નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનું સમાપન થયું છે પણ શ્રધ્ધાળુઓએ ફેકેલા કચરાના કારણે 21 કિમીના રૂટ પર ઠેર ઠેર કચરો જોવા મળી રહયો છે. વહેલી તકે સફાઇ કરી ગામડાઓને ફરીથી સ્વચ્છ બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માગણી કરી છે. નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા પૂર્ણ થઇ ચૂકી છે. એક મહિનામા
દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના કાળીમહુડી ગામમાં સાયબર ગઠિયાઓએ આયોજનબદ્ધ રીતે ગરીબ મહિલાઓને નિશાન બનાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના પૈસા જમા કરાવવાના બહાને ઠગોએ ગામની 5 મહિલાઓના ખાતામાંથી ₹3,000 થી ₹8,000 સુધીની રકમની ઉચાપત કરી છે. આ ભેજાબ
દાહોદ શહેર નજીક હાઈવે પર ભીંટોડી ગામ પાસે રવિવારે બપોરે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાવાગઢ ખાતે કાળકા માતાના દર્શન કરી મધ્યપ્રદેશ પરત ફરી રહેલા એક પરિવારની કાર માર્ગમાં ઊભેલા બંધ કન્ટેનર પાછળ અંદાજે 110 કિમીની પૂરઝડપે ધડાકાભેર ઘૂસી જતાં ત્રણ માસૂમ બ
રાજપીપળા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. રાજપીપળા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેમણે જિલ્લાના સહકારી આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી ચૂંટણીની વ્
ભરૂચ જિલ્લામાં ફરી 22 મીએ 14 મીમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં આ વર્ષે ભર ઉનાળામાં બીજી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ફરી ખેડૂતોને માથે આફત મંડરાઈ રહી છે. ભરૂચ કૃષિ યુનિવર્સિટી કપાસ સંશોધન કેન્દ્ર ના હવામાન વિભાગના ધવલ કમાણીના જણાવ્યા મુજબ આગામી 22 એપ્રિલ
અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના શુભ મુહૂર્તે ભરૂચના સોના-ચાંદીના બજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં સોનાના ઊંચા ભાવ હોવા છતાં લોકોએ શુકનવંતી ખરીદીને પ્રાધાન્ય આપતા એક જ દિવસમાં અંદાજે ₹20 કરોડના સોનાનું વેચાણ થયું હોવાનું વેપારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું
સમગ્ર ભારતના મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, આરોગ્ય અને સમાજ સેવા સાથે સંકળાયેલા આગેવાનોના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજના શિક્ષણ, આરોગ્ય
માંડવી નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરના આઠ વોર્ડમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. પરંતુ આ વખતે ગરમી ભાષણો અને વચનોમાં જ નહીં, રસ્તાઓ પર પણ સ્પષ્ટ વિકાસ રૂપે દેખાઈ રહી છે. “રાત ઓછી ને કામ વધારે”નો નારો હવે માત્ર પોસ્ટરો સુધી મર્યાદિત નથી રહ્યો તંત્રે તેને અચાનક જ ગ
કચ્છ જિલ્લો મીઠું પકવવામાં સમગ્ર દેશમાં મોખરે છે અને આ ઉદ્યોગ દેશને વિપુલ પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ રળી આપતો સૌથી મોટો ધંધો છે. જોકે, આ વર્ષે કુદરતી પરિબળોની નકારાત્મક અસર નમક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસાની સીઝન લાંબી ચાલતા અને ઉપરથી પડેલા કમોસમી વરસાદ (માવઠા)
ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણદેવનાં આગામી તા.21 એપ્રિલનાં 203મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત હાલે શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞનું હરિભક્તો શ્રધ્ધાભેર શ્રવણ કરી રહ્યા છે. ત્યારે કથા દરમ્યાન ઘનશ્યામ જન્મ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમ
શહેરમાં રોજ રાત્રે એક વાહનચાલક પોતાના બાઇક પર મ્યુઝિક સિસ્ટમ ચાલુ રાખી, કુતરાઓ અને ગાયોને ખવડાવતા લોકોએ જોયું હશે. રોજ રાત્રે 10 વાગ્યાથી લઈને 1-2 વાગ્યા સુધી ચાલતી આ સેવા એક જીવદયાની જીવંત પ્રેરણા છે. જીગ્નેશભાઈ ખેતશીભાઈ પીઠડીયા (દરજી) માટે આ સેવા એક લાગણીની ઘટના પરથી શરૂ થઈ. પ
ભુજ અને અંજારને જોડતો મુખ્ય ધોરીમાર્ગ અત્યારે વાહનચાલકો માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહ્યો છે. ભીમાસરથી ધર્મશાળા ધોરીમાર્ગ અંતર્ગત ભુજ- અંજાર ધોરિમાર્ગ પર પડતર રહેલા રેલડી ઓવરબ્રિજના કામને કારણે સર્જાયેલી અવ્યવસ્થાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રવિવારે કુ
ભાવનગર શહેર અને જિલ્લામાં આવતી કાલ તા.20 અને 21 એપ્રિલ બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી લંબાવવામાં આવી છે. ત્યારે આજે માવઠાની આગાહી વચ્ચે સાંજ સુધી તાપમાન ઘટીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ જો કે રાતનું ઉષ્ણતામાન વધીને 26.8 ડિગ્રી થઇ ગયુ હતુ. આજે રવિવારે સાંજે શહેરમાં પવનની
પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-2 ડિવિઝન નીચે આવતા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન સહિત વીજળી લાઈન મરામત કામગીરી અનુસંધાને આગામી તા.20મી થી 24મી એપ્રિલ-2026 સુધી ચાર દિવસ તબક્કાવાર વીજકાપ લદાયો છે. શહેરમાં તા.21મી એપ્રિલને મંગળવારે 11 કે.વી. શિવનગર ફિડરમાં મરામત કામગીરી દરમિયા
વલભીપુરના મોણપુર ગામે રહેતા એક વૃદ્ધ પાન પાર્લરની દુકાનેથી મજુરી કામ કરી ઘરે પરત ફરતા હતા તે વેળાએ કાર ચાલકે પુરપાટ ઝડપે કારને ચલાવી રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ સાથે ગમખ્વાર અકસ્માત સર્જતા વૃદ્ધને ફંગોળાયા હતા. જે ઘટનામાં વૃદ્ધને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થતાં તેમને સારવા
વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા ભાવનગરના 304માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આયોજિત 'નારી શક્તિ વંદન કાર્યક્રમ' આજે ભાવનગર શહેરમાં સંપન્ન થયો હતો. આ અવસરે શહેરના રેલવે સ્ટેશન ખાતે સવારે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવનગરનું રેલવે સ્ટેશન કે જ્યાં મહિલા કુલી કામ કરી રહી
યાત્રિયોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજા દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવાના હેતુસર ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) હેઠળ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા (Special Fare) પર સંચાલિત થશે. યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે
આધુનિક વિશ્વ 21મી સદીમાં પ્રવેશી ચૂક્યું છે.માહિતીનો વિસ્ફોટ થઈ રહયો છે ત્યારે શાળામાં બાળકને શિક્ષણની સાથે- સાથે મૂલ્ય શિક્ષણ મળે તે પણ ખૂબ જરૂરી છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા ધોરણ 6થી 8માં એક વિષય તરીકે અભ્યાસમાં લેવામાં આવેલ છે, ત્યારે પાલિતાણા તાલુકાની લ
અલકાપુરીના મૃતક બિલ્ડર અને ‘રેકવિના ફાર્મા’ કંપનીના માલિક સ્વ.મુકેશ જમનાદાસ શાહ અને બે પુત્રો અમિત અને સુરભિત શાહ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં આવેલો અંદાજે રૂ. 5 કરોડની કિંમતનો બંગલો પચાવી પાડવા માટે મૂળ માલિકની
શહેરના છાણી જકાતનાકા નજીક યુવકને માથાભારે કાસમઆલા ગેંગના હસન સહિત ત્રણે યુવકને રોકીને માર માર્યો હતો. કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસૈન સુન્ની સામે અરજી કેમ આપી તેમ જણાવી યુવકને માર માર્યો હતો. હાથીખાના ખાતે રહેતો નાવેદઅલી મોહમ્મદઅલી અંસારી ભંગારનું કામ કરે છે. તા.19 એપ
ખોડિયારનગર વિસ્તાર બે દાયકાથી વિસ્તર્યો છે, પણ વિસ્તારની વસ્તી વધતાં હવે સમસ્યાઓએ માથું ઊંચક્યું છે. વિસ્તારના સવા લાખ લોકોનો પોકાર પાણી માટે છે. વસ્તી વધતાં આ સમસ્યા વકરી છે. પાણીના ટેન્કરો મોકલવામાં કોર્પોરેટરોની વ્હાલા-દવલાવાળીથી રહીશોમાં આક્રોશ છે. કેટલાક ફ્લેટ્સ ટે
દુમાડ બ્રિજ નીચેથી સોખડા-છાણી રોડ સમાંતરે વડોદરામાં પ્રવેશતી ભૂખી કાંસ અને આસપાસનો વિસ્તાર કાટમાળનું ડમ્પયાર્ડ બન્યો છે. પાંખી અવર-જવરવાળા વિસ્તારમાં ભૂખી કાંસ લગભગ પૂરાઇ ગઇ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સબ ભૂમિ ગોપાલ કી જેમ આ કાંસ રોજેરોજ પૂરાઇ રહી છે. બે વર્ષ અગાઉ પણ આ જ કા
શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા પ્રતિભા ન્યૂઝરૂમની શરૂઆત કરી છે. જેમાં વિદ્યાર્થીઓ એન્કર બની સમિતિની સ્કૂલોમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિ અને સરકારી યોજના વિશે સમાચાર પ્રસ્તુત કરે છે. હાલની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે વિદ્યાર્થીએ કલેક
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં જમીન-મકાનના બ્રોકર તરીકે કામ કરતા એક આધેડે માનસિક તણાવને કારણે ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હતું. પુત્રને રોડ પર બાઈક જોવા મળતા તપાસ કરતા પિતા બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આ
રાજકોટમાં ફરી એકવાર બાળ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં કુવાડવા રોડ વિસ્તારમાં 8 વર્ષની નિર્દોષ બાળકી સાથે ચોકલેટના બહાને અશ્લીલ હરકત કરનાર 65 વર્ષીય ભાભા સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાતા ચકચાર મચી છે. આ શખ્સે કુવાડવા રોડ પ
IPL 2026 ટી-20 ક્રિકેટ મેચના રોમાંચ વચ્ચે સટ્ટાબાજીનો ધંધો પણ જોર પકડી રહ્યો છે. ત્યારે પોલીસ કમિશનર બ્રાન્ચ (PCB)ની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કોઠારિયા નાકા વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ તા. 18 એપ્રિલની મધરાતે PCBના પોલીસ કોન્સ્ટેબલ ય
રાજકોટ મહાનગરપાલિકાની બગીચા શાખાનું એક જ કામ છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવા બગીચા બનાવવા અને તે હરિયાળા રાખવા. જોકે શહેરના પીડીએમ કોલેજ પાછળ આવેલા સ્વામિનારાયણ ચોકમાં ક્રિષ્નાનગરમાં આવેલા પોપટ બગીચાની હાલત હવે બગીચો કહેવા જેવી રહી નથી. તંત્રની ઉપેક્ષાને કારણે આ સ્
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધા કાંતાબેન પ્રવીણભાઈ વિરોજાએ પોતાના માનસિક અસ્થિર પુત્રની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવા મામલે સગાં-સંબંધીઓ સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. કાંતાબેનનો મોટો પુત્ર અલ્પેશ આઠ વર્ષ પહેલાં થયેલા અકસ્માત
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર અને સ્માર્ટ સિટી રાજકોટ મહાપાલિકાના શાસનની ધૂરા આગામી સમયમાં કોણ સંભાળશે તે માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 18 વોર્ડની 72 બેઠક માટે આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે શહેરના 51 વર્ષના રાજકીય ઇતિહાસના પાના ઉથલાવીએ તો એક રોચક ચિત્ર સામે આ
આજના યુગમાં જ્યારે નજીવી બાબતોમાં લગ્નજીવનના કાંગરા ખરી પડે છે, ત્યારે અમદાવાદની ઘટના સમાજ માટે દીવાદાંડી સમાન છે. આ વાર્તા છે પ્રેમ, અતૂટ વિશ્વાસ અને સાસરિયાં નહીં પણ ‘માવતર’ બનીને ઊભેલા એક પરિવારની. વાતની શરૂઆત થાય છે અમદાવાદના હિતેશભાઈ અને રીટાબેન દોશીની વહાલી દીકરી દૃ
રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે નાગરિકો માટે જીવનું જોખમ બની રહ્યો છે. સરકારની કડક સૂચના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ખાનગી એજન્સી મારફતે શહેરના તમામ વોર્ડમાં સરવે કરાવ્યો હતો, જેમાં શહેરમાં કુલ 25,816 રખડતા શ્વાન હોવાનો સત્તાવાર રિપોર્ટ આવ્યો છે. જોકે આ ભયજનક આંકડા વચ્ચ
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે કુદરત પણ આ ગરમીમાં વધારો કરવા તૈયાર છે. આગામી 26મી એપ્રિલે જ્યારે કોર્પોરેશન, પંચાયત અને નગરપાલિકાઓ માટે મતદાન થવાનું છે, ત્યારે જ રાજકોટમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી
વેસુ રહેતા સંજય ઓમપ્રકાશ ભાઉવાલાએ જમીન ખરીદ-વેચાણના નામે મોટી ઠગાઈનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે તેઓ રૂંગટા ડેવલપર્સ સાથે વહીવટી કામકાજ કરે છે. વર્ષ 2021માં દલાલ ઈલ્યાસ મારફતે પલસાણાના ઇટાળવા ગામની જમીન ખરીદવા સોદો થયો હતો. આ દરમિયાન જમ
ધોરણ-12ના પરિણામ પૂર્વે કારકિર્દીના સપના જોતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ લાલબત્તી ધરી છે. દેશમાં 32 બોગસ યુનિવર્સિટીઓ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમને ડિગ્રી આપવાની કોઈ કાયદેસર સત્તા નથી. UGCની તાકીદ મુજબ, આ સંસ્થાઓમાં પ્રવેશ લેનારની મહેનત
શેરબજારમાં જોવા મળતી ભારે અસ્થિરતા અને મ્યુચ્યુઅલ ફંડના જોખમો વચ્ચે સુરતનો મધ્યમ વર્ગ પોતાની પરસેવાની કમાણી સુરક્ષિત રાખવા માટે ફરી એકવાર પોતીકી બેંકો એટલે કે સહકારી બેંકો તરફ વળ્યા છે. છેલ્લાં 4 નાણાંકીય વર્ષના આંકડા સાબિત કરે છે કે સુરતીઓ ખર્ચવામાં ભલે બાદશાહ હોય, પણ બચ
પાલિકાના મધ્યસ્થ મહેકમ વિભાગે તાજેતરમાં કરેલી સામૂહિક બદલીઓ વિવાદનું કેન્દ્ર બની છે. 10 માર્ચે 338 SSIની બદલી થઈ હતી. જો કે, આશ્ચર્યજનક રીતે દસ-પંદર દિવસમાં જ અનેક કર્મચારીઓને ફરી જૂની જગ્યાએ જ મૂકી દેવાયા છે. માર્કેટ વિભાગમાં લાંબા સમયથી જામી પડેલા હર્ષદ ખરોડે, મો. ઈરફાજ કાપડિયા
મોટા વરાછામાં કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડતાં દબાઈ ગયેલા આધેડ સાઈટ સુપરવાઈઝરનું મોત નીપજ્યું હતું. સાઈડ પર છ ફૂટ ઊંડો ખાડો ખોદેલો હતો તેની પાસેથી પસાર થતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, મૂળ ભાવનગ
ડિંડોલીમાં વીજ ચોરીની તપાસ દરમિયાન ટીમે જપ્ત કરેલું મીટર આરોપી ઘટનાસ્થળેથી લઈને ભાગી છૂટ્યો હતો. આ અંગે DGVCLના નાયબ ઈજનેરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, 18 એપ્રિલે વીજચોરી પકડવા 5 ટીમોની રચના કરવામાં આવી હતી. તમામ ટીમો સવારે બિલિયાનગર-2, નવાગામ ડિંડોલી સ્થિત એક મક
IPLની 19મી સીઝનની 30મી મેચ આજે ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. સાંજે 7 વાગ્યે મેચનો ટૉસ થશે. આ મેચમાં ગુજરાત પાસે સતત ચોથી જીતની તક હશે, જ્યારે મુંબઈની ટીમ હારનો સિલસિલો તોડવા ઈચ્છશે. ટીમ સતત ચાર
મ્યુનિ. ચૂંટણીમાં 48 વોર્ડની 192 બેઠક પર ચૂંટણી લડવા માટે 652 ઉમેદવાર મેદાનમાં આવ્યા છે. સભા, સરઘસ, રેલી, વાહન પરમિટ અને મ્યુનિ. પ્લોટમાં સભા યોજવા માટે પરમિશન લેવાની જરૂર પડતી હોય છે. 15 દિવસમાં આ તમામ પ્રકારની ગતિવિધિઓમાં ભાગ લેવા માટે કુલ 649 ઉમેદવારે અરજી કરી હતી અને 499ની અરજી મંજૂર
જીએસટી વિભાગે ટેક્સ એડજસ્ટમેન્ટને લઈને આશ્ચર્યજનક નિર્ણય લેતા આંતરરાજ્ય વેપાર કરતા ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે. જાન્યુઆરી 2026માં પોર્ટલ પર સ્ટેટ જીએસટીની આઈટીસીમાંથી ઇન્ટિગ્રેટેડ જીએસટી ભરવાની જે ‘ક્રોસ યુટિલાઈઝેશન’ સુવિધા શરૂ કરાઈ હતી, તે રાતોરાત બંધ કરાઈ છે. સ્
સિવિલ હોસ્પિટલની એક નર્સને સાઈબર ગઠિયાઓએ આરટીઓ ઈ ચલણ નામની એપીકે ફાઈલ મોકલી સેલેરી ખાતામાંથી રૂ.7 લાખ ખંખેરી લીધા હતા. પેન્ડીંગ કે નવો ઈ મેમો આવ્યો હોવાનું માની નર્સે એપીકે ફાઈલ ડાઉનલોડ કરી હતી, ફાઈલ ડાઉનલોડ થતાં જ તેમના ખાતામાંથી નાણાં ઉપડી ગયા હતા. નવા નરોડા સુરભી શિલાલેખ
પોશ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને રીલ્સનું એવું વળગણ લાગ્યું કે, માતાપિતા સાથે ઝઘડો કરવા લાગી. માતાપિતાએ ઓનલાઈન અભ્યાસ માટે મોંઘો ફોન અપાવ્યો હતો, પણ સગીરા ભણવાના બહાને આખો દિવસ રીલ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી. આ બાબતે માતાપિતાએ ઠપકો આપ્યો તો ઘરમાં તોડફોડ કરી
ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ (જીપીઆરબી)ના ઉપક્રમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર (બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, પ્લાટુન કમાન્ડર, જેલર ગ્રુપ-2)ની કુલ 858 પોસ્ટ પર ભરતી માટેની બીજા તબક્કાની લેખિત પરીક્ષા માટે નોંધાયેલા કુલ 1.10 લાખ ઉમેદવારોમા
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ, એસોસિએટ એક્ઝિક્યુટિવ, સેક્રેટરી સહિતની 250 જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરી દીધી છે. નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવતા અને 35 વર્ષ સુધીની મહત્તમ નિર્ધારિત વયમર્યાદા ધરાવનારા ઉમેદવારો 17 મે સુધીમાં વે
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને સ્ક્રીન એડિક્શનથી ઘેરાયેલી ‘જેન ઝી’ માટે વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કૉલેજ (VGEC)એ ‘ભજન ક્લબિંગ’ની પહેલ કરી છે. ઇજનેરીના જટિલ અભ્યાસ અને કોડિંગના ટેન્શન વચ્ચે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તણાવમુક્તિ માટે આ ‘સ્ટ્રેસ બસ્ટર’ સા
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... હવે, ચૂંટણી બાદ જ IAS-IPSની બદલી થશેગુજરાતના વહીવટીતંત્રમાં લાંબા સમયથી ચર્ચાતી IAS અને IPS અધિ
સ્માર્ટ સિટી સુરતના વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી વિસ્તારમાં આવેલી પાટી ચાલ ઝૂંપડપટ્ટીના રહીશો આજે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. પીવાનું પાણી, ડ્રેનેજ તેમજ પાયાની સુવિધા ના હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. કહ્યું, નેતાઓ માત્ર ચૂંટણી સમયે મતો માંગવા આવે છે નેતા
રાજકોટ શહેર અને જિલ્લાના 6 બ્લેક સ્પોટ પાસેથી પસાર થાવ તો વાહન જાળવીને ચલાવજો! કારણ કે, ત્યાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. શહેર પોલીસ દ્વારા 3 અને કલેક્ટરે રૂરલના 500 મીટરના 3 એવા રસ્તા આઇડેન્ટીફાય કર્યા છે, જે ‘બ્લેક સ્પોટ’ એટલે કે એક્સિડન્ટ ઝોન છે. અહીં છેલ્લા 3 વર્ષમાં (2023
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
તમે અત્યાર સુધી હરિદ્વાર, પ્રયાગરાજ કે ઉજ્જૈનમાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો માટે યોજાતા કુંભમેળા વિશે સાંભળ્યું હશે અને જોયું હશે પણ હવે ગૌવંશના જતન માટે એક અનોખો મહાકુંભ યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદના કઠવાડા, એસ.પી. રિંગ રોડ પર આવેલા હરિભાઇ લાખાભાઇના કૂવા પાસેના વિશાળ મેદાન
ગુજરાત સરકાર મોટા રોકાણ પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી આપવા માટે વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત ‘એક પ્રોજેક્ટ-એક ટીમ’ મોડલ હેઠળ હવે અલગ-અલગ વિભાગોની જગ્યાએ 4-5 વિભાગોનું ક્લસ્ટર એકસાથે કામ કરશે. દરેક પ્રોજેક્ટ માટે એક નોડલ અધિકારી નિયુક્ત થશે, જે સમગ્ર પ
ઓનલાઈન મંગાવેલા ફૂડમાં બેદરકારીના બે ઘટના સામે આવી છે. પિત્ઝામાંથી વાળ નીકળવો તેમજ ફૂગવાળા પાંઉ મોકલતા મ્યુનિ. આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી બંને એકમને નોટિસ આપી છે. શાહીબાગમાં વિલિયમ પિત્ઝાને રૂ. 10 હજારનો દંડ કરાયો છે. ફૂગવાળા પાંઉ મોકલનાર ઝેપ્ટોના મેનેજરને મ્યુનિ.એ નોટિસ ફટ
ચૂંટણીના પ્રચારના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસે પ્રચાર માટે જોર લગાવ્યું છે. જોકે, કોંગ્રેસે હજુ ઉમેદવારોને ખર્ચ માટેના પૈસા ન આપતા ઉમેદવારો મૂંઝાયા છે. કોંગ્રેસના સૂત્રોના કહ્યા પ્રમાણે ઉમેદવારો દ્વારા અમદાવાદ શહેર અને પ્રદેશના નેતાઓ સમક્ષ ચૂંટણી ખર્ચ મ
મ્યુનિ. ચૂંટણી માટે મત માગવા નીકળતા ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બની રહ્યું છે. સાબરમતી, રામોલમાં તો ભાજપના ઉમેદવારો સામે લોકોમાં ભારે રોષ છે. રામોલમાં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને તો સોસાયટીમાં પણ ઘૂસવા દેવાયા નથી. સાબરમતીમાં ઠાકોર સમાજે ભાજપના ઉમેદવારોએ પ્રચાર કરવા આ
અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરમાં વધતા અકસ્માતો રોકવા એક નવી પહેલ કરી છે. પોલીસના સરવે મુજબ ટ્રાફિક નિયમો તોડનારામાં સૌથી વધુ 18થી 40 વર્ષના યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. જે સૌથી વધુ મલ્ટિપ્લેક્સની મુલાકાત લે છે. આથી હવે તમામ સિનેમા હોલ્સમાં ફિલ્મની શરૂઆતમાં, ઈન્ટરવલમાં અને ફિલ
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિદેશોની નકલ કરીને બનાવાયેલા વિશાળ ફૂટપાથો હવે શહેરના ટ્રાફિક માટે માથાનો દુખાવો બની ગયા છે. મીઠાખળીમાં 18 મીટરના રોડ પર 9 મીટરનો ફૂટપાથ બનાવી દેવાતાં એક જ બસમાં રસ્તો બ્લોક થઈ જાય છે. ગત જાન્યુઆરીમાં વિરોધ બાદ મ્યુનિ.એ ફૂટપાથની ઊંચાઈ ઘટાડી રોડને
અક્ષય તૃતીયાના આ શુભ પ્રસંગે રાજ્યમાં મોટા પાયે લગ્ન સમારોહનું આયોજન થઈ રહ્યું હોવાથી, રાજ્ય વહીવટી તંત્રે બાળ લગ્ન અટકાવવા માટે કડક પગલાં લીધાં છે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મેઘના સાકોર- બોર્ડિકરે રાજ્ય સ્તરીય દૂરદર્શન પ્રણાલી દ્વારા યોજાયેલા વિડિયો કોન્ફરન્સિં
બેંગકોકથી મુંબઈમાં આશરે રૂ. 9 કરોડનું ડ્રગ્સ (હાઈડ્રોપોનિક વીડ) લાવનારા તસ્કરને મુંબઈ કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ) દ્વારા ઝડપી લેવાયો છે. આરોપીને બસંત સિંહ તરીકે ઓળખી કાઢવામાં આવયો છે. તે મૂળ હરિયાણાના રિયા ખાતે વીપીઓ સંત નગરનો રહેવાસી છે. શનિવારે સાંજે થાઈ એરવેઝન
રાજ્યમાં વધતી વીજની માગ જોતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉર્જા વિભાગને મહત્વના નિર્દેશ આપ્યા છે. વીજ નિર્મિતી અને વીજ પુરવઠો ચાલુ રાખવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અસરકારક ઉપયોગ કરવા પર ભાર મૂકવો એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. સહ્યાદ્રી અતિથિગૃહ ખાતે થયેલા કયાસ બેઠકમાં
મુંબઈ મહાપાલિકા કોસ્ટલ રોડ ઉત્તર પ્રકલ્પ પ્રમાણે કાંદિવલીના ચારકોપ ખાતે બીજું હેલિપેડ ઊભું કરવાનો વિચાર કરી રહી છે. દક્ષિણ મુંબઈના કોસ્ટલ રોડ પ્રકલ્પ માટે વરલી ખાતે ઊભા કરવામાં આવેલા હેલિપેડ પ્રમાણે આ નવો પ્રકલ્પ વિકસિત કરવામાં આવશે. આ પ્રકલ્પ સાર્વજનિક-ખાનગી ધોરણે અમલ
અમરાવતીમાં હચમચાવી નાખનારા સગીર છોકરીઓના જાતીય શોષણના કેસમાં આખરે એક મોટો કાનૂની અવરોધ દૂર થયો છે. સામાજિક ભય અને કલંકને અવગણીને, નાગપુરની એક બહાદુર 15 વર્ષની છોકરીએ આગળ આવીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ કેસમાં ઓળખાયેલી આઠ પીડિતામા
મુંબઈના ગોરેગાવ નેસ્કો કોમ્પ્લેક્સમાં આયોજિત લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્ઝના ઓવરડોઝથી બે વિદ્યાર્થીઓના મૃત્યુનું ઘટના બની હતી. આ પ્રકરણની તપાસમાં હવે આંચકાજનક માહિતી પ્રકાશમાં આવી છે. આ પ્રકરણનો વ્યાપ હજી વધ્યો છે. નેસ્કો, ગોરેગાવ ખાતેની પાર્ટીમાં ડ્રગ્ઝના પ્રકરણમ
છેલ્લા અનેક વર્ષથી રખડી પડેલો દક્ષિણ મુંબઈના કામાઠીપુરાનો સમૂહ પુનર્વિકાસ હવે પાટે ચઢશે. ડેવલપરની નિયુક્તી કરવાના પ્રસ્તાવને રાજ્ય સરકારે આપેલી મંજૂરી પછી મ્હાડાએ સંબંધિત ડેવલપરને મ્હાડાએ સંબંધિત ડેવલપરનેએટલે કે એલઓએ આપ્યો છે. આ પત્ર જારી થયાથી 45 દિવસમાં ડેવલપરને એસપ
મંત્રાલયમાં થતી કાર્યકર્તાઓની ગિરદી અને મંત્રીઓની પાછળ દોડતી પીએની ફોજ પર હવે લગામ તાણવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે મંત્રાલયમાં થતી ગિરદી ટાળવા એક કડક અને મોટો નિર્ણય લીધો છે. હવેથી મંત્રીમંડળની બેઠકના દિવસે મંત્રીની સાથે ફક્ત એક જ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય
મહાપાલિકાના માધ્યમથી લાખો રૂપિયા ખર્ચ કરીને વિવિધ ઉપાયયોજના કરવામાં આવતી હોવા છતાં રખડતા કૂતરાઓની દહેશત યથાવત છે. તેથી રખડતા કૂતરાઓની વધતી સંખ્યા પર નિયંત્રણ માટે મહાપાલિકા આગામી ત્રણ વર્ષમાં 1 લાખ 35 હજાર કૂતરાઓની નસબંધી કરશે. એના માટે 22 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ર
કાંદિવલી સ્થિત પંચોલિયા હોલમાં તાજેતરમાં ભારતીય તહેવારોના રંગોથી રસબોળ એવા વાતાવરણ વચ્ચે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સંચાલિત શ્રી જયંતિલાલ એચ. પટેલ લૉ કૉલેજનો વાર્ષિકોત્સવ 'ઉત્સાહ' ભવ્ય રીતે ઊજવાયો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ‘ફેસ્ટિવલ્સ’ થીમ હેઠળ ભારતની વૈવિધ્યસ
પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા બળે (આરપીએફ) મુંબઈ ઉપનગરીય વિભાગની મહિલા પ્રવાસીઓની સુરક્ષિતતા માટે સખી નામનું સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યું છે. આ ઉપક્રમ અંતર્ગત મહિલા પ્રવાસી આપત્કાલીન પરિસ્થિતિમાં સીધા આરપીએફ અધિકારીઓ સાથે સંપર્ક સાધીને તરત મદદ મેળવી શકશે. આરપીએફ
પાટણમાં સગીરાના મોતના કેસમાં 6 વર્ષ જેલ વેઠ્યા બાદ પ્રેમી નિર્દોષ છૂટ્યો છે.આ સગીરા ઝેર પીતાં મોત થયું હોવાની ફરિયાદ થઈ હતી જોકે હકીકતમાં હાર્ટ એટેક નીકળ્યો છે. FSL અને મેડિકલ રિપોર્ટના ચોંકાવનારો ખુલાસો થયો છે જેલની સજા કાપી રહેલા વિજયજી ઠાકોરને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠે
ઉત્તર ગુજરાત ખેતી સાથે સંકળાયેલો વિસ્તાર હોય ખેતીના ઉત્પાદન વધારવા થાય માટે જમીનની જાળવણી અને સુધારણાના ઉદ્દેશથી પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સામાજિક હિતાર્થ સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વડાલી કેમ્પસ ખાતે આગામી જૂન-જુલાઈના નવા શૈક્ષણિક સત્રથી અંદાજે 50 લાખના ખર
સમી તાલુકાના દાઉદપુર ગામના હરખાભાઈ નાડોદા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંથી નિવૃત્ત થયા બાદ પ્રગતિશીલ ખેડૂત બની ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીમાં નવી મિસાલ સ્થાપી છે.દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવી પાટણ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભા
મહેસાણાના પાલાવાસણા બાયપાસથી બહુચરાજી તરફ જતો મહત્વનો માર્ગ છેલ્લા પાંચ વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીને કારણે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. પાલાવાસણાથી બહુચરાજી જતો આ રસ્તો હાઈવે હોવા છતાં તેની હાલત કોઈ અંતરિયાળ ગામના કાચા રસ્તા જેવી થઈ ગઈ છે. ઠેર-ઠેર
સિદ્ધપુરના કે.બી. ટેનામેન્ટ વિસ્તારમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરે મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસી રોકડ અને ચાંદીના દાગીના મળી કુલ રૂ1.90 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં સિદ્ધપુરના નવા ટાવર વિસ્તારમાં રહેતાં યશ દવે નાં પિતા હેમંતકુમાર દવે વકીલાતનો વ્યવસાય કરે છ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે અનુસ્નાતક (PG) કેન્દ્રો અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ,કોમર્સ, સાયન્સ અને લો કોલેજોમાં ચાલતા PG સેન્ટરોએ હવે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા યુનિવર્સિટીની વહીવટી
સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વર્ષ 2021ની સરખામણીએ 2026માં બેઠકોની સંખ્યા 36 થી ઘટીને 34 થઈ હોવા છતાં ઉમેદવારી ફોર્મમાં નોંધપાત્ર સચોટતાં જોવા મળી છે. ગત ચૂંટણીમાં 64 ફોર્મ રદ થયા હતા. જેની સામે આ વર્ષે માત્ર 45 ફોર્મ રદ થયા છે. બીજી તરફ હરીફ ઉમેદવારોની સંખ્યા 97 થી વધીને 107 થઇ છે. એ
હિંમતનગરના ઇલોલ ગામની સીમમાં શુક્રવારની રાત્રે પૂરઝડપે જતું ટ્રેક્ટર વાંઘામાં પલટી ખાઈ જતાં ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિઓના મોત થયા હતા. આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ડુંગરપુર (રાજસ્થાન)ના વતની પ્રત
ઇડરમાંથી બે બાઇકની ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઇડર પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક શખ્સ બાઇક નંબર GJ-09-DL-7880 લઈને ચાંડપ ગામ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સાબલવાડ ગામના રોડ પર વોચ ગોઠવી હતી. સુરપુર ગામ તરફથી આવતી શંકાસ્પદ બાઇકને અટકાવી ત
અરવલ્લી સાબરકાંઠા જિલ્લા ઓલ ઇન્ડિયા બીએસએનએલ અને એમટીએનએલના નિવૃત્ત કર્મચારી સંગઠન દ્વારા પડતર પ્રશ્ને હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. કર્મચારી સંગઠને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થું તથા નવા પગાર ધોરણના અમલીકરણ સહિતની પડતર માગણીના પ્રશ્નો ઉગ્ર વિરોધ ક
દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા પામેલ શખસ તે બાદ ફરાર થઇ જતાં એસઓજીએ બાતમીના આધારે તેને ટાટા કંપનીના ગેઇટ પાસેથી પકડી પાડી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.
યાત્રાધામ દ્વારકાધીશ જગતમંદિરે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર વિશેષ ચંદન વાઘાનો શૃંગાર કરાયો હતો. ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને ઠાકોરજીને પરંપરાગત વસ્ત્રોની જગ્યાએ ચંદનથી બનેલા શીતળ વાઘા પરિધાન કરાયા હતાં. જગતમ
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત લખનઉથી સ્પેશ્યલ ટ્રેન નીકળશે,1000 લોકો સોમનાથ મંદિરના ઇતિહાસની જાણકારી લેશે. ત્રણ દિવસ યાત્રિકો સોમનાથ મંદિર અને આસપાસ મંદિરની મુલાકાત લઈ ચોથા દિવસે રવાના થશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આક્રમણકારીઓએ આક્રમણ કર્યું હતું તેને 1 હજાર વર્ષ પ
મોડાસા પાસેના સાકરીયાના પ્રસિદ્ધ સ્વયંભૂ ભીડભંજન હનુમાનજી મહારાજના નવીન મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.22 થી 24 દરમિયાન ઉજવાશે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહીને યજ્ઞશાળા ખૂલ્લી મૂકવાના હોવાનું પ્રમુખ હેમંતભાઈ પટેલ અને મંત્રી વૈભવ રાઠોડે જ
ખેડા તાલુકા સેવા સદનમાં છેલ્લા કેટલાક દિવસથી દિવાલમાં પાણીનું ઝમણ થઈ રહ્યું છે. પાણી ઝમણ થઈને નીચે પડતું હોવાથી પાણીનો રેલો રોકવા માટે કચેરીમાં 3 જેટલા ડસ્ટમીન મૂકવામાં આવ્યા છે. 13 કરોડ રૂપિયાના ખર્ચે 2021 માં તાલુકા સેવા સદન કચેરી શરૂ કરવામાં આવી હતી. ખેડા તાલુકા સેવા સદનના પ
સમગ્ર દેશમાં જ્યારે અખાત્રીજની ઉજવણી થઈ રહી છે, ત્યારે ડાંગ સહિતના આદિવાસી પટ્ટામાં આ દિવસનું એક અનોખું મહત્વ જોવા મળ્યું છે. આદિવાસી સંસ્કૃતિ મુજબ અખાત્રીજને 'નવા વર્ષ' તરીકે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પ્રકૃતિને જ પરમેશ્વર માનતો આદિવાસી સમાજ ઋતુચક્ર મુજબના આ પ્રથમ
તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના હજારો રહીશો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માત્ર સપનું સાબિત થઈ રહી છે. 6 મહિના અગાઉ જ્યારે ઉકાઈને નવો તાલુકો જાહેર કરાયો ત્યારે 10,000 થી વધુની જનતામાં ઉમંગ હતો કે હવે વહીવટી માળખું બદલાશે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી છે. ઉકાઈ વિસ્તાર આજ
વ્યારા શહેરમાં આવેલ ઇન્દુ આઈ.ટી.આઈ નજીકનું બસ સ્ટેન્ડ હાલ અત્યંત જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયું છે, જેના કારણે દરરોજ અવરજવર કરતા 700 થી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાઈવે પર આવેલ આ બસ સ્ટેન્ડ લાંબા સમયથી મરામત વગર પડ્યું રહેતાં તેની હાલત ખરાબ બની ગઈ છે. બસ સ્ટ
તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર અને વ્યારાના ગાઢ જંગલોમાં હાલ મહુડાના ફૂલની મીઠી સુગંધ પ્રસરી રહી છે. ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીની આ સીઝન સ્થાનિક આદિવાસીઓ માટે માત્ર તહેવાર નથી, પણ રોકડિયા આવકનો ઉત્સવ છે. મહુડાનું એક પુખ્ત વૃક્ષ સીઝનમાં સરેરાશ 50 થી 60 કિલો ફૂલ આપે છે. તાપી જિલ્લ
વ્યારા નગરની વચ્ચે આવેલ એપીએમસી માર્કેટમાં દિવસ પર ખરીદ વેચાણ માટે આવતા વેપારીઓ, મહિલા પુરુષ ખેડૂતો ને શૌચાલયમાં ગંદકીને લઈને ભારે મુશ્કેલી પડી રહી હતી જે અંગે દિવ્યભાસ્કર અખબારમાં સહ તસવીર અહેવાલ પ્રસિદ્ધ હતા એપીએમસી માર્કેટ દ્વારા તાત્કાલિક સાફ-સફાઈ કરાવી લોકોને પડત
ગુજરાતમાં ખાનગી પ્રા. શાળાઓમાં ધોરણ 1માં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિના મૂલ્યે પ્રવેશ આપવાનો હોય છે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને આ પ્રક્રિયા 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે ત્યારે હવે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તારીખ 4 મેના રોજ જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ઓનલ
નમસ્તે, તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થવાને કારણે 23 લોકોના મોત થયા છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધીના નાગરિકતા વિવાદ મામલે અલાહાબાદ હાઈકો

28 C