શ્રી ચુંવાળ, વઢિયાર, ઝાલાવાડ, નળકાંઠા તપોધન બ્રાહ્મણ સમાજ બહુચરાજી દ્વારા 45મો સમૂહલગ્નોત્સવ અને સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ આગામી 13 ફેબ્રુઆરી, 2026 (શુક્રવાર, સંવત 2082 મહા વદ 11) ના રોજ બહુચરાજી ખાતે યોજાશે. આ કાર્યક્રમ માટે નામ નોંધણીની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી, 2026 નક્કી કરવામાં આવી
પોરબંદર એસ.ઓ.જી. પોલીસે રાજપર (નવાગામ) બસ સ્ટેન્ડ પાસેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ આરોપી કોઈપણ મેડિકલ ડિગ્રી વગર આસપાસના ગામોમાં પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 35,820નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ, મા
કોડીનારના દેવલપુર ગામમાં આજે મેગા બ્લડ ડોનેશન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાત ડોકટરો દ્વારા ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોને શારીરિક તપાસ અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સેવા કાર્ય સ્વર્ગસ્થ મિલનભાઈ હમીરભાઈ ગાધે અને સ્વર
વલસાડના ધારાનગર વિસ્તારમાં નવા વર્ષના પ્રથમ રવિવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાનગર યુવક મંડળ દ્વારા 4 જાન્યુઆરી, 2025ના રોજ આયોજિત આ શિબિરમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ 30 યુનિટ રક્તદાન કર્યું હતું. આ શિબિર દર વર્ષની પરંપરા મુજબ યોજાઈ હતી. આ રક
સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતના કોડીનાર નગરમાં 'ઘર ઘર સંપર્ક અભિયાન' હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન 13 ડિસેમ્બરથી શરૂ થઈને 4 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહ્યું હતું. જેનો મુખ્ય હેતુ સામાજિક જાગરણ અને રાષ્ટ્ર ઉપયોગી સકારાત્મક કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાનો હતો.. આ અભિયાન અંતર્
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવનમાં આજે (4 જાન્યુઆરી) પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના પૂર્વ સૈનિકો, શહીદ સૈનિકોના ધર્મપત્નીઓ અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓએ મોટી સંખ્યામાં હાજરી
દ્વારકાના બેટ દ્વારકામાં સુદર્શન સેતુ પર ફોર વ્હીલર કારથી જોખમી રીતે રીલ બનાવનાર યુવાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઓખા મરીન પોલીસે તેને ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો અને કોર્ટે તેને સજા ફટકારી હતી. આરોપીની ઓળખ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેરા ગામના 23 વર્ષીય કિશ
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન NA(બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલાં 2 જાન્યુઆરીની સવારે ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હ
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી જનની ગાયનેક હોસ્પિટલમાં સિનિયર નર્સે આપઘાત કરી લીધો હતો. ડ્યુટીનો સમય તૈયાર કરવા બાબતે સાથી મિત્ર સાથે ઝગડો થતા હેડ નર્સે ઓપરેશન થિયેટરમાં જઈને ફોર્મોલીન નામનું કેમિકલ પી આપઘાત કરી લીધો હતો. હેડ નર્સના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મ
મહેસાણા જિલ્લાના બલોલ ગામે આજે સાંજે એસપીજી દ્વારા એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગેડુ લગ્નો અટકાવવા અને લગ્ન નોંધણીના વર્તમાન કાયદામાં જડમૂળથી સુધારા કરવાની માગ સાથે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ તકે એસપીજી અધ્યક્ષ લાલ
પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આજે સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સુપ્રસિદ્ધ લાઈટહાઉસના ત્રીજા માળેથી એક મહિલાએ પોતાના 6 વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. માતા-પુત્રની લાશને પીએમ માટે હોસ્પિ
અમદાવાદ શહેરના ભાડજ ગામમાં સ્મશાન ગૃહ ન હોવાને લઈને સ્થાનિક લોકો દ્વારા ભાજપનો વિરોધ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. થલતેજ વોર્ડમાં આવતા ભાડજ ગામમાં સ્મશાન ગૃહની માંગણી કરવામાં આવી રહી છે. લોકોને મૃતદેહની અંતિમ વિધિ માટે એસજી હાઇવે પર થલતેજ સુધી જવું પડે છે. ત્યારે ભાડજમા
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવક અને મહિલા મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતો. જોકે, થોડા દિવસ પહેલા મહિલા પોતાના ઘરે ગઈ હતી. જે બાદ પરત ન ફરતા યુવાનને લાગી આવ્યું હતું. જેથ
સુરતના ડિંડોલી વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી લોહીયાળ સાબિત થઈ છે. 31 ડિસેમ્બરની રાત્રે મિત્રો સાથે દારૂની મહેફિલ માણ્યા બાદ થયેલી માથાકૂટમાં એક 23 વર્ષીય આશાસ્પદ યુવકની હત્યા કરવામાં આવી છે. સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે ડિંડોલી વિસ્તારમાં એક કરુણ અને ચોંકાવન
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) એ દેશભરના તમામ રાજ્યો અને તમામ બોર્ડ્સમાં ધોરણ 9થી 12ના નોંધાયેલા 15,01,249 વિદ્યાર્થીઓને નેશનલ STEM ક્વિઝ 4.0 નવી પેઢીની યાત્રામાં ભાગ લેવા આમંત્રિત કર્યાં છે. પોષણ અને
કાલોલમાં રંગ અવધૂત પરિવાર દ્વારા સર્વજ્ઞાતિના પિતૃઓના દિવ્ય આત્માઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ 4 થી 10 જાન્યુઆરી, 2026 દરમિયાન પટેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. કથાનું શ્રવણ બપોરના 1 થી 5 વાગ્યા દરમિયાન કરી શકાશે. વ્યાસપીઠ પર શા
ભાવનગરના હલુરિયા ચોક પાસે આવેલા કૃષ્ણલાલ હ. સંઘવી બાલમંદિર ખાતે શિક્ષકો માટે 'વાર્તા કહેવાની કળા' વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય હેતુ શિક્ષકોમાં વાર્તા કહેવાની કળાનો વિકાસ કરવાનો અને બાળકોને વધુ અસરકારક રીતે વાર્તાઓ કહી શકે તે માટે તેમ
ખેતીકામ માટે મજૂરની શોધમાં રહેલા રવાપરના એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવાયો હતો. તેની પાસેથી ₹53.50 લાખની મિલકત પડાવી લેવાઈ હતી. આ ગુનામાં મોરબી પોલીસે અંતે મુખ્ય મહિલા આરોપીની ધરપકડ કરી છે. અદાલતે આ મહિલાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં અગાઉ 7 પુરુષ આરોપીઓની ધરપકડ થઈ ચ
રાજકોટમાં લગ્નની લાલચ આપી વધુ એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના ભગવતીપરામાં સમન્વય ફ્લેટની બાજુમાં રહેતા બાવાશા યાશીનશાહ પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. એક મહિલાને બાવાશાએ કહ્યું હતું કે, હું અપરિણીત છું અને હું તારી સાથે લગ્ન કરીશ. આ પ્રકારનું વચન
ગાંધીનગર શહેરમાં તાજેતરમાં વધી રહેલા પાણીજન્ય રોગચાળા અને ખાસ કરીને ટાઈફોઈડના કેસોને ધ્યાનમાં રાખીને, જાહેર સ્વાસ્થ્યના હિતમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ ય
મોડાસા તાલુકાના આનંદપુરા કંપામાં 54 વર્ષના લાંબા ગાળા બાદ રામચરિત માનસ જ્ઞાનામૃતમ્ કથા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે.આ કથા 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી સતત સાત દિવસ ચાલશે. કથાના પ્રારંભે પરમ પૂજ્ય જગદગુરુ સંત પંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અને કથાકાર સતપંથ રત્
ડિજિટલ યુગના ‘કૉપી-પેસ્ટ’ કલ્ચરને પડકાર આપતું અને બાળકોની મૌલિક વિચારશક્તિને મંચ આપતું સ્કોલર ઇંગ્લિશ એકેડમી (CBSE) દ્વારા આયોજિત ઇનોવેશન ફેસ્ટ ‘પ્રિઝ્મા 1.0’ સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટરમાં ભવ્ય રીતે સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં શહેરભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિક
અમદાવાદ શહેરમાં બે અકસ્માત અને ગ્રામ્યમાં એક અકસ્માતની ઘટના બની હતી. ત્રણ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પિતાનો જીવ ગુમાવ્યો છે. ભૂયંગદેવ વિસ્તારમાં BRTS બસની ટક્કરના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 67 વર્ષીય આધેડનું મોત થયું હતું. વેપારી મહામંડળ કટ પાસે ટ્રકચાલકે ટક્કર મારત
સુરતમાં પતંગબાજીનો ઉત્સાહ એક પરિવાર માટે આજીવનનો શોક બની ગયો છે. ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલા અગાસી પર પતંગ ચગાવતી વખતે નીચે પટકાયેલા 9 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ચોથા માળે અગાસી પર પતંગ ચગ
દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના સુથારવાસા ગામે એક 23 વર્ષીય પરિણીતાએ તેના પતિ અને સાસુ સામે શારીરિક તેમજ માનસિક ત્રાસ, મારપીટ અને ઘરેથી કાઢી મૂકવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. લાંબા સમયથી ચાલતા આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદ મુજબ, સુથા
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશો છેલ્લા 15 વર્ષથી પાકા રસ્તા જેવી પાયાની સુવિધાથી વંચિત છે. સ્થાનિકો નિયમિતપણે નગરપાલિકાને તમામ વેરા ચૂકવે છે, તેમ છતાં તેમની રસ્તા બનાવવાની રજૂઆતો પર કોઈ કાર્યવાહી થઈ નથી. સોસાયટીના મુખ
પાટણ નગરપાલિકાએ રવિવારે મીરાં દરવાજા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ચીફ ઓફિસર હિરલબેન ઠાકોરના માર્ગદર્શન હેઠળ આ મેગા ઓપરેશન દરમિયાન અખાદ્ય બટાકા, સરકારી અનાજનો જથ્થો અને ગેરકાયદેસર ભઠ્ઠીઓ ઝડપાઈ હતી. પાલિકાએ વેપારીઓને કુલ રૂ. 22,000નો દંડ ફટકાર્યો હતો. સફાઈ અભિયાન દ
વલસાડ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-3)ની પરીક્ષા રવિવારે સફળતાપૂર્વક યોજાઈ હતી. વલસાડ શહેરના કુલ સાત પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 1516 ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરીક્ષાનું આયોજન વલસાડ જિલ્લા પરીક્ષા સમિતિના
વડોદરામાં ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગની દોરીથી થતા અકસ્માતો અટકાવવા માટે શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત 1500થી વધુ ટુ-વ્હીલર ચાલકોને નિઃશુલ્ક 'સેફ્ટી તાર' (સેફ્ટી ગાર્ડ) લગાવી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું.
ભાવનગર શહેરમાં પશુઓ પર થતી ક્રૂરતા અને ખાસ કરીને શેરીના કૂતરાઓને કેદ કરવાની હિલચાલ સામે આજે ભાવનગરના જીવદયા પ્રેમીઓ રસ્તા પર ઉતર્યા હતા. આતાભાઈ ચોક ખાતે મોટી સંખ્યામાં શ્વાન પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ એકઠા થઈ 'ઈન્ડિયા ફોર એનિમલ્સ' ઝુંબેશ અંતર્ગત વિરોધ પ્રદર
અમરેલી જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે નાગરિકોને પોલીસ કામગીરી અંગે સીધો પ્રતિભાવ આપવા માટે એક નવી પહેલ કરી છે. તેઓ પોલીસ સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન અરજદારોને રૂબરૂ બોલાવીને માહિતી મેળવે છે. આ પહેલ અંતર્ગત, SP ખરાત અરજદારોને પૂછે છે કે તેમને પોલીસ તરફથી કેવા પ્રકારની મ
સ્વાસ્થ્ય અને સમુદાય ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એપલવુડ ટાઉનશીપના 'ઓર્ચિડ લેગસી' દ્વારા આજે વહેલી સવારે એક શાનદાર 'ફન રન' ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલી આ દોડમાં રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની વિશ
નવસારીમાં કન્સલ્ટન્સીના નામે લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી સક્રિય છે. વિજલપોરમાં કેળાં વેચતા એક વેપારીને વિશ્વાસમાં લઈ, તેના નામે રૂ. 49.55 લાખની લોન કરાવી હપ્તા ન ભરતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વિજલપોર પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદી રાજીવકુમાર રામબહા
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી. પિતા-પુત્રએ હનુમાનજીના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિર પરિસરમાં ગૌ પૂજન કર્યું હ
પાટનગર ગાંધીનગરના સેક્ટર-24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું ઝેર ભળતા ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળાએ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં 104 બાળકો સહિત અત્યાર સુધી 150થી વધુ દર્દીઓ નોંધાતા શહેર ‘ડેન્જર ઝોન'માં ફેરવાયું છે. પરિસ્થિતિની ગંભીરતાને
પાટણમાં અંગદાન અને કેન્સર જાગૃતિ માટે રવિવારે મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ મેરેથોનનું આયોજન પાટણ રોટરી ક્લબ અને આસ્થા હોસ્પિટલના સહયોગથી કરાયું હતું. મેરેથોન 3.0ને જીમખાના ગ્રાઉન્ડ ખાતેથી મહાનુભાવો દ્વારા ઝંડી બતાવી
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પહેલી ફેબ્રુઆરીથી પ્રકૃતિપ્રેમ ભાગવત કથા-જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી યોજાઈ રહી છે. દેશની આ પ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા આગામી 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે, જેમાં
દક્ષિણ ગુજરાતનું ગણદેવી તેના સ્વાદિષ્ટ ચીકુ અને કેસર કેરી માટે જાણીતું છે. જોકે, આ વર્ષે બદલાયેલા વાતાવરણને કારણે અહીંના બાગાયતી પાકો પર મોટું સંકટ ઊભું થયું છે, જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શિયાળાની જમાવટ વચ્ચે સવારે ગાઢ ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે પડતી ઝાકળને કાર
અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી એક ગંભીર ઘરેલુ હિંસાનો કેસ સામે આવ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતી એક મહિલા પતિ અને સાસરિયાના ત્રાસનો ભોગ બની છે. લગ્નમાં લાખો રૂપિયાનું કરિયાવર આપવા છતાં એક મહિલાને પતિ અને સાસરિયા પક્ષ તરફથી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. ગર્ભ
હવે ઈન્દિરા બ્રિજ પર તિરાડો અને ખાડા સુભાષ બ્રિજ, ઈન્કમટેક્સ બ્રિજ, દધીચિ બ્રિજ બાદ હવે અમદાવાદ ગાંધીનગરને જોડતા ઈન્દિરા બ્રિજ પર તિરાડો અને ખાડા પડ્યા છે.આ બ્રિજ પરથી રોજના એક લાખ વાહનચાલકો પસાર થાય છે. સીએમ અને પીએમ પણ આ જ બ્રિજથી પસાર થતા હોય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા
ગોધરા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય જહુરપુરા શાકમાર્કેટમાં સુરક્ષા અને સ્વચ્છતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. લાખોના ખર્ચે બનેલા આ માર્કેટમાં સીસીટીવી કેમેરા બંધ હોવાથી અસામાજિક તત્વોનો જમાવડો જોવા મળી રહ્યો છે. અગાઉ અહીં સુરક્ષા માટે પાંચ સીસીટીવી કેમેરા કાર્યરત હ
ભાવનગર જિલ્લાના શામપરા (સિદસર) ખાતે આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલમાં શાળાનો વાર્ષિક ઉત્સવ “કેશવમ્” થીમ હેઠળ ભવ્ય રીતે યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યો સાથે વિદ્યાર્થીઓની સર્વાંગી પ્રતિભાને ઉજાગર કરતો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ રહ્યો હતો. કાર્યક્રમના અધ્
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચેના વિસ્તારમાં આજે એક જ કોમના બે જૂથ વચ્ચે તલવારબાજી અને પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્તોને 108 ઇમરજન્સી સેવા મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચ
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તબીબોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના
'રક્તદાન એ જ મહાદાન' ના સૂત્રને ચરિતાર્થ કરતા અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલા સુપરસિટી પરિવાર દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાડજ ખાતે જૈન દેરાસર પાસે આવેલ જૈન ઉપાશ્રયમાં યોજાયેલા આ કેમ્પમાં સેવાની સરવાણી વહેતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, સુ
અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં કરાયેલા આ હુમલામાં હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અન
જુનાગઢ હોટેલ ફર્ન લીઓ ખાતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાય હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતનું જે બીજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ બનીને જિલ્લા સ્તરે પણ ફેલાયું છે. જૂનાગઢમાં આયોજિત 'ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ'માં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવ
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં ગીરની સરહદે આવેલા વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક હૃદયવિદારક ઘટના બની છે. ચાર વર્ષના માસૂમ બાળકને સિંહણે હુમલો કરીને મારી નાખ્યો છે. ખેત મજૂરી કરતા પરિવારનો આ નાનકડો માસૂમ વહેલી સવારે ગુમ થયો હતો, જેનો લોહીલુહાણ મૃતદ
વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સામાજિક કાર્યક્રમના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી. સમૂહ લગ્નના આયોજન પૂર્વે 7 જ
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની આગેવાની હેઠળ આગામી 8 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાનાર છોટાઉદેપુર મેરેથોન 2026 પૂર્વે માર્ગ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ નાગરિકોમાં મેરેથોન પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક અભિ
નવસારી જિલ્લાના બીલીમોરામાં ચોરીની ઘટના સામે આવી છે. વખારીયા બંદર રોડ પર આવેલા સાગરદર્શન એપાર્ટમેન્ટમાં બે શખ્સોએ ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડ સહિત કુલ 88,000 રૂપિયાની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. આ મામલે બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અ
મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકા પોલીસે જડેશ્વર રોડ પરથી દારૂ ભરેલા એક આઇસર ટ્રકને ઝડપી પાડ્યો છે. રાતીદેવળી ગામ નજીક સંગમ વોટરપાર્ક પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પુઠાના બોક્સની આડમાં બનાવેલા ચોરખાનામાંથી ૪૯૪૪ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા દારૂની
મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે ચાઇનીઝ અને નકલી દોરા વિરુદ્ધની વિશેષ ડ્રાઇવમાં મોટી સફળતા મેળવી છે. શહેરના માંડવી વિસ્તારની રાજપુરા પોળમાં આવેલા એક ગોડાઉનમાંથી પોલીસે અલગ-અલગ કંપનીઓના લેબલવાળા 916 રીલ દોરા જપ્ત કર્યા છે, જેની કિંમત આશરે 7,27,877 રૂપિયા છ
ગોધરા શહેરના સિંગલ ફળિયા રોડ પર આવેલા વન વિભાગના ઘાસ ગોડાઉનોની આસપાસ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. આ સ્થિતિને કારણે આગ લાગવાનો ભય વધી ગયો છે, ખાસ કરીને નજીકના રહેણાક વિસ્તાર માટે જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સફાઈની માંગ કરવામાં આવી છે. પશ્ચિ
પંચમહાલ SOG પોલીસે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી હસમુખ હિંમતભાઈ બારીયાને ઝડપી પાડ્યો છે. આરોપીને તેના વતન થાણાગર્જન ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. પંચમહાલ-ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને પંચમહાલ પોલી
મોરબીના ભરતનગર ગામે આવેલા ભરત વન ખાતે પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કલેક્ટર કે.બી. ઝવેરી અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે સૈનિકોને ખાતરી આપી હતી કે સરકાર અને વહીવટીતંત્ર સેનાના જવાનોના કો
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામ પાસે બે બેફામ કારચાલકો વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. નવાઈની વાત એ છે કે, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી ત્યારે બંને કારચાલકો દારૂના નશામાં ધૂત મળી આવ્યા હતા. પોલીસે બંને નશાખોર ચાલકો વિરુદ્ધ ગુન
નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં અબોલ જીવ પ્રત્યે ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્થાનિક યુવાને પિત્તો ગુમાવી એક ગલુડિયા પર હુમલો કરી તેના પગ તોડી નાખવામાં આવ્યો હતો. આ મામલે સોસાયટીની જ એક મહિલાએ પડોશી રવિ ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
છોટાઉદેપુર જિલ્લાના સિંગલદા ગામના એક ખેતરમાંથી રૂ. 62.39 લાખના વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર જિલ્લા SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જિલ્લા SOG ટીમને બાતમી મળી હતી કે સિંગલદા ગામના સરપંચ ફળિયામાં રહેતા ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવા પોતાના ખેતરમાં વનસ્પતિજન્ય ગાંજાનું વાવેતર ક
રાજ્યભરમાં આજે જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 27 શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવી હતી. જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. 265 વર્ગખંડોમાં 6
મહીસાગર જિલ્લા ખોડલધામ સેવા સમિતિ દ્વારા લુણાવાડાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લેઉવા પટેલ સમાજ કન્વીનર સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અને ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ ખા
રાજકોટથી વેરાવળ વચ્ચેની લોકલ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સાંજે 6.20 કલાકે રાજકોટથી ઉપડતી ટ્રેનમાં પેસેન્જરોની એટલી હદે ભીડ જોવા મળી રહી છે કે, લોકોને ઊભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી. ગઈકાલે શનિવાર હો
ગાંધીનગર ખાતે વસતા વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સમાજની વાડી ખાતે આયોજિત કરાયો હતો. આ પ્રસંગે ડાન્સ પર્ફોમન્સ, ડિબેટ અને રમતોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજનમાં પૂ
રાણાવાવ પોલીસે એક નાગરિકનો ખોવાયેલો ₹15,000ની કિંમતનો મોબાઇલ ફોન માત્ર એક કલાકમાં શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો છે. આ ઝડપી કાર્યવાહીથી પોલીસની કાર્યક્ષમતા પ્રદર્શિત થઈ છે. રાણાવાવના ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા હીતેષ વશરામભાઇ કરથીયાનો XIOMI કંપનીનો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હતો. આ
વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. ધરમપુર વિધાનસભાના ફલધરા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં AAPના 400થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત અન્ય અગ્રણી
સુરતમાં સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેગડેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત AM/NS Run for Girl Child ચેરિટી રનની બીજી આવૃત્તિ આજરોજ VNSGU કેમ્પસ, સુરત ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી. જેમાં ICC ચેરમેન જય શાહે પણ ઉપસ્થિત રહી દોડવીરોનો ઉત્સાહ વ
સુરતમાં સચિન જીઆઇડીસી ખાતે એક સંતાનના પિતાએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિએ પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. પત્નીના આડા સંબંધને લઈ દંપતિ વચ્ચે થયેલા ઝઘડામાં પત્ની પિયરમાં જતી રહી હતી. બાદમાં પતિએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.
ભાવનગર પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના પિતાની અગિયારમી પુણ્યતિથિ અન્વયે તેમના મત વિસ્તારમાં કુલ 7 વોર્ડમાં આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી આજરોજ શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલા ઈશ્વરનગર મારુતિ સ્કૂલ ખાતે 7મા અને છે
સન ટુ હ્યુમન અમદાવાદ પરિવાર દ્વારા ગોતા, અમદાવાદ ખાતેના ICB ફ્લોરા ગાર્ડન ખાતે 'શિબિર રૂપરેખા મિલન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વહેલી સવારે 6.30 વાગ્યે શરૂ થયો હતો. આ સમારોહમાં અમદાવાદના 12 સેન્ટરના 300 મિત્રો તેમજ સન ટુ હ્યુમન ફાઉન્ડેશન, સેજવાની, ઇન્દોરથી આવેલ
સાયબર માફિયા મ્યૂલ એકાઉન્ટ ખોલાવીને લોકો પાસેથી ફ્રોડના નાણા ટ્રાન્સફર કરતા હોય છે, જેમાં ખાતા ધારકોને સામાન્ય રકમ ચૂકવી દેતા હોય છે. ત્યારે વડોદરામાં સરકારમાંથી રૂપિયા 2500 સહાય આપવામાં આવે છે, તેવી લાલચ આપી બે ઠગોએ નવેમ્બરથી ડિસેમ્બર, 2025 સુધીમાં 12 લોકોના એકાઉન્ટ ખોલાવ્યા હ
રાજકોટમાં ગૌવંશને કતલખાને લઈ જતી રિક્ષાને રોકતા ગૌરક્ષકને માર મારી છરીથી હૂમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પંચનાથ સોસાયટી વિસ્તારમાં શનિવારે(3 જાન્યુઆરી) રાત્રે ભેસવંશના પાડાને કતલ કરવા માટે ભરીને લઇ જવાના હોવાની બાતમીના આધારે ગૌરક્ષક સહિતના યુવાનોએ વ
વાવ-થરાદના યુવાન ગગદાસ પરમાર માટે જીવનની દોડ 2017માં અચાનક થંભી ગઈ હતી. વીજળીના ભયાનક ઝટકાથી બન્ને પગ ગુમાવનાર આ યુવાન આજે ફરીથી ટ્રેક પર દોડતો થયો છે અને આ વખતે લક્ષ્ય છે પેરા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો. ખેતમજૂર થાનાભાઈ પરમારના પરિવાર પર વીજળી સમાન આફત આવી પડી ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચાલતા ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત વડોદરામાં 'સંડેઝ ઓન સાયકલ' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર રાજેશ ચૌહાણ, હેપ્ટાથ્લોનમાં એશિયન ગોલ્ડ મેડલ વિજેતા નંદિની અગાસરા, સાંસદ ડૉ. હેમાંગ જોશી, વડોદરા મ્યુનિસિપ
વડોદરામાં ૦૬ જાન્યુઆરી૨૦૨૬ ના રોજ ચાર જીલ્લાનો કલ્સ્ટર કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીશ ભરતી મેળો યોજાશે.મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી,વડોદરા તેમજ જિલ્લા રોજગાર કચેરી,ખેડા, આણંદ, અને છોટાઉદેપુર તથા યુ ઈ બી વડોદરા અને વિધ્યાનગરના સંયુકત ઉપક્રમે કલસ્ટર કક્ષાનો રોજગાર અને એપ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 3 જાન્યુઆરીની સવારે રિક્ષાચાલકો અને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાનો વચ્ચે પેસેન્જર ભરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ રિક્ષાચાલકોએ RPFના જવાનને ઘેરીને કોલર પકડી ગાળાગાળી કરી ધમકીઓ આપી હતી. આ ઝપાઝપી બાદ વધુ RPFના જવાનો આવી પહોંચ્યાં
મહીસાગર જિલ્લા પોલીસે વર્ષ 2021 થી નાસતા ફરતા એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ જગદીશ લાલુરામ પટેલને મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ઉદયપુરથી પકડી પાડવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા
ભરૂચમાં સક્રિય પત્રકાર સંઘ, જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સચ્ચિદાનંદ શાળા ખાતે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ આંખ તપાસનો લાભ લીધો હતો. કેમ્પમાં આધુનિક SICS (સ્ટીચલેસ
રાજકોટ શહેરમાં આતંક ફેલાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી બાટલી ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોકનો દાખલ કરવામાં આવ્યો છે. 14 સાગરીતોની ગેંગ સામે વર્ષ 2016 થી 2025 દરમ્યાન ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ગેરકાયદેસર મંડળી રચી શરીર સંબધી ગુનાઓ આચરવા, ઘરફોડ ચોરી, પોલીસની ફરજ રૂકાવટ તથા ઇ
સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં તપાસનો વ્યાપ વધ્યો છે. નાયબ મામલતદારની ધરપકડ બાદ તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમના રિમાન્ડ મંજૂર થયા છે. આ કૌભાંડમાં હવે વધુ અધિકારીઓ પર તપાસનો સંકજો કસાઈ રહ્યો છે. કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન કલેક્ટર
પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડ વિસ્ફોટને લઈને CM હાઉસમાં હાઇલેવલ બેઠક ચાલી રહી છે. આરોગ્ય અગ્ર સચિવ, કલેક્ટર, મ્યુનિ. કમિશનર, સિવિલ સુપ્રિટેન્ડન્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. બેઠકમાં શહેરી વિસ્તારોમાં ટાઇફોઇડ કેસોને લઈને સમીક્ષા થઈ રહી છે. ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઇ
નેશનલ હાઇવે 48 પર વઘાસી નજીક ગઈકાલે રાત્રે એક છોટા હાથી ટેમ્પોમાં આગ લાગી હતી. કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગઈકાલે રાત્રે કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમ
વલસાડ જિલ્લામાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ દ્વારા પોલીસ સ્ટેશન પરિસરમાં ગંભીર ગેરવર્તનનો બનાવ સામે આવ્યો છે. ઝોયા ઉર્ફે ઝુબેર મંજુરઅલી શેખ (ઉંમર 27, રહે. ધરમપુર) નામના આ વ્યક્તિ સામે જાહેરમાં બીભત્સ વર્તન, આત્મહત્યાનો પ્રયાસ અને પોલીસની ફરજમાં અડચણ ઊભી કરવા બદલ ગુનો નોંધવામ
આજે હિંમતનગરમાં શ્રી નરનારાયણ દેવ દેશ ગાદીતાંબાના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે વસંતપંચમીએ યોજાનાર શિક્ષાપત્રી જયંતી મહોત્સવ નિમિત્તે આમંત્રણ પત્રિકાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. આ પત્રિકા ભગવાનને અર્પણ કરાયા બાદ મહંત દ્વારા આશીર્વચન અને આરતી કરવામાં આવી હતી.
મદાવાદમાં સાયબર ઠગોએ નિવૃત લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે ત્યારે શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને સેટેલાઈટ વિસ્તારના એક નિવૃત્ત મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે.આરોપીઓએ મહિલાનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નફાની રકમ પર
ભાવનગર,બોટાદ અને અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થીયેટર, મોતીબાગ ટાઉન હોલ ખાતે ક્લસ્ટર રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં કુલ-33 નોકરીદાતાઓ તેમજ 1600 થી વધુ રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓએ ભાગ લીધો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં તેમના વતન મહેસાણામાં એક પ્રેરણાદાયી પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ પર્યાવરણ સુરક્ષા અને સામાજિક સેવાનો સુંદર સમન્વય રજૂ કરે છ
ગ્રાહકોના હિતોની રક્ષા અને વેપારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે તોલમાપ તંત્ર મારફતે સખત કાર્યવાહી હાથ ધરી છે. કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત તપાસ અને ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે તા. 2 અને 3 જાન્યુઆરી-2026ના રો
વડોદરા શહેરના સોમાતળાવ બ્રિજ પાસે તરસાલી તરફ જતા રોડ પર જાહેરમાં ધીંગાણું મચાવનાર શખસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો સામે આવતા મકારપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદી બની બન્ને પક્ષના છ શખસ સામે જાહેરમાં દંડા, ધોકા ઉડાવીને ભય ફેલાવવા બદલ ગુનો દ
સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં બનેલી આ હૃદયદ્રાવક અને શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટનાના બની છે. એક મહિલા સાતમા માળે લિફ્ટના કામ માટે બાંધવામાં આવેલા વાંસ પર ચઢી જઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, મજુરા ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ મહિલાને
ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો મહિમા છે. યજ્ઞ એ ભારતીય-વૈદિક સંસ્કૃતિનું જીવંત સ્મારક છે. સનાતન શાસ્ત્રોમાં પણ યજ્ઞનો અપાર મહિમા કહ્યો છે ત્યારે આજથી 215 વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણ

28 C