સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રમતગમત જગતમાં એક નવી અને ગૌરવશાળી સિદ્ધિ નોંધાઈ છે. એ.આઈ.યુ. (AIU) ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ મીટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રતિભાશાળી વિદ્યાર્થી કડછા દિનેશે લાંબી કૂદ (Long Jump) સ્પર્ધામાં સમગ્ર ભારતમાં 4th પોઝિશન પ્રાપ્ત કરી છે. શ્રીમતી જે.જે. કુંડલિયા આર્ટ્
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ખરવરનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, બિલ્ડિંગ નંબર-22 ના રૂમ નંબર-A/1 માં હરીશભાઈ મોહનલાલ રૂગનાથવાલા નામનો ઈસમ પોતાના ભોગવટાના મકાનમાં બહ
મહેસાણા ખેતીવાડી વિભાગ દ્વારા 'નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન' યોજના હેઠળ ક્રોપિંગ સિસ્ટમ આધારિત વિશેષ ખેડૂત તાલીમનું આયોજન KVK, ખેરવા ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં મહેસાણા તાલુકાના આખજ ગામના પ્રગતિશીલ ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક પદ્ધ
નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતા અને ત્રણ બાળકોની માતા અને વિધવા મહિલા મીનાબેન જોષીને બેલારુસમાં ફ્રૂટ પેકિંગની નોકરી અપાવવાની લાલચ આપી એજન્ટોએ લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ તેમને ત્યાં નિસહાય હાલતમાં છોડી દીધા છે. 5 હજાર કિ.મી. દૂર ફસાયેલી મહિલાએ આરોપ લગાવ્
મોરબી મહાપાલિકા દ્વારા વાવડી ચોકડીથી વાવડી ગામ તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રોડની બંને બાજુએ આવેલા અંદાજે 15 જેટલા કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવીને દૂર કરવામાં આવ્યા હતા. મહાપાલિકા દ્વારા 'વન વીક વન રોડ' અભિયાન અંતર્ગત શહેરના જુદા જુદા વિસ
કડી ખાતે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અને અન્ય મહાનુભાવો દ્વારા પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા ખેડૂતોને સન્માન પત્ર આપી નવાજવામ
ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને ભરૂચ શહેરના ભોલાવ એસટી ડેપો પાસેથી પકડવામાં આવ્યો હતો. ભરૂચ SOGના પીઆઈ એ.વી. પાણમીયા અને એ.એચ. છૈયાના નેતૃત્વ હેઠળની ટીમને ATS ચાર્ટ
ભાવનગર શહેરના જોગીવાડ ટાંકી વિસ્તારમાં આજે(21 જાન્યુઆરી) બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની અડફેટે આવેલા પ્રદીપ મહેશભાઈ પડધરીયાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે રોડ બનાવવાની કામગીરીને લઈને વિવાદ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી, પાટીદાર વુમન્સ પાવર અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા મોરબીમાં ફ્રી કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ આદર્શ સ્કૂલ, આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ, મોરબી ખાતે યોજાશે. આ કેમ્પમાં સ્તન કેન્સર, ગર
અંગ્રેજી નવું વર્ષ 2026 ભાવનગર મહાનગરપાલિકાની આ વર્ષની પ્રથમ સાધારણ સભા આગામી તા.31-1-2026 ને શનિવારના રોજ મેયર ભરતભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે યોજાશે, જેમાં અલગ અલગ 18 મુદ્દાઓ પર ચર્ચા થનાર છે, ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા આગામી તા.31 ને શનિવારના રોજ મન
ઉત્તરાયણનો પર્વ પૂર્ણ થયા બાદ પણ આકાશમાં ઉડતા પતંગોની કાચ પાયેલી અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પક્ષીઓ તેમજ અન્ય જીવો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. તાજેતરમાં શહેરના પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલા એક વિશાળ ઘટાદાર વડના ઝાડ પર પ્રતિબંધિત દોરીમાં એક ચામાચીડિયું ખરાબ રીતે ફસાઈ ગયુ
રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલ 'કન્વીનર મીટ 2026' દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સં
જામ ખંભાળિયા-જામનગર નેશનલ હાઈવે પર કંચનપુર ગામના પાટિયા પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને પેસેન્જર ઓટો રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષામાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિત
ભાવનગર પેરોલ ફ્લો ટીમે શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલી કૈલાસ સોસાયટીના મકાનમાં રેડ કરી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની 588 બોટલ સાથે એક શખસને ઝડપી પાડયો હતો. જ્યારે રેડ દરમિયાન કરશન પ્રવિણભાઈ મકવાણા (ખારશી) અને કૈલાસ સોસાયટીના બે શખસ હાજર મળી આવ્યા ન હતા. પેરોલ ફર્લો સ્ટાફે 3
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં નશાકારક ગાંજાનું વેંચાણ થતુ હોવાની ફરીયાદને લઈ NSUIના કાર્યકર્તાઓએ રેડ કરતા બાઈક સાથે ઉભેલા બે શખસો નાસી છુટયા હતા. દરમિયાન બાઈકની તપાસ કરતા સીટ નીચે છુપાવેલો લીલો ગાંજો મળી આવતા પોલીસને જાણ કરી સોપ્યો હતો. આ મામલે બ
સુરેન્દ્રનગર એલસીબીએ લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પરથી પ્રોહિબિશનના એક મોટા ગુનાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂ.70 લાખથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પીઆઈ જે.જે. જાડેજા અને પીએસઆઈ જે.વાય. પઠાણના માર
ઉના તાલુકાના તડ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં ભીંગરણ ગામના 22 વર્ષીય જગદીશભાઈ પાંચાભાઈ મકવાણાનું નિધન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, જગદીશભાઈ તેમના પિતરાઈ ભાઈને લેવા માટે ભીંગરણથી કેસરિયા ગામ તરફ પોત
વડોદરાના જીવન નગર વુડાના મકાનમાં રહેતા રમેશ છગનભાઈ વસાવા નામના શખ્સે પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં સ્વેટરના દોરા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે, પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુરેશી ગેંગ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેમના સાગરિતો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ હત્યાની કોશિ
મોરબી તાલુકાના રંગપર ગામ નજીક જેતપર રોડ પર ટ્રક ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. રાત્રિના સમયે વિરાટનગરના પાટિયા પાસે બનેલી આ ઘટનામાં, ડમ્પરની કેબિનનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. ફસાયેલા ડ્રાઈવરન
પાટણ શહેરમાં સ્થાપિત 276 સીસીટીવી કેમેરાએ પોલીસની કામગીરીમાં નોંધપાત્ર મદદ કરી છે. આ ત્રીજી આંખ ને કારણે 2025ના એક વર્ષમાં પાટણ જિલ્લા અને શહેર પોલીસે પાંચ પ્રકારના કુલ 146 ગુનાઓ અને બનાવોનો ભેદ ઉકેલ્યો છે. આ કેમેરા ગુનાખોરીના પગેરાં શોધવામાં અને ગુમ થયેલી કે ચોરાયેલી વસ્તુઓ પા
વેરાવળ પાટણ શહેરમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોંગ્રેસ પરિવારે વોર્ડ નંબર 2 અને 3માં ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેમ્પ દરમિયાન, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ નગરપાલિકાની બેદરકારી અને ભૂગર્
ગોધરા શહેરના વ્યસ્ત રેલવે સ્ટેશન રોડ પર વાહનચાલકોને લાંબા સમયથી પડતી હાલાકીનો અંત આવશે. ગોધરા નગરપાલિકા દ્વારા આ મુખ્ય માર્ગ પર નવીન ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન રોડ, ખાસ કરીને પોલીસ ચોકી નંબર ૭ નજીકનો વિસ્તાર, શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એ
પોરબંદર તાલુકાના દેગામ ગામની સીમમાં આજે વહેલી સવારે એક ઘટના સામે આવી હતી, જેમાં બે શિયાળ ખુલ્લા કૂવામાં પડી ગયા હતા. વન વિભાગ અને સ્થાનિકોની ત્વરિત કાર્યવાહીને કારણે બંને વન્યજીવોનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, દેગામ સીમમાં આવેલા પ્રતાપભાઈ
ગોધરા તાલુકાના કાકણપુર પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના અંતે શોધી કાઢેલા કુલ 6 મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કર્યા હતા. આ મોબાઈલની અંદાજિત કિંમત ₹1.05 લાખ જેટલી થાય છે. લાં
ગોધરા તાલુકાના સાંપા ગામમાંથી એક પરિણીતા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે ગુમ થઈ ગઈ છે. આ અંગે પતિએ ગોધરા તાલુકા પોલીસ મથકે જાણવાજોગ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાંપા ગામના ડેરી ફળિયામાં રહેતા જયેશકુમાર છત્રસિંહ પગીની 33 વર્ષીય પત્ની સુમિત્રાબેન ગત 13 જાન્યુઆરીના રોજ સવ
પ્રભાસપાટણમાં નાના કોળી સમાજ દ્વારા પરંપરાગત મહાબીજ પર્વની ઉજવણી કરવામાં આવી. આ પર્વ સમાજની એકતા, સંસ્કૃતિ અને સેવા ભાવનાનું પ્રતિક બન્યું હતું. મહાબીજના દિવસે વહેલી સવારથી જ સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓએ માલપુઆ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. અંદાજે 8 થી 10 વિશાળ કડાઈઓમાં
દમણના શહેરી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી દહેશત ફેલાવનાર દીપડાને વન વિભાગે 12 કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પકડી પાડ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં ધોબી તળાવ અને નાઈટ માર્કેટ વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
અમેરિકાના ભાવિ શિક્ષકો અને પ્રોફેસરોની એક ટીમે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા બાળકોના શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરવા માટે ત્રણ દિવસીય મુલાકાત લીધી હતી. આ મુલાકાત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક આદાન-પ્રદાનનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહી. મિયામી યુનિવર્સિટી (ઓહિયો)ના પ્રોફેસર મ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) કેડરની 858 અને લોકરક્ષક (Lokrakshak) કેડરની 12,733 જગ્યાઓ સહિત કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતીમાં રાજ્યભરમાંથી 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં આજે 21 જાન્યુઆરીએ રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
'એ દિવસ મને ક્યારેય નહીં ભૂલાય. અમારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો મારા પર ફોન આવ્યો. મને ઇલેક્શન ડ્યૂટી સોંપવામાં આવી હતી. ચાર-પાંચ જણાએ આવી મને પકડી લીધો ને એક ગાડીમાં બેસાડી દીધો. થોડી જ વારમાં આગળ પોલીસની પ્લેટ મૂકી એટલે સમજી ગયો કે, એ ફ્રી ડ્રેસમાં આવેલી પોલીસ હતી. મને કહેવામાં
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં તમે પંચમહાલ જિલ્લાના એક ચોંકાવનારા કેસ વિશે વાંચ્યું. જેમાં રાજ નામના યુવકના રણછોડ સાથે સમલૈંગિક સંબંધો હતા. રાજથી કંટાળીને એક દિવસ રણછોડે ઘરે આવીને રાજના મોટાભાઇ સહિત આખા પરિવાર સામે ભાંડો ફોડી દીધો. ત્યાર બાદ મોટો ઝઘડો થયો હતો. આ ઘટન
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. બીજા મોટા સમાચાર પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલા વિવાદના હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી હરિયાણાના પ્રવાસે રહેશે. કુરુક્ષેત્રમાં પાર
કચ્છ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમ્યાન ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 1 ઓક્ટોબર 2025થી 15 જાન્યુઆરી સુધીના અંદાજે 100 દિવસમાં કાચબા ગતિએ ચાલતી કામગીરીમાં અચાનક ભારે ઉછાળો નોંધાયો છે. 1 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધીમાં જ્યાં માત્ર 2,397 મતદારોએ નામ કમી
ભુજના કુકમા નજીકના જંગલમાં પશ્ચિમ ભારતની અનોખી શોધ સામે આવી છે, ત્રણ કરોળિયાની પ્રજાતિ અહીંથી મળી આવી છે. કચ્છ યુનિવર્સિટી અને આર. આર. લાલન કોલેજના સંશોધકોએ જીવવિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સંશોધનપત્ર અનુસાર, પશ્ચિમ ભારત અને ખાસ
કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીને પગલે રાજ્ય સરકાર દ્વારા અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. ભુજ, રાપર, લખપત, અબડાસા, મુન્દ્રા, માંડવી અને ભચાઉ તાલુકા પંચાયતો માટે કયા વર્ગને કેટલી બેઠકો મળશે તેનો વિગતવાર આદેશ પ્રસિદ્ધ થત
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના હવાઈમથકો પર મુસાફરોને મળતી સુવિધા અને પ્રવાસીઓને મળતા સંતોષ અંગે દર છ મહિને કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વે કરવામાં આવે છે. તાજેતરના સર્વેના પરિણામોમાં ભુજ એરપોર્ટના ક્રમમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. AAI દ્વારા સંચાલિત દેશના કુલ
ધોરડો રણોત્સવમાં આવતા પ્રવાસીઓ પાસેથી લેવાતી પરમીટ ફી થકી અત્યાર સુધીમાં જિલ્લા તંત્રને પોણા બે કરોડ જેટલી આવક થઈ છે, જેનો ઉપયોગ માત્ર ધોરડો વિસ્તારમાં પ્રવાસન સુવિધાના વિકાસ માટે કરવામાં આવી રહ્યો છે. ધોરડો રણોત્સવમાં પ્રવેશ માટે પ્રવાસીઓ પાસેથી રૂ. 140 પરમીટ ફી લેવામાં આ
મુન્દ્રા વિસ્તારમાં 6 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટના બાદ તેને યોગ્ય સારવાર ન મળવા મામલે પોક્સો કોર્ટે નોટીસ ફટકારતા મંગળવારે અદાણી મેડીકલ કોલેજના ડીન સહીતના છ જવાબદાર અધિકારીઓ અને તબીબો કોર્ટમાં હાજર થઇ આ મામલે પોતાનો ખુલાસો રજુ કરતા કોર્ટે ફેસલો સુરક્ષિત
કચ્છ યુનિવર્સિટીમાં ચાલી રહેલા છ દિવસીય રાષ્ટ્રીય વર્કશોપમાં મંગળવારે ફાર્માસ્યુટિકલ કંપની અને રોજિંદા જીવનમાં તેના મહત્વ પર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આપણે કોઈપણ ફાર્મા ડ્રગ જેમકે ટેબ્લેટ, કેપસ્યુલ વગેરે ખાઈએ છીએ તે શરીરમાં કઈ રીતે અસર દેખાડશે તેનો અભ્યાસ
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગોની સુધારણા તથા પંચાયતના માર્ગોને રાજ્ય ધોરીમાર્ગમાં રૂપાંતરિત કરવાની કામગીરી કરવામાં આવે છે. ગત વર્ષે ખાસ કિસ્સામાં ભુજ શહેરના 18 રીંગ રોડને પણ પહોળા અને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરના
મંગળવારે સવારથી ચૂંટણી અધિકારીઓએ બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ની ચૂંટણીના ફોર્મની સ્ક્રૂટિની કરી હતી. આ સ્ક્રુટિનીમાં બે ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયાં હતા. બીજી તરફ આ ચૂંટણીમાં રિવાઇવલ ગ્રૂપે પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર કિરણ મોરેને પ્રમુખના ઉમેદવાર તરીકે જાહેર કર્યા
શહેરના વાસણા ભાયલી કેનાલ રોડ પર આવેલી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 30 હજારનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના વાલીએ અન્ય વિદ્યાર્થીએ બેડટચ કર્યો હોવાની ફરિયાદના આધારે ડીઇઓ કચેરીની ટીમને સીસીટ
નકલી પીએસઆઇ બની કરોડોની ઠગાઇ કરનારને શહેર એસ.ઓ.જીએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી પોલીસનો યુનિફોર્મ, આઈ કાર્ડ, લેપટોપ, મોબાઇલ ફોન, 2 કાર સહિત 26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તાંદલજા રહેતો મોબિન ઈકબાલભાઈ સોદાગર નકલી પીએસઆઇ બનતો હતો. જમીનોના વિવાદમાં નાણાં પડાવતો હોવાની
ગોરવામાં રહેતાં 65 વર્ષીય વૃદ્ધાને લગ્ન જીવનના 35 વર્ષીય બાદ પતિએ જણાવ્યું હતું કે, મેં તારી પાછળ ખૂબ રૂપિયા ખર્ચ્યા છે, પણ હવે તું મારા કોઈ કામની નથી રહી. મારા ઘરમાંથી નીકળી જા. વૃદ્ધાને આંખે તકલીફ થતાં પતિની માગણી સંતોષી ન શકતાં તેણે પત્નીને ઘરમાંથી નીકળી જવા કહ્યું હતું. ઉલ્
વડોદરાથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર જવાના હોવ તો વહેલાં નીકળવું પડશે. નેશનલ હાઇવેએ જાહેર કરેલી સૂચના મુજબ કાલથી વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ વે પર 39 કિમી સુધી સમારકામ શરૂ થશે. જેને પગલે 25 હજાર વાહનચાલકોને તકલીફ થઈ શકે છે. એનએચઆઇના અધિકારીઓના જણાવ્યા મુજબ વડોદરાથી અમદ
માંજલપુરના ધારાસભ્યની કડક સૂચના બાદ વર્ષોથી માત્ર નમૂના લેતી ખોરાક શાખાની ટીમે એકાએક દુકાનો સીલ કરવાનું શરૂ કર્યું છે. સતત બીજા દિવસે ડભોઇ રોડ, ગણેશનગર, સરદાર એસ્ટેટ, વૃંદાવન ચાર રસ્તા, સયાજીગંજ, ફતેગંજ અને દિવાળીપુરામાં 49 યુનિટમાં ચેકિંગ કરી 873 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્ય
મુખ્યમંત્રીએ રોડની ક્વોલિટી અને નવો રોડ બન્યા બાદ તેને ન ખોદવા માર્મિક ટકોર કરી હતી. જોકે મુખ્યમંત્રીની ટકોર બાદ પણ શહેરમાં નવા રોડ તોડવામાં આવી રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના છાણી પ્રવેશદ્વારથી છાણી જકાતનાકા સુધી રૂા.21 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ગૌરવપથને વી
સરસિયા તળાવ પાસે સરકારી જમીન પર 39 વર્ષથી કરાયેલાં દબાણો પર તંત્રે બૂલડોઝર ફેરવ્યું હતું. તંત્રે 35 બિલ્ડિંગમાંથી 14 ગોડાઉન તોડ્યાં હતાં, બાકીનાં 21 મકાનોના રહીશોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતાં બુધવારે નિર્ણય કરાશે. બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ હતો કે, તેઓ 60 વર્ષથી રહે છે. 60 હજાર ચો.ફૂ
ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ચાલુ વર્ષ માટે 40 ટકાથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા સતલાસણા તાલુકાના ઉમરેચા ગામને પ્રધાનમંત્રી આદર્શ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ ગામમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 20 લાખ રૂપિયાના ફંડ દ્વારા અલગ અ
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં માર્ગ સુરક્ષા તથા ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા આરટીઓ કચેરી દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરનાર, ખાસ કરીને ઓવરલોડ, પરમિટ વિના વાહન ચલાવવું, દસ્તાવેજોની અછત, અન્ય નિ
વડોદરા શહેરમાં રિયલ એસ્ટેટ અને જમીન લે-વેચના નામે નિર્દોષ રોકાણકારો અને જમીન માલિકોને ચૂનો લગાવતી ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોની છેતરપિંડીના ગુનામાં વડોદરા શહેરના કુખ્યાત બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ ઉર્ફે ટીનો શાહ અને તેના
સુરત SOGએ 19 જાન્યુઆરીના રોજ 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. આ પ્રકરણમાં અમદાવાદના ઘનશ્યામ સોની અને વડોદરાના પ્રશાંત શાહ વચ્ચેની જૂની મિત્રતા આ ગુનાનું મૂળ બની છે. ઘનશ્યામ સોનીએ પ્રશાંત શાહ અને મકરંદને ધંધો કરવા 10 લાખ ઉછીના આપ્યા હતા. આ 10 લાખ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની મેચો હાલ વડોદરામાં ચાલી રહી છે, ત્યારે ગુજરાત જાયન્ટ્સ(GG) ટીમ પણ વડોદરાની મહેમાન બની છે. ગઈકાલે(20 જાન્યુઆરીએ) ટીમના કેપ્ટન એશ્લે ગાર્ડનર કેપ્ટન પ્લેયર સોફી ડિવાઇન, રેણુકા ઠાકુર, અનુષ્કા શર્મા, કાશ્વી ગૌતમ, ભારતી ફુલમાલી, હેડ કોચ માઈકલ ક્લિંગર, ફિલ્ડ
અમદાવાદની એલ.જે યુનિવર્સિટીમાં ત્રીજા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહ દરમિયાન અંદાજે 4 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાન ઉપસ્થિત રહ્યા હતા. 12 જેટલા અલગ અલગ કોર્સ
મોડાસા તાલુકાના મડાસણા બળીયાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠાની વિસ્તરણ રેન્જ મોડાસા દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અરવલ્લી જિલ્લા ડી.સી.એફ.ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મોડાસા વિસ્તરણ રેન્જના RFO પી.વી. આંજણા, મેઢાસણ ગ્
સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં શહેરના પાયાના માળખાકીય સુધારા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે. ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ટ્રાફિક, સ્વચ્છતા અને રસ્તાના કામો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. 66 કરોડના ખર્ચે નવો ફોર-લેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની દરખાસ
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આપઘાતની એક ઘટના સામે આવી છે. માણેકચોક સ્થિત રૂગનાથ બમ્બાની પોળમાં આવેલા ઓમકાર ફ્લેટના એક મકાનમાં રહેતા બંગાળી યુવકે પંખે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓમાં ચકચાર મચી ગઈ હતી. આર્થ
ગાંધીનગરના અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા જમિયતપુરા ગામ પાસેનો મુખ્ય કટ બંધ કરવાની વહીવટી તંત્રની હિલચાલને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં 8લેન હાઈવેની કામગીરી અને ત્રિમંદિર પાસે નવો ઓવરબ્રિજ બન્યા બાદ જૂના કટ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવા
ભાવનગર નજીકના વરતેજ તાબેના બુધેલ ગામે સાડા ત્રણ વર્ષ પુર્વે માતાને ભગાડી જનાર શખ્સ ઉપર આરોપીએ જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નીપજ્યુ હતું. આ બનાવની વરતેજ પોલીસ મથકમાં હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચ
સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા મજૂરનું અકસ્માત થતા મોત નિપજ્યું છે. પુરઝડપે આવી રહેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર bmw બાઇક ચાલકે મજૂરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇકચાલકને પણ ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્
ગોધરા તાલુકાની બામરોલી ચોકડી પાસે કાર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં અર્ચના સ્કૂલ પાસે રહેતા અને મૂળ રાજસ્થાનના ઉ
વર્ષ 2003માં વલસાડ સેશન્સ કોર્ટે નિરંજન કુમાર મહેતાને ઘરેલુ હિંસા અને આપઘાત દુષ્પ્રેરણાના ગુનામાં સાત વર્ષની સજા ફટકારી હતી. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેની રજૂઆતો ગ્રાહ્ય રાખતા હાઇકોર્ટે અરજદારને નિર્દોષ છોડ્યો છે. પતિના ત્રાસથી પત્નીએ રેલવે ટ્ર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી લોકો સાથે વિચારગોષ્ઠી યોજી હતી. સેવાભારતી ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈ
સુરતના કતારગામ સ્થિત દત્તક સંસ્થામાં આશ્રય લઈ રહેલા બે માસૂમ બાળકોના નસીબ આડેનું પાંદડું આખરે ફટાયું છે. મહારાષ્ટ્રમાં રહેતા અને બેંકિંગ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા બે દંપતીઓ સુરતના આ અનાથ બાળકોના 'પારકા' માંથી 'પોતાના' માતા-પિતા બન્યા છે. સુરત જિલ્લા કલેકટર ડો. સૌ
જૂનાગઢ પોલીસે નકલી સોનું પધરાવી સોની વેપારીઓને છેતરતું બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે. આ આરોપી દંપતી વેપારી પાસેથી અસલી સોનાના દાગીના લઈ લેતું અને ત્યાર બાદ તેમને સોનાનું વરખ ચડાવેલા પંચધાતુના દાગીના પધરાવી દેતું હતું. આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમા
રાજકોટની કુખ્યાત ઓડિયા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવેશ અયુબભાઇ ઓડિયા સહીત 10 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલ પોલીસે 9 આરોપીની અટકાયત
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે છેલ્લા વીસ દિવસથી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત જાહેર સ્થળોએ ગંદકી કરનાર, કચરો ફેંકનાર અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. નગરપાલિકાએ આ સમયગાળા દરમિયાન કુ
બોટાદ જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગઢડા ખાતેના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં યોજાશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવશે. ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે ગઢડા ઔદ્યોગિક તાલ
સ્પેશિયલ મનો દિવ્યાંગ ખેલ મહાકુંભ–2025 અંતર્ગત હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં પાટણની સરકારી શ્રીમતી કે.કે. કન્યા વિદ્યાલયની મનોદિવ્યાંગ વિદ્યાર્થીની માહી નીતિનકુમાર મોદીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. માહી મોદીએ બોસી (Bocce) રમતમાં 16 થી 21 વર્ષની વયજૂથ (બહે
મોરબીના ઘુટુ રોડ પર આવેલા એક સિરામિક કારખાનામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. એલિવેટર મશીનમાં આવી જવાથી એક યુવાન શ્રમિકનું ગળામાં ઇજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાનની ઓળખ રાકેશકુમાર દેવનારાયણ શર્મા (ઉંમર 29) તરીકે થઈ છે. તે સિલ્ક સિરામિક નામના કારખાનામાં મજૂરી કામ કરતો
સુરત મહાનગરપાલિકાના પશ્ચિમ (રાંદેર) ઝોનમાં રહેતા નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી તારીખ 22 જાન્યુઆરી 2026, ગુરૂવારના રોજ રાંદેર વોટર વર્કસ, જોગાણી નગર જળ વિતરણ મથક અને પાલ જળ વિતરણ મથકથી પૂરો પાડવામાં આવતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્ય
રાણપુર તાલુકાના ઉમરાળા ગામ નજીક એક વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની છે. બોડી ગામથી ઉમરાળા જઈ રહેલા અમુબેન જીવણભાઈ મકવાણાને એક અજાણ્યા બાઈક ચાલકે લિફ્ટ આપી હતી. ઉમરાળા ગામની હદમાં પહોંચતા જ બાઈક ચાલકે બાઈકને રોડ પરથી નીચે ઉતારી બાવળની કાંટમાં લઈ ગયો હતો. ત્યાં તેણે વૃદ્ધાના બંને
અમદાવાદની વાડજ પોલીસ દ્વારા એક બાતમીદારનું નામ અને નંબર FIRમાં જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે. પોલીસને માહિતી પૂરી પાડનાર વ્યકિતએ કહ્યું હતું કે, પોલીસની આ બેદરકારીના કારણે મારા જીવને જોખમ ઉભું થશે તો જવાબદાર કોણ રહેશે? પોલીસે પોતાની જાણ બહાર જ પોતાના નામ નંબરનો એફઆઈઆરમાં
હિંમતનગરમાં માઘ સુદ બીજના પવિત્ર દિવસે શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પોલોગ્રાઉન્ડ સ્થિત મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં સમસ્ત પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા પહેલા પોલોગ્રાઉન્ડ ખાતે નિત્ય પૂજા, આ
જ્યારે જગતગુરુ આદિ શંકરાચાર્યએ ભારતની ચારેય દિશામાં ચાર મઠો સ્થાપ્યા, ત્યારે તેમનો ઉદ્દેશ્ય હિંદુ ધર્મને સંગઠિત કરવાનો હતો. ઈતિહાસ સાક્ષી છે કે મુઘલ કાળ હોય કે બ્રિટિશ શાસન, શંકરાચાર્યના પદને હંમેશા રાજગુરુ જેવું સન્માન મળતું આવ્યું છે. આ વાત આપણે અત્યારે એટલા માટે કરી રહ
વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર મંગળવારે બપોરના સમયે બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા હતા. આ ઘટનાને કારણે રસ્તા પર થોડીવાર માટે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા. યુદ્ધે ચડેલા આ ખૂંટિયાઓએ ત્યાં ઉભેલા લોકોના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. સ્
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને ફરાર રહેતી લુટેરી દુલ્હનને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવીની ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ પાસેથી ધરપકડ કરી છે. છેલ્લા ચાર વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહ
હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે જી-રામ-જી યોજના અંતર્ગત 'ચોપાલ ચર્ચા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ગામના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે યોજનાના અમલીકરણ, લાભોની પહોંચ અને આગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાશે. રાજ્યના નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી રીતે સરકાર સુધી પહોંચાડવાનો આ મહત્વપૂર્ણ મંચ છે. સવારે 8.00થી 11.00 વાગ્યા સુધી CM ફરિયાદ સાંભળશેવડાપ
ગુજસીટોકના ગંભીર પ્રકારના ગુનામાં છેલ્લા 15 મહિનાથી નાસતા ફરતા જુહાપુરાના કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય સૂત્રધાર અઝહર કિટલીને ઝડપી લેવામાં આવ્યો છે. હત્યાનો પ્રયાસ, ખંડણી, જમીન પચાવી પાડવી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 21 જેટલા ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપી અઝહરની ઝોન 7 LCB સ્
જૂનાગઢ જિલ્લામાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડવા અને યુવાધનને બચાવવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમને મોટી સફળતા મળી છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સમદ ઉર્ફે સહદાબ
ગુજરાત પોલીસમાં PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ ભરવા માટે શારીરિક કસોટી આવતીકાલ, 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યભરમાં 13 માર્ચ સુધી ચાલનારી આ પ્રક્રિયા માટે ભરૂચને પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ભરૂચ ખાતે યોજાનારી શારીરિક કસોટી માટે જિલ્લા પોલીસ અધ
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આજે એક ચાલુ લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા ચોસઠ જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી 60 લાખની 'કિયા કાર્નિવલ' ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા
મહેસાણા શહેરમાં રહેતી એક પરણિત મહિલા ડોક્ટરે પોતાના પતિ અને સસરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના ક્લિનિકની આવક હડપી લેવા બાબતે તેમજ દહેજ અને લોનના હપ્તા ભરવા માટે તેના પર દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુ
સુરેન્દ્રનગર: પ્રયાગરાજમાં સંતોના કથિત અપમાનના વિરોધમાં ઝાલાવાડના ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ પોતાની છાતીમાંથી રક્ત કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક આવેદનપત્ર તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સુપરત કર
ભાવનાગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા દંપતી પર 17 જાન્યુઆરીએ હુમલાની ઘટના સામે આવી હતી. હેબતપુર ગામે લગ્ન પ્રસંગમાં પૈસા બાબતે બોલાચાલી કર્યા બાદ અક્ષર પાર્ક વિસ્તારમાં પોલીસ સ્ટેશને અરજી આપી આવી રહેલા પતિ-પત્નીને ઉભા રાખી 8 શખસે ધોકા, ધારીયા, પાઇપ જેવા હથિયારોથી માર માર્
અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા SIRની કામગીરી અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર નેતાઓ સહિત ધારાસભ્યો પણ વિરોધ પ્રદર્શન કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મતદારોની જાણ બહાર જ ફોર્મ 7 જમા કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવ

24 C