સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 108 એમ્બ્યુલન્સના EMT ભાર્ગવ પટેલ અને પાયલોટ રમેશભાઈએ એક મહિલાની સ્થળ પર જ ડિલિવરી કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો હતો. આ ઘટના હિંમતનગર શહેરના રામેશ્વર મંદિર સામેની ઝૂંપડપટ્ટીમાં બની હતી. રામેશ્વર મંદિર સામેની ઝૂંપડપટ્ટીમાં રહેતા કીર્તિબ
અમદાવાદના ઔદ્યોગિક હબ તરીકે જાણીતા સાણંદમાં ભારતની સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સાણંદના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અઝિસ્ટા સ્પેસ (Azista Space) ની અત્યાધુનિક 'ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી'નું ખ
બોટાદમાં ભાલ કાઠિયાવાડ અને પાંચાળ કડવા પાટીદાર સમાજના ત્રીજા સમૂહ લગ્ન આવતીકાલે યોજાશે. આ અંગે આજે સમૂહ લગ્ન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં ભાલ કાઠિયાવાડ અને પાંચાળ વિસ્તારના કુલ 84 ગામોમાંથી 65 નવયુગલો લગ્નગ્રંથ
હવામાન નિષ્ણાંત અને જ્યોતિષ બાદ હવે હવામાન વિભાગે પણ ગુજરતામાં માવઠાંની આગાહી કરી છે. આજે (22 જાન્યુઆરી) કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, યલો અલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વ
મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક (SP) મુકેશકુમાર પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક (DySP) જે.એમ. આલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા બાઈક ચાલકોને દાતાના સહયોગથી પ
સાબરકાંઠા જિલ્લાની ખેરોજ પોલીસે કોટડા ગઢી પાસેથી ચોરીના બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ બાઇક બનાસકાંઠાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હતું. ખેરોજ પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ જણાવ્યું હતું કે, ખેરોજ સર્વેલન્સ ટીમના ઇન્ચાર્જ કે.બી. ખાંટ અને તેમની ટીમ કોટડા
પાવી જેતપુર પોલીસે વન કુટિર પાસે વિદેશી દારૂ ભરેલી XUV ગાડી સાથે બેરીકેટિંગ તોડીને ભાગી ગયેલા ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલા પાવી જેતપુર વન કુટિર પાસેથી પસાર થઈ રહેલી XUV ગાડી નંબર GJ 06 LE 5372માં વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસે તેને
સાબરકાંઠા જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી 26 જાન્યુઆરીએ હિંમતનગર ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે સાબરકાંઠાના મંત્રી અને પ્રભારી પ્રદ્યુમન વાજા ધ્વજવંદન કરાવશે. પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સામાન્ય રીતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્
સ્થાનિક ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.એલ. બારસીયા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી હતી. એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા અને હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ગઈકાલે બુધવારે વહેલી સવારે દ્વારકાથી આશરે 15 કિલોમીટર દૂર ધ્રે
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે પણ નાગરિકોને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોમાં મકાન લાગ્યા છે. લાભાર્થીઓને ઝડપી મકાન મળે તેના માટે તેમના પુરાવા એકત્રિત કરવા માટે આજે 22 જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોનની ઝોનલ ઓફિસ ખાતે લોક દરબારન
ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ચિલ્ડ્રન હોમની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને તેમની જીવનચર્યા વિશે માહિતી મેળવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ ગોવિં
સુરતના હજીરામાં આવેલી કૃભકો કંપનીના મુખ્ય ગેટ પાસે દીપડો દેખાતા ચકચાર મચી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, દીપડો ગેટની એકદમ નજીક આવીને ઉભો રહે છે અને કેટલીક સેકન્ડો સુધી ખૂબ જ એકાગ્રતાથી ગેટની અંદરની તરફ તાકી રહે છે. જાણે અંદરની હિલચાલ તપાસતો હોય તેમ ગેટની જાળીમાં
રાહી ફાઉન્ડેશન દ્વારા બહેરામપુરાના પીરાણા રોડ સ્થિત હવાડા બસ સ્ટેન્ડ પાસેના આંગણવાડી કેન્દ્રના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. ઠંડીથી રક્ષણ આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્વેટરની સાથે બાળકોને રમકડાં અને બિસ્કિટના પેકેટ પણ આપવામાં આવ્યા
ગઢપુરથી ભુજ ધામ સુધીની 320 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રામાં પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સહિત 150 ભક્તો જોડાયા છે. આ યાત્રા 10 દિવસ સુધી ચાલશે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદીની ભૂમિ ગઢપુર અને કચ્છના ભુજ મંદિર વચ્ચેના આધ્યાત્મિક
સુરત શહેરમાં અયોધ્યા રામ મંદિર સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ નંદુબા ઇંગલિશ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા ભક્તિમય વાતાવરણમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સી.બી. પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળાના કુલ 2000 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભવ્ય
સુરત, નાના વરાછા સ્થિત PMSHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272માં 18 જાન્યુઆરી, 2026ના રોજ ભૂતપૂર્વ શિક્ષક-વિદ્યાર્થી સંમેલન અને સન્માન સમારોહ યોજાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા સંચાલિત આ શાળામાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અ
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પુરાવા આધારિત માસિક સુરક્ષા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરામાં આ પ્રકારનું આ પ્રથમ મિશન છે. આ પ્રસંગે શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવભાઈ ઠક્કર, નગરપાલિકા શિક્ષણ સમ
મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટની બી.ઍડ્., વી. ટી. પોદ્દાર બીસીએ અને કૉમર્સ કૉલેજ દ્વારા 21 જાન્યુઆરી, 2026ના રોજ 'ફનફેર-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના 30 સ્ટોલ લગાવી વેપાર કૌશલ્યનો અનુભવ મેળવ્યો હતો. ફનફેરનું ઉદ્ઘાટન મુખ્ય નિર્ણાયક ડૉ. શશી
ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા વચ્ચે ભરૂચથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવેલા કચ્છના એક આશાસ્પદ યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતાં મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે ભરતી કેન્દ્ર પર શોકનું
પરિયા પ્રાથમિક શાળામાં તાજેતરમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, રમતોત્સવ અને વર્ગ સુશોભન સ્પર્ધાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમો પૈકી, ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં
મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રી ગ્રંથની 200મી જયંતી નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે. 23 થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત શિક્ષાપત્રી મંથન
સુરતના કતારગામ વિસ્તારના લાખો લોકોની જેની ચાતક નજરે રાહ જોવાતી હતી, તે રત્નમાલા બ્રિજ આખરે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સુરત પ્રવાસ છેલ્લી ઘડીએ રદ થતા, હવે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગોવિંદ ધોળકિયા અને મેયર દક્ષેશ માવાણીની હાજરીમ
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં મોડીરાતે એક યુવતી પર છરી વડે હુમલો થતા ચકચાર મચી ગઈ છે. તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહીને યુવકે યુવતીને બેકરીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવકે અગાઉ પણ યુવતીના સંબંધીઓ પર તલવાર વડે હુમલો કર્યો હતો. જે કેસ હજુ કોર્ટ
આપણી ભારતીય સંસ્કૃતિમાં ઋષિ-મુનિઓના સમયથી માઘ માસનું વિશેષ મહત્વ રહ્યું છે. ખાસ કરીને આ માસમાં વહેલી સવારે ઠંડા પાણીએ સ્નાન કરવાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. આ જ પરંપરાને જીવંત રાખતા વંથલી સ્થિત શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ ખાતે મા
શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, મૃત્યુ કોઈપણ સમયે મનુષ્ય પર ત્રાટકી શકે છે. તેમણે વાવાઝોડા અને ધરતીકંપની જેમ મૃત્યુને પણ અણધાર્યું ગણાવ્યું હતું. તેમણે ઉપદેશ આપ્યો કે, મૃત્યુ આવે તે પહેલાં ભગવાનની ભક્તિ
ગાંધીનગરમાં અભ્યાસ કરતી એક આશાસ્પદ યુવતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સેક્ટર-7 માં આવેલી જે. એમ. ચૌધરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને F.Y. B.A.માં અભ્યાસ કરતી 19 વર્ષીય શિવાની આહીરે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને
ભાજપનું મુખ્ય લક્ષ્ય ગમે તે ભોગે સત્તા હાંસલ કરવાનું છે, આ માટે મતદારયાદીમાં ગેરરીતિ કરી છે : ગાયત્રીબા વાઘેલા ભાજપ તેરી તાનશાહી નહીં ચલગી નહીં ચલેગી અને ભાજપ સરકાર હાય હાય તેમજ મતદારોને ન્યાય આપો ના નારા લાગ્યા શ્રી રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન, કલેક્ટર કો
હિંમતનગરના ગોકુલનગર સ્થિત ગોકુલેશ્વર મહાદેવ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ 11 કુંડી મહારુદ્ર યાગ સાથે થયો હતો. આજે સવારે પ્રાતઃપૂજા બાદ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. દાદાની પાલખ
ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં આવેલા ઈનાયા બિલ્ડીંગમાં રહેતા અને સ્ક્રેપનો વ્યવસાય કરતા મહમદ આસીફ અબ્દુલગની ફતાણીએ 20 જાન્યુઆરીના રોજ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 9ના રોજ તેઓ પરિવાર સાથે વડોદરા લગ્ન પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ ઘરમાંથી સોન
સુરતના રાંદેર વિસ્તારમાં રિક્ષા હટાવવા જેવી સામાન્ય વાતમાં થયેલી માથાકૂટ હવે હત્યાના ગુનામાં પરિણમી છે. રસ્તા વચ્ચે રિક્ષા ઉભી રાખવા બાબતે થયેલા વિવાદમાં 3 શખ્સોએ એક વ્યક્તિ પર લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ આધેડનું સારવાર દરમિયાન
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા 'નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ' અંતર્ગત ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તેલબિયાં પાકો અને પ્રાકૃતિક કૃષિ મદદનીશ ખેતી નિયા
નોકરી માટે બેલારુસ ગયા પછી ફસાયેલી મહિલા મીના જોષી હવે તેમના વતન નવસારીમાં પરત ફરશે. વડોદરાના એજન્ટ પીયૂષ ચૌહાણે જ મહિલાની ટિકિટની વ્યવસ્થા કરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં મીનાબેનને સેફ હાઉસમાં રાખવાની વ્યવસ્થા પણ કરાઈ છે. આવતીકાલે (23 જાન્યુઆરી) રાતે 9.20 વાગ્યે બ
રાજકોટના રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં PGVCL એ UGVCL સામે વિજયી શરુઆત કરી હતી. UGVCL એ ટોસ જીતીને PGVCL ને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. PGVCL ના કે.આર. પાઠકે ઝંઝાવાતી 108 રન અને અજય શેઠે 73 રન ફટકારતા ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 197 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા ગેંડા ફળિયામાં આવેલ ચસ્તિયા એપાર્ટમેન્ટમાં ગત રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા એક બંધ મકાનમાં લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એપાર્ટમેન્ટના રહીશો પોતાનો જીવ બચાવવા દોડીને નીચે આવી ગયા હતા. મળતી મ
વડોદરા કલેક્ટર કચેરી ખાતે 4થા ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડોદરા જિલ્લાની 5 નગરપાલિકાઓની વહીવટી કાર્યક્ષમતા અને નાણાંકીય સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર શ્
ભાવનગર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર થયેલ કેમિકલ કાંડનો આરોપી મહેંદ્રસિંહ ઉર્ફે ગોપાલ અજીતસિંહ ચુડાસમા એક વર્ષ બાદ ઝડપાઈ ગયો છે. બોટાદ એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કૉડ દ્વારા આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી મહેંદ્રસિંહ રાણપુર અને બરવાળા પોલીસ સ્ટેશનમાં નોં
જામનગર જિલ્લાના વરણા ગામના મૂળ વતની અને હાલ ગોકુલનગર, મુરલીધર નગર ખાતે સ્થાયી થયેલા એક સામાન્ય ખેડૂત પરિવારની 22 વર્ષીય દીકરી મિરલબેન દિનેશભાઈ મોલિયાની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં પસંદગી થઈ છે. તેઓ હવે દેશની ઉત્તર બંગાળ સરહદ પર ફરજ બજાવશે. મિરલબેને ધોરણ 10 પછી સ્ટાફ સિલેક
જામનગરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં આવેલી 'પેટ પેલેસ' નામની પેટ શોપમાં રાત્રિના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં એક ડોગ અને ચાર પક્ષીઓના ગૂંગળામણથી મૃત્યુ થયા હતા. દુકાનના માલિક હરેશ ગોસ્વામી દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ આ આગ લાગી હતી. તેમને જાણ થતાં જ તાત્
સુરતના કતારગામ વિસ્તારમાં 21 જાન્યુઆરીની રાતે ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વિશેષ હાજરી આપી હતી. તેમણે સમાજના લોકોને સંબોધતા જણાવ્યું કે, એસઆઈઆરની કામગીરી અંતર્ગત તમામ સમાજના લોકોએ પોતાનું નામ નોંધણી કરવાની પ્રક્રિયા ખૂ
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં રખડતા આંખલાઓના કારણે ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાઓ અને લોકોની રજૂઆતો બાદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને આંખલાઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક પખવાડિયાથી રાત્રી દરમિયાન આ કામગીરી નગરપાલ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર છાલિયા તળાવ પાસે મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બોલેરો પિકઅપ, આઈશર, ટ્રક અને ડમ્પર સહિતના વાહનો વચ્ચે ટક્કર થતાં હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવા
વલસાડ જિલ્લાના નાનાપોંઢા મામલતદારની સરકારી ગાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મામલતદારની ગેરહાજરીમાં સરકારી ગાડીનો ડ્રાઇવર લાલ લાઇટ ચાલુ રાખીને બેફામ રીતે વાહન ચલાવતો જોવા મળે છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના નેશનલ હાઇવે પર બની હતી. ડ્રાઇવરે લાલ લ
બનાસકાંઠાના ડીસા નજીક બનાસ પુલ પર આજે સવારે ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કાર, બે બસ અને એક ટેન્કર સામસામે અથડાયા હતા. આ દુર્ઘટનામાં છથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવ
વડોદરા શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે સુસેન સર્કલ પાસે એક રીક્ષા અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે ટ્રાફિક પોલીસ અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. રીક્ષામાં સવાર વૃદ્ધ દંપતી અને રિક્ષા ચાલકને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા, જોકે વૃદ્ધ દંપતીને નાની-મો
વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણમાંથી બે વ્યક્તિઓ પાસે હથિયારો મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી, આ હથિયારો ક્યાંથી આવ્યા અને તે ક્ય
ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ગત રાત્રિના સમયે ભરૂચ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ
રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી એપ્રિલ માસના બીજા સપ્તાહથી શહેરના તમામ 18 વોર્ડમાં વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ પ્રક્રિયાને સુચારૂ રૂપે પાર પાડવા માટે તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સંબંધિત સ્ટાફની તાલીમ પણ શરૂ કરી દેવામા
અમદાવાદ શહેરમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ છે. ગત(21 જાન્યુઆરી) મોડી રાતે બે યુવકો વચ્ચે પબજી ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને યુવકની હત્યા કરાઈ છે. ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીઓન
પાટણની સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે અનિલ અમરસિંગ લુહારિયા રે.કઠલાલ તા. ખેડાને દોષિત ઠેરવીને મુખ્ય સજા તરીકે 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલે રૂ.55000નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખ્ત કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો.આઇપીસી 363 અને 366 અંતર્ગત રૂ.5000નો દંડ અન
અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં 75 વર્ષ જૂની પાણીની ટાંકી આખરે તોડી પાડવામાં આવી છે. 21 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પાણીની ટાંકીનો ભાગ હિટાચી મશીન વડે નીચેના ભાગે મારી અને આખી ટાંકી ધરાશાયી કરી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાંકી ઉતારવામાં કોઈપણ જાનહાનિ ન થા
પાટણ શહેરના રહેવાસીઓને આગામી દસ દિવસ સુધી માત્ર એક જ ટાઈમ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. પાટણ નગરપાલિકાએ 23 જાન્યુઆરી, 2026 થી આ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, પાણી કયા સમયે આપવામાં આવશે તે અંગેની જાહેરાત હજુ કરવામાં આવી નથી. આ નિર્ણય પાટણ શહેરમાં ચાલી રહેલા જીયુડ
પાટણ તાલુકાના બાલીસણા ગામે વર્ષ 2020માં વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામેલા 19 વર્ષીય સમીર યુસુફભાઈ શેખના પરિવારને 7.66 લાખ રૂપિયાનું વળતર 6 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ પાટણની સિવિલ કોર્ટે કર્યો છે. વીજ કંપનીની મેન્ટેનન્સમાં નિષ્કાળજીને કારણે આ દુર્ઘટના બની હોવાનું ઠરાવી કોર્ટે વ
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે થાનગઢમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. 21 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે 1 વાગ્યે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત થાનગઢના સૂર્યા ચોકથી તરણેતર જવાના રસ્તાની બંને બાજુએ આ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે 37 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પત્ની અને બાળકો પિયર જતાં રહેવાના કારણે યુવક માનસિક તણાવમાં હતો, જેના પગલે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભેંસધરા ગામના ચીમનભાઈ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ટીપી 44 સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની સાતથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવી હતી. આગ એટલી વિ
શહેરના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાતે એક પતિએ પહેલા પત્નીને ગોળી મારી હતી જે બાદ પોતે પણ પોતાના માથે ગોળી મારી આત્મહત્યા કરી છે. પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કારણે જ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ બનતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમ
દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભારતની આઝાદી સાથે સંબંધિત આ બંને રાષ્ટ્રીય તહેવારોનું ઐતિહાસિક મહત્વ છે. જો કે ઘણાં લોકોને સ્વતંત્રતા દિન અને ગણતંત્ર દિન વચ્ચેના તફાવતની ખબર હોતી નથી. દિવ્ય ભાસ્કરે અમદા
25 ડિસેમ્બરના રોજ, જર્મની જઇને વસેલા ભારતીય મૂળના જાણીતા યુટ્યૂબર અને ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીએ યુટ્યૂબ ચેનલ પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો. જેમાં તેણે જાહ્નવી, બિપાશા બાસુ, શ્રુતિ હસન, દીપિકા પાદુકોણ, શિલ્પા શેટ્ટી, કાજોલ અને પ્રિયંકા ચોપરા સહિત અનેક બોલિવૂડ કલાકારોના નામનો ઉ
ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે મહેન્દ્રભાઈ પટેલ પશુપાલન વિભાગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. 80 ગાય રાખી પશુપાલનનો વ્યવસાય કરી રહેલા મહેન્દ્ર પટેલના તબેલાની ભાસ્કરે મુલાકાત લીધી અને મહેન્દ્ર પટેલ આ વ્યવસાયમાં કઈ રીતે સફળ થયા તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. મહેન્દ્ર
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જેલના ભજીયાનો ઝાયકેદાર સ્વાદ તમે એકવાર તો માણ્યો જ હશે. જ્યાં જેલના કેદીઓ એવા ભજીયા બનાવે છે કે લોકો આવતાની સાથે જ મિનિટોમાં ઝાપટી જાય છે. જો કે હવે તમે જેલના ભજિયાની લિજ્જતની સાથો સાથ કેદીઓના હાથથી પિરસાતી થાળીને પણ માણી શકશો. એટલું જ નહીં ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ સહિતન
અમે બંને બેઠા ને વાતો ચાલુ કરી. વાતો કરતાં કરતાં અચાનક એને શું ભૂત ચડ્યું કે અચાનકથી એણે પોતાની કમરમાં ભરાવેલો છરો કાઢી મને મારવાની ટ્રાય કરી. સદનસીબે બચી ગયો. ફરી બીજી વાર મારવાનો પ્રયત્ન કર્યો. હું ફરી છટકી ગયો, પણ આ વખતે મારી બંને આંગળીઓ વચ્ચે છરી ઘૂસી અને લોહી ચાલુ થયું. છતા
રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ રાજકીય ગતિવિધિઓએ ગતિ પકડી છે અને ખાસ કરીને મુંબઈ મહાપાલિકામાં એક નવું સમીકરણ ઊભરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ત્રણ નગરસેવકો, શરદ પવાર જૂથના એક નગરસેવકો અને સમાજવાદી
શ્રી જાંબલી ગલી જૈન સંઘના કાર્યકારી સભ્ય તથા શ્રી અખિલ ભારતીય કૃષિ ગો સેવા સંઘ અને શ્રી વર્ધમાન પરિવારના ટ્રસ્ટીવર્ય અને અન્ય અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જીતુભાઈ દલીચંદ શાહને બોરીવલીના જાંબલી ગલીના જૈન સંઘ દ્વારા યુગપુરુષનું મરણોત્તર સન્માન સેંકડો ભાવિકોની હાજરીમાં પૂ
કરમસદ-આણંદ મહાનગર પાલિકા બનતા અને વસ્તીમાં વધારો થતાં જ હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર આણંદ શહેર પોલીસને બે ડિવિઝનમાં વ્હેંચવાની જરૂરીયાત ઊભી થતાં જ જિલ્લા પોલીસ વડા દ્વારા આ અંગેની એક દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવી છે. આમ, આગામી સમયમાં આણંદ શહેર પ
પેટલાદના રૂપિયાપુરા બસ સ્ટેન્ડ સામે ગામમાંથી ધાર્મિક પ્રસંગ પતાવી ઘરે જવા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કારના ચાલકે અડફેટે લેતાં તેણીનું મોત નીપજ્યું હતું. રૂપિયાપુરા ગામે બસ સ્ટેન્ડ સામે 45 વર્ષીય રમીલાબેન કાંતિભાઈ પટેલ રહેતા હતા. મંગળવારે સાંજે સાડા છ વાગ્યે રમીલાબેન, ભત
નેશનલ હાઇવે નં 48 પર સામરખા ચોકડી પાસે એપીએમસી સંચાલિત સરદાર પટેલ શાકમાર્કેટ વર્ષોથી કાર્યરત છે. તેમ છતાં તેની બાજુમાં ગોડાઉનની પરિમશન હોવા છતાં ખાનગી શાકમાર્કેટ બનાવી દેતા મનપાએ સીલ કર્યું હતું. મનપાએ માર્કેટ સીલ કરતાં 70 જેટલા વેપારીઓએ હવે રોડની બાજુમાં પાથરણા પાથરીને ધં
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામે સગીર વયની દીકરી સાથે બદકામ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. ફરીયાદીની સગીરવયની દીકરીને દિપક ભીલએ આ સગીરા સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો. બાદમાં આ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેના ઘરેથી ભગાડી ગયો છે. આ બાબતે ફરિયાદીએ તેમની દીકરીન
નવા બાયપાસ રોડ પર જૂની અદાવતનું મનદુઃખ રાખી 11 શખ્સોએ 2 પિતરાઈ પર હુમલો કરવાની કોશિષ કરી હતી. જોકે પોલીસે તમામને પકડી લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જૂનાગઢ તાલુકાના ગલીયાવડ ગામના 35 વર્ષીય કાસમભાઈ આમદભાઈ સીડાની ફરિયાદ અનુસાર યુવાન અને ઈબ્રાહીમ ઓસમાણ અને તેના ભાઈઓ વચ્ચે આશર
વંથલી નજીક કૌટુંબિક અણબનાવમાં શાપુરના વૃદ્ધ પર કુટુંબી ભાઈએ હુમલો કરી ધમકી આપી હતી. બનાવની વિગતો અનુસાર શાપુરના 57 વર્ષીય વૃધ્ધ નારણભાઈ ઉકાભાઈ ગુજરીયાના દીકરા અને દીકરીના લગ્ન ગોદળભાઈ ઉકાભાઇ ધાનોયા દીકરા, દીકરી સાથે સામસામે થયા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી નારણભાઈની પુત્ર
કેશોદના સોની બજારમાં નરેન્દ્રભાઇ ખીમજીભાઇ પાલાની દુકાને પીળી ધાતુ જેવા દેખાતો સોનાનો હાર પધરાવી અવેજીમાં 2,62,996 બે સોનાના ચેઇન 22000 રોકડ તેમજ જુનાગઢ ખાતે ન્યુ ગિરિરાજ જ્વેલર્સના જમનભાઈ છગનભાઇ પાલાની દુકાનેથી ભેળસેળ વાળી હાંસડી વેંચાણ કરી 3.1 લાખના સોનાનો ચેઈન, વીંટી ખરીદી છેત
જૂનાગઢ સહિત સોરઠમાં મંગળવારે ગિરનાર પર 11 દિવસ બાદ ફરીથી 5.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ બુધવારની સવારે પારો 1.5 ડિગ્રી ઉપર ચડીને 7 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગિરનારની માફક જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રીના વધારા સાથે 12 ડીગ્રી નોંધાયું હતું. જોકે સવારે વાતાવરણમાં ભેજનું પ્ર
શહેરના પિશોરીવાડામાં રહેતા પૂર્વ નગર સેવક અસ્લમ ઉર્ફે લાલો ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, તેનો ભાઈ ભાજપ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, જમાલવાડીના શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફર કુરેશી, સુખનાથ ચોક, અલહરમ એપાર્ટમેન્ટમાં રહેતો કરીમ આમદ સીડાની ગેમ્બલર ગેંગ વિરુદ્ધ મંગળવારે એ ડિવિઝન
શહેરના હાર્દ સમાન નરસિંહ મહેતા તળાવના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ખર્ચના આંકડાઓ હવે વિવાદનું કેન્દ્ર બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 9.44 કરોડના વધારાના ખર્ચને મંજૂરી આપવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. નવાઈની વાત એ છે કે, જૂન 2024માં અધિકારીઓ દ્વારા માત્ર 8.20 કરોડની જ માંગણી
જૂનાગઢ શહેરમાં ખાડાની સાથે આરોગ્યક્ષેત્ર પણ મનપા ગંભીર નથી તેવુ સામે આવ્યુ છે. એક અરજદારે શહેરમાં મનપા હેઠળના 7 અર્બન સેન્ટરમાં મેડિકલ ઓફીસર, સ્ટાર્ફનર્સ, ફાર્માસીસ્ટ, એક્સરે ટેકનીશયન કેટલા મંજૂર છે સામે કેટલા ભરેલા છે સહિતની માહિતી મનપાના મેડિકલ ઓફીસર પાસે માંગતા સ્ટાફ
જૂનાગઢ સહિત સોરઠમાં એક દિવસની હાડ થીજવતી ઠંડી બાદ 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થતા લોકોને ઠંડીથી આંશિક રાહત મળી હતી. બુધવારની સવારે પારો 1.5 ડિગ્રી ઉપર ચડીને 7 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આમ ઠંડીમાં ઘટાડો થતાં ગિરનાર દર્શન માટે આવેલા ભાવિકો સહિતના પ્રવાસીઓએ રાહત અન
પોરબંદરના મહાનગરપાલિકા ખાતે આધારકાર્ડ સેન્ટર આવેલ છે. આ સેન્ટરમાં 2 સિસ્ટમ મારફતે અરજદારોની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ એક સિસ્ટમનું સંચાલન કરતા એક ઓપરેટર નોકરી મૂકી દેતા હાલ એક જ સિસ્ટમ મારફતે કામગીરી થઈ રહી છે જેથી હાલ કામગીરી અડધી થઈ છે.ત્યારે એજન્સી દ્વારા નવા કર્મ
પોરબંદરમાં મહતમ તાપમાન 1 ડિગ્રી નીચું આવીને 27 ડિગ્રી નોંધાયું છે જયારે લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 15 ડીગ્રીએ પહોંચ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા યથાવત રહ્યું છે ત્યારે ઠંડીમાં આંશિક રાહત મળી છે. પોરબંદરમાં ઠંડા પવનના સુસવાટા સામે લોકોને આંશિક રાહત મળી છે. પોરબંદ
ગુજરાતના ખેતી ક્ષેત્રે ભાગિયા કે ઉચક મજૂરી પર કામ કરતા લાખો ખેત મજૂરોની આર્થિક પાયમાલીના મુદ્દે આજે સુરેન્દ્રનગર ખાતે વિરોધનો સૂર ઉઠ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આદિવાસી પરિવાર મજૂર સંગઠન દ્વારા સંયુક્ત રીતે પદયાત્રા યોજીને સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ
કમૂરતાને લીધે લગ્ન સહિતના શુભકાર્યોને બ્રેક લાગી હતી. એસટી બસ અને ડેપોમાં પણ મુસાફરોની પાંખી હાજરી જોવા મળે છે. બસ મોટાભાગની ખાલી દોડાવવી પડી રહી હતી. પરંતુ કમૂરતાં ઉતરતા જ ચારેબાજુ લગ્નસરાની સિઝન જામવાની છે. તેની અસર અત્યારથી જ સુરેન્દ્રનગર એસટીમાં જોવા મળી રહી છે. હાલ સુર
મહેસાણાના 26 જેટલા પાણીપુરીની લારીઓ અને સ્ટોલના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં આ ચાર સ્થળેથી બાફેલા બટાકા, ડુંગળી અને તૈયાર મસાલાનો નાશ કરાયો હતો. તેમજ સ્વચ્છતા નહીં જાળવનાર 23 વેપારીઓને નોટિસ આપી હતી. 10 દિવસ બાદ ફરીથી ચેકિંગમાં સ્વચ્છતા નહીં હોય તો તેમની સ
પાટણ નગરપાલિકાના વર્ષ 2017માં કરોડોના ખર્ચે બનેલા સરદાર પટેલ નગર સેવા સદનની નબળી ગુણવત્તાનો નમૂનો સામે આવ્યો છે. બિલ્ડિંગના ઉપરના માળે આવેલા વોશરૂમ અને શૌચાલયના બ્લોક ટૂંકા ગાળામાં જ ખવાઈ જતાં ગંદા પાણીના લિકેજનો ગંભીર પ્રશ્ન સર્જાયો હતો. આખરે લાંબા સમયની હાલાકી બાદ પાલિક
માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવા પાટણની ધરતી પર દિવ્યાંગો માટે એક વિશેષ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.મુંબઈની રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી ક્રિષ્ના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં યુનેસ્કો અને રાજ્ય સરકારના સહયોગથી આયોજિત સાયબર સિક્યુરિટી ટ્રેનિંગમાં પ્રથમ વાર ઉદ્ઘાટનમાં સમયનો બગાડ કર્યા વિના સીધી સાયબર સિક્યુરિટી અંગે તાલીમ શરૂ કરાતા વિદ્યાર્થીઓએ આ અભિગમને વધાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં કવચ કેન્દ્ર દ્
પાટણ જિલ્લાના બે મુખ્ય મથકો રાધનપુર અને સિદ્ધપુરમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત રાધનપુરમાં 149 અને સિદ્ધપુર શહેરમાં 99 કેમેરા નેટવર્કથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષના અનુભવમાં આ ડિજિટલ વોચ ગુનાખોરી ડામવા અને
સરસ્વતીના વાગડોદ પંથકમાં વરીયાળીનું 70 હેકટર વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે .જ્યારે હાલ વરીયાળીના પાકમાં ફુલભમરી બેસવાની તૈયારીમાં છે. ત્યારે વરીયાળીના પાકમાં કાળી ઈયળોનો પગપસેરો થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સરસ્વતીના વાગડોદ પંથક પિયત વિસ્તાર હોવાથી અને દાંતીવાડ
સિદ્ધપુર નજીક ડિંડરોલ હાઈવે પર કાર ઝાડ સાથે અથડાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા.કાકોશી પીએસઆઇ પી.વી ચૌધરીએ જણાવ્યું હતું કે ગાડી કાકોશીથી ડીંડરોલ તરફ જઈ રહી હતી 90 ડિગ્રીનાં વળાંકમાં ગાડી ખ
સાબરકાંઠા જિલ્લાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં સામાન્ય પ્રવાહના પાયાના વિષયો ભણાવવા માટે લાયક શિક્ષકોનો દુષ્કાળ સર્જાયો છે. હાલમાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સામાજિક વિજ્ઞાન, ભૂગોળ, મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં કુલ 95 જેટલી જ
હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર તાજપુર નજીક સોમ મંગળવારની રાત્રે એક વાગ્યે આઇસર ટ્રકને ચિલોડા તરફથી આવી રહેલ ટ્રકના ચાલકે પાછળના ભાગે જોરદાર ટક્કર મારતા કામ કરી રહેલ કારીગર માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. આયશરને ટક્કર મારન
સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા એક ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત અમૂલ્ય ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની 200મી જયંતી નિમિત્તે આગામી તા. 23થી 25 જાન્યુ

29 C