નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નેશનલ હાઈવે નંબર-48 પર બોરીયાચ ટોલનાકા પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક આઈસર ટેમ્પોમાંથી ₹22.68 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 6,276 નંગ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. LCB ટીમે
મોરબી જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રમેશ રબારીને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. સસ્પેન્શનના આદેશ બાદ રમેશ રબારીએ સોશિયલ મીડિયા પર ઓ
આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત PM મોદી આવતીકાલે ગુજરાતને 19,800કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે, જેમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જૈન વિરાસત મ્યુઝિયમ, રેલવે પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેડિકલ ર
ગોધરા તાલુકાના કાકણપુર-પઢિયાર ગામે પાલતુ અશ્વની લાત વાગતા 32 વર્ષીય યુવાન હિતેશ રમેશભાઈ પટેલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. આ ઘટના ગઈકાલે 29 માર્ચે સાંજે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાન હિતેશ તેના પાલતુ અશ્વની નજીક હતા ત્યારે અચાનક અશ્વે પાછળના ભાગેથી જોરદા
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે વડોદરાની નંદેસરી GIDC નજીક રાધીયાપુરા ગામે ગૌતમભાઈ પઢીયારના કબ્જાની ખુલ્લી જમીનમાં વિદેશી દારૂના કટીંગ સમયે રેડ કરવામાં આવી હતી. જેમાં 43.46 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 16,669 બોટલ 8 વાહનો, 11 મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય મુદ્દ
નવસારીમાં આગામી એપ્રિલ માસમાં 'આદિવાસી પ્રીમિયર લીગ' (APL)નું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનોની ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને સામાજિક ઉત્થાનના હેતુથી આ લીગ યોજાશે. ગાંધી કોલેજ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. આદિવાસી પ્રીમિયર લ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ તબક્કામાં કરદાતાઓ માટે ખાસ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. બાકી પ્રોપર્ટી ટેક્સ ધરાવતા નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે, જેનો લાભ 31 માર્ચ, 2026 સુધી લઈ શકાશે. આ યોજનાને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામે PM કિસાન સન્માન નિધિ યોજનાના ₹2000ની રકમને લઈને થયેલા પારિવારિક ઝઘડામાં 26 વર્ષીય પરિણીતા કોમલબેનનું મૃત્યુ થયું છે. પતિ સાથેની તકરાર બાદ તેમણે ઝેરી દવા પી કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટના ગત 24 માર્ચના રોજ બની હતી. બોરડી ગામના પંકજભાઈ અ
સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા વિભાગ સેવા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેવા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ મહ
ગુજરાતના પાટનગર ગાંધીનગરના વહીવટી તંત્રમાં આજે એક મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. આજે 2016 બેચના IAS અધિકારી રવિન્દ્ર ખટાલેએ વિધિવત રીતે ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવામાં આવેલા આ નિર્ણય બાદ નવા કલેક્ટરનું જિ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રારંભે સોફ્ટવેર મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે આગામી 1 અને 2 એપ્રિલ દરમિયાન મહાનગરપાલિકાની મિલકત વેરાની કામગીરી અને ઓનલાઇન સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મનપાના તમામ સોફ્ટવેરનું મેઇન્ટેનન્સ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એકલેરા ગામની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ગ્રામપંચાયત કચેરીના મકાનમાં અભ્યાસ કરતા હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ફોટામાં વિદ્યાર્થીઓ પંચાયત કચેરીના ટેરેસ પર ભણતા જોવા મળ્યા હતા, જેના કારણે શિક્ષણ જગતમાં ચર્ચા જાગી હતી
હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં આજે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ મોતીપુર
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં ગરીબોને મફત અને ત્વરિત સારવાર મળે તે માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં માનવતા નેવે મૂકાઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ગરીબ મહિલા દર્દી
ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક જાણીતી જ્વેલરી શોરૂમમાં ઘરના જ દીવાએ ઘર બાળ્યું જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શોરૂમમાં સિનિયર ફેશન કન્સલટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ જ વિશ્વાસઘાત કરીને રૂ.5.04 લાખની કિંમતના સોનાના દાગીના અને સિક્કાઓની ચોરીને અંજામ આપ્યો હ
અંકલેશ્વરના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં અનિશ્ચિતકાળ માટે ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. આ આંદોલન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સામે CETP પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબના મુદ્દે કરવામાં આવી રહ્યું છે, જેમાં અનેક ઉદ્યોગકારો જોડાયા છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજ
વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી એક કટલેરીની દુકાનમાં ચોરીની બે અલગ-અલગ ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પ્રથમ ઘટનામાં, બુરખાધારી મહિલાઓ ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશી હતી. તેમણે દુકાનદારની નજર ચૂકવીને કટલેરીના સામાનની ચોર
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક અને રાજકીય અસ્થિરતાની સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ધરખમ ઉછાળો આવતા ટેક્સટાઇલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. આ કપર
અમદાવાદ શહેરના દૂધેશ્વર પાસે બજરંગ દળના કાર્યકર્તા પર લઘુમતી સમાજના લોકોએ હુમલો કર્યો છે.બજરંગ દળનો કાર્યકર્તા મંદિરથી દર્શન કરીને જઈ રહ્યો હતો ત્યારે વાહન અથડવાની બાબતે એક વૃદ્ધ સાથે તકરાર થઈ હતી.આ દરમિયાન સ્થાનિક લઘુમતી સમાજના લોકોએ બજરંગદળના કાર્યકર્તાને માર માર્યો
સુરત શહેરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ભેસ્તાન વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 54 ખાતે અંદાજે 3 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું ભવ્ય રેલ ગાર્ડન ઉદ્ઘાટન પહેલા જ દિવાલમાં તરાડ અને બ્લોક ઉખડી ગયા હોવાન
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે શરૂ કરાયેલું 'સ્વચ્છતા અભિયાન' નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. પર્યાવરણ માટે જોખમી ગણાતા પ્લાસ્ટિકના નિકાલ માટે પાલિકાએ શહેરમાં વિવિધ સ્થળોએ 'પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન' મૂક્યા છે, જેને સ્થાનિક સંસ્થાઓ અને ન
સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે હેતુથી કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ જિલ્લા સ્તરીય સમિતિની બેઠકમાં સપ્લાય ચેઈન અવિરત રહે અને બજારમાં કૃત્રિમ અ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે સરપંચથી સાંસદ સુધીના સુરતની માફક નગરપાલિકાથી લોકસભા સુધી ભાજપનું કમળ ખીલવવા માટે આવનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આજ રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં રાજકોટ શહેર ખાતે સૌરાષ્ટ્ર ઝોનના પદાધ
બનાસકાંઠા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમો દ્વારા 1.25 લાખથી વધુ લાભાર્થીઓને સરકારી સેવાઓનો લાભ મળ્યો છે. 07 માર્ચથી 20 માર્ચ દરમિયાન જિલ્લાના 10 તાલુકા અને 4 નગરપાલિકા વિસ્તારોમાં કુલ 75 કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો અંતર્ગત નાગરિકોને આવક પ્રમાણપત્ર,
રાજકોટ શહેરમાં ટ્રાફિક અને બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. આજે સવારે રાજકોટના મવડી કણકોટ રોડ પર ગણેશ ચોક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરપાટ ઝડપે આવતી કારે બાઇક સવાર આધેડને હડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. ઘટના બાદ કાર ચાલક અ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB) દ્વારા ફેબ્રુઆરી/માર્ચ 2026ની ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હવે પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે અને જો કોઈ પ્રશ્ન અંગે શંકા હોય તો વાંધા ન
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશો અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા માટે કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા સ્તરીય સમિતિ દ્વારા ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સંગ્રહખોરી અટકાવવા માટે મોનિટરિંગ
દાહોદ શહેરમાં લાંબા સમયથી વણઉકેલ્યા લોકપ્રશ્નો મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામાએ નગરપાલિકા અને ભાજપની નિષ્ક્રિયતા સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. તેમણે અન્ન અને જળનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે. શહેરમાં રખડતા ઢોરોનો ત્ર
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાના આધારે, રેન્જ ટીમે છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ આરોપીને ભરૂચના અંકલેશ્વરથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી ઇમ્તયાઝ ઉર્ફે ભોલો નુરમામદ દરમદા જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન
જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે એવા તબીબો પર આંગળી ઉઠી છે, જેઓ સરકાર પાસેથી લાખો રૂપિયાનો પગાર મેળવે છે, પરંતુ ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ખાનગી હોસ્પિટલોમાં પોતાની તિજોરીઓ ભરવામાં મશગૂલ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં ડોક
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે ગુગલીયાણા ગામે આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ખનીજ રોયલ્ટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ગુગલીયાણા ખાતેથી ગેરકાયદેસર કોલસાના વેચાણન
વઢવાણ સિટી રોટરી ક્લબ દ્વારા શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સી.યુ. શાહ મેડિકલ કોલેજના સહયોગથી મહિલાઓ માટે નિઃશુલ્ક પેપ્સમીયર અને મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 50 મહિલાઓએ મેમોગ્રાફી અને 42 મહિલાઓએ પેપ્સમીયર ટેસ્ટનો લાભ લીધો હતો.કેમ્પ
મોરબીમાં 25 લાખ રૂપિયાની લેતીદેતીના મામલે ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા એક સિરામિક ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ઉદ્યોગપતિ અને તેમના મિત્રને ઇજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ખૂનની કોશિશ સહિતની કલ
વડોદરા શહેરના નીલાંબર સર્કલ અને સયાજીગંજ વિસ્તારમાં બે બાઇક અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં ગોત્રી વિસ્તારમાં નશામાં ધૂત થઈને બાઈક ચાલકે કારને ટક્કર મારી હતી. જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ પંડ્યા બ્રિજથી વડોદરા રેલવે સ્ટેશનના રોડ પર બાઈક ચાલક સ્લીપ ખાઇ હતી, જેમાં
અંકલેશ્વરના 530 જેટલા લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પર્યાવરણીય અને આર્થિક હિતોના રક્ષણ માટે તૈયાર કરાયેલો 100 કરોડનો 10 MLD ક્ષમતા ધરાવતો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વહીવટી વિલંબનો ભોગ બન્યો છે. એક વર્ષ બાદ પણ અંતિમ પરવાનગી ન મળતા આર્થિક નુક
પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂમ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારે સોમનાથ, આબુ અંબાજી અને દ્વારકાના નવા સર્કિટ હાઉસોના સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં અમદાવાદની મેક વે કંપનીએ ત્રણેય સર્કિટ હાઉસ
ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત વધારવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ વિકાસ માટે આવકમાં વધારો કરવાનો છે. હાલમાં, ભરૂચ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં અંદાજે 60 ટકાથી વધુ વેરા વસૂલાત પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે. આ
શહેરમાં જાહેર રોડ ઉપર મારામારી અને તોડફોડ હવે સામાન્ય બની ગયું છે. પોલીસનો ડર ન હોય તેમ લોકો ખુલ્લેઆમ મારામારી કરે છે. શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે આસપાસના લોકોએ ભેગા મળીને પેસેન્જર ભરેલી AMTS બસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને તોડફોડ કરી હતી. બસચાલકે રિક્ષાચાલક ધીમી રિક્ષ
હાલમાં જ્યારે વિશ્વના બે મોટા પ્રદેશોમાં યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી છે, ત્યારે તેની સીધી અને આડકતરી અસર છેક ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢના વેપાર-રોજગાર પર જોવા મળી રહી છે. ખાસ કરીને રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલતા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ
રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. ઉનાળાની ગરમી વચ્ચે આગામી 5 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના છે. ત્યારે મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ અનુ
ગઢડા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મિતેશકુમાર ડાહ્યાભાઈ રાઠોડને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતા તેમનો વિદાય સમારોહ બોટાદમાં યોજાયો હતો. તેમને મહિસાગર જિલ્લામાં બદલી સાથે પ્રમોશન મળ્યું છે. બોટાદ શહેરની વિનાયક પાર્ક સોસાયટી ખાતે રાત્રિના સમયે તેમના મિત્
પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના લિસ્ટેડ બુટલેગર વિનોદ દોલતભાઈ બારીઆને પાસા (PASA) હેઠળ અટકાયત કરીને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. વિનોદ બારીઆ, જે ઘોઘંબા તાલુકાના પા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કડોલી ખાતે ડેભોલ નદી પર કટ્ટીધામથી સપ્તેશ્વરને જોડતા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બ્રિજ રૂપિયા 13.99 કરોડના ખર્ચે બનશે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સોમવારે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ 108 મીટર લાંબો બ્રિજ
ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસને મળેલી માહિતીના આધારે ફરિયાદકા ગામે જાહેર જગ્યામાં દરોડો પાડી હારજીતનો જુગાર રમતા 4 શખસોને ગંજીપતા અને રોકડ તથા 3 બાઇકો મળી રૂ. 1,14,280ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વરતેજ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગર સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં અંગ્રેજી વિભાગ દ્વારા 28 માર્ચ, 2026ના રોજ ‘The World of Letters’ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. લલિતકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં અંગ્રેજી વિષયની 17 વિદ્યાર
ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત આશ્રમ વિનય મંદિર, રાંધેજા ખાતે “Healthy Food and Healthy Lifestyle” વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં પોષણયુક્ત અને ગુણવત્તાસભર આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જેમાં સારા સ્વાસ્થ્યને આર્થિક સમૃદ્ધિના પ્રતીક તરીકે ર
વલસાડ જિલ્લા પોલીસે ‘ઓપરેશન વાઈન ક્લીન’ અંતર્ગત ₹6.50 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કર્યો છે. 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલા આ દારૂના જથ્થા પર સોમવારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્રણ પોલીસ મથકોનો 1.99 કરોડના દારૂનો નાશવલસાડ સિટ
ગાંધીનગરના નિવાસી ડૉ. અજય રાવલે આંતરરાષ્ટ્રીય ગીતા ઓલમ્પિયાડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુરુક્ષેત્ર ખાતે ગીતા પ્રાકટ્ય સ્થળ પર યોજાયેલા “સહસ્ર ગીતા કંઠનાદ કાર્યક્રમ” દરમિયાન તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 1000થી વધુ ગીતાવ્રતીઓએ સમગ્ર શ
સુરત શહેરમાં સગીરાઓ સુરક્ષિત ન હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, નશીલો પદાર્થ પીવડાવી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. આ અત્યાચારના કારણે કિશોરી ગર્ભવતી બની હતી અને હાલમાં જ તેણે
આગામી દિવસોમાં 'ટીમ કોંગ્રેસ' દરેક વોર્ડમાં જશે અને લોકોની સમસ્યાઓ સંભાળશે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્ય
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને કોલ મળ્યો હતો કે એક ગાય વરસાદી ચેમ્બરમાં પડી છે. તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોચી ભારે જહેમત ગાયને જીવતી બહાર કાઢી હતી. વરસાદી કાંસમાં ગાય પડતા ફાયરે રેસક્યુ કર્યુંકારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્કૂલ
જામનગરના જાણીતા આંખના સર્જન ડો. વી. વી. સાંઠયેનું આજે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. સંકલ્પ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. સાંઠયેના નિધનથી સમગ્ર તબીબી આલમમાં શોક વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, આજે સવારે 9:00 વાગ્યાની આસપાસ ડો. વી. વી. સાંઠયેને અચાનક હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હ
પાટણ LCB PI રાકેશભાઈ ઉનાગર અને પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરિયાએ શ્રી પદ્મનાભ ભગવાન, શ્રી ગોપેશ્વર મહાદેવ અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. તેઓએ સાંધ્ય આરતીમાં ભાગ લઈને દર્શનનો લાભ લીધો હતો. પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવના મંદિરે પધારેલા આ બંને મહાન
સુરેન્દ્રનગરના વિજયરાજસિંહ દિલુભા ઝાલાને તેમની 24 વર્ષની સામાજિક અને ધાર્મિક સેવાઓ બદલ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. ગુજરાત સરકારના કર્મણીય ફાઉન્ડેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આ સન્માન અપાયું હતું. આ પદવી નામદાર કોર્ટના જજ પ્રજ્ઞાબેન પ્રજાપતિ અને ફિલ્
તાપી જિલ્લાના ખેડૂતો માટે આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લામાં ₹1600 કરોડથી વધુના ખર્ચે બે મોટી ઉદ્વવહન સિંચાઈ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ યોજનાઓથી આદિજાતિ વિસ્તારના ખેડૂતોની વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ત્રણ તબક્કામાં યોજાનારી આ પરીક્ષામાં અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં પ્રથમ તબક્કામાં 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સિટીએ પરીક્ષામાં પારદર
ગુજરાતની સાંસ્કૃતિક અને શૈક્ષણિક ધરા પર સંસ્કૃત ભાષાના પુનરુત્થાનનો એક નવો અધ્યાય આલેખાયો છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન, ગાંધીનગર ખાતે 28 માર્ચ, 2026ના રોજ એક ગરિમામય રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્મા
ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે શીતલ સર્કલ પાસે આવેલી “શિવા ટેટુ” નામની દુકાનમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ચાર્જશીટ ભાજપાપ - ભાજપની પાપની પોથીનું પોસ્ટર બતાવવામાં આવ્યુ હતુ. રાજકોટ એ હવે સૌરાષ્ટ્રનું ભ્રષ્ટાચારનું પાટનગર બન્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચે
યાત્રાધામ દ્વારકામાં ચૈત્રી સુદ તેરસના પાવન અવસર પર ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીનો પરંપરાગત લગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ મંગલ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને પવિત્ર ક્ષણોના સાક્ષી બન્યા હતા. ધર્મનગરીના પ્રસિદ્ધ રૂક્ષ્મણી મંદિરના વિશાળ પટાંગણમાં
રાજકોટની કોર્ટ બિલ્ડિંગને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિચરમાં તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટ કોર્ટ સંકુલમાં બોમ્બ હોવા અંગેનો એક ધમકીભર્
ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીના હાઈ કમાન્ડે ઉમરેઠ (111) બેઠક પરથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને સત્તાવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલના રો
રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લીધો છે. અંબાજીથી ઉમરગામ સુધી ફેલાયેલા આદિજાતિ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી કુલ ₹362.57 કરોડના 293 વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. પા
ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંતની વાર્ષિક સાધારણ સભા પાલનપુર ખાતે યોજાઈ. આ સભામાં ચિંતન કમિટી અને પ્રાંત પદાધિકારીઓના ૯૦થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વંદેમાતરમ ગાન બાદ પ્રાંત પ્રમુખ કમલભાઈ ચંદારાણાએ સ્વાગત પ્રવચન આપ્યું. પાટણ અને બનાસકાંઠાના વિભ
સિલ્વર ઓક યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત સિલ્વર ઓક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા સાયફોક્સ સિક્યુરિટી લેબ્સના સહયોગમાં ફ્યુચર શીલ્ડ પ્રોટોટાઇપ: એથિકલ હેકિંગ અને સાયબર ડિફેન્સમાં પ્રાયોગિક અભ્યાસયાત્રા વિષય પર એક વિશેષ તાલીમ કાર્યક્રમ ત
ઇન્દિરા નગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર હમીરજી ગોહિલ શાળા નંબર 56 ખાતે ₹240 લાખના ખર્ચે નિર્મિત આધુનિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ક
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ‘ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ ચેસ ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામે
અમદાવાદ સ્થિત સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે સિલ્વર ઓક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન દ્વારા “આઇડિયાથોન-વિકસિત ભારત 2047” કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. સેન્ટર ફોર કન્ટિન્યુઇંગ એજ્યુકેશનના ઉપક્રમે આયોજિત આ મલ્ટી-ડિસિપ્લિનરી સ્પર્ધામાં વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓએ ટ
મહેસાણા શહેરની સુંદરતામાં વધારો અને નાગરિકોને મનોરંજનનું નવું સરનામું આપવા માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કમર કસવામાં આવી છે. જેમાં લાખોના ખર્ચે શહેરના ઐતિહાસિક તાવડીયા તળાવને પુનર્જીવિત કરી તેને અત્યાધુનિક 'લેક ફ્રન્ટ' તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી એકવાર સામાન્ય બાબતમાં હત્યાની ઘટના બની છે. રિક્ષા બેસવાની બાબતે યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. બે વ્યકિતઓએ યુવકને રિક્ષાની પાઈપ અથડાવ્યો હતો અને બાદમાં જોરથી લાફો માર્યો હતો. જેથી યુવક બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ 108માં હોસ્પિટલ લઈ જવામાં
વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રાજીવનગર પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક કારના ચાલકે રિવર્સ લેતી વખતે સ્ટીટરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા એક સાયકલ સવાર વૃદ્ધ કારની ઝપેટમાં લઈ 20 ફૂટથી વધુ ઢસડ્યા હતાં. સાથે જ કાર ડિવાઈડર પર પણ ચડી ગઈ
બોટાદ શહેરમાં વંદે માતરમ્ @ 150 નિમિત્તે એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના રાષ્ટ્રીય ગીતના ઐતિહાસિક વારસાને સન્માનિત કરવાનો અને નાગરિકોમાં દેશપ્રેમ તથા એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો હતો. આ પદયાત્રાને શહેરના જુના માર્કેટિંગ ય
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ ડોક્ટરને ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરવાનું કહીને વધુ વળતરની લાલચ આપી હતી. ડોક્ટરે ટુકડે ટુકડે 36 દિવસમાં 70.65 લાખનું રોકાણ કર્યું હતું. જેમાંથી માત્ર 1.12 લાખ રૂપિયા પરત આપ્યા હતા, બાકીના 69.53 લાખ પરત ન આપતા ડોક્
ભારતના નિયંત્રક અને મહાલેખા નિરીક્ષક (CAG)ના તાજેતરના રિપોર્ટમાં ગુજરાતના રોડ અને મકાન વિભાગ (RB) તેમજ પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટોમાં ગંભીર ગેરવહીવટ અને ગેરયોજનાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જમીન સંપાદનમાં વિલંબ અને જરૂરી મંજૂરી વગર કામ શરૂ કરવાના કારણે એક તરફ ₹15.22 કરોડનો વધારાન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુડો ટીમે રાષ્ટ્રીય ફલક પર પોતાની તાકાત બતાવી ગૌરવ વધાર્યું છે. વેસ્ટ સાઉથ ઝોનમાંથી સફળતાપૂર્વક ક્વોલિફાય થયા બાદ ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ચંદીગઢ યુનિવર્સિટી ખાતે આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામ
અમદાવાદ શહેરના આનંદનગરમાં રવિવાર (29 માર્ચ)ની રાતે એક સોસાયટીમાં બાળકોની રમત દરમિયાન બોલાચાલીમાં માતા પિતા વચ્ચે પડતા મારામારી થઈ હતી. એક પક્ષના વ્યક્તિએ બહારથી માણસો બોલાવી મારામારી કરી હતી. આ દરમિયાન એક યુવતીને પણ મારમારવામાં આવ્યો છે. યુવતીને પેટના ભાગે મારી અડપલા કર્ય
રાજકોટ મહાનગરપાલિકામાં હાલમાં એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે વિકાસના કાર્યો થંભી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના નાના-મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે બહાર પાડવામાં આવતા ટેન્ડરોમાં એજન્સીઓ દ્વારા ‘રીંગ’ બનાવીને ઉંચા ભાવ ભરવામાં આવતા હોવાથી તંત્ર
યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીનો ત્રિ-દિવસીય વિવાહ મહોત્સવ સંપન્ન થયો છે. આ પ્રસંગે સમગ્ર દ્વારકા નગરી 'જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજી ઉઠી હતી. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજારી અરુણભાઈ દવેના જણાવ્
આજકાલ પરિવારના જ સભ્યો અથવા સંબંધિઓ દ્વારા માસૂમ બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આવો જ વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં ચાણસ્મા તાલુકાના એક ગામમાં ખેત મજૂરી કરતા આદિવાસી પરિવારની 10 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરા તેની માતાના ધર્મના ભાઈ દ્વાર
અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં આવેલી એક ડેટા કંપનીમાં નોકરી કરતી પરિણીતાને કંપનીના મેનેજર દ્વારા રવિવારના દિવસે કંપનીની મીટિંગના બહાને ઓફિસે બોલાવીને છેડતી કરી હોવાની ઘટના બની છે. કંપનીના મેનેજરે પરિણીતાને બોલાવી ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ખભા પર હાથ મૂક
હવામાન વિભાગની આગાહી મુજબ, 29 અને 30 માર્ચ દરમિયાન ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગાજવીજ, ભારે પવન (30-40 કિમી/કલાક) અને કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને આજે 30 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવા મળશે. જે 2 એપ્રિલ સુધી ચાલુ રહ
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે રામ નવમી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં સાંજના સમયે મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે મંદ
જામનગર જિલ્લા જેલમાં ગઈકાલે જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન એક સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મામલે અજાણ્યા કેદી સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ બનાવની વિગત મુજબ, જિલ્લ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક 30 માર્ચની વહેલી સવારે એક જાનની બસ પલટી મારી ગઈ હતી. ભાવનગરથી જામનગર પરત ફરી રહેલી આ બસમાં સવાર આશરે 25 જાનૈયાને ઈજા પહોંચી હતી. ડ્રાઈવરને ઝોકું આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરને ઝોકું આવતાં બસ પલટીપ્રાપ્ત માહિતી અનુસાર,
સુરતના ડીંડોલી વિસ્તારમાં 29 માર્ચની મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા એવેન્જર બાઇકચાલકે સુરત કોર્પોરેશનના પટાવાળાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છ
દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં વર્ષોથી પ્રથમ ક્રમે રહેતું સુરત શહેર આજે વૈશ્વિક ફલક પર મોડેલ સિટી તરીકે ઓળખાય છે. પરંતુ આ ચળકતી સપાટીની પાછળ ડભોલી જેવા વિસ્તારોમાં જે વાસ્તવિકતા છુપાયેલી છે, તે સુરત મહાનગરપાલિકાના દાવાઓની પોલ ખોલી રહી છે. ડભોલી ગામમાં કચરો ઉઠાવવાની ગા
વલસાડમાં ગુમ થયેલી 16 વર્ષીય સગીરાને સિટી પોલીસે મહારાષ્ટ્રના પુણેથી શોધી કાઢી છે. પોલીસે આ કેસમાં એક યુવકની ધરપકડ કરી સગીરાને તેના પરિવારને સોંપી છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં આ અપહરણનો ભેદ ઉકેલ્યો હતો. આ ઘટના 26 માર્ચના રોજ બની હતી. વલ

31 C