરપતસિંહ ગણપતસિંહ ઝાલા (30 વર્ષ) પોતાનું બાઇક લઈને શનિવારે સાંજના સમયે કટોસણથી સાંથલ તરફ
પાટણ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ તબક્કે વેરા વસૂલાતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો પાર કર્યો છે. પાલિકાની તિજોરીમાં 23.13 કરોડની રેકોર્ડબ્રેક આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 4 ટકાનો ઉછાળો આવ્યો છે. કરદાતાઓએ ભરેલા આ કરોડો રૂપિયાનો ઉપયોગ શહેરના વિકાસ પાછળ થશે. જેમાં મુ
પાટણ તાલુકાના સંડેરથી હમીદપુરને જોડતા માર્ગની કામગીરી શરૂ થયા બાદ અટકી જતા ધારપુર જવા માટે રણુંજ સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે.આ રોડ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલને જોડતો મુખ્ય ટૂંકો માર્ગ હોવા છતાં નાળાના કારણે અનેક લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાટણ સાંસદ ભર
સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના ગ્રુપ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે જીવદયાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆત અને ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં મૂગા જીવોની જઠરાગ્નિ ઠારવા માટે ગ્રુપ દ્વારા કુલ 1100 જેટલા કીડિયારું
પાટણ શહેરના નવા બસ સ્ટેશન આગળ મહારાણા પ્રતાપ સેવા ગ્રૂપ દ્વારા 3 હજાર ચકલીમાળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો માળા અને કુંડા લેવા ઉમટ્યા હતાં. સિમેન્ટ-કોંક્રિ ટના જંગલો અને આધુનિક લાઈફસ્ટાઈલ વચ્ચે આંગણાની ચકલીઓ લુપ્ત થઈ રહી છે.ત્યારે બના
પાટણ તાલુકાનું હમીદપુર ગામ એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.આ ગામ માત્ર 500ની વસ્તી ધરાવતું ગામ છે.જ્યાં નોરતાની આસો સુદ આઠમે સમસ્ત ગામની એક જ પલ્લી અંબાજી માતાના મંદિરે ભરાય છે.અને હવન યોજાય છે. આ ગામમાં સરકારી યોજનાઓના સુચારુ અમલીકરણ અને સ્થાનિકોના સહ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે. જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 917047 મતદારો મતદાન કરવાના છે, આ 34 બેઠકોમાં સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક ઇડર તાલુકાની બડોલી છે. જેમાં 41657 મતદારો છે જયારે તલોદ તાલુકાની દોલતાબાદ બેઠક ઉપર સૌથી ઓછા મતદારો 29652 છ
વડોદરા જિલ્લો ડેસર ગામમાં 8 માસના માસૂમ બાળકના કાનમાંથી અચાનક જીવતી ઈયળો નીકળવાનું શરૂ થતાં પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં સુધારો ન જણાતા અંતે બાળકને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તબીબો તેની સઘન તપાસ કરી રહ્યા છે. ડેસર ગામન
સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અને માનવતાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા મોરબીના‘યંગ ઇન્ડિયા ગ્રુપ’એ ફરી એકવાર છેવાડાના માનવીની મદદ કરી છે. હાલમાં બદલાતા વાતાવરણ અને મચ્છરજન્ય રોગોના વધતા જતા પ્રકોપને ધ્યાને રાખીને, સંસ્થા દ્વારા શહેરના પછાત વિસ્તારોમાં વ્યાપક સ
અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન વચ્ચેના યુદ્ધથી ગેસના બાટલાની કટોકટીની એવી આંધી ઉઠી છે કે, મોરબી જેવા ઔદ્યોગિક રીતે સમૃદ્ધ શહેરમાં સગડીઓ ઉપર રસોઈ કરવા કેટલીક ગૃહિણીઓને મજબૂર કરી દીધી છે. જો કે આ ગેસના બાટલાની અછતની હૈયાહોળી એક મહિના કરતા પણ વધુ સમયથી હોય, હવે સ્થિતિ વિકટ બની છે. ઘરે બ
મોડાસા તાલુકાના બામણવાડ ગામે 05/04/2026 ને રવિવારના પવિત્ર દિવસે પૂજ્ય શ્રી રામજીબાપા (ધોલવાણી)ના સાનિધ્યમાં એક ભવ્ય સત્સંગ મેળાવડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સત્સંગનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યર્થ વાતો કરવાને બદલે આત્મામાં સ્થિર થવાનો અને તેના ઉત્થાનનો હોવો જોઈએ એમ બાપજીએ
અરવલ્લી જિલ્લામાં આગામી યોજાનાર નગરપાલિકા અને તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત ની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે કલેક્ટર સભાખંડ ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીડી.વી.મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલ
રાજકોટ રેન્જના નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપવા હાથ ધરાયેલી ઝુબેશમાં અરવલ્લી એલસીબીને સફળતા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ અને ધાડના ગંભીર ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા અને આરોપી માટે પોલીસે જાહેર કરેલા રૂ. 5000નું ઈનામ ધરાવતા
ખેડા જિલ્લાના માતર તાલુકામાં રહેતાં અને એસ ટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સમીરભાઇ દિવાન છેલ્લા લાંબા સમયથી લોકસેવાનું એક અનોખું કાર્ય કરી રહ્યા છે. તેઓએ એસટી બસને જ પાઠશાળા બનાવીને તેમાં ક્લાઇમેટ ચેન્જને લઇને જનજાગૃતિ ફેલાવવાની સાથે સાથે ગામેગામ ક્લાઇમેટ ચેન્જની
કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર સાળંગપુર ધામમાં આસ્થાનો અનોખો દાખલો સામે આવ્યો છે, જ્યાં વીરનગરથી અશ્વો સાથે પગપાળા યાત્રા કરી 80 કિલો મીટરનું અંતર કાપીને ભક્તો સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. સાથે અશ્વોને પણ કષ્ટભંજનદેવ ના દરબારમા દર્શન કરા
માતાએ મોબાઈલ ફોન વધુ વાપરવા બાબતે ઠપકો આપતા મન પર લઈ ઘરેથી નીકળી ગયેલી ભાવનગર જિલ્લાની એક કિશોરીનું બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઈન અને રેલવે પોલીસના સહયોગથી પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. તંત્રની આ માનવીય અને ત્વરિત કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ઘટનાની વિગત મુ
બોટાદમાં સાળંગપુર ત્રણ રસ્તા પાસે રિક્ષામાં પેસેન્જર ભરવાના વારા બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અથડામણમાં એક યુવક, તેના ભાઈ અને માતાને લોખંડના પાઇપ તથા લાકડી વડે બેરહેમ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની
વ્યારા ખાતે શ્રી રફ દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ 10 ની વિદ્યાર્થીની સુનંદા દિલીપભાઈ પાડવીને મંડળ દ્વારા રૂપિયા 5 લાખની વીમા રકમ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીના પિતા સ્વર્ગીય દિલીપભાઈ મંગાભાઈ પાડવીનું માર્ગ અકસ્માતમ
પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઘટાડો થયો છે.અગાઉ કમોસમી વરસાદને લઈને કેરીની આવકમાં વધારો થયો હતો ત્યારે હવે ઘટાડો નોંધાયો હતો.યાર્ડમાં રવિવારે 518 બોક્સ કેરીની આવક થઈ હતી જેનો પ્રતિ બોક્સના રૂપિયા 1400 થી 1900 ભાવ બોલાયા હતા.પોરબંદરના યાર્ડમાં બરડા પંથકના આદિત્યાણા, બીલે
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઇરાનના દાવા સાથે જોડાયેલા રહ્યા. તેણે બે અમેરિકી હેલિકોપ્ટર પાડ્યા હોવાનો દાવો કર્યો. બીજા મોટા સમાચાર પાકિસ્તાનની ધમકી અંગે રહ્યા. ત્યાંના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે આ વખત કોલકાતા સુધી હુમલો કરશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. P
કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા એક નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ખડગેએ પોતાના ભાષણમાં ટિપ્પણી કરી હતી કે, મોદીજી તમે અભણ ગુજરતીઓને મૂર્ખ બનાવી શકો, કેરળના લોકોને નહીં. આ નિવેદન સામે આવતા જ ભારતીય જનતા પા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલ “અભણ” જેવા નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. આ નિવેદનને લઈને ગુજરાત ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપાના સહપ્રવક્તા અને વલસાડના સાંસદ ધવલ પટેલે કડક પ્રતિક્રિય
જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ અને સગીર વયની બાળકીઓને નિશાન બનાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મિત્રતા કેળવીને એક માસૂમ સગીરાને પોતાની જાળમાં ફસાવનાર અને તેને લગ્ન માટે મજબૂ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ફોર્મ ભરાવાની શરૂઆત થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસ દ્વારા સાત જેટલી મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાક નામની પહેલી યાદીમાં જાહેરાત કરવામ
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા સહયોગનગર (શારદાકુંજ સોસાયટી)માં એક રહેણાંક મકાનમાંથી રૂ. 2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક આરોપીને પકડી પાડ્યો છે, જ્યારે અન્ય બે ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ ત્ર
હળવદ તાલુકાના ટીકર ગામે રવિવારે બપોરે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાનને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. હળવદ તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીકર ગામે રહેતા વારિસભાઈ કગથરાન
વાપી રેલવે સ્ટેશન પર રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળતા RPFના બે જવાનોની સતર્કતાએ એક મુસાફરનો જીવ બચાવ્યો હતો. ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કરતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના જીવલેણ ગેપમાં ફસાઈ ગયો હતો. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 10:24 કલાકે બની હતી. ટ્રેન નંબર 09058 પ્લેટફો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા કબજે કરવા માટે કોંગ્રેસ પક્ષે પોતાની પ્રથમ વ્યૂહરચનાના ભાગરૂપે મહત્વના વોર્ડ માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં પક્ષે વર્ષોથી પાયાના સ્તરે કામ કરતા કાર્યકરો, મહિલા પ્રતિ
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓના ભાગરૂપે ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ તબક્કે કુલ 18 વોર્ડના 40 ઉમેદવારોના નામ પર મહોર મારી છે. રાજકોટ મનપાની કુ
ગાંધીનગરમાં સત્તાના કેન્દ્ર સમાન જૂના સચિવાલયના બ્લોક નંબર-16માં આવેલી એક સરકારી કચેરીમાં કરોડો રૂપિયાના સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ સપાટી પર આવ્યું છે. સમાજના વંચિત વર્ગોના ઉત્કર્ષ અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી અંદાજે 4.95 કરોડથી વધુની સરકારી ગ્રાન્ટ ખોટા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મંડાણ થઇ ચુક્યા છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની યાદી લગભગ તૈયાર કરી દીધી છે ત્યારે રવિવારે મોડી સાંજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં વડોદરા મહાનગરપાલિકાના 18 ઉમેદવારોના નામ
ગેસ સિલિન્ડરની અછત વચ્ચે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે વડોદરામાં સિલિન્ડર ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગોત્રી વિસ્તારમાંથી ચોરાયેલા ઇન્ડેનના બે ગેસ સિલિન્ડર સાથે બે આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ ત
વડોદરામાં ભાઈએ પોતાના જ ભાઈ વિરુદ્ધ કરોડોની છેતરપીંડી અંગે ગંભીર ફરીયાદ નોંધાવી છે. વિશ્વાસ રાખીને ડોક્ટરે વહીવટ સોપતા ભાઈએ પેટ્રોલપંપના ભાગીદારી વ્યવસાયમાં બારોબાર અનેક ફાઇનાન્સ કંપનીઓમાંથી રૂ 3.38 કરોડની લોન લઈને નાણાકીય ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એચપીસ
શહેરના સંત કબીર રોડ ઉપર કનકનગરમાં ચાંદીકામનો વ્યવસાય કરતા દિપકભાઇ ઉર્ફે દીપો મંડલીએ થોરાળા પોલીસ મથકમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરના મુકેશ જયસ્વાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીએ ગોરખપુરના જયસ્વાલ જ્વેલર્સના માલિક તરીકે ઓળખ આપી હતી. જે બાદ

26 C