નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. બીજા મોટા સમાચાર પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલા વિવાદના હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી હરિયાણાના પ્રવાસે રહેશે. કુરુક્ષેત્રમાં પાર
કચ્છ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમ્યાન ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 1 ઓક્ટોબર 2025થી 15 જાન્યુઆરી સુધીના અંદાજે 100 દિવસમાં કાચબા ગતિએ ચાલતી કામગીરીમાં અચાનક ભારે ઉછાળો નોંધાયો છે. 1 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધીમાં જ્યાં માત્ર 2,397 મતદારોએ નામ કમી
ભુજના કુકમા નજીકના જંગલમાં પશ્ચિમ ભારતની અનોખી શોધ સામે આવી છે, ત્રણ કરોળિયાની પ્રજાતિ અહીંથી મળી આવી છે. કચ્છ યુનિવર્સિટી અને આર. આર. લાલન કોલેજના સંશોધકોએ જીવવિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સંશોધનપત્ર અનુસાર, પશ્ચિમ ભારત અને ખાસ
કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીને પગલે રાજ્ય સરકાર દ્વારા અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. ભુજ, રાપર, લખપત, અબડાસા, મુન્દ્રા, માંડવી અને ભચાઉ તાલુકા પંચાયતો માટે કયા વર્ગને કેટલી બેઠકો મળશે તેનો વિગતવાર આદેશ પ્રસિદ્ધ થત
દીકરીઓ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મુકવામાં આવી છે તેમાં વ્હાલી દીકરી યોજના ખૂબ ઉપયોગી છે જેમાં દિકરીના જન્મના એક વર્ષમાં આધાર પુરાવા સાથે અરજી કરવામાં આવે તો સરકાર દ્વારા 1.10 લાખની સહાય આપવામાં આવે છે. કચ્છમાં ગત વર્ષે ફ્રેબ્રુઆરીથી ડિસેમ્બર દરમ્યાનન
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના હવાઈમથકો પર મુસાફરોને મળતી સુવિધા અને પ્રવાસીઓને મળતા સંતોષ અંગે દર છ મહિને કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વે કરવામાં આવે છે. તાજેતરના સર્વેના પરિણામોમાં ભુજ એરપોર્ટના ક્રમમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. AAI દ્વારા સંચાલિત દેશના કુલ
મુન્દ્રા વિસ્તારમાં 6 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટના બાદ તેને યોગ્ય સારવાર ન મળવા મામલે પોક્સો કોર્ટે નોટીસ ફટકારતા મંગળવારે અદાણી મેડીકલ કોલેજના ડીન સહીતના છ જવાબદાર અધિકારીઓ અને તબીબો કોર્ટમાં હાજર થઇ આ મામલે પોતાનો ખુલાસો રજુ કરતા કોર્ટે ફેસલો સુરક્ષિત
કચ્છ યુનિવર્સિટીમાં ચાલી રહેલા છ દિવસીય રાષ્ટ્રીય વર્કશોપમાં મંગળવારે ફાર્માસ્યુટિકલ કંપની અને રોજિંદા જીવનમાં તેના મહત્વ પર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આપણે કોઈપણ ફાર્મા ડ્રગ જેમકે ટેબ્લેટ, કેપસ્યુલ વગેરે ખાઈએ છીએ તે શરીરમાં કઈ રીતે અસર દેખાડશે તેનો અભ્યાસ
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગોની સુધારણા તથા પંચાયતના માર્ગોને રાજ્ય ધોરીમાર્ગમાં રૂપાંતરિત કરવાની કામગીરી કરવામાં આવે છે. ગત વર્ષે ખાસ કિસ્સામાં ભુજ શહેરના 18 રીંગ રોડને પણ પહોળા અને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરના
મંગળવારે સવારથી ચૂંટણી અધિકારીઓએ બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ની ચૂંટણીના ફોર્મની સ્ક્રૂટિની કરી હતી. આ સ્ક્રુટિનીમાં બે ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયાં હતા. બીજી તરફ આ ચૂંટણીમાં રિવાઇવલ ગ્રૂપે પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર કિરણ મોરેને પ્રમુખના ઉમેદવાર તરીકે જાહેર કર્યા
શહેરના વાસણા ભાયલી કેનાલ રોડ પર આવેલી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 30 હજારનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના વાલીએ અન્ય વિદ્યાર્થીએ બેડટચ કર્યો હોવાની ફરિયાદના આધારે ડીઇઓ કચેરીની ટીમને સીસીટ
નકલી પીએસઆઇ બની કરોડોની ઠગાઇ કરનારને શહેર એસ.ઓ.જીએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી પોલીસનો યુનિફોર્મ, આઈ કાર્ડ, લેપટોપ, મોબાઇલ ફોન, 2 કાર સહિત 26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તાંદલજા રહેતો મોબિન ઈકબાલભાઈ સોદાગર નકલી પીએસઆઇ બનતો હતો. જમીનોના વિવાદમાં નાણાં પડાવતો હોવાની
બોટકાંડ બાદ પાર્ટીએ કરેલા વિરોધ કાર્યક્રમમાં અમી રાવત ગેરહાજર રહ્યાં અને પાર્ટીના આદેશ વિરુદ્ધ ઊભાં રહ્યાં છે, તેવા આક્ષેપ શહેર કોંગ્રેસના મહામંત્રીએ કર્યા છે. જેમ ભાજપે પાર્ટીના વિચાર વિરુદ્ધ બોટકાંડના પીડિતો સાથે રહેનારા આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા તેમ પાર્ટીની સામે
ગોરવામાં રહેતાં 65 વર્ષીય વૃદ્ધાને લગ્ન જીવનના 35 વર્ષીય બાદ પતિએ જણાવ્યું હતું કે, મેં તારી પાછળ ખૂબ રૂપિયા ખર્ચ્યા છે, પણ હવે તું મારા કોઈ કામની નથી રહી. મારા ઘરમાંથી નીકળી જા. વૃદ્ધાને આંખે તકલીફ થતાં પતિની માગણી સંતોષી ન શકતાં તેણે પત્નીને ઘરમાંથી નીકળી જવા કહ્યું હતું. ઉલ્
માંજલપુરના ધારાસભ્યની કડક સૂચના બાદ વર્ષોથી માત્ર નમૂના લેતી ખોરાક શાખાની ટીમે એકાએક દુકાનો સીલ કરવાનું શરૂ કર્યું છે. સતત બીજા દિવસે ડભોઇ રોડ, ગણેશનગર, સરદાર એસ્ટેટ, વૃંદાવન ચાર રસ્તા, સયાજીગંજ, ફતેગંજ અને દિવાળીપુરામાં 49 યુનિટમાં ચેકિંગ કરી 873 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્ય
મુખ્યમંત્રીએ રોડની ક્વોલિટી અને નવો રોડ બન્યા બાદ તેને ન ખોદવા માર્મિક ટકોર કરી હતી. જોકે મુખ્યમંત્રીની ટકોર બાદ પણ શહેરમાં નવા રોડ તોડવામાં આવી રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના છાણી પ્રવેશદ્વારથી છાણી જકાતનાકા સુધી રૂા.21 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ગૌરવપથને વી
સરસિયા તળાવ પાસે સરકારી જમીન પર 39 વર્ષથી કરાયેલાં દબાણો પર તંત્રે બૂલડોઝર ફેરવ્યું હતું. તંત્રે 35 બિલ્ડિંગમાંથી 14 ગોડાઉન તોડ્યાં હતાં, બાકીનાં 21 મકાનોના રહીશોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતાં બુધવારે નિર્ણય કરાશે. બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ હતો કે, તેઓ 60 વર્ષથી રહે છે. 60 હજાર ચો.ફૂ
ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ચાલુ વર્ષ માટે 40 ટકાથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા સતલાસણા તાલુકાના ઉમરેચા ગામને પ્રધાનમંત્રી આદર્શ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ ગામમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 20 લાખ રૂપિયાના ફંડ દ્વારા અલગ અ
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં માર્ગ સુરક્ષા તથા ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા આરટીઓ કચેરી દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરનાર, ખાસ કરીને ઓવરલોડ, પરમિટ વિના વાહન ચલાવવું, દસ્તાવેજોની અછત, અન્ય નિ
વડોદરા શહેરમાં રિયલ એસ્ટેટ અને જમીન લે-વેચના નામે નિર્દોષ રોકાણકારો અને જમીન માલિકોને ચૂનો લગાવતી ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોની છેતરપિંડીના ગુનામાં વડોદરા શહેરના કુખ્યાત બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ ઉર્ફે ટીનો શાહ અને તેના
અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં બાળકોની રમતગમત માટેના સાધનો અને જીમના સાધનો મૂકવામાં આવેલા છે. ત્રણ વર્ષ પહેલા જ વિવિધ ગાર્ડનમાં આ સાધનો પાછલ 6 કરોડનો તોતિંગ ખર્ચ કરાયો હતો. હવે ફરી ત્રણ વર્ષમાં જ નવા સાધનો માટે 10 કરોડના ખર્ચની દર
સુરત SOGએ 19 જાન્યુઆરીના રોજ 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. આ પ્રકરણમાં અમદાવાદના ઘનશ્યામ સોની અને વડોદરાના પ્રશાંત શાહ વચ્ચેની જૂની મિત્રતા આ ગુનાનું મૂળ બની છે. ઘનશ્યામ સોનીએ પ્રશાંત શાહ અને મકરંદને ધંધો કરવા 10 લાખ ઉછીના આપ્યા હતા. આ 10 લાખ
અમદાવાદની એલ.જે યુનિવર્સિટીમાં ત્રીજા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહ દરમિયાન અંદાજે 4 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાન ઉપસ્થિત રહ્યા હતા. 12 જેટલા અલગ અલગ કોર્સ
મોડાસા તાલુકાના મડાસણા બળીયાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠાની વિસ્તરણ રેન્જ મોડાસા દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અરવલ્લી જિલ્લા ડી.સી.એફ.ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મોડાસા વિસ્તરણ રેન્જના RFO પી.વી. આંજણા, મેઢાસણ ગ્
સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં શહેરના પાયાના માળખાકીય સુધારા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે. ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ટ્રાફિક, સ્વચ્છતા અને રસ્તાના કામો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. 66 કરોડના ખર્ચે નવો ફોર-લેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની દરખાસ
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આપઘાતની એક ઘટના સામે આવી છે. માણેકચોક સ્થિત રૂગનાથ બમ્બાની પોળમાં આવેલા ઓમકાર ફ્લેટના એક મકાનમાં રહેતા બંગાળી યુવકે પંખે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓમાં ચકચાર મચી ગઈ હતી. આર્થ
ગાંધીનગરના અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા જમિયતપુરા ગામ પાસેનો મુખ્ય કટ બંધ કરવાની વહીવટી તંત્રની હિલચાલને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં 8લેન હાઈવેની કામગીરી અને ત્રિમંદિર પાસે નવો ઓવરબ્રિજ બન્યા બાદ જૂના કટ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવા
ભાવનગર નજીકના વરતેજ તાબેના બુધેલ ગામે સાડા ત્રણ વર્ષ પુર્વે માતાને ભગાડી જનાર શખ્સ ઉપર આરોપીએ જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નીપજ્યુ હતું. આ બનાવની વરતેજ પોલીસ મથકમાં હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચ
NIA એ ગુજરાતમાં અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આતંકી સંગઠન દ્વારા સંવેદનશીલ યુવાઓને ઓનલાઈન રીતે રેડિકલ બનાવવા સંબંધિત કેસમાં પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. મોહમ્મદ ફરદીન, કુરેશી સેફુલ્લા, મોહમ્મદ ફૈક, ઝીશાન અલી અને શમા પરવીન સામે UAPA એક્ટ, BNS એક્ટ અને આર્મ્સ એક્ટની વ
સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા મજૂરનું અકસ્માત થતા મોત નિપજ્યું છે. પુરઝડપે આવી રહેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર bmw બાઇક ચાલકે મજૂરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇકચાલકને પણ ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્
વર્ષ 2003માં વલસાડ સેશન્સ કોર્ટે નિરંજન કુમાર મહેતાને ઘરેલુ હિંસા અને આપઘાત દુષ્પ્રેરણાના ગુનામાં સાત વર્ષની સજા ફટકારી હતી. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેની રજૂઆતો ગ્રાહ્ય રાખતા હાઇકોર્ટે અરજદારને નિર્દોષ છોડ્યો છે. પતિના ત્રાસથી પત્નીએ રેલવે ટ્ર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી લોકો સાથે વિચારગોષ્ઠી યોજી હતી. સેવાભારતી ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈ
સુરતના કતારગામ સ્થિત દત્તક સંસ્થામાં આશ્રય લઈ રહેલા બે માસૂમ બાળકોના નસીબ આડેનું પાંદડું આખરે ફટાયું છે. મહારાષ્ટ્રમાં રહેતા અને બેંકિંગ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા બે દંપતીઓ સુરતના આ અનાથ બાળકોના 'પારકા' માંથી 'પોતાના' માતા-પિતા બન્યા છે. સુરત જિલ્લા કલેકટર ડો. સૌ
જૂનાગઢ પોલીસે નકલી સોનું પધરાવી સોની વેપારીઓને છેતરતું બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે. આ આરોપી દંપતી વેપારી પાસેથી અસલી સોનાના દાગીના લઈ લેતું અને ત્યાર બાદ તેમને સોનાનું વરખ ચડાવેલા પંચધાતુના દાગીના પધરાવી દેતું હતું. આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમા
રાજકોટની કુખ્યાત ઓડિયા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવેશ અયુબભાઇ ઓડિયા સહીત 10 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલ પોલીસે 9 આરોપીની અટકાયત
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે છેલ્લા વીસ દિવસથી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત જાહેર સ્થળોએ ગંદકી કરનાર, કચરો ફેંકનાર અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. નગરપાલિકાએ આ સમયગાળા દરમિયાન કુ
હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખીજડીયા હનુમાન મંદિરમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. મંદિરમાં નુકસાની કરનાર શખ્સને સમજાવવા ગયેલા એક આધેડને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વેગડવ
બોટાદ જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગઢડા ખાતેના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં યોજાશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવશે. ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે ગઢડા ઔદ્યોગિક તાલ
મોરબીના ઘુટુ રોડ પર આવેલા એક સિરામિક કારખાનામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. એલિવેટર મશીનમાં આવી જવાથી એક યુવાન શ્રમિકનું ગળામાં ઇજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાનની ઓળખ રાકેશકુમાર દેવનારાયણ શર્મા (ઉંમર 29) તરીકે થઈ છે. તે સિલ્ક સિરામિક નામના કારખાનામાં મજૂરી કામ કરતો
સુરત મહાનગરપાલિકાના પશ્ચિમ (રાંદેર) ઝોનમાં રહેતા નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી તારીખ 22 જાન્યુઆરી 2026, ગુરૂવારના રોજ રાંદેર વોટર વર્કસ, જોગાણી નગર જળ વિતરણ મથક અને પાલ જળ વિતરણ મથકથી પૂરો પાડવામાં આવતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્ય
રાણપુર તાલુકાના ઉમરાળા ગામ નજીક એક વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની છે. બોડી ગામથી ઉમરાળા જઈ રહેલા અમુબેન જીવણભાઈ મકવાણાને એક અજાણ્યા બાઈક ચાલકે લિફ્ટ આપી હતી. ઉમરાળા ગામની હદમાં પહોંચતા જ બાઈક ચાલકે બાઈકને રોડ પરથી નીચે ઉતારી બાવળની કાંટમાં લઈ ગયો હતો. ત્યાં તેણે વૃદ્ધાના બંને
અમદાવાદની વાડજ પોલીસ દ્વારા એક બાતમીદારનું નામ અને નંબર FIRમાં જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે. પોલીસને માહિતી પૂરી પાડનાર વ્યકિતએ કહ્યું હતું કે, પોલીસની આ બેદરકારીના કારણે મારા જીવને જોખમ ઉભું થશે તો જવાબદાર કોણ રહેશે? પોલીસે પોતાની જાણ બહાર જ પોતાના નામ નંબરનો એફઆઈઆરમાં
હિંમતનગરમાં માઘ સુદ બીજના પવિત્ર દિવસે શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પોલોગ્રાઉન્ડ સ્થિત મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં સમસ્ત પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા પહેલા પોલોગ્રાઉન્ડ ખાતે નિત્ય પૂજા, આ
જ્યારે જગતગુરુ આદિ શંકરાચાર્યએ ભારતની ચારેય દિશામાં ચાર મઠો સ્થાપ્યા, ત્યારે તેમનો ઉદ્દેશ્ય હિંદુ ધર્મને સંગઠિત કરવાનો હતો. ઈતિહાસ સાક્ષી છે કે મુઘલ કાળ હોય કે બ્રિટિશ શાસન, શંકરાચાર્યના પદને હંમેશા રાજગુરુ જેવું સન્માન મળતું આવ્યું છે. આ વાત આપણે અત્યારે એટલા માટે કરી રહ
સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ રહી છે. આ વૈશ્વિક મંચ પર ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હાજર છે. WEF 2026 અંતર્ગત ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવ
વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર મંગળવારે બપોરના સમયે બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા હતા. આ ઘટનાને કારણે રસ્તા પર થોડીવાર માટે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા. યુદ્ધે ચડેલા આ ખૂંટિયાઓએ ત્યાં ઉભેલા લોકોના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. સ્
હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે જી-રામ-જી યોજના અંતર્ગત 'ચોપાલ ચર્ચા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ગામના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે યોજનાના અમલીકરણ, લાભોની પહોંચ અને આગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાશે. રાજ્યના નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી રીતે સરકાર સુધી પહોંચાડવાનો આ મહત્વપૂર્ણ મંચ છે. સવારે 8.00થી 11.00 વાગ્યા સુધી CM ફરિયાદ સાંભળશેવડાપ
ગુજસીટોકના ગંભીર પ્રકારના ગુનામાં છેલ્લા 15 મહિનાથી નાસતા ફરતા જુહાપુરાના કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય સૂત્રધાર અઝહર કિટલીને ઝડપી લેવામાં આવ્યો છે. હત્યાનો પ્રયાસ, ખંડણી, જમીન પચાવી પાડવી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 21 જેટલા ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપી અઝહરની ઝોન 7 LCB સ્
જૂનાગઢ જિલ્લામાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડવા અને યુવાધનને બચાવવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમને મોટી સફળતા મળી છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સમદ ઉર્ફે સહદાબ
ગુજરાત પોલીસમાં PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ ભરવા માટે શારીરિક કસોટી આવતીકાલ, 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યભરમાં 13 માર્ચ સુધી ચાલનારી આ પ્રક્રિયા માટે ભરૂચને પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ભરૂચ ખાતે યોજાનારી શારીરિક કસોટી માટે જિલ્લા પોલીસ અધ
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આજે એક ચાલુ લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા ચોસઠ જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી 60 લાખની 'કિયા કાર્નિવલ' ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા
મહેસાણા શહેરમાં રહેતી એક પરણિત મહિલા ડોક્ટરે પોતાના પતિ અને સસરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના ક્લિનિકની આવક હડપી લેવા બાબતે તેમજ દહેજ અને લોનના હપ્તા ભરવા માટે તેના પર દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુ
સુરેન્દ્રનગર: પ્રયાગરાજમાં સંતોના કથિત અપમાનના વિરોધમાં ઝાલાવાડના ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ પોતાની છાતીમાંથી રક્ત કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક આવેદનપત્ર તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સુપરત કર
અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા SIRની કામગીરી અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર નેતાઓ સહિત ધારાસભ્યો પણ વિરોધ પ્રદર્શન કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મતદારોની જાણ બહાર જ ફોર્મ 7 જમા કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવ
રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે આપ્યા બાદ આરોપીઓ દ્વારા કાર પરત ન આપી છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા બન્ને શખ્સો પૈકી એક શખ્સ રાજકોટમાંથી લકઝરી કાર ભાડે મેળવી એક સપ્તાહ સુધી રેગ્યુલર ભાડું આપી બા
બોરસદ કોર્ટે બનેજડા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પૂર્વ પોસ્ટ માસ્ટરને 5 વર્ષની સાદી કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો. અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. પૂર્વ પોસ્ટ માસ્ટરને 7,940 રૂપિયાની ઉચાપત બદલ કોર્ટે સજા ફટકારી છે. ઘટનાની વાત કરીએ તો બનેજડા પોસ્ટ ઓફિસમાં ફ
ગાંધીનગર શહેરમાં એક તરફ પાર્કિંગ પોલિસીની સુફિયાણી વાતો વહેતી થઈ છે ત્યારે બીજી તરફ વાસ્તવિક પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે. પાટનગરના મુખ્ય માર્ગો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે આડેધડ પાર્કિંગની સમસ્યા દિનપ્રતિદિન માથાના દુખાવા સમાન બની રહી છે. આ સ્થિતિને ડામવા માટે ગાં
રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટી વિભાગની વોલ્વો બાદ વધુ એક પ્રિમિયર બસ સર્વિસનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે હવે વોલ્વો ઉપરાંત એસી સીટર બસ પણ દોડશે. બસના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ એસી બસ ચલાવી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ ગાંધીનગર
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ધરતીપુત્રો પર આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકો સદંતર નિષ્ફળ ગયા બાદ, ખેડૂતોને આશા હતી કે શિયાળુ એટલે કે રવિ સીઝનમાં તેઓ આ નુકસાનની ભરપાઈ કરી શકશે. જોકે નવી આશા સાથે મો
મોરબી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદની વ્યાપક બેઠક યોજાઈ હતી, જેમાં બજરંગ દળ સહિત વિવિધ પ્રખંડના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આ બેઠક શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે યોજાઈ હતી. સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓએ બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, સુરે
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) સોજીત્રાના એક વેપારી પાસેથી રૂ. 1.63 કરોડથી વધુની ઠગાઈ કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી રફીક ઉર્ફે બાબા પુજાભાઈ રાઠોડને આણંદના ઇન્દિરા સ્ટેચ્યુ પાસેથી ઝડપી પાડી સોજીત્રા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ છેતરપિંડીની શરૂઆત સોજીત્રાના હામ
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજરાણી તળાવ પાસે રહેતા ગ્રાહકે ચાર મહિનાથી 11 હજાર રૂપિયા વીજ બિલ ભર્યું ન હતું. જેના કારણે જીઈબીના કર્મચારીઓ તેમનું વીજ કનેક્શન કાપી મીટર લઈ ગયા હતા. આ દરમિયાન રોષે ભરાયેલો ગ્રાહક સબ ડિવિઝનની વીજ કચેરી ખાતે પહોંચી ગયો હતો અને કર્મચા
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ગામે પતંગ ચગાવતી વખતે 8 વર્ષીય બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિંઝોલ ગામનો 8 વર્ષીય ક્રિષ્ના ચૌહાણ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ
મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલી રામકો રેસીડેન્સી ખાતે શ્રી સતવારા સહકાર મંડળ મોરબી દ્વારા11મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સતવારા સમાજના 15 યુગલો લગ્નગ્રંથિથી જોડાઈ નવા દાંપત્યજીવનનો પ્રારંભ કર્યો હતો. સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ સવારે મંડપ મુહૂર્તથી થયો હતો. ત્યા
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાની 400થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ પોતાના માતા-પિતાને હાર પહેરાવી, આરતી ઉતારી અને પ્રદક્ષિણા ફરી
દાહોદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘આંગણવાડી વિઝિટ ટ્રેકર’ (AVT) એપ્લિકેશનનો દેવગઢ બારિયા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની સૂચના અનુસાર, દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસરની પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો તેના પગલે કોર્પોરેશન દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 20 જાન્યુઆરીના રોજ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર
વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાના પુત્ર અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC)ના ડિરેક્ટર નરેશભાઈ કેલાએ 20 જાન્યુઆરીના રોજ તેમનો જન્મદિવસ સામાજિક સેવા સાથે ઉજવ્યો હતો. તેમણે આ પ્રસંગે વઢવાણ વિસ્તારની ચાર શાળાઓના 1200થી વધુ વિદ્યાર્થીઓને પૌષ્ટિક શીંગ-ગોળની ચિક્કીનું વિતરણ કર્ય
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મહારાષ્ટ્રની એક આંતરરાજ્ય ઘરફોડ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બંધ ફ્લેટોને નિશાન બનાવી ચોરી કરતી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને કુલ 9 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ પાસેથી સોનાની લગ
જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ચેલા-13 SRP ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ સહિતના અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. શારી
સુરત સાયબર ક્રાઈમ સેલે 212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ચાર આરોપીઓમાંથી ત્રણ માત્ર ધો. 8થી 10 સુધી જ ભણ્યા છે, પરંતુ તેઓએ આખી બેંકિંગ સિસ્ટમ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી દીધું છે. સાયબર ફ્રોડ માટે જે એકાઉન્ટ
વિદેશમાં નોકરીની લાલચે મહિલા સાથે ઠગાઈ બેલારુસમાં નોકરી આપવાના બહાને નવસારીની મહિલા સાથે ઠગાઈ.. મહિલાને બેલારુસથી 300-400 કિમી દૂર મોકલી, એજન્ટે તેનો નંબર બ્લોક કરી દીધો છે. મહિલા ત્રણ સંતાનોને નવસારી મુકી, દેવું કરી બેલારુસ ગઈ હતી. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિ
બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવાના હેતુથી ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર બારીયાએ સ્થળ મુલાકાત લઈ આયોજનની સમીક્
ગુજરાતમાં મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કેશોદમાં આવેલી એક મગફળીની મિલમાં કામ કરતા સાગર મનસુખભાઈ મોરબીયા નામના શખ્સે તેની સાથે જ કામ કરતી એક સગીરાને લલચાવી-ફોસલાવી ગત 7 જાન્યુઆરીના રોજ અપહરણ
રાજકોટ-જામનગર હાઇવે પર બનેલા સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ફોરલેન બ્રિજના બાકી કામમાં વિલંબ થયો છે. હાલમાં બ્રિજની 80 ટકા કરતા વધુ કામગીરી પુરી થઈ છે. જોકે રેલવેની મંજૂરીનાં અભાવે હાલ કામગીરી અટકી છે. આ મંજૂરી મળ્યા બાદ જ આગળની કામગીરી થઈ શકે તેમ હોવા
એકબાજુ રાજ્ય સરકાર અને પોલીસ પ્રસાશન દ્વારા નશીલા પદાર્થોના સેવન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ભાવનાગરમાં સરકાર અને પોલીસની કામગીરીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. આજરોજ (20 જાન્યુઆરી) NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખે મોટી સંખ્યામાં કાર્યકરોને સાથે રાખી ભાવનગર શહેરના મ
બોટાદના તુરખા ગામે પરિવાર પર હુમલો અને એક મહિલાના મોતના કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દિલીપ પ્રતાપભાઈ ખાચર અને ભગીરથ ફુલાભાઈ ધાંધલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે બંને આરોપીઓને ઘટના
બાલાસર પોલીસે સરહદી વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 300 મહિલાઓનું એનિમિયા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ 300 બાઈક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરાયું હતું. બોર્ડર ર
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ચાર અને એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક આરોપીને અમદાવાદના નરોડાથી અને બીજાને ધ્રાંગધ્રાથી પકડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સૂચનાથી સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જિલ્
પોરબંદરના ખાપટ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. નાયરા પેટ્રોલ પંપની પાછળ રહેતા રાંભીબેન વેજા કાના ભુવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, પતિના દાદાની રાતડા સીમ, ખાપટ ગામે આવેલી ૨૫ વીઘા જમીનના હિસ્સા બાબતે પતિ અને તેમના બે ભાઈઓ વચ્
હળવદ તાલુકાના માથક ગામ પાસે આવેલા મામાદેવ મંદિરના વિકાસના નામે ઇનામી ડ્રોની ટિકિટો વેચી આયોજકો ગુમ થઈ ગયા છે. ડ્રો થયાના પાંચ દિવસ બાદ પણ 606 વિજેતાઓને કોઈ ઇનામ મળ્યા નથી. આ મામલે એક કરોડથી વધુની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. માથક અને કડીયાણા ગામ વચ્ચે ખરબાની જગ્યા
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ મામલે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ ઈડી દ્વારા વધુ બે લોકો ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક સંજય અને પ્યૂન નીતિન ઉઠાવી લેવામાં આવ્યા છે. 1500 કરોડના જમીન NA (બીન ખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્ર
મોરબીમાં એક યુવાન સાથે 3 લાખ રૂપિયામાં લગ્ન કર્યા બાદ ત્રીજા જ દિવસે દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ છેતરપિંડીના કેસમાં મોરબી બી ડિવિઝન પોલીસે લુંટેરી દુલ્હન અને તેના એક સાથીની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા આધેડે મ
કહેવાય છે કે 'સેવા પરમો ધર્મ', આ ઉક્તિ સુરત રેલવે સ્ટેશન પર સાચા અર્થમાં સાર્થક થતી જોવા મળી હતી. રેલવે સ્ટેશનના ભીડભાડ વાળા વિસ્તારમાં અચાનક બેભાન થઈ ઢળી પડેલા એક મુસાફર માટે ત્યાં હાજર મહિલા ડોક્ટર અને સ્થાનિક યુવકો 'દેવદૂત' બનીને આવ્યા હતા, જેના કારણે એક કિંમતી જીવ બચાવી શક
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા સ્થિત ધરોઈ જળાશય યોજના અને સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં સરકાર દ્વારા હાથ ધરાયેલા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરોઈ ડેવલોપમેન્ટના કારણે પાંચ ગામના ખેડૂતો પોતાની હક્કની જમીન ગુમાવી દેશે તેવી ભીત
સાળંગપુરધામ ખાતે મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને 251 કિલો બુંદીના લાડુનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો. હનુમાનજી દાદાને ખાસ એમ્બ્રોઇડરી વર્કવાળા કલાત્મક વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને રંગબેરંગી શે
વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહ મંગળવારે ભવ્ય રીતે યોજાયો હતો. કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં સંસ્કૃત વિદ્યા, સંશોધન પરંપરા અને ભારતીય જ્ઞાનપરંપરાનું ગૌરવસભર દર્શન થયું હતું. સમારોહ દરમિ
સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ આયોજીત 32માં સમૂહલગ્ન સમારોહ 23 જાન્યુઆરીના રોજ 194 નવયુગ્લો પ્રભુતામાં પગલા માંડશે. નવયુગલોને આશિર્વાદ પાઠવવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ હાજર રહેશે. આ સમૂહ લગ્નમાં એક વિશેષ એક નંબરનો મંડપ છે જેમાં લંડન રહેતા યુવક-યુવતી લગ્ન કર

23 C