રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આડે હવે એક અઠવાડિયું જ બાકી છે ત્યારે રઘુવંશી સમાજના અઢી લાખ લોકો ટિકિટ ફાળવણીમાં અન્યાયને લઇને ભાજપના વિરોધમાં મેદાને આવ્યા છે. આજે 18 એપ્રિલના રઘુવંશી યુવા શક્તિ સંઘના નેજા હેઠળ એક સભા યોજાઈ હતી. જેમાં વોર્ડ નંબર 1,2 અને 3 માં ભાજપના પશ
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને દિવ્યભાસ્કરની ટીમ વિવિધ વોર્ડની મુલાકાત લઈને ત્યાંની સમસ્યા જાણવા પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત વોર્ડ નંબર-6ના સંતકબીર રોડ આસપાસ આવેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં રોડ-રસ્તાઓ અને ગંદકી તેમજ પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્ર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે ધીમે ધીમે શરૂ થયો છે. કુબેરનગર વોર્ડમાં પોલિંગ બૂથની 200 મીટરની જગ્યામાં કાર્યાલય અને ઝંડા લગાવવાની બાબતને લઈને કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર ચૂંટણી પંચના અધિકારીઓને લઈને ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતના ઘરે પહોંચી ગયા હતા અન
વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. મહાનગરપાલિકામાં છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વર્ષ 2021 ચૂંટણીમાં વડોદરાવાસીઓએ ભાજપને 78માંથી 69 બેઠક જીતાડી હતી. પાંચ વર્ષ બાદ ફરી એકવાર કોર્પોરેશનની ચૂંટણી આવી છે ત્યારે શહેરના વોર્ડ નંબર 3
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ વોર્ડ નંબર 14માં સ્થિતિ જાણી ત્યારે વિકાસના દાવાઓ વચ્ચે જનતાનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગાયત્રીનગર, ગોપાલનગર, મિલપરા, લક્ષ્મીવાડી, ગુંદાવાડી અને જયરાજ પ્
ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમનો અમલ નહિં કરનાર 'ઈન્ડિયા ગ્રીન રીયલ્ટી લી.'ના ડિરેક્ટર વિનોદ એમ. ઠાકર વિરૂદ્ધ બિન જામીન લાયક વોરંટ ઈશ્યુ કાઢવાનો હુક્મ કર્યો છે. આ જામીન લાયક વોરંટ બોપલ પોલીસને બજાવવા હુકમ કર્યો છે. બિલ્ડરે 27 લાખ પરત ચૂકવવાની જવાબદારી સ્વીકારી
વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ તેજ બની છે. શહેરની કુલ 2,48,095 વસ્તીમાંથી 1,13,095 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 123 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી માટે જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરના 13 વોર્ડમાં કુલ 60,492
હિંમતનગર શહેરમાં લવ જેહાદના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી સામે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, જિલ્લા કલેક્ટરને આવેદન
તાલાલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. બોરવાવ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ જનસભા સંબોધી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 1995 પહેલા ગુજરાતમાં કોંગ્રેસના શાસનથી પ્રજા પરેશાન હતી. જ્યારે ભાજપ છેલ્
પશ્ચિમ રેલવે વડોદરા યુનિટની પોલીસને બદનામ કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયેલા વીડિયો પાછળ રીઢા ગુનેગારોનું કાવતરું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા અગાઉ કરવામાં આવેલી કડક કાર્યવાહીનો બદલો લેવા માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોએ હેડ કોન્સ્ટેબલની ફ
રાજકોટ શહેરના પ્રિયદર્શન વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારને છરી વડે હુમલાના જૂના કેસમાં સમાધાન કરવા માટે આરોપી અને તેના માતા-પિતા દ્વારા સતત ધમકીઓ આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. આરોપીના માતા-પિતાએ મારો દીકરો તમારા પુત્રને ક્યારે મારી નાખશે તેની ખબર પણ નહીં પડે જેવી
મોરબીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં એક યુવાન અને એક નવજાત બાળકીનું મૃત્યુ થયું છે. નવા સાદુળકા ગામમાંથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ નદીમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે અધૂરા મહિને જન્મેલી બાળકીનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. પોલીસે બંને
ભુજ તાલુકાના લોડાઇ ગામે પાણીપુરી ખાધા બાદ 70થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. બે દિવસ પહેલા બજારમાં પાણીપુરી ખાધા પછી લોકોને પેટમાં દુખાવો અને ઉલટી થવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં 36 જેટલા લોકોની તબિયત લથડી હતી. જોકે, ત્યારબાદ અન્ય લોકોને પણ અસર થતાં દર્દીઓનો આંકડો 70ને પાર
મોડાસા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ દરમિયાન ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અવનવા પ્રચાર કરી રહ્યા છે. મોડાસા પાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર દીપેન પટેલે ઘોડા પર સવાર થઈને મતદારો પાસે મત માંગ્યા હતા. દીપેન પટેલ તેમના મતવિસ્તાર ખાખીકપુર ગામમાં આવેલા મ
પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ગોધરાની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ ખાતે 528 EVM મશીનોને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન કરવા માટ
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આદિવાસી મજૂરોના બાકી વેતન અને શોષણનો મુદ્દો ગરમાયો છે. 'ભારત આદિવાસી સંવિધાન સેના' અને 'મજૂર અધિકાર મંચ' દ્વારા મહુવા અને વ્યારા સુગર ફેક્ટરીના મેનેજમેન્ટ સામે કડક વલણ અપનાવી આખરી એલ્ટીમેટમ જાહેર કરવામાં આવ્યું છે. મ
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરતના રાજકારણમાં રસાકસીની સાથે આક્ષેપ-પ્રતિઆક્ષેપની ચરમસીમા જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 8 (કતારગામ) બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર વંદનાબેન ઘોઘારીના સંતાનોની સંખ્યાને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર સવા
સુરતના પાંડેસરા વિસ્તારમાં સાળીની સગાઈના વિવાદમાં જમાઈ દ્વારા સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતા સળગાવી દીધા હતા.સાસુની હત્યા નિપજાવ્યા બાદ જમાઈ શિરડી ભાગી ગયો હતો. ત્યાંથી સુરત પરત ફરતા જ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સાળીની સગાઈના વિવાદમાં જમાઈએ સાસુની હત્ય
હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ ફોન જોતી સગીરાએ ભાઈના ઠપકા બાદ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના 5 એપ્રિલના રોજ બની હતી. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પંકજભાઈ પટેલની વાડીએ મજ
બોટાદ પોલીસે શહેરમાં સક્રિય માથાભારે ગેંગ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે. આ ગેંગના છ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે મોટો કાઝી, સુફિયાન ઉર્ફે સિરો ડોન, શબ્બીર કુરેશી, તૌસીફ જાંગડ, નવાઝ ઉર્ફે નાના કાઝી અને રમઝાન
જૂનાગઢ શહેરના મધુરમથી ઝાંઝરડા રોડ તરફ જતો ચોબારી ફાટકનો માર્ગ હાલ વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના નિંભર તંત્ર દ્વારા આડેધડ રીતે રસ્તા પર એક મસમોટું સ્પીડબ્રેકર બનાવી દેવામાં આવ્યું છે, જે વાહનચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યું છ
ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી એક યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓએ એક સિનિયર વિધાર્થી પર રેગિંગ અને મારપીટના આક્ષેપો કરી અડાલજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા શૈક્ષણિક આલમમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે સિનિ
સંઘપ્રદેશ દમણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા નાની દમણ ખાતે 'ફાયર સેફ્ટી અવેરનેસ પરેડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડનો મુખ્ય હેતુ નાગરિકોમાં આગની દુર્ઘટનાઓ સામે રક્ષણ મેળવવા અંગે જાગૃતિ લાવવાનો હતો. ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર, 20મી એપ્રિલ સ
જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે હેતુથી શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચૂંટણ
ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ બે હોટલ સામે કડક કાર્યવાહી કરી છે. સિટી પેલેસ હોટલ અને બાલાજી હોટલમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું સાબિત થતાં બંને હોટલને એક વર્ષ માટે સીલ કરવાનો અને તેનો કબજો સરકાર હસ્તક લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં ધોરણ 1માં RTE હેઠળ પ્રવેશ માટે વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 25 ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 3,108 વાલીઓએ ઓનલાઈન અરજી કરી છે, જે બાળકોને ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. ગરીબ અને મ
કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠા ઉત્પાદનનો ઉદ્યોગ રાજ્ય અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હાલમાં, ખારાઘોડા રણમાં આશરે 15 લાખ મેટ્રિક ટન તૈયાર મીઠું પડ્યું છે, પરંતુ ડીઝલની ગંભીર અછતને કારણે તેના પરિવહન અને સંગ્રહમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. આ પરિસ્થિતિને
વિશ્વ વારસા દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં રુંગટા વિદ્યાભવન દ્વારા હેરિટેજ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્થાનિક ઐતિહાસિક વારસાની ઓળખ કરાવવાનો અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. હેરિટેજ વૉક દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષક
પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સરહદે સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ પગલું લેવાયું છે. સુરક્ષા દ્રષ્ટિએ, કોઈપણ આતંકવાદી ઘટના પછીન
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 2 માં આવેલા કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને મહાનગરપાલિકાના દબાણ વિભાગે સીલ કરી બંધ કરાવ્યું છે. મામલતદાર કચેરીના આદેશ બાદ પાલિકા તંત્રએ આ કાર્યવાહી કરી હતી. જલાલપોરના વોર્ડ નંબર 2
રાજકોટના સંતકબીર રોડ પર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં અશોક રમેશભાઈ પલાણ (ઉ.વ.38) નામના યુવાને આજે વહેલી સવારે ગોકુલધામ આવાસ કવાર્ટરમાં રહેતી તેની પ્રેમિકા રેશ્માબેનના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે સ્થળ પર પહો
ધ્રાંગધ્રા શહેરમાં એક પરિવારને પુત્ર ન થતાં તાંત્રિક મહિલાનો સંપર્ક કર્યો હતો. જે બાદ પરિવારને ત્યા પુત્રની પાપ્તિ થઈ હતી. ત્યારે ગત 4 એપ્રિલના રોજ તાંત્રિક મહિલાના ઘરેથી આ પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ હાલ કબ્રસ્તાનમાં દફનાવાયેલા ચાર વર્ષના બાળકનો મૃતદેહ હત્યાની આ
જોરાવરનગર પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે. આ કાર્યવાહી જોરાવરનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ASP કરણકુમાર પન્નાની સૂચનાથી કરવામાં આવી હતી. ચેકિંગ ડ્રાઇવ જોરાવરનગરના તારામણી કોમ્પ્લેક્સ અને મેક્સન સર્કલ જ
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયપુર ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઇડ્રો પ્રોજેક્ટ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીઓ પાસે રહેલા ધારીયા, પાળિયા અને તીર કામઠા માત્ર શણગાર માટે નથી, જરૂર પડ્યે રોડ પર ઉતરતા અને ગાંધીનગર જતા પણ આવ
સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં પાણીના પ્રેશરની સમસ્યાના કાયમી ઉકેલ માટે હાઈડ્રોલિક વિભાગ દ્વારા આગામી 20 એપ્રિલ 2026, સોમવારના રોજ મેન્ટેનન્સની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે. જોગાણીનગર જળવિતરણ મથક ખાતે નવી લાઈન જોડવા અને વાલ્વ ફિટિંગના કાર્યને લીધે રાંદેર અને અડાજણ વિસ્ત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આવતીકાલે યોજાનાર છે, જેમાં કુલ 1,10,680 ઉમેદવારો ભાગ લેશે. રાજ્યભરમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી સતત મોનિટરિંગપરીક્ષા
ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરાયેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સેક્ટર-7 પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સેક્ટર-15ના ફતેપુરા વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડી લાઈવ ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો અને છ મહિલા બુટ
વડોદરા શહેરના વેપારીનું અપહરણ કરીને લૂંટ ચલાવીને કેનાલમાં ફેંકી દઈને હત્યા કરવાના કેસમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં આરોપી પત્ની અને અન્ય એક આરોપીની છાણી પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર
સુરતના મોટા વરાછા શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં પાડોશી મહિલાએ વેરવૃત્તિમાં આખા પરિવારને પતાવી દેવા માટે પ્રસાદીના લાડુમાં ઘેનની ટીકડીઓ ભેળવી આપ્યાની ઘટનામાં મહિલા આરોપીની ઉષા નાકરાણીની ધરપકડ કરી તેને લાજપોર જેલમાં મોકલાઈ છે. પ્રસાદી સમજી લાડુ ખાતા સસરા અને પુત્રવધૂની
અમદાવાદની મેટ્રો કોર્ટમાં એક મહિલાએ પોતાના પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ તેના લગ્ન વર્ષ 2009માં થયા હતા. લગ્નમાં તેને પિયર તરફથી સ્ત્રી ધન આપવામાં આવ્યું હતું તેમજ કહેવામાં આવ્યું હતું કે, છોકરો આર્મીમાં નોકરી કરે છે. જોકે, તે વાત ખોટી હતી, લગ્
સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા સુમન પ્રતીક આવાસમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના બની છે. એક રત્નકલાકારની પત્નીએ કૌટુંબિક ઝઘડાથી કંટાળી પોતાની બે નાની દીકરીઓને અનાજમાં નાખવાની ઝેરી ગોળીઓ પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું. સારવાર દરમિયાન માતાનું મ
નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિએ પોતાની પત્ની અને દીકરીને માર મારી બાદમાં મારી નાખવાની ધમકી આપતા પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં ચૈતાલીબેન હાર્દીકભાઇ સોલંકી (ઉં.વ.22)એ જણાવ્યું હતું કે, આશરે
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ સ્થિતિમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા માટે વિકાસ કેન્દ્રિત ઘોષણાપત્ર જાહેર કરાયું છે. સાથે જ ભાજપના કથિત ભ્રષ્ટાચાર અંગે એક ‘પોલખોલ પત્રિકા’ પણ રજૂ કરવામાં આવી હતી. શહેર કોંગ્ર
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 11માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 11 અડાજણ-ગોરાટ બેઠક પર ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના આમ આદમી પાર્ટીના ઉમેદ
અમદાવાદ શહેરના નરોડા રિંગ રોડ પર આવેલા એક બિઝનેસ કોમ્પ્લેક્સમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 8 શખ્સોને 23.48 લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.આરોપીઓ સાઉન્ડની ઓફિસમાં બેસીને જુગાર રમી રહ્યા હતા.આરોપીઓ પાસેથી મોંઘા ફોન,કાર સહિતનો લાખોનો મુદ્દામાલ કબજે ક
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 'વિજય સંકલ્પ સભા'નું આયોજન કરાયું હતું. આ સભામાં રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને મહિલા અનામત બિલ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. સંઘવીએ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર પરિવારવ
ગોધરામાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરવાનો અને તેમને નક્કી કરવાનો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. ગોધરા જિલ્લા પંચાયત મતદાર વિ
નીલગીરી ગ્રુપ દ્વારા સોલા, અમદાવાદ ખાતે સિનિયર સિટીઝન માટે એક જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો મુખ્ય હેતુ નાગરિકોમાં નાણાકીય જાગૃતિ વધારવાનો હતો. આ કાર્યક્રમમાં 50 વર્ષથી વધુ ઉંમરના નીલગીરી ગ્રુપના સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમને ભવિષ્ય
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 3 મે, 2026ના રોજ NEET-2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે ઓચ્છવલાલ શેઠ હાઈસ્કૂલ અને બાલાસિનોર મોડલ સ્કૂલને પરીક્ષા કેન્દ્રો તરીકે ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છની
વડોદરા શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર વચ્ચે જ કેટલાક વિસ્તારમાં 'માસ્કમેન' દ્વારા ભાજપના ઉમેદવારોના વિરોધમાં પોસ્ટર લગાવી કૌતુક જગાવ્યું છે. તો બીજી તરફ વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગા અને માસ્કમેન વચ્ચે ફોન પર થયેલી કથિત વાતચીતની વાઈરલ થયેલી ઓડિયોએ પણ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી 2026ના પડઘમ વાગી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ શહેરના વોર્ડ નંબર-2 માં પોતાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કર્યો છે. આ સાથે ભાજપે ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. ગઈકાલે યોજાયેલા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના કાર્યકરો અને સ્થાનિક ન
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે પ્રચાર તેજ કર્યો છે. અડાજણ વિસ્તારમાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ‘ચાય પર સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીએ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી રણનીતિના પાઠ ભણાવ્યા હતા અને વિરોધ પ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ-થરાદની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલે વાવ-થરાદમાં વિકાસ સંકલ્પ સભામાં હાજરી આપી સાથે ધરણીધર ભગવાનના દર્શન કર્યા તો હર્ષ સંઘવીએ ડાંગમાં ‘વિકાસ સંકલ્પ સભા’માં BJPને વિજયી બનાવવાનું આહ્વાન કર્યુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કર
ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ પાસે આવેલી નર્મદા કેનાલ માં આજે સવારે એક અજાણી મહિલા કેનાલના પ્રવાહમાં તણાઈ રહી હતી.ત્યારે ફરજ પર જઈ રહેલા કરાઈ એકેડેમીના ડ્રીલ ઈન્સ્પેક્ટરે પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વગર પાણીમાં ઝંપલાવી સાથી જવાનોની મદદથી મહિલાને મોતના મુખમ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ વલસાડ ડિવિઝન પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પોલીસે દેશી અને વિદેશી દારૂનો લાખોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂના 230 કેસ નોંધ્યા છે.
નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ચાની લારી ચલાવતા બે સામાન્ય નાગરિકોની ઉમેદવારી આકર્ષણનું કેન્દ્ર બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) બંનેએ આવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ સમાજસેવાની ભાવના સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપે વોર્ડ નંબર 7 માંથી ગીત
અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન( એડિશનલ )ના પ્રમુખ ઇન્ચાર્જ શ્રીમાન એમ એચ પટેલ તથા મેમ્બર શ્રી એમ.બી. ચૌહાણની બેન્ચે ફરિયાદીએ કલેઇમ કરેલ રકમ ₹2,41,517 માંથી પોલીસીની શરત મુજબ 10% કો - પેમેન્ટ કપાત કરી ફરિયાદીને રકમ રૂપિયા ₹2,17,365 દાખલ થયા તારીખ 1- 6- 2024થી વાર્ષિક 7% ના વ્યાજ સાથે ચુકવવાનો
આજે 18 એપ્રિલને વર્લ્ડ હેરીટેજ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરે વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મેળવ્યો છે. પરંતુ અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલ દાદા હરીની વાવમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલું છે. જેના કારણે ગંદકીની સાથોસાથ દુર્ગધ ફેલાય છે. આ અ
વડોદરાના વારસિયા વિસ્તારમાં સંતકંવર નગર ખાતે સજ્જણ દરબાર દ્વારા માતા હરદેવી (સજ્જણ)ની 40મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર 18 એપ્રિલ 2026 , શનિવારના રોજ સવારે 9:30 કલાકથી યોજાઈ હતી. આ રક્તદાન શિબિરનું આયોજન ટી/29, 445 કોટ એરિયા, એસ.કે. કોલોની, ઝુલેલ
કલોલ શહેરના સિટીમોલ-2 વિસ્તારમાં આવેલી શ્રીનાથ રેસીડેન્સીમાં રહેતા ઓએનજીસી કેન્ટીન સંચાલક સહિત પરિવારના સભ્યો બિહાર ખાતે સામાજિક પ્રસંગે ગયા હતા. જેનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી 6.30 લાખની મત્તા ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. તસ્કરો 6.30 લાખના દાગી
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આમ આદમી પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે અને અમદાવાદના વિકાસ માટે મોટા વાયદા કર્યા છે. મેનિફેસ્ટો પર વિસ્તારપૂર્વક જણાવતા આમ આદમી પાર્ટીના મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ ડો. જ્વેલ વસાવાએ જણાવ્યું હતું ક
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે એક અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય સાયબર ગઠિયાઓની એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેણે દેશભરની 15થી વધુ બેંકોને નિશાન બનાવી અંદાજે 210 કરોડનું સાયબર ફ્રોડ આચર્યું છે. વડોદરા સ્થિત આ ગેંગે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-
વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે 'ડિજિટલ એરેસ્ટ'ના નામે સિનિયર સિટિઝન સાથે રૂ. 1.11 કરોડની છેતરપિંડી આચરનાર ચાર આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ પુરા થતા જયુડીશીયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યાં છે. આ મામલે 3 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. આ કેસમાં
છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં રહેતા એક વેપારીએ પોતાની કાર વડોદરાના તરસાલી ખાતે રહેતા તેમના ઓળખીતાને ભાડે ફેરવવા માટે આપી હતી. પરંતુ, ઓળખીતાએ વેપારીની જાણ બહાર કાર બોડેલી ખાતે રહેતા એક શખ્સને બારોબાર વેચ રૂપિયા 7.50 લાખમાં વેચી નાખી હતી. જેથી વેપારીએ કાર મંજૂરી વગર વેચી નાખન
જૂનાગઢની પવિત્ર ધરતી પર વંથલી રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ ગરિમાપૂર્ણ પદવીદાન સમારોહ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલે માત્ર પદવીઓ જ એનાયત નથી કરી, પરં
ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાસતા-ફરતા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખવામાં આવી રહી છે જે અંતર્ગત વરતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ભંડારીયા હાઈવે પર આવેલી 'ઓજ સંસ્થા'માં તોડફોડ કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર જયપાલસિંહ ગોહિલને પોલીસે ગણતરીના કલાકો
વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નામે શહેરના જાહેર માર્ગ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં મોટા બેનર લગાવવા આવ્યા છે. જે અંગે આચર સંહિતાના ભંગ અંગેની ફરિયાદ વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા કરવામાં આવી છે. આચારસંહિતાના અમલ વચ્ચ
રાજકોટમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે આરોપી સોયબ માંડલીયાએ મોબાઈલ નંબર આપી બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવી વારંવાર નિકાહ કરવાની લાલચ આપી સગીરાના ઘરમાં ઘુસી રાત્રીના 3 વાગ્યે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો કોર્ટ દ્વારા આરોપીને દ
ગાંધીનગરના માધવગઢમાં ગઈકાલે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહના મોત મામલે હવે વિરોધનો વંટોળ વકર્યો છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે ન આવતા રોષ
આમ આદમી પાર્ટી (AAP)ના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પક્ષમાં થતી અવગણનાને કારણે રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. આ ઘટનાને ચૂંટણી પહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે એક રાજકીય ફટકો માનવામાં આવે છે. વસાવાએ પોતાના ર
ગોધરાના વોર્ડ નંબર 1 માં ગટર, ગંદકી અને રોડના અભાવ જેવી મૂળભૂત સુવિધાઓના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં કચરાના ઢગલા અને ખુલ્લી ગટરોને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. વરસાદી અને ગટરના પાણી ભરાઈ રહેવ
સુરતના સૌથી પોશ ગણાતા ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. વ્યવસાયે વકીલ એવા વનિતાબેન કલ્પેશકુમાર ત્રિવેદીના ફ્લેટ નં. 402માં તસ્કરોએ કીમતી દાગીના અને રોકડ પર હાથ સાફ કર્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઘરમાં રંગરોગ
નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 12માં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. નિકુંજ પાર્ક સોસાયટી સહિતના રહીશોએ આગામી ચૂંટણીમાં 'કામ નહીં તો વોટ નહીં'ના નારા સાથે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે ગૃહિણીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ર
આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીને લઈને રાજકોટ શહેરના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલ કલેક્ટર કચેરી પાછળના શ્રોફ રોડ પર સ્થિત કોંગ્રેસના નેતાનાં નિવાસસ્થાનેથી પક્ષના ઝંડા ઉતારવાની ઘટના સામે આવતા કોંગ્રેસના આ વોર્ડનાં ઉમેદ
ખાદ્યપદાર્થોમાં કરવમાં આવતી ભેળસેળની ઘટના અવારનવાર સામે આવતી હોય છે આ વખતે તો હવે શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ થતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ ગ્રામ્ય SOG ટિમ દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે 'દ્વારકાધીશ દૂધની ડેરી'માં દરોડો પાડી શંકાસ્પદ ભેળસેળ ય
રાજ્યમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઊંચકાતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે. આજે સુરેન્દ્રનગર 41.2C સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. બપોરના સમયે શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ જોવા મળ્યા હતા. ઝ
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નવસારી જિલ્લાના પ્રવાસે હતા. આ દરમિયાન વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત 'જન સમર્થન સભા'માં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. ખાસ કરીને મહિલા આરક્ષણ બિલ અને આદિવાસીઓના વિકાસના મુદ્દે તેમણે વિપક્ષને નિશ
વડોદરામાં આમ આદમી પાર્ટીના 40થી વધુ નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ જયપ્રકાશ સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે ભાજપ કાર્યાલય ખાતે ખેસ પહેરાવીને ભાજપમાં જોડ્યા હતા. જેમાં આપના રાજ્ય પ્રવક્તા શીતલબેન ઉપાધ્યાય, દર્શનભાઈ રાવલ, સંદીપભાઈ ર
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહેલા રાજકોટ મહાપાલિકાના શાસનની ધુરા કોણ સંભાળશે તેનો નિર્ણય હવે નજીક છે. રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકો માટે આગામી તારીખ 26ના રવિવારે મતદાન થવાનું છે. કાળઝાળ ગરમી અને આકરા તાપ વચ્ચે યોજાનારી આ ચૂંટણી પૂર્વે શહેર
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. બે અસામાજિક તત્વોને પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા અને મહેસાણા જેલમાં ખસેડવામાં આવ્યા છે. અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતે શરીર સંબંધી, મિલકત સંબંધી અને પ્રોહિબિશન
જામનગર પોલીસે સંગઠિત ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે ગુજસીટોક (GUJCTOC) એક્ટ હેઠળ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે આઠ આરોપીઓને જેલમાંથી કબ્જો મેળવ
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 19 એપ્રિલ, 2026, રવિવારના રોજ વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી 11 KV ગર્લ્સ સ્કૂલ ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે ખારવાવાડ, હરિજનવાસ, બકાલા માર્કેટ, મચ્છ
સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ આ વખતે ભાજપના નેતાઓ માટે પ્રચાર કરવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. શહેરના વોર્ડ-3 (વરાછા)માં ભાજપે અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલની ટિકિટ આપી છે. આજે (18 એપ્રિલ) અલ્પેશ કથીરિયા પોતાની ટીમ સાથે ગ્રીન ઝોન સોસાયટીમાં પ્ર
મહેસાણામાં આધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે, જેનાથી ગુજરાતી કેરીનો સ્વાદ હવે સાત સમુંદર પાર વિદેશો સુધી પહોંચશે. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિ
મહીસાગર જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા શરૂ કરાયેલા ‘પ્રોજેક્ટ સહકાર’ના નવા તબક્કા હેઠળ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે બાળકોના આરોગ્યની તપાસનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંગણવ
મહીસાગર જિલ્લાની પેરોલ ફર્લો શાખાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી નૈનેષ વાલસિંગભાઈ ડામોરને દાહોદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી 17 એપ્રિલ, 2026ના રોજ કરવામાં આવી હતી. પંચમહાલ-ગોધરા રેન્જ IGP વિધિ ચૌધરી અને મહીસા
દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત, રાત્રિના સમયે હાઈવે પર ચાલતી ટ્રેક્ટર ટ્રોલીઓમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે. બેકલાઇટ વગરના વાહનોને કારણે થતા અકસ્માતોને રોકવા આ પગલું લેવાયું છે. જિલ્લ
આવતીકાલે પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાશે કેબિનેટ મંત્રી અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત 'ભાવનગર જન્મોત્સવ સમિતિ' દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગરનો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ભાવનગર તેના સ્થાપનાના 304 વર્ષ પ

29 C