SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘનું વાર્ષિક અધિવેશન:દ્વારકા ખાતે જિલ્લાની ત્રણ શ્રેષ્ઠ શાળાઓના આચાર્યો અને સંચાલકોનું સન્માન કરાયું

સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી, સંચાલક મંડળના પ્રમુખ ડો. એમ.યુ. ટમાલીયા, જિલ્લા શિક્ષણ અ

1 Apr 2026 10:53 am
હિંમતનગરના ધારાસભ્યે આગીયોલમાં ખાતમુહૂર્ત કર્યું:ચેકડેમ અને નવીન પંચાયત ભવનનું ભૂમિપૂજન કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ચેકડેમ અને નવીન પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આગીયોલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત નવીન ચેકડેમ અને રૂ. ૨૫ લાખના ખર્ચે બનનારા નવીન પંચાયત ભવનનું ભૂમિપૂજન કરાયું હતું.

1 Apr 2026 10:49 am
હનુમાન જન્મોત્સવની આજથી બે દિવસ ભવ્ય ઉજવણી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પ હનુમાન મંદિરથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું, દાદાની જાયન્ટ ગદા અને ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજથી બે દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે (1 એપ્રિલ) સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હનુમાન દાદાની આરતી ઉતારી હતી અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

1 Apr 2026 10:43 am
અધવચ્ચે કાળ ભેટી ગયો:ગિફ્ટ સિટીમાં નોકરીએ જતો આશાસ્પદ યુવક બાઇક સ્લીપ ખાઈ જવાથી મોતને ભેટ્યો, પત્નીને ફોન પર મોતના સમાચાર મળ્યા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ગિફ્ટ સિટીની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 24 વર્ષીય આશાસ્પદ યુવકનું બાઇક લવારપુર રોડ પર સ્લિપ થઈ જવાથી મોત નિપજ્યું છે. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવા એમડી

1 Apr 2026 10:26 am
ગાયે બે સિંહણને બરાબરીનો સામનો કર્યો, CCTV:ઉનાના પાતાપુરમાં ગાયનો શિકાર કરવા પહોંચેલી વનરાણીઓને ભાગવું પડ્યું, દીવ એરપોર્ટ નજીક અન્ય સિંહણની લટાર

ગીરના કાંઠે આવેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં વહેલી સવારે કુદરતનો એક અનોખો સંઘર્ષ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં આવેલી 2 સિંહણોએ એક ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયે અદમ્ય હિંમત દાખવી વળતો પ્રતિકાર કરતા બંને સિંહણોને શિકાર વગર જ પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર

1 Apr 2026 10:24 am
ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી:15 એપ્રિલથી ઓનલાઈન અરજી શરૂ, TET-1 પાસ માટે તક; TAT હાયર સેકન્ડરી પરીક્ષાની જાહેરાત

રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે TET-1 પાસ કરેલા હ

1 Apr 2026 9:59 am
રાજ્યમાં કૃષિ વિભાગમાં બઢતી સાથે મોટાપાયે બદલી:46 અધિકારીની ટ્રાન્સફર, 18ને મળ્યું પ્રમોશન; તાત્કાલિક નવા સ્થળે ફરજ સંભાળવા સૂચના

રાજ્યમાં વધુ એક વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વિભાગના અલગ અલગ એકમોમાં કાર્યરત કુલ 46 મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીઓ

1 Apr 2026 9:04 am
6 સિંહોએ 7 સેકન્ડમાં રસ્તો ક્રોસ કર્યો:જૂનાગઢ ભવનાથ રોડ પર વાહન ચાલકોના શ્વાસ અદ્ધર, લાઈટો-ઘોંઘાટથી ગભરાયેલા સાવજ દિવાલ અને લોખંડની જાળી કૂદીને જંગલમાં ભાગ્યા

​જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગઇકાલે(1 એપ્રિલ) મોડી રાત્રે સિંહોનું ટોળું રસ્તા પર આવી જવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં છ જેટલા સિંહો એકસાથે ભવનાથ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના માત્ર 7 સેકન્ડમાં બની હત

1 Apr 2026 8:26 am
વેરાવળમાં 'પુસ્તક આપો, પુસ્તક લઈ જાઓ' અભિયાન:ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન

વેરાવળ: ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટ ઇન્ડિયન રેયોન દ્વારા વેરાવળમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત, 'પુસ્તક આપો અને જરૂરિયાતમંદ લઈ જાઓ' અભિયાનનું આયોજન 23 થી 28 માર્ચ, 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. વેરાવળમાં આ પ્રકારની પુસ્તક સંકલન ડ્રાઈવ પ્રથમ વખત યો

1 Apr 2026 8:22 am
PI એચ.આર. ગોસ્વામીની સોમનાથથી સુરત બદલી:વેરાવળ-સોમનાથમાં વેપારીઓ, સંસ્થાઓ અને પોલીસે ભાવભીની વિદાય આપી

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 518 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ અંતર્ગત સોમનાથ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.આર. ગોસ્વામીની સુરત ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સોમનાથના સાગર દર્શન હોલ ખાતે આયોજિત આ સમારોહમાં વેરાવળ પી.આઈ. ગઢવી, એસ.ઓ.જી.ના સિંધવ

1 Apr 2026 8:20 am
વડોદરાના સંકટ હરણ હનુમાનજી મંદિરે:સુંદરકાંડ પાઠ અને ભંડારાનો કાર્યક્રમ યોજાયો

વડોદરાના કિશનવાડી પોલીસ ચોકી પાસે, આજવા રોડ પર આવેલા સંકટ હરણ હનુમાનજી મંદિરે મંગળવાર, 31 માર્ચ 2026ના રોજ સુંદરકાંડ પાઠ અને ભંડારાનો કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું. સુંદરકાંડ પાઠ

1 Apr 2026 8:18 am
નારણપુરામાં સત્સંગ સંધ્યા યોજાઈ:કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા પર ચર્ચા

કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લાના નિર્ણયનગર પ્રખંડમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહસંયોજક ચંદ્રિકાબેન પટેલના નિવાસસ્થાને સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સત્સંગ સંધ્યામાં નારણપુરા જિલ્લાના સંયોજિકા હ

1 Apr 2026 8:16 am
વલસાડમાં 55 પાડાઓને ‘મોતના કન્ટેનર’માંથી મુક્ત કરાવાયા:બગવાડા ટોલ નાકા પાસે પોલીસે ટ્રક આંતરી બચાવ્યા, 5ની ધરપકડ; પંજાબથી કેરળ કતલખાને લઈ જવાતા હતા

વલસાડ જિલ્લામાં પોલીસ અને ગૌરક્ષકોની ટીમે પશુ ક્રૂરતાનો એક મોટો કેસ પકડ્યો છે. પંજાબથી કેરળ કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની આશંકા સાથે એક બંધ બોડીના ટ્રકમાંથી 55 પાડાઓને મુક્ત કરાવવામાં આવ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર બગવાડા ટોલ નાકા પાસે પારડી પોલીસે આ કાર્યવાહી કરી 5 આરોપીઓની

1 Apr 2026 7:58 am
વલસાડ જિલ્લા પંચાયતમાં મોટા ફેરફાર:TDOની બદલીના ઓર્ડર રદ, નવા અધિકારીઓની નિમણૂક

ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. 12 પાનાના લાંબા જાહેરનામા દ્વારા વલસાડ જિલ્લાને સ્પર્શતા વહીવટી માળખામાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. જેમાં અગાઉના કેટલાક આદેશો 'મૂળ અસરથી' રદ કરી

1 Apr 2026 7:39 am
'30 વર્ષથી અમે પાણીમાં ડૂબેલા, કોર્પોરેટરો મત લેવા આવે છે':નાનપુરા સહિતના વિસ્તારમાં 5000થી વધુ પરિવાર પરેશાન, સ્થાનિકોએ કહ્યું કે, અમે નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ

સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 21 (સોની ફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીર

1 Apr 2026 6:00 am
'કાળા પાણીની બોટલ બતાવી કહ્યું- અમે આ પાણી પીએ છીએ':ભાજપનો કોઈ નેતા આવવાનો હોય તો આખો વિસ્તાર ચકાચક થઈ જાય, સમસ્યાની વાત આવતા જ મહિલાઓનો ગુસ્સો ફાટ્યો

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમે પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નં-10માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. વોર્ડ નં-10માં નવા સમાવિષ્ઠ થયેલા

1 Apr 2026 6:00 am
મોદી-સંઘવી વચ્ચે કાનમાં સિક્રેટ વાત!:સ્ટેજ પર ઉભા થઈને હર્ષભાઈ CMની ખુરસીમાં બેસી ગયા; વેકેશન પહેલા શિક્ષકો ધંધે લાગ્યા

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

1 Apr 2026 6:00 am
પત્ની સરપંચ અને પતિ લૂંટારૂ:રાજસ્થાનના ગામડાંમાં ઘૂસીને ગુજરાત પોલીસે ફિલ્મી સ્ટાઇલથી મૂર્તિ ચોરને ઉઠાવ્યો, એક SMSથી કડી મળી

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે વીસનગરના ઉમતા ગામે આવેલા જૈન દેરાસરમાં રાતના સમયે 7થી 8 લૂંટારૂં ત્રાટક્યા હતા અને 2 ચોકીદારને માર મારીને ચક્રેશ્વરી માતાજીની મૂર્તિની લૂંટ કરી હતી. આ મૂર્તિ 1500 વર્ષ જૂની હતી. જેની કિંમત કરોડો રૂપિયા હોવાનું મનાતું હતું.

1 Apr 2026 6:00 am
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધના કારણે દુનિયાભરમાં નેટ ઠપ થઈ શકે છે; નાલંદાના મંદિરમાં નાસભાગથી 9નાં મોત; ટોલ પ્લાઝામાં આજથી રોકડા નહીં ચાલે

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈન્ટરનેટ સાથે જોડાયેલા રહ્યા. યુદ્ધના કારણે દુનિયાભરમાં ઈન્ટરનેટ ઠપ્પ થઈ શકે છે. બીજા મોટા સમાચાર નાલંદાના મંદિરમાં મચેલી નાસભાગને લઈને રહ્યા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વસ્તીગણતરીના પ્રથમ તબક્કાની શરૂ

1 Apr 2026 5:00 am
આયોજન:આરોગ્ય કેન્દ્રો, લાઈબ્રેરીને CCTV હેઠળ આવરી લેવાશે

ગાંધીનગરમાં હવે જાહેર સ્થળો વધુ સુરક્ષિત બનશે. મનપા દ્વારા શહેરના અલગ- અલગ 9 મહત્વપૂર્ણ સ્થળોએ CCTV કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. જેમાં મહાનગરપાલિકા મુખ્ય કચેરી, પેથાપુર, વાવોલ, સુઘડ, કુડાસણ, કોબા જેવા અર્બન હેલ્થ સેન્ટર્સ તેમજ જાહેર લાઈબ્રેરીઓનો સમાવે

1 Apr 2026 4:16 am
સિટી એન્કર:શહેરમાં ઉદ્યોગો માટે એસટીપી મારફતે શુદ્ધ કરેલા પાણીનો ઉપયોગ ફરજિયાત કરાશે, મહાપાલિકાએ SOP તૈયાર કરી

ગાંધીનગરમાં વિવિધ સ્થળોએ નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની અને હયાત એસટીપીની ક્ષમતા વધારવાની કવાયત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે એસટીપી મારફતે શુદ્ધ કરવામાં આવેલા ટ્રીટેડ વોટરના ઉપયોગ માટે એસઓપી બનાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ઉદ્યો

1 Apr 2026 4:15 am
મોળો પ્રતિસાદ:રજાના દિવસે કચેરી ખુલ્લી પણ બે દિવસમાં માત્ર 201 દસ્તાવેજ

ગાંધીનગરમાં દસ્તાવેજ નોંધણી માટે લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને સરકારે શનિવાર અને મંગળવારની જાહેર રજામાં પણ દસ્તાવેજની નોંધણી માટે સબરજિસ્ટ્રાર કચેરીઓ ખુલ્લી રાખવાના આદેશ કરવામાં આવ્યા હતા અને ગાંધીનગરની તમામ 6 સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખુલ્લી પણ રહી હતી પરંતુ સરકારે છેલ

1 Apr 2026 4:15 am
સિટી એન્કર:ગીતાંજલી બોરીવલી જૈન સંઘમાં અહિંસા દિવસની ભવ્ય ઉજવણી

ગીતાંજલી બોરીવલી જૈન સંઘમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી રાજતિલક વિજયજી, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી રાજપુણ્ય વિજયજી, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી રાજસુંદર વિજયજીની નિશ્રામાં શાશ્વતી ઓળીની આરાધના સુંદર ચાલી રહી છે. ગઈકાલે જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યા

1 Apr 2026 4:13 am
આયોજન:ગોરેગાવથી માગાઠાણે નવો 5.5 કિમી હાઈસ્પીડ કોરિડોર પ્રકલ્પ

શહેરમાં ચાલુ ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ પ્રકલ્પની ડેડલાઈન તાજેતરમાં વધારવામાં આવી. એનું કારણ એટલે વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડ સાથે જોડાણ કરવા મંજૂરી આપવામાં આવી છે. એના માટે ગોરેગાવથી માગાઠાણે દરમિયાન 5.5 કિલોમીટર લાંબો હાઈસ્પીડ કોરિડોર બાંધવાનો પ્રસ્તાવ મહાપાલિકાએ રજૂ કર્

1 Apr 2026 4:12 am
તપાસ:ઢોંગી બાબા ખરાત ચાર અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો

નાશિકમાં ચર્ચાસ્પદ બનેલા ઢોંગી બાબા અશોક ખરાતના કેસમાં તપાસ દરમિયાન નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની પૂછપરછમાં બહાર આવ્યું છે કે ખરાત એક નહીં પરંતુ ચાર અલગ અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરતો હતો. પોલીસ મુજબ, દરેક નંબરનો ઉપયોગ અલગ પ્રકા

1 Apr 2026 4:10 am
લગ્નપત્રિકા વાઈરલ:ખરાતની પુત્રીના લગ્નમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી

અનેક મહિલાઓનું જાતીય શોષણ કરનારા અને છેતરપિંડી કરનારા ઢોંગી બાબા અશોક ખરાત વિશે રોજ વિસ્ફોટ માહિતી સામે આવી રહી છે. હવે ખરાતની પુત્રીની લગ્નપત્રિકા વાઈરલ થઈ છે, જેમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી, જે દર્શાવે છે કે ખરાતને મોટા રાજકીય નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા.ખરાતની પુત્રી ત

1 Apr 2026 4:09 am
દુર્ઘટના:વિરારના કચ્છી વાગડ સમાજના યુવાનનું વડોદરા નજીક ટ્રેન અકસ્માતમાં મોત થયું

મુંબઈ નજીકના વિરાર-વેસ્ટમાં રહેતા યુવક નીર છાડવા (26)નો ગુજરાતમાં થયેલા રહસ્યમય મોતનો બનાવ ચકચાર મચાવી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, નીરનું સોમવારે રાત્રે વડોદરાથી અંદાજે 7 કિમી દૂર ફાસ્ટ ટ્રેનની ટક્કરથી મોત થયું હતું. રેલવે પોલીસને જાણ થતાં, નિર્જન વિસ્તારમાં ઝાડીઓમાં

1 Apr 2026 4:09 am
ચૂંટણી:નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબરની એફેક્સ બોડીની ચૂંટણીમાં 18 વેપારી બિનહરીફ

નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબર સંલગ્ન 17 સંસ્થાની એપેક્સ બોડીના 2026-30ના ચૂંટણી કાર્યક્રમને અનુસરી 21 ફોર્મ નોમિનેશન ભરાયાં હતાં. ત્રણ વેપારી સભ્ય દ્વારા ફોર્મ પાછા ખેંચી લેવાતાં મસાલા માર્કેટની પ્રતિષ્ઠિત કંપનીઓના માલિકો અને ભાગીદાર એવા 18 વેપારી સભ્યો આ ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઈ

1 Apr 2026 4:08 am
બિલોની ચકાસણી અને મંજૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાઈ:ગત વર્ષના 86 અબજની સામે આ વર્ષે 43 હજાર બીલો પેટે તીજોરી કચેરીએ ચૂકવ્યા 89.51 અબજ

હિસાબી વર્ષના અંતિમ મહિના માર્ચ દરમિયાન જિલ્લા તિજોરી કચેરી ખાતે 27,995 બિલો અને પેટા તિજોરી કચેરીઓમાં 15,338 બિલો મળી કુલ 43,333 બિલોના રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ બિલોના માધ્યમથી કુલ આશરે 8,951 (89.51 અબજ) રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. માર્ચ 2026 દરમિયાન જિલ્લા તિજોરી કચેરી ખાતે ક

1 Apr 2026 4:07 am
વાતાવરણ:આજે અને ૩-4 એપ્રિલના મીની વાવાઝોડા સાથે માવઠાની શક્યતા

માર્ચ માસની શરૂઆતમાં ભારે ગરમી બાદ 19 માર્ચથી કચ્છના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે એપ્રિલ માસની શરૂઆત પણ માવઠા સાથે થાવની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી કચ્છમાં ફરી એકવાર વાતાવરણમાં

1 Apr 2026 4:05 am
આદેશ:જિલ્લાના 32 કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ

કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા મહેસૂલ વિભાગના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પ્રતીક્ષિત એવી બદલી અને બઢતીની પ્રક્રિયા હાથ ધરીને જિલ્લાના 25 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે કારકુન સંવર્ગના 32 કર્મચારીઓને દિવાળી જેવી ખુશી આપતા ના

1 Apr 2026 4:05 am
દુર્ઘટના:ભુજ-માધાપર હાઇવે પર ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત: ચાલકનો આબાદ બચાવ

ભુજ-માધાપર હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, જેમાં મંગળવારે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વહેલી સવારે અંદાજે 4:35 વાગ્યાના અરસામાં માધાપર હાઇવે નજીક એક ટ્રેલર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળ

1 Apr 2026 4:04 am
સમસ્યા:ભુજમાં 1962 પશુ એમ્બ્યુલન્સ સેવા જ બીમાર

રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 શરૂ કરવામાં આવી છે. 108 ની જેમ કાર્યરત આ સેવાનો હેતુ અકસ્માત કે બીમારીના સમયે પશુઓને જીવતદાન આપવાનો છે. પરંતુ, કચ્છના મુખ્ય મથક ભુજમાં આ સેવા હાલ માત્ર કાગળ પર દોડતી હોય તેમ લાગી

1 Apr 2026 4:04 am
શ્યામજી કૃષ્ણ વર્માના જર્જરીત મકાન પર તંત્ર મૌન:માંડવીમાં ‘ક્રાંતિગુરૂ’ના જન્મસ્થળની અવગણના; સરકારી માલિકી હોવા છતાં જાળવણી માટે ગ્રાન્ટ નહીં

માંડવી શહેરમાં આવેલા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના આશરે 200 વર્ષ જૂના જન્મસ્થળની હાલત ચિંતાજનક બની છે. સરકાર માલિકીનું આ ઐતિહાસિક મકાન જર્જરિત હાલતમાં હોવા છતાં તેની યોગ્ય મરામત અને જાળવણી માટે પૂરતી સરકારી સહાય મળતી નથી, જે આશ્ચર્યજનક બાબત માનવામાં આવે છે. તા. 30 માર્ચે

1 Apr 2026 4:03 am
શિસ્ત અને જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ:પશ્ચિમ કચ્છના 19 ગામોએ 100% વીજ બિલ ભરી ‘ઝીરો બાકી’નું ગૌરવ મેળવ્યું

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક મેગા ડ્રાઈવ અને ડિસકનેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કડક કાર્યવાહી વચ્ચે કચ્છ જિલ્લાના 19 ગામોએ આર્થિક શિસ્ત અને જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 31 માર્ચના રોજ નાણા

1 Apr 2026 4:02 am
આત્મહત્યા:મોરગરના તળાવ પાસે યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પશ્ચિમ કચ્છમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે જેમાં નખત્રાણા તાલુકાના મોરગર ગામના તળાવ પાસે યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હોવાની ઘટના સામે આવી છે.જ્યારે મુન્દ્રા તાલુકાના ભોપાવાંઢ ગામની સીમમાં પરપ્રાંતીય વ્યક્તિએ કોઈ કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નખત્રાણા પ

1 Apr 2026 4:01 am
કાર્યવાહી:માંડવીના દરશડીમાંથી 12.75 લાખના દારૂ સાથે કિશોર પકડાયો

માંડવી તાલુકાના દરશડી ગામથી મોમાયમોરા તરફ જતા રસ્તા પર મફતનગરમાં બોલેરો અને ક્રેટા કારમાં ભરેલો રૂપિયા 12.75 લાખનો દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા એલસીબીએ ઝડપી લીધો હતો.રેઇડ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પોલીસને હાથ લાગ્યો હતો જોકે બે મુખ્ય આરોપી પોલીસને હાથ લાગ્ય

1 Apr 2026 4:01 am
નાગરીકોમાં વ્યાપી રહેલ નારાજગી:ભચાઉમાં દબાણ હટાવ ઝુંબેશનો ફિયાસ્કો; નગરપાલિકા અને સરકારી તંત્ર વામણું પુરવાર થયું હોવાની લોકચર્ચા

શહેરમાં રસ્તાઓ પર થયેલા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશ માત્ર એક જ દિવસમાં સમેટાઈ જતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. શહેરમાં વર્ષોથી ચાલતી એ લોકચર્ચા ફરી સાચી સાબિત થઈ રહી છે કે, જ્યારે પણ દબાણ હટાવવાની વાત આવે ત્યારે તંત્ર

1 Apr 2026 4:00 am
રાતોરાત ખાડા પુરાતા તંત્ર પર ઉઠતા સવાલો‎:CMના આગમન પહેલાં જ દેવકા માર્ગ ચકાચક !, લાંબા સમયથી જનતા હેરાન, પરંતુ VIP‎મુલાકાત પહેલાં જ તંત્ર હરકતમાં આવ્યું‎

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે આવતીકાલે યોજાનારા કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. મુખ્યમંત્રી સાથે શિક્ષણમંત્રી અને કૃષિમંત્રી 1 એપ્રિલના રોજ દેવકા ગામે આવવાના હોય અને ત્યાં લોકાર્પણ પ્રસંગે હાજરી આપવાના હોય જેના પગલે વર્ષોથી લોકો

1 Apr 2026 4:00 am
અકસ્માત:રસ્તામાં રોઝ આડું પડતાં બાઇક પલટી ખાવાથી આધેડનું મોત

રાજુલાથી વાવેરા જતા માર્ગ પર રોઝ અચાનક રસ્તામાં આડું પડતાં બ્રેક મારતા બાઈક સ્લિપ થઈ જતાં ઇજા થવાથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજુલાના વાવેરા ગામના કેશુભાઈ વલકુભાઈ ધાખડા (ઉ.વ.48) કોઈ

1 Apr 2026 4:00 am
લોકોમાં રોષ:બાબરામાં 40 મિનિટ સુધી ગાયોને માર માર્યો

બાબરા શહેરમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા આશરે 26 વર્ષીય નામના યુવકે ગૌશાળામાં ઘૂસી લાકડીઓ અને દોરી વડે ગાયો પર મારઝૂડ કરી હતી. બીમાર અને અબોલ પશુઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવતા સમગ્ર ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે. આ સમગ્ર ઘટના ગૌશાળામાં લગાવવામાં આવેલા સીસી

1 Apr 2026 4:00 am
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કાંટા ઉદ્યોગમાં દરોડાની કાર્યવાહી 36 કલાક સુધી ચાલી : પાંચ પેઢીમાંથી સ્ટોક રજીસ્ટર, બિલ બુક અને ફાઈલો કબજે લેવાઈ

સાવરકુંડલામાં વજન કાંટા બનાવતી જુદી જુદી પાંચ પેઢીમાં ગઈકાલે સેન્ટ્રલ જીએસટીની ટુકડીઓએ દરોડાની કાર્યવાહી શરૂ કર્યા બાદ આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી શરૂ રહી હતી. 18% જીએસટી બચાવવા માટે જુદી જુદી પેઢીઓ દ્વારા મૂળ વેચાણના માત્ર 20 થી 30 ટકા રકમના જ બીલો બનાવી બાકીની રકમ આંગડિયા

1 Apr 2026 4:00 am
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે 60 તેમજ 6 તાલુકા પંચાયતની 90 બેઠકો માટે 200 મુરતિયા

નર્મદામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે પણ 60 થી વધુ તથા છ તાલુકાઓની 90 બેઠકો માટે પણ 200 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પ્રદેશમાંથી આવેલાં નિરિક્ષકોની હાજરીમાં ઉમેદવારો નકકી કરવા માટે સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે આગામી 3 દિવસ સુધી ચાલશે. સ્થાનિક સ્વરાજ્ય

1 Apr 2026 4:00 am
પરિક્રમા અને પ્રવાસન વચ્ચે તંત્રનો નિર્ણય:નર્મદાના 45 ભયજનક સ્થળોએ નહાવા પર પ્રતિબંધ‎

નર્મદા જિલ્લો હાલ દેશનું લોકપ્રિય પ્રવાસન ધામ બન્યું છે, સાથે જ ચૈત્ર માસમાં નર્મદા સ્નાન અને પરિક્રમાનો મહિમા હોવાથી લાખો ભક્તો અહીં ઉમટી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે. ઉંધાડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્

1 Apr 2026 4:00 am
ગૌરવ:વલસાડની આચાર્યાને રાજભવનમાં રાજ્યકક્ષાએ શત સુભાષિત પંડિતની ગરિમામયી પદવી એનાયત

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજભવન ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની પ્રતિષ્ઠિત શાહ ખીમચંદ મુળજીભાઈ હાઈસ્કૂલના આચાર્યા જયશ્રીબેન ભગતને રાજ્ય કક્ષાએ શિક્ષણમંત્રી દ્વારા શત સુભાષિત પંડિતની ગરિમામય

1 Apr 2026 4:00 am
ગ્રામજનોમાં આનંદની લાગણી:78 વર્ષે નંદાવલાને પંચાયતનું મકાન મળ્યું

વલસાડ તાલુકાના નંદાવલા તેમજ સરોણ ગામ માટે એક જ ગ્રામ પંચાયતનું મકાન સરોણ ખાતે હતું.આઝાદીના 78 વર્ષ બાદ મંગળવારે નંદાવલા ગામને અલાયદુ ગ્રામ પંચાયત મકાન મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલે રીબીન કાપી ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતુ

1 Apr 2026 4:00 am
અકસ્માતની ભીતિ‎:નવસારી દશેરા ટેકરી પાસે સરસ્વતી‎મંદિર સામે ગટર લાઇનમાં ભંગાણ‎

નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ મુખ્ય ગટર લાઇનના આંતરિક પાઇપ તૂટી જતા સરસ્વતી મંદિર પાસે સોમવારના રોજ રાત્રિના સમયે ભૂવો પડ્યો હતો. જેની જાણ થતા કોઈ અકસ્માત ન થાય તે માટે બેરિકેટ પણ મૂકવામાં આવ્યું હતું તે પણ ભૂવામાં પડ્યું હતું. નવસારી નગરપાલિકા સમયમાં અંદાજે 30 વર્ષ પહ

1 Apr 2026 4:00 am
વસૂલાત:નવસારીમાં મનપાએ વેરા‎મુદ્દે વધુ 9 મિલકતો સીલ કરી‎

નાણાંકીય વર્ષ પૂરું થવાના છેલ્લા દિવસે નવસારી મહાપાલિકાએ બાકી વેરા મામલે 9 મિલકતો સીલ કરી હતી. છેલ્લા દિવસે 21 લાખની વસુલાત પણ થઈ હતી. મંગળવારે જાહેર રજા હતી પણ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ હોય નવસારી મહાપાલિકાએ વેરા વસૂલાત કામગીરી જારી રાખી હતી. આ દિવસે પણ 21 લાખ વસૂલાત થયાનું

1 Apr 2026 4:00 am
તર્ક વિતર્ક:વઘઇમાં બે દિગ્ગજની પ્રવાસી ઘરની‎આકસ્મિક મુલાકાતે રાજકારણ ગરમાયું‎

ડાંગ જિલ્લાના વઘઇમાં સોમવારે બનેલી એક ઘટના સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. જિલ્લા પંચાયતના પ્રવાસી ઘરના વીઆઈપી રૂમમાં ભાજપના સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ અને કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળ ગાંવિત એક સમયે હાજર હોવાની માહિતી સામે આવતા વિવિધ ચર્ચા ઊભી થઈ છે. મળત

1 Apr 2026 4:00 am
પુણ્યતિથિ:જ્યારે દાદા હરિલાલજી વિશેની ગેરસમજ દૂર કરવા દોહિત્રી નીલમબેને પુસ્તક લખ્યું

ગત 1 એપ્રિલ 2025 ના રોજ મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નિધન થયું હતું.જેને બુધવારે 1 વર્ષ થાય છે. તેઓ છેલ્લા અનેક વર્ષો પોતાના દીકરા અને નવસારીના જાણીતા આંખના તબીબ ડો.સમીર પરીખ સાથે રહેતા હતા. બાપુના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધીની દીકરી રામીબેનની દીકરી નીલમબેન હત

1 Apr 2026 4:00 am
આયોજન:ખેડૂતો-વેપારીઓને સીધી એક્સપ્રેસ-વે લીંક, ખારેલ-ગણદેવી રોડ રૂ. 95 કરોડે પહોળો થશે

નવસારી જિલ્લામાં એક્સપ્રેસ હાઈવેના એકમાત્ર ઇન્ટરચેંજ ખારેલથી જિલ્લાના આંતરિક વિસ્તારને જોડતા મહત્વના ખારેલ ગણદેવી માર્ગને પહોળો કરવા અંદાજે 95 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવસારી જિલ્લાના ગણદેવા ખારેલ વિસ્તારમાં એક નહીં પણ બે-બે નેશનલ હાઈવે પસાર થાય છે, જેમાં એક નેશનલ હાઈવે-48

1 Apr 2026 4:00 am
ચોકકસ આયોજનનો અભાવ:મોવીથી નસારપોર સુધી 29 કિમીના રસ્તા માટે 3 હજાર‎વૃક્ષોનું નિકંદન કઢાશે, નવા વાવેતરનું આયોજન નથી‎

ભરૂચ જિલ્લામાં વિકાસના નામે પર્યાવરણના વિનાશની મોટી ઘટના સામે આવી છે. મોવીથી નસારપોર સુધી 29 કીમીના ચાર માર્ગીય રસ્તાના નિર્માણ માટે રોડની બંને તરફ હયાત 3 હજાર જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાહનચાલકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે નવા રસ્તાઓ

1 Apr 2026 4:00 am
તપાસ:નર્મદા કેનાલમાંથી વધુ એક‎યુવાનનો મૃતદેહ મળી આવ્યો‎

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ચાર યુવકો ડૂબી ગયા હતા. અગાઉ બે યુવાનની લાશ મળી હતી જ્યારે આજે વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ એક યુવાનની શોધખોળ ચાલું છે. પ્રથમ બનાવમાં બે પિતરાઈ ભાઈઓ કેનાલ પાસે હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા. તે દરમ

1 Apr 2026 4:00 am
રાજકીય માહોલ ગરમાયો:કોઇ ઉમેદવાર બાયોડેટા રીચેક કરવામાં મશગૂલ, તો કોઇકની દાવેદારી અંગે ગહન ચર્ચાથી ઉત્તેજના

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો નજીકના દિવસોમાં એલાન પૂર્વે ભાજપે દાહોદ જિલ્લામાં પોતાની તૈયારીઓના શ્રીગણેશ કરી દીધા છે. દાહોદ જિલ્લા પંચાયતની 50, તાલુકા પંચાયતોની 254 અને નગરપાલિકાની 36 બેઠકો મળી કુલ 340 બેઠકો માટે ઉમેદવારી કરવા માંગતા કાર્યકરોની પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ

1 Apr 2026 4:00 am
સેવા પહેલ:મોરબીમાં RTE પ્રવેશ માટે યંગ ઇન્ડિયા ગ્રૂપની મફત માર્ગદર્શન સેવા, શિક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ

વર્ષ 2026-27 માટે ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ હેઠળ ધોરણ-1 માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રકિયામાં નીરીક્ષર કે ટેકનોલોજીથી જાણકાર ન હોય તેવા ગરીબ પરિવારના બાળકોના ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ-મોરબી દ્

1 Apr 2026 4:00 am
ભાસ્કર સ્ટિંગ:રૂપિયા 10 લાખમાં તાંત્રિક વિધિ માટે ઘુવડ લઈ જાવ બીજા કોઇ પ્રાણી જોઇએ તો પણ કહેજો : તસ્કર ગેંગ

​​પ્રણવસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોમાં લાંબા સમયથી ચાલી રહેલા વન્યજીવ તસ્કરીના કાળા કારોબારનો આખરે પર્દાફાશ થયો છે. નવસારીમાં દિવ્ય ભાસ્કર અને જિલ્લા પોલીસના સંયુક્ત ‘ઓપરેશન વાઈલ્ડલાઈફ’ દરમિયાન ચીખલી તાલુકાના સાદડવેલ ગામેથી ઘુવડની તસ્ક

1 Apr 2026 4:00 am
મહાનગરપાલિકા ચૂંટણીને લઈ 1 એપ્રિલથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ:સુરત ભાજપમાં ટિકિટ માટે રસાકસી, દાવેદારો માટે કડક નિયમો; અનામત બેઠકો માટે લેટેસ્ટ પ્રમાણપત્રો રજૂ કવા

આગામી મહાપાલિકાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ઉમેદવારોની પસંદગી માટે સંગઠનાત્મક સ્તરે કવાયત તેજ કરતા ભાજપ દ્વારા 1 એપ્રિલથી નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ તબક્કામાં

1 Apr 2026 12:05 am
AMC તિજોરી છલકાઇ, એક વર્ષમાં 2373 કરોડની ટેક્સની ઐતિહાસિક આવક:ચૂંટણીના વર્ષમાં અમદાવાદીઓએ રૂપિયાનો ઢગલો કર્યો, ગત વર્ષની સરખામણીએ આવકમાં 119 કરોડનો વધારો

ચૂંટણીના વર્ષમાં અમદાવાદીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ પેટે કરોડો રૂપિયા ચૂકવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં AMCને ટેક્સ પેટે કુલ રૂ. 2373.17 કરોડની ટેક્સ આવક મેળવી છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં એક વર્ષમાં થયેલી અત્યાર સુધીની સૌથી વધુ આવક છે. સૌથી વધારે પ

1 Apr 2026 12:05 am
ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ:31મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે, કુલ 78,612 બેઠક પર એડમિશન પ્રોસેસ થશે

ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા પ્રોફેશનલ કોર્સિસમાં પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આજે 1 એપ્રિલ

1 Apr 2026 12:05 am
PM મોદીએ લોકાર્પિત કરેલા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનો અંદરનો નજારો:7 ગેલેરીમાં 2000થી વધુ દુર્લભ હેરિટેજ વસ્તુઓ, 5મીથી 15મી સદીનો અમૂલ્ય ખજાનો જોવા મળશે

ભારતીય ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલું નામ એટલે સમ્રાટ સંપ્રતિ. સમ્રાટ અશોકના પૌત્ર અને અહિંસાના અનન્ય ઉપાસક એવા સંપ્રતિ મહારાજના આદર્શોને જીવંત રાખવા માટે હવે ગાંધીનગરના કોબા જૈન દેરાસર ખાતે ભવ્ય સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદીન

1 Apr 2026 12:05 am
ગિરનાર રોપ-વે સેવા 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધી બંધ રહેશે:વાર્ષિક મેઈન્ટેનન્સ કામગીરીને લઈને નિર્ણય, 19મીથી સેવા પુનઃ શરૂ થશે

જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો અને પર્યટકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી લાંબા અને આધુનિક ગિરનાર રોપ-વેની સેવાઓ આગામી એપ્રિલ માસમાં સતત સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સની કા

31 Mar 2026 10:53 pm
ચંદ્રુમાણામાં નેધરલેન્ડ યોજનાની નવી પાઇપલાઇનની કામગીરી ચાલુ:બંને સમ્પ જોડાતા મીઠા પાણીનો સપ્લાય વધશે

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નેધરલેન્ડ યોજના હેઠળ નવી મોટી પાઇપલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામના બંને પાણીના સમ્પને એકબીજા સાથે પાઇપલાઇન દ્વારા જોડવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થાને કારણે ગામમાં મીઠા પાણીનો પુરવઠો વધશે. અગાઉ, અડિયા વોટર વર

31 Mar 2026 10:30 pm
દ્વારકામાં શ્રીકૃષ્ણ-રુક્મણીજીના વિવાહ સત્કાર સમારોહ યોજાયો:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહ્યા ઉપસ્થિત, માધવપુર મેળાનો અંતિમ દિવસ

માધવપુર ઘેડ મેળાના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહને સત્કારવા માટે દ્વારકા ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હાથી ગેટ પાર્કિંગ ખાતે આ સત્કાર સમારોહનું આય

31 Mar 2026 10:26 pm
જિલ્લાથી લઈને મતદાન મથક સુધીના અધિકારીઓનો તાલીમનો કાર્યક્રમ જાહેર:આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગની તૈયારીઓ તેજ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. તા. 31-03-2026ના આદેશ મુજબ રાજ્યભરના જિલ્લા સ્તરેથી લઈને મતદાન મથક સુધીના તમામ સંબંધિત કર્મચારીઓને તબક્કાવાર તાલીમ આપવ

31 Mar 2026 10:11 pm
સરકારી કર્મચારીઓના મોટા પાયે બદલીના હુકમ:વર્ગ-3ના હિસાબ અને તિજોરી વિભાગે અનેક અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપી

ગુજરાત રાજ્યના હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા આજે રાજ્યભરમાં મોટા પાયે બદલીના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત “વિમા અને લેખા ભવન”માંથી જારી કરાયેલા આ આદેશ મુજબ વિવિધ વર્ગ-3ના હિસાબનિશ/નાયબ હિસાબનિશ તથા સંબંધિત અધિકારીઓને તેમની હાલની જગ્યાથી બદલી કરીન

31 Mar 2026 10:09 pm
20 ફૂટ લાંબી, 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે:રાંચરડામાં સંકટમોચન મહાવીર હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી થશે

સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી)ની ભવ્ય ઉજવણી રાંચરડામાં 2 એપ્રિલ, 2026ને ગુરુવારના રોજ કરવામાં આવશે.આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, જેનો ભક્તો દ્વારા સમગ્ર દિવસ દર્શન અને

31 Mar 2026 10:06 pm
નારણપુરા ચાર રસ્તા પાસેના AMC પાર્કિંગ પ્લોટમાંથી જુગાર અડ્ડો ઝડપાયો:જુગાર રમતાં 9 લોકોની PCB સ્ક્વોડે ધરપકડ કરી, 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં AMC પાર્કિંગ પ્લોટમાં જુગાર રમતા 9 આરોપીઓની PCB સ્ક્વોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખ રોકડા, 10 મોબાઈલ ફોન સહિત 5.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ બહારથી આવીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપી

31 Mar 2026 10:05 pm
સુરતનું ઘરેણું સરથાણા નેચર પાર્ક:એક જ વર્ષમાં 9.50 લાખ પ્રવાસીઓ ઉમટ્યા, પાલિકાને 2.57 કરોડની આવક

આધુનિક યુગના કૃત્રિમ મનોરંજનના સાધનો અને મોલ-સિનેમાની સંસ્કૃતિ વચ્ચે પણ સુરતીઓનો કુદરત પ્રત્યેનો પ્રેમ અકબંધ રહ્યો છે, જેનો જીવંત પુરાવો સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કના તાજેતરના આંકડાઓ આપી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26ના વાર્ષિક અહે

31 Mar 2026 9:59 pm
નરસિંહ મહેતાની પ્રતિમા ખંડિત થતા ભક્તજનોમાં રોષ:​જૂનાગઢના ઐતિહાસિક ગિરનાર દરવાજા પાસે સ્થાપિત આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમાનો હાથ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પડાતા વહીવટીતંત્ર સામે ઉઠ્યા સવાલો

​જૂનાગઢની પવિત્ર ધરતી અને ગિરનારની તળેટીમાં વર્ષોથી શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમા સાથે છેડછાડની એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ગિરનાર દરવાજા જેવા મુખ્ય અને ધમધમતા વિસ્તારમાં આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાનો હાથ આજે બપોરના સમયે કોઈ અ

31 Mar 2026 9:43 pm
મહાવીર જયંતીની રજામાં પણ ભાવનગર મનપાની તિજોરી છલકાઈ:નાણાકીય વર્ષના અંતિમ દિવસે 3129 કરદાતાઓએ 3.18 કરોડનો વેરો ભર્યો, કુલ આવક ₹184.69 કરોડે પહોંચી

મિલકત વેરાની બાકી વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે મનપા ના નાણાકીય વર્ષના અંતિમ દિવસ તથા આજે મહાવીર જયંતિની જાહેર રજા હોવાથી મનપા કચેરીએથી વેરો ભરવા માટે બારી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં આજે ભારે ધસારો જોવા મળ્યો હતો જે

31 Mar 2026 9:32 pm
ચોટીલા યાત્રાળુઓ માટે શિહોરા ફ્રેન્ડ ગ્રુપનો સેવા કેમ્પ:રતનપર બાયપાસ પર 9 વર્ષથી અવિરત સેવા, સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણા

સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ શરૂ કરાયો છે. આ ગ્રુપ છેલ્લા 9 વર્ષથી અ

31 Mar 2026 9:25 pm
આરોપી ભાગી જવાના કેસમાં પોલીસ કમિશનરની કાર્યવાહી:વડોદરામાં બાળકી પર દુષ્કર્મ કેસનો આરોપી કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને ભાગી છૂટવાના મામલે ફરજમાં બેદરકારી બદલ PSI એ એન પાટીલને સસ્પેન્ડ કરાયા

વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. PSI એ એન પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓના જાપ્તા દ્વારા આરોપીને જેલમાંથી લઈને કોર્ટમાં રજૂ કરવા માટે લવાયો હતો. આ સમયે તે ભાગી ગયો હતો. વડ

31 Mar 2026 9:20 pm
રાજકોટ મનપાની ચૂંટણીને લઇ તૈયારીઓ તેજ:ઉમેદવા પસંદગી માટે આવતીકાલથી બે દિવસ કમલમ ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શન

31 Mar 2026 8:56 pm
રેલવે ડબલિંગ પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીએ ઈ-લોકાર્પણ કર્યું:રૂ.257 કરોડના ખર્ચે કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન વાવ-થરાદ ખાતેથી રૂ. 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પૈકી, રૂ. 900 કરોડના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 257 કરોડના ખર્ચે 27 કિલોમીટર લાંબા કાનાલુસ-જામનગર રેલખ

31 Mar 2026 8:53 pm
ખેડબ્રહ્મા-અસારવા MEMU ટ્રેન સેવા શરૂ:વડાપ્રધાને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી, પરિવહન સુવિધામાં વધારો

સાબરકાંઠા જિલ્લામાં રેલવે ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ખેડબ્રહ્માથી અસારવા સુધી હિંમતનગર વાયા નવી મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી આ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. નવી બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે લાઇન તૈયાર થયા

31 Mar 2026 8:44 pm
શહેરામાં જૂની અદાવતમાં ઇકો ચાલક પર હુમલો:પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા, અન્યની શોધખોળ

શહેરાના અણિયાદ પાસે જૂની અદાવતમાં ઇકો કાર ચાલક પર પાંચ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 112 પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 30 માર્ચની વહેલી સવારે અણિયાદ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી ઇકો કારને પાંચથી છ અજાણ્યા ઈસમોએ આંતરી હતી. હુમલાખો

31 Mar 2026 8:34 pm
વડોદરામાં યુવકે યુવતીની જાહેરમાં છેડતી કરી:પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું, પીડિતાએ કહ્યું: મારી છેડતી કરીને મારી આબરૂ પર હાથ નાખ્યો, રિલેશનશિપ રાખવાનું દબાણ કરીને મને ટોર્ચર કરવા લાગ્યો

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેની સામે 17 ગુના નોંધાયેલા હતા અને સમગ્ર વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી ડી રાજપૂત દ્વા

31 Mar 2026 8:32 pm
નિલમબાગ બ્રાન્ચ SBIમાંથી લોન મેળવીને રૂ.1.35 કરોડની છેતરપિંડી કરી:2 બેંકના એજન્ટ અને 4 મહિલા લોનધારકની ધરપકડ, ખોટા બિલો એજન્ટ મારફતે બેંકમાં મુક્યા'તા

ભાવનગર શહેરના નિલમબાગ બ્રાન્ચ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી વર્ષ 2023-25 દરમિયાન PMEGP અંતર્ગત લધુ ઉદ્યોગના નામે બેંકના એજન્ટો સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ કરી SBI બેંકમાં ખોટા બિલોને ખરા તરીકે દેખાડી લોનની રકમમાંથી મશીનરી કે, સ્ટોક વગેરે ખરીદ નહી કરી લોન પોતાના અંગત ઉપયોગમા લઈ રૂા.1.35

31 Mar 2026 8:11 pm
Editor's View: યુદ્ધ અમેરિકાનું, ખર્ચ આરબ દેશોનો:ટ્રમ્પની ફોર્મ્યુલાથી ખાડી દેશો ટેન્શનમાં, એક સેકન્ડમાં 9 લાખનો ધૂમાડો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની મિસાઈલો મધ્ય પૂર્વમાં વરસે છે, જેની અસર આખી દુનિયામાં સહિત પાડોશી દેશ નેપાળમાં પણ થઈ! ઈઝરાયલ-ઈરાન યુદ્ધની તમામ અપડેટની તો વાત કરીશું જ પણ અબુ ધાબીમાં નેપાળી યુવાનના મોતે મા સીતાના દેશમાં સન્નાટો મચાવ્યો છે તેની પણ વાત કરીશું. વિચારો, 35 વર્ષનો એક રૈપર અને

31 Mar 2026 7:58 pm
ભરૂચમાં 40થી વધુ લૂના કેસ નોંધાયા:ગરમીનો પારો ઊંચો, હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી

ભરૂચ જિલ્લામાં ઉનાળાની તીવ્રતા વધતા તાપમાનનો પારો સતત ઊંચો ચડી રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ શહેરમાં અત્યાર સુધીમાં 40થી વધુ લોકોને લૂ લાગી હોવાના કેસ નોંધાયા છે, જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વ

31 Mar 2026 7:45 pm
ડ્રેનેજ લાઈનમાં ભંગાણથી રોડ પર પાણીની રેલમછેલ:મેટ્રોની કામગીરીમાં બેદરકારીથી વરાછામાં લાખો લિટર પાણીનો વેડફાટ

સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિકાસની ગતિ તેજ છે, પરંતુ આજે વરાછા વિસ્તારમાં જોવા મળ્યા હતા. વરાછા જેવા ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. આ ગંદા પાણીમાંથી પસાર થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છ

31 Mar 2026 7:34 pm
જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ:બેચરાજીમાં મેળાની ભડી વચ્ચે બજારમાં પશુઓ લઈને નીકળતા બે પશુપાલકો સામે ફરિયાદ

યાત્રાધામ બહુચરાજીમાં આગામી 31 માર્ચથી 2 એપ્રિલ 2026 દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. મેળામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ

31 Mar 2026 7:31 pm
અમદાવાદની ESIC હોસ્પિટલમાં ઇયળવાળી ખીચડી પીરસાઈ:હોસ્પિટલની બેદરકારી સામે દર્દીઓનો હોબાળો, પૂર્વ કોર્પોરેટરની મનસુખ માંડવિયાને લેખિતમાં ફરિયાદ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના બની છે. દર્દીઓના ભોજનમાં જીવાત નીકળવા અંગે હોસ્પિટલના સત્તાધીશોને આ બાબતે

31 Mar 2026 7:17 pm
શાળાના શિક્ષકો માટે 5 દિવસીય AI વર્કશોપ યોજાયો:AI પર શિક્ષકોને માર્ગદર્શન, કીટબેગ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા

સમાપન સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના ખાસ ઉપસ્થિત રહ્યા રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્

31 Mar 2026 7:16 pm
પટેલ કેળવણી મંડળ વિવાદનુ અંતે સુખદ સમાધાન:​જૂનાગઢ પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીઓના રાજીનામા મુદ્દે ચાલેલું આંદોલન સમેટાયું, ધારાસભ્યો અને સમાજના અગ્રણીઓની મધ્યસ્થીથી ‘ઘીના ઠામમાં ઘી’ પડ્યું.

​જૂનાગઢ શહેરના શૈક્ષણિક અને સામાજિક જગતમાં છેલ્લા ચાર દિવસથી ભારે ચર્ચામાં રહેલો પટેલ કેળવણી મંડળનો વિવાદ આખરે શાંત પડ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીઓના રાજીનામાની માંગ સાથે આંદોલન પર ઉતરેલા વાલીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો અંત લાવવા માટે કડવા પટેલ સમાજના અગ્ર

31 Mar 2026 7:12 pm
બેજાન દારૂવાલા ટ્રેડમાર્ક વિવાદ:કોર્ટે કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી પ્રતિવાદીને ‘ચિરાગ બેજાન દારૂવાલા’ ટ્રેડનામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો

પંડિત હોલ્ડિંગ્સ સંસ્થાએ ટ્રેડમાર્ક અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યા બાદ, સિટી સિવિલ કોર્ટે એક વ્યક્તિને જ્યોતિષ સેવાઓ માટે બેજાન દારૂવાલા ટ્રેડનામનો ઉપયોગ કરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. પંડિત હોલ્ડિંગ્સ આ ટ્રેડમાર્ક અને ટ્રેડનામની માલિકી ધરાવતો હોવાનો દાવો કરે

31 Mar 2026 7:05 pm
રાજકોટમાં ભગવાન મહાવીરજયંતિ નિમિતે ધર્મયાત્રા:રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની ભેટ, દૂધના ખરીદભાવમાં રૂ. 20નો ધરખમ વધારો કરાયો, રાજકોટ જિલ્લાના 17 ગામોમાં પીવાના પાણીની સુવિધા વધશે

રાજકોટમાં ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ કલ્યાણાક મહોત્સવ નિમિત્તે રાજકોટમાં સમસ્ત જૈન સમાજ અને ‘જૈનમ’ દ્વારા ભવ્ય અને દિવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મણીયાર દેરાસર ખાતે પૂ. આચાર્ય ભગવંત પ્રસન્નચંદ્રસાગરજી મહારાજ સાહેબના મુખેથી માંગલિક ફરમાવ્યા બાદ પ્રસ

31 Mar 2026 7:01 pm
રાજકોટની જલારામ હોટલમાં કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ કરી આપઘાત:બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈને અકસ્માત નડ્યો, માથામાં ઈજા થતા મોત

સાવન અશોકભાઈ આમેણીયા (ઉં.વર્ષ.17) ગત તા.10 ફેબ્રુઆરીએ પોતાના બહેન પાયલના લગ્નની કંકોત્રી સગા સંબંધીને આપવા માટે કાકાના દીકરા નમન અજયભાઈ આમેણીયા (ઉં.વ.18) સાથે બાઈક પર નીકળ્યો હતો. બાઈક નમન ચલાવતો હતો અને સાવન પાછળ બેઠો હતો. દરમ્યાન લાખાપર અને સમઢીયાળા વચ્ચે સ્પીડ બ્રેકર પાસે બાઈક

31 Mar 2026 7:00 pm
સાબરકાંઠામાં ખોદકામ વેળાએ દીવાલ ધરાશાયી:હિંમતનગરના દલપુરમાં ખોદકામ સમયે દુર્ઘટનાથી મકાન માલિકનું મોત, 2 શ્રમિક ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દલપુર ગામે એક દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ઘાયલ થયા છે. આ ઘટના બાજુના મકાનમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દીવાલ તૂટી પડી હતી. દ

31 Mar 2026 6:39 pm
સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું કર્યું પ્રદર્શન:કાળઝાળ ગરમીમાં રાહત આપવા 12 ફૂટનો મંડપ બનાવ્યો, માત્ર 5 ગાડીઓથી મંડપ પેક ને અન્ય વાહનચાલકો તડકામાં

સુરતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માર્ચના અંતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે સુરતના રસ્તાઓ બપોરના સમયે સુમસાન ભાસી રહ્યા છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાને રાહત આપવા માટે સુરત મહાનગરપાલિ

31 Mar 2026 6:39 pm