પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હાલ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ મહોત્સવના ભાગરૂપે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત ‘અઘોરી’ બૅન્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સંગીતસભર આરાધનાએ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ
પહેલાના સમયમાં છોકરા-છોકરીઓ રૂબરૂ મળતા અને એકબીજાને ઓળખતા હતા, પરંતુ આજના ટેકનોલોજીના યુગમાં યુવાનોને ઓનલાઈન ડેટિંગનું ઘેલું લાગ્યું છે. ટીન્ડર અને બમ્બલ જેવી ડેટિંગ એપ્લિકેશનો ઉપયોગ કરી છોકરા-છોકરીઓ એકબીજાને ઓનલાઈન ડેટ્સ પણ કરતા હોય છે, ત્યારે એકબીજાને રૂબરૂ મળી ટ્રેડ
ગઈકાલે (14 જાન્યુઆરી,2026) મકરસંક્રાંતિના પર્વને મનભરીને માણ્યા બાદ, આજે 15 જાન્યુઆરીએ ગુજરાતીઓએ ઉત્તરાયણના 'સેકન્ડ રાઉન્ડ' માટે પૂરેપૂરો જોશ બતાવ્યો છે. સવારથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં ધાબાઓ પર પતંગબાજો ચડી ગયા છે અને આકાશ ફરી એક વખત રંગબેરંગી પતંગો
કોઇ જગ્યાએ વાંચ્યું હતું કે કોઇ નાની બાળકીને એમ નહીં કહેવાનું કે હકીકતની દુનિયામાં પરી જેવું કોઇ પાત્ર અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે પપ્પાની પરી એવી બાળકીઓને એ કેરેક્ટર એક આશા આપતું હોય છે કે દુનિયા સારી પણ હોઇ શકે. ફક્ત દુનિયાભરની બાળકીઓ જ નહીં પણ બાળકો જે પરીકથાઓ, એમાં આવત
કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં તમામ ફાઈલ ઈ-સરકાર મારફતે જ ચલાવવા કમિશનર શાળાઓની કચેર
અમદાવાદ દિવસે ને દિવસે વિકસી રહ્યું છે. જ્યાં નજર કરો ત્યાં તમને એકથી ચઢિયાતી એક ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ જોવા મળે છે. એમાંય જ્યારે અમદાવાદના સિંધુ ભવન કે પછી વૈષ્ણોદેવી જઈએ ત્યારે એક નામ અચૂકથી નજરે આવે છે અને તે છે ‘શિલ્પ’. શિલ્પની શરૂઆત કેવી રીતે થઈ ને તેના ફાઉન્ડર યશ બ્રહ્મભ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
અત્યાર સુધી તમે સવા બસ્સો ફૂટ ઊંચી પતંગ હોટલમાં બેસીને સ્વાદિષ્ટ ભોજનની મજા માણી જ હશે. કાંકરિયામાં તરતી બોટમાં બેસીને ચટપટા નાસ્તાની પણ મજા માણી હશે. ભરચક રસ્તા પર ચાલતી બસમાં ફૂડ ઓન વ્હીલની પણ ક્યારેક મુલાકાત લીધી હશે. આટલું તો ઠીક પણ પ્લેન રેસ્ટોરાંથી લઇને હવામાં લટકતી ર
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાનમાં સ્થિતિ બગડતા ભારતીયોને તાત્કાલિક નીકળી જવાની સલાહ સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચારમાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન ગુજરાતમાં 5 લોકોના મોત થયા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી દિલ્હીમાં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિં
આણંદ જિલ્લામાં બુધવારે ઉતરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાઓમાં 108 એમ્બ્યુલન્સની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને મદદ પૂરી પાડી હતી. બોરસદ તાલુકાના બદલપુર ગામે રહેતા કિશનભાઈ પરમાર પોતાના
નવસારીમાં કેરળના મલયાલી સમાજના આશરે 500 લોકોએ મકર જ્યોતિ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સ્ટેશનથી રામજી મંદિર સુધી પરંપરાગત વાદ્યો સાથે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મલયાલી સમાજના લોકોએ તેમના પરંપરાગત વાજિંત્રો અને ઢોલ, પહેરવેશ સાથે ભાગ લીધો હત
આજે ઉત્તરાયણના તહેવાર દરમિયાન દાહોદ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષિત ભિક્ષુક યુવકે રેલવે સુરક્ષા દળ (RPF) પર ગંભીર આક્ષેપો કરી, ન્યાય મેળવવા માટે 60 ફૂટ ઊંચા હાઈવોલ્ટેજ રેલવે પોલ પર ચડી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે રેલવ
મોરબીમાં કુળદેવી પાનથી સર્કિટ હાઉસ વચ્ચેના રસ્તા ઉપર બાઇક સાઇડમાં ચલાવવા બાબતે એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. કાર ચાલકે ગાળો આપી ફડાકો ઝીંક્યા બાદ અન્ય ચાર શખ્સોએ પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જે બાદ પોલીસે 6 શખ્સો સામ
ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકના ચોપડે એક હૃદયદ્રાવક ઘટના નોંધાઈ છે. જેમાં સાસરી પક્ષના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક 42 વર્ષીય યુવકે પોતાના જ ભાઈને વીડિયો કોલ કરી આપવીતી જણાવી કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ મામલે મૃતકના નાના ભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પત્ન
મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા અને ગૌપૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અન
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં આવેલી પીએમશ્રી પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટમાંથી ગૌરીવનની ફરતે પાકી સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ શાળાના પર્યાવરણને સુરક્ષિત કરવાનો છે. શાળાના
સાબરકાંઠા જિલ્લામાં, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીને લોકોએ પતંગ ચગાવ્યા હતા. સાંજે આકાશમાં ફટાકડાની આતશબાજી બાદ ચાઈનીઝ ટુક્કલ પણ જોવા મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે વહેલી સવારે હનુમા
હિંમતનગરમાં કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન દોરીથી ઘાયલ થયેલા 38 પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે કબૂતરના મોત થયા હતા, જ્યારે અન્ય પક્ષીઓને સારવાર બાદ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. હિંમતનગર પશુપાલન હોસ્પિટલના ડૉ. બંકિમ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જ
નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલી સ્નેહ સાગર સોસાયટીમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ કચરાના ઢગલામાં લાગી હોવાથી જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધાર
એક અઠવાડિયા પછી એટલે કે 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું થશે. અમેરિકામાં બેઠેલા ટ્રમ્પ માટે આ ઉજવણીનો માહોલ હોય શકે પણ અમદાવાદમાં બેઠેલા કે અમરેલીમાં બેઠેલા લોકોના મનમાં એક જ સવાલ હશે કે ટ્રમ્પ પછી પણ ટ્રમ્પ જેવો જ આવશે? આઈટીમાં ભણતો વિદ્યા
હળવદ તાલુકામાં બે અલગ-અલગ ઘટનાઓમાં યુવાન અને સગીરાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પત્ની રીસામણે જતાં એક યુવાને કેનાલમાં ઝંપલાવ્યું હતું, જ્યારે પિતાના ઠપકાથી નારાજ સગીરાએ ઝેરી દવા પી લીધી હતી. બંને ઘટનાઓમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રણમલપુર ગામની સીમમાં 17 વર્ષ
રાજકોટમાં મકરસંક્રાંતિના તહેવારના દિવસે જ હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનને એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સ દ્વારા છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મર્ડરની ઘટના બનતા જ ભક્તિનગર પોલી
પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. દાવડા ગામ પાસેથી પસાર થઈ રહેલા બાઇક સવાર યુવાનના ગળા અને મોઢાના ભાગે ધારદાર દોરી ફસાઈ હતી, જેના કારણે તેની આંખને ગંભીર ઇજા પહોંચી. યુવાનને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્
ઉતરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓ અને પશુઓની સારવાર માટે 'કરુણા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પશુ ચિકિત્સકોની ટીમ ખડે પગે તૈનાત કરવામાં આવી છે. આ અભિયાનમાં જિલ્લા પશુપાલન વિભાગ અને વન વિભાગ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. વહેલી સવારથી જ ચિકિત્સકોની ટીમ દ્વારા
સંઘપ્રદેશ દમણ અને દીવ પ્રશાસનના પર્યટન વિભાગ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે 'કાઈટ ફેસ્ટિવલ 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં દમણનો દરિયાકિનારો રંગબેરંગી પતંગો અને પ્રવાસીઓથી ઉભરાઈ ગયો હતો. મોટી દમણના લાઈટ હાઉસ બીચ અને નાની દમણના છપલી શેરી બીચ ખાતે આયોજિત આ ફેસ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.
ઉતરાયણ પર્વ નિમિત્તે દીવના ઘોઘલા બીચ પર પતંગ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દીવના સ્થાનિકો તેમજ ઉના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં પતંગ ચગાવવા ઉમટી પડ્યા હતા. દરિયા કિનારે ઉછળતા મોજા અને લહેરો વચ્ચે પતંગબાજોએ ઉત્સાહભેર પતંગો ચગાવી હતી. સંગીતના ત
ગઢડા શહેરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિશેષ કરુણા અભિયાન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પનું આયોજન જગન્નાથજી રથયાત્રા સમિતિ, વન વિભાગ અને મધુસુદન ડેરીના સહયોગથી ગઢડા હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે કરાયું છે. આ કેમ્પમાં અનુભવી ડોકટરોની ટીમ ઘાયલ પક
સંસ્કારી નગરી વડોદરામાં ઉત્તરાયણના પર્વની ખુશીઓ વચ્ચે એક કરૂણ ઘટના સામે આવી છે. શહેરના વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર સામે પતંગની દોરી પકડવાના પ્રયાસમાં એક 33 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો
વેરાવળ શહેરની અલીભાઈ સોસાયટીમાં આજે બપોરે એક રહેણાંક મકાનની છત પર આગ લાગી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, વેરાવળ ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના
પાટણ સ્થિત ગુજરાતના એકમાત્ર નારાયણ મંદિરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભગવાનને ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ વર્ષે અંદાજે 3 કિલો ચોખ્ખા ઘીનો ઉપયોગ કરીને આ વાઘા તૈયાર કરાયા હતા. આ અનોખા દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટણ, જે તેના ઐતિહાસિક શિવ અને જૈન
જામનગરમાં ઉતરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરભરમાં પતંગ રસિયાઓએ અગાશીઓ પરથી આકાશમાં પતંગોની રમઝટ બોલાવી હતી. યુવા વર્ગે ગીત-સંગીત સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી. ટેરેસ પરથી ઊંચી ચીચિયારીઓ સાથે ઉત્સાહભેર પતંગો કાપવામાં આવી હતી, જેના કારણે ઉત્સવનો માહો
બળાત્કાર અને પોક્સો એક્ટ જેવા ગંભીર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદીને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોડને સફળતા મળી છે. આરોપી આલોક રામઅવતાર મિશ્રા પેરોલ જમ્પ કરી ઉત્તર પ્રદેશમાં છુપાયો હતો, જેને પોલીસ ટીમે બાતમીના
પરિણીતાની હત્યા કરવાના આક્ષેપમાં સાસરીપક્ષના ચાર પુખ્ત ઉમરના અને એક સગીર આરોપી સામે વર્ષ 2001માં રાજકોટના જસદણ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી. જોકે, વર્ષ 2003માં રાજકોટ સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. જેની સામે સરકારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે, હા
નવસારીમાં મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સવારે પવનની ગતિ ધીમી હોવા છતાં, બપોર બાદ પવન સાનુકૂળ બનતા આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. શહેરના મહોલ્લા અને એપાર્ટમેન્ટના ધાબા પર પતંગરસિયાઓએ DJના તાલે 'કાઈપો છે'ના નાદ સાથે ઉત્તરાયણની ધૂમ મચાવી હતી. ર
ગોધરાના થાણા ગર્જન ગામે જંગલી ભૂંડના હુમલામાં એક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. પોતાના ઘર આંગણે બાંધેલા પશુને બચાવવા જતા ભૂંડે યુવતી પર હુમલો કર્યો હતો. થાણા ગર્જન ગામના રહેવાસી 20 વર્ષીય રસીલાબેન જીતુભાઈના ઘર આંગણે પશુઓ બાંધેલા હતા. ત્યારે અચાનક એક જંગલી ભૂંડ ધસી આવ્યું
ગોધરાના ગદુકપુર ચોકડી પાસે રખડતા પશુની અડફેટે એક બાઇક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના મેહુલિયા ગામના રહેવાસી કિરણભાઈ કાંતિભાઈ (ઉંમર 40 વર્ષ) પોતાના બાળકો માટે જલેબી-ફાફડા લેવા બ
લક્ષદ્વીપ તેમજ દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમણે પોતાના જૂના મિત્રો અને સ્થાનિક આગેવાનો સાથે પતંગ ચગાવીને આ તહેવારનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્યો મહેન્દ્રસિ
નવસારીના એક ટ્રાવેલ્સ એજન્ટે વિયેતનામ ટૂરના નામે મુંબઈની નિવૃત્ત શિક્ષિકા સહિતના ગ્રુપ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. કુદરતી આફતને કારણે ટૂર રદ થયા બાદ પણ એજન્ટે નાણાં પરત ન કરતા ચેક બાઉન્સ થયા હતા. મુંબઈના દાદર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત શિક્ષિકાએ નવસારી પો
સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર પર્વ નિમિત્તે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે ગૌમાતાની સેવા કરીને ઉજવણી કરી હતી. તેમણે વલસાડની ગૌશાળાની મુલાકાત લીધી હતી, જ્યાં ગૌપૂજન કરીને ગાયોને ઘાસ અને ખોરાક ખવડાવ્યા હતા. ધારાસભ્યએ ગૌશાળાની મુલ
ગાગોદર પોલીસે ગાગોદર ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026ની ઉજવણી કરી. આ ઉજવણી શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન થીમ હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફની ઉપસ્થિતિમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવ
ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ ખાતે મોહદ્દીસે આઝમ અરબીક કોલેજના વિદ્યાર્થીઓ માટે જસ્ને દસ્તારે ફઝીલત અને હિફઝો કીરઅત અને અજમતે સહાબા અને અહલે બત્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોલેજ આંબાચોક, જુમ્મા મસ્જીદ પાસે આવેલી છે.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મોહદ્દીસે આઝમ
પાટડીમાં બજરંગદળ અને મહાકાલ ગ્રુપ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે 'કરુણા અભિયાન' અને પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 8 ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. આ કેન્દ્ર દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યરત છે. પા
ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે. લોકો ઘરના ધાબા અને બિલ્ડિંગની છત પર ચડીને પતંગબાજીની મોજ માણી રહ્યા છે. તેવામાં આ મજા કેટલાક માટે મોતની સજા બની રહી છે. રાજ્યમાં બે જગ્યાએ વાહનચાલકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા છે. જેમાં એક બનાવમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ અરવલ્લીના બાયડ પા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પરિવાર અને ભાજપ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. ત્રણ પતંગ કપાયા બાદ અમિત શાહે એક પેચ કાપતા કાર્યકરો ગેલમાં આવી ગયા .. બાદમાં શાહે નિરાંતે ધાબા પર બેસી બોર -જામફળની મજા માણી હતી. રાજ્યભરમાં ઉત્તરાયણની કેવી ધૂમ મચ
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજે એક બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કામગીરી દરમ્યાન બાજુની સોસાયટીની દીવાલ ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ દીવાલ પડતા સોસાયટીના રહીશોએ બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એકાએક દિવાલ ધરાશાયી થતાં સ્થ
સુરેન્દ્રનગરમાં એક પુત્રીએ તેના પિતાના અવસાન બાદ સાવકી માતા દ્વારા મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ન્યાય મેળવવા માટે પુત્રીએ સુરેન્દ્રનગર પોલીસવડા સમક્ષ રજૂઆત કરી છે. પુત્રીના જણાવ્યા અનુસાર, તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પિતાના અવસાન પછી, સાવક
સાયલા તાલુકાના સુદામડા ગામે પોલીસે વિદેશી દારૂના કટિંગ પર દરોડો પાડી ₹34.50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹39.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુદામડા ગામની સીમમાં મોટા પાયે વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમી સાયલા PSI ડી.ડી. ચુડાસમાને મળી હતી. આ બાત
વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મકરસંક્રાંતિના પવિત્ર પર્વ પર બાળકોના કાન અને નાક વીંધાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ એટલી જ જીવંત જોવા મળી રહી છે. ખાસ કરીને આ દિવસે 'કર મુહૂર્ત' હોવાથી સોના-ચાંદીના તારથી કાન-નાક વીંધાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પરંપરા અને વિજ
તાપી નદીના પવિત્ર તટે વસેલું સુરત શહેર માત્ર હીરા અને ટેક્સટાઈલ માટે જ નહીં, પરંતુ તેના પૌરાણિક અને આધ્યાત્મિક વારસા માટે પણ જાણીતું છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર માનવા
મકરસંક્રાંતિ પર્વે પ્રભાસ પાટણ ખાતે કોળી સમાજના ઇષ્ટદેવ માધાતા મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો હતો. માધાતા ગ્રુપના આયોજન હેઠળ શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રાનો પ્રારંભ શાંતિનગરના સ
છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ આજે પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. તેમણે પતંગ ચગાવીને આ પર્વનો આનંદ માણ્યો હતો. દેશભરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે નાના-મોટા સૌ કોઈ પતંગ ચગાવીને ઉત્તરાયણનો આનંદ માણે છે. આ પ્રસંગે સાંસદ જશુભા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રીંછિયા આટા ગામે એક 7 વર્ષની બાળકીને પતંગ કાઢતી વખતે વીજ કરંટ લાગ્યો હતો. ઝાડમાં ફસાયેલી પતંગ કાઢવાના પ્રયાસમાં બાળકી જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મળત
વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે બે રાહદારીઓ વચ્ચે ધક્કામુક્કી તેમજ મારામારીની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને પગલે ગોરવા પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માગીને કહ્યું: હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય. વડોદરા
સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં પણ દાન-પુણ્ય અને સેવાના મહત્વ સાથે આ તહેવાર ઉજવાયો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા (SP) એ ગૌશાળાની મુલાકાત લીધી અને ગૌસેવા કરી. વલસાડ જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક ગૌશાળાની મુલાકાત લીધી હતી, જ્યાં રખડતા
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગરબાડા ચોકડી નજીકથી વાહન ચેકિંગ દરમિયાન રૂ. 1.35 કરોડથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા ગુજરા
ગીર સોમનાથ પોલીસે દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી કરતી એક હોડી સામે કડક કાર્યવાહી કરી છે. ટોકન લીધા વિના માછીમારી કરવા બદલ 'NIGAHE KARAM-1' નામની હોડીના માલિક સામે ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને
બનાસકાંઠા જિલ્લા LCB એ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે ક્રેટા ગાડી (નં. GJ 37 AB 1865) માંથી રૂ. 11,57,156/- નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં દારૂની 1542 બોટલો અને વાહનનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ
ગોધરા શહેરમાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાયું છે, જ્યારે બજારોમાં ખાણી-પીણીની ભારે ઘરાકી જોવા મળી રહી છે. પર્વની પરંપરા મુજબ, ગોધરાના બજારોમાં સવારથી જ ચટાકેદાર ઊંધિયું, ગરમાગરમ જલેબી અને ફાફડા ખરીદવા લોકોની ભીડ ઉમટી પડી છે. એસ.ટી.
21 વર્ષીય પંજાબી યુવતી સંદીપ કૌર સહિત કુલ ત્રણ આરોપીઓ સામે DRI દ્વારા મે, 2025માં NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. યુવતી સહિતના શખ્સો બેંગકોકથી ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા. જેમને ચેકિંગ દરમિયાન બેગેજ કાઉન્ટર ઉપર ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી અને સહ આરોપીના બેગેજમાંથી શંકાસ્પદ
ટંકારા પોલીસે મોરબી-રાજકોટ હાઈવે પર છતર ગામ નજીક આવેલી જીઆઈડીસીમાં એક નામ વગરના ગોડાઉન પર દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ આઠ શખ્સો સામે ગુન
બોટાદમાં માંધાતા ગુર્પ – કોળી સમાજ દ્વારા માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની 14મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 13 વર્ષથી આ પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આ શોભાયાત્રા શહેરના ગઢડા રોડથી શરૂ થઈ માર્કેટિંગ યાર્ડ સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબી હતી. તેમાં અંદ
મોરબીના રવાપર ઘૂનડા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક સગીરાએ 11મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક તપાસમાં અભ્યાસના તણાવને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, રવાપર ઘૂનડા રોડ પર સ્થિત 'કસોરા 11' (Kasora 11) એપાર્
રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાએ યાત્રાધામ શામળાજી ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમણે શામળાજી મંદિર પરિસરમાં પતંગ ચગાવી રાજ્યની જનતાને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી. ભીલોડા-મેઘરજ વિધાનસભાના સભ્ય અને રાજ્ય સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠ
બોડેલીના અલીપુરા વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન એક સ્કોર્પિયો ગાડી રેલિંગ તોડી દુકાનના ઓટલા સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે રાહત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાળા રંગની સ્કોર્પિયો ગાડી (નંબર GJ 34 B 444) ના ચાલકે રાત્રિના સમયે બેફામ રીતે ગાડી ચ
ભાવનગર શહેરના રૂપાણી સર્કલ નજીક એક મહિલાના ઇન્સ્ટાગ્રામના મિત્રએ તે મને કેમ ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કર્યો છે તેમ મહિલાને કહી ઉશ્કેરાઈ ભૂંડાબોલી ગાળો આપી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફોરવ્હીલને નુકશાન પહોંચાડયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઘોઘા રોડ પોલીસ મથકે
હિંમતનગરમાં ઉત્તરાયણ પૂર્વે મહાવીરનગર વિસ્તારમાં હવા ભરેલા રમકડાંનું બજાર ધમધમતું જોવા મળ્યું હતું. મહાવીરનગર ચાર રસ્તાથી મોતીપુરા તરફના રોડ પર પતંગોની સાથે વિવિધ પ્રકારના હવા ભરેલા રમકડાંનું વેચાણ થઈ રહ્યું છે. બાળકો અને પરિવારો આ રમકડાં ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. ખા
પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ થતું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન કરીને થતી માછીમારી અંગેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવ
ઉતરાયણના તહેવાર દરમિયાન નવસારી-ગણદેવી રોડ પર પતંગની ધારદાર દોરીથી એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નવાગામ પાસે બાઈક પર જઈ રહેલા 45 વર્ષીય સુમન નાયકાના નાક અને કાનના ભાગે દોરી વાગતા ઊંડો કાપો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુમન નાયકા તેમના પુત્ર સાગર નાયકા સાથે બાઈ
આજે મકરસંક્રાંતિનો તહેવાર છે ત્યારે વડોદરા શહેરમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં વહેલી સવારે પવનની ગતિ ધીમી હોવાથી પતંગ રસીકો નિરાશ થયા હતા. પરંતુ હાલમાં પવનની ગતિ વધતા જ પતંગ રસિકોની ભીડ ધાબા પર જોવા મળી રહી છે. આ સાથે વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશીએ કાર્ય
નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરમાં થયેલી ધોળા દિવસની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આંતરરાજ્ય 'મટરુ ગેંગ'ના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો ₹11.72 લાખનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટના 12 જાન્યુઆરીના રોજ ટાઉન વિસ્તારમાં બની હતી. આ કેસની ગંભીરતાને
પાટણ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે VISWAS પ્રોજેક્ટ હેઠળ CCTV કેમેરાની મદદથી રીક્ષામાં ભૂલાયેલો એક કિંમતી મોબાઈલ શોધી કાઢ્યો છે. આ મોબાઈલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. પાટણ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના મુજબ, જિલ્લા
દેશના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ધમકીભર્યો મેઈલ મળતા જ એરપોર્ટ ઓથોરિટી સહિત પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ તાબડતોબ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને સમગ્ર પરિસરને છાવણીમાં
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ફસાયેલા અને હાલ યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સાહિલ તેના વકીલ દીપા જોસેફ સાથે જોવા મળી રહ્યો છે અને લાંબા સમય બાદ તેણે પોતાની માતા સાથે વ્હોટ્સએપ વીડિયો ક
વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલા જશોદાનગર વિસ્તારમાં એક યુવકની નિર્મમ હત્યા થઈ છે. યુવક ભત્રીજીના જન્મદિવસની ઉજવણી કરીને ઘરે જવા નીકળી રહ્યો હતો, આ સમયે તેની હત્યા થઈ હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. ઘટનાને પગલે મકરપુરા પોલીસની ટીમ ઘટના દોડી
પોરબંદરના કીર્તિ મંદિર પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર ઉર્ફે ટાર્ઝનને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ કાર્યવાહી તપાસના ભાગરૂપે પુરાવા એકત્રિત કરવાના હેતુથી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ યુવાનોને નશાના દૂષણથી દૂર રાખવાના હેતુસર જિલ્લા પોલીસે પ્રતિબંધિત વિદેશી ઇ-સીગારેટ અને હુકા સંબંધિત સામગ્રીના ગેરકાયદે વેપાર સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને જિલ્લા પ
જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તેમના ધારાસભ્ય બન્યા પછીના ચોથા જન્મદિવસની ઉજવણી પાંચ વિવિધ સેવા પ્રકલ્પો સાથે કરી હતી. મકરસંક્રાંતિના પર્વ, 14 જાન્યુઆરીના રોજ રણજીત નગર સ્થિત કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજ ખાતે આ કાર્યક્રમો યોજાયા હતા. આ પં
સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણ પર્વની પરંપરાગત ઉજવણી ચાલી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે અમરેલીમાં રાજ્ય કક્ષાના ઊર્જા અને કાયદા વિભાગના મંત્રી કૌશિક વેકરીયા અને લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નાગરિકો સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી. સામાન
મકરસંક્રાંતિનો તહેવાર માનવીઓ માટે ભલે હર્ષોલ્લાસનો પર્વ હોય, પરંતુ આકાશમાં વિહાર કરતા અબોલ પક્ષીઓ માટે તે જીવલેણ સાબિત થતો હોય છે. પતંગની કાચ પાયેલી દોરીથી ઘાયલ થતા પક્ષીઓને નવજીવન આપવા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'કરુણા અભિયાન'નો પ્રારંભ કરવામાં
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રાજપર ગામ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી GIDC (સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. રાજપર ખાતે આકાર પામનારી આ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટ
ભાવનગર શહેરમાં મકરસક્રાંતિ પર્વની હર્ષોલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા પરંતુ જોવે એટલા પંતગ ચગ્યા ન હતા, ધીમે ધીમે ઉત્તરાયણ નો ક્રેઝ ઘટતો જાય છે, ઉત્તરાયણ પર્વને લઈ લોકો સહ પરિવાર પતંગ, રીલ, ટોપી, સનગ્લાસ, પપુડા, શ
પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં મામાદેવ મંદિર પાસે જૂના ઝઘડાના મનદુઃખને કારણે હથિયારો વડે સામસામે હુમલો થયો હતો. આ ઘટનામાં પોલીસે આલય, અર્જુન કડછા ઉર્ફ જાડેજા, ગબરુ અને અજય ગોઢાણીયા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રથમ ફરિયાદ મુજબ, અગાઉ
ભાવનગરમાં એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઓટો રીક્ષા ઝડપી પાડી છે. શહેરના તિલકનગર પમ્પિંગ પાસે રેઇડ દરમિયાન રિક્ષાના ચોરખાના માંથી દારૂ મળ્યો હતો, જોકે રીક્ષા ચાલક ફરાર થયો છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો રીક
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભવ્ય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 જાન્યુઆરી, 2026ના રોજ ઉદ્યોગ ભવનની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, ઘ-4 ખાતે આયોજિત આ પતંગોત્સવમાં શહેરના નાગરિકો મો
અમદાવાદીઓમાં ઉતરાયણના દિવસે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ ચગાવતા પહેલા અમદાવાદીઓએ ફાફડા જલેબી અને ઊંધિયાની ખરીદી માટે લાઇનો લગાવી છે. વહેલી સવારથી જ અમદાવાદીઓ ફાફડા, જલેબી અને ઊંધિયાની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે. અમદાવાદીઓ ફાફડા, જલેબી અને ઊંધિયાના એટલા શોખીન છે
દેશભરમાં આજે મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે રાજકોટના અલગ અલગ 7 કેન્દ્રો અને એક હોસ્પિટલમાં અબોલ જીવોની સારવાર માટેના ખાસ મેડિકલકેમ્પ કરુણા અભિયાન હેઠળ કાર્યરત થયા છે. જેમાં કબૂતર, હોલા, ઘુવડ, સમડી સહિ
મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા નવસારીમાં વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે. શહેરમાં પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર અને ઓપરેશન થિયેટર ઊભા કરાયા છે, જ્યાં પશુચિકિત્સકો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. લોકોમાં આવેલી જાગૃતિને કાર
ઉત્તરાયણ પર્વને એક દિવસ બાકી હોવાથી હિંમતનગરમાં ઊંધિયું, જલેબી અને ફાફડા સહિતના ફરસાણ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનો અને સ્ટોલ પર બુધવારે સવારથી જ લાંબી કતારો લાગી હતી. હિંમતનગરના મહાવીરનગર સહિત અન્ય વિસ્તારોમાં આ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ એક મોટી કાર્યવાહી કરીને વિદેશી ચલણની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોક જઈ રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ 42,06,340ની કિંમતનું વિદેશી ચલણ જપ્ત કર્યું છે. હિલચાલ શંકા

22 C