પાટણ નગરપાલિકાએ અંબાજી નેળિયા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ, ₹15 લાખના ખર્ચે નવીન રોડ બનાવવાનું આયોજન કરાયું છે, જેનાથી સ્થાનિકોને અવરજવરમાં સુવિધા મળશે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે આ કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, નિયમિત સફા
પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઘોઘંબા તાલુકાના પાંચપથરા ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે ખેતરમાંથી રૂ. 69.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ કાર્યવાહી પાંચપથરા ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં કરવામાં આવી હતી.
જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનો ભારત–ગુજરાત પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંવાદો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભારત–જર્મન CEO ફોરમમાં ભાગ લીધા બાદ આજે(13 જાન્યુઆરી) તેઓએ અમદાવાદ એરપોર્ટ પરથી જર્મની જવા પ્રસ્
ભાવનગર શહેરના હિમાલયા મોલ નજીક આવેલા હિમાલયા સ્કાય ફ્લેટમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. ઘરકામ માટે રાખવામાં આવેલી મહિલાએ જ ઘરમાંથી રોકડ રૂપિયા અને કિંમતી સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી રોકડ રકમ અને સોનાના ઘરેણાં મળી
અમરેલી જિલ્લાના ખાંભાથી સાવરકુંડલા રોડ પર આવેલા વાંકિયા ગામ નજીક નર્મદા પાણી પુરવઠાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. આ ઘટનાને કારણે હજારો લિટર પીવાના પાણીનો બિનજરૂરી વેડફાટ થયો હતો. પૂર્વ સરપંચ પીઠાભાઈ દાફડાના ઘર નજીકથી પસાર થતી આ પાઇપલાઇનમાં ભંગાણ થતાં ભારે દબાણ
માંડવી પોલીસે ગેસના બાટલાઓમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતા એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સેલવાસ અને વલસાડના બે શખ્સોને 7.22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. માંડવી પી.આઈ. સી.બી. ચૌહાણની સૂચના મુજબ, પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ
આવતીકાલે મકરસંક્રાંતિનો તહેવાર છે. જેમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. પણ બીજી તરફ પતંગના આ ઉત્સવમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે આવતી હોય છે અને ખાસ કરીને ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. ત્યારે ઉતરાયણના તહેવારમાં અકસ્માતના વધતા બનાવોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ દ્વ
રાષ્ટ્ર સેવિકા સમિતિ, પંચમહાલ દ્વારા ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ દાતાઓના સહયોગથી 250થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાબળા ગોધરા નગરની ફૂટપાથ પર ઠંડીમાં ઠુંઠવાતા ભિક્ષુકો તેમજ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ર
ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સામે એસ.ઓ.જી. ભરૂચે કડક કાર્યવાહી કરી છે. સેવાશ્રમ રોડ પરથી એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને સિંગલ બેરલ બંદુક અને ૬ જીવતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પીઆઈ એ.વી.પાણમીયા અને પીઆઈ એ.એચ.છૈયાની આગેવાની હેઠળની ટીમને અ.હે.કો. કિર્તીકુમાર ભાર્ગવ દ્વાર
જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં 20 વર્ષ બાદ સત્તામાં આવેલી ભાજપની પેનલ સામે રાજકીય ભૂકંપ સર્જાયો છે. વહીવટી અણઆવડત, નગરપાલિકાનું ફર્નિચર જપ્ત થવાની શરમજનક સ્થિતિ અને આર્થિક તંત્ર ખાડે જતાં કોંગ્રેસે પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયા વિરુદ્ધ અવ
વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 18 દેશના 52 તેમજ 11 રાજ્ય અને સ્થાનિક 100 પતંગબાજ અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી રહ્યા છે. સાંજે 4 વાગ્યા સુધી પતંગોત્સવ ચાલશે. વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે મહાનગ
જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના એનોટોમી વિભાગને દેહદાન સ્વરૂપે મળેલા 14 માનવ મૃતદેહોના આજે આદર્શ સ્મશાન ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. આ મૃતદેહોનો તબીબી અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આર્ય સમાજ સંસ્થા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમવ
આજકાલ સાયબર માફિયાઓ લોકોને લલચાવવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને જૂના સિક્કા અને નોટોના બદલામાં રૂ. 45 લાખ અપાવવાની લાલચ આપી છેતરવાનો પ્રયાસ થયો હતો. જોકે, વૃદ્ધની સમયસૂચકતા અને સાયબર ક્રાઈમ પોલીસની સક્રિયતાને કારણે લાખોની
ગુજસીટોકના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર થયેલા આરોપી અફજલભાઈ હુસેનભાઈ ખલ્યાણીને જામનગરથી ઝડપી લેવામાં આવ્યો છે. બોટાદ પેરોલ-ફર્લો સ્કૉડે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આ કાર્યવાહી કરી હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ, આરોપી અફજલ ખલ્યાણીને 7 દ
ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ દોરીનો ઉપયોગ, છાપરા ઉપર તેમજ જર્જરિત મકાનો ઉપર પતંગ ઉડાવવા, જાહેર રોડ ઉપર પતંગ ઉડાવવા અને રોડ પર દોડીને પતંગ પકડવામાં આવતા હોય છે, જેના કારણે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા અને સલામતીનું જાગૃત્તતા અ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હીર સ્પોર્ટ્સ ક્લબ ખાતે 68 બારીસ પ્રણામી સમાજની ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ દાવલી અને રાજેન્દ્રનગર વચ્ચે રમાઈ હતી, જેમાં રાજેન્દ્રનગરની ટીમ વિજેતા બની હ
મહાદેવ પશુ-પક્ષી સેવા અને ફાયરબ્રિગેડની ટીમે જીવ બચાવ્યો ગુજરાતીઓના મનગમતા પર્વ ઉત્તરાયણ આવતીકાલે છે, ત્યારે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે. પરંતુ આ આનંદ વચ્ચે આકાશમાં વિહરતા નિર્દોષ પક્ષીઓ અને રસ્તા પર દોડતા પશુઓ માટે આ તહેવાર જીવલેણ સાબિત થઈ શકે છે પતંગની કાચ પાયેલી ધ
ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ અને પોલીસ વિભાગના સહયોગથી મધ્યપ્રદેશના અનૂપપૂર જિલ્લાના એક ગામના 55 વર્ષીય વૃદ્ધાનું ત્રણ વર્ષ બાદ પરિવાર સાથે પુનર્મિલન થયું છે. ત્રણ વર્ષ પહેલા વૃદ્ધા ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર નજીક અજાણી હાલતમાં મળી આવ્યા હતા. એક સેવાભાવી વ્યક્તિએ સેવાયજ્ઞ સ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ઠંડીનું જોર ઘટતું જોવા મળશે. જોકે આગામી 24 કલાક બાદ ફરી એકવાર તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ હાલમા
મહેસાણા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અંદાજે 30 વર્ષીય પરિણીતાને તેના પતિ દ્વારા લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. લગ્નજીવન દરમિયાન મહિલાને બે દીકરી હોવા છતાં પતિનું અત્યાચારભર્યું વર્તન તેના પર સતત ચાલુ રહ્યું હતું. જ્યારે નવા વર્ષની શરૂઆતની રાત્
કેજરીવાલ અને સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. PMની ડિગ્રી અંગે કરેલી ટિપ્પણીના કેસમાંથી અલગ કરવાની કેજરીવાલની અરજી હાઇકોર્ટે ફગાવી છે. હવે હાઈકોર્ટના ટ્રાયલ બાદ કેસ આગળ વધારાશે. સાંસદ સંજયસિંહે કરેલી અરજી પણ ફગાવી દેવાઈ છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હ
આધુનિક જીવનશૈલી અને બદલાતા વિચારોના કારણે આજે સમાજોમાં સિંગલ ચાઈલ્ડ અને નો ચાઈલ્ડ જેવા ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યા છે. આ ટ્રેન્ડ લાંબા ગાળે સમાજ, પરિવાર અને રાષ્ટ્ર માટે કેટલા જોખમી બની શકે છે તે અંગે હવે અનેક સમાજના આગેવાનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આવા સમયમાં પંચાલ સમાજ દ્વા
ગુજરાતમાં કાર્યરત '181 અભયમ' મહિલા હેલ્પલાઈન પીડિત મહિલાઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં છેલ્લા એક વર્ષમાં 1,83,520 જેટલા કોલ્સ મળ્યા હતા, જેમાંથી 37,380 કિસ્સાઓ અત્યંત સંવેદનશીલ હોવાનું નોંધાયું છે. આ કતારમાં મહેસાણા જિલ્લો પણ પાછળ નથી, જ્યાં હજારો મહિલાઓ
પાવી જેતપુર પોલીસે શિહોદ જનતા ડાયવર્ઝન પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક મારુતિ સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી ₹2,54,532/- ની કિંમતની 636 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શિહોદ જનતા ડાયવર્ઝન પરથી નં
મોરબી જિલ્લાના ટંકારા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હરિઓમ સોસાયટીમાં એક મકાનમાંથી 83.200 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, બે મોબાઈલ ફોન અને એક ડિજિટલ વજન કાંટા સહિત કુલ ₹2,84,600 નો મુદ્દ
રાજકોટ મહાનગરપાલિકામાં આધારકાર્ડ તેમજ મેરેજ સર્ટીફીકેટ સહિતનાં દસ્તાવેજો માટે જન્મનું પ્રમાણપત્ર અનિવાર્ય છે. જોકે તાજેતરમાં આધાર વિભાગે RMCનાં પ્રમાણપત્રો અમાન્ય હોવાનો નિર્ણય લીધો છે. જેને લઈ જન્મનું નવું પ્રમાણપત્ર કઢાવવા આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ
પાટણના કલાકાર યોગેશ યોગીએ ત્રણ મહિનાની મહેનત બાદ ભગવાન કલ્કીનું એક ભવ્ય ચારકોલ ચિત્ર તૈયાર કર્યું છે. આ કલાકૃતિ પાટણની ઐતિહાસિક રાણી કી વાવના સ્થાપત્યથી પ્રેરિત છે અને તેમાં ભારતીય સંસ્કૃતિ તથા આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળે છે. આ અદભુત ચિત્ર બનાવવા માટે ચારકોલ પેન્સિલ જે
અમદાવાદ શહેરના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે. બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન મુખ્ય પીવાના પાણીની પાઈપલાઈન તોડી નાખવામાં આવી છે જેના કારણે સવારના સમયે લોકોને પીવાનું લાખો લિટર
પોષ વદ દશમ, મંગળવાર, 13 જાન્યુઆરીના પવિત્ર દિવસે પાટણ ખાતે શ્રી પદ્મનાભજી ભગવાનની જ્યોત સ્વરૂપે પરંપરાગત રવાડી નીકળી હતી. આ ધાર્મિક પ્રસંગમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પદ્મનાભ મંદિરના મહ
જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક અનોખી ઘટના બની છે. હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાંથી વીજ વાયર પર પડ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 100 ફૂટની ઊંચાઈએથી પડ્યા બાદ યુવક ફરાર થઇ છે. આ યુવક કોણ હતો ને ક્યાંથી
સુરત શહેરમાં ઉત્તરાયણનો તહેવાર સુરક્ષિત અને આનંદમય રીતે ઉજવાય તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા વ્યાપક અને સઘન સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા તહેવારના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. આ અંતર્ગત શહેરના
પ્રભાસ પાટણ પોલીસે મકરસંક્રાંતિ સહિતના આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે. કાયદો-વ્યવસ્થા જાળવવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તૈયારીઓના ભાગરૂપે, પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. ગોસ્વામીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બે
અમરેલી જિલ્લામાં દીપડાના માનવ પરના હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંભાના હનુમાનપુરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી સાંજે ઘર આંગણે રમી રહેલા એક બે વર્ષના બાળકને લઇને દીપડો ભાગ્યો હતો. જોકે, પરિવારે બુમાબુમ કરતાં દીપડો બાળકને મૂકીને ભાગી ગયો હતો. બાળ
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં પોલીસે રેડ કરતા ભાડાના મકાનમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. રેડ દરમિયાન પોલીસે 41,266ની વિદેશીદારૂની બોટલો કબ્જે કરી હતી, જ્યારે એક શખસ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હા
રાણાવાવ પોલીસે ભોડદર ગામમાં જાહેર જુગાર પર દરોડો પાડી સાત લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ. 2.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, દરોડા દરમિયાન ચાર આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસને ભોડદર ગામથી કોટડા ગામ તરફ જતા રસ્તે આવેલા ગૌચર વિસ્તારમાં જાહેરમ
દાહોદમાં પોલીસ કર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે. ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે હેડ કોન્ટેબલ અને એક કોન્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી હતી. જોકે, ગુજરાતમાં ઘૂસતા જ દાહોદ LCBને બાતમી મળતાં LCBએ પીછો કર્યો હતો. આ દરમિયાન એક કારનો અકસ્માત સર્જા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે 12 જાન્યુઆરી, યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીની વિવેકાનંદ ચેર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ ઉપસ્થિત સૌને સ્વામીજીના વિચારો જીવનમાં ઉતારવા અને તેમનું
ઉત્તરાયણ પર્વ પૂર્વે પોરબંદર વન વિભાગે પક્ષી સુરક્ષા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિભાગે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને પક્ષીઓને નુકસાન પહોંચાડતી અન્ય સામગ્રીના વેચાણ તથા ઉપયોગને રોકવા માટે સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. વન વિભાગની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો
હવે મકર સંક્રાંત આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. સૌ કોઈ પતંગ ચગાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. જો કે સમયની સાથે કાઇટ ફેસ્ટિવલના રંગ રૂપ પણ બદલાયા છે. હવે યુવાઓ માટે રીલ વિના તો ફેસ્ટિવિલ સેલિબ્રેશનની કલ્પના જ કરવી મુશ્કેલ છે. તેમાં પણ ઘણાં તો માત્ર રીલ બનાવવા જ પતંગ ચગાવતા હ
ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદની ઉત્તરાયણની મજા જ કંઈક અલગ છે. તેમાં પણ પોળ વિસ્તારમાં તો ઉત્તરાયણના એક બે મહિના પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી 'ટેરેસ ટુરિઝમ'નો ટ્રેન્ડ શરૂ થયો છે. આ વર્ષે પણ ખાડીયા અને રાયપુરમાં આવેલી
સુરતના યુવા સંશોધક વિકી વખારિયા અને તેમની ટીમે ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા એક ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે. યુવકે એક એવી પતંગ તૈયાર કરી છે કે, જેને ઊડાડવા માટે ન તો દોરી કે ન તો પવનની જરુર પડશે. દિવસે તો ઠીક આ પતંગ
ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રોજે રોજ નવા નવા લક્ઝુરિયસ ફ્લેટ ને અપાર્ટમેન્ટ લૉન્ચ થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ અમદાવાદમાં 161.2 મીટરની એસ.જી. હાઇવે પર બની રહી છે. આ બિલ્ડિંગ ‘નવરત્ન ગ્રૂપ’ બનાવી રહ્યું છે. છેલ્લાં 40 વર્ષમાં આ ગ્રૂપે 15થી પણ વધુ પ્રોજેક્ટ
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત એક એવા કેસની જેમાં બે સામાન્ય લોકોના મોત થયા અને સરકાર પર સવાલો ઉઠવા લાગ્યા. જૂનાગઢમાં થયેલા આ રહસ્યમય મોતનો મામલો એટલો ચગ્યો કે સરકારે એન્ટિ ટેરસિસ્ટ સ્ક્વોડને દોડાવવી પડી અને પછી ઇન્વેસ્ટિગેશનમાં જે ખુલાસા થયા તેની કોઈને જરાય કલ્પના પણ ન
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભચાઉ, નખત્રાણા તથા અંજાર રેન્જ ફોરે
એક બાળક જે ભૌતિક રીતે દ્રષ્ટિહીન હતો પરંતુ આંતરિક રીતે દિવ્ય દ્રષ્ટિથી જાગૃત હતો. અંજારના ધ્યાન ટાંકે આ ઝડપી અને ટેકનોલોજીના યુગમાં સામાન્ય લોકો સનાતન ધર્મને વધુ સમજી શકે અને લોકોના મનમાં ઉઠતાં પ્રશ્નોના નિવારણ હેતુથી એક સનાતન ગુરુ નામનું ચેટબોટ બનાવ્યું, જે વ્હોટ્સએપ પ
ભુજથી બચાઉ જતા હાઈવેનું કામ ચાલુ છે જેના કારણે રસ્તો સાંકડો અને ટ્રાફિકની પણ સમસ્યા રહે છે. તેવામાં બીકેટી કંપની નજીક પત્ની સાથે બાઈક પર ખરીદી કરવા માટે જતા સમયે ડમ્પરના ચાલકે પાછળથી ટક્કર મારતા મુળ સંતરામપુરના 28 વર્ષીય યુવાનનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. પ્રાપ્ત
ગુજરાતમાં ઉત્તર દિશાથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજું છવાઈ ગયું છે. ખાસ કરીને સરહદી જિલ્લો કચ્છ હાલ હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યો છે. રવિવારે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને માત્ર 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ચાલુ શિ
જી.કે. જનરલ હોસ્પિટલમાં એસિડ પી ગયેલા યુવાનના સખત રીતે દાઝેલા જઠરને દૂર કર્યા બાદ બળેલી અન્નનળીને નિષ્ક્રિય કરી મોઢાને આંતરડા સાથે સીધું જોડાણ આપી ત્રિસ્તરીય ઓપરેશન કરાયું. જનરલ સર્જરી, ENT અને એનેસ્થેટિક વિભાગે કરેલા આ ઓપરેશનથી આજે તે જઠર અને અન્નનળી વિના પણ ખાઈ પી શકે છે. ઓ
કચ્છ યુનિવર્સિટી દ્વારા ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ પધ્ધતિની કરાયેલી શોધને પેટન્ટ મળી છે.ભારત સરકારની પેટેન્ટ ઓફિસ દ્વારા પેટેન્ટ એક્ટ 1970 હેઠળ 20 વર્ષ માટે કચ્છ યુનિ.ને ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ કરવાની પધ્ધતિ માટે પેટેન્ટ અપાઈ છે. આવનારા દિવસોમાં આ પેટન્ટ
શહેરનું હદય ગણાતુ હમીરસર તળાવ હવે આપઘાત કરવાનું સ્થળ બની ગયું હોય તેમ અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. ગુરુવારે 55 વર્ષીય મહિલાના મોતની ઘટનાના પાંચમાં દિવસે જ અરીહંત નગરના 39 વર્ષીય યુવાને રાજેન્દ્ર પાર્ક નજીકથી મોતની છલાંગ લગાવી દીધી હતી. જેમાં આર્થિક અને માનસિક કારણોસર આત્
ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે પોષણ માસની ઉજવણી કરાઈ હતી. જેમાં સંસ્થાના સંચાલક ઋત્વિક પુરોહિત દ્વારા ‘ચક દે ચીકી’ અભિયાન હેઠળ 750 કિલોથી પણ વધુ ચીકીનું વિતરણ કરાયું હતું. ઋત્વિક પુરોહિતે જણાવ્યું હતું કે, સંસ્થા શહેરમાં પોષણ જાગૃતિ માટે નવીન પહેલો કરવાન
મનરેગા યોજનામાં સરકારે કરેલા બદલાવ સામે કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ધરણા યોજી કોંગ્રેસના કાર્યકરોએ સરકારની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસે સરકારે કરેલા બદલાવણા કારણે ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવી લેવ
શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ચોખંડી વિસ્તારમાં સેફટી બેલ્ટના વિતરણનો કાર્યક્રમ સોમવારે સવારે યોજવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધસમસતા રોડ પર બે વાહન ચાલકો વચ્ચે ટક્કર થઇ હતી જેના પગલે કાર્યક્રમની વચ્ચે બંને વાહન ચાલકો સામ સામે આવી ગયા હતા અને ઝપાઝપી થઇ હતી. ઉત્તરાયણના તહેવાર
પૂણેથી નણંદના લગ્નમાં વડોદરા આવેલી મહિલાના સોનાના સાડા પંદર તોલા દાગીના સેન્ટ્રલ ડેપોના પ્લેટફોર્મ 10 પરથી ચોરાઈ ગયા હતા. ગઠિયાઓએ ભીડનો લાભ લઈ બસમાં ચડતી મહિલાના પર્સમાંથી દાગીનાની ચોરી કરી હતી. આ ઘટના અંગે સયાજીગંજ પોલીસ ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સો
એમ.એસ. યુનિવર્સિટીનો ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સમાં દબદબો જોવા મળ્યો હતો. યુનિવર્સિટીએ 10 વર્ષ બાદ બેડમિન્ટનમાં સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી છે. સુરત ખાતે ઓલ ગુજરાત સ્ટેટ ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી-સુરત ખાતે
વારસિયામાં રહેતા ભંભાણી પરિવારે આસ્થા ફાઉન્ડેશનમાં એડમિશન મેળવવા માટે રાહ જોઈ રહેલા 10 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી ઉપાડી હતી. વર્ષ 2010થી આસ્થા ફાઉન્ડેશન 20 શિક્ષકો દ્વારા 110 મનોદિવ્યાંગ બાળકોની સંભાળ લઈ રહ્યું છે. ભંભાણી પરિવારે સિરામિકના વ્યાપાર સાથે સંકળાયેલા છે. દીકરા થ
વાઘોડિયા રોડના જય અંબે ગ્રાઉન્ડ પર ચાલી રહેલા ગિરિ કંદરા મહોત્સવના દ્વિતિય દિવસે 11 જાન્યુઆરીએ વૈષ્ણવોના સેવ્ય સ્વરૂપ ઠાકોરજીનો ભવ્ય અન્નકૂટ મહા મહોત્સવ યોજાયો હતો. જેમાં વૈષ્ણવોના 600 જેટલા સેવ્ય સ્વરૂપ ઠાકોરજી પધાર્યાં હતાં. જ્યારે ગિરિરાજજીની અલગ અલગ કંદરામાં બિરાજી ભ
અયોધ્યાના હનુમાનગઢીના મહંત 2 દિવસ માટે વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન તેમના યજમાન સ્થાને સુંદરકાંડ પાઠનું આયોજન નૂતન ભારત ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. મહંત બલરામ દાસજીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં ભક્તિ યુવાઅવસ્થામાં છે. હાલમાં ભારત જે દિશામાં આ
મ.સ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના યુવાને મારામારી કરી હોવાની ઘટના બહાર આવી છે. કેન્ટીન પાસે વિદ્યાર્થિનીને જોવા બાબતે ટકોર કરતાં યુવાને પટ્ટા વડે વિદ્યાર્થીને માર્યો હતો. યુનિ.ની સિક્યુરિટી સદંતર નિષ્ફળ ગઈ છે, જ્યારે એસી કેબિનમાં બેસતા અધિકારીઓની વિ
સિંધી ભાષા લુપ્ત થતી બચાવવાના અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા પરીક્ષા યોજાઈ હતી, જેમાં વડોદરાના 590 વિદ્યાર્થીઓએ સિંધીની પરીક્ષા આપી હતી. સિંધી ભાષા શીખવાના 100 કલાકના વર્ગો લેવાય છે, જ્યારે સર્ટિફિકેટ, ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમાના કોર્સ ચલાવાય છે. સિ
ઉત્તરાયણને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. સાથે પોલીસે વહેલાં બજાર શરૂ કરી રાત્રે વહેલાં બંધ કરવા વેપારીઓને અપીલ કરી હતી. દરમિયાન ટ્રાફિક ન થાય તેનું પોલીસ ધ્યાન રાખશે. સિટી, વાડી, પાણીગેટ, કુંભારવાડા, સયાજીગંજ, ગોરવા સહિતના વિસ્તારમાં પોલીસ
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લાં 100 વર્ષ કરતાં વધુ સમય જૂના પતંગ બજારમાં 13મી જાન્યુઆરીના રોજ મોડી રાતે હરાજી કરવામાં આવશે. જેમાં સસ્તા ભાવે પતંગની ખરીદી કરવા માટે શહેરીજનો ઊમટી પડશે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષમાં શહેરના માંડવી ઉપરાંત ચકલી સર્કલ, સંગમ સહિત કુલ 5 સ્થળો પર
શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18 દેશના 52 તેમજ 11 રાજ્ય અને સ્થાનિક 100 પતંગબાજ અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવશે. મકરસંક્રાંતિના એક દિવસ પૂર્વે નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન
નિઝામપુરામાં 20 વર્ષ બાદ રોડ પર ડ્રેનેજનાં પાણી રેલાતાં લોકોમાં નારાજગી પ્રવર્તી હતી. ડીલક્ષ ચાર રસ્તા રોડ પર વીજ કંપનીએ ડ્રિલિંગ વખતે ડ્રેનેજ લાઇનને નુકસાન પહોંચાડતાં ગંદા પાણી 5 દિવસથી રોડ પર રેલાઈ રહ્યાં છે. જેને વરસાદી કાંસ મારફતે ભૂખી કાંસમાં ઠલવાય છે. સ્થાનિકો અને કાઉ
રાજકોટ ખાતે ચાલી રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રીજીયનના બીજા દિવસે આજે વિવિધ જિલ્લામાંથી આવેલા ઉદ્યોગકારોએ અલગ અલગ ક્ષેત્રમાં કામગીરી માટે એમઓયુ કર્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં એક્ઝિબિશન ડોમ ખાતે સિરામિક સેમિનારમાં રૂ1460 કરોડના એમ.ઓ.યુ. સ
મોરબીમાં પરહિતકર્મ ગ્રુપના ઉપક્રમે સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે અનેક અભાવોથી જીવનની અસલી ખુશીઓથી વંચિત રહેતા સામાન્ય વર્ગ પણ સ્વમાનભેર જીવન જીવી તેમના જીવનને ખુશીઓથી ભરી દેવા સેવાયજ્ઞ ચલાવવા આવી રહ્યો છે અને આવા સામાન્ય વર્ગના લોકો માટે અલગ અલગ સેવા પ્રવૃત્તિ
મોરબીના કેનાલ રોડ પર નિર્મલ સ્કૂલ નજીક આવેલ ક્રિસ્ટલ હાઇટ્સ B-201માં રહેતા વેપારી યુવાન પ્રશાંતભાઈ સુરેશભાઈ બોપલીયાની GJ-36-AP-3399 નંબરની કાર સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરી હતી, ત્યારે રાત્રીના સમયે અજાણ્યા શખ્સ કારના કાચ તોડી ફરાર થઇ ગયા હતા. જો કે કારમાંથી કોઈ કિંમતી સામાન હાથ
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા ચામુંડાનગરમાં વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પરંતુ તાજેતરમાં તો પીજીવીસીએલ તંત્રએ બેદરકારી દાખવવામાં હદ કરી નાખી હતી. ચામુંડાનગરમાં એક જ દિવસમાં ચાર પાંચ વખત વીજળી ગૂલ થઈ જતા સ્થાનિ
મોરબીના રાજાશાહી વખતના ઐતિહાસિક વિરાસત અને સ્થાપત્ય કલાના બેજોડ નજરાણા સમાન મોરબી શહેર અને સામાકાંઠાને જોડતા મચ્છુ નદી પરના પાડાપુલ પર બન્ને તરફ મહાકાય આખલાના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે અને એક સ્ટેચ્યુને બારીકાઇથી જોવામાં આવે તો સ્પષ્ટ નજરે પડે કે આખલાના સ્ટેચ્યુનો અમ
મોરબી મહા પાલિકાનું નાણાકીય વર્ષ માર્ચમાં પૂરું થવાનું હોય માર્ચ એન્ડિંગ સુધીમાં કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મનપા કરવેરો ભરવામાં ઉદાસીન દાખવતા મિલકત ધારકોને ધડાધડ નોટિસો ફટકારીને કરવેરાની આકરી વસુલાત કરી રહ્યું છે અને નોટિસ ફટકારવા છતાં પણ મિલકત ધારકો દાદ ન આપતા અંતે મ
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત નોટરીઓ માટે હવે પ્રેક્ટિસની પદ્ધતિ બદલાવા જઈ રહી છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં અમલી બનનાર ઈ-નોટરી પ્રોજેક્ટના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસીએશન દ્વારા એક વિશેષ લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મનરેગા બચાવો-દેશ બચાવો અભિયાન હેઠળ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ભાજપ સરકારની ગરીબ વિરોધી નીતિઓ સામે રણશિંગું ફૂંકવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસના પ્રદેશ ગીતાબેન પટેલે, જિલ્લા પ્રમુખ નૌશાદભાઇ સોલંકી સહિત આગેવ
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે નેશનલ ઓલિમ્પિક એકેડમીને પુનઃ સક્રિય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના એથ્લિટ કેન્દ્રિત વિકાસ, ઓલિમ્પિક શિક્ષણ અને સંસ્થાકિય ક્ષમતા નિર્માણ ને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત રાખવાનો છે.
પોરબંદરમાં કકળતી ઠંડી યથાવત રહી છે. મહતમ તાપમાન 3 ડિગ્રી વધીને 29 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 17 ડિગ્રીએ પહોંચ્યું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2 ટકા વધીને 20 ટકા થયું છે તેમ છતાં વધુ ઠંડીનું પ્રમાણ અનુભવાઈ રહ્યું છે. પોરબંદરમાં ઠંડા પવનના સુસવાટા બોલે
પોરબંદરના દેગામ ગામે આરટીઓ કચેરી કાર્યરત છે. આ આરટીઓ કચેરી ખાતે 27ના મહેકમ સામે 10 જગ્યા ખાલી છે. જિલ્લામાં અંદાજે 9.50 લાખ જેટલા નવા જૂના વાહનો છે ત્યારે વાહન ચાલકો વાહન પાસિંગ કરાવવા, લાયસન્સ કઢાવવા, ટેક્સ ભરવા સહિત આરટીઓને લગતી કામગીરી માટે જાય ત્યારે કર્મીના અભાવે કામગીરી ટલ
પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લગ્ન નોંધણી વિભાગ આવેલ છે.જેમાં વર્ષ 2025માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2736 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તો વર્ષ 2024માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2831 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.2025માં લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી 95 લગ્ન ઘટયા છે. પોરબ
મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જૂનાગઢના બજારમાં સિંગ અને ચીકીની ખરીદી માટે લોકોની ભીડ જામી રહી છે. જોકે, આ વર્ષે ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીની અસર જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચીકીના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક વેપારી
સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા
અમદાવાદના ફરવાલાયક સ્થળોમાં સૌથી જાણીતા એવા કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં અટલ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે નવી બે ટોય ટ્રેન શરૂ કરવામાં આવશે. કિડ્સ સિટી અને બાલવાટીકા પાસે પણ આ ટોય ટ્રેન માટે નવા બે સ્ટેશન બનાવવામાં આવશે. જેથી બંને જગ
મોરબીના ધરમપુર રોડ પર આવેલા લાભનગર પાસે સોમવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. 112 જનરક્ષક પોલીસની બોલેરો ગાડીએ એક રીક્ષા અને એક કારને હડફેટે લેતા આ બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ છ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. પ્રાથમિક વિગતો અ
સુરતના અલથાણમાં તાજેતરમાં રાજલક્ષ્મી ગ્રુપના પ્રોજેક્ટમાં 40 ફૂટ ઊંડી ડી-વોલ ધરાશાયી થવાની ઘટનાએ સુરતને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનાને પગલે શિવ રેસિડેન્સિના ચાર બિલ્ડીંગો પર ખતરો મંડરાયો હતો. આટલી મોટી ચેતવણી છતાં સુરત મહાનગરપાલિકાએ કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોના, ગાંજા સહિતની અનેક ચીજવસ્તુઓ સાથે મુસાફરોને કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. આજે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્ટ ઓફિસરો દ્વારા ત્રણ કેસો કરીને તરખાટ મચાવી દીધો હતો. જેમાંથી બે કેસ 44 લાખથી વધુ રકમની વિદેશી ચલણ સાથે કરવામાં આવ્ય
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત એક સભામાં, પક્ષના નેતાઓ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં વડોદરાના પાંચ ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં અધિકારીઓ તેમને માન આપતા નથી અ
વેરાવળ શહેરના લુહાણા સેનેટરી વિસ્તારમાં આજે સાંજે આશરે 6:30 વાગ્યે બે બંધ મકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગને કાબૂમાં લેવાઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બકાલા માર્કેટથી આગળ, સોની વંડીની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં બની હતી. આગની જાણ થતાં
ગીર સોમનાથ જિલ્લામાં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે તાલાલા ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના સુચારૂ, શિસ્તબદ્ધ અને ભવ્ય આયોજન માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયા
સુરેન્દ્રનગરમાં 'એક્ટિવ લાફિંગ ક્લબ' છેલ્લા બે દાયકાથી વડીલોના જીવનમાં હાસ્ય અને ખુશીઓ લાવવાનું કાર્ય કરી રહી છે. આ ક્લબ દરરોજ સવારે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં ભેગી થાય છે, જ્યાં 30થી 85 વર્ષના 40થી વધુ સભ્યો તણાવમુક્ત જીવન માટે હાસ્ય અને વ્યાયામ કરે છે. આ લાફિંગ ક્લબની
બોટાદ જિલ્લામાં રત્નકલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય યોજના શરૂ થઈ છે. સરકાર દ્વારા આ સહાય મળવાની શરૂઆત થતાં રત્નકલાકારોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીને કારણે રત્નકલાકારોના બાળકોના શિક્ષણ પર અસર ન થાય તે માટે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશન
બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા ઉપર જીવલેણ હુમલોની ઘટનામાં નવનીત બાલધીયાની ન્યાયની માંગ સાથે કોળી સમાજના 15થી વધુ આગેવાનો દ્વારા તા.15 એ બગદાણા ખાતે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. કોળી સમાજના ગ્રુપમાં એક પોસ્ટ વાઇરલ થઈમહુવા તાલુકાના બગદાણા ગામના કોળી યુવાન નવનીત બા
પંચમહાલ SOG પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી 22 રીલ ચાઈનીઝ દોરી સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. ગોધરા શહેરના બાવાનીમઢી પતંગ બજાર પાસેથી મહેશ મકવાણા નામના વ્યક્તિને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 10 રીલ સાથે પકડવામાં

32 C