રાજકોટ મહાનગર પાલિકાના વર્ગ 3ના સેનેટરી સબ ઇન્સ્પેકટર રૂપિયા 1000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે. વોર્ડ નંબર 17માં ફરજ બજાવતા જીતેન્દ્ર ગડીયલએ સફાઈ કામદાર પાસે રજાઓ સરભર કરવા માટે રૂપિયા 2000ની માંગણી કરી હતી જે પૈકી રૂપિયા 1000 17.01.2026ના રોજ સ્વીકારી બાકી રહેતી રકમ રૂપિય
હિંમતનગરમાં શિક્ષક પ્રફુલ પટેલ છેલ્લા ચાર વર્ષથી ઉત્તરાયણ પર્વ બાદ એક અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ રસ્તાઓ પર પડેલી નકામી પતંગની દોરીના બદલામાં લોકોને પક્ષીઘર, ચણ અને બર્ડ ફીડરનું વિતરણ કરે છે. આ પહેલનો મુખ્ય હેતુ પતંગની દોરીથી પક્ષીઓને થતી ઇજાઓ અટકાવવાનો છે. ઉત્તરાયણ
ધ બ્રાઇટ સ્કૂલ, વાસણા (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓનો ૨૫મો વાર્ષિક રમતોત્સવ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ, આત્મવિશ્વાસ અને ટીમ ભાવના વિકસાવવાનો હતો. રમતોત્સવનો પ્રારંભ અર્જુન, અશોક, પ્રતાપ અને શિવાજી એમ ચ
વડોદરા શહેર અને અકસ્માત એકબીજાના પર્યાય બન્યા હોય તેમ વધું એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહરેના ગોત્રી પોલીસ સ્ટેશન હદમાં ગોત્રી તળાવ પાસે આવેલી પાણીની ટાંકી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. મૃતક મહિલાનું નામ અમરીતા પ્રજાપતિ તરીકે થઈ છે અને ગોત્રી પોલી
બાપુનગર ખાતે શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા 18 જાન્યુઆરી, 2026ના રોજ 57મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 21 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ સમૂહ લગ્નમાં ગુજરાત સરકારના કૃષિ મંત્રીજીતુભાઈ વાઘાણી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભા
ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર હમીરજી ગોહિલ પ્રાથમિક શાળા નંબર 56ના વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે એક અનોખું જાગૃતિ અભિયાન ચલાવ્યું. બાળકોએ વિસ્તારમાંથી ચાઈનીઝ માંજા અને અન્ય જોખમી પતંગની દોરીઓ એકત્રિત કરીને તેનો નાશ કર્યો. આ અભિયાનનો મુખ
શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળામાં ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. શાળાના આચાર્ય રોશનીબેન ટેલરે સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવકાર્યા હતા. શાળાના મહામંત્રી વર્મન દિપાલીએ કિન્નરીબેન,
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ. 30 કરોડના કામો મંજુર, પણ ‘સ્થળાંતર ખર્ચ’ વિવાદ હજુ યથાવત છે. આજે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રૂ. 30 કરોડથી વધુના 51 જેટલા વિકાસકામોને લીલી ઝંડી આપવામાં આવી છે. જોકે, આ બેઠક માત્ર વિકાસલક્ષી નિર્ણયો માટે જ નહીં, પણ
અમદાવાદના હાટકેશ્વર સ્થિત ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં 18 જાન્યુઆરી, 2026ના રોજ દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ તહેવાર પોંગલની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. પોંગલ પર્વ પાકોત્સવ અને કૃતજ્ઞતાનું પ્રતીક છે, જે પ્રકૃતિ તથા અન્નદાતા પ્રત્યે આભાર વ્યક્ત કરે છે.આ ઉજવણીમાં શાળાના વિદ્ય
સુરતના અલથાણ વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા વેપારી સંજય મહેશ્વરીના ત્યાં આશરે 9 વર્ષ સુધી કામ કરનાર પૂર્વ કર્મચારી લવકુશ ઉર્ફે ચંદન શુક્લાએ જ આખા પરિવારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. આરોપીએ વેપારીની ગેરહાજરીમાં તેની પ
BBNG ગ્લોબલ દ્વારા વડોદરામાં 'પરિવર્તન 2026 કર્ટન રેઝર' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટ હોટેલ ઇકો સત્વા, સામા–સાવલી રોડ ખાતે યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યાપારિક નેટવર્ક સંસ્થા BBNG ગ્લોબલ બ્રાહ્મણ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો
મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે માનવ મેઘ સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા અંતર્ગત પાવ, તલના લાડુ, મમરાના લાડુ, તલની ચીકી, ઊંધિયું, જલેબી અને પૂરી જેવી વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજ
સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સુરત જિલ્લા ન્યાયાલયના વિસ્તરણ માટે મરઘા કેન્દ્રની જમીન ફાળવવાની માંગણી કરવાનો હતો. વકીલોએ
સુરતની નગર પ્રાથમિક શાળા નં. 153, 154, 149, 105 અને સુમન-4 માં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે વર્મીકમ્પોસ્ટ (કોમ્પોસ્ટ ખાતર) વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, સુરત દ્વારા દત્તક લેવાયેલી આ શાળાઓમાં 18 જાન્યુઆરી, 2026 ના રોજ આ કાર્યક્રમ ય
ગોધરાના બામરોલી રોડ ચોકડી પાસે આજે ટ્રક અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સુરતના એક પરિવારની મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે સભ્યો ઘાયલ થયા છે. સુરતના રહેવાસી અમૃતભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર રાજસ્થાનના ઉદયપુર ખાતે તબીબી સારવાર કરાવીને પ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) કેડરની 858 અને લોકરક્ષક (Lokrakshak) કેડરની 12,733 જગ્યાઓ સહિત કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. આ ભરતી અંતર્ગત ઉમે
શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે, તે જ સાચો બુદ્ધિશાળી છે. તેમણે આ વાત શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી પ્રસંગે યોજાયેલા 'શિક્ષાપત્રી મંથન' કાર્યક્રમમાં કહી હતી.સાધ
જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વાહન ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે 'એ' ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે માત્ર 24 કલાકમાં જ અગાઉ વણઉકેલાયેલા વાહન ચોરીના 4 ગુનાઓ ડિટેક્ટ કરી એક આરોપીને કુલ રૂ.1,70,000 ના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી કેયુર જેઠવાએ છેલ્લા ત્રણ દિવ
નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના જાહેરનામાના અમલ દરમિયાન, નવસારી ગ્રામ્ય પોલીસે છ તલવારો સાથે ગાંધીનગરના એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોના નામ કમી કરવા માટે હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ (ફોર્મ-7) રજૂ કરવામાં આવી છે. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તેને લોકશાહીના મતાધિકારને દૂષિત કરવાનો પ્રયાસ ગણાવી કલેક્ટરને રજૂઆત કર
વાપી જી.આઈ.ડી.સી.માં આવેલી મહારાણા જવેલર્સમાં સેલ્સમેનની નોકરી દરમ્યાન છેલ્લાં સાત મહિનાથી ટુકડે ટુકડે સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 14.40 લાખની મતા વતનમાં વગે કરવા નીકળેલો રાજસ્થાની યુવકનો ભાંડો સુરતનાં નિયોલ ચેક પોસ્ટ પાસે સારોલી પોલીસે ફોડી નાંખ્યો હતો. સુરતમાં ઝડપા
વલસાડના કાંપરીયા ગામે સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને 'કાગળ પર વિકાસ'ના ગંભીર આક્ષેપો થયા છે. ગામના જાગૃત નાગરિકો અને પૂર્વ પંચાયત પ્રતિનિધિઓએ આ મામલે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને લેખિત ફરિયાદ આપી તટસ્થ તપાસની માંગ કરી છે. ફરિયાદ મુજબ, વર્ષ 2020-21 દરમિયાન 'ન્યુ ગુજરાત પેટર્ન' યોજના
સપનાઓને હિંમત, મહેનત અને સંકલ્પથી સાકાર કરી શકાય છે આ વાતને સાચી સાબિત કરતી એક પ્રેરણાદાયક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના બે નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ અનુભવે તેવા ઉદ્દેશ સાથે સુરતથી અંબાજી સુધી 480 કિલોમીટરનું અં
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલના ઘા કરી ભય ફેલાવવા પ્રયાસ કરનાર 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગઈકાલે પાંચેય આરોપીઓને ઝડપી પાડી વારંવાર આતંક મચાવતા હતા તે એસ.કે ચોકમાં લઇ જઈ રિકંસ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું આ સમ
ગોધરા તાલુકાના ચંચોપા ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ખાતે વિદ્યાર્થીનીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન અને વન્યજીવ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકગણ
મોરબીના પીપળી ગામ પાસે આજે ચાર સોસાયટીના રહીશોએ બિલ્ડરો દ્વારા છેતરપિંડીના આરોપસર રોડ ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે બંને બાજુએ 10 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ અને ગોકુલનગર સોસાયટીના આશરે 350 મકાનોના રહીશોનો આરોપ છે
ગુજરાત પોલીસનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનારા સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કીર્તિપાલસિંહ પુંવારને તેમની ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન સેવા બદલ ઈંગ્લેન્ડની સંસ્થા 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ' દ્વારા એવોર
ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં 3 દિવસ પૂર્વે લૂંટ અને હુમલાની ઘટના બની હતી. ઘરનું કરિયાણું લેવા ગયેલા સીદસર ગામના રહેવાસી યુવક પર દાળપુરીની લારી પાસે છરી અને લોખંડના પાઈપથી હુમલો કરી રૂ.800ની લૂંટ કરવામાં આવી હતી. આ મામલે ગંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગણતરીના દિવસ
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ રવિવારે હનુમંત કથા પહેલા બાંદામાં દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું, આજે આપણે ભૂતને ઊંધું લટકાવીશું. થોડા જ સમયમાં, 100 થી વધુ મહિલાઓ, યુવતીઓ અને પુરુષો પંડાલમાં ભેગા થઈ ગયા. કેટલાક વાળ છૂટા રાખીને ધૂણવા લાગ્યા તો કેટલાક
બોટાદ SOG પોલીસે બાતમીના આધારે ગઢડા તાલુકાના ગુંદાળા ગામ નજીક એક ઈકો ગાડીને અટકાવી હતી. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી સુકો ગાંજો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ગાડીમાં રાખેલી થેલીમાંથી કુલ 4 કિલો 441 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. આ જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2 લાખ 2
સુરતના અમરોલી વિસ્તારમાં ધો. 6માં અભ્યાસ કરતી 11 વર્ષીય બાળા સ્કૂલેથી ઘરે જઈ રહી હતી. ત્યારે પીછો કરવાની સાથે જાહેરમાં હાથ પકડી પોતાની તરફ ખેંચી બે નરાધમે બિભત્સ હરકત કરી હતી. અમરોલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંનેને ઘટ
જામનગર એલસીબીએ કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામેથી ઇકો કાર ચોરીના કેસમાં પંચમહાલના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલી ઇકો કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ વાહન ચોરી અને ઘરફોડ ચોર
પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી સરસ્વતી નદીના અસ્તિત્વ અને સાંસ્કૃતિક મહત્વને પુનર્જીવિત કરવા માટે 23 જાન્યુઆરી, વસંત પંચમીના રોજ એક વિશેષ પરિક્રમાનું આયોજન કરાયું છે. સાધુ-સંતોના માર્ગદર્શન હેઠળ આ પરિક્રમા પાટણના આનંદેશ્વર મહાદેવથી શરૂ થશે અને નદીના પુનરુદ્ધારનો સ
વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલા સાયજી ટાઉનશીપ વિસ્તારમાં બાપા સીતારામ નગરમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના યુવકે રહસ્યમય સંજોગોમાં ભાડાના મકાનમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ યુવકનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલા મૃતદેહને સય
વડોદરા શહેરના આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે હાલ પંડિત પ્રદીપ મિશ્રાજીની શિવ કથા ચાલી રહી છે. આ દરમિયાન આજે તેઓએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે પ્રદીપ મિશ્રાએ જણાવ્યું હતું કે, હું સનાતનીઓ અને હિન્દુત્વમાં માન
રાજ્યમાં 26 જાન્યુઆરી 2026ના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ગુજરાત સરકારે જિલ્લાવાર ધ્વજારોહણ કાર્યક્રમની સત્તાવાર ફાળવણી જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા વાયરલેસ સંદેશ મુજબ રાજ્ય સ્તરીય ધ્વજારોહણ સમારોહ વાવ-થરાદમાં યોજાશે, જેમાં રાજ્યપાલ દ્વારા ધ્
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ગઈ કાલે બ્લિન્કિટ કંપનીના કર્મચારીઓ વચ્ચે જાહેરમાં મારામારી અને ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કરતા કેટલાક ઈસમોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે અટલાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ ઈસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર પક્ષપલટાના ગરમાવા વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના કદાવર નેતા અને આમ આદમી પાર્ટી (AAP)ના અગ્રણી ચહેરા કરશનદાસ બાપુ ભાદરકાએ 'ઝાડુ' છોડી 'પંજો' પકડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સુરતના કામરેજ ખાતેથી તેમણે આમ આદમી પાર્ટીની કા
રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા હત્યા કેસમાં આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગત તા.09.03.2023ના રોજ મોડી રાત્રે આરોપી બટુકભાઈ ચનાભાઈ કુકડીયા (ઉ.વ.55) એ તેમના જ પુત્ર મહેશ બટુકભાઈ કુકડીયા (ઉ.વ.31)ની હત્યા નિપજાવી હતી જે કેસમાં માતાની જુબાની ધ્યાન પર લઇ રાજકોટના અધિક સેશન્સ જજ
અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ જેવી વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યાની બીજી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. હુમ
જૂનાગઢ મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઇનના કામો ચાલી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. શહેરના વોર્ડ નંબર 6 માં આવેલી કિંગ રેસીડેન્સીમાં છેલ્લા 25 દિવસથી ભૂગર્ભ ગટરના કામને કારણે નર્ક જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે સ્થાનિક મહિલાઓએ રોષે ભરાઈન
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ગુજરાત ભાજપના ટોચના નેતાઓ બે દિવસના દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. 19 જાન્યુઆરીએ નામાંકન અને 20 જાન્યુઆરીએ અધ્યક્ષની જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા અ
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય મહેશ કસવાલા, જે.વી. કાકડીયા અને જનક તળાવિયા સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિએ પ્રજાલક્ષી વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી હતી. બેઠકમા
ગુજરાતમાં ફરી એક વખત કડકડતી ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બે દિવસમાં તમામ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના શહેરમાં લઘુત્તમ તાપમ
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, ગીર સોમનાથ SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે પ્રભાસ પાટણમાંથી ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે પ
વડોદરા શહેરમાં અનેકવાર આશ્ચર્યજનક કાર્યક્રમો આપી સૌને ચોકાવતા અને સામાજિક સેવા માટે જાણીતા સ્વેજલ વ્યાસ દ્વારા હાલમાં અનોખું સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં વોર્ડ નંબર 8ની માતાઓ, બહેનો તેમજ સમગ્ર મહિલાઓ માટે લેવાયેલા સંકલ્પને વાસ્તવિક આકાર આપતી ‘માતૃશક્તિ આ
રાજકોટના જંગલેશ્વરમાં અંદાજિત રૂ.400 કરોડની 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દૂર કરવા 1358 આસામીઓને કલમ 61 મૂજબ છેલ્લી નોટિસનું આજે હિયરીંગ હતુ ત્યારે સ્થાનિકોએ રોસ ઠાલવતા કહ્યું કે, આજી રિવરફ્રન્ટ કે આજી રિ ડેવલોપમેન્ટ માટેની કોઈ વાત જ નથી. ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને ખટાવવા માટેનો ખેલ
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલના પટાંગણમાં અને વોર્ડની આસપાસ અસામાજિક તત્વોનો જમાવડો અને નશાખોરીની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરાવવા માટે રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજાભાઈ ચાવડા દ્વારા
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત સપ્તાહ દરમિયાન શહેરના 60 જેટલા સ્થળોએ તપાસ કરીને ફૂડ અને પીવાના પાણીના કુલ 60 નમૂના લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અંતર્ગત શહેરની જુદી જુદી દુકાનો અને ખાદ્ય પ
નવયુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મનો પ્રચાર અને યુવા પેઢીને નશામુક્તિ તરફ વાળવાના ઉમદા હેતુ સાથે આયોજિત ભાગીરથ રન ઉત્સાહભેર ભાવનગર શહેરમાં પ્રવેશી છે, હરિદ્વારથી શરૂ થયેલી આ ભવ્ય રનનું અંતિમ ચરણ ભાવનગરના સુપ્રસિદ્ધ તખ્તેશ્વર મહાદેવ મંદિરે ગંગાજળાભિષેક સાથે સંપ
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સનું નામ સંજય ઉર્ફે કોભાંડ ભોળાભાઈ રાઠોડ છે. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની 48 બોટલ અને 4 બીયરના ટીન જપ્ત કર્યા છ
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મો
ગાંધીનગર જિલ્લામાં નેશનલ હાઈવે પર સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતોમાં બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. મોટા ચિલોડા અને પ્રાંતિયા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં એક મહિલા એક્ટિવા ચાલક અને એક રિક્ષાચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ અકસ્માત
વિજયનગરમાં એક દંપતીને જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી જ્યારે દંપતી ઘરે પરત ફરી રહ્યું હતું. આ વિવાદ ઉત્તરાયણના દિવસથી શરૂ થયો હતો. ઉત્તરાયણના દિવસે વિજયનગરની પાંડવ ફળીમાં એક પરિવાર પોતાના મકાનના ધાબા પર પત
અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિયા કારના ચાલક નિતિન શાહે દારૂના નશામાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જણસીઓની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. ખાસ કરીને કપાસ, મગફળી અને જીરું જેવી મુખ્ય જણસીઓની મબલખ આવકથી યાર્ડ ઉભરાઈ ગયું છે. ગત શુક્રવારથી સોમવાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો યાર્ડમાં દરરોજ 1000 થી વધુ વાહનોની આવક થઈ રહી છે, જે ખ
ગોધરા ખાતે અમર શહીદ હેમુ કાલાણીના શહીદી દિન નિમિત્તે એક મહા રક્તદાન અને થેલેસેમિયા તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 154 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે 93 લોકોની થેલેસેમિયા માટે તપાસ કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમ ભારતીય સિંધુ સભા,
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,આ બેઠકમાં ભાવનગરના જિલ્લાઓના તાલુકાઓમાંથી યુવાનો જોડાયા હતા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ચંદ્રકલા ના
પાટણ ખાતે તાજેતરમાં ડીજે સાઉન્ડ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સામાજિક સુધારાના નામે ડીજે બંધ કરવાના લેવાયેલા નિર્ણયો સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે છે ત્યારે શહેરમાં લોકો જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરતા હોય છે. કચરો ફેંકી અને અન્ય રીતે ગંદકી કરનારા વેપારીઓ દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરના ગ
બનાસકાંઠા જિલ્લાના કાનપુરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખાટલા પરિષદનું આયોજન કરાયું હતું. આ અવસરે રાજ્યપાલે ગ્રામજનોને વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. ખાટલા પરિષદ પૂર્વે, રા
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક માળિયા ફાટક ચોકડી પાસેથી એલસીબી ટીમે એક અર્ટિકા કારને રોકી હતી. કારમાં સવાર બે શખ્સો પાસેથી 50 ગ્રામ અને 13 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ, અર્ટિકા કાર અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 6,55,890 નો મુદ્દામાલ જપ્ત કરી
પોરબંદર તાલુકાના રાતીયા ગામે આજે વહેલી સવારે એક દીપડાનું બચ્ચું વાડીના કુવામાં પડી ગયું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, રાતીયા ગામે કારાભાઈ ભીમાભાઈ રાતીયાની વાડીમાં આવેલા કુવામાં દીપડાનું
સુરત શહેરના ઉદ્યોગ નગરી ગણાતા ઉધના વિસ્તારમાં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5થી વધુ વ્યક્તિઓ દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5 ફાયર સ્
વેરાવળ ખાતે આજે નગરપાલિકા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ કેમ્પ અંતર્ગત સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સાથે વેરાવળ શહેરના ખારવા વાડ વિસ્તારમાં આવેલ મચ્છીમાર્કેટની સ્થળ મુલાકાત લીધી હતી. મચ્છીમાર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી વિવિધ
ડાંગ જિલ્લા વન વિભાગ દ્વારા આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા વાંસ આધારિત રોજગારી ઊભી કરવાની પહેલ શરૂ કરાઈ છે. ‘ગ્રીન ગોલ્ડ’ તરીકે ઓળખાતા વાંસના ઉછેર અને તેના પર આધારિત ઉદ્યોગોની ઇકોસિસ્ટમ વિકસાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. આ પહેલ ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને
હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્ન ગીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલેશ્વર ખાતે આવેલા શ્રીમદ જેસીંગબાપા વાનપ્રસ્થ ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના 23 મહિલા મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મંડળોએ લગ્નના વિવિધ પ્રસંગોને અનુરૂપ ગીતો અને ફટાણા રજૂ કર્ય
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના સિગ્નલ ફળીયા રોડ પરથી લાંબા સમયથી જમા થયેલા કચરાના ઢગલા હટાવવા માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિકોની રજૂઆત બાદ પાલિકા તંત્ર સક્રિય બન્યું હતું. આ વિસ્તાર ગોધરાના વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે. અહીં કચરાન
વલસાડ તાલુકામાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાંકલ ગામના ઉતારા ફળિયામાં મરલા ગામના યુવાન કૃણાલ પટેલની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક કૃણાલ પટેલના પરિવારની એક યુવતી
સાયલા અને ચુડા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજનો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ ધજાળા સ્થિત લોમેવધામ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણનો વ્યાપ
ભાવનગરને ખાડાઓએ શહેરને બાનમાં લીધું હોય એવું લાગી રહ્યું છે. મોટાભાગના વિસ્તારમાં રસ્તા ખોદી નાખવામાં આવેલ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ગટરના અપડેટેશન માટેનું કામ ચાલી રહ્યું છે તેમ જાણવા મળેલ છે અમુક વિસ્તારમાં પાણીની લાઈન પણ નાખવામાં આવેલ છે. તો આવનારા દિવસોમાં ગટર ચ
MKB યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવન દ્વારા અટલ ઓડિટોરિયમ ખાતે “Panorama of Life Sciences” શીર્ષક હેઠળ એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ જીવ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં થયેલા આધુનિક વિકાસ, ઉદભવતા સંશોધન પ્રવાહો તથા આંતરવિષયક અભિગમોને એક વ્
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા ROBOFEST-GUJARAT 5.0 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાઉન્ડમાં યોજાતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના બીજા રાઉન્ડનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં સિનિયર લેવલમાં સરકારી ઈજનેરી કોલેજ (GEC) ભ
ભાવનગર : બ્રહ્માકુમારી સંસ્થાના સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાની 57મી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર ખાતે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બ્રહ્માકુમારી તૃપ્તિબેને પિતાશ્રી બ્રહ્મા બાબાની જીવન ઝરમર રજૂ કરતા જણાવેલ કે પવિત્રતા, વિશ્વ બંધુત્વની, વસુધૈવ કુટુંબ ભ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જીઇઇ મેઇનની પ્રથમ તબક્કાની પરીક્ષા તારીખ 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન ભાવનગર સહિતના કેન્દ્રોમાં લેવામાં આવશે. ભાવનગરમાં આ પરીક્ષા જ્ઞાનમંજરી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, સીદસર અને જે. પી.એમ ઇન્ફોટેક, તરસમીયા ખાતે લેવામાં આવશે. JEE મેઈન-2026 (સેશ
આ વર્ષે પાછોતરા વરસાદ અને માવઠાએ ખરીફ પાકને ભારે નુકશાન કર્યા બાદ હવે ભાવનગર જિલ્લામાં હવે ઠંડીનો માહોલ ધીમી ગતિએ ડિસેમ્બર અને જન્યુઆરીમાં જામેલો હોય શિયાળુ પાકના વાવેતરમાં છેલ્લાં એક જ માસમાં 75,700 હેકટરનો વધારો નોંધપાત્ર થયો છે. આજથી 30 દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં કુલ વાવત
ભાવનગર શહેરમાં રાતનું તાપમાન છેલ્લાં 3 દિવસથી વધી રહ્યું હોય ઠંડીમાં રાહત છે. ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે મહત્તમ તાપમાન પણ વધીને 29.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. પવનની ઝડપ વધી છે પણ દિશા બદલાઇ જતા ઠંડીમાં રાહત છે. આજે સાંજે
લોકો માં સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ અને શિસ્ત બાબત માં જાગૃતિ ફેલાવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ્ટર ભાવનગર સ્પર્ધાનું આયોજન આજે કરવામાં આવ્યું હતુ. ગણેશ ક્રસ્ડા મંડળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભાવનગર બોડી બિલ્ડિંગ 40, મિસ્ટર ભાવનગરનું ટાઇટલ રાકેશ સરવૈયાએ જીત્યું હત
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપથી બદલાતા વૈશ્વિક સત્તા-કેન્દ્રો, આર્થિક સમીકરણો અને નાણાકીય વ્યવસ્થામાં આવી રહેલા ધરખમ ફેરફારો અંગે વિચારપ્રેરક વિશ્લેષણ રજૂ કરતાં જિયોપોલિટિકલ એક્સપર્ટ ડૉ. અંકિતભાઈ શાહનું વ્યાખ્યાન ભાવનગરમાં યોજાયું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે આજન
શિક્ષણ ક્ષેત્રે સ્વાયત્ત દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ (SSCCM)એ શૈક્ષણિક, ઔદ્યોગિક અને સંશોધન ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના અઘ્યાપકો પાસે 10 જેટલા કોપિરાઈટસ છે, તાજેતરમાં ભારત સરકારનાં કોપીરાઈટસ વિભાગ દ્વારા કોલેજનાં ત્રણ અ
આજથી પાંચ વર્ષ પૂર્વે મેં જ્યારે કુંભારવાડા સ્મશાન પાછળના શાંતિનગર જેવા વિસ્તારમાં વસતા શ્રમજીવી પરિવારના શાળાએ ન જતા બાળકો માટે શિક્ષણ યજ્ઞ શરુ કર્યો ત્યારે હાથની આંગળીએ ગણી શકાય એટલા બાળકો આવતા પણ આજે દરરોજ 65 બાળકો આ શાળામાં નિયમિત ભણવા આવે છે અને સાથે આ તમામ બાળકોને ગર
‘ભીખમાં એક વ્યક્તિએ રૂપિયાને બદલે કોમિક ફેંકતા કાર્ટૂનિસ્ટ બનાવાનો વિચાર આવ્યો હતો.ત્યારથી અત્યાર સુધી મારૂં સમગ્ર જીવન કાર્ટુન બનાવવામાં સમર્પિત કરી દિધું છે.’ આ શબ્દો છે 90 વર્ષના કાર્ટુનિસ્ટ આબિદ સુરતીના. તેઓ કાર્ટુનિસ્ટ, લેખક, સમાજસેવી છે. તેમણે ધર્મયુગ મેગેઝિનમાં 30 વ
સીબીએસઈએ શિક્ષણ જગતમાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી જે વિગતો માત્ર ફાઈલોમાં દબાયેલી રહેતી હતી, તેને હવે જનતા અને વાલીઓ સમક્ષ ખુલ્લી મૂકવા માટે બોર્ડે સ્કૂલોને ‘હોમવર્ક’ આપ્યું છે. બોર્ડે આદેશ આપ્યો છે કે તમામ સંલગ્ન સ્કૂલોએ પોતાની વેબસાઈટ પર શિ
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... RB વિભાગમાં સચિવ કોણ? ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં સચિવનું પદ હંમેશા પડકારરૂપ
ધામેલિયા પરિવાર દ્વારા ધામેલિયા પારિવારિક મહોત્સવનું આયોજન બાપા સીતારામ પેલેસ ફાર્મ, એન્થમ સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં 140 ગામોના 6000થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન દરમિયાન ધામેલિયા પરિવાર યુવા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી તેમજ આવતા વર્ષે ધામ
સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા સુરતમાં 70થી વધુ દર્દીઓના લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સીમાચીન્હ પ્રાપ્ત કર્યું છે. તેમાં પણ ટ્રાન્સપ્લાન્ટની તૈયારી કરી રહેલા 10 દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ ટાળીને દવાથી સાજા કર્યા છે. આ સાથે તેમણે શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની
કરદાતાઓ માટે મહાપાલિકા દ્વારા મિલકત વેરાના વ્યાજમાં રાહત આપતી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી તેનો 1લી જાન્યુઆરીથી અમલ શરૂ થઈ ગયો છે, જે અંતર્ગત બાકી વેરો ભરપાઈ કરનાર મિલકતદારોને વ્યાજ અને પેનલ્ટીમાં મોટું વળતર આપવામાં આવી રહ્યું છે. રજા ના દિવસે પણ સીવીક સેન્ટરો ચાલુ રહે
મહાપાલિકા દ્વારા શહેરના નવા પૂર્વ સરથાણા ઝોનમાં વિકાસના નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. ઉત્રાણ રેલ્વે ઓવરબ્રિજની નીચે મનીષા ગરનાળા પાસે ખાલી પડેલી જગ્યાનો સદુપયોગ કરીને એક આધુનિક સ્પોર્ટ્સ ફેસિલિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના સંચાલન અને નિભાવ માટે ગત સ્થા
ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના હિતમાં સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગાર્મેન્ટ, એપેરલ, મેડઅપ્સ, એમ્બ્રોઈડરી, રેપિયર, એરજેટ યુનિટો શહેરી વિસ્તારમાં સ્થાપાશે તો પણ ટેક્સટાઈલ પોલિસીનો લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ જાહેર કરી ત્યાર
જૂની સાયકલ નવા સપનાના નામથી અભિયાન ચલાવતા નગર સેવક વ્રજેશ ઉનડકટે છેલ્લા બે 2 વર્ષમાં ઘણી સાયકલ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. તેઓ જૂની સાયકલ રિપેર બાળકો આપે છે. ફર્સ્ટ પર્સન તમારા ઘરે પડી રહેલી અને જૂની તૂટી ગયેલી સાયકલો બાળકો નહીં ચાલાવતા હોય તો સાયકલ મને આપો હું તેને ર

27 C