ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વોર્ડ નંબર 4(કરચલિયાપરા)માં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓના અભાવે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત ટર્મમાં ભાજપના ચાર ઉમેદવારે આ વોર્ડમાં જીત મેળવી હતી. જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટ
સુરતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં અમરોલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા યુવકે લગ્ન થતા ના હોવાથી હતાશામાં આવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે મારતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્
સુરતના ડુમસ રોડ પર જાણીતા 'વુપ (Woop) એમ્યુઝમેન્ટ પાર્ક' ના માલિકો રજત રાજેશ મહીન્દુ અને નિશા રાજેશ મહીન્દુ સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, સુરતના ડુમસ રોડ પર 'વુપ એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ' ચલાવતા રજત રાજેશ મહીન્દુ અને નિશા રાજેશ મહીન્દુ સામે છેતરપિં
સુરત શહેર દિવસેને દિવસે વિકસી રહ્યું છે. શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે ખૂબ જરૂરી બનતું હોય છે અને તેને જ લઈને હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી સંગ્રામ લોકોને મળતી પ્રાથમિક સુવિધાના કારણે હાર જીત નક્કી થતી હોય છે. ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અસારવા વોર્ડમાં શું સ્થિતિ છે. આ વિસ્તારનો વિકાસ કેવો થયો છે. અહીં સ્થાનિકો કોર્પોરેટરની શું ફરિયાદ કરી રહ્યા છે, તે માટે દિવ્ય ભાસ્કર દ્વારા અસારવા વોર્ડનો ગ્રાઉન્ડ રિપોર્ટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવા માટેની અંતિમ તારીખ આજે 15 એપ્રિલ છે ત્યારે વિરોધી ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવી બિનહરીફ થવા માટેના કાવાદાવા થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 11ના ભાજપના ઉમેદવાર બિનહરીફ બને તે માટે કોંગ્રેસના ઉમેદવારને ધાકધમકી મળી હ
મહેન્દ્રનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા એક નાના ગામમાં થયો હતો. માતા‑પિતાએ તેને શાળામાં મોકલ્યો હતો પરંતુ અભ્યાસમાં ધ્યાન ન આપવાના કારણે તે પ્રાથમિક પરીક્ષામાં નિષ્ફળ રહ્યો. અભ્યાસમાં આગળ ન વધ્યો પણ તેને હસ્તકલામાં રસ હતો. જેથી તેણે ગામની નાની વર્કશોપમાં સુથારકામ
મોરબી શહેરી વિસ્તારમાં એક માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગંભીર ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના એક પરિવારની સગીર વયની દીકરી માનસિક રીતે અસ્વસ્થ છે. આ સ્થિતિનો ગેરલ
દક્ષિણ ગુજરાતમાં ભાજપના 'કિંગ મેકર' અને ચૂંટણી વ્યૂહરચનાના 'ચાણક્ય' ગણાતા અશોક ધોરાજીયા આ વખતે પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. છેલ્લા 42 વર્ષથી ભાજપમાં નિષ્ઠાવાન કાર્યકર તરીકે અનેક નેતાઓને ચૂંટણી જીતાડવામાં પાયાની ભૂમિકા ભજવનાર ધોરાજીયા આ વર્ષે નવસારી મહાનગરપાલિકાના વોર
જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂમ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કુલ 2137 EVM મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા કડક સુરક્ષા વ્યવસ્થા અને રે
લીંબડીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને નાગરિકોને મતાધિકાર પ્રત્યે જાગૃત કરવા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત બી.આર.સી. ભવન લીંબડી દ્વારા તાલુકા કક્ષાના 'સ્વીપ' (SVEEP) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ના અપક્ષ ઉમેદવાર સુશીલ લીમ્બાચીયાની રેલીની મંજૂરી વહીવટીતંત્ર દ્વારા રદ કરવામાં આવી હતી. સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવાયો હતો. મંજૂરી રદ થયા બાદ, તેમના સમર્થકો અને ખાસ કરીને મહિલાઓએ ડોર-ટુ-ડોર પ્રચાર કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જામનગર ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે. પક્ષના સમર્પિત અને પાયાના કાર્યકરોએ શહેર સંગઠનની કાર્યપદ્ધતિ અને ટિકિટ ફાળવણી સામે બગાવતનો સૂર છેડ્યો છે. મૂળ ભાજપ'ના નામે લખાયેલા એક વિગતવાર પત્રમાં શહેર સંગઠન પર ગંભીર આક્ષેપો કરી, ત
સુરત શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે જ વહીવટી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. દર વર્ષે હજારો પરિવારોને વિસ્થાપિત કરતું અને કરોડોની માલમિલકતને નુકસાન પહોંચાડતું ખાડી પૂર આ વર્ષે સુરતવાસીઓની ઊંઘ ન બગાડે તે માટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાનમાં ઉતર્યા છે. બેઠકમાં કમિશનરે
વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વેરાવળમાં ભાજપ સામે અસંતોષનો ચરુ હવે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. પહેલા સિંધી સમાજ અને હવે પ્રજાપતિ સમાજ પણ ખુલ્લેઆમ ભાજપ સામે બંડ પોકારી રહ્યો છે, જેના કારણે રાજકીય સમીકરણોમાં ભારે હલચલ સર્જાઈ છે. સમસ્ત સોરઠીયા પ્ર
આગામી 26મી એપ્રિલે યોજાનારી પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષી ઉમેદવારોને તોડવા અને ડરાવવા માટે ધાક-ધમકી તેમજ નાણાકીય લાલચ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (A
ગોધરાના બહુચર્ચિત રાયોટિંગ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી ઝાકીર ઝભ્ભાને સાથે રાખી પોલીસે તેના નિવાસસ્થાને મોબાઈલ ફોન શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, મહત્વનો પુરાવો ગણાતો મોબાઈલ ફોન પોલીસને મળ્યો નથી. ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્
દેશમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા સ્માર્ટ મીટરના અમલીકરણ માટે નવી અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ, હવે દેશના તમામ વીજ ગ્રાહકોના ઘરે ત
ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ના પાંચમા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 562 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને માનદ ડોક્ટરેટની પદવીથી
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકાની વેસ્ટ કચરાના નિકાલ માટેની ડમ્પિંગ સાઇટ પર અચાનક આગ લાગી છે. આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બાલાસિનોર નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. આગનું સ
રાજકોટનાં 52 વર્ષીય મીનાબેન ચોઈથરામ ખટ્ટર તા. 20 માર્ચના રોજ પોતાના ઘરે હતા. ત્યારે રાત્રે 9 વાગ્યા આસપાસ કેરોસીન છાંટીને પોતાની જાતે આગ લગાવી દીધી હતી જેના કારણે તેઓ શરીરે ગંભીર રીતે દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે 25 દિવસની લાંબી સારવાર બાદ આજે સારવાર
મોડાસાના વણીયાદ રોડ પર આજે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકમાંથી પહેલા ધુમાડા નીકળતા દેખાયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો. આ ઘટનાને કા
પાટણ જિલ્લાના સમી તાલુકાની દુદાખા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હમીર રાયસંગ ઠાકોરને ACBએ 70,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. 14 એપ્રિલ, 2026ના રોજ શંખેશ્વર ખાતેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા હોવાથી તેમને પુ
ગોધરા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગાંધી બહેરા-મુંગા વિદ્યાલય ખાતે પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અને પરિવેશ સામાયિકના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. પરિસંવાદનો મુખ્ય વિષય
ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ ખર્ચ પર નિયંત્રણ લાવવા કડક પગલાં લીધા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ 26 એપ્રિલ, 2026ના રોજ યોજાવાની છે. આ ચૂંટણીઓમાં ઉમેદવારોના ખર્ચ પર અંકુશ લાવવ
રાજકોટ શહેર માટે આ વર્ષે ઉનાળો આકરો હોવા છતાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી વરદાન સાબિત થયેલી 'સૌની' યોજનાને કારણે શહેરના મુખ્ય જળસ્ત્રોતો એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા હાલ જળસંકટના વાદળો વિખેરાઈ ગયા છે. સિંચાઈ વિભા
અમદાવાદ એસ.ઓ.જી. (SOG) ક્રાઈમ બ્રાન્ચે બાપુનગર વિસ્તારમાં દરોડો પાડી નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ₹500ના દરની 133 નકલી નોટો અને પ્રિન્ટિંગ સામગ્રી સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ કૌભાંડનું મૂળ સુરેન્દ્રનગરના લીંબડી સુધી લંબાયેલું હોવાનું તપાસમાં બહાર આવ્
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે અમરેલી જિલ્લાના દામનગરમાં દારૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દારૂ, વાહનો અને રોકડ સહિત કુલ રૂ. 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMC ટીમને આર.કે. કરમટાના નેતૃત્વ હેઠળ દામનગરમાં દારૂ
સુરત મનપાની આગામી ચૂંટણી પૂર્વે શહેરના પોશ વિસ્તાર ગણાતા વેશુ-ભરથાણામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વેશુની ખ્યાતનામ આશીર્વાદ વિલા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો છે. 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારતા રહીશોએ આ વખતે મક્
હારીજ શહેરમાં દુકાનોના વેચાણ અંગે નાણાં ન ચૂકવી, તાળા તોડી ગેરકાયદે કબજો જમાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ત્રણ શખ્સો વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના એસ.આર. પેટ્રોલ પંપ સામે આવેલી અંબેશ્વર રેસીડેન્સીની દુકાનોને લઈને બની છે. હારીજના
દેશભરમાં દર વર્ષે 14મી એપ્રિલને 'નેશનલ ફાયર સર્વિસ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસના માનમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નાગરિકોમાં આગના અકસ્માતો સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી શહેરના મુખ્ય માર્ગો પર અદ્યતન વાહનો અને સાધનો સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામા
મહેસાણાના લાખવડ રોડ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ સાસરી પક્ષ દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસ અંગે શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2025માં લગ્ન કરનાર જમનાબેન વણજારાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂક્યા હોવાનો
રાજપીપળા: નર્મદા પંચકોષી પરિક્રમા તેના અંતિમ ચરણમાં છે અને આગામી અમાસના દિવસે પૂર્ણ થશે. છેલ્લા શનિવાર, રવિવાર અને સોમવારની રજાઓમાં, જેમાં આંબેડકર જયંતિની પૂર્વ રાત્રિનો પણ સમાવેશ થાય છે, અંદાજે દોઢ લાખ જેટલા પરિક્રમાવાસીઓ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ પરિક્રમાવ
શું તમારા ખિસ્સામાં રહેલા પૈસાની કિંમત આજે બદલાઈ જશે? આ સવાલ એટલા માટે કારણ કે આજે વોશિંગ્ટનમાં મોટો ખેલ ખેલાવાનો છે. 1948 પછી પહેલીવાર ઈઝરાયલ અને લેબનોન એક ટેબલ પર બેસવાના છે અને યુદ્ધ રોકવા અમેરિકા મધ્યસ્થી કરશે. જો આ બેઠક સક્સેસફુલી પૂરી થઈ જશે તો ઈરાનના સમર્થનવાળા હિઝબુલ્
સુરતના કતારગામ વિસ્તારમાં એક વેપારી પાસે તેમનું નવું બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે પોતાની વગનો ઉપયોગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરી બાંધકામ અટકાવ્યા બાદ વેપારી પાસેથી નાણા
વડોદરા શહેરમાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનો એક અન્ય બનાવ સામે આવ્યો છે. કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી એક એજન્ટે યુવક પાસેથી તબક્કાવાર 17.09 લાખ રૂપિયા પડાવી લીધા બાદ ખોટા દસ્તાવેજો આપ્યા હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે યુવક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી મોટી રેડના મામલે વધુ એક સફળતા મળી છે. કરોડો રૂપિયાના દારૂના જથ્થાના કેસમાં છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ અને લાલુ સિંધી ગેંગના સક્રિય સભ્ય સુનિલ ઉર્ફે અદાને SMCની ટીમે હરિયાણાના ગુડગાંવથી દબો
સુરત પી.સી.બી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) શાખાને મોટી સફળતા મળી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી વર્ષ 2005માં ફિલ્મી ઢબે ભાગી જનાર આરોપી વિનય ઉર્ફે અમરતલાલ ધોબીને 21 વર્ષ બાદ ફરી લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા બે દાયકાથી પોલીસને હાથતાળી આપી મહારાષ
અમદાવાદના સરખેજમાં પોલીસને યુવકની સળગાવી દીધેલી લાશ મળી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા યુવકની ત્રણ શખ્સોએ છરી મારી હત્યા કરીને લાશ સળગાવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક પોલીસનો બાતમીદાર હતો અને આરોપીની બાતમી આપી હોવાની શંકાએ યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યા મામ
વડોદરા શહેર કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે મહારાષ્ટ્રના પનવેલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળના ગુનામાં નાસતા ફરતા આરોપીને આજવા બ્રિજ નીચેથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્રમાં અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ વોન્ટેડ હતોકપુરાઈ પોલીસ સ્ટેશનના પો
ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શહેરમાં એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ બાઇક રેલી શહેરના મુ
અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ શીલજ સર્કલ પાસે દરોડો પાડી પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ટુ-વ્હીલર પર ગાંજાનું છૂટક વેચાણ કરવા નીકળેલા આ શખ્સો પાસેથી ₹8.57 લાખની કિંમતનો નશાકારક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. SOG પોલીસે 245 ગ્રામ હાઇબ્
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી જોગમાતા મંદિરે સમસ્ત ચંદ્રુમાણા રોહિત વાસ દ્વારા વાર્ષિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં ચાવડા હિતેશભાઈ ખેંગારભાઈએ મુખ્ય યજમાન તરીકે લાભ લીધો હતો. યજ્ઞ વિધિ નરેશભાઈ શ્રીમાળી અને લાલજીભાઈ દ્વારા સંપન્ન કરવામાં આવી હ
તારીખ 14 એપ્રિલ, 2026 ના રોજ સમસ્ત રોહીદાસ વંશી વઢીયારા સમાજ 212 દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા અને રેલીનું આયોજન કરાયું હતું. ઢસા ગામમાં વઢીયારા સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં સમ
મહેસાણા શહેર માટે વિકાસના નવા દ્વાર ખોલતા રાજ્ય સરકારે તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. મહેસાણાના 'કમલમ' ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી ઋષિકેશ પટેલે આ ઐતિહાસિક નિર્ણયની માહિતી આપી હતી. આ જાહેરાતના બીજા જ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટે
બોટાદ સંપ્રદાયના મધુરવક્તા ગુણવંતીબાઈ મહાસતીજીનું અમદાવાદમાં કાળધર્મ થયું છે. તેઓ 84 વર્ષના હતા અને 59 વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા હતા. તેમની પાલખીયાત્રા બુધવારે, 15 એપ્રિલે સવારે 9:30 કલાકે નીકળશે. પૂ. ગુણવંતીબાઈ મહાસતીજીએ મંગળવારે, 14 એપ્રિલના રોજ સાંજે 5:15 કલાકે સંથારા સહિત અંત
બનાસકાંઠા જિલ્લામાં ચેન સ્નેચિંગ અને વાહન ચોરીની ઘટનાઓ આચરતી ચીખલીગર ગેંગ સામે પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે ગેંગના એક મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ₹1.36 લાખની સોનાની ચેઇન જપ્ત કરવામાં આવી છે. એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
15 એપ્રિલ સુધી સામ,દામ,દંડ અને ભેદનો ખેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ક કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય.. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે. કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે છુપાવી દીધા છે. આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કર
વેરાવળના જુનાગઢ હાઈવે પર આવેલી હુડકો સોસાયટીમાં શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનો પ્રારંભ થયો છે. શ્રી સીતારામ મહિલા ધુન મંડળ દ્વારા આયોજિત આ કથા ૧૧ એપ્રિલ, ૨૦૨૬ થી ૧૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાશે. ભોજદે (ગીર) ના શાસ્ત્રી રાકેશભાઈ પંડયા (શ્રીરાધે) દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ વાગ્યા
કલોલ તાલુકાના ધમાસણા ગામમાં રહેતી અને વાવોલ ખાતે બ્યુટી પાર્લરમાં કામ કરતી 30 વર્ષીય પરિણીતાનું ગમખ્વાર અકસ્માતમાં મોત નીપજતા બે વર્ષની માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. કાકાના તારાપુર પાસે આવેલા ભોયણ ટીંટોડા ફાટક નજીક પૂરપાટ ઝડપે બોલેરો ગાડીના ચાલકે એક્ટિવાને જો
રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિવસના પવિત્ર અવસરે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહીદ જવાનોને યાદ કરી અંજલિ અર્પવામાં આવી હતી. આ વર્ષની ઉજવણીમાં સુરત ફાયર વિભાગ માટે બેવડા આનંદના સમાચાર સામે આવ્યા છે, જેમાં દ્વારકા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની ફાયર ડ્રિલ સ્પર્ધામાં સુર
રાજકારણમાં બધું જ શક્ય છે, સાથે રહેનાર ક્યારે સામે થઈ જાય અને સામે વાળો ક્યારે પોતાનો થઈ જાય તે ક્યારેય કહેવાતું નથી. આવું જ કંઈક વડોદરા શહેરના વોર્ડ 1માં જોવા મળ્યું. કોંગ્રેસના ઉમેદવાર પુષ્પા વાઘેલા, પૂર્વ કોર્પોરેટર જહાં દેસાઈના પત્ની અને આ વખતના ઉમેદવાર સોના દેસાઈ તેઓના
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 16માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે. સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે. લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો જાણવા દિવ્ય ભાસ્કર પોહચ્યું છે ઈલેક્શન
સુરતમાં આયોજિત TCL (ટોપ ચેમ્પિયન્સ લીગ) ક્રિકેટ ટુર્નામેન્ટની ચોથી સિઝનનું સફળતાપૂર્વક સમાપન થયું છે. એલ. પી. સાવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ નોન-પ્રોફેશનલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદની શાઈનિંગ સ્ટાર્સ ટીમે વિજેતાનો ખિતાબ જીત્યો, જ્યારે લેજન્ડ્સ ટીમ રનર અ
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની અમરાઈવાડી ખાતે ઉજવણી કરવામાં આવી. રાહી ફાઉન્ડેશનના સૌજન્યથી અને અનુસૂચિત જાતિ સંગઠન, અમરાઈવાડીના ઉપક્રમે મેટ્રો પિલર ૨૬ પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્
શાનેન સ્કૂલ CBSE (જે સી ગ્રુપ) દ્વારા વિદ્યાર્થીઓ માટે બૌદ્ધિક સંપત્તિ અધિકાર (IPR) વિષય પર એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આજના યુગમાં IPRના મહત્વથી માહિતગાર કરવાનો હતો. આ સત્રમાં GUJCOSTના IPR અધિકારી પ્રિયા ગાડકરીએ વિદ્યાર્થીઓને IPRન
ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે 19 અને 20 એપ્રિલે સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં પાંચ દિવસ સુધી સૂકું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે. તેમજ આગા
ચાંલ્લાઓળ પરબડીના ખાંચો, માણેકચોક ખાતે યુવક મંડળ દ્વારા ચૈત્ર વદ દસમ, રવિવાર, તારીખ 12 એપ્રિલ, 2026 ના રોજ નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં યુવક મંડળના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને શ્રી માં અંબે માતાના હવનમાં શ્રીફળ હોમીન
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ થાનગઢ તાલુકાના મોરથળા ગામની સીમમાંથી જમીનમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ₹53,400નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપી વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક વેદિકા બિહાની (IPS) એ જ
અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી આકાશેઠકૂવાની પોળ ખાતે યુવક મંડળ દ્વારા નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ચૈત્ર વદ દસમ, રવિવાર, તારીખ 12 એપ્રિલ, 2026 ના રોજ યોજાયો હતો. આ હવન માં અંબે માતાની પૂજા અર્ચના માટે યોજાયો હતો. પોળના રહીશો અને આસપાસના ભક્તોએ
બોટાદ શહેરમાં 14 એપ્રિલ, 2026ના રોજ બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સૌપ્રથમ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બોટાદ શહેરના રાજમાર્ગો પર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમ
જામનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'નારી શક્તિ વંદના અધિનિયમ' દ્વારા લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખીને નારી શક્તિના સન્માનનો નવો ય
મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025–26માં ગુજરાત પોલીસે સિદ્ધિ મેળવી છે. રાજ્યના પોલીસ ડોગ ‘ચેક’એ બે અલગ-અલગ કેટેગરીમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગુજરાત પોલીસના ડોગે 16 વર્ષના લાંબા અંતરાલ બાદ રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ
જામનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એક એન્જિનિયર યુવાન સાથે 25.86 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. AI જાહેરાતો દ્વારા બિછાવવામાં
લીમખેડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શૈલેષ ભાભોરે આજે લીમખેડા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપના આ ગઢને વધુ મજબૂત કરવાના હેતુથી આ એક અત્યંત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ
રેલ્વે ટ્રિબ્યુનલે વળતર આપવાનો ઇન્કાર કરતાં એક અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 7 જાન્યુઆરી, 2015ના રોજ અરજદાર બાવળાથી ધોળકા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતાં. ટ્રેનમાં ભારે ભીડ હોવાને કારણે તેઓ દરવાજા પાસે ઉભા હતા અને ચાલુ ટ્રેને પગ લપસી જવાથી નીચે પડી ગયા હતાં. આ
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણા પંથકમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી બાતમીના આધારે મોખડકા ગામની સીમમાં આવેલી વાડીમાં રેડ કરતાં હથિયારના સોદા માટે ભેગા થયેલા ત્રણેય શખ્સોને ઝડપી લઈ પોલીસે તેમની પાસેથી મેગેઝીનવાળી પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સહિત કુલ રૂ. 20,300નો મુ
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
ગુજરાતના આર્થિક પાટનગર અને ડાયમંડ-ટેક્સટાઈલ હબ સુરતમાં હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ દાયકાઓ જૂની છે. પરંતુ, હાલમાં મગદલ્લા ખાતે નવી કોર્ટ બિલ્ડિંગ માટે 70,000 ચોમીથી વધુ જમીન ફાળવવામાં આવતા વકીલોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. સુરત જિલ્લા વકીલ મંડળે નવી ફાળવાયેલી જમીન પર
જામનગર એલસીબીએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસતા-ફરતા આરોપી શારજહા ઉર્ફે સાજીદ ઉર્ફે દંતો યુનુસભાઇ બ્લોચને ઝડપી પાડ્યો છે. આરોપીને જામનગરના ખીજડા મંદિર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક
સુરત શહેરમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી નિર્દોષ લોકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગનો વધુ એક શિકાર સારોલીનો કારખાનેદાર બન્યો છે. 'ગ્રિન્ડર' ગે ડેટિંગ એપ પર મિત્રતા બાંધી એમ્બ્રોઈડરીના વ્યવસાયીને મળવા બોલાવ્યા બાદ, ચાર બદમાશોએ તેમને ડરાવી-ધમકાવી ઓનલાઇન નાણ
દાભડા ગામની ભગત ફળિયા શાળામાં 10 દિવસીય વિશેષ 'સમર કેમ્પ'નો પ્રારંભ થયો છે. પિરામલ ફાઉન્ડેશનના ગાંધી ફેલો ગગન દ્વારા આયોજિત આ કેમ્પનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસ અને જીવનલક્ષી કૌશલ્યો શીખવવાનો છે. ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ કેમ્પ આગામી 22 એપ્રિલ સુધી દરરોજ સવારે 8:0
ભારત સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ, 2026 દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં સપ્ટેમ્બર 2023માં પસાર થયેલા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત બિલ)ને અમલી બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે. આ સત્રમાં કાયદાકીય સુધારા પસાર કરી મહિલાઓ માટે લોકસભા અને
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પોલીસે પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત, બાબરા તાલુકાના ઇંગોરાળા ગામના ધર્મેશ ઉર્ફે ધમો દેવાયતભાઈ ડેર (ઉંમર ૩૨)ની પાસા હેઠળ અટકાયત કરીને તેને પાલનપુર જિલ્
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ હાજર
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે.બાળકીઓ માતા પિતાની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ બંનેના એક સરખા જ નિવેદનથી પોલીસ પણ ગોથે ચડી છે. બંને નિવેદનમાં ખીરું ખરાબ હોવાનું એક જ રટણ કરી રહ્યા છે. જેથી પોલીસની તપાસ હવે FSLના રિપોર્
સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આવેલી પ્રાથમિક શાળા નંબર-૧૪નું નામકરણ શહીદ વીર જયપાલસિંહ ભુપતસિંહ બારડના સન્માનમાં કરવામાં આવ્યું છે. આ શાળા હવે 'શહીદ જયપાલસિંહ ભુપતસિંહ બારડ પ્રાથમિક શાળા' તરીકે ઓળખાશે. દેશ માટે શહાદત આપનાર વીર શહીદ જયપાલસિંહ ભુપતસિંહ બારડના બલિદાનને યા
દાહોદ શહેરમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. શહેરના આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ અને ડૉ. વ્રજકુમારની સ્મૃતિમાં એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સેંકડો લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી હતી. રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ અને ગુજરા
અસહ્ય ગરમીમાં વાહનચાલકોના આરોગ્યને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને માનવીય નિર્ણય લેવામાં આવ્યો છે. 15 એપ્રિલથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. આ વ્યવસ્થા બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી અમલમાં રહેશે, જે દરમ
સરસ્વતી તાલુકાની વોમૈયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. NSUI ના શહેર મહામંત્રી જીગર દેસાઈ સહિત 10 થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેનાથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન સિદ
અમદાવાદમાં જાહેરમાં મારામારીના બનાવો સામાન્ય બની ગયા હોય તેમ હવે દિન-પ્રતિદિન મારામારીની ઘટના બની રહી છે. નારોલ વિસ્તારમાં બાગે કૌસર પાસે ગોસીયા પાર્કમાં રહેતો અને સેન્ટીંગનું કામકાજ કરતો સમસાદ અન્સારી નામનો યુવક 9 એપ્રિલના રોજ અલીફ નગર ખાતે બાઈક સર્વિસ કરાવવા ગેરેજમાં
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC) દ્વારા ૧૪ એપ્રિલે નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ફાયર અને ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓએ ફાયર સ્ટેશન ખાતે એકત્ર થઈને ફાયર સેફ્ટી અને તૈયારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં ફાયર ટ્રકો, રેસ્ક્યુ વાહનો અને અદ
પંચમહાલ LCBએ દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ રૂ. 6.44 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પ્રથમ કાર્યવાહી ઘોઘંબા તાલુકાના ઝબાણ ગામે કરવામાં આવી હતી. બાતમીના આધારે LCB ટીમે વિનોદ રાઠવા નામના બૂટલેગરના રહેણાંક મકાનમાં દરોડો પાડ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી દિવસેને દિવસે રંગ પકડી રહી છે. ઉમેદવારો જનસંપર્ક કરવા જઈ રહ્યા છે ત્યાં લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વોર્ડ 7માં આવેલા કોળી ફળિયામાં ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણ સામે ભારે વિરોધ જોવા મળ્યો. આ વોર્ડમાં મહિલા ઉમેદવારનો રીપીટ કર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને શહેરીજનો જોડાયા હતા. શોભાયાત્રાનું પ્રસ્થાન હિંમતનગરના શારદાકુંજ સોસાયટી પાસે આવેલા ડૉ. બાબાસાહ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સેડલા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 1,01,56,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ વિશેષ અભિયાનસુરેન્દ્રનગર
ગુજરાત હાઇકોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોને જામીન આપ્યા છે. એક કિશોર ઉપર ગેંગરેપ અને હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા કિશોર પર હત્યાનો આક્ષેપ થયેલો છે. પ્રોબેશન ઓફિસરે તેમનો ક્વાર્ટરલી રીપોર્ટ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડને આપવાનો રહેશે અને જરૂર પડે મનોચિ

29 C