પાટણ શહેરના ડીસા રોડ પર આવેલી શ્રમજીવી સોસાયટીમાં વસવાટ કરતા 71 ગરીબ પરિવારો પર બેઘર થવાનું સંકટ આવ્યું છે. સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા આ પરિવારોને 9 એપ્રિલ સુધીમાં તમામ બાંધકામો દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. રહીશોના જણાવ્યા અનુસાર, ગત 2 એપ્રિલ, 2026ના રોજ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે વાપી ખાતે 'જનતાનો મેનિફેસ્ટો' જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટો રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે રજૂ કરાયો છે. કોંગ્રેસે જણાવ્યું કે, આ મેનિફેસ્ટો 'કોંગ્રેસ આપને દ્વાર' અભિયાન હેઠળ વાપીના દરેક ઘરની મુલાકાત લઈને તૈયાર કરાય
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાના બીજા દિવસે એક પણ ઉમેદવારી પત્ર જમા થયું નથી. નોંધનીય છે કે, અત્યાર સુધી જિલ્લામાં એક પણ ઉમેદવારી પત્ર વિધિવત રીતે ભરાયું નથી. ગોધરા નગરપાલિકામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો ધસા
પંચમહાલ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ ગોધરામાં રાયોટીંગના ગુનામાં લાંબા સમયથી ફરાર બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી રાયોટીંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. રેન્જ આઈજી વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડો.
બોટાદ SOG પોલીસે હડદડ ગામમાંથી 1.002 કિલોગ્રામ સુકો ભેજયુક્ત ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં ગાંજો વેચનાર અને ખરીદનાર બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 60,420નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોટાદ SOG પોલીસને મળેલી બાતમીના આધારે, હડદડ ગામે રહેતા પ્રદિપસિંહ ભીખુભા ગોહિલના રહેણાંક
મોરબી પોલીસે ગુલાબનગર વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જુદા જુદા ત્રણ વાહનમાંથી કુલ 9924 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ 57.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય પાંચ શખ્
નર્મદા જિલ્લામાં એક નગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાતાની સાથે જ રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો સક્રિય બન્યા છે. જિલ્લા વહીવટી તંત્ર પણ ચૂંટણી માટે સજ્જ બન્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવ
રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવવામાં આવ્યા હતા. આ નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા રાજ્યભરમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા ભાજપ પરિવારે મંગળવારે સાંજે 7 વાગ્યે ભક્તિનગર સર્કલ પાસે ધરણા પ્રદર્શ
મોરબી મહાપાલિકાના વોર્ડ નંબર 8માં ભાજપના દ્વારા આયાતી ઉમેદવારને ટિકીટ આપવામાં આવે તેવી શક્યતાને પગલે વિરોધનો સૂર ઉઠ્યો છે. ચિત્રકૂટ સોસાયટીમાં સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીનો મુખ્ય હેતુ ભાજપ દ્વારા આ વોર્ડમાં આયાતી ઉમે
હનુમાન જન્મોત્સવના પાવન અવસરે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં ચિત્રકાર કનુ પટેલને પ્રતિષ્ઠિત 'કૈલાસ લલિતકલા એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે કલા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં અનેક પ્રતિભાશાળી કલાકારોને વિવિધ એવ
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા એક 61 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાયબર ગઠીયાઓની જાળમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. વોટ્સએપ વીડિયો કોલ દ્વારા બ્લેકમેઇલિંગનો ભોગ બનેલા આ વૃદ્ધ પાસેથી ઠગ ટોળકીએ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી કુલ ₹1.80 લાખ પડાવી લીધા છે. આ મામલે ભોગ બનનારે વેજલપુ
વઢવાણ ખાતે વાઘેશ્વરી માતાજીનો 45મો પાટોત્સવ સોની સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે માતાજીને એક કિલો સોનું અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા સોની સમાજના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ભવ્ય આયોજનમાં સોની સ
ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલા એક વિશાળ ભંગારના ગોડાઉનમાં આજે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ કચરાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી
સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ અને સામાન્ય જનતાને ઠંડું પાણી પૂરું પાડવા માટે ત્રણ સ્થળોએ ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય કાર્ય જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અને દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી હાથ ધરવામાં આવ્
ભાવનગરમાં શખસોએ ટોળકી રચી જુદા જુદા 134 વ્યક્તિઓના બેંક ખાતા ભાડેથી કે કમિશનથી મેળવી તેમાં રૂા. 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરી બેંક ખાતામાં ફ્રોડના નાણા જમા કરાવી ચેક કે એટીએમ મારફતે ઉપાડી સગેવગે કરી નાખ્યા હતાં. જે મામલે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ઉક્ત કેસમાં ગુજસી
નલિની અરવિંદ અને ટી.વી. પટેલ આર્ટ્સ કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની કાજલ એમ. ગોહિલે મનોવિજ્ઞાન વિષયમાં એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે ડૉ. હસમુખ એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં આવેગીક પરિપક્વતા અને મનો-શારીર
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના નાગરિકોને 'અભણ' ગણાવતા નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના મેગા મોલ પાસે ભાજપ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર અને જિલ્લાના મોટી સંખ્
સુરતના અમરોલી વિસ્તારમાંથી ગત 2 એપ્રિલના રોજ અપહરણ કરાયેલી 4 વર્ષની માસૂમ બાળકીને સુરત પોલીસે 84 કલાકના સઘન સર્ચ ઓપરેશન બાદ અમદાવાદના નારોલથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. મૂળ દાહોદના આરોપી પપ્પુ ઉર્ફે સીનિયા ખડિયાએ માત્ર ભીખ માંગવામાં સરળતા રહે અને લોકોની સહાનુભૂતિથી મફત જ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એસ.ઓ.જી. શાખા અને સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન તેમજ બી-ડિવિઝન પોલીસે શહેરની વિવિ
સુરતની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા 'ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ'ના સંચાલક મંડળની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. અપેક્ષા મુજબ જ, બેંકમાં વર્ષોથી શાસન કરી રહેલી 'સહકાર પેનલ'નો ભવ્ય વિજય થયો છે. વિરોધ પક્ષના તમામ પડકારોને પછાડીને સહકાર પેનલે ક્લીન સ્વીપ મેળવી બેંકના વહી
ગુજરાત રાજ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની નવી રાજ્ય કારોબારીની રચના કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા આ નિયુક્તિઓ કરાઈ છે. પાટણ જિલ્લાની જવાબદારી સંભાળતા પરેશભાઈ ચૌધરીને રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત,
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 'ગ્રિન્ડર' ડેટિંગ એપ્લિકેશન દ્વારા મિત્રતા કરી એક 26 વર્ષીય યુવકને અવાવરું ખેતરમાં બંધક બનાવી, મારપીટ કરી 30 હજાર રૂપિયાની લૂંટ ચલાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 18 માર્ચ 2026ના રોજ બનેલી આ ઘટનામાં રાજુભાઈ મેર અને નરેશ મારુ નામના બે શખ્સોએ વિશ
ગુજરાત હાઇકોર્ટનો નકલી ઓર્ડર બનાવવા મુદ્દે આરોપી નિરવ જેબલિયાને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે સરકારી વકીલ એમ.પી.ભરવાડની દલીલો, 10 સાહેદ અને 14 પુરાવા તપાસીને 3 વર્ષની સાદી કેદ તેમજ 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોલીસને અરજદારની ફરિયાદ નોંધવા હાઇકોર્ટ નિર્દેશ આપે તેવ
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ દ્વારા વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીને એક મલ્ટી યુટીલીટી વ્હીકલ (MUV) મહિન્દ્રા બોલેરો ગાડી ફાળવવામાં આવી છે. આ વાહનનો ઉપયોગ કાનૂની જાગૃતિ કાર્યક્રમો, કાયદાના પ્રચાર-પ્રસાર અને લીગલ એઈડ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશ
રાજકોટના કોઠારીયા રોડ પર શુભ મંગલપાર્કમાં રહેતા રચનાબેન રામજીભાઈ ડોલરીયા (ઉં.વ.21)એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.06.04.2026ના રોજ સવારે 9.30 વાગ્યા આસપાસ ઘરેથી ચાલીને નોકરીએ જતી હતી ત્યારે શેરીની બહાર પહોંચતા પાછળથી મોટરસાયકલ પર અજાણ્યા શખસે આ
જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામનામ જાપના પ્રણેતા પ્રેમભિક્ષુજી મહારાજની 56મી પૂણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરમાં છેલ્લા 62 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. ચૈત્ર વદ-5, મંગળવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ધ્વજાની પૂજા કરવામાં આવી હતી અને મ
સુરત ઇકોસેલ અને ક્રાઈમ બ્રાંચે આધારકાર્ડમાં છેડછાડ કરી ટેક્સટાઈલ વેપારી સાથે 10.43 કરોડની છેતરપિંડી કરનાર તમિલનાડુની ગેંગને ઝડપી પાડી છે. બીજી તરફ, સાયબર ક્રાઈમ સેલે શેરબજારમાં ઉંચા નફાની લાલચ આપી લાખો રૂપિયા પડાવનાર રીઢા ગુનેગારની ધરપકડ કરી છે, જેના બેંક ખાતામાંથી 17.97 કરોડ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે હોટલો અને ગેસ્ટ હાઉસ પર દરોડા પાડ્યા હતા. એસ.ઓ.જી., સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ દરોડામાં બે હોટલના સંચાલકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના નાયબ પ
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA), નવી દિલ્હી દ્વારા બનાસકાંઠા જિલ્લાને એક અત્યાધુનિક 'મલ્ટી-યુટિલિટી વ્હીકલ' (MUV) ફાળવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મારફતે આ વાહન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠાને સુપરત કરાયું છે. આ વાહનનો મુખ્ય ઉદ્દેશ્
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામના એક પરિવારે ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં અનોખી સિદ્ધિ મેળવી છે. પુત્ર અને પુત્રીએ કુલ ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે, જ્યારે પિતાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. આ પરિવારે કુલ પાંચ મેડલ જીતીને રણકાંઠાનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગરના વલાડ ખાતે યોજાય
અમદાવાદમાં રાજ્ય સ્તરીય સપ્તરંગ ક્રિયેટર્સ ફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટમાં ભરૂચના કિશન રાણાને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે ગુજરાત સ્તરે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 1500થી વધુ નોમિનેટ થયેલા ક્રિએટર્સમાંથી પસંદગી મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. આ કાર્ય
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 માટે ઉમેદવારી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને કોડીનાર સિવાયની નગરપાલિકાઓ માટે 26 એપ્રિલ, 2026ના રોજ ચૂંટણી યોજાશે. આ પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેંચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે. આજે પક્ષકારોને સાંભળીને વધુ સુનાવણી 14 એપ્રિલે રાખવામાં આવી છે. ત્યાં સુધી સિંગલ જજે કરેલ વચગાળાની વ્
ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓના સન્માન મુદ્દે ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે સુર
રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખડગે દ્વારા ગુજરાતીઓને 'મૂર્ખ' અને 'અભણ' કહેતા સમગ્ર રાજ્યમાં રોષ ફાટી નીકળ્યો છે, જેની અસર રાજકોટમાં પણ જોવા મળી હતી. શહેરના કિસાનપરા ચોક ખાતે રાજકોટ શહેર
તાજેતરમાં રાજ્યના ડીજીપી દ્વારા 500 થી વધુ પીઆઇના એક સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.આ ઓર્ડર થયા બાદ અન્ય જિલ્લામાંથી બદલી થઈને અમદાવાદ જિલ્લામાં આવેલા પીઆઇની અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા બદલી કરવામાં આવી છે.ગ્રામ્ય એસપી દ્વારા અન્ય જિલ્લામાંથી આવેલા 17 પીઆઇની અલગ અલગ પ
બનાસકાંઠાના પાલનપુર શહેરમાં એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી અને અશ્લીલ તસવીર-વીડિયોના આધારે બ્લેકમેલ કરી અલગ અલગ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પીડિત મહિલાએ પાલનપુર પૂર્વ પ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની રેલીમાં ગુજરાતીઓને 'અભણ' ગણાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ પ્રવક્તા ધવલ પટેલની તીખી પ્રતિક્રિયા બાદ હવે કોંગ્રેસે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ગુજરાત પ્રદેશ
સુરત શહેરનું ટેક્સટાઇલ માર્કેટ એશિયાનું સૌથી મોટું માર્કેટ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં છેતરપિંડી અને આગની ઘટનાઓ માથાનો દુખાવો બની રહી છે. આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે સુરત પોલીસ દ્વારા એક વિશેષ પોલીસ-વેપારી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલ
ઇરાન માટે આજની રાત કતલની રાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પાવર પ્લાન્ટ ડેનું ડેડલી કાઉન્ટડાઉન શરૂ કર્યું છે. ડેડલાઇન પહેલા અમેરિકાએ ઇરાનના ખાર્ગ આઈલેન્ડ પર હુમલો બોલાવી દીધો છે. હવે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનના બ્રિજ, રેલવે નેટવર્ક, પાવર પ્લાન્ટ્સ અને વોટર પ્લાન્ટ્સને નિશાન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ સંદર્ભે આપવામાં આવેલા તાજેતરના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત મહેસાણામાં જોવા મળ્યા છે.મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના આગેવાનોએ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનને સખત શબ્દો
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર પોલીસથી બચવા દારૂ પીધેલી હાલતમાં દારૂની હેરાફેરી કરનાર BHMSની ડિગ્રી ધરાવનારા ડો.વિપુલ હાંડા (ઉ.વ.34) નામના વ્યક્તિએ પોલીસે પીછો કરતા કાર 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે ચલાવી ટુ વ્હીલર ચાલક દિનેશ સોલંકી નામના ખેડૂતને અડફેટે લેતા તેમનું મોત નીપજ્
એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ઓટોમીડેટ ઓપીઆઈ પાવડર મલેશિયા અને થાઈલેન્ડ મોકલવાના ગંભીર આરોપ હેઠળ પકડાયેલા આરોપીઓ ભૌતિક દામજીભાઈ પદમાણી અને ચેતન કનુભાઈ વાવડીયાને સેસન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બચાવ પક્ષની એ રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી કે આરોપીઓ લ
ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે હવે પક્ષ પલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓએ ભાજપની કામગીરીથી નારાજ થઈને રાજીનામુ ધરી દીધું છે. 3 વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતાસોખડા બેઠકના જિલ્લા પં
વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં રહેતા અને અલકાપુરીમાં ચાંદીનો ધંધો કરતા વેપારી સાથે 17.33 લાખ રૂપિયાના ચાંદીના દાગીના લઇને અમદાવાદનો ઠગ ફરાર થઈ ગયો હતો. જે રૂપિયા પરત નહીં આપતા વેપારીએ અમદાવાદના શખ્સ સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે ત
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દીધો છે અને ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લા ચૂંટ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો જોડાયા હતા. ગુજરાતની પ્
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા રાજ્યના વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2026- 27 માટેની ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેથી પ્રવેશ પરીક્ષા માટે 26 એપ્રિલ નક્કી કરવ
ગુજરાત હાઇકોર્ટમાં 16 વર્ષીય સગીરાના 25 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. આરોપી સામે મહેસાણાના સતલાસણા પોલીસ મથક ચાલુ વર્ષે ગુનો નોંધાયો હતો. સગીરા આગળ ગર્ભ ચાલુ રાખવા માંગતી ન હોવાથી આ અરજી કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ બાદ હાઈકોર્ટે ગર્ભપાત માટે મંજૂરી આપીઆ અરજ
પોરબંદરની કમલાબાગ પોલીસે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ સજા પામેલા એક નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સજા વોરંટના કામે ફરાર હતો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્
સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુજરાત સરકાર હેઠળના ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) દ્વારા લેવામાં આવેલા નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. જેમાં બે મોટા ડ્રેજિંગ ઓપરેટરો ધરતી ડ્રેજિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને સહારા ડ્રેજિંગ લિમિટેડને એક ઑફશોર કોન્ટ્રાક્ટમાંથી અયોગ્ય ઠરાવવામાં આવ
મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદારોને આકર્ષવા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 'કોંગ્રેસનું કમિટમેન્ટ' શીર્ષક હેઠળ જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શહેરના સર્વાંગી વિકાસ માટે 11 મુ
જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતી વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે. શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવતી નેત્રમ શાખાએ આધુનિક ટેકનોલોજી અને માનવીય અભિગમનો સમન્વય સાધીને નવ જેટલા અરજદારોના ખોવાયેલા કિંમતી સામાન, રોકડ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા તાજેતરના વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ નિવેદનના વિરોધમાં ગાંધીનગર શહેર ભાજપ અને મહાનગર એકમ દ્વારા સેક્ટર-21 ના શોપિંગ સેન્ટર ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યક
હિંમતનગર તાલુકાના વાંટડી ગામનો એક યુવક છેલ્લા દસ દિવસથી ગુમ હતો. મંગળવારે તેનો મૃતદેહ ગામ નજીકના ડુંગર પરના જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ગાંભોઈ પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાંટડી ગામના વિશાલસિંહ કમલેશસિ
ગુજરાતમાં વર્ષોથી પેન્ડિંગ રહેલી RFOની બદલીઓએ વનવિભાગમાં પલિતો ચાંપ્યો છે. 30મી માર્ચે એકસાથે 365 જેટલા RFOની બદલીઓ થઇ હતી. જેમાં વિસ્તરણ અધિકારીઓને ગીરમાં અને ગીરના અધિકારીઓને વિસ્તરણમાં મૂકી દેવાતા વનવિભાગમાં સન્નાટો વ્યાપી ગયો હતો. હકીકતમાં આ 'સાફ સફાઇ' પાછળ મુખ્યમંત્રીનો સ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેરળની એક જાહેર સભા દરમિયાન ખડગેએ ગુજરાતી પ્રજા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે, તેને ભાજપે
રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે આ નિવેદનના વિરોધમાં આજે ભાવનગર મહાનગર ભાજપ દ્વારા શહેરના ઘોઘા ગેટ ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હત
વેરાવળ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે મહા જનસંપર્ક અભિયાન યોજાયું હતું. શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓએ શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક યુવકની નજર ચૂકવી તેના બાઈકના થેલામાં રાખેલા રૂપીયા 1.70 લાખ રોકડા લઈને પલાયન થઈ ગયા છે. આ ઘટના બાદ કેશોદ પોલીસે તાત્કા
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી શહેર કોંગ્રેસ દ્વારા રવિવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સનાળા રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પક્ષની પ્રતિબદ્ધતાઓ જાહેર કરતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસને સ્પષ્ટ બહુ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયાના બીજા દિવસે પણ કોઈ ફોર્મ ભરાયું નથી. બપોરના ત્રણ વાગ્યા સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વેરાવળ નગરપાલિકાની એકપણ બેઠક માટે એ
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આજે સવારના સમયે એક કરુણ ઘટના સામે આવી છે. ભગવાન મહાવીર કોલેજની પાછળ આવેલા તળાવમાં માછલી પકડવા ગયેલી માત્ર 11 વર્ષની કિશોરીનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મો
હવામાન વિભાગની આગાહી મુજબ, મહીસાગર જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આ પલટાને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. લુણાવાડા તાલુકાના તાલધામોદ, લાલસર, સાધકપુર, વખતપુર, સરોલી, જુફરાલી અને કડાછલા સહિતના ગામોમાં
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 'STAIRS સ્કૂલ ફૂટબોલ લીગ (SSFL) નેશનલ કેમ્પ 2026'નો પ્રારંભ થયો છે. નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન અને STAIRS ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પ 7મી અપ્રિલથી 9મી એપ્રિલ સુધી ચાલશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની પાયાની ફૂટબોલ પ્રતિ
હળવદ તાલુકાના ટીકર ગામે કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખી એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોં
ભાવનગરના તળાજાના પાદરગઢમાં માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઠળિયા ગામના એક પરિવારના ભાઈ-બહેનના લગ્ન પાદરગઢ ગામે સમાજના રિવાજ મુજબ સામસામે કર્યા હતા. જેમાં પુત્રીને તેના સાસરિયામાં મનદુ:ખ સર્જાયું હતું. જેના કારણે માતા-પુત્ર તેની દીકરીને લેવા માટ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ તોફાની પવનની સૌથી વધુ અસર ગોધરા સિવિલ હોસ્પિટલ પરિસરમાં જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના મુખ્ય ગેટ
ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જ આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગોપાલ ઈટાલિયાના સુરતમાં આવેલા ઘર પર પોલીસે પહોંચી વૃદ્ધ માતા સાથે ગાળાગાળી અને ગેરવર્તન ક
જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ રંગ લાવી રહી છે. શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા એક મજબૂર શખ્સને વ્યાજના વિષચક્રમાં ફસાવી, તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોસ્પિટલના કામ માટે રાખેલા પૈસા પણ
લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનનો ચહેરો બનેલા રાજકોટના પદ્મિનીબા વાળાએ આજે 7 એપ્રિલે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પદ્મીનીબા વાળાને ખેસ પહેરાવી તેમનો વિધિવત આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો છે. આ સમયે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સરકારની ત
વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ પારૂલપાર્ક સોસાયટી અને ગિરિરાજ સોસાયટીની બહારની દિવાલ પર આવેલ મેલડી માતાના મંદિરમાંથી ગત 4 એપ્રિલની અજાણ્યા ચોરોએ મંદિરનો દરવાજો તોડીને ચાંદીની મેલડી માતાની મૂર્તિ તથા મૂર્તિ પર ચડાવેલા આભૂષણોની કુલ ચોરી કરી હતી. આ ચોરીના ગુ
દ્વારકાની પવિત્ર ભૂમિ પર શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અનંતશ્રી વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી પૂજ્ય શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથાનું રસપાન કરાવશે. આ કથા 8 એપ્રિલથી 14 એપ્રિલ, 2025 દરમિયાન યોજાશે.
દાહોદ: નિયામક આયુષ કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ ખાતે 'વિશ્વ આરોગ્ય દિવસ 2026' અને 'વિશ્વ હોમિયોપેથી સપ્તાહ' નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ચિકિત
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે જૂનાગઢ જિલ્લામાં મુશ્કેલીઓ વધી રહી હોય તેમ જણાય છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ પક્ષના પાયાના અને વફાદાર કાર્યકરોએ નેતાગીરી સામે બાયો ચડાવી છે. ખાસ કરીને વિસાવદર અને મે
વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ બની છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસ
સુરતના ઐતિહાસિક ગોપીપુરા વિસ્તારને તેની અસલ ભવ્યતા પરત અપાવવા અને 'ઊર્જા ભૂમિ'ના નિર્માણ અર્થે જૈન સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમટી પડેલા 15,000 થી વધુ શ્રાવક-શ્રાવિકાઓએ સંસ્કૃતિના જતન માટે આર્થિક ઉદારતા દાખવી હતી. ખાસ કરીને મહિલાઓએ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા હેઠળ આવતા બીલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં આજે બપોરે સનસનાટીભરી ઘટના બની હતી. ધોળેદહાડે 'ચંચલ જ્વેલર્સ' નામની દુકાનમાં લૂંટના ઇરાદે ત્રાટકેલા 3 અજાણ્યા શખસોએ માલિક પર ગોળીબાર કર્યો હતો. જોકે, માલિકે હિંમતભેર પ્રતિકાર કરતા લૂંટારુઓ લૂંટ ચલ
કોંગ્રેસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો મેનીફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનીફેસ્ટોમાં પક્ષે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. શિક્ષણ ક્ષેત્રે, કોંગ્રેસે દરેક વોર્ડમાં પ્રાથમિક શાળા અને દરેક ઝોનમાં અંગ્રેજી માધ્યમની ઉચ
પાટણના ખાલકશાપીર રેલ્વે ફાટક પાસે અંડરબ્રીજના નિર્માણ કાર્યમાં બેદરકારીને કારણે એક મિકેનિક ખાડામાં પડી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભૈરવ નગર સોસાયટી, પાટણના રહેવાસી
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) વિધિ ચૌધરીએ તાજેતરમાં દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી, જેમાં તેમણે અત્યાધુનિક પોલીસ કંટ્રોલ રૂમનું લોકાર્પણ પણ કર્યું. તા. 7/4/2026 ના રોજ યોજાયેલી આ મુલાક
સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત, ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે હોટલ, રેસ્ટોરન્ટ અને પેટ્રોલ પંપ સહિતના વિવિધ સ્થળોએ સી.સી.ટી.વી
છઠીઆરડા પ્રાથમિક કુમાર શાળામાં મંગળવાર, 7 એપ્રિલ, 2026ના રોજ સ્વ. જયાબેન ગોવિંદભાઈ રબારીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભોજન દાતા ગોવિંદભાઈ અરજણભાઈ દેસાઈ (ભુવાજી) અને તેમના નાના ભાઈ કાનજીભાઈ અરજણભાઈ દેસાઈ (કાંટાવાળા)નો
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંરક્ષણ માટે કાર્યરત 'હિન્દુ ધર્મ આચાર્ય સભા'નું નવમું અધિવેશન કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે સંપન્ન થયું. આ અધિવેશનનું યજમાનપદ આચાર્ય સભાના ટ્રસ્ટી તથા આદિ ચૂનચૂનગિરિ મઠના વડા ધર્મગુરુ પૂજ્ય નિર્મળાનંદનાથજી મહારાજે સંભાળ્યું હતું.આ
અરવલ્લી જિલ્લામાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ મોડાસા, મેઘરજ અને માલપુર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઘટનાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ભારે પવન ફૂંકાયો હતો. મોડાસા શહેર ઉપરાંત આનંદપ
જૂનાગઢની પવિત્ર અને ઐતિહાસિક ધરતી પર આગામી 14 મી એપ્રિલના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એક અભૂતપૂર્વ અને યાદગાર ક્ષણ સર્જાવા જઈ રહી છે.આ વર્ષે બાબાસાહેબની શોભાયાત્રા માત્ર એક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતા, સામાજિક ન્યાય, સમાનતા અને ભાઈચારાનો એક મજબૂત મંત્ર બન
સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારનો 13 વર્ષનો પુત્ર 4 એપ્રિલના રોજ રાત્રે ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉત્રાણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં સગીરને કોસાડની એક નિર્માણાધીન સાઈટ પરથી સહી-સલામ
‘રીલ મુક્તિ કેન્દ્ર’ વિશેનો મીમ આજે નેટીઝન્સમાં ખૂબ ચર્ચામાં છે, અને સાચું કહીએ તો, તે હકીકતને ખૂબ નજીક છે. એક સર્વે મુજબ, Gen Z દિવસમાં ૧૫૦થી વધુ વખત ફોન ચેક કરે છે, જે સામાન્ય મર્યાદાથી ઘણું વધારે છે. સ્માર્ટફોનની લત હવે ચિંતા, બેચેની અને FOMO (Fear of Missing Out) જેવા લક્ષણો રૂપે દેખાઈ રહી છે.

27 C