દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. શહેરના નારોલ- વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર લીધા બાદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. લગ્ન દરમિયાન પીરસવામાં આવેલા ભોજન બાદ 400થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો અચાનક બીમાર પડતાં ગામમાં અ
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારો ઉત્કર્ષ પટેલ, છાયાબેન પટેલ, મનીષાબેન પટેલ અને રાજેશભાઈ ઝાલાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સ્નેહલ પટેલ, મોહનભાઈ પટેલ, મહામંત્રી સંજય પટેલ, ડો. સેવંતીલ
રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓમાં સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલના આકરા તાપની સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનો પારો પણ સાતમાં આસમાને છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચેની રસાકસીની સાથે જ કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, જેમાં વોર્ડ નં. 8નો રા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતના રાજકીય મંચ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ તીવ્ર બન્યો છે. ગઈકાલે રાજ્યના અલગ-અલગ શહેરોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક નણંદ-ભાભી વચ્ચેની રાજકીય સૌજન્યતા જોવ
ગુજરાતમાં 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગું કરવામાં આવી છે અને પોલીસે ભાવનગર જિલ્લામાં ચેકપોસ્ટ, પેટ્રોલીંગ અને પ્રિવેન્ટિવ
એક તરફ જીએસટી રિટર્ન ફાઇલ કરવાની મુદ્દત ઢુંકડી હોય અને બીજી તરફ જીએસટીએન સર્વર સમસ્યાઓ ઉભી કરી રહ્યું હોય તેવા અરસામાં કરદાતા અને ટેક્સ પ્રોફેશનલોની હાલત કફોડી બની જાય છે. GSTN પોર્ટલ છેલ્લા કેટલાંક દિવસોથી સતત ધીમું ચાલે છે, વારંવાર બંધ થઈ જાય છે તેમજ યોગ્ય રીતે કાર્યરત નથી
ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા આમ જનતાને સારી સુવિધા આપવાની સાથે એસ.ટી. બસ સ્ટેશનના પરિસર અને એસ.ટી. બસોમાં સ્વચ્છતા જાળવવા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. 'સ્વચ્છતા હી સેવા'ના ઉદેશ્યને સાચા અર્થમાં સાર્થક કરવા ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા સ્વચ્છતા જાળવણી અંગે માર્ચ-2026ના મહિનામાં ક
ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકના બારમાસી બંદર ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ રહી છે. બેસિનની અંદર છેલ્લા 6 માસથી ડ્રેજીંગ બંધ હાલતમાં હોવાને કારણે દરિયામાંથી ઢસડાઇને આવતા કાંપના ઢગલા થવા લાગ્યા છે, ઓટના સમયે જો લોકગેટ ખુલ્લો હોય તો બેસિન ખારના મેદાન જેવી લાગવા લાગે છે.
ભાવનગર સર ટી. હોસ્પિટલમાં માનવતાને ઉજાગર કરતી એક હૃદયસ્પર્શી ઘટનામાં, એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી એક પરિવારે પોતાના 74 વર્ષીય વૃદ્ધાના ચક્ષુદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સર ટી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન થયેલા વૃદ્ધાના અવસાન બાદ મૃતદેહને વડોદરા લઈ જવા આ
આગામી તા.26 એપ્રિલને રવિવારે ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે મતદાન છે ત્યારે રાજકીય પક્ષો અને તંત્ર માટે મતદારોને મતદાન મથક સુધી પહોંચતા કરવા જાગૃતિ ફેલાવવામાં ત્રણ મુખ્ય પરિબળો આડખીલીરૂપ બની શકે તેમ છે. મતદાન વધારવા માટે ગરમી, વેકેશન અને લગ્નસરા ત્રણ કોઠા વિં
મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે, સસ્ટેઇન્ડ રિલીઝ (એસઆર) અને કન્ટ્રોલ્ડ રિલીઝ (સીઆર) દવાઓને સમાન ગણીને તેમની સીલિંગ કિંમત નક્કી કરી શકાતી નથી, જ્યાં સુધી તેના માટે સ્પષ્ટ નોટિફિકેશન જારી ન કરવામાં આવે. અદાલતે વધુમાં જણાવ્યું કે દાયકાથી વધુ સમય પછી ક
ડોમ્બીવલી રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 1 પર સોમવારે સવારે લગભગ 8:10 વાગ્યે એક ખાલી લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી, જેના કારણે સવારના વ્યસ્ત પીક અવર્સ દરમિયાન ઉપનગરીય રેલવે સેવાઓમાં હંગામી અવરોધ સર્જાયો હતો. મધ્ય રેલ્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાલી રેક
17 જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 19,694.33 કરોડનું ખોટી રીતે નુકસાન કરવામાં આવ્યું હોવાની એસબીઆઈની ફરિયાદની તપાસ કરતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ઉદ્યોગપતિ અનિલ ડી. અંબાણી દ્વારા નિયંત્રિત મેસર્સ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આર.કોમ)ના બે સિનિ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેના સરસંઘચાલક મોહન ભાગવતને આપવામાં આવેલી 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે મોટો વિવાદ ઊભો થયો છે. મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં એક જાહેર હિત અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે, જેમાં માગણી કરવામાં આવી છે કે આ સુરક્ષા કવચનો ખર્ચ સંબંધિત વ્યક્
ઝૂંપડપટ્ટી ભાગના શૌચાલયોની સ્વચ્છતા માટે મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગે પાંચ નવા વાહન ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. મહાપાલિકા પાસેના પહેલાંના વાહનોનું આયખુ પૂરું થયું હોવાથી નવા વાહનોની ખરીદી કરવામાં આવશે. આ વાહનો માટે લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે. આ બાબતના
ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ન્હાવા શેવા બંદર ખાતે જોરદાર કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા બે દિવસમાં બે પ્રકરણમાં 139 કરોડના આયાત કરાયેલા કલીંગડ બીજ અને લીલા વટાણાની દાણચોરી સંબંધે કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે તેમ જ બીજા કેસમાં 70 કરોડના ચી
રાજ્યના વિવિધ સરકારી વિભાગો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેથી ઉપાય તરીકે આવક વધારવા સરકારી ભૂખંડ હવે 49 વર્ષ માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથે જ ભાડે આપેલી સરકારી જમીનના કરારનું નૂતનીકરણ કરવા છૂટ આપવામાં આવી છે. મહેસૂલ વિભાગે આ સંદર્ભે સુધારેલું ધોરણ જાહે
દેશમાં આરટીઓ સેવા સારથી અને વાહન 4.0 ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરીને પ્રક્રિયા સરળ કરવાનો સરકારનો પ્રયત્ન છે છતાં વાસ્તવિકતામાં નાગરિકોએ આરટીઓ કાર્યાલયમાં આંટાફેરા કરવા પડે છે. ઓનલાઈન 105 સેવા ઉપલબ્ધ છે છતાં ટેકનિકલ અડચણ, અધુરી માહિતી, પ્રક્રિયામાં ગુંચવાડાના લીધે નાગરિ
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ‘મુંબઈ 3.૦’ નામના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ રાયગઢ જિલ્લામાં પ્રસ્તાવિત ગ્રોથ સેન્ટર માટે 216 એકર જમીન સંમતિના આધારે સંપાદિત કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની આ પહેલને જમીન માલિક
નાશિકમાં એક જાણીતી આઈટી કંપનીમાં થયેલા જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન સંબંધિત ગંભીર મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલી નિદા ખાન હાલમાં તપાસ એજન્સીઓના રડાર પર છે, અને ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ મામલે સોમવારે નાશિક જિલ્લા સ
મહાયુતિ સરકારના મંત્રીઓ માટેની મંત્રાલયની ઈમારતમાં જગ્યા ઓછી પડી રહી છે. તેથી મંત્રાલયની બાજુમાં જ નવી એનેક્સ 2 ઈમારત ઊભી થઈ રહી છે. આ ઈમારતમાં બે કેબિનેટ અને પાંચ રાજ્યમંત્રીને કાર્યાલય મળશે. એનેક્સ 2માં સંપૂર્ણ પહેલા માળ પર મુખ્યમંત્રી કાર્યાલયને એટલે કે સીએમઓને સાત હજા
મુંબઈના કોસ્ટલ રોડના ઉત્તર તરફના ભાગમાં ઉત્તન-વિરાર સીલિન્ક પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. એના માટે રાજ્ય સરકારે વિગતવાર પ્રકલ્પ અહેવાલને મંજૂરી આપી છે. પર્યાવરણ સંબંધિત તમામ પરવાનગીઓ પણ આપવામાં આવી છે. આ પ્રકલ્પ માટે મે 2026થી ટેંડર મગાવવાની શરૂઆત કરવામાં આવશે. મુંબઈના અ
ગુજરાતના સુરત શહેરમાં ગેસની ગંભીર અછતની સ્થિતિની અસર હવે મોટા પાયે જોવા મળી રહી છે, જેના કારણે મહારાષ્ટ્રમાં પણ ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રોહિણી ખડસેએ આ સંદર્ભમાં રાજ્ય સરકારને સીધી ચેતવણી આપી છે. મધ્ય- પ
રાજકોટ શહેરના છેવાડે આવેલા જામગઢ ગામે ચાર દિવસથી ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ પોતાના જ ખેતરના કૂવામાંથી મળી આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. બનાવથી ચાર દીકરી અને એક દીકરાએ માતાની મમતા ગુમાવી છે. કુવાડવા પંથકના જામગઢમાં રહેતી રેખાબેન કિશોરભાઈ ગોહેલ(ઉં.વ.38) ગત 16 એપ્રિલની રાત્રે
ગરીબ પરિવારોને આરોગ્ય ક્રક્ષેત્રે ક્ષા પૂરી પાડવા સરકારે આયુષ્માન (PMJAY) યોજના અમલમાં મુકી છે. જોકે, આ યોજનાનો લાભ લેતા હજારો એવા પરિવારો છે જેમની આવક મર્યાદા વર્ષો બાદ વધી ગઈ હોવા છતાં તેઓ હજુ પણ જૂના કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારના નિયમ મુજબ આવક મર્યાદાની બહાર જનાર આસામી
શહેરના ગોકુલધામ સોસાયટી નજીક આવેલ આંબેડકરનગરમાં રહેતા 25 વર્ષીય યુવકે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં શોક છવાયો છે. આ અંગેની વિગતો મુજબ, આંબેડકરનગર મેઇન રોડ રવિ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતા રોહન હેમંતભાઈ ચૌહાણ(ઉં.વ.25)નામના યુવકે સોમવારે બપોર
રાજકોટ નજીક લોઠડા ગામે દીકરી અંગે ખોટી વાતોનો વિરોધ કરનાર પિતાને જ નિશાન બનાવી પાડોશીઓએ ધોકા-પાઈપથી હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી છે. લોઠડા ગામે શિવ મેન્યુફેક્ચર કંપની પાસે રહેતા ઉત્તરપ્રદેશના રામભવન નન્હેલાલ પાસવાન(ઉ.30) પર રવિવારે રાત્રે હુમલો થયો હતો. તેની પત્નીએ તેને બં
રાજકોટ | રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે દારૂના જથ્થા અને તેના સંબંધિત વિવાદો વચ્ચે હિંસક બનાવ સામે આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલી રિક્ષા ઝડપી લેતાં બાતમી આપ્યાની શંકાએ ચાર શખ્સે સમાધાનના બહાને બોલાવી તલવાર અને ધારિયાથી હુમલો ક
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સોમવારે રાત્રે જેઈઈ મેઈન-2026નું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે દેશમાં પોતાની ધાક જમાવી છે. એલન રાજકોટના તેજસ્વી વિદ્યાર્થી નિમય પુરોહિતે જાન્યુઆરીના પ્રથમ સત્ર બાદ
રાજ્યભરમાં અખાત્રીજના વણજોયા મુહૂર્તમાં સૌથી વધુ લગ્નો યોજાયા હતા, જેની સીધી અસર ST નિગમની તિજોરી પર થઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની બસ હાઉસફૂલ દોડી, પરંતુ તેનાથી વધુ 30 એક્સ્ટ્રા બસ મૂકવી પડી હતી. રાજકોટ ડિવિઝનને અખાત્રીજના દિવસે રૂ.73 લાખથી વધુની જંગી આવક થઈ છે, જે સામાન્ય
સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજાનું રીપેરીંગ કરવાનું હોવાથી 15 એપ્રિલથી ત્રણ મહિના સુધી નદી ખાલી કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે સુભાષબ્રિજનું સુપર સ્ટ્રકચરને પણ તોડી પડાશે. નદી ખાલી થતાં જ કેટલાક લોકો ધૂળમાં સોનુ-ચાંદી અને સિક્કાઓ શોધતા જોવા મળ્યા હતા. જેને લઈ દિવ્
રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં એક 33 વર્ષીય ઈમિટેશન વેપારીના પ્લોટ પર ગેરકાયદે કબજો કરી ધમકી આપવાના આક્ષેપો સાથે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં થોરાળા પોલીસ મથકમાં પ્રશાંતભાઈ સુરેશભાઈ જાદવ(ઉ.વ.33) નામના ઈમિટેશનના વેપારીએ આરોપી તરીકે ભૂપત અનક ખ
શહેરમાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ પેડલરો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પાન-બીડીના ધંધાની આડમાં નશાનો સામાન વેચાતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ગાંધીગ્રામ પોલીસે પાનની કેબિન ચલાવતા એક શખ્સને છૂટકમાં ગાંજાની પડીકીઓ વેચતા રંગ
વર્તમાન વૈશ્વિક તણાવ અને બે દેશ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે રાજકોટના MSME નિકાસકારોને રાહત આપતો અને તેમના વેપારને જોખમમુક્ત બનાવતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ સેમિનાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયો હતો. જેમાં નિકાસકારોને વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે સુરક્
રાજ્ય સરકારે અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે ‘ઇમ્પેક્ટ ફી’નો કાયદો અમલમાં મુક્યો હતો. આ કાયદા હેઠળ રાજકોટમાં હજારો આસામીઓએ વધારાના બાંધકામોને ફી ભરીને કાયદેસર કરાવી લીધા, પરંતુ હવે આ જ મિલકતદારો માટે ‘ફાયર સેફ્ટી’ ગળાફાંસો બની છે. મનપાના ફાયર વિભાગના સત્તાવાર આંકડ
SOGએ ડિંડોલીમાંથી 1 કરોડ રૂપિયાનું અંદાજે 1.071 કિલો એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) ઝડપી પાડી 3 આરોપીની ધરપકડ કરી હતી. SOGને બાતમી મળી હતી કે ડિંડોલીમાં RJD બિઝનેસ પ્લાઝા પાસે કેટલાક લોકો પ્રતિબંધિત ‘એમ્બરગ્રીસ’ લઈને ગ્રાહક શોધી રહ્યા છે. ટીમે વોચ રાખી 3 શંકાસ્પદ યુવકોની તપાસ કરતાં
ઉધના સ્ટેશન પર રવિવારે મુસાફરોની ભીડ અનિયંત્રિત થઈ સ્થિતિ બગડ્યા બાદ તંત્ર સતર્ક થઈ ગયું હતું. ઘટનાના બીજા જ દિવસે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે ટીમ સાથે ઉધના સ્ટેશને પહોંચી નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન DRM પંકજ સિંહ સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હત
ઉધના વાત્સલ્ય એવન્યુમાં રહેતા મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયાએ ગત રાત્રે પોતાના માટે અને તેની પુત્રી હિયા માટે “જમવાનું કેમ નથી બનાવ્યું” તેમ કહી પોતાની 70 વર્ષીય માતા પ્રતિક્ષા અને પિતા હર્ષદ શાહ સાથે ઝઘડો કર્યો હતો. આવેશમાં મેહુલે પોતાના પિતા હર્ષદનું ગળું દબાવવા જત માતા પ્રત
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ નવી શિક્ષણ નીતિ હેઠળ સ્કૂલોમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ ફરજિયાત બનાવી છે. આ નિર્ણયનો હેતુ ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનને બદલે લર્નિંગ બાય ડુઈંગ થકી હુનરના પાઠ ભણાવી આત્મનિર્ભર બનાવવાનો છે. નિયમ મુજબ, દરેક સ્કૂલે 600 ચોરસ ફ
રવિવારે યોજાયેલી પીએસઆઇની પરીક્ષામાં ઉમેદવાર મોબાઇલથી ચોરી કરવાનો પ્રયાસ કરે તે પહેલાં જ બેંચ સાથે ચોંટાડેલો ફોન સેલો ટેપ ઢીલી પડતા પડી ગયો હતો. જેથી અંકલેશ્વરના રહેવાસી PSI પરીક્ષાના ઉમેદવાર રિષભ યાદવનો પરીક્ષા શરૂ થાય તે પહેલા ભાંડો ફૂટી ગયો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, આરો
આપના હવાલા કાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આકાશ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સોમવારે આકાશ મિશ્રાના છેલ્લા 6 મહિનાના કોલ ડિટેલ્સની તપાસ માટે ડેટા મંગાવાયો છે. આ સાથે જ શંકાના આધારે તેના મોબાઈલના વોટ્સએપ ચેટ અને વોટ્સએપ કોલની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખની
પુણાના પોલારીસ મોલના બેઝમેન્ટમાં શોર્ટસર્કિટ થતાં 4 માળનું વાયરિંગ સળગી ગયું હતું. ફાયરબ્રિગેડે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બેઝમેન્ટની આગ જોતજોતામાં ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. વાયરિંગ ભડકે બળતાં તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, ધુમાડો વધ
શહેરમાં છેલ્લાં 4 ચોમાસાથી મીઠી ખાડી ઓવરફ્લો થવાની સમસ્યાનો ઉકેલ મેળવવા સફાઈ અને એક્રોચમેન્ટ દૂર કર્યા બાદ પણ પૂરનું સંકટ ટળતું નથી, જેથી કાયમી ઉકેલ માટે પાલિકાએ હવે દેશની પ્રખ્યાત IIT અને NIH (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હાઇડ્રોલોજી)ના નિષ્ણાતોને સુરત બોલાવ્યા છે. આંધ્રપ્રદેશ અને
''2018માં 26 ઓક્ટોબરે અમેરિકામાં અમારી 12 જેટલી ડેન્ટલ ઑફિસમાં FBIના 180 એજન્ટ કૂતરાઓ સાથે દરોડા પાડવા ધસી આવ્યા હતા. તેમણે ગન પોઇન્ટ પર ડૉક્ટર્સને હેન્ડ્સ અપ કરાવીને પેશન્ટ્સને બહાર કાઢી મૂક્યા. 40 ફૂટના કન્ટેન્ટરમાં ઑફિસમાંથી તમામ ડોક્યુમેન્ટ્સ ને કમ્પ્યુટર- લેપટોપનો સામાન લઈ ગયા
સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે. ગઈકાલે 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે. કાજલની માતા શારદાબેન મહેરિયાએ કહ્યું કે, છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે. મળતી
11મી એપ્રિલની એ સવાર એક ઘરના બંધ દરવાજા પાછળ ધરબાયેલી હત્યાનો પર્દાફાશ કરવાની હતી. બહેને ખાટલામાં સૂતેલા ભાઇને જોયો પણ તેને ખબર નહોતી કે વ્હાલો વીરો કાયમ માટે પોઢી ગયો છે. શરીરે કોઇ ઇજા નહોતી. લોહીના કોઇ ડાઘ નહોતા તો પછી એ યુવાન કેવી રીતે મૃત્યુ પામ્યો હતો? પોલીસની એન્ટ્રી થયા
હોટેલ-રેસ્ટોરાંના રેટિંગના ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચમાં ખાનગી કંપનીના જનરલ મેનેજરે રૂ.30.49 લાખ પડાવ્યા હતા. 50 રૂપિયાથી શરુ કરવામાં આવેલા ટાસ્ક ક્રિપ્ટો કરન્સીના રોકાણ સુધી પહોંચ્યા હતા. તેમાં મેનેજરને એપમાં 1 મિલિયન બેલેન્સ બતાવી રૂ.1.6 મિલિયન જમા કરાવડાવ્યા હતા. પૈસા
પશ્ચિમ બંગાળમાં 23, 29 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મતદારોને પોતાના વતન સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે વિશેષ ટ્રેનો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-દુર્ગાપુર-સાબરમતી સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચ
મ્યુનિ. ચૂંટણીમાં એકતરફ ભાજપ ઠેર ઠેર વિકાસની વાતો કરી રહ્યો છે તો તો બીજી તરફ કોંગ્રેસમાં હજુ ટિકિટ મુદ્દે આંતરિક કલહ છે. મકતમપુરા વોર્ડમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા શૈક્ષણિક વર્ષ 2011થી 2025 સુધીમાં ઈજનેરી-મેનેજમેન્ટ-ફાર્મસી, એમસીએમાં ભણતા આશરે 2521 વિદ્યાર્થીઓએ અમેરિકા,કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, રશિયા, બલ્ગેરીયા સહિતના દેશોની 9 યુનિ.માં આઈઈપી હેઠળ 1 મહીનાની શૈક્ષણિક ટ્રેનિગનો લાભ લી
અમદાવાદમાં હાલમાં 28 જગ્યાઓ પર બ્લેક સ્પોટ આવેલ છે, જ્યાં 2022થી 24 દરમિયાન કુલ 100થી વધુ અકસ્માતમાં 144 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે યોજાનારી રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં બ્લેકસ્પોટ ઘટાડવા અને તેના પર થતા અકસ્માત ઘટાડવા માટે કામગીરી શરૂ કરાશે. શહેરમાં બ્લેકસ્પોટની સં
જીએસટી પોર્ટલ પર આવેલી ટેકનિકલ ખામીને કારણે ફેબ્રુઆરી અને માર્ચ 2026ના રિટર્નમાં વ્યાજની ગણતરી ખોટી થઈ રહી છે. કરદાતાઓને વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે GSTN દ્વારા રિટર્ન ફરી ચેક કરી સુધારવા માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. પોર્ટલ પર ડેટા પ્રોસેસિંગની એરરને કારણે GSTR-3Bમાં વિલંબિત ફ
છેલ્લાં 5 વર્ષમાં નાગરિકોએ લોકોએ કુલ 1003 કરોડ અને છેલ્લા વર્ષમાં 293 કરોડ પાણી વેરો ભર્યો છે, એટલે કે એક દિવસમાં અમદાવાદીઓ સરેરાશ 55 લાખ રૂપિયા પાણી વેરો ભરે છે. ઉપરાંત મ્યુનિ.ના બજેટમાં પાણી સંબંધિત કામો માટે કુલ 795 કરોડ ફાળવાયા છે છતાં વટવા જેવા ઘણા વિસ્તારોમાં મોટરો ચાલુ કર્યા વ
કુતિયાણા પોલીસે બાતમી આધારે એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે ડીવાયએસપી ધુવલ સી. સુતર
પોરબંદરના આશાપુરા ચોકડી પાસે દુકાન નજીક આરોપીઓએ યુવાનોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બબાલ મચાવી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે 5 આરોપી સામે ગુન્હો નોંધ્યો છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રાધેશ્યામ પાર્કમાં રહેતો પ્રતાપ રાજશી મોઢવાડીયા નામના યુવાનને
પોરબંદરના મીલપરા શેરી નંબર 1માં રહેતા ભરત ઉર્ફે ભલો મુળુભાઇ મૈયારીયા નામના પૂર્વ સુધરાઇ સભ્યની દીકરી ભૂમિના ફોનમાં ગઇ તા.19/4ના રોજ રાત્રીના આશરે એકાદ વાગ્યાના સમયે મયુર હરદાસ ઓડેદરાએ કોલ કરી અને જણાવેલ કે હુ તારા પિતાનો મિત્ર મયુર ઓડેદરા બોલુ છુ તારા પિતા મારો ફોન ઉપાડતા નથ
પોરબંદર જિલ્લામાં દારૂબંધી હોય અને જિલ્લામાં લીકર શોપ ન હોવાછતાં પોરબંદરમાં મતદાન અને મતગણતરીના દિવસોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડ્રાય ડે અંગે જાહેરનામું જાહેર કર્યું છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિ
રાણાવાવ પોલીસ મથકે નોંધાયેલ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુજબના ગુન્હામાં વધુ એક આરોપીને રાણાવાવ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં રહેતા ઐબાણી મુહમ્મદ હનીફ અબ્દુર રહેમાન નામના વૃધ્ધની માલીકીની રાણાવાવ શહેરમાં આવેલ જમીન જેની અં
પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં એક દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી 1400 બોક્સ કેરીની આવક નોંધાઈ છે. યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોકસે રૂ.1300 થી 1750 ભાવ બોલાયા હતા. સમગ્ર રાજ્યના તલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડ
પોરબંદરની વી. જે. મોઢા કોલેજના એમ.એસસી. (આઈ.ટી.) સેમેસ્ટર-4ના વિદ્યાર્થી ઉત્સવ ગૌતમભાઈ ભટ્ટે ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ‘માય ભારત બજેટ ક્વિઝ – 2026’માં ભાગ લીધો હતો. તા. 12 અને 13 એપ્રિલે યોજાયેલી સ્પર્ધામાં તેઓ અંતિમ તબક્કા સુધી પહોંચીને દેશના 600 ફાઇનલિસ્ટમ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. શહેરના જાહેર સ્થળોથી લઈને રોજિંદા જીવનમાં વપરાતા ફળો સુધી મતદાનનો સંદેશો પહોંચાડવા માટે સ્ટીકરો લગાવવામાં આવતા લોકોમાં વિશેષ આકર્ષણ ઉભું થયું છે. જિલ્લા ચૂ
પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા વિંગ ના ઉપ્રમુખ અને સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં વિસાવાડા જિલ્લા પંચાયત અને વિસાવાડા તાલૂકા પંચાયત સીટ ના પ્રભારી ભાજપમાં જોડાયા છે.પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે મહિલા આગેવાનને ખેસ પહેરાવી આવકાર્ય છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વ
પોરબંદર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુને ખરવા મોવાસા નામનો રોગ અટકાવવા વેક્સિન આપવાનું આયોજન કર્યું છે. પોરબંદર જિલ્લામાં 187000 પશુને વેક્સિન આપવાનું લક્ષ્યાંક છે અને આ કામગીરી પશુધન નિરીક્ષક કરે છે. માર્ચ માસમાં કામગીરી શરૂ કરી છે પરંતુ ગોકળગાયની ગતિએ કામગીરી થઈ રહી છે.
પોરબંદરના યાર્ડમાં રજા બાદ જણસીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં સૌથી વધુ ઘઉંની 17,100 અને ધાણાની 16,900 કિલોની આવક નોંધાઈ છે.તેમજ યાર્ડમાં મગફળી, ચણા, જીરું,અડદની આવક પણ નોંધાઈ હતી. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાક
પોરબંદર પાણી પૂરવઠા બોર્ડની કચેરીમાં ફાયર સેફ્ટી અંગે ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના માળે વિવિધ વિભાગ આવેલા છે અને અહીં મૂકેલા તમામ 8 ફાયર સેફ્ટી બાટલાઓ તા. 31/05/2025થી એક્સપાયર થઈ ગયા હોવા છતાં હજુ સુધી તેને રિફિલિંગ કરવામાં આવ્યા નથી. છેલ્લ
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્ઞાતિગત ચૂંટણી સમીકરણ મુજબ ટીકીટ ફાળવણી કરવામાં આવી છે જેમાં જે જ્ઞાતિના સૌથી વધુ છે તે જ્ઞાતિને ભાજપે 39 સીટ ફાળવી છે અને બાકીના જ્ઞાતિને 13 સીટ ફાળવી છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ખારવા, મહેર ,લોહાણા અને બ્રાહ્મણને 39 સ
ફેમિલી કોર્ટના કેસમાં સજા પામેલ ઝડકા ગામના ફરાર આરોપીને ચોરવાડ પોલીસે દબોચી લઈ જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો હતો. કેશોદ ખાતે રહેતા મૂળ માળીયાહાટીના તાલુકાના ઝડકા ગામના સલીમ અલારખાભાઈ લાખા નામના શખ્સને કેશોદ ફેમિલી કોર્ટ દ્વારા કેસમાં 105 તથા 90 દિવસની સજા ફટકારવામાં આવી હતી. આ
વંથલીના મોટા કાજલીયાળાના 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નિતિનભાઈ પરમારની ફરિયાદ અનુસાર તેઓએ તેમના ગામના નીતિન ધનજી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા 4 મહિનાથી તેના પિતા જીવણભાઈ મકવાણાના ઘરે રિસામણે હતા. જયશ્રીબેન તેના પતિ નિતિનભાઈ ધનજીભાઈ પરમાર સાથે છૂટાછેડા લેવા માં
જૂનાગઢમાં રહેતા 21 વર્ષીય પાર્થ સુરેશભાઈ સોલંકી નામનો ગત તા. 14 એપ્રિલના રોજ બપોરના પોતાના ઘરે હતો. તેને અને તેની પત્ની વચ્ચે ઘરમાં બોલાચાલી થતી હતી અને સમાધાનના પ્રયત્નો ચાલી રહ્યા હતા. તે દરમિયાન, પાર્થના સાળા જયેશ ભુપતભાઈ મકવાણા અને તેનો મિત્ર રોહિત ભુપતભાઈ જીલીયા ત્યાં આવ
જૂનાગઢ જિલ્લાના 3498 પ્રાથમિક શિક્ષકો એપ્રિલ માસ અડધો વિતી ગયો છતા માર્ચ મહિનાના પગારથી વંચિત બન્યા છે. દર મહિને તારીખ 1 થી 10માં પગાર થઇ જાય છે. શિક્ષકોએ જણાવ્યુ કે, શિક્ષણ વિભાગ દ્વારા દર મહિનાનો પગાર સમયસર તારીખ 1 થી 10ની અંદર જમા કરી દેવામાં આવે છે. પરંતુ આ મહિને એટલે કે માર્ચ મહ
જૂનાગઢની પવિત્ર ધરા પર હવે ભક્તિની સાથે સ્વચ્છતાનો પણ પવિત્ર સંગમ જોવા મળશે. શહેરના અઢીસોથી વધુ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા ફૂલ-હાર, નાળિયેર અને પૂજાપાની સામગ્રીને સન્માનપૂર્વક એકત્રિત કરવા માટે મહાનગરપાલિકાએ ખાસ વાહન સેવાનો પ્રારંભ કર્યો છે. આ પહેલ
સોરઠ પંથકમાં મગફળી, સોયાબીન, ચણા બાદ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે.પરંતુ તેમાં ચૂંટણીનું વિઘ્ન આવ્યું છે અને હાલ ખરીદી બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા વિવિધ જણસની ખરીદી કરવામાં આવી રહી છે. અને ઘઉંની પણ ખરીદીના નિર્ણય બાદ ઓનલાઈન પોર
વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રાત્રિના છૂટાછેડા મુદે રાત્રિના ઘરમાં છુપાઈને પતિએ પત્નીની હત્યાની કોશિષ કરી સાસુ-સસરા પર પણ છરી વડે હુમલો કરતા ત્રણેયને જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ પોલીસે આરોપી સામે હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધી તપા
કાલાવડની ભાગોળે નવા માર્કેટીંગ યાર્ડ પાસે સોમવારે બપોરે ગમખ્વાર અકસ્માતમાં બે મહામુલી માનવ જીંદગી ભરખાઇ જવા પામી છે. શેરડીના રસના ચિચોડે રસ પીતા દંપતિ ઉપરાંત પિતા-પુત્ર સહિત ચાર લોકોને કારે ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં દંપતિ ખંડિત થયુ હતુ.જેમાં દંપતિ પૈકી મહિલાનુ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં એક તરફ જુદા જુદા વિકાસના કામો ઝડપથી ચાલી રહ્યા છે, તો બીજી તરફ શહેરના મધ્યમાંથી પસાર થતી ફલકું અને નકટી નદીમાં ફેલાયેલી ગંદકી સ્થાનિક લોકો માટે મોટી સમસ્યારૂપ બની રહી છે. નદીઓમાં જમા થયેલી ગંદકી અને કચરાના કારણે સ્થાનિક લોકોને તેમજ ર
જામનગર વહીવટી તંત્રએ સોમવારે ઉમેદવારોની જાહેરની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જામ્યુકોના વોર્ડ વાઈઝ ફાઈનલ ઉમેદવારોની યાદી પણ મુકવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડના 64 સભ્યો પૈકીના 1 બિનહરીફ થતાં હવે 63 સભ્યો માટેની ચુંટણીમાં 206 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે
જામનગર શહેરમાં શેર બજાર ટ્રેડીંગ કરતા યુવાનને રૂ.25 લાખનું નુકશાન થતાં પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. બનાવ અંગેની મૃતકના પત્નીએ પોલીસમાં જાહેર કર્યુ છે. શહેરના રાજપાર્ક ડિવાઈન હોસ્પિટલની પાછળ રહેતા દેવાંગભાઈ પ્રવિણભાઈ પોપટ (ઉ.વ.35) ના
જામનગર શહેરના ભાગોળે રણજીતસાગર ડેમની નીચે આવેલી નાગમતી નદી ઉપર આવેલા દડીયા અને મોખાણા ગામને જોડતા પુલ બે વર્ષથી ખખડધજ બની ગયો છે. પુલ બન્યાના બીજા જ વર્ષે તુટી જતાં તંત્રએ મૌન ધારણ કરી લીધું છે. આ પુલનું મરામત પણ કરવામાં આવતું નથી. હાલ આ પુલ પરથી વાહન લઈને પસાર થવામાં લોકોમાં
જામનગર શહેરમાં અંધાશ્રમ નજીક રેલ્વે ટ્રેક પર અચાનક પાટો તૂટી જતાં રેલ્વે તંત્રમાં દોડધામ મચી ગયો હતો. રેલ્વેના ટેકનિકલ સ્ટાફે સ્થળ પર પહોંચીને સવા કલાકની જહેમતે પાટાનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આવેલી માલ ગાડીને થોંભાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હ
જામનગર શહેરમાં 225 જેટલી આવેલી જર્જરિત ઈમારતોની સર્વેની કામગીરી મ્યુ.તંત્રના ટીપીઓ શાખાએ શરૂ કરી છે. ભયજનક જણાતી ઈમારતોના ભાગોને દુર કરવા માટેની નોટિસ બજવણીની કામગીરી હાથ ધરી છે અને 8 ભયજનક ઈમારતોના માલિકોને નોટિસ આપી છે. તો ગત વર્ષે આપેલી નોટિસો પૈકીના 26 મિલકતોનું ડીમોલિશન
જાફરાબાદ ગઈ કાલે સાંજે આશરે 06:00 વાગ્યે પોલીસ કોન્સ્ટેબલ બરવીનભાઈ જયંતિભાઈ ચૌહાણ તેની ટીમે જાફરાબાદની ગાયત્રી સોસાયટી વિસ્તારમાં બહાદુરભાઈ હસનાણીના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. જ્યાં ચાર મહિલાઓ જાહેરમાં ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમ
રાજુલા તાલુકાના માંડણ ગામે દલીત યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. ગાળો આપી મારપીટ કરવા તથા પથ્થર મારી માથામાં ઈજા પહોંચાડવાના મામલે ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માંડણ ગામે રામાપીર મંદિરવાળી શેરીમાં રહેતા લલીતભાઈ મોહનભાઈ વાળા (ઉં.વ.23) તા. 16 એપ્રિલના રોજ બપોરે આશર
અમરેલીના લાપાળીયામાં 1.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નૂતન રામજી મંદિરનો પ્રથમ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે સુરતથી પણ મોટી સંખ્યામાં લોકો વતનમાં ઉમટી પડ્યા હતા. ગામ સમસ્ત ધુમાડાબંધ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા વિવિધ રકમનું દાન જાહેર કર
રાજુલા તાલુકાના રામપરા ર ગામે સ્વ. જીકારભાઈ ભગવાનભાઈ વાઘના સ્મરણાર્થે ગામના પ્રવેશદ્વારના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી. મુખ્ય પ્રવેશ સ્થાને બનનાર આ ગેટ આવનારા સમયમાં ગામની ઓળખરૂપ બની રહેશે. રાજુલાના રામપરા ગામે બનનાર આ પ્રવેશદ્વાર માટે ગામના દાતા લાલાભાઈ જીકાર
ચલાલા ખાતે આવેલી રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલમાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઇમ અંગે જાગૃત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલા પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આધુનિક યુગમાં વધી રહેલા ઓનલાઈન ગુનાઓથી કેવી રીતે બચવું તે અંગે માહિત
ઉનાળાએ આજે જિલ્લામાં ગરમીએ પોતાનો અસલી મિજાજ બતાવતા મહત્તમ તાપમાનનો પારો 40.9 ડિગ્રી પર પહોંચતા આકરો તાપ પડ્યો હતો. જેના કારણે બપોરના સમયે આકરા તાપને લીધે રસ્તાઓ સુમસામ બન્યા હતા. માત્ર ગરમી જ નહીં પણ હવામાં ભેજનું ઊંચું પ્રમાણ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. આજે અ
ગોધરા નગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે 4 બેઠકો બિનહરીફ જીતીને પ્રારંભિક લીડ મેળવી લીધી છે. જોકે, વોર્ડ 3,4 અને 10માં ઉમેદવારો બિનહરીફ જાહેર થતા 32,631 મતદારો પોતાના પ્રતિનિધિ પસંદ કરવાના અધિકારથી વંચિત રહ્યા છે. ગોધરા નગર પાલીકાની મુદત પૂર્ણ થતા ગુજરાત
નમસ્તે, રાજસ્થાનમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમની રિફાઇનરીમાં આગ લાગી ગઈ. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ સાથે ટેલિફોન પર વાતચીત કરી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે રાહુલ ગાંધીના બેવડી નાગરિકતાવાળા કેસમાંથી ન્યાયાધીશ કેમ ખસી ગયા..
રાજકોટનો વોર્ડ-15 છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત ચૂંટણીમાં આ એકમાત્ર એવો વોર્ડ હતો જ્યાં ભાજપના સૂપડા સાફ થયા હતા અને ચારેય બેઠકો પર કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હતા. જોકે, આ વખતે સ્થિતિ બદલાયેલી છે. એક તરફ ભાજપ આ ગઢ તોડવા મથી રહ્યું છે, તો બીજી તરફ જનતા પાયાની સુવ

29 C