હારીજ ટાઉન પોલીસ મથકની હદમાં વેપારી પાસેથી છરીની અણીએ 2.80 લાખની લૂંટ ચલાવનાર આંતરરાજ્ય ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. હારીજના મેઈન બજારમાં ભાવેશ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા જયંતિલાલ ભુરાલાલ ઠક્કર રાત્રિના સમયે પોતાની દુકાન વધાવી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે સ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં ક્લોરિનયુક્ત અને શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવતું હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. હાલમાં જ માર્ચ મહિનામાં મનપાએ લીધેલા 8901 નમૂનાઓનો રિપોર્ટ આવ્યો છે. જે પૈકી કેટ
જૂનાગઢના કેશોદમાં ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કેશોદના ભરચક ગણાતા ચાર ચોક વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેર રસ્તા પર જ કેક કાપવામાં આવી, ફટાકડાં ફ
મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દૂ યુવતીઓને નોકરીની લાલચ આપી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાણ કરાયાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. આ મામલે વલસાડ જિલ્લા બજરંગ દળ અને વિવિધ હિન્દૂ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આકરી નિંદા કરી હતી. મળતી માહિતી મુજબ, નાસિકની એક જાણીતી આ
ગોધરા શહેરના રાટા પ્લોટ વિસ્તારમાં આવેલી મદની મસ્જિદ નજીક એક ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાદલાના ગોડાઉનમાં રૂ હોવાને કારણે આગે પળવારમાં
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવ પાસે ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોએ ભાજપના ઉમેદવારોને બરાબરના ઉધડો લીધા છે. વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ગયા ત્યારે સ્થાનિકે તળાવમાં ફેલાયેલી ગંદકી બતાવતા ભાજપના કાર્યકરોએ “જય શ્ર
ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)નો 22મો વાર્ષિકોત્સવ 15 એપ્રિલ, 2026ના રોજ ચારુસેટ કેમ્પસમાં ઉજવાયો હતો. આ પ્રસંગે સાગા લાઈફ સાયન્સ લિમિટેડના ડિરેક્ટર અને IDMAના નેશનલ સ્પોક્સપર્સન ડો. વિરાંચી શાહ તેમજ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ પટેલ મુખ્ય મહેમ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. આ પત્રમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદ મિતેશ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં યોજાયેલ જાહેર સભામાં આપેલા નિવેદનોથી ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છ
પાટણ નગરપાલિકા ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 7 માં કોંગ્રેસે છત્રીઓ સાથે પ્રચાર શરૂ કર્યો છે. શહેર કોંગ્રેસની ટીમ અને મહિલા કાર્યકરોએ બુકડી વિસ્તારમાં ઘરે-ઘરે ફરીને ભાજપ શાસનમાં ગંદા પાણીની સમસ્યા અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવી કોંગ્રેસને વિજયી બનાવવા અપીલ કરી હત
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓના માહોલ વચ્ચે આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારથી જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે કર્મચારીઓ ચૂંટણીના દિવસે ફરજ પર હોવાને કારણે પોતાના મતદાન મથક પર જઈ શકતા નથી, તેવા પોલીસ કર્મીઓ અન
રાજ્યમાં હવે ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા બાદ ગઈકાલે 21 એપ્રિલે અમરેલી આગળ વધ્યું છે. મંગળવારે અમરેલી 41.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. આજે પણ ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, ગરમીમાં 2થી 3 ડિગ્ર
માળીયા (મી) તાલુકામાં હળવદ રોડ પર આવેલી ધૈર્ય હોટલ પાસે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૂળ મોરબીના જેતપર ગામના અને હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા અનિલ હરિલાલ કંડિયા (ઉં.વ. 28) નામના યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હત
અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી 23.25 લાખની કિંમતના 31 નવા ટુ-વ્હીલરની ચોરી થઈ છે. ગઠીયાએ ત્રણ જ મહિનામાં વાહનોની ચોરી કરી હતી. 1 એપ્રિલના રોજ જ્યારે સ્ટોક ગણતરી થઈ ત્યારે વાહનચોરી થઈ હોવાનો ભાંડો ફુટ્યો હતો. જે અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક મોતીપુરા પાસેથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સ્ટારસિટી સામેના ઓવરબ્રિજ પર આજે સવારે સાડા ચાર કલાકના ગાળામાં બે અલગ-અલગ અકસ્માત સર્જાયા હતા. આ ઘટનાઓમાં કુલ ચાર ટ્રક સામેલ હતી અને એક ટ્રક ચાલકને ઈજા થતાં તેને હિંમતનગર સિવિલ હોસ્પ
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેરમાં મતદાન મથકો ઊભા કરવાની પ્રક્રિયા સાથે, દરેક મતદાન મથકની આસપાસના 100 મીટર વિસ્તારનું મેપિંગ અ
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને, ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ વ્યવસ્થા ચૂંટણી ફરજ પર તૈનાત પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે કરવામાં આવી હતી, જેથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ ક
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ તબક્કા પૂર્વે કોંગ્રેસે પાલનપુર શહેર માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક વચનો આપવામાં આવ્યા છે. આ મેનિફ
વિજ્ઞાન અને કલાના અનોખા સંગમથી સુરતના એક યુવા ઇનોવેટરે ફરી એકવાર આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર 'ક્રિએટિવ સાયન્સ' તરીકે જાણીતા શિવમ મૌર્યએ એક એવી સાયકલ બનાવી છે જે ચાલક વગર રસ્તા પર દોડે છે. આ સાયકલને જોતા એવું લાગે છે કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ચલાવી રહી છે, જે
જામનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. આ ડ્રાઈવ અંતર્ગત દરેડ અને મસીતિયા વિસ્તારોમાં સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત
અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના H બ્લોકના પાર્કિંગમાંથી કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળ્યો છે. તેઓ છૂટક મજૂરી કામ કરીને કોમન પાર્કિંગમાં જ રહેતા હતા. પોલીસે હત્યાની આશંકાએ વધુ તપાસ શરૂ કરી છે.
મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી 80 મીટરના રિંગ રોડ અને ટીપી-ડીપી સ્કીમના વિરોધમાં 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળતાના સોપાન પર પહોંચ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખેડૂત સમિતિના આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ મળતા આંદોલનકારીઓએ રાહતન
પાટણના કુણઘેરથી સબોસણ જતા માર્ગ પર બાઇક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક આધેડનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. પાટણ તાલુકા પોલીસે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સવારે લગભગ 11:30 વાગ્યાના અરસ
સુરેન્દ્રનગર: ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ZFTI) અને બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ કલેક્ટર જી.એચ. સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાતમાં ZFTIના સ્થાપક અધ્યક્ષ કિશોરસિંહ ઝાલા, સ્થાપક પ્રમુખ કમલેશભાઈ રાવલ, ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરિયા, પ્રમુખ નરેશભાઈ કેલા, સે
વડોદરામાં મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપને ભારે રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ સહિતના નેતાઓ વોર્ડ નં. 5 કિશનવાડી વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા. આ સમયે એક યુવકે તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેથી ભાજપન
સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા 8 શખસોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ 3,06,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે કાર્યવાહીસાબરકા
ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર અજય વસંતાની સામે આંગડિયા હવાલા મારફતે 50 લાખથી વધુની રકમની ગેરકાયદે હેરાફેરીનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી છે. આ મામલે ગોધરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જંગમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યની 15 નવી બનેલી મહાનગરપાલિકામાં સત્તાના સમીકરણો તેજ બન્યા છે, ત્યારે દિવ્યભાસ્કર ડિજિટલની આ ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના રાજકીય રીતે અત્યંત મહત્વના ગણાતા વોર્ડ નં. 6ની. વોર્ડ નં. 6
પાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે કોઈ કચાશ રાખવા માગતા ન હોય તે રીતે પ્રચારમાં તેજી આવી છે. પ્રચાર દરમિયાન અનેક જગ્યાએ નેતાઓ ભાન પણ ભૂલી રહ્યા છે અને વિવાદો સર્જાઈ રહ્યા છે. આજે સુરતમાં કેન્દ્રીય મ
પહેલગામ હુમલાની આતંકી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. દેશભરમાં હાહાકાર મચાવતીઆ આતંકી ઘટનામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેમાં બે લોકો ભાવનગરના હતા. ભાવનગરથી પરિવાર સાથે ફરવા ગયેલા યતીશ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત થયું હતું. હુમલાની પ્રથમ વરસ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
માંજલપુર વિધાનસભાના વોર્ડ-17માં ટિકિટ વહેંચણી અને ચૂંટણી ખર્ચ મુદ્દે યોગેશ પટેલ અને જીતુ સુખડિયા બાખડ્યા છે. યોગેશ પટેલે વોર્ડ-17ને ‘શ્રાપિત’ ગણાવી કહ્યું કે, ‘અહીં હંમેશા બહારના ઉમેદવારો જ થોપાય છે. આયાતી ઉમેદવાર ચૂંટણી લડે તો કાર્યાલયનો ખર્ચ પોતે જ ઉપાડવો પડશે, બાકી કાર્ય
વડોદરાના વોર્ડ નં. 5માં કિશનવાડીમાં ભાજપની ફેરણીમાં અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખે પૂર્વ કાર્યકર સાથે મારામારી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. પૂર્વ કાર્યકરની પત્નીએ આમ આદમી પાર્ટીમાંથી ભરેલું ઉમેદવારી ફોર્મ રદ થવા અંગે રજૂઆત કરી હતી. દરમિયાન હોબાળા બાદ મામલો પોલીસ
જામનગર શહેરના ગૌરવ સમાન એમ્યુઝમેન્ટ પાર્કમાં છેલ્લા પાંચ મહિનાથી એક પણ રાઈડ ચાલુ ન હોવાથી સ્થાનિકો અને ખાસ કરીને બાળકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અગાઉ અહીં ખાનગી પેઢી દ્વારા રાઈડ્સનું સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં જૂની પેઢીએ તમામ રાઈડ્સ હ
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે તંત્ર દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે આવતા વાહનોમાં મતદાન જાગૃતિનું ગીત વગાડીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા
જામનગર શહેરમાં સજુબા ગર્લ્સ સ્કુલ નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં મંગળવારે સવારે આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. વીજ કર્મચારીઓેએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વીજ પુરવઠો બંધ કરાવીને કામગીરી હાથ ધરી હતી. મોટી દુર્ઘટના ટળી હતી. તો બીજી બાજુ વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં દેકાર
શહેરના વોર્ડ 7માં સમાવિષ્ટ કારેલીબાગના આનંદનગરમાં મત માગવા ગયેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. રહીશોએ વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અંગે ઉમેદવારો પર સવાલોનો મારો ચલાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લાં 10 વર્ષથી વિસ્તારમાં પાણી ભરાવાન
જૂનાગઢ કોર્પોરેશન સંચાલિત શહેરના એકમાત્ર સ્વિમિંગ પૂલને જનતા માટે ખુલ્લો મુકાતા જ200 પુરુષો, 40 મહિલાઓ અને 50 જેટલા બાળકો સભ્ય તરીકે નોંધાઇ ગયા છે. અહીંયાનવા પ્રવેશાર્થીઓએ કુલ 1400 ભરવાના રહે છે. જેમાં 100 ફોર્મ ફી, 100 આઈ કાર્ડ ફી અને 1200 ત્રણ મહિનાના કોચિંગની ફી નક્કી કરવામાં આવી છે. હા
નવાબી કાળ અને અંગ્રેજોના શાસનકાળની સાક્ષી પૂરતો જુનાગઢનો ઐતિહાસિક પંકજ બંગલો જર્જરી થઈ ગયો છે. શહેરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઈમારતને અત્યંત ભયજનક જાહેર કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા જુનાગઢ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (જૂડા) ને બીજી નોટિસ ફટકાર
શહેરની સિવિલ હોસ્પિટલમાં એક 34 વર્ષીય મહિલા, જેમને અગાઉ ચાર નોર્મલ અને એક સિઝેરિયન ડિલિવરી થયેલી હતી, તેઓ તેમની છઠ્ઠી પ્રસૂતિ દરમિયાન જટિલ પરિસ્થિતિમાં મુકાયા હતા. ખાનગી હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુના ધબકારા બંધ થઈ જતાં તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્
યુદ્ધની અસર હજુ જૂનાગઢમાં જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝન શરૂ થવા છતા ગેસની બોટલની અછતને કારણે મેનુમાં ફેરફાર થયો છે. જેમાં ફુલકા રોટી, ઢોસા, પંજાબી સબ્જી, સ્ટીમ ઢોકળા સહિતના લાઇવ સ્ટોલવાળી વાનગીનો ઘટાડો થયો છે. ગેસ એજન્સીમાંથી મળતી વિગત અનુસાર લગ્નની સિઝનમાં ગેસની બોટલી મા
વંથલીના બંધડા ગામે રહેતા જતીનભાઈ હરસુખભાઈ સોલંકીએ પોતાની જ પત્ની અને સાળા વિરુદ્ધ રૂપિયા 3.90 લાખના દાગીનાની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખેતી કામ કરતા 28 વર્ષીય જતીનભાઈની ફરિયાદ અનુસાર તેની પત્ની જાનવીબેન જાન્યુઆરી 2025માં સીમંત પ્રસંગ બાદ પિયર ગઈ હતી. તે સમયે તે પોતાની સા
આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ માટે સ્વીપ ટીમ સક્રિય બની છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારની આગેવાનીમાં કુતિયાણા તાલુકાની ખાનગી ડેરી ખાતે જા
પોરબંદરના આશાપુરા ચોકડી પાસે યુવાનોને ધાક ધમકી આપી બબાલ કરનાર આરોપીઓને એલસીબીએ ઝડપી પાડી ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં આરોપીઓએ હાથ જોડી માફી માંગી હતી. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રાધેશ્યામ પાર્કમાં રહેતો પ્રતાપ રાજશી મોઢવાડીયા નામના યુવાનને તેના
પોરબંદરના રાણાબોરડી ગામે ચૂંટણીની આચારસહિતા ભંગની ફરિયાદ થઈ છે.આ ગામમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ તલાટીમંત્રી કોઈપણ પ્રકારના સરકારી ઓર્ડર વગર ગ્રામપંચાયત પ્રવેશ કરતા સ્થાનિક યુવાને લેખિત ફરિયાદ કરી છે. પોરબંદર તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમમંત્રી આશિષભાઈ અમલાણી સામે ફોજદાર
પોરબંદરમાં ફ્લેમિંગોના પ્રણય નૃત્યની ઉજવણી માટે પોરબંદરમાં 2 દિવસીય પિંક સેલિબ્રેશન યોજાયું હતું.જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળના 85 જેટલા પક્ષી પ્રેમીઓ જોડાયા હતા. મોકર સાગર વેટલેન્ડ કંઝરવેશન કમિટી દ્વારા પોરબંદરમાં પિંક સેલિબ્રેશનનું આયોજન તા 18 એ
પોરબંદરના દરિયાકિનારે રેતશિલ્પ દ્વારા 5 કલાકની જહેમત બાદ મતદાન જાગૃતિ માટે હું આવશ્યક મતદાન કરીશની થીમ પર રેતશિલ્પ તૈયાર કરવામાં આવ્યું હતું.આ રેતીશિલ્પને શહેરીજનો અને વિદ્યાર્થીઓ દ્વારા નિહાળ્યું હતું. લોકશાહીના મહાપર્વને ઉજાગર કરવા માટે પોરબંદરના દરિયાકિનારે કરવામ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં કાનૂની જંગ ચાલી રહી છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવી દીધા હતા. ઉમેદવારોની અપીલ પર ડબલ જજની બેંચ સમક્ષ બુધવારે સુનાવણી થનાર છે. 15 એપ્રીલે સુનાવણી થયા બાદ કોર્ટે વધુ સુનાવણી 22 એપ્રિલ પ
શહેરની એક ખાનગી હોસ્પિટલમાં કેડેવેરિક (મૃતદાતા) ડોનરથી પ્રાપ્ત લિવર અને કિડનીનું એક દર્દીમાં એક જ સર્જરીમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ ટ્રાન્સપ્લાન્ટથી 10 વર્ષથી ક્રોનિક લિવર ડિસીસ અને 3 વર્ષથી કિડની ફેલ્યોરથી પીડાતા નવસારીના 50 વર્ષીય દર્દીને નવજીવન મળ્યું છે. મૈરિં
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકા પંચાયતની 16 બેઠકો પર યોજાનારી આગામી ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા 48 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરતા અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રાજકીય પક્ષોએ શિક્ષિતોથી લઈને યુવાનો સુધીના સમીકરણો બેસાડ્યા છે, પરંતુ આર્થિક અને સામાજિક રીતે ઉમેદવા
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખારવા રોડ પર આવેલી કેનાલનું કામ છેલ્લા 14 વર્ષથી અધૂરું રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. માત્ર 300 મીટરનો ભાગ બાકી હોવા છતાં કામ પૂર્ણ ન થતાં અંદાજે 5000 વીઘા જમીન સિંચાઈના પાણીથી વંચિત રહી છે. હજુ જમીન સંપાદિત કરવાનો વિવાદ ચાલુ છે. આ પરિસ્થિતિને
પ્રવિણ સોલંકી સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને દ્રષ્ટિહિન કરતો છૂપો ચોર એવા ઝામર રોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 8 વર્ષમાં નવા નોંધાયેલા 777 લોકો ભોગ બન્યા હતા. અને જેમાં 20 લોકોએ તો દ્રષ્ટિ પણ ગુમાવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ત્યારે આ રોગ સામે લોકો સજાગ
મન હોય તો માળવે જવાય આ કહેવતને ધ્રાંગધ્રાના 3 સિનિયર સિટીઝનોએ અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. શહેરના તળાવની પાળ પર જ્યાં કચરાના ઢગલા અને ઉકરડા હતા, ત્યાં આજે પક્ષીઓનો કલરવ અને હરિયાળી જોવા મળે છે. 3 વર્ષના સતત શ્રમ અને મક્કમ નિર્ધારથી આ વડીલોએ વેરાન જગ્યાને લોકો માટે હરવા-ફરવા લ
પાલનપુર નગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. EVM મશીનો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોના ચિન્હો લગાવવાની કામગીરી સોમવારે જગાણા ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઉમેદવારોની હાજરીમાં પૂર્ણ કરી હતી. શહેરના કુલ 11 વોર્ડ
સમગ્ર જિલ્લામાં હાહાકાર સર્જનાર નવજાત બાળકીને વેચવાના મામલામાં પોલીસ હજુ સુધી બાળકીને પરત મેળવી શકી નથી અને જેને હૈદરાબાદમાં સોંપી હતી તે દંપતી પણ હજી સુધી પોલીસના હાથ લાગ્યું નથી. પોલીસ ટીમો હાલમાં તેલંગણા સહિત અન્ય રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને ગેંગ સાથે જોડા
લોકશાહીના પર્વ સમાન ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જાય છે, જેમાં સરકારી મિલકતો અને જાહેર સ્થળો પર રાજકીય નેતાઓના ફોટા કે પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરવા મનાઈ હોય છે. છતાં પાલનપુરના નવા અદ્યતન બસપોર્ટમાં હજુ પણ 3 ટીવી સ્ક્રીન પર વડાપ્રધાન અને મુખ્યમંત્રી
બનાસકાંઠા જિલ્લા પંચાયતની 48 બેઠકો માટે કુલ 132 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અપક્ષ ઉમેદવારોએ અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.આ વખતે 16 બેઠકો એવી છે જ્યાં માત્ર બે જ મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે અન્ય બેઠકો પર અપક્ષ અન
રાજ્યમાં વધી રહેલા ક્યુઆર કોડ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હવે ટેક્સ ચોરી પકડવાનું શક્તિશાળી હથિયાર બન્યા છે. તાજેતરમાં રેસ્ટોરાંની 52 કરોડની કરચોરી પકડાયા વિભાગે તપાસ તેજ કરી છે. ઘણા વેપારીઓ ગ્રાહકો પાસેથી બિઝનેસ એકાઉન્ટને બદલે વ્યક્તિગત યુપીઆઈ પર પેમેન્ટ લઈ વેચાણ છુપાવે છે
મહેસાણા નગરપાલિકા સમયના જૂના વોર્ડોમાં ફેરફાર કરીને બનાવાયેલા મહાનગરપાલિકાના નવા વોર્ડ નં. 8, 9, 10 અને 11માં કેટલાક ગામ વિસ્તારો ભળ્યા છે. પરંતુ, મોટાભાગનો વિસ્તાર પાલિકા સમયનો જ છે. મનપાના કુલ 13 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી ઓછા 9898 મતદારો છે. જ્યારે વોર્ડ નં. 9માં જૂના વોર્ડ નં.9ની
મહેસાણા જિલ્લામાં બોરના કેબલની ચોરી કરનાર ગેંગનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ચોરી કરેલા કેબલના ગુંચળા વેચવા જઈ રહેલા બે શખ્સોને પકડી, જિલ્લાના 8 પોલીસ મથકોમાં નોંધાયેલા 37 જેટલા કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. બંને શખ્સો પાસેથી રૂ.5.73 લાખના કેબલ કબજે કરાયા છે. ગા
ભાજપ દ્વારા મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી માટે જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં દર્શાવાયેલા મોટાભાગના વિકાસ કામો પહેલેથી જ ચાલુ છે, જ્યારે બાકીના કામો ટૂંક સમયમાં શરૂ થવાના છે. ભાજપનું આ સંકલ્પ પત્ર મનપાના બજેટમાં સમાવાયેલ મહત્વના કામોને જ ઉઠાવીને તૈયાર કરવામાં આવ્યું છે. ન
સ્પાઈસ જેટની 3 ફ્લાઈટમાં મંગળવારે ટેક્નિકલ ખામી સર્જાતા ગ્રાઉન્ડ કરવી પડી હતી. જેને કારણે આ ફ્લાઈટો અમદાવાદ આવી ન હતી. જેને કારણે અમદાવાદથી ચેન્નઈ અને હૈદરાબાદ જતી ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી. વહેલી સવારે એરપોર્ટ પર પહોંચી ગયેલા 500થી પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. પેસેન્
મ્યુનિ.ની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પણ ચાંદખેડા, મકતમપુરા, સરસપુર, ગોમતીપુરના ઉમેદવારો પાસે પ્રચાર માટે પૂરતું ભંડોળ ન હોવાથી તેમણે ઓનલાઇન માઇક્રો ક્રાઉડફંડિગનો સહારો લીધો છે. એટલે કે તેમને કોઈ પણ સમર્થક નાનીથી માંડી મોટી રકમ સુધી મદદ કરી
પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે 114 ઉમેદવારો હાલ મેદાનમાં છે,ત્યારે અનેક વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંનેના નવા ચહેરાઓ સામે વર્ષોથી પડતર પડેલા જુના પ્રશ્નો અંગે જનતાનો આક્રોશ ઠલવાઈ રહ્યો છે.ઉમેદવારો પાસે હાલમાં જુના લોકોના ના કરેલા વર્ષોથી પડતર ગટર અ
ચાણસ્મા નજીક હનીટ્રેપથી અપહરણના કેસમાં પોલીસે ઝડપી પાડેલા બે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.કેસમાં સંડોવાયેલી યુવતી અને ફરાર મુખ્ય સૂત્રધાર ભરત રબારીની શોધખોળ તેજ કરવામાં આવી છે,જ્યારે ગેંગે આ જ રીતથી અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હોવાની આશંકા છે. અમદાવાદના યુ
ગુજરાત ATSએ એક એવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે જે શાંત દેખાતા ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં જેહાદનું ઝેર ફેલાવી રહ્યું હતું. પાટણના સિદ્ધપુરનો MSCનો છાત્ર અને હાલમાં પીએસઆઈની શારીરિક કસોટી પાસ કરનાર ઈરફાન પઠાણ અને મુંબઈના સાકીનાકાનો ઝાહિદ અખ્તર શેખ આ બંનેની ધરપકડ સા
મહિલા અનામત બિલને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સીડબલ્યુસી સભ્ય રજની પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર વિપક્ષ મહિલા અનામત માટે તૈયાર છે, ત્યારે સરકારે સીમાંકન કે વસ્તી ગણતરીની રાહ જોયા વગર 2023માં પસા
લાંભા વોર્ડના અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડનો કમોડ ગામમાં સ્થાનિકો સાથેનો વીડિયો વાઇરલ થતાં ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી ગયો છે. વીડિયોમાં કાળુ ભરવાડ મતદારોને કહેતાં સાંભળાય છે કે ગત ચૂંટણી વખતે સમાજ માટે મઢ બનાવવા પૈસા આપ્યા છતાં અહીંથી તેમને માત્ર 17 મત મળ્યા હતા. આ નિવ
જીએસટીમાં સૌથી મોટા ગણાતા રૂ.1,825 કરોડના રિફંડ કૌભાંડના લાંબા સમયથી ફરાર માસ્ટર માઇન્ડ કપિલ ચુગને 19મીએ દુબઈથી પરત ફરતાં IGI દિલ્હી ઍરપોર્ટ પરથી DGGI અમદાવાદ ઝોનલ યુનિટે ઝડપી લીધો હતો. યુનિટે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી કપિલ ચુગ અને તેમના સાથી વિપિન શર્માએ મળીને બોગસ કંપ
સાબરકાંઠા જિલ્લામાં આગામી રવિવારે મતદાન યોજાનાર છે ત્યારે એસ.પી. દ્વારા નિર્ભય વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે 48ને પાસા અને 82ને તડીપારની દરખાસ્ત તૈયાર કરવા સહિત ચૂંટણીની પૂર્ણ સુરક્ષા નિશ્ચિત કરવાની જવાબદારી 3120 જેટલા સુરક્ષા કર્મીઓને સોંપી છે અને શાંતિ
સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2021માં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભારે મતદાન નોંધાયું હતું. કુલ 9,12,903 મતદારો પૈકી 6,48,228 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં 71.01 ટકા મતદાન થયું હતું. જ્યારે હિંમતનગર નગ
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ શારદાપીઠ શંકરાચાર્ય મઠ ખાતે સનાતન ધર્મના પ્રણેતા અને અદ્વૈત વેદાંતના મહાન પ્રચારક આદ્ય શંકરાચાર્યજી ની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે સવારે 10:00 વાગ્યે શરૂ થયેલી આઉજવણી માં ભક્તિ
મોરબી જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી નજીક આવી રહી છે અને મતદાનને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે પક્ષોએ યુવા પેઢીને વધુ મહત્વ આપ્યું છે. યુવા મતદારો પણ હવે ચૂંટણી જંગમાં યુવાનો જ આવે તેવું ઇચ્છતા હોય છે અને આવા ઉમેદવારોને જ મત આપવા તરફ આકર્ષાય છે ત્યારે
બોટાદ જિલ્લાના ઉમરાળા ગામે ભડીયા પાસે છકડો રિક્ષા અને પીકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાતા છકડો ચાલક (મૂળ રહે.અલમપુર, હાલ,કામરેજ)નું મોત નીપજેલ છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. બનાવને પગલે પીકઅપ વાહનના ચાલક વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમ
માલપુરના ઉભરાણમાં ત્રણ ગઠિયાઓ વૃદ્ધાને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી આશરે 1 કિલો વજનના ચાંદીના કડલા પડાવી લીધા હતા. આ આઘાત સહન ન થતાં વૃદ્ધાએ પોતાના ઘરે જઈ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. અતિ ચકચારીભરી આ ઘટનામાં અરવલ્લી SOGએ બાતમી આધારે મોડાસાના સર્વોદયનગર ડુંગરી પાસેથી બે
વ્યારા નગર પાલિકાની આ ચૂંટણીમાં ઉમેદવારોની સંપત્તિમાં આસમાન-જમીનનો તફાવત જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ધનવાન વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર તેજસભાઇ ચંપકભાઈ પંચાલ છે. તેમની પાસે 30 તોલા સોનું લાખની રોકડ, ₹1 કરોડની થાપણો અને અંદાજે ₹51.76 લાખની અન્ય મિલ્કતો છે. આર્થિક પ્ર
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદનના રહ્યા. તેમણે પીએમને આતંકવાદી કહ્યા. બીજા સમાચાર મધ્ય પ્રદેશમાં પ્રથમ વખત રાત્રે લૂના એલર્ટના છે. અમે તમને એ પણ જણાવીશું કે ટ્રમ્પે ઈરાનને નવી શું ધમકી આપી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઉત્તરાખંડમાં
પાટણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે કરડીયા વીર ચોક ખાતે યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર હિન્દુ-મુસ્લિમના નામે લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે ભાજપના નેતાઓ પોતે વ્યવસાયિક હિતો મ
જામનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા આરક્ષણ બિલ) મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિરોધ પક્ષોની સંકુચિત અને નક
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપે પોતાના સૌથી મજબૂત ગણાતા પાટીદાર વિસ્તારોમાં પકડ જાળવી રાખવા પૂરી તાકાત લગાવી દીધી છે. આગામી 48 કલાક સુરતના રાજકારણ માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલી અને કેન્દ્રીય મંત્રીઓ મનસ
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ એક મહત્વની કાર્યવાહીમાં વર્ષ 2009થી નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી દબોચી લીધા છે. વલ્લભીપુર પોલીસ મથકમાં નોંધાયેલા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના ગુનામાં આ બંને શખ્સો છેલ્લા 17 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યા હતા. પોલ
સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી-2026ને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી જેવી મહત્વની લોકશાહીની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરનાર અને સોંપવામાં આવેલી કામગીરીનો અસ્વીકાર કરનાર સરકારી કર્મચારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર
મોરબીના રવાપર રોડ પર આવેલા લેન્સકાર્ટના શોરૂમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લેન્સકાર્ટના માલિક દ્વારા જારી કરાયેલા કથિત હિન્દુ વિરોધી પરિપત્રના વિરોધમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિરોધ લેન્સકાર્ટના માલિક પીયૂષ બંસ
પાટણ જિલ્લા પંચાયતની બાલીસણા બેઠક અને પાંચ તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારોના પ્રચાર માટે બાલીસણા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મૂક્યા બાદ જાહેર સભામાં સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા અને વિવાદાસ્પદ નિ
સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાટિલના ગઢ ગણાતા લિંબાયત વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય નેતા સંજય સિંહ, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા સહિતના દિગ્ગજ નેતાઓ અને મોટી સં
આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. કાળઝાળ ગરમી અને હિટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (DHO) એ મતદારોને લૂ થી બચવા અને સુરક્ષિત મતદાન કરવા ખાસ અપીલ કરી છે. DHO દ્વારા જણાવાય
અડાજણના અશાંતધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 11 માં પ્રચાર માટે પહોંચેલા ભાજપના નેતાઓ અને ઉમેદવારોને જોતા જ સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ગોરાટ હનુમાન મંદિરને બચાવવા માટે લડત આપી રહેલા રહીશો અને રાજકીય કાર્યકર્તાઓ વચ
દમણથી સેલવાસ સાયલી વચ્ચે નવી GSRTC બસ સેવાનો 21 એપ્રિલ, 2026 ના રોજ શુભારંભ કરવામાં આવ્યો છે. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 6ના કાઉન્સિલર અસ્પી ઇ. દમણિયાના હસ્તે નાની દમણ બસ સ્ટેન્ડથી વાયા ભિલાડ આ નવી બસ સેવાને લીલી ઝંડી બતાવી શરૂ કરવામાં આવી હતી. આ સેવા દમણ અને સેલવાસ વચ્ચે દ
આણંદ, ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો છે. ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર, હવે ઉમેદવારો કે રાજકીય પક્ષો જાહેર સભા, રેલી કે લાઉડસ્પીકર દ્વારા પ્રચાર કરી શકશે નહીં. પ્રચારની સમયસીમા પૂર્ણ થતાં જ ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે. આદર્શ આચારસંહિ
સવાર પડે અને ટ્રમ્પ કોથળામાંથી બિલાડું કાઢે. ક્યારેક કહે છે હોર્મુઝ બંધ છે, ક્યારેક કહે છે ખુલ્લું છે. ક્યારેક ઇરાનને તબાહ કરવાની તો ક્યારેક ચીન બહુ જ ખુશ હોવાની વાત કરે. લોકો એ હદે કંટાળ્યા છે કે, ટ્રમ્પની ગંભીરતાથી લેવાનું જ બંધ કરી દીધું છે. બીજું. રોજ એક ડેડલાઇન. નવી ડેડલાઇ
ધંધુકા શહેરમાં ૧૮ એપ્રિલે થયેલી હત્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ 'હોટલ ગંજ'ના માલિક નથુભાઈ મલેક અને તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નથુભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ૧૦ થી ૧૨ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શ

30 C