ભાવનગર જિલ્લાના નાગરિકો માટે રેલવે કનેક્ટિવિટીના પ્રશ્નોને લઈને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે મુખ્યત્વે ભાવનગરથી દિલ્હી વચ્ચે સીધી ટ્રેન શરૂ કરવાની અને રેલવે ટર્મિનલના આધુનિકીકરણની માંગણી દોહ
ભરૂચ જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન પીડિત મહિલાઓ માટે આશાનું કેન્દ્ર બની છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત આ હેલ્પલાઇને છેલ્લા એક વર્ષમાં 4553 જરૂરિયાતમંદ મહિલાઓને મદદ પૂરી પાડી છે. આ સમયગાળા દરમિયાન,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં 'વાઇબ્રન્ટ ગુજરાત'ના જે બીજ રોપ્યા હતા. જે આજે એક વટવૃક્ષ બનીને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યું છે. PM ના'આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત@2047'ના વિઝનને ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજકોટ ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજ
સંખેડા પોલીસે હાંડોદ ચોકડી પાસેથી મારૂતિ બલેનો કારમાંથી રૂ. 2,93,992/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 5,93,992/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પ
હિંમતનગરના ટાવર ચોક સ્થિત બગીચામાં GUDC દ્વારા નિર્મિત 20 લાખ લીટરની નવી ઓવરહેડ પાણીની ટાંકી પર એક શ્રમિક પતંગ ચગાવતો અને પકડતો જોવા મળ્યો હતો. આ ટાંકીનું કામ અંતિમ તબક્કામાં છે ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન આ ઘટના બની હતી, જેનાથી સુરક્ષા અને બેદરકારી અંગે સવાલો ઉભા થયા છે. આ પા
વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલા નટુભાઇ સર્કલ પાસે આવેલા મોલમાં આગની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ નીચે કોઈ કારમાં લાગ્યા બાદ ધીરે ધીમે ઉપર વધી હતી અને ત્યારબાદ મોલની દીવાલ પર લાગેલા હોર્ડિંગને કારણે આગ વધુ ફેલાઇ હતી. ફાયર બ્રિગેડની પાંચ ટીમોએ તાત
ભાવનગર જિલ્લા જેલની અંદર પ્રતિબંધિત ચીજવસ્તુ ફેંકવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જેલની સુરક્ષા વચ્ચે અજાણ્યા ઈસમ દ્વારા તમાકુ, ગુટખા અને શંકાસ્પદ પ્રવાહી જેલની અંદર ફેંકવામાં આવતા નિલમબાગ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમ
પાટણ તાલુકાના સંખારી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત હાલતમાં રહેલા 14 ઓરડાઓ ઉતારી નવા બનાવવા માટે પાટણ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા સોહનકુમાર પટેલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે. પટેલે તેમના પત્રમાં જણાવ્યું કે, સંખારી પ્રાથમિક શાળામાં કુલ 14 ઓરડા
વલસાડ તાલુકાના ચણવઈ ગામમાં આવેલા તળાવમાં ગત મોડી રાત્રે અજાણ્યા ઇસમો દ્વારા રહસ્યમય કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે તળાવની હજારો માછલીઓ મૃત્યુ પામીને કિનારે આવી ગઈ હતી, જેનાથી પર્યાવરણને મોટું નુકસાન થયું છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ગઈકાલે મોડી ર
4 ડિસેમ્બર, 2025એ રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા એવા નરાધમે પીંખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બ
ઉત્તરાયણના તહેવારના દિવસે વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં ધ્રુવા હાઇટ્સમાં રહેતા એક યુવક અને તેના પરિવારજનો પર પડોશમાં રહેતા પતિ પત્ની અને પુત્ર દ્વારા ચપ્પુ, લાતો અને મુક્કા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 વ્યક્તિ ઘાયલ થયા છે. મહિલાએ કહ્યું હતું કે: 'બોનીને આ
હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ટ્રેક લેવલિંગ માટે TTM (ટ્રેક ટેમ્પિંગ મશીન) દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી CRS અને ઇલેક્ટ્રિફિકેશન ઇન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવી રહી છે. રેલવે વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, 8 જાન્યુઆરી, 2026ના રોજ ગુરુવારે હિંમતનગર-ખ
જામનગરની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં મોડી રાત્રે એક દુર્ઘટના બની હતી. હોસ્ટેલના બીજા માળેથી એક વિદ્યાર્થી અકસ્માતે નીચે પટકાયો હતો, જેને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં લાલપુર પંથકનો રાહુલ નામનો વિદ્યા
પાટણ નાગરિક સહકારી બેંકમાં 14 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા વિવાદમાં સપડાઈ છે. નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશ પટેલે પરિવારજનોને ગોઠવવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે બેંકના ચેરમેન મહેન્દ્ર પટેલે ભરતી પ્રક્રિયાને નિયમોનુસાર અને પારદર્શક ગણાવી છે. નાગરિક
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 13.12 લાખ ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. જેની કિંમત રૂ.221 કરોડ જેટલી થવા જાય છે. આ દરમિયાન જંગલેશ્વરમાં અંદાજિત રૂ.400 કરોડની 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દૂર કરવા 1358 આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે. જેમાંથી બબ્બે વખત
ગતરોજ મકરસક્રાંતિના દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓએ રેલ્વેના ડબ્બામાંથી સરકારી અનાજ બારોબાર ચોરી કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ કે.પી.પાનસુરીયા, વોર્ડ નં. 2 ના સહ પ્રભારી અશોકભાઈ બલર, વોર્ડ નં. 1ના પ્રભારી પ્રફુલ રાસડિયાના ધ્યાનમ
ગાંધીનગરમાં ઉત્તરાયણનો આનંદ અનેક પરિવારો માટે ચિંતામાં ફેરવાયો હતો. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે પાટનગરમાં લોહીલુહાણ ઘટનાઓ સામે આવી છે. જેમાં ગિફ્ટ સિટીમાં નોકરી કરતા એક આશાસ્પદ યુવાન અને મગોડીના એક પ્રોઢનું ગળું કપાયું હતું. જોકે 108 ઇમરજન્સી સેવાની સતર્કતા અને સમયસૂ
વડોદરામાં ઉતરાયણના પર્વમાં પતંગની મોજ સાથે અકસ્માત, મારામારી સાથે પક્ષીઓ ઘાયલ થવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વડોદરામાં ઉતરાયણનો પર્વ માતમમાં ફેલાયો હતો કેમ કે બે લોકોના આ તહેવારમાં મોત થયા છે. વડોદરામાં આ વર્ષે 160 જેટલા અબોલા પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્ય
દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતો ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ દર વર્ષે ૧૬ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરી, જેના માધ્યમથી નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત
પતંગબાજીના પર્વ ઉત્તરાયણની ઉજવણી વચ્ચે મહેસાણા જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાઓ માટે દિવસ ખૂબ જ દોડધામભર્યો રહ્યો હતો. સમગ્ર જિલ્લામાં વિવિધ અકસ્માતો અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફોને પહોંચી વળવા માટે 108ની ટીમે કુલ 153 કોલ્સ પર પ્રતિસાદ આપી દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઉત્તરા
ગાંધીનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વલાદ ગામની સીમમાં ગઇકાલે સાંજે એક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને બેફામ ગતિએ આવતી ફોર વ્હિલ ગાડીના ચાલકે ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું છે. આ મામલે મૃતકના પૌત્રએ ચાલક વિરુદ્ધ ડભો
ભરૂચમાં ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા અને રાષ્ટ્રીય પછાત વર્ગ મોરચા દ્વારા BAMCEF અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી છેલ્લી ઘડીએ રદ કરવાના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું. કટક (ઓડિશા)માં BAMCEF અને ભારત મુક્તિ મ
ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર સાઈદાબાનુ ભુર્જીએ એડવોકેટ નિશીથ નાયર દ્વારા કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ડિમોલિશન બાબતમાં 13 નવેમ્બર, 2024 ના રોજ અપાયેલા નિર્દેશોનું ઉલ્લંઘન થયાની રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો જાહેર જગ્યાએ થયેલા અનઅધિ
વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલા જશોદાનગર વિસ્તારમાં એક યુવકની નિર્મમ હત્યા મામલે પરિવારજનો મૃતદેહને લઈને મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે પોલીસે મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવા દીધો નહોતો. જે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, સરદારનગર ઓડિટોરિયમ અને જવાહર મેદાન ખાતે કાર્યક્રમો યોજાશે, જેમાં મહાનગરપાલિકાના રૂ.150 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશ
પાટણ જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે 'ઓપરેશન કારાવાસ' અંતર્ગત એક ફરાર કેદીને ભુજના લખપત તાલુકાના કપુરાસી ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કેદી, ધારશી ખોડાભાઈ ઠાકોર, સુઈગામ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો અને અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા મેળવ્યા બાદ ફરાર
મોરબીના પાડા પુલ નીચે નજીવી બાબતે થયેલી મારામારીમાં 60 વર્ષીય વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા છે. મોરબી બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વૃદ્ધની ઓળખ કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા (ઉ
સુરતમાં ઉત્તરાયણ પર્વ પછી ગીતાંજલી રો હાઉસના બાળકોએ પતંગની દોરીઓ એકઠી કરવાની પહેલ કરી છે. આ પ્રયાસનો મુખ્ય હેતુ પતંગની દોરીથી પશુ-પક્ષીઓને થતી ઇજાઓ અટકાવવાનો છે. લહેરી પહલ નામના બાળક દ્વારા પ્રેરિત થઈને, ચારથી પાંચ બાળકોએ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાંથી પતંગની કાપેલી
SKP ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી. અમદાવાદના ઘોડાસર ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ એકઠા થયા હતા. આ પ્રસંગે સૌએ સાથે મળીને ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. આયોજનનો મુખ્ય હેતુ તહેવારની ભાવનાને જીવંત રાખવાનો હતો.
SKP ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે અમદાવાદના વટવા અને ઘોડાસર વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકો અને લોકોને ભોજન તથા પતંગનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત શેરડી, કેળા, મમરાના લાડુ અને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. બાળકોમાં ઉત્સાહ વધારવા માટે પ
ગોધરા રેલવે કોલોનીમાં નવીન પીવાના પાણીની ટાંકીના નિર્માણ કાર્ય દરમિયાન શ્રમિકો 66 ફૂટની ઊંચાઈએ સુરક્ષા સાધનો વિના જોખમી રીતે કામ કરી રહ્યા છે. આશરે 20 મીટર (66 ફૂટ) જેટલી ઊંચાઈએ કામ કરતા શ્રમિકો પાસે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે ગ્લવ્ઝ જેવા પ્રાથમિક સુરક્ષા સાધનો નથી. રેલવે કોલોની
અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલી સ્વર્ણિમ સ્ક્વેર સોસાયટીમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ સોસાયટીના રહીશો છત ઉપર એકત્રિત થયા હતા અને પતંગ ઉડાવીને મકરસંક્રાંતિ પર્વની શરૂઆત કરી હતી. સૂર્યોદય સાથે જ આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ ગયા હતા. બાળકો, યુ
અમદાવાદના ગૌમિત્ર મંડળ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ગૌ પૂજન અને ગૌ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ AMC સંચાલિત કરુણા મંદિર ગૌશાળા, બાકરોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ગૌશાળામાં ગાય માતાને 56 ભોગ, લાડુ પ્રસાદ અને લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. ભક્તોએ ઉત્સાહભેર
મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમદાવાદમાં 1800થી વધુ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું. આ ભોજનમાં ઊંધિયું, જલેબી, પૂરી, ફાફડી અને દાળ-ભાત સહિતનો સંપૂર્ણ આહાર પીરસવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આ ખાસ પ
સુરતના પાલ વિસ્તારમાં આવેલી વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 અને 15 જાન્યુઆરીના રોજ આ તહેવારની ઉજવણી થઈ. પતંગ રસિયાઓ સવારથી જ પોતાના રંગીન પતંગો લઈને ધાબા પર ચઢી ગયા હતા. તેમણે ઉત્સાહભેર પતંગો ઉડાવી પર્વનો આ
મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્મિત ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાની પૂર્ણાહુતિ થઈ. આ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં લગભગ 100 જેટલા મનોદિવ્યાંગ લાભાર્થીઓએ હાજર રહી હવન અને આરતીનો લાભ લીધો હ
શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર, મણિનગર દ્વારા અમદાવાદ શહેરની વિવિધ શાળાઓમાં 'જીવન ઉત્કર્ષ સભા'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સભાઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપવાનો અને આત્મહત્યા જેવા ગંભીર પગલાંથી દૂર રાખવાનો છે. આ અંત
સુરતની નગર પ્રાથમિક શાળા નંબર 153 અને 154 ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી. આ દત્તક લેવાયેલી શાળાઓમાં બાળકો સાથે પતંગ ઉડાડવાની પ્રવૃત્તિનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં આનંદ, ઉત્સાહ અને ભારતીય સંસ્
રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા આજે શહેરના તમામ 18 વોર્ડમાં મિલકત વેરાની વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી હેઠળ કોર્પોરેશનના 100 થી વધુ કર્મચારીઓની બનેલી કુલ 18 અલગ-અલગ ટીમો દ્વારા બાકી વેરો ધરાવતી મિલકતોને સીલ કરવાની અને સ્થળ પર જ વસૂલાત કરવાની પ્ર
ભારતીય થલ સેનાના આર્મી ડે પરેડનું આયોજન જયપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ પરેડમાં જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત 36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજની ચાર કેડેટ્સે ભાગ લીધો હતો. આ આર્મી ડે પરેડમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ-હરિયાણા-હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન એનસીસી ડાય
વિજલપોરની જય ભવાની સોસાયટીમાં જૂની અદાવતને કારણે એક યુવક પર હુમલો થયો છે. સિદ્ધુ થોરાટ અને તેના ત્રણ સાગરીતોએ લોખંડના સળિયા તથા ઢીક્કા-મુક્કી વડે હુમલો કર્યો હતો. આ મામલે વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વિજલપોરની જય ભવાની સોસાયટી, ગલી નંબર 2 માં
જન સેવા સમિતિ ઘાટલોડિયા મહાદેવ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો એકત્ર કરતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ આપવા ગરમ ધાબળા અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યક્રમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થિનીની છેડતીના ગંભીર આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે NSUIના કાર્યકરો દ્વારા ગિરીશ ભીમાણીને જાહેરમાં આંતરીને શાહી ફેંકી મોં કાળું કર્યું હતું. જોકે, આ સમગ્ર
પોરબંદરમાં મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન 108 ઇમરજન્સી સેવાએ કુલ 14 જેટલા વિવિધ ઇમરજન્સી કેસોમાં મદદ પૂરી પાડી હતી. આ કેસોમાં વાહન અકસ્માત, અગાસી પરથી પડવા અને પતંગના દોરાથી ઇજા થવા જેવા બનાવોનો સમાવેશ થાય છે. 108 દ્વારા સંભાળવામાં આવેલા કેસોની વિગત નીચે મુજબ છે: વાહન અકસ્માતના
પોરબંદરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ દ્વારા ‘કરુણા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 10 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 94 પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાંથી 11 પક્ષીઓના સારવાર દરમિયાન મોત થયા છે. રાજ્ય
ગઈકાલે દેવગઢ બારિયા ખાતે ભગવાન શ્રી માધાતાજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો હતો. પૂર્વ મંત્રી બચુ ખાબડ ભાષણ આપવા ન મળતા ગુસ્સે થયા હતા, જેના કારણે મામલો બિચક્યો હતો અને પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ કાર્યક્રમ કોળી સમાજન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત બોર્ડ પરીક્ષાની માફક સ્ક્વોડ સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે 16મી જાન્યુઆરીથી શરૂ થતી આ પરીક્ષામાં રાજકોટ સહિત પાંચ જિલ્લામાં 142 કેન્દ્ર પરથી 56000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે દરમિયાન 90 જેટલા ઓબ્ઝર્વર તો પોતાની ફરજ પર જ રહેશે પરંતુ
આજના રાસાયણિક ખેતીના યુગમાં વડોદરા જિલ્લાના ગોરજ ગામના 30 વર્ષીય યુવાન મહિલા ખેડૂત અનિતાબેન દિલપેશભાઈ પરમારે એક નવો રાહ ચીંધ્યો છે. વર્ષ 2023 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને તેમણે સાબિત કર્યું છે કે ખેતી માત્ર આવકનું સાધન નહીં, પરંતુ પ્રકૃતિ સાથેનું સહજીવન છે. બાળપણથી જ
વિસાવદર જવાના માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે જતી એક કારના ચાલકે અચાનક કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં આવેલા ચબૂતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર એક જ પરિવારના 6 સભ્યો પૈકી કિશોરભાઈ ગઢવી (ઉં.વ. 40) નું ઘટનાસ્થળે જ કમકમા
કુતિયાણા તાલુકાના પસવારી ગામમાં 108 ઇમરજન્સી સેવાના સ્ટાફે સમયસૂચકતા દાખવી એક જોખમી ડિલિવરી સફળતાપૂર્વક કરાવી છે. 108 ટીમે ઘરે જ એક સ્વસ્થ પુત્રનો જન્મ કરાવ્યો, જેનાથી માતા અને બાળક બંને સુરક્ષિત રહ્યા. પસવારી ગામની એક પ્રસૂતા મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા પરિવારજનોએ ત
મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી પ્રસંગે 'શિક્ષાપત્રી મંથન' કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આજના અસ્તવ્યસ્ત જીવનને શાસ્ત્રો મસ્ત બનાવે છે. તેમણે કહ્યું કે આજના યુગમાં લોકો હંમેશા 'હું વ્યસ્
વલસાડ સિટી પોલીસે વિદેશમાં નોકરી માટે વર્ક વિઝા કઢાવી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર એક આરોપીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વ
'દાન એ જ પુણ્ય'ની ઉક્તિને મોરબીવાસીઓએ ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી પાંજરાપોળ ખાતે ગૌસેવા માટે દાનનો અભૂતપૂર્વ પ્રવાહ વહ્યો હતો. ગત વર્ષના 76 લાખના આંકડાને વટાવીને આ વર્ષે દાતાઓએ ઉદાર હાથે રૂપિયા 1.05 કરોડથી વધુનું રોકડ દાન અને 17 મણથી
અમદાવાદના મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ઉત્તરાયણની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જૂની અદાવતમાં કેટલાક શખસોએ યુવકને સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા સાથે કોળી સમાજના ચાર યુવકે બગદાણા ધામની બહાર જાહેરમાં બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢી આત્મવિલોપન કરવાનો પ્રયાસ ક
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ–પીપળી–કાનાલુસ સેક્શન વચ્ચે હાલમાં ડબલ ટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ટેકનિકલ કામગીરીને કારણે રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખીને લાખાબાવળ અને પીપળી સ્ટેશન પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ 10 February
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં મકરસંક્રાંતિ પર્વ દરમિયાન પતંગ અને દોરાના કારણે કુલ 78 પક્ષીઓ ઘાયલ થયા હતા. આ ઉપરાંત, 23 વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી. તમામ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિઓમાંથી બે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘાયલ થયેલા પ
વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરતથી દમણ ઉત્તરાયણની ઉજવણી કરીને પરત ફરી રહેલા બાઇક ચાલક મહેન્દ્ર શંભુનાથ રાજભરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમની સાથે બેઠેલા બે મિત્રો ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે.
રાજ્યભરમાં ધનારક (કમૂરતા) પૂર્ણ થતાં શુભ કાર્યોનો પ્રારંભ થયો છે. આગામી છ મહિનામાં કુલ 44 લગ્ન મુહૂર્ત ઉપલબ્ધ છે, જેના કારણે શુભ પ્રસંગો સાથે સંકળાયેલા વ્યવસાયોમાં તેજી જોવા મળશે. જ્યોતિષીઓના મતે, 14 જાન્યુઆરી, બુધવારે બપોરે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ધનારક પૂર્ણ
સૌરાષ્ટ્ર રાજ્યના સમયે જ્યાં વિધાનસભા બેસતી હતી તેવા રાજકોટની શાન સમા અરવિંદભાઇ મણીયાર હોલનું રૂ.3.49 કરોડના ખર્ચે કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું છે. અગાઉ નોન એ.સી. હોલમાં સેન્ટ્રલી એ.સી.ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ હોલનું નિર્માણ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્
ગોહિલવાડમાં શિયાળાની સિઝનમાં સૌપ્રથમ વખત લઘુતમ તાપમાન સડસડાટ ગગડીને 10.6 ડિગ્રી એ પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વતર દિશામાંથી હિમભર્યા પવનો ફુંકાતા તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો છે લઘુતમ તાપમાન 10.6 ડીગ્રી પહોંચી જતા શહેરીજનો કાતિલ ઠંડીન
14 જાન્યુઆરીને ઉત્તરાયણના પર્વએ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક પરિવારના ત્રણ સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી 70 ફૂટ નીચે
ઉતરાયણ પર્વે દારૂની રેલમછેલ થતી રોકવા માટે વડોદરા પોલીસ થઈ ગઈ છે અને વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરની કપુરાઈ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે.
મોરબીના વાવડી રોડ પર આવેલા ગણેશનગરના નાકા પાસે પતંગના સ્ટોલ નજીક અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગ
પાટણ શહેરના છીંડીયા દરવાજા પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ બે બુટલેગરો દારૂ ભરેલી કાર અને એક્ટિવા છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ 6.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે
પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની ના પાડવા બદલ એક વૃદ્ધ પર પાઈપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્ય
પાટણ શહેરમાં એક મહિલાએ તેના પતિ, સાસુ અને બે કાકા સસરા વિરુદ્ધ શારીરિક હિંસા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પતિના ત્રાસ અંગે સાસુને રજૂઆત કરતા સાસરિયાઓએ ઉશ્કેરાઈને લાકડાના ધોકા અને ગડદાપાટુ વડે માર માર્યો હતો. પાટણના વિછુખાડ શિવનગર સો
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામે જૂની અદાવત અને રસ્તા પર અવરજવરના સામાન્ય પ્રશ્ને બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતેથી સામસામે ફરિયાદો નોંધાવી હતી, જેના આધારે પોલીસે કુલ 14 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ઉત્તરાયણ (14 જાન્યુઆરી)ની મોડી રાત્રે એ.આર. મોલ પાસે આવેલા પતરાના શેડમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટાયરની દુકાન અને રમકડાની દુકાન સહિત કુલ 4 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. જોકે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાન
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) દ્વારા આકર્ષક અને ભવિષ્યની બ્લુ પ્રિન્ટ દર્શાવતુ પવેલિયન ઊભું કરવામાં આવ્યું છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન 'વિકસિત ભારત @2047'ને પ્રદર્શિત કરે છે. જ્યાં એવિએ
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મીટર ગેજ (MG) વિભાગમાં ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. આ નિર્ણય 19 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ માહિતી આપી હતી. ર
કુતિયાણા પોલીસે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન કેસના ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. અનિલ ઉર્ફે ભુરો નારણભાઈ હરણ નામનો આ આરોપી મૂળ બીલડી ગામનો રહેવાસી છે અને મજૂરી કામ કરે છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુતિયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ
અમદાવાદના વિંગ્સ એન્ડ વિસ્કર્સ ફાઉન્ડેશનના યુવાનોએ ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરી. પતંગ ઉડાડવાને બદલે, તેમણે સંયમ, સહયોગ અને સામૂહિકતાના સંદેશ સાથે અબોલ પશુ-પક્ષીઓની સેવા કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. આ સેવાકાર્યમાં મેઘ પટેલ, નીલ પટેલ, જીવ પટેલ, માહી શાહ, રૂપી પટે
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હાલ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ મહોત્સવના ભાગરૂપે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત ‘અઘોરી’ બૅન્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સંગીતસભર આરાધનાએ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ
પહેલાના સમયમાં છોકરા-છોકરીઓ રૂબરૂ મળતા અને એકબીજાને ઓળખતા હતા, પરંતુ આજના ટેકનોલોજીના યુગમાં યુવાનોને ઓનલાઈન ડેટિંગનું ઘેલું લાગ્યું છે. ટીન્ડર અને બમ્બલ જેવી ડેટિંગ એપ્લિકેશનો ઉપયોગ કરી છોકરા-છોકરીઓ એકબીજાને ઓનલાઈન ડેટ્સ પણ કરતા હોય છે, ત્યારે એકબીજાને રૂબરૂ મળી ટ્રેડ
ગઈકાલે (14 જાન્યુઆરી,2026) મકરસંક્રાંતિના પર્વને મનભરીને માણ્યા બાદ, આજે 15 જાન્યુઆરીએ ગુજરાતીઓએ ઉત્તરાયણના 'સેકન્ડ રાઉન્ડ' માટે પૂરેપૂરો જોશ બતાવ્યો છે. સવારથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં ધાબાઓ પર પતંગબાજો ચડી ગયા છે અને આકાશ ફરી એક વખત રંગબેરંગી પતંગો
કોઇ જગ્યાએ વાંચ્યું હતું કે કોઇ નાની બાળકીને એમ નહીં કહેવાનું કે હકીકતની દુનિયામાં પરી જેવું કોઇ પાત્ર અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે પપ્પાની પરી એવી બાળકીઓને એ કેરેક્ટર એક આશા આપતું હોય છે કે દુનિયા સારી પણ હોઇ શકે. ફક્ત દુનિયાભરની બાળકીઓ જ નહીં પણ બાળકો જે પરીકથાઓ, એમાં આવત
કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં તમામ ફાઈલ ઈ-સરકાર મારફતે જ ચલાવવા કમિશનર શાળાઓની કચેર
LRD અને PSIની ભરતી 2025-26 માટે 14 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. આ ભરતી માટે 21 જાન્યુઆરીથી ફિઝિકલ ટેસ્ટ શરૂ થશે. જો કે ભરતી પહેલાં ખૂબ તૈયારી કરી હોવા છતાં ઘણાં ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટમાં જ હાંફી જતા હોય છે. પોલીસ ભરતીના આ ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ પાસ કરવા માટે કેવી તૈયારી કરવી? તેમ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
અત્યાર સુધી તમે સવા બસ્સો ફૂટ ઊંચી પતંગ હોટલમાં બેસીને સ્વાદિષ્ટ ભોજનની મજા માણી જ હશે. કાંકરિયામાં તરતી બોટમાં બેસીને ચટપટા નાસ્તાની પણ મજા માણી હશે. ભરચક રસ્તા પર ચાલતી બસમાં ફૂડ ઓન વ્હીલની પણ ક્યારેક મુલાકાત લીધી હશે. આટલું તો ઠીક પણ પ્લેન રેસ્ટોરાંથી લઇને હવામાં લટકતી ર
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાનમાં સ્થિતિ બગડતા ભારતીયોને તાત્કાલિક નીકળી જવાની સલાહ સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચારમાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન ગુજરાતમાં 5 લોકોના મોત થયા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી દિલ્હીમાં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિં
આણંદ જિલ્લામાં બુધવારે ઉતરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાઓમાં 108 એમ્બ્યુલન્સની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને મદદ પૂરી પાડી હતી. બોરસદ તાલુકાના બદલપુર ગામે રહેતા કિશનભાઈ પરમાર પોતાના
નવસારીમાં કેરળના મલયાલી સમાજના આશરે 500 લોકોએ મકર જ્યોતિ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સ્ટેશનથી રામજી મંદિર સુધી પરંપરાગત વાદ્યો સાથે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મલયાલી સમાજના લોકોએ તેમના પરંપરાગત વાજિંત્રો અને ઢોલ, પહેરવેશ સાથે ભાગ લીધો હત
આજે ઉત્તરાયણના તહેવાર દરમિયાન દાહોદ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષિત ભિક્ષુક યુવકે રેલવે સુરક્ષા દળ (RPF) પર ગંભીર આક્ષેપો કરી, ન્યાય મેળવવા માટે 60 ફૂટ ઊંચા હાઈવોલ્ટેજ રેલવે પોલ પર ચડી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે રેલવ
મોરબીમાં કુળદેવી પાનથી સર્કિટ હાઉસ વચ્ચેના રસ્તા ઉપર બાઇક સાઇડમાં ચલાવવા બાબતે એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. કાર ચાલકે ગાળો આપી ફડાકો ઝીંક્યા બાદ અન્ય ચાર શખ્સોએ પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જે બાદ પોલીસે 6 શખ્સો સામ
ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકના ચોપડે એક હૃદયદ્રાવક ઘટના નોંધાઈ છે. જેમાં સાસરી પક્ષના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક 42 વર્ષીય યુવકે પોતાના જ ભાઈને વીડિયો કોલ કરી આપવીતી જણાવી કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ મામલે મૃતકના નાના ભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પત્ન
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સંગઠિત ગુનાખોરી અને માથાભારે તત્વોના અસ્તિત્વને જડમૂળથી નાશ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવતી કુખ્યાત બંગલા ગેંગના પાંચ સભ્ય
મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા અને ગૌપૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અન
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં આવેલી પીએમશ્રી પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટમાંથી ગૌરીવનની ફરતે પાકી સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ શાળાના પર્યાવરણને સુરક્ષિત કરવાનો છે. શાળાના

30 C