સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું છે. શહેરના વોર્ડ નંબર 3 માં આવેલા આ કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ અને સામાજિક કાર્યકરો દ્વ
મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે 48 સુંદરપુરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું છે. બાઈક પર બેઠેલા એક મહિલા અને એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ હાઇવે ઉપર ચક્કાજ
ભાવનગરના સરદારનગર સ્થિત નંદાલય હવેલીમાં 13 એપ્રિલ 2026ના રોજ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ સંકલ્પ ભાવનગર વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ નવનીતલાલજી મહારાજની આજ્ઞા અનેઆન
સુરતના મોટા વરાછા વિસ્તારમાં હરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે 13 એપ્રિલની સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં ક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ નજર રાખી રહી છે. શહેર પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમે નરોડામાંથી ગઇકાલે(13 એપ્રિલ) મોડી રાત્રે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી હતી. રાજસ્થાનથી દારૂ ભરીને નરોડા લવાઈ રહ્યો હતો ત્યારે પીસીબીની ટી
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે વેરાવળના કાજલી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલો ભાજપનો “વિજય વિશ્વાસ” કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણની મોટી-મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી હતી. પક્ષ
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડેડાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂની 6 બોટલો અને ગુજરાત પોલીસનું બનાવટી ઓળખપત્ર (આઈકાર્ડ) મળી આવ્યું હતું. પકડાયેલ આરોપી 32 વર્ષીય ચિરાગ ગોબરભાઈ જા
તાજેતરમાં ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જો કે રહસ્યમય બનેલા આ કેસને લઈ લોકોમાં ખૂબ
અખાતી પ્રદેશમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ બાદ ભારતીય દરિયાઈ વેપારમાં નવી ગતિ જોવા મળી રહી છે. 20,400 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને આવી રહેલું ભારતનું મહત્વનું જહાજ ‘જગ વિક્રમ’ આવતીકાલે 14 એપ્રિલના રોજ કંડલા બંદરે લાંગરશે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી
કચ્છ જિલ્લાના પશુપાલકો માટે આર્થિક કરોડરજ્જુ ગણાતી ‘સરહદ ડેરી’ (કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.)એ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષમાં પ્રગતિના તમામ રેકોર્ડ તોડી એક નવો વિક્રમ સર્જ્યો છે. ડેરીએ વાર્ષિક ટર્નઓવરમાં રૂ.1,264 કરોડની ઐતિહાસિક સપાટી હાંસલ કરી છે, જે ગત વર્ષની તુલનાએ 4.64%
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કચ્છ જિલ્લા પંચાયતની સંપૂર્ણ 38 બેઠકોનું અંતિમ ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, કચ્છમાં એક પણ બેઠક બિનહરીફ જાહેર થઈ શકી નથી અને આશ્ચર્યજનક રીતે કોઈ પણ ઉમેદવારે પોતાની દાવેદારી પાછી ખેંચી
ભુજના ઐતિહાસિક કૃષ્ણાજી પુલના નવનિર્માણ મુદ્દે 4 વર્ષથી ચાલતી ઉદાસીનતા હવે નાગરિકોમાં રોષ અને નિરાશા બંને જગાવી રહી છે. જર્જરિત હાલતને કારણે પુલ પર અવરજવર બંધ છે તથા દિવાલ બનાવી અને કોઈ પ્રવેશે નહીં તેની વ્યવસ્થા કરી છે, ત્રણેક વખત ટેન્ડર બહાર પડ્યા, પરંતુ પુનઃનિર્માણ માટ
શિક્ષણ વિભાગ દ્વારા આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ આપવાની યોજના રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 3700 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે. વાલીઓ 17 એપ્રિલ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઇન
કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હજારો શિક્ષકો માટે આ મહિનાનો પ્રારંભ આર્થિક ખેંચતાણ વાળો રહ્યો છે. સામાન્ય રીતે દર મહિનાની 5 થી 10 તારીખ સુધીમાં નિયમિત રીતે પગાર મેળવતા જિલ્લાના અંદાજે 8 હજાર જેટલા શિક્ષકોને એપ્રિલ મહિનાની 13 તારીખ થઈ ગઈ હોવા છતાં હજી સુધી પ
ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા 4 એપ્રિલે જાહેર કરેલ આદેશ મુજબ વિવિધ એકમોમાં પનીરની જગ્યાએ ‘એનાલોગ’ના ઉપયોગને લઈને માર્ગદર્શિકા અમલમાં મૂકાઈ છે. જે મુજબ દૂધની જગ્યાએ વેજિટેબલ ફેટ, સ્ટાર્ચ અથવા અન્ય વિકલ્પોથી તૈયાર કરાતા ઉત્પાદનોને પનીર તરીકે વેચવું કે રજૂ કરવું કાયદ
ભુજમાં ઉનાળાની ઋતુમાં પીવાના પાણીનું અનિયમિત વિતરણ વર્ષોથી લોકો માટે મુખ્ય સમસ્યા બની રહી છે. નર્મદા નહેરનું પાણી અને સ્થાનિક સ્ત્રોત હોવા છતાં પુરતા પ્રમાણમાં સંગ્રહ વ્યવસ્થા અને યોગ્ય વ્યવસ્થાપનના અભાવે નાગરિકોને નિયમિત પાણી મળતું નથી. વોર્ડ નંબર 8માં વાલદાસ નગર અને હ
ભુજ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક માટે કુલ 133 ઉમેદારી ફોર્મ ભરાયા હતા. જેની સોમવારે સવારથી ચકાસણી શરૂ કરાઈ હતી. ચૂંટણી આયોગના નિયમ મુજબ જરૂરી દસ્તાવેજોના બીડાણ સાથેની ખરાઈ કરવા માટે પ્રાંત અધિકારી અને મામલતદાર સ્ટેમ્પ ડ્યુટીને અનુક્રમે વોર્ડ નંબર 1 થી 6 અને 7 થી 11 ની તપાસ માટેની
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્
જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન રણોલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવા અંગે ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલાએ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં સુનાવણી બાદ કોંગ્રેસના ઉમેદવારના ઘરે શૌચાલય હોવાનું સાબિત થતાં ફોર્મ મંજુરથયું હતું. બીજી તરફ કરજણ તાલુ
અકોટાની અજીત કો-ઓપ હાઉસિંગ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં મુસ્લિમએ મિલકત ખરીદી હોવા અંગે અશાંતધારાની પરવાનગી રદ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અજીત કો.ઓપ.હાઉસિંગ સોસાયટીના પ્રમુખ કમલનયન દેસાઈના જણાવ્યા અનુસાર, સોસાયટીના પ્લોટ નંબર 228માં રહેતા સભાસદ અંકિતા પ્ર
પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ભારત રત્ન ડો.આંબેડકરનો સામાન લઇ આવતું જહાજ યુદ્ધનો ભોગ બન્યું હતું. તે સમયે સયાજીરાવ ગાયકવાડે નુકસાની બદલ વળતર આપ્યું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે સાલસાટી નામક જહાજ પર જર્મની તરફથી ટોર્પિડો હુમલો થયો હતો, જેમાં આ ઘટના બની હતી. 1917ના જુલાઇમાં ઇંગ્લિશ ચે
મકરપુરા ઓએનજીસીમાં બંધાતી સાઈટ પરથી નવજાત બાળકી મળી આવતા મકરપુરા પોલીસ દોડતી થઈ હતી. માતા બાળકીને જન્મ આપી ફરાર થઈ હતી. જોકે સીસીટીવીના આધારે પોલીસે તેને ઓળખી કાઢી હતી. હાલમાં બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ સયાજી હૉસ્પિટલના બાળરોગ વિભાગમાં તબીબોની નિગરાણી હેઠળ છે. મકરપુરા ઓનજ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે જામવા લાગ્યો છે ત્યારે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાત રાજકીય અદાવતમાં ખેલાયેલા ખૂની ખેલની. જેની હત્યા થઇ તે ગામના પૂર્વ સરપંચ હતા. 6 લોકોએ ભેગા મળી લાકડીના 88 ફટકા મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
એનએસયુઆઇએ યુનિ.માં એબીવીપીના કાર્યક્રમમાં થયેલા બોલીવુડ સોન્ગ પર ડાન્સના મુદ્દે ફરીયાદ કરવાની માંગ કરી હતી. કોઈ અન્ય સંગઠને આ કર્યું હોત, તો અત્યાર સુધી પોલીસ ફરિયાદો થઈ હોત તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. એનએસયુઆઇના આગેવાનો દ્વારા યુનિ.ના વીસીને આવેદન પત્ર આપીને જવાબદા
માતા અને બાળકને રેડિયેશનથી સુરક્ષિત રાખવા માટે સ્માર્ટ ટેક્સટાઇલ સોલ્યુશન વિકસાવામાં આવ્યું છે. એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેકસટાઇલ એન્જીનીયરીંગ વિભાગના વિદેશી વિદ્યાર્થીએ રીસર્ચ કરી ગર્ભવતી મહિલાઓને હાનિકારક રેડિયેશનથી સુરક્ષિત રાખવા સ્ટેનલેસ સ્ટીલ
દશરથ ચોર્યાસી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા ગામમાં ભગવાન એકલિંગજી મહાદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. છોટાલાલ જોષી પરિવારના યજમાન પદે રવિવાર, 12 એપ્રિલે આ મહોત્સવ યોજાયો હતો. પાટોત્સવના પ્રારંભે ગામના મુખ્ય મંદિરેથી પૂજા સ્થળ બ્રાહ્મણ ફળિયા સુધી ભગવાન એકલિ
માંજલપુર ખાતે જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વીવાયઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા.આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી, ગુજરાત વિધાનસભાના દંડક બાલુ શુક્લ,
કોર્પોરેશન, જિ.પંચાયત, નગર પાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે.ગત ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાઇ હતી, આ વખતે ભરઉનાળે મતદાન થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 એપ્રિલે પારો 42 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જ્યારે શાળાઓમાં વેકેશન હશે, જેની સીધી અસર મતદાન પર પડી શકે છે. નોંધની
પાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શહેર કોંગ્રેસના પ્રભારી બિમલ શાહે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ભાજપના નેતાઓ ચૂંટણીમાં બિનહરીફ થવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે. બે-ત્રણ દિવસથી ભાજપના નેતાઓ કોંગ્રેસના 3 ઉમેદવારોના ઘરે જઈ ચૂંટણી
મોડાસાના વાંટડા (કાબોલા)માંથી 10 દિવસ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને એલસીબીએ રાજેન્દ્ર નગર ચોકડી પાસેથી આરોપીને ભોગ બનનાર સાથે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તા૨માં આવેલ વાંટડા (કાબોલા) ગામેથી આરોપી દિક્ષિતકુમાર લાલાભાઈ ખાંટ ર
ખેરોજથી કોટડા હાઇવે પર મહત્વના લાંબાડીયાથી કોટડા વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલું રોડ રિપેરિંગ અને ઢાળ દબાવવાનું કામ હવે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યું છે. તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે આ મા
વલસાડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે મામલતદાર કચેરીમાં હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. તાલુકા પંચાયતની વાસણ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સવારે ઘરેથી નીકળી ચકાસણીનો દિવસ હોય મામલતદાર કચેરીમાં આવ્યા બાદ તેમનો કો
રોટરી ક્લબ ઓફ સિલવાસા, ડિસ્ટ્રિક્ટ 3060 એ વર્ષ 2026-27 માટે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું. આ પ્રતિષ્ઠિત 28 વર્ષ જૂના ક્લબે સેવા, નેતૃત્વ અને સમર્પણની સમૃદ્ધ પરંપરા ચાલુ રાખીને નવા પદાધિકારીઓનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી, પ્રાર્થના અ
ટોકરખાડા પ્રાઈમરી સ્કૂલ ખાતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાન જિલ્લા ન્યાયાધીશ વિભા ઈગલેના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મુખ્ય દંડાધિકારી જે.વાય. ધુલેના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એ
વલસાડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાટો વ્યાપી રહ્યો છે ત્યારે ચકાસણીના દિવસે વલસાડની માલવણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.જ્યારે કોંગ્રેસે પણ ભાજપના ઉમેદવારે એફિડેવિટમાં રૂ.100ના બદલે રૂ.50નું સ્ટેમ્પ પેપર વાપરતાં વાંધા ફરિયાદ ન
રાજકોટમાં 24 કલાકમાં બે યુવક સહિત ત્રણ વ્યક્તિએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. પ્રથમ બનાવમાં ગોંડલ રોડ પર ખોડિયારપરા શેરી નં.7 ખાતે ભાડે રહેતા શિવમ આત્મારામ વિશ્વકર્માએ પોતાના રૂમમાં પંખા સાથે ગમછો બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાંજે મકાનમાલિકે દરવાજો ખટખટા
રાજકોટના મવડી વિસ્તારમાં વિઝન હાઈટ એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઈ વલ્લભભાઈ વાછાણી(ઉં.વ.39)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી ઓનલાઈન એજ્યુકેશન એડવાઈઝર તરીકે કાર્યરત છે. જુલાઈ 2025 દરમિયાન ‘પ્રોગ્રેસ એલાયન્સ’ની મિટિંગમાં તેમની મુલ
પોરબંદર મનપાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રજાપતિ સમાજના ઉમેદવારોને પૂરતું સ્થાન ન મળતા સોસીયલ મીડિયામાં પોસ્ટરો વાઇરલ થઈ રહી છે. પ્રજાપતિ સમાજના રોષ સાથેના પોસ્ટર યુદ્ધ સોસીયલ મીડિયામાં શરૂ થયું છે. પોરબંદર મનપાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટીકીટ વહેંચણીમાં ભેદભાવ કર્યો હોવા
અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા ખાતે ભારતીય વૈદિક સંસ્કૃતિના સંવર્ધન અને વિદ્યાર્થીઓમાં સંસ્કારસભર જીવનમૂલ્યોના વિકાસના હેતુસર 21 દિવસીય વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ દરમિયાન દરરોજ વિવિધ ક્ષેત્રના અગ્રણી
ખાંભા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.વી. ચુડાસમાની સૂચના મુજબ તા. 9 એપ્રિલના રોજ ખાંભા પોલીસ સ્ટાફ ડેડાણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક શંકાસ્પદ કારની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂની 6 બોટલો મળી આવી હતી. જેના આધારે કુલ રૂપિ
યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરની અવ્યવસ્થા સર્જાયા બાદ જિલ્લાના મોટાભાગના શહેરોમાં અને દરેક એજન્સીમાં હવે વ્યવસ્થા લગભગ સુધરી ગઈ છે, પરંતુ સાવરકુંડલા શહેરમાં પોલીસ ચોકીની નજીક આવેલ એરોગેસ એજન્સીમાં છેલ્લા દોઢમાંથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અહીં વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખ
લાઠીના મેથળી નજીક આવેલા પથ્થરના ભરડિયામાંથી ખનીજ ભરેલા ડમ્પરો મોટર વાહન અધિનિયમની મર્યાદા વિરુદ્ધ ઓવરલોડ વાહનો ઓવર સ્પીડમાં દોડે છે, જેના કારણે માર્ગ પર વારંવાર અકસ્માતોની સ્થિતિ સર્જાઈ રહી છે. માર્ગ પર પૂરતા સંકેતો અને નિયંત્રણ વ્યવસ્થા ન હોવાના કારણે પણ લોકોમાં અસંતો
બાબરા તાલુકાના અમરાપરા ગામે બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ મોટી ચોરીની ઘટનાને અંજામ આપતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરો મકાનની પાછળની બારીના કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા. બાદમાં લાકડાનો કબાટ તોડી લાખોના દાગીના અને રોકડ લઈ ગયા હતા. બાબરા તાલુકામાં તસ્કરોનો તરખ
ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ રક્ષા શક્તિ ગુરુકુળ શાળામાં પર્યાવરણ સંરક્ષણ અને પક્ષી સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે એક અનોખું અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને ચકલી માટેના માળા તથા પાણી માટેના કુંડાઓનું વિ
વડીયાના લુણીધાર ગામે 10 એપ્રિલની રાત્રે આશરે 10 વાગ્યાના સમયે એક યુવતીએ ઝેરી પાઉડર પી લીધો હતો જેની જાણ થતા પરિવાર દ્વારા તાત્કાલિક હોસ્પિટલે લઈ જતા સારવાર ચાલી રહી છે. વડિયાના લુણીધાર ગામે રહેતા કાંતિભાઈ ભીખાભાઈ મયાત્રા (ઉ.વ.51) દ્વારા બનાવ જાહેર કરવામાં આવ્યો હતો કે, તૃપ્તિબે
પોરબંદર મહાનગર પાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા સતત ચેકિંગ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેર સ્વચ્છ રહે તે માટે વિવિધ વિસ્તારોમાં નિયમિત દેખરેખ રાખવામાંઅ આવે છે ત્યારે આ અનુસંધાને આશાપુર ચોકડી રોડ પર કરેલ ચેકિંગ દરમિયાન સુઝુકી શોરૂમ પ
બાવળવાવ સિંહજર ગામે રહેતો રાજુ કાના કટારા નામના શખ્સને ગોઢાણા ચેક પરથી ચેકીંગ દરમ્યાન પોલીસે તપાસ કરતા આ શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂની 9 બોટલ મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઇ રૂ.9,900નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા આ દારૂ ધ્રામણીનેશનો લાખા સામત ઘેલીયા વેચાણથી પૂરો પાડતો
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જ
ભાસ્કર ન્યૂઝ | જામનગર જામનગર સહિત હાલારભરમાં સતત ચોથા દિવસે મહતમ તાપમાન ઉંચકાતા ચૈત્ર માસના અંતિમ સપ્તાહમાં આકરીથી ગરમીથી જનજીવન પ્રભાવિત થયુ છે.છેલ્લા ચાર દિવસમાં દિવસનુ તાપમાન ક્રમશ: વધ્યો હતુ જેમાં એક જ દિવસમાં મહતમ તાપમાન 2.5 ડિગ્રી વધી 38.5 ડિગ્રીએ પહોચી જતા તિવ્ર ગરમીનો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી.પંડ્યાની ઉપસ્થિતિમાં શહેરના ટાઉનહોલ ખાતે પોલિંગ સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓને જિલ્લા ચુંટણી અધિકારી અને ક
જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે 290 ઉમેદવારોએ 317 ફોર્મ ભર્યા હતા. જેમાં એક કોંગ્રેસના ઉમેદવાર સહિત 104 ફોર્મ રદ થયા છે અને 213 ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે વોર્ડનં-5માં એક કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભારે હોબાળો મચી ગયો છે. જે ફોર્મ ખેંચયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. સીક્કા નગર
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ 12 દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પંથકમાં બનાવટી બીલો રજુ કરી જુની માછીમારી બોટના નવા રજીસ્ટ્રેશન કોલ તથા લાયસન્સ મેળવવાના ચકચારી પ્રકરણમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે દબોચી લીઘો હતો.જેનો કબજો ઓખા પોલીસને સુપરત કરાતા સઘન પુછપરછ સાથે તપાસનો ધમધમાટ આગ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એસ.ટી. બસમાં રોજીંદી મુસાફરી કરતા લોકો માટે મહત્વની ઓનલાઇન સેવા શરૂ કરી છે. જૂનાગઢ સહિત રાજ્યભરમાં એસ.ટી. બસમાં રોજીંદી મુસાફરી કરતા લોકોમાં બસનો માસિક અને ત્રિ-માસિક મુસાફરી પાસ ફાયદાકારક બન્યો છે. જેથી હવે બસનો મુસાફરી પાસ ઓનલાઇન કઢા
શહેરના વિરાટનગર (વોર્ડ નંબર 6) વિસ્તારમાં આવેલ એક ખાનગી માલિકીના પ્લોટમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે મૃત પશુઓને દાટવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, ગઈકાલ રાત્રે પણ અહીં મૃત ગાયોને દાટવામાં આવી હતી. સ્થાનિક મન
જૂનાગઢના રાયજીબાગના ગેટ પાસે આવેલા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે ચાલતા સ્ટડી સેન્ટરમાં જઈને 32 વર્ષિય વેપારી યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને અગ્નિસ્નાન કરી લીધો હતો. આ ઘટનામાં સ્ટડી સેન્ટરની સંચાલિકા સાથેના તેના પ્રેમ સંબંધની વાત બહાર આવી હતી. પોલીસે શોપિંગ સ
આછીદ્રા ગામના ભ્રષ્ટાચારની ફરિયાદનો ખાર રાખી સરપંચ સહિત ચાર શખ્સોએ આધેડ, તેના પુત્રવધુ પર હુમલો કરી સોનાના ચેઈનની લૂંટ ચલાવી હતી. માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામના વાડી વિસ્તારમાં રહેતા 53 વર્ષીય રામશીભાઈ રામભાઈ ચાંડેરાએ ગામના સરપંચ વિનુભાઈ વાસાભાઈ બારડ વિરુદ્ધ ભ્રષ
સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. 26-04-2026 ના રોજ યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા સોમવારે હાથ ધરવામાં આવેલી ફોર્મ ચકાસણી દરમિયાન કુલ ત્રણેય સંસ્થામાં
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર હોર્મુઝને લઈને છે, ઈરાન અને અમેરિકા બંને અહીં ઘેરાબંધી કરવા પર અડગ છે. બીજી તરફ પાકિસ્તાનમાં આશા ભોંસલેનું ગીત વગાડવા બદલ વિવાદ સર્જાયો છે. હવે એ પણ જાણો કે બિહારમાં નવા મુખ્યમંત્રી બનવા માટે કયા પાંચ દાવેદારો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર
વડોદરાના કમાટીબાગ વિસ્તાર પાસે આવેલા માર્ગ પર રાત્રિના સમયે સ્પોર્ટ્સ બાઇક પર સ્ટંટ કરનાર યુવકને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે. યુવકે કાન પકડીને કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે હું કમાટીબાગ રોડ પર બાઇક ચલાવી રહ્યો હતો. મેં ત્યાં બાઇક પર સ્ટંટ કર્યા હતા. મેં બાઇકને એક વ્હીલ પ
ચોમાસામાં વરસાદ આવે ત્યારે મારા કાર્યાલય પાસે પણ કેડસમા પાણી ભરાઈ જાય છે. આ શબ્દો છે રાજકોટના વોર્ડ નંબર 17ના ખુદ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુ ઘવાના. આનંદનગર, વાલકેશ્વર, સાધના સોસાયટી, ગુલાબનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વિરાટ નગર, આશાપુરા નગર અને હરિ ઘવા માર્ગ પરની ન્યૂ સુભાષ સહ
વડોદરા મહાનગરપાલિકાનો જંગ શરૂઆતથી જ ગરમાવો પકડી રહ્યો છે. વડોદરા મહાગરપાલિકામાં સૌની નજર વોર્ડ 15 ઉપર છે કારણ કે આ વોર્ડમાં ભાજપમાંથી જ કોંગ્રેસમાં આવેલા અને હરણી બોટ દુર્ઘટના માટે લડત આપી રહેલા મજબૂત ઉમેદવાર ગણાતા આશિષ જોષીએ પેનલ ઉતારી છે તો સામે આ વિસ્તાર પર વર્ચસ્વ ધરાવ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્ક્રૂટિનીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ભાજપના 120, કોંગ્રેસના 119 અને આમ આદમી પાર્ટીના 111 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. 30 વોર્ડની 120 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અન આપના કયા કયા ઉમેદવારો આમનેસામને છે તેની સંપૂર્ણ યાદી...
વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ વિશ્વામિત્રી વિસ્તારની ચાલીઓમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો છે. ગટર અને અન્ય પાયાની સુવિધાઓના પડતર પ્રશ્નોને મુદ્દે રહીશોએ ઉમેદવારોને ઘેરીને સવાલો કર્યા હત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત એમ તમામ સ્તરે ઉમેદવારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, જોકે સ્ક્રુટિની દરમિય
અસારવા ગામનો ભવ્ય દરવાજો રોશનીથી ઝળહળી ઊઠ્યો હતો, અને તેની આકર્ષક ઝગમગાહટે સમગ્ર વાતાવરણને પ્રકાશમય બનાવી દીધું હતું. પ્રકાશની વચ્ચે દરવાજાની ભવ્યતા વધુ નિખરી ઊઠી હતી, જેને નિહાળી ગામજનોમાં આનંદ અને ગર્વની લાગણી છલકાઈ ઊઠી હતી. આ ઐતિહાસિક ક્ષણ અસારવા ગામના વિકાસ અને ગૌરવગ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. I/C SP વૈદિકા બિહાનીની અધ્યક્ષતામાં આ પેટ્રોલિંગ સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ જેવા શહેરી વિસ્તારોમાં કરવામાં આવ્યું. આ કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂં
સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં SSIP (Student Startup and Innovation Policy) અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટ લેવલ પ્રોજેક્ટ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં વિદ્યાર્થીઓની ટીમોએ તેમના નવીન પ્રોજેક્ટના Proof of Concept (PoC) ઇન્સ્ટિટ્યૂટ લેવલ કમિટી સમક્ષ રજૂ કર્યા. કુ
ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અડતાળા રોડ પર એક જ પરિવારના ચાર સભ્યોને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું છે અને અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઇલેક્ટ્રિક કેબલ ક્રેક થયો હતો. જીમીતભાઈ બટુકભાઈ મકવાણા (ઉં. ૩૨) આ કેબલને
સુરતમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ દ્વારા આચરવામાં આવેલા રૂપિયા 1200 કરોડના મહાકૌભાંડમાં વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ સી.એ. બિપિન ભંડેરીની ધરપકડ બાદ હવે તપાસનો દૌર રાજકોટ સુધી પહોંચ્યો છે. DGGIએ રાજકોટમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલી પ્રિયંકા સાડરિયા ના
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગરોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગમા
જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની ચૂંટણીનો જંગ અત્યારે ચરમસીમા પર છે પરંતુ, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જે નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયો તેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ લાડાણી દ્વારા આ મામલે કેશોદ નગરપાલિકાના ચીફ ઓ
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ખોડિયારપરા શેરી નંબર 7ના ખૂણે ભાડાની રૂમમાં રહેતો શિવમ આત્મારામ વિશ્વકર્મા (ઉ.વ.25)એ ગઈકાલે પોતાના ઘરે પંખામાં ગમછો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આજ રોજ નીચે રહેતા મકાન માલીક લક્ષ્મીબેન ઉપર જઈ દરવાજો ખખડાવતા હતા જો કે યુવક દરવ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 29 (અલ્થાન-બમરોલી-વડોદ) ના કોંગ્રેસના ઉમેદવાર વંદના સાળુંકેના સોગંદનામાએ રાજકીય ખળભળાટ મચાવ્યો છે. દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસે પ્રોહિબિશન એક્ટ હેઠળ વર્ષ 2023 અને 2026માં બે વખત કોર્ટ દ્વારા સજા પામેલા ઉમેદવારને મે
સુરેન્દ્રનગરમાં નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 5 એપ્રિલે 56 વિધવા મહિલાઓ માટે ધાર્મિક દર્શનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા યુવાન વયે વૈધવ્યનો ભોગ બનેલી વિવિધ જ્ઞાતિની મહિલાઓ માટે હતી. આ દર્શનયાત્રા સુરેન્દ્રનગરથી શરૂ થઈ હતી અને સોમનાથ, તુલસીશ્યામ
ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ આવકાર રેસિડેન્સીનાં રહેવાસી 55 વર્ષીય અશોકભાઈ નાનુભાઈ ડોંડા (મૂળ વતન. નારી, તા/જિ. ભાવનગર) એ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં માનવતાનું અનોખું ઉ
વર્ષ 2017માં રાજકોટ પોલીસે કેતન દવેની ઓફિસમાંથી 57.60 લાખની 2000ના દરની બનાવટી નોટો પકડી હતી. ત્યારબાદ સ્કોડા ગાડીમાંથી રૂપિયા 4 કરોડની બીજી 2000ના દરની બનાવટી નોટો પકડી હતી. જે અંગેનો કેસ પાછળથી NIA દ્વારા ઈન્વેસ્ટીગેટ કરવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ NIA કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીન
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ફેમિલી કોર્ટનો આદેશને યથાવત રાખ્યો છે અને જણાવ્યું છે કે, છૂટાછેડા લીધેલી પત્ની જોડે LLBની ડિગ્રી હોવા માત્રથી તેને ભરણપોષણની ચૂકવણી કરવાનો ઇન્કાર કરી શકાય નહીં. આ સાથે જ હાઇકોર્ટે પતિને દર મહિને પત્નીને 10 હજાર રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવાનો ફેમિલી ક
સુરતમાં શ્રી સુરત સથવારા કડીયા સમસ્ત પંચ અને શ્રી વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી નવચંડી યજ્ઞ અને ચામુંડા માતાજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ સંવત ૨૦૮૨ ચૈત્ર વદ દશમ, રવિવાર, ૧૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ શ્રી વિશ્વકર્મા ભવન, નાની કડીયા શેર
સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે આ ગરમીથી રાહત મેળવવા નદીમાં નહાવા પડવાનું એક યુવકને ભારે પડ્યું છે. ડીંડોલીનો 31 વર્ષીય યુવક મિત્રો સાથે ડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા ગયો હતો. જ્યાં નહાવા પડતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં સાણંદની 19 વર્ષીય દુષ્કર્મ પીડિતા યુવતીએ પોતાના 21 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરી હતી. હાઇકોર્ટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના વડા અને ડોક્ટરોની પેનલને તેણીની તપાસ કરવા અને ગર્ભપાત કરવા માટેના જોખમી પરિબળો અંગે તેમનો અભિપ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી દારૂની મહેફિલ પર પોલીસે ત્રાટકીને 10 લોકોની ધરપકડ કરી છે. શ્રીનંદનગર વિ-1ના એફ બ્લોકમાં ભાડેથી રહેતી નાગાલેન્ડની યુવતી કુંધાલી તોસીવીના ઘરે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેફિલ દરમિયાન વધુ પડતો અવા
સુરત પોલીસ કમિશનર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 11 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા અને જેની પર રાજસ્થાન પોલીસ દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું એવા આરોપી
ગુજરાતમાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોય ત્યારે શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ મતદાન જાગૃતિ જેવા કાર્યક્રમો માટે શાળાઓમાં રેલીઓ, સ્પર્ધાઓ અને અન્ય પ્રવૃત્તિઓ કરાવવા માટેના દબાણને કારણે શિક્ષકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાનું અખિલ
પવિત્ર અમરનાથ યાત્રાએ જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. યાત્રીઓને એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્થળ અને સમયની વિગત જરૂરી દ
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિત પાટડી તાલુકાના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ ઘટના સુરેન્દ્રનગરના નમો કમલમ કાર્યાલય ખાતે બની હતી. ભાજપમાં જોડાનારાઓમાં જિલ્લા કો
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ, જેવી પાયાની સુવિધા તેમજ વીજળી, ટેલિકોમ, ગેસ સહિત કોઈપણ યુટિલિટી સર્વિસીસને નુકસાન ન થાય તે પ્રકારે કાળજી રાખીને કામગીરી કરવા અને જો AMCની યુટિલિટી સર્વિસને નુકસાન થાય તો તેને તાકીદે કોન્ટ્રાકટર દ્વારા પુનઃ સ્થાપિત કરવાની રહેશે. પાણી
ગુજરાત હાઇકોર્ટમાં બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જેમની સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવી હતી. તેઓ દાતાના પાડલીયા ગામના રહેવાસી છે. વન વિભાગ
વડોદરા શહેરમાં પનીર ઉત્પાદન કરતી એજન્સીઓમાં “એનાલોગ પનીર”ના વેચાણ અંગે તપાસ માટે વડોદરા શહેર SOG દ્વારા વડોદરા મહાનગર પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગ સાથે સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનાં માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહે

30 C