ગુજરાતમાં આવનારી વસ્તી ગણતરીને લઈ રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. વસ્તી ગણતરી માટે અધિકારીઓની નિમણૂક અંગે ગુજરાત સરકાર દ્વારા વધુ બે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં શહેરી વિસ્તાર તથા જિલ્લા વિસ્તાર માટે અલગ-અલગ ગેઝેટ જાહેર કરવામાં આવ્યા છે. આ ગેઝેટ
વલસાડ જિલ્લામાં પશુઓને વધુ દૂધ આપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપાયો છે. વલસાડ ગ્રામ્ય પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઉત્તર પ્રદેશના એક શખ્સને 720 બોટલ ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી પશુપાલન ક્ષેત્રે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિનો
કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ જવાનો રસ્તો મનાઈ હુકમ છતાં બાઉન્સર અને પોલીસની મદદથી ખેડૂતના ખેતરમાંથી રાતોરાત બનાવ્યો હોવાની ફરિયાદ વાઘોડિયા કોર્ટમાં કરવામાં આવી છે.જેના પગલે વાઘોડિયા કોર્ટ દ્વારા બીસીએ સહિત અન્ય સામે નોટિસ જારી કરી છે. આ અંગે ખેડૂતના વકીલ હિતેશ જોશીએ જણાવ્ય
ફતેગંજ પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસિસ્ટન્ટે રણોલી બ્રાન્ચના પુત્ર અને માતા-પિતાના બચત ખાતામાં નેટ બેંકિંગ શરૂ કરી રૂ.10.17 લાખ સાળા-સાળી અને માતાના ખાતામાં ટ્રાન્સફર કરી ઠગાઇ કરી હતી. ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો હતો. સુભાનપુરા સરદાર પટેલ હાઇટ્સ ખાતે રહેતા નિતિનભાઈ બાબુભાઈ પરમાર સે
હાલ વેસ્ટર્ન રેલવે વર્ષે 1.2 કરોડ ટન માલનું પરિવહન કરે છે. આવક વધારવા આ વર્ષમાં 4 કરોડ ટનનું લક્ષ્ય છે. જોકે તેનો સીધો ફાયદો વડોદરા સહિતની કંપનીઓને થશે. વડોદરાથી ફાર્મા, ઇલેક્ટ્રિકલ્સ અને રસાયણો સહિતની પ્રોડક્ટ્સનું રેલવેમાં પરિવહન થાય છે. જેનો ખર્ચ 11-12% છે. એ 4 ટકા ઓછો થશે અને 7- 8% થ
એસઆઈઆર અંતર્ગત ફોર્મ 7 દ્વારા મતદારોનાં નામ કાઢવાનું ષડ્યંત્ર ચાલતું હોવાના કોંગ્રેસના આક્ષેપ છે. ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોએ ખોટા વાંધા ઉઠાવ્યા હોવાના પુરાવા કોંગ્રેસે આપ્યા છે. આ અંગે કોંગ્રેસે પોલીસ કમિશનરને રજૂઆત કરી જવાબદારો સામે રાષ્ટ્રદ્રોહ અને ફોજદારી ગુનો દ
યુવાઓને ગેરમાર્ગે દોરી વિદેશી ઇન્જેક્શન અને દવા વેચનારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રશિયા અને ઑસ્ટ્રિયાથી આયાત કરેલી સ્ટિરોઈડ ટેબ્લેટ અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનાં ઇન્જેક્શન આરોપી ગેરકાયદે વેચતો હતો , જેમાં તાત્કાલિક બોડી બિલ્ડિંગ અને મસલ્સ ડેવલપ કરવાનો ભ્રામક પ
શહેરના મંગળબજારમાં 1.50 કરોડના ખર્ચે નાખવામાં આવી રહેલા પેવર બ્લોકની કામગીરી હલકી કક્ષાની હોવાના આક્ષેપ થયા છે. સ્થાનિક વેપારીઓએ કોંગ્રેસ પ્રમુખને સાથે રાખી વિરોધ કર્યો હતો. ઉબડ-ખાબડ પેવર બ્લોક નાખ્યા હોવાથી ચોમાસામાં દુકાનોમાં પાણી ભરાશે તેવી ભીતિ વેપારીઓએ વ્યક્ત કરી છે.
કમાટીબાગ સહિતના બગીચાઓમાં પ્રવેશ માટે એકાદ મહિના અગાઉ નવો નિયમ દાખલ કરાયો હતો. જેમાં મુલાકાતીઓએ નામ, ફોન નંબર સાથે એન્ટ્રી કરવી ફરજિયાત કરાઇ હતી. હવે પાંચેક દિવસથી આ નિયમમાં નવો ફેરફાર કરાયો છે. જ્યારે મુલાકાતી બગીચામાંથી બહાર નીકળે ત્યારે પણ એક્ઝિટ સહી કરવી ફરજિયાત કરાઇ
બીસીએની ચૂંટણી પૂર્વે માહોલ ગરમાયો છે. પ્રમુખ પદના ઉમેદવાર ડૉ.દર્શન બેંકરે કિરણ મોરે અને પ્રણવ અમીન પર ફરી તીર તાકી આક્ષેપ કર્યા હતા. તેમણે સભ્યો સાથે ભીખારી જેવું વર્તન કરાતું હોવાનું કહ્યું હતું. રોયલ અને સત્યમેવ જયતે ગ્રૂપે સયાજી હોટલમાં મંગળવારે મિટિંગ યોજી હતી. ડૉ.દર્
આખા શહેરમાં રસ્તાઓ ખોદી નાખનાર પાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો ખુલ્લો પડ્યો હતો. નવાયાર્ડ સરસ્વતીનગરમાં ગંદા પાણીની સમસ્યાને પગલે ડ્રેનેજ લાઈન નખાઈ રહી હતી. જોકે કામ પૂર્ણ થાય તે પહેલાં જ ત્યાં રોડ બનાવી દેવાયો હતો. બીજી તરફ લોકોના ઘરમાં ગટરનાં પાણી ઘૂસી જતાં ડ્રેનેજ લાઇ
ગુજરાતમાં જન્મેલો, મોટો થયેલો, અમેરિકામાં જઈને એમ.ટેક. થયેલો ઉચ્ચ કક્ષાની બુદ્ધિમતા ધરાવતો યુવાન, નામે સિદ્ધાર્થ સરૈયા છેલ્લી પરીક્ષા પાસ કરતાની સાથે જ ન્યૂ જર્સીની એક પ્રખ્યાત કંપનીમાં જોબ પર જોડાઈ ગયો. હોશિયાર તો એવો કે બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં કુલ ચારસો પચાસમાં
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાસણા વેજલપુર રોડ પરથી રાજસ્થાનની કુખ્યાત ગેંગના અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુ પઠાણની ધરપકડ કરી છે. બંનેને પકડવા ક્રાઇમ બ્રાન્ચનું 7 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. જેમાં ગેંગસ્ટરને એક પીઆઇ સહિત 6 પોલીસકર્મીની ટીમે ઝડપી પાડ્યા હતા. હાલ બંને
પાકિસ્તાની ખેલાડીઓ સતત સ્લેજિંગ કરતાં હતા....એશિયા કપમાં જે હાર મળી હતી તેની યાદ અપાવીને અમારું મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન કરતાં હતા પણ અમે તેમને શબ્દોથી નહીં રમતથી જવાબ આપ્યો....આ શબ્દો છે અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના ખેલાડી અને અમદાવાદી ક્રિકેટર વેદાંત ત્રિવે
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં તમે વાંચ્યું કે નવસારી પાસેના કબીલપોરમાં એક બાળકની ઉત્તરાયણની આગલી સાંજે અચાનક ગુમ થઈ ગઈ. પરિવરના લોકોએ શોધખોળ કરી તો રાતના અંધારામાં લોહીની લથપથ હાલતમાં સંજના મળી આવી. કોઈએ તિક્ષ્ણ હથિયાર વડે ગળા અને પેટના ભાગે વાર કર્યો હતો. માસૂમ બા
દેશની જરૂરિયાતનું 70 ટકા નમક કચ્છમાં ઉત્પાદિત થાય છે મોટાભાગે નમકનું રેલ માર્ગે પરિવહન થાય છે ત્યારે વિશ્વમાં પહેલીવાર કચ્છથી ભારતીય રેલવે દ્વારા નવી પહેલ કરાઈ છે જેમાં સ્ટીલના કન્ટેઈનરમાં નમકનું પરિવહન શરૂ કરાયું છે. રેલમંત્રીએ પણ આ પહેલ બિરદાવી છે. વિશ્વમાં પ્રથમ વખત ભા
ગાય આધારિત ખેતીથી નજીવા ખર્ચ સામે ગુણવત્તાયુક્ત મબલક શેરડીનું ઉત્પાદન મેળવી ગુજરાતભરમાં પોતાના દેશી ગોળની નિકાસ કરી મહત્તમ આવક મેળવી ખેડૂત પ્રદિપભાઈએ વાહવાહ મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચ
બોર્ડર-2 ફિલ્મ સુપર હિટ થયા બાદ હાલ સની દેઓલની લોકપ્રિયતામાં ઓર વધારો થયો છે. તેવામાં હાલ તેમની રોડ ટુ હેવનની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. તપાસ કરતા બહાર આવ્યું છે કે તેઓ પોતાના મિત્ર વર્તુળ અને સ્ટાફ સાથે બે દિવસ ધોળાવીરાના મહેમાન બન્યા હતાં. રોડ ટુ હેવનની
અબડાસા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. તેવામાં મંગળવારે મોથાળામાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક અસામાજિક તત્વ સહીત 12 શખ્સોએ રૂપિયા 8.59 લાખની 2865 ચોરસ મીટર સરકારી અને વન વિભાગની જમીન પર કબ્જો જમાવી પાકો બાંધકામ કરવામાં આવ્યો હતો જે પશ્ચિમ
કેસીજીના સહયોગથી યુનિવર્સીટીના અંગ્રેજી વિભાગ ખાતે પોસ્ટહુમન ટેન્ડેન્સીઝ ઇન રીસન્ટ લિટરેચર્સ વિષય પર રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો હતો.વિભાગ અધ્યક્ષ અને સેમીનાર કોઓર્ડીનેટર પ્રોફેસર આર.વી.બસિયાએ આવકાર સાથે કાર્યક્રમની ભૂમિકા આપતાં પ્રવર્તમાન સમયમાં જુદા જુદા ભાષા સ
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસની સાથે મલબાની સમસ્યા વિકરાળ બની રહી છે. આરટીઓથી એમઇએસ રોડ, કોડકી રોડ ત્રણ રસ્તા તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી મામલતદાર કચેરી સુધીના મુખ્ય માર્ગો પર વ્યાપક પ્રમાણમાં બાંધકામનો કાટમાળ એટલે કે મલબો ફેંકવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.
શહેરના ચીટરો બેફામ બન્યા હોય તેમ અનેક લોકોને સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી છેતરપિંડી આચરી રહ્યા છે. તેવામાં હવે અમદાવાદના યુવક સાથે ફેસબુકથી સંપર્ક કરી ભુજમાં બોલાવ્યા બાદ તેની પાસેથી રૂપિયા 4.30 લાખ પડાવી લઇ ઠગાઈના ગુનાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો
સુરેન્દ્રનગર જિલ્લામાં ધંધા અને વ્યવસાય થકી રોજી રોટી રળવા માંગતા ગામડાના અને શહેરના લોકોને શ્રી વાજપાઇ બેંકેબલ યોજના ચાલુ છે. જેમાં 2025થી 2026ના એક વર્ષમાં કુલ 972 લોકોને રૂ.52.56 કરોડની લોન આપવામાં આવી છે. જેના થકી અંદાજે 10 હજારથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. નાના ઉદ્યોગકારો અન
સુરેન્દ્રનગર – વઢવાણ શહેરી અને છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિસ્તારોમાં પાણીની લાઇનો લીકેજ થવા તેમજ ભૂર્ગભ ગટરો ઉભરાવી વગેરે પ્રશ્નોથી લોકો પરેશાન છે. ત્યારે વઢવાણ શહેરના સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલી સોસાયટી વિસ્
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને ગાળો દેવાની સાથે કર્મચારી લાકડી લઇને મારવા આવ્યાની રજૂઆતને પગલે મામલો ગરમાયો છે. તા.9મીએ જામવાડીના સરપંચની ફાઇલ આગળ ન ચલાવવાની રજૂઆત બાબતે કર્મચારીને સમજાવતા ગાળા ગાળી કરી ધમકી આપી હોવાની રજૂઆત ચેરમેને કરી છે. તેમાં રૂ.50 હજા
વાંકાનેર પોલીસના પીએસઆઇ સહિતની ટીમ ચેકિંગમાં હતી ત્યારે કારને અટકાવતા કાર ચાલકે કાચ બંધ કરીને પીએસઆઇને ઢસડ્યા હતા. આ ગુનામાં નાસતા સુરેન્દ્રનગરના આરોપીને સિટી એ ડિવિઝન પોલીસની ટીમે સુરેન્દ્રનગરના રામનગરમાંથી પકડી લીધો હતો. કોઇ ઓળખી ન શકે તે માટે આરોપીએ માથે મુંડન કરાવ્
મંગળવારે બપોરના સમય દરમિયાન તિલકવાડા નીચલી બજાર વિસ્તાર માં નર્મદા નદીના કિનારે એક આધેડ ઈસમ અંદાજિત 100 ફૂટ ઊંચી ભેખડ ઉપરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી છે. મંગળવારના રોજ બપોરના સમય દરમિયાન નર્મદા જિલ્લાના તિલકવાડાના નીચલી બજાર વિસ્તારમાં નર્મદાના કિનારે અંદાજિત 100 ફ
ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભરૂચમાં રેપીડ એકશન ફોર્સનું આગમન થયું છે. આરએએફના જવાનોએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગમાર્ચ કરીને ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ભરૂચ શહેરમાં આરએએફના જવાનોએ સ્થાનિક પોલીસ સાથે મ
ભરૂચના કસક ગરનાળામાં ભારદારી વાહનોના પ્રવેશને રોકવા માટે થોડા દિવસો પહેલાં રૂા.8 લાખના ખર્ચે લગાવેલી લોખંડની એંગલ મંગળવારે સવારે હાઇવાની ટકકરથી તૂટી ગઇ હતી. શહેરમાં દિવસ દરમિયાન ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો શહેરમાં આવી રહયાં છે. ભરૂચના કસક સર્
દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રની કરોડરજ્જુ ગણાતી આશાવર્કર, આશા ફેસિલિટેટર અને સ્ત્રી આરોગ્ય સેવિકાઓએ પોતાના પડતર પ્રશ્નો અને આર્થિક શોષણ સામે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી આ બહેનોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર તેમજ
દાહોદ તાલુકાના રાજપુર ગામમાં ગાયની કતલ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં રાજપુરના માળી ફળીયા નજીક આવેલા ખેતરમાંથી બે વૃદ્ધો ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો હતો. દાહોદ તાલુકા પોલી
દાહોદ જિલ્લાના જેસાવાડા પોલીસ મથકની હદમાં આવતા છરછોડા સિમોડા ફળીયામાં પ્રોહિબિશનની રેડ દરમિયાન પોલીસ ટીમ પર હુમલાની સનસનીખેજ ઘટના બની છે. ગેરકાયદે દારૂનો જથ્થો ઝડપી પંચનામું કરી રહેલા ASI અને ટીમ પર સ્થાનિક બુટલેગરોએ હુમલો કરી, રાજય સેવકની ફરજમાં રુકાવટ ઉભી કરી હતી. જેસાવ
પંચમહાલ જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે આણંદ જિલ્લાના ગરસિયાપુરા ગામની મહિલા, જે છેલ્લા 26 દિવસથી પોતાના પરિવારથી વિખૂટી પડી ગઈ હતી, તેને સુરક્ષિત રીતે શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પાવાગઢની તળેટીમાં અજાણી મહિલા બિનવારસી હાલતમાં મળી હતી. સ્થાન
ગોધરા તાલુકાના એક ગામમાં એકલતાનો લાભ લઇને એક યુવકે 9 વર્ષીય સગીરાનું મોઢું દબાવીને શારીરિક છેડછાડ કરતા ગોધરા તાલુકા પોલીસ મથકે પોક્સો સહિતની ફરીયાદ નોંધાઇ હતી. ગોધરા તાલુકાના એક ગામમાં 9 વર્ષની બાળકી માતા સાથે રહેતી હતી. માતા ખેતરમાં કામ કરવા ગઇ હતી. જ્યારે બાળકી શાળામાંથી
પંચમહાલ જિલ્લામાં ઉત્તરી પવનની ગતિ ઘટતા તાપમાનનો પારો ઉંચકાતા ફેબ્રુઆરીના પ્રારંભે જ ઉનાળા જેવો અહેસાસ થઇ રહ્યો છે. જેના કારણે હોળી પહેલા જ ઉનાળો શરૂ થવાની શક્યતા સેવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ફૂંકાતા ઠંડા ઉત્તરીય પવનોની ગતિમાં ઘટાડો થતાં જ તાપમ
માન્યતા મુજબ હોળી તાપીને ઠંડી બિસ્તરા પોટલા બાંધી વિદાય લેતી હોવાથી હજુ મહા મહિનો ચાલુ હોય ઠંડીના આ અંતિમ પડાવમાં ગયા સપ્તાહે 18 ડિગ્રી લઘુતમ તાપમાનને કારણે તો ઠંડીનો પારો એકદમ સડસડાટ નીચે ઉતરી ગયો હતો અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો, એવામાં ફરી ઠંડીએ થોડ
મચ્છુ નદીના બન્ને કાંઠે વસેલા મોરબી શહેરને જોડતા રાજાશાહી વખતના પાડાપુલમાં 1979 ના જળ હોનારત વખતે જે ભાગ ક્ષતિ ગ્રસ્ત થયો હતો તે 1984 ફરી બનાવવામાં આવ્યો હતો અને તે ભાગમાં 1984 બાદથી મેજર રિપેરીંગ કામગીરી થઇ ન હતી, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના આદેશને પગલે મોરબી જિલ્લામ
મોરબી કડવા પરિવાર સમાજે ઉમા આદર્શ લગ્ન યોજનાની ક્રાંતિકારી પહેલ કરી છે. આ યોજના શરૂ થયાના ટૂંકા ગાળામાં અસંખ્ય પરિવારોએ જોડાઈને લગ્નમાં ખોટા ખર્ચા નહિ કરવાની વિચારધારાને મૂર્તિમંત્ર કરી છે. આ યોજનાએ 13 માસના ટૂંકા ગાળામાં જ કડવા પાટીદાર સમાજને એવી રીતે જાગૃત કર્યો કે, કુલ બ
બ્રિજેશ પટેલ મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જીઆઈડીસી હોલમાં મંગળવારે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં સવારે 10 વાગ્યાથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં બોલાવવામાં આવેલા 1000 ઉમેદવારોમાંથી 366 ઉમેદવારો હાજર રહ્યા હતા. ઉપસ્થિત ઉમેદવારોમાં મહેસાણા આઈટી
મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદી સુધારણા માટે ચૂંટણી તંત્રની ચકાસણી કાર્યવાહી પૂર્ણ થઇ છે. જેમાં 15.96 લાખથી વધુ મતદારોનો ફાઇનલ યાદીમાં સમાવેશ થઇ શકે છે. જ્યારે પુરાવા ન મળવા, સંપર્ક ન થવો કે ચકાસણીમાં ખરા ન ઉતરતા હોય તેવા અંદાજે 900 મતદારોનાં નામ ફાઇનલ યાદીમ
ઊંઝા શહેરમાં વરિયાળીના ભુસા ઉપર ગોળની રસી, બ્રાઉન, કાળો અને લીલા પાવડરનું કોટિંગ કરી તેને શંકાસ્પદ જીરું બનાવતી ફેક્ટરી જિલ્લા ફૂડ વિભાગે ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાંથી શંકાસ્પદ જીરાનો રૂ.7.29 લાખનો 13,258 કિલો લુઝ જથ્થો સીઝ કરી, પાવડર સહિત 4 સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે. ર
મહેસાણા મહાનગરપાલિકાની વોર્ડ રચના, સીમાંકન અને બેઠક ફાળવણીનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ અધિક કલેક્ટર સમક્ષ સોમવારે વોર્ડ રચના, સીમાંકન તેમજ બેઠક ફાળવણીને લઈ 475 જેટલા વાંધાઓની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં મોટે ભાગે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં સોસાયટીઓને લઈ જવા
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર AI વીડિયો માટે બનેલા નવા નિયમો સાથે જોડાયેલા રહ્યા. આ નિયમો 20 ફેબ્રુઆરીથી લાગુ થશે. બીજા મોટા સમાચાર બોલિવૂડ એક્ટર રણવીર સિંહને મળેલી જાનથી મારી નાખવાની ધમકીને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મુંબઈ મહાનગરપાલિકામાં મેયર પદ માટે મતદા
પાટણ શહેરમાં અમલમાં આવેલી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ નંબર-1ની તમામ પ્લોટ વિગતો હવે સરકારની સત્તાવાર વેબસાઇટ https://tpvd.openprp .in પર ઓનલાઇન ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. રેલવે નાળાથી શરૂ કરી નવજીવન ચોકડી, ઊંઝા ત્રણ રસ્તા અને ડીસા હાઈવે પર આવેલા ટીવી ત્રણ રસ્તા સુધી વિસ્તરેલી આ નગર રચના હવે સંપ
ગઢડા (સ્વામીના) શહેરમાં માણેકચોક જેવા ધમધમતા વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોરની દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો રૂપિયા ભરેલું પાકીટ લઈ જતા વેપારી આલમમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર શહેરના માણેકચોક વિસ્તારમાં આર.કે.જોષી નામથ
મોડાસા-ધનસુરા-નડિયાદ નેશનલ હાઇવેની કામગીરી મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહાર શરૂ કર્યા છે. વડાપ્રધાન દ્વારા આ રસ્તાને ફોર લેન બનાવવાની જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ પણ કામગીરી શરૂ ન કરાતાં કોંગ્રેસે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરી છે અને કામ શરૂ નહીં
હસીન શેખવલસાડમાં ગત ચોમાસામાં ભારે વરસાદમાં તૂટી ગયેલા રસ્તા અને ડ્રેનેજ લાઇન તથા પાણીની પાઇપલાઇન નાંખવા થયેલા ખોદકામથી જર્જરિત બનેલા રસ્તાઓનું રિસર્ફેસિંગ કામ હજી ઘણા વિસ્તારમાં બાકી હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને લાંબો કે ટૂંકો ચકરાવો લઇને પસાર થવાની હાલાકીનો સા
વલસાડમાં લારીગલ્લાં દૂર કરવાના મામલે વિક્રેતાઓએ પાલિકા પ્રમુખ સમક્ષ રોજીરોટીનો પ્રશ્ન ઉઠાવ્યો છે. લારીગલ્લાંવાળાઓએ સાંજ પડે થોડા પૈસા મળે તો તેમાંથી ઘરે રાહ જોતાં પોતાના બાળકો અને કુટુંબનું ભરણપોષણ કરતા હોવાની હૈયા વરાળ સાથે રજૂઆતો કરી છે. વલસાડ નગરપાલિકા કચેરી ખાતે અ
વલસાડમાં એસટી ડેપો સ્ટેશન રોડ પરથી પસાર થતાં એક ઇસમે રિક્ષાચાલક પર ચાકૂથી ઘા ઝિંકી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી.ઘાયલ રિક્ષાચાલકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. વલસાડનો રિક્ષાચાલક શાહિદખાન રેલવે સ્ટેશન પર રિક્ષા લઇને જઇ રહ્યો હતો ત્યારે હુમલાખ
ગીર ગઢડા તાલુકા ના પીછવી ગામ ની પ્રાથમિક શાળા માં શાળા માં પ્રિન્સીપાલ ના ચાર્જ બાબતે વર્તમાન પ્રિન્સીપાલ અને મહિલા શિક્ષિકા વચ્ચે માથાકૂટ થતા ગ્રામજનો, વાલીઓ અને વિધાર્થીઓ ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 112 ને બોલાવી હતી અને આચાર્ય અશ્વિનભાઇ દહીંમાં ને ગીર ગઢડા પોલીસ મથકે લ
સાવરકુંડલા તાલુકાના વંડા પંથકના નિવૃત શિક્ષક અને કેળવણીકાર મનજીબાપા તલાવિયાની પૌત્રી દિપાલી અને હાર્દિકના લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમમાંથી કામધેનુ ગૌશાળાને રૂપીયા 73 હજારનું યોગદાન, વંડા પટેલ જ્ઞાતિ વાડીમાં 25 હજારનું યોગદાન અને પટેલ વિદ્યાર્થી આશ્રમ અમરેલીમાં 21 હજા
સાવરકુંડલા શહેરના મહત્વપૂર્ણ સાવરકુંડલાથી નેસડી રોડ પર વાહનોની બેફામ ગતિને રોકવા અને અકસ્માતો ટાળવા માટે તંત્ર દ્વારા રોડ પર નવો ડામર પાથરવામાં આવેલ. આં નવા રોડ પર બમ્પ મુકવાની કામગીરી કરવામાં આવી છે. હાથસણી રોડ ચોકડીથી લલુડાની વાવ સુધીના વિસ્તારમાં કુલ 12 સ્પીડ બ્રેકર મૂ
અમરેલી જિલ્લામાં એશિયાટિક લાયનનું સામ્રાજ્ય વિસ્તર્યુ છે. આજે વડિયા પંથકના સુરવો ડેમ નજીક સિંહણે 3 બચ્ચા સાથે ખુલ્લામાં આરામ ફરમાવ્યો હતો. સિંહ હોવાની જાણ થતા ડેમની પાળથી લોકોએ સિંહદર્શન કર્યા હતા. ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયા બાદ હવ
અમરેલીમાં પતિ-પત્ની સાથે સાયબર ગઠીયાઓએ 1.02 લાખની ઠગાઈ કરી હતા. આ અંગે મહિલાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. અમરેલીમાં અગાઉ પણ પોલીસે સાયબર ફ્રોડના નાણાં બેંક એકાઉન્ટ ભાડે આપી તેમા નાણાં જમા કરાવી સગેવગે કરતા લોકો સામે ગુનો નોંધ્યા હતા. ત્યારબાદ હવે અમરેલીમાં લા
સાવરકુંડલાના પીઠવડીમાં અગાઉ થયેલી માથાકુટનું મનદુ:ખ રાખી ત્રણ લોકોએ 55 વર્ષિય આધેડ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પીઠવડીમાં રહેતા કેશુભાઈ દુદાભાઇ મહીડા (ઉ.વ.55)એ ધીરૂ માલાભાઇ મહીડા, રોહીત ધીરૂભાઇ મહીડા અને સુરેશ ધીરૂભાઈ મ
અમરેલીમાં લાઠી બાયપાસ નજીકથી પોલીસે ટ્રકમાં 110 ઘેટા અને 36 બકરાને કતલખાને લઈ જતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે અહીંથી 14.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. અમરેલીના બહારપરામાં રહેતા રીઝવાન રહિમભાઇ માંડલીયા (ઉ.વ.27)ને પોલીસે શહેરના લાઠી બાયપાસ નજીકથી ટ્રક
લાઠીમાં પોલીસે પાંચેક માસ પહેલા 1.79 લાખના અફીણના ડોડવા ઝડપી લીધાના કેસમાં હેરાફેરીમાં મદદગારી કરનાર શખ્સ નાસતો-ફરતો હોય અમરેલી પેરોલ ફર્લો સ્કવોડે આજે આ શખ્સને ઝડપી લીધો હતો. અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા આજે અંકલેશ્વરમાં મધુવન રેસીડેન્સીમાં રહેતા ગોપાલ નનુભાઈ સાટ
દ્વારકા જિલ્લાના સીદસરા ગામે સોમવારે બપોરના સમયે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટનાના પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી.આ બનાવની જાણ થતા તુરંત જ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયા ફાયર વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી. જેના પગલે ફાયર વિભાગના અધિકારી મ
યાત્રાધામ દ્વારકા નજીક રૂપેણ બંદર વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગેરકાયદે સંગ્રહિત કરાયેલો અંદાજે 50 કિલોગ્રામ જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ગૌ વંશ માસના આ પ્રકરણમાં સ્થાનિક રહીશ સલમાબેન ઇલીયાસભાઈ ભડેલા અને તેમના પુત્ર વસી
હાલાર સહિત રાજયભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26મી ફેબ્રુઆરીથી ઘો.10 અને ઘો.12ની બોર્ડ પરીક્ષાનો પ્રાર઼ભ થશે.જે માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા શિક્ષણ તંત્ર સજજ બન્યુ છે.જામનગરમાં ઘો.10માં 17,343 વિધાર્થીઓ, ઘો.12 સાયન્સમાં 1905 વિધાર્થીઓ અને ઘો.12 સ
સમસ્ત બ્રહમસમાજ સંગઠન (ઈન્ડીયા)ના ઉપક્રમે આગામી તા.19 થી 27 ફેબ્રુઆરી દરમ્યાન સૌરાષ્ટ્રના નાગેશ્વર, સોમનાથ સહિત દેશભરમાં આવેલાં બારેય જયોતિર્લિંગ ખાતે એક સાથે કોટિ રૂદ્ર મહાયાગ યજ્ઞમાળા યોજવામાં આવશે. ભારતવર્ષના બારેય જ્યોતિર્લિંગ સ્થાને 19 થી 27 ફેબ્રુઆરી દરમ્યાન એક સાથે મ
છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ સહિત સોરઠમાં સવારે વધી રહેલા તાપમાન પર બ્રેક લાગીને મંગળવારે પારો 4.6 ડિગ્રી ગગડતા ગુલાબી ઠંડી વધી હતી. આ સ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં પવનની ઝડપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ભાસ્કરને જણાવ્યું હતું કે, 5 દિવસ સુ
શિવરાત્રિના મેળાને લઇ તારીખ 11 થી 16 સુધી પોલીસ તંત્ર દ્વારા પુર્વ મંજૂરી આપવામાં આવેલ/ પાસવાળા સિવાયના વાહનોમાં મજેવડી તરફથી આવનારા માટે ધારાગઢ દરવાજાથી અને કાળવા ચોક તરફથી આવતા વાહનો માટે પાંજરાપોળથી ભવનાથ તરફ જવા માટે પ્રવેશ બંધી રહેશે. આ જાહેરનામા મુજબ જીએસઆરટીસીની તમ
જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો તારીખ 11 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. આ વખતે મીનીકુંભ તરીકે ઉજવણી થતી હોવાથી તંત્ર દ્વારા વિશિષ આયોજનો કરાયા છે. જેમાં આ વર્ષે ભવનાથ મંદિરના પરીષરમાં કલકત્તાના કારીગરોએ દોઢ દિવસના સમયમાં ફોર્મશીટ પર શંકર-પાર્વતીનુ વિશિષ્ટ ચિત્ર તૈયાર કર્યુ છે. આ
જૂનાગઢના મોતીબાગ સ્થિત પટેલ કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલમાં અજાણ્યો યુવક ઘુસી આવતા દીકરીઓની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. ગત 21 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં વાલીઓએ યુવકને પકડી પોલીસને સોંપ્યો હતો. જોકે, સંસ્થાની બદનામીના ડરે ટ્રસ્ટીઓએ ફરિયાદ ટાળી હતી. બાદમાં 24 ડિસેમ્બરે ટ્રસ
વિસાવદર પાસે રોઝડુ આડુ પડતા બાઇક સ્લીપ થવાથી રતાંગ ગામના વૃધ્ધનું મોત નીપજતા દંપતી ખંડિત થયું હતું. બનાવમાં મૃતકના પત્નીને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા. વિસાવદર તાલુકાના રતાંગ ગામના 75 વર્ષીય મનજીભાઈ શંભુભાઈ સાંગાણી અને તેમના પત્ની ગઈ તા. 20 ડિસેમ્બરના રોજ બાઈક પર બેસીને ન
ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે નર્મદા પાઈપ લાઈન મુદે કોન્ટ્રાકટર પિતા, પુત્રએ આધેડ પર હુમલો કરી ધમકી આપી હતી. બનાવ અંગે મળતી વિગતો અનુસાર ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે રહેતા અને પરબ ખાતે પાન-બીડીની દુકાન ચલાવતા 45 વર્ષીય આણંદભાઈ દેવરાજભાઈ કોરાટ સોમવારે રાત્રિના સમયે પોતાની
ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે બુધવારથી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. જેને લઇ સુરક્ષા, ટ્રાફિક વગેરેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રી મેળાને આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા મોટાપાયે ઉજવવાનું આયોજન કરવા
ઈડર શહેરના હાર્દ સમાન અને પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર ગણાતા આઈકોનિક રોડ પર લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ઇડર નગરપાલિકાએ મંગળવારે સાંજે ટ્રાફિકમાં અડચણરૂપ બનતાં 8 લારી-ગલ્લાં ઉઠાવી લેતાં દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગય
હોળીના પર્વ નિમિત્તે મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા વિશેષ જાહેરાત કરાઇ છે. આગ્રાકેન્ટ અને અમદાવાદના અસારવા વચ્ચેની સ્પેશિયલ ટ્રેન 1 માર્ચથી ફરી શરૂ થશે. જે હિંમતનગર ઉભી રહેશે. રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 01919 (આગરા કેન્ટથી અસારવા) અઠવાડિયામાં પાંચ દિવસ બુધવાર, ગુ
પાટણ જિલ્લામાં પીએમ વિશ્વકર્મા યોજનામાં માટીકામ કરતા કારીગરોને તાલીમ બાદ કીટ વિતરણ માટે જિલ્લામાં 668 જેટલા ફોર્મ ભરાયા હતા.જેમાં 492 ફોર્મ મંજૂર થયા હતા.હવે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેનિંગ પુરી થયા બાદ હવે બે વર્ષ માટીકામના કારીગરોને કીટ વિતરણની કામગીરી શરૂ કરી છે. જેમાં કેન
અમદાવાદનો વતની ભરત બાન્ટયા બે વર્ષ અગાઉ પાલનપુરની નારાયણી કોલેજમાં નકલી આચાર્ય બની વિદ્યાર્થિઓની ફીની રકમ રૂપિયા 4 કરોડની છેતરપિંડી આચરી હતી. તેમજ ઉમિયા સેલ્ફ ફાયનાન્સ બી. એડ. કોલેજ સાથે રૂપિયા 1.50 કરોડની છેતરપિંડી આચરતાં સંચાલકોએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે,
વાવ સરકારી હોસ્પિટલના પ્રથમ માળના વોર્ડ રૂમમાં મહિના પહેલા બપોરે ફરજ પર રહેલા સ્ટાફ બ્રધરે સ્વીપર મહિલાની બળજબરીથી છેડતી કરી હતી. ઘટનાના એક મહિના અને 13 દિવસ બાદ યુવતીને સ્વીપર તરીકેની નોકરીમાંથી છૂટી કરવાની નોટિસ આવતા તેણીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. થરાદ પંથકમાં
અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાના 8 મહિના બાદ ઍર ઇન્ડિયા દ્વારા મૃત્યુ પામેલા મુસાફરોનો બચી ગયેલો સામાન તેમના સ્વજનોને પરત આપવામાં આવી રહ્યો છે.જેમાં ધાનેરા તાલુકાના થાવર ગામના સવદાનભાઈ ચૌધરી માટે અત્યંત ભાવુક ક્ષણ સર્જાઈ, જ્યારે તેમના દીકરા કમલેશ અને પુત્રવધૂ ધ
પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં ગૌચર જમીન પર થયેલા દબાણ મુદ્દે હાઈકોર્ટની સુચના બાદ કલેકટરે 217 લોકોને નોટિસ પાઠવી સુનાવણીની કાર્યવાહી શરૂ કરી છે.સંબંધિત વ્યક્તિઓને પુરાવા સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર રહી પોતાનો પક્ષ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. સલ્લા ગામમાં ગૌચરમાં દબ
પોરબંદરમાં રવીપાકમાં ધાણા, જીરું,ઘઉં અને ચણાનું વાવેતર નોંધાયું હતું ત્યારે હાલ આગોતરું વાવેતર કરેલ પાક તૈયાર થઈ જતા પોરબંદરના યાર્ડમાં સિઝનના પ્રથમ વખત ચણા અને ધાણાની આવક નોંધાઈ હતી.યાર્ડમાં 4000 કિલો કાબૂરી ચણા,900 કિલો ધાણાની આવક થઈ હતી.યાર્ડમાં રવિ સિઝનના પાકની આવક શરૂ થત
ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ નજીક આવેલ વર્તુ 2 ડેમ, જે બરડા પંથકની જીવાદોરી સમાન ગણાય છે, તેના 4 દરવાજા અડધો-અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. ચોમાસામાં સંગ્રહ થયેલું પાણી શિયાળું અને ઉનાળામાં છોડવામાં આવતું હોય છે, જેનાથી આસપાસના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે મોટો લાભ મળે છે. ખાસકરીને
પોરબંદરમાં મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 32 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી યથાવત રહ્યું છે પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 10 ટકા વધીને 60 ટકાએ પહોંચતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને મોડી રાતથી વહેલી સવાર સુધી ઝાંકળ પડે છે. પોરબંદરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ગઈકાલ
પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલ બગીચામાં સફાઈ બાદ એકત્રિત થતો કચરો બગીચામાં જ સળગાવી દેવામાં આવતો હોવાથી પ્રદુષણ વધ્યું છે.આ બગીચા કચરો સળગાવવામાં આવતો હોવાથી સ્થાનિકો લોકો અને વેપારીઓને પણ હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દિવ્યાંગજનો માટે ખાસ કરીને દ્રષ્ટિબાધિત માટે ફ્લોર પર સ્પર્શથી ઓળખી શકાય તેવી માર્ગદર્શક ટેકટાઈલ લગાવવામાં આવી છે પરંતુ મોટાભાગની ટેક્ટાઈલનો થોડો થોડો ભાગ ઉપસી ગયો છે અને કેટલીક ટેકટાઈલ ઉખડી ગઈ છે. આવી સ્થિતિમાં પસાર થવામાં દર્દ
પોરબંદરની ચોપાટી ખાતે શહેરનું સૌથી મોટું હિન્દૂ સ્મશાન ભૂમિ આવેલ છે.આ સ્મશાન ખાતે અંતિમક્રિયા સહિત અગ્નિદાન માટે અલગ અલગ શેડ વર્ષો પૂર્વે બનાવવામાં આવ્યા છે.પરંતુ જાળવણીના અભાવે હાલ હિન્દૂ સ્મશાન ભૂમિમાં થતા અંતિમ સંસ્કાર શેડની છત જર્જરીત હોવાથી અગ્નિદાન પર 2 દિવસ પૂર્વ
પોરબંદરના વાડી પ્લોટ શાકમાર્કેટ નજીક વર્ષોથી શાૈચાલય બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જેથી શાકમાર્કેટ વેપાર કરતા મહિલા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.ત્યારે આ બંધ સોચાલય 10 દીવસમાં ખુલ્લું મુકવામાં નહિ આવે છે જિલ્લા શિવસેનાના મહિલા પ્રમુખ દ્વારા કમિશનર રજુઆત કરી
પોરબંદરમાં શિયાળા દરમ્યાન પૂરતા ફોર્સથી પીવાનું પાણી આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે. પોરબંદરના છાંયા ક્રિષ્ના પાર્ક ઉપલી કેનાલ પાસે શેરી નં.2માં પીવાનું પાણી પૂરતા ફોર્સથી આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિકોએ જણાવ્યું હતુકે, હજુતો શિયાળો છે અને ત્રણ દિવસે પાણી આવે છે તેમ
રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 (SSC) તથા 12 (HSC) સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આગામી 25.02.2026 થી તા.18.03.2026 દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓને અનુલક્ષીને તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બ
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રોજરોજ મેમ્બર્સ સાથે બેઠકો અને ડિનર ડિપ્લોમસી થઈ રહી છે. મંગળવારે રાત્રે રોયલ સત્યમેવ જયતે ગ્રુપે વડોદરાની વૈભવી હોટલમાં વકી
મહાશિવરાત્રિ પર્વે વડોદરાના આ રસ્તાઓ પર નીકળતા નહીં. કારણ કે, વડોદરા શહેરમાં મહાશિવરાત્રિ તહેવાર નિમિત્તે “સત્યમ શિવમ સુંદરમ” પરિવાર દ્વારા તા. 15/02/2026ના રોજ યોજાનાર શિવજી કી સવારી નિકળશે. જેને લઈને ટ્રાફિક વ્યવસ્થા અને નો-પાર્કિંગ, નો-એન્ટ્રી ઝોન જાહેર કરવા બાબતે વડોદરા શહે
ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. શહેરના સૌથી ગીચ અને વ્યસ્ત ગણાતા ચોક બજાર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટનલિંગ કરી રહેલા TBM (ટનલ બોરિંગ મશીન) એ પોતાનું લક્ષ્ય પૂર્ણ કરી સફળતાપૂર્વક બહાર નીકળી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કાપ
સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા ખાતે આવેલી સોય શેરીમાં રહેતા દંપતી અને તેમનો 12 વર્ષનો પુત્ર 10 ફેબ્રુઆરીના મંગળવારે સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્રણેયના પ્રાથમિક દૃષ્ટીએ ગેસ ગીઝરમાંથી નીકળેલો કાર્બનમોનોકસાઇડ શ્વાસમાં જવાથી ગૂંગળામણના ક
અમદાવાદ શહેરમાં રહેતા એક ઠગ દંપતીએ ધ કેરિયર પ્રોફેશનલ્સ નામની ઓફિસ શરૂ કરીને રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ, બેક ગ્રાઉન્ડ વેરિફિકેશન, ઇમિગ્રેશન સંબંધિત કામ શરૂ કર આરોપી દંપતીએ 14 લોકોને અલગ અલગ દેશમાં નોકરી અને પીઆર વિઝા અપાવવાનું કહીને 72.45 પડાવીને કામ ન કરીને છેતરપિંડી આચરી હતી. આ
રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં 1.62 કરોડની 120 કિલો ચાંદીની ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. નરોડાના મુખ્ય આરોપી મંગુસિંહ રાઠોડને ઝડપી પાડી તેની પાસેથી 40 કિલો ચાંદી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કાળા કલર

26 C