તાપી નદીના પવિત્ર તટે વસેલું સુરત શહેર માત્ર હીરા અને ટેક્સટાઈલ માટે જ નહીં, પરંતુ તેના પૌરાણિક અને આધ્યાત્મિક વારસા માટે પણ જાણીતું છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર માનવા
મકરસંક્રાંતિ પર્વે પ્રભાસ પાટણ ખાતે કોળી સમાજના ઇષ્ટદેવ માધાતા મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો હતો. માધાતા ગ્રુપના આયોજન હેઠળ શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રાનો પ્રારંભ શાંતિનગરના સ
છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ આજે પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. તેમણે પતંગ ચગાવીને આ પર્વનો આનંદ માણ્યો હતો. દેશભરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે નાના-મોટા સૌ કોઈ પતંગ ચગાવીને ઉત્તરાયણનો આનંદ માણે છે. આ પ્રસંગે સાંસદ જશુભા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રીંછિયા આટા ગામે એક 7 વર્ષની બાળકીને પતંગ કાઢતી વખતે વીજ કરંટ લાગ્યો હતો. ઝાડમાં ફસાયેલી પતંગ કાઢવાના પ્રયાસમાં બાળકી જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મળત
વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે બે રાહદારીઓ વચ્ચે ધક્કામુક્કી તેમજ મારામારીની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને પગલે ગોરવા પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માગીને કહ્યું: હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય. વડોદરા
વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં 50 વર્ષીય મજૂર પિતરભાઈ લાલસિંગ ડામોરનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નીપજ્યું છે. આ અંગે મૃતકની પત્નીએ પોલીસ મથકમાં ફરીદા બંધાવી છે.
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગરબાડા ચોકડી નજીકથી વાહન ચેકિંગ દરમિયાન રૂ. 1.35 કરોડથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા ગુજરા
ગીર સોમનાથ પોલીસે દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી કરતી એક હોડી સામે કડક કાર્યવાહી કરી છે. ટોકન લીધા વિના માછીમારી કરવા બદલ 'NIGAHE KARAM-1' નામની હોડીના માલિક સામે ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને
બનાસકાંઠા જિલ્લા LCB એ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે ક્રેટા ગાડી (નં. GJ 37 AB 1865) માંથી રૂ. 11,57,156/- નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં દારૂની 1542 બોટલો અને વાહનનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ
ગોધરા શહેરમાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાયું છે, જ્યારે બજારોમાં ખાણી-પીણીની ભારે ઘરાકી જોવા મળી રહી છે. પર્વની પરંપરા મુજબ, ગોધરાના બજારોમાં સવારથી જ ચટાકેદાર ઊંધિયું, ગરમાગરમ જલેબી અને ફાફડા ખરીદવા લોકોની ભીડ ઉમટી પડી છે. એસ.ટી.
21 વર્ષીય પંજાબી યુવતી સંદીપ કૌર સહિત કુલ ત્રણ આરોપીઓ સામે DRI દ્વારા મે, 2025માં NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. યુવતી સહિતના શખ્સો બેંગકોકથી ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા. જેમને ચેકિંગ દરમિયાન બેગેજ કાઉન્ટર ઉપર ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી અને સહ આરોપીના બેગેજમાંથી શંકાસ્પદ
ટંકારા પોલીસે મોરબી-રાજકોટ હાઈવે પર છતર ગામ નજીક આવેલી જીઆઈડીસીમાં એક નામ વગરના ગોડાઉન પર દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ આઠ શખ્સો સામે ગુન
બોટાદમાં માંધાતા ગુર્પ – કોળી સમાજ દ્વારા માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની 14મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 13 વર્ષથી આ પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આ શોભાયાત્રા શહેરના ગઢડા રોડથી શરૂ થઈ માર્કેટિંગ યાર્ડ સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબી હતી. તેમાં અંદ
પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પોરબંદરવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પતંગબાજીના આ ઉત્સવ દરમિયાન પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ‘કરુણા અભિયાન’ પર ભાર મૂક્યો હતો. કમિશનર પ્રજાપતિએ માહિતી આપતા
રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાએ યાત્રાધામ શામળાજી ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમણે શામળાજી મંદિર પરિસરમાં પતંગ ચગાવી રાજ્યની જનતાને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી. ભીલોડા-મેઘરજ વિધાનસભાના સભ્ય અને રાજ્ય સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠ
બોડેલીના અલીપુરા વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન એક સ્કોર્પિયો ગાડી રેલિંગ તોડી દુકાનના ઓટલા સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે રાહત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાળા રંગની સ્કોર્પિયો ગાડી (નંબર GJ 34 B 444) ના ચાલકે રાત્રિના સમયે બેફામ રીતે ગાડી ચ
ભાવનગર શહેરના રૂપાણી સર્કલ નજીક એક મહિલાના ઇન્સ્ટાગ્રામના મિત્રએ તે મને કેમ ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કર્યો છે તેમ મહિલાને કહી ઉશ્કેરાઈ ભૂંડાબોલી ગાળો આપી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફોરવ્હીલને નુકશાન પહોંચાડયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઘોઘા રોડ પોલીસ મથકે
હિંમતનગરમાં ઉત્તરાયણ પૂર્વે મહાવીરનગર વિસ્તારમાં હવા ભરેલા રમકડાંનું બજાર ધમધમતું જોવા મળ્યું હતું. મહાવીરનગર ચાર રસ્તાથી મોતીપુરા તરફના રોડ પર પતંગોની સાથે વિવિધ પ્રકારના હવા ભરેલા રમકડાંનું વેચાણ થઈ રહ્યું છે. બાળકો અને પરિવારો આ રમકડાં ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. ખા
પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ થતું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન કરીને થતી માછીમારી અંગેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવ
ઉતરાયણના તહેવાર દરમિયાન નવસારી-ગણદેવી રોડ પર પતંગની ધારદાર દોરીથી એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નવાગામ પાસે બાઈક પર જઈ રહેલા 45 વર્ષીય સુમન નાયકાના નાક અને કાનના ભાગે દોરી વાગતા ઊંડો કાપો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુમન નાયકા તેમના પુત્ર સાગર નાયકા સાથે બાઈ
આજે મકરસંક્રાંતિનો તહેવાર છે ત્યારે વડોદરા શહેરમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં વહેલી સવારે પવનની ગતિ ધીમી હોવાથી પતંગ રસીકો નિરાશ થયા હતા. પરંતુ હાલમાં પવનની ગતિ વધતા જ પતંગ રસિકોની ભીડ ધાબા પર જોવા મળી રહી છે. આ સાથે વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશીએ કાર્ય
દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગુજરાત-મધ્યપ્રદેશ સરહદે કતવારા વિસ્તારમાંથી ₹36.74 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આઇસર ટ્રક અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ જિલ્લો ગુજરાત, મધ્યપ્રદેશ
પાટણ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે VISWAS પ્રોજેક્ટ હેઠળ CCTV કેમેરાની મદદથી રીક્ષામાં ભૂલાયેલો એક કિંમતી મોબાઈલ શોધી કાઢ્યો છે. આ મોબાઈલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. પાટણ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના મુજબ, જિલ્લા
દેશના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ધમકીભર્યો મેઈલ મળતા જ એરપોર્ટ ઓથોરિટી સહિત પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ તાબડતોબ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને સમગ્ર પરિસરને છાવણીમાં
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ફસાયેલા અને હાલ યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સાહિલ તેના વકીલ દીપા જોસેફ સાથે જોવા મળી રહ્યો છે અને લાંબા સમય બાદ તેણે પોતાની માતા સાથે વ્હોટ્સએપ વીડિયો ક
વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલા જશોદાનગર વિસ્તારમાં એક યુવકની નિર્મમ હત્યા થઈ છે. યુવક ભત્રીજીના જન્મદિવસની ઉજવણી કરીને ઘરે જવા નીકળી રહ્યો હતો, આ સમયે તેની હત્યા થઈ હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. ઘટનાને પગલે મકરપુરા પોલીસની ટીમ ઘટના દોડી
પોરબંદરના કીર્તિ મંદિર પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર ઉર્ફે ટાર્ઝનને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ કાર્યવાહી તપાસના ભાગરૂપે પુરાવા એકત્રિત કરવાના હેતુથી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ યુવાનોને નશાના દૂષણથી દૂર રાખવાના હેતુસર જિલ્લા પોલીસે પ્રતિબંધિત વિદેશી ઇ-સીગારેટ અને હુકા સંબંધિત સામગ્રીના ગેરકાયદે વેપાર સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને જિલ્લા પ
જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તેમના ધારાસભ્ય બન્યા પછીના ચોથા જન્મદિવસની ઉજવણી પાંચ વિવિધ સેવા પ્રકલ્પો સાથે કરી હતી. મકરસંક્રાંતિના પર્વ, 14 જાન્યુઆરીના રોજ રણજીત નગર સ્થિત કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજ ખાતે આ કાર્યક્રમો યોજાયા હતા. આ પં
ભરૂચ જિલ્લામાં મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અનુકૂળ પવનને કારણે જિલ્લાવાસીઓએ વહેલી સવારથી જ ધાબા પર ચઢી પતંગો ચગાવી હતી. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું, અને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર વ
મકરસંક્રાંતિનો તહેવાર માનવીઓ માટે ભલે હર્ષોલ્લાસનો પર્વ હોય, પરંતુ આકાશમાં વિહાર કરતા અબોલ પક્ષીઓ માટે તે જીવલેણ સાબિત થતો હોય છે. પતંગની કાચ પાયેલી દોરીથી ઘાયલ થતા પક્ષીઓને નવજીવન આપવા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'કરુણા અભિયાન'નો પ્રારંભ કરવામાં
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રાજપર ગામ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી GIDC (સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. રાજપર ખાતે આકાર પામનારી આ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટ
ભાવનગર શહેરમાં મકરસક્રાંતિ પર્વની હર્ષોલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા પરંતુ જોવે એટલા પંતગ ચગ્યા ન હતા, ધીમે ધીમે ઉત્તરાયણ નો ક્રેઝ ઘટતો જાય છે, ઉત્તરાયણ પર્વને લઈ લોકો સહ પરિવાર પતંગ, રીલ, ટોપી, સનગ્લાસ, પપુડા, શ
પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં મામાદેવ મંદિર પાસે જૂના ઝઘડાના મનદુઃખને કારણે હથિયારો વડે સામસામે હુમલો થયો હતો. આ ઘટનામાં પોલીસે આલય, અર્જુન કડછા ઉર્ફ જાડેજા, ગબરુ અને અજય ગોઢાણીયા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રથમ ફરિયાદ મુજબ, અગાઉ
ભાવનગરમાં એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઓટો રીક્ષા ઝડપી પાડી છે. શહેરના તિલકનગર પમ્પિંગ પાસે રેઇડ દરમિયાન રિક્ષાના ચોરખાના માંથી દારૂ મળ્યો હતો, જોકે રીક્ષા ચાલક ફરાર થયો છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો રીક
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભવ્ય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 જાન્યુઆરી, 2026ના રોજ ઉદ્યોગ ભવનની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, ઘ-4 ખાતે આયોજિત આ પતંગોત્સવમાં શહેરના નાગરિકો મો
અમદાવાદીઓમાં ઉતરાયણના દિવસે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ ચગાવતા પહેલા અમદાવાદીઓએ ફાફડા જલેબી અને ઊંધિયાની ખરીદી માટે લાઇનો લગાવી છે. વહેલી સવારથી જ અમદાવાદીઓ ફાફડા, જલેબી અને ઊંધિયાની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે. અમદાવાદીઓ ફાફડા, જલેબી અને ઊંધિયાના એટલા શોખીન છે
દેશભરમાં આજે મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે રાજકોટના અલગ અલગ 7 કેન્દ્રો અને એક હોસ્પિટલમાં અબોલ જીવોની સારવાર માટેના ખાસ મેડિકલકેમ્પ કરુણા અભિયાન હેઠળ કાર્યરત થયા છે. જેમાં કબૂતર, હોલા, ઘુવડ, સમડી સહિ
ઉત્તરાયણ પર્વને એક દિવસ બાકી હોવાથી હિંમતનગરમાં ઊંધિયું, જલેબી અને ફાફડા સહિતના ફરસાણ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનો અને સ્ટોલ પર બુધવારે સવારથી જ લાંબી કતારો લાગી હતી. હિંમતનગરના મહાવીરનગર સહિત અન્ય વિસ્તારોમાં આ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ એક મોટી કાર્યવાહી કરીને વિદેશી ચલણની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોક જઈ રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ 42,06,340ની કિંમતનું વિદેશી ચલણ જપ્ત કર્યું છે. હિલચાલ શંકા
મહેસાણા શહેરમાં આજે ઉત્તરાયણના પર્વની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે વાતાવરણમાં ગુલાબી ઠંડીનો ચમકારો હોવાને કારણે ધાબાઓ પર પતંગબાજોની હાજરી નહિવત જોવા મળી હતી. જોકે, જેમ જેમ સૂર્યનારાયણના દર્શન થયા અને ઠંડીનો પારો થોડો ગગડ્યો તેમ તેમ લોકો
પાટણ લાયન્સ ક્લબ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો માટે દાન એકત્ર કરવામાં આવ્યું છે. ક્લબ છેલ્લા 14 વર્ષથી આ પ્રવૃત્તિ કરી ગૌશાળાઓને મદદ કરી રહી છે. આ વર્ષે પણ લાયન્સ ક્લબના આગેવાનો અને કાર્યકરોએ શહેરના હિંગળાચાચર બગવાડા દરવાજા સહિતના વિવિધ વિસ્તારોમાંથી રાહદારીઓ અને વા
આજે પવિત્ર ષષ્ઠતિલા અગિયારસનો પર્વ છે, જેને હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ અને મોક્ષદાયની તિથિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષની તમામ ૨૪ અગિયારસમાં આ અગિયારસનું સ્થાન વિશેષ છે, કારણ કે માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતા દાન અને તર્પણથી પિતૃઓને સીધો મોક્ષ પ્રાપ્ત થાય છે
પાટણના ચક્રવર્તી સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહની મકરસંક્રાંતિના દિવસે પુણ્યતિથિ નિમિત્તે બુધવારે શહેરના બગવાડા દરવાજા સ્થિત પ્રતિમાને રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજપૂત
વલસાડ LCB ટીમે સેલવાસથી સુરત લઈ જવાઈ રહેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹4,08,960/-ની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શ
લોઢવા ગામમાં આવેલી ન્યૂ સનશાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકરસંક્રાંતિનો પાવન તહેવાર ઉત્સાહ અને ભારતીય સંસ્કૃતિના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર સ્કૂલ પરિસર તહેવારી માહોલથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રંગબેરંગી પતંગો
પાટણમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવાની સાથે સાથે, શહેરના લોકોએ પરંપરાગત ઊંધિયું, જલેબી અને ફાફડાનો સ્વાદ માણવા માટે વહેલી સવારથી જ વિવિધ સ્ટોલો પર લાંબી કતારો લગાવી હતી. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે ખાસ વાનગીઓ આરોગવાનું વિશેષ મહત્વ
ઉત્તરાયણના દિવસે પવન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યમાં આજે એટલે કે, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિકલાકની રહેશે. તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું
સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના અંદાજે 125 જેટલા ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર પ
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. નાના બાળકોથી લઈને યુવાનો સુધીના પતંગ રસિયાઓ 'કાપ્યો છે' અને 'લપેટ' જેવી બૂમો પાડી ઉત્સાહભેર પતંગો ચગાવી રહ્યા છે. પરિવારો સાથે અ
સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરે મકરસંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉતરાયણ નિમિત્તે દાદાને રંગબેરંગી પતંગોનો વિશેષ શણગાર કરાયો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. હનુમાન
સુરતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગોની પેચબાજી જેટલી જ ખાણી-પીણી માટે જાણીતી છે. આ વર્ષે સુરતીઓએ મોંઘવારીને બાજુ પર મૂકીને ઊંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું છે. વહેલી સવારના 6 વાગ્યાથી જ શહેરના અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મ
મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર અકસ્માતના બનાવો બનતા હોય છે. આ વર્ષે 14 અને 15 જાન્યુઆરી બે દિવસ દરમિયાન 244 અકસ્માતના બનાવ બનવાનો અંદાજ 108ની ટ્રેન્ડ ફોર કાસ્ટીંગ ટીમ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ અકસ્માતોના બનાવોને પહોંચી વળવા જિલ્લામાં 108મા ફરજ બજાવતા 230થી વધારે કર્મચારીઓને સ્ટે
ભાવનગરના જૂના સિંધુનગર સ્થિત ઝુલેલાલ મંદિર પાસેના શ્રી રાજાઈ સમાજ ભવન ખાતે રાજાઈ સેવા સમાજ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૫મો વિદ્યાર્થી સત્કાર સમારંભ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ તારીખ 12 જાન્યુઆરી, 2026 ના રોજ સાંજે યોજવામાં આવ્યો હતો. આ સત્કાર સમારંભમા
પાટણ શહેરમાં લગ્નપ્રસંગોમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ ચોરી કરનાર કુખ્યાત કડિયા સાંસી ગેંગના બે સભ્યોને જામીન મળ્યા છે. નકુલ રાજકુમાર સિસોદીયા અને ક્રિશ્ના બીરૂ પ્રભુ સિસોદીયાની લાંબા સમય બાદ પાટણ પોલીસે ધરપકડ કરી હતી. પાટણની જ્યુડિશિયલ કોર્ટે તેમની જામીન અરજી મં
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક આવેલ ચિખોદરા પાસે ડોગ હૉસ્ટેલના નામે શ્વાનો પર થઈ રહેલ ક્રૂરતાનો પર્દાફાશ થયો છે. લોખંડની સાંકળથી કૂતરાને બાંધી રાખ્યા હતા, ભોજન પણ આપતો નહોતો. જેને પગલે કપુરાઇ પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચિખોદરા ગામ પાસે ડોગ હૉસ્
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. 69મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતર્ગત આ સ્પર્ધા પ્રભાસપાટણના સદભાવના મેદાન ખાતે 19 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ વર્ગોમાં રમતો યોજ
સોમનાથ મંદિર પરિસરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમોમાં ભક્તિ, વીરરસ અને લોકસંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ શ્રેણી હેઠળ યોજાયેલા લોકપ્રિય ગાયક હેમંત જોશીના લાઈવ કૉન્સર્ટમાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ચર
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલા ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર (રિદ્ધિ સિદ્ધિ કમ્યુનિકેશન નજીક) પાસેથી દૂધ ચોરીની ઘટના બની છે. 13 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે આશરે 2:50 વાગ્યે, ચાર અજાણ્યા શખ્સોએ અમૂલ તાજા દૂધનું એક કેરેટ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન ડે ટુર્નામેન્ટની બીજી મેચ આજે રાજકોટમાં રમાવા જઈ રહી છે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં દોઢ વાગ્યાથી મેચ શરૂ થશે. 11 વાગ્યાથી પ્રેક્ષકોને ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે. આજની મેચને લઈ રાજકોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળ
વલસાડ તાલુકાના મગોદ ગામમાં પૂર્વ સરપંચની નકલી સહી અને બોગસ દસ્તાવેજોના આધારે લાખો રૂપિયાની લોન લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ છેતરપિંડીમાં સરકારી દસ્તાવેજોમાં મોટા પાયે છેડછાડ કરવામાં આવી હતી. મગોદ ગામના પૂર્વ સરપંચ કિરણભાઈ અશોકભાઈ હળપતિની નકલી સહી અને તલાટીના બનાવટ
અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં ટેકાના ભાવે મગફળીની મોટા પાયે ખરીદી થઈ રહી છે. ગોડાઉનમાં પૂરતી જગ્યાના અભાવે જિલ્લાના કુલ 13 ખરીદી કેન્દ્રો પર મગફળીની બોરીઓના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. આ મગફળી હાલ માર્કેટયાર્ડ અને ખુલ્લા મેદાનોમાં સંગ્રહિત કરવામાં આવી છે. આ 13 કેન્દ્રો પૈક
દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સોમવારે પતંગ ઉડાવી હતી. આ વર્ષે 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગબાજો
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 14 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી નારણપુરા વિધાનસભામાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે. ગૃહમંત્રી સવારે જગન્નાથ મંદિર ખાતે દર્શન અને આરતી કરશે ત્યાર બાદ નારણપુર
અમદાવાદમાં એક સમયે બંગલાઓ બનતા અને આજે લક્ઝુરિયસ ને અલ્ટ્રા લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ બની રહ્યા છે. અમદાવાદનો ચારેય દિશાએથી વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં કોઈએ સપનેય વિચાર્યું નહોતું કે અપાર્ટમેન્ટ 12-20 કરોડના મળશે, પરંતુ આજે આ હકીકત છે. અમદાવાદના ફ્યૂચરથી લઈને અમદાવાદની તેજી-મ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં ગઈકાલે તમે વાંચ્યું કે જૂનાગઢમાં ગાંધી ચોકમાં બે લોકો અચાનક ઢળી પડ્યા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલાં જ જીવ ગુમાવી દીધો. બન્ને શખસોનો એકબીજા સાથે કોઈ લેવાદેવા ન હતા. પણ આ મોત પાછળ લઠ્ઠાકાંડ જવાબદાર હોવાની વાતોએ જોર પકડ્યું. ઘ
નમસ્કાર, ગઈકાલના મોટા સમાચાર પાકિસ્તાન બોર્ડર પર 8 આતંકી કેમ્પ એક્ટિવ હોવાની જાણકારી સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર ઈરાનના હિંસક પ્રદર્શનમાં 12 હજાર મોતના દાવાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર નજર રહેશે... 1. PM મોદીનું કાર્યાલય (PMO) નવી બિલ્ડિંગ ‘સેવા તીર્થ’ પરિસરમાં
ન્યૂ વીઆઈપી રોડની ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબની સાઇટમાં દુકાન બુક કરાવી તેનું પઝેશન અને દસ્તાવેજ ન કરી આપી બિલ્ડર મનિષ પટેલ અને પત્ની રૂપલે ઠગાઈ હતી. 3 બનાવમાં બિલ્ડર દંપતીએ રૂા.50 લાખ પડાવી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે મનિષ પટેલને પકડી ગોરવા પોલીસને સોંપ્યો હતો. આજવા રોડના સુ
હરણી ગામમાં ગોડાઉનમાં રહીને મજૂરી કરતા શ્રમજીવીના રૂમમાં ગરમ પાણી દોઢ વર્ષની દીકરી પર ઢોળાતા તે ગંભીર રીતે દાઝી જતાં તેને સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં અધૂરી સારવાર દરમિયાન દીકરીના માતાપિતા તેને ઘરે લઈ આવ્યા હતા. જોકે ઘરે બાળકીનું મોત થઈ ગયું હતું. હરણીમાં આવેલા ભગ
મંજૂસર જીઆઈડીસીમાં ગેસ કટર દ્વારા શ્રમજીવી કામ કરી રહ્યા હતા તે દરમિયાન ગેસ લીકેજ થતાં તેઓ દાઝી ગયા હતા. જેને પગલે તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત થયું હતું. મંજૂસર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. પોર ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ
એમ.એસ.યુનિવર્સિટીમાં 5 વર્ષ બાદ કાયમી હેડની નિમણૂકો શરૂ કરવામાં આવી છે. સીનીયોરીટી પ્રમાણે હેડની નિમણૂકો કરવામાં આવી રહી છે. સાયન્સ, હોમ સાયન્સ, ટેકનોલોજી, લો સહિતની ફેકલ્ટીઓમાં 24 હેડની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ કોમર્સ ફેકલ્ટીમાં 4 હેડની નિમણૂક કરવામાં આવી હતી. એમ.એસ.યુનિવર
ઉત્તરાયણના આગલા દિવસે કાઉન્સિલરે વેરાનું વળતર તો મળવું જ જોઈએ તેવા મેસેજ સાથેની પતંગો વહેંચી હતી. લોકોને 5 વર્ષમાં બોટકાંડ, પૂર, ખાડા, ગંદું પાણી જેવી સમસ્યાને ધ્યાનમાં રાખી ચૂંટણીમાં બટન દબાવવા અપીલ કરી છે. વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષીએ 550થી વધુ સોસાયટીમાં પતંગ વહેંચી હતી.
લહેરીપુરા અને દિવાળીપુરામાં મંગળવારે સાંજે 4-15થી 4-30 વાગ્યા વચ્ચે 15 મિનિટમાં 2 મકાનોમાં આગના બનાવો બન્યા હતા. લહેરીપુરા વિસ્તારમાં એક મકાનના ત્રીજા માળે ઘરઘંટીમાં આગ લાગ્યા બાદ પ્રસરી હતી. લહેરીપુરા પાસેના ખારવાવાડમાં 4 માળના એક મકાનમાં પહેલા અને બીજા માળે બે ભાઇનો પરિવાર રહ
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રથમવાર ગુજરાત અને દેશમાં વડોદરાના યુવકની જર્મન બેઝ કંપનીએ ડ્રોન એઆઈ ટેક્નોલોજી થકી સરવે શરૂ કર્યો છે. હાલમાં સુભાષ બ્રિજનો ડ્રોન થકી થ્રીડી સરવે કર્યા બાદ તેમાં થયેલી નુકસાનીનું તારણ જાણી શકાયું અને ઈજનેરોએ તેને તોડવાનો નિર્ણય કર્યો હતો. આ ટે
શહેરમાં ઈ-બસ અને આગામી સમયમાં મેટ્રો ટ્રેન બાદ હવે પોડ ટેક્સી પ્રોજેક્ટ શરૂ થવાની દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. પાલિકાની રિવ્યૂ બેઠક પૂર્વે યોજાયેલી બેઠકમાં ટ્રાફિક જામથી ત્રસ્ત વિસ્તારમાં આ પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર
બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયાના બદલે તેમના પતિ એ. વી. રુબડીયા જ તમામ પ્રકારનો વહિવટ કરી સહિ કરવા અને નિર્ણય લેવા સુધીના કામ કરતા હોય આ અંગે રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક રહીશે હાઈકોર્ટમાં મામલો ઉઠાવ્યો છે. જેને પગલે હવે હાઈકોર્ટે નિયામકને તપાસ સોંપ
અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને કંલક લગાડતી એક ઘટનામાં વિદ્યાસભાની બીસીએ કોલેજની છાત્રાઓ આબુના પ્રવાસે ગઈ હતી ત્યારે કોલેજના નિયામક ગીરીશ ભીમાણીએ પાછળથી પોતાની કાર લઈ આબુ પહોંચી નશાની હાલતમાં 10 જેટલી છાત્રાઓની છેડતી કરી અડપલા કર્યાનું બહાર આવ્યું છે. વિધાનસભાના પ્રમુખ વસ
ઉત્તરાયણ પર્વે 4 થી 12 કિમીના પવનો ફૂંકાવાની સંભાવના છે. જેમાં સવારે પવનની ગતિ ઓછી હોવાથી લોકોને પતંગ ચગાવવા ઠૂમકા મારવા પડી શકે છે. જોકે બપોર બાદ પવનની ગતિ વધશે. જ્યારે વાસી ઉત્તરાયણે સમગ્ર દિવસે પવનની ગતિ 4 થી 8 કિમી વચ્ચે રહી શકે છે. જ્યારે ઉત્તરાયણ પૂર્વે મંગળવારની મોડી રાતે
ઉતરાયણનો તહેવાર સામાન્ય રીતે આનંદ, રંગીન પતંગો અને પરિવાર સાથેની ઉજવણી માટે ઓળખાય છે, પરંતુ આ ઉત્સવ દરમિયાન પણ સમાજના કેટલાક લોકો પોતાની ફરજમાંથી વિમુખ થતા નથી. જીવદયા સંસ્થાના કાર્યકરો ઘાયલ પક્ષીઓ અને પ્રાણીઓની સેવા માટે સતત સજ્જ રહે છે. પોલીસ કર્મચારીઓ શહેરમાં શાંતિ અને
તાજેતરમાં જ અમલમાં આવેલા જીએસટી રિફોર્મ્સના હેઠળ અનેક વસ્તુઓ પર કરના દરમાં ઘટાડો કરાયો હતો. જેનાથી લોકોની ખરીદ શક્તિમાં વધારો થતા તેની સીધી અસર જીએસટી કલેક્શન પર પણ પડી છે. ભુજ જીએસટી કમિશનરેટ કચેરીના આંકડાઓ પણ તે વાત સાચી સાબિત કરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના 9 મહિના ( એપ્
શહેરમાં દૂષિત પાણીથી ટાઇફોઇડનો રોગચાળો ફેલાયો છે ત્યારે હજુ પણ પાણીની લાઇનમાં ભંગાણનો સિલસિલો અટકતો નથી. સેક્ટર-30ની ચંદ્રોદય સોસાયટી અને કેન્દ્રીય વિદ્યાલય પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. આ લીકેજને કારણે દરરોજ હજારો લિટર શુદ્ધ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન અને જર્મન ચાન્સેલરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમના સમાપન બાદ ડેકોરેશનની સામગ્રી અને ફુલો સહિતનો કચરો મહાત્મા મંદિર પાસે જાહેરમાં ફેંકવા બદલ GMC દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકારે જાહે
હાલ સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાન મુદ્દે સુનવણી ચાલી રહી છે, ત્યારે આ મુદ્દે કચ્છની સ્થિતિ પણ ગંભીર છે. કચ્છમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. સરકારી આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં શ્વાન કરડવાના કેસોમાં અધધ 375 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં સમગ્ર જિલ્લા
ગુજરાતે જાહેર આરોગ્ય અને વૈજ્ઞાનિક માળખાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંગળવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સેક્ટર-28 ખાતે રાજ્યની પ્રથમ આધુનિક બાયો-કન્ટેન્મેન્ટ સુવિધા, બાયો-સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબોરેટરી અને એનિમલ બાયો-સેફ્ટી લેવલ (ABSL) યુનિટનો શિલાન્ય
ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારો પર પ્રભાવ પાડવા ઉમેદવાર અથવા રાજકીય નેતાઓ તરફથી કરવામાં આવતા ધાર્મિક, પ્રાંત, ભાષા બાબતના વક્તવ્ય આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. જો કે આ બાબતે પંચ સમક્ષ કોઈએ ફરિયાદ કરી નથી. છતાં પંચે જાતે ધ્યાન આપીને મુંબઈ મહાપાલિકા કમિશનર પાસેથી અહેવાલ મગા
સિધ્ધનાથ સતવારા જ્ઞાતિ મંડળ, ગાંધીધામ, પૂર્વ કચ્છનું છઠ્ઠું સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખોડિયાર ધામ શિણાય ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોકરી, ધંધાર્થે કચ્છ બહારથી આવેલા સતવારા (દલવાડી) સમાજના જ્ઞાતિજનો હાજર
મહારાષ્ટ્રમાં મુંબઈ મહાપાલિકા સહિત 29 મહાપાલિકાઓ માટે મતદાન 15 જાન્યુઆરીએ યોજાશે. ચૂંટણીમાં 15,000 થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. એકલા મુંબઈ મહાપાલિકામાં કુલ 227 વોર્ડ છે, જ્યાં 1,700 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. દરમિયાન, મંગળવારે સાં
રાજ્યની 12 જિલ્લા પરિષદ અને એના અંતર્ગતની 125 પંચાયત સમિતિની ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીના મતદાન અને 7 ફેબ્રુઆરીના મતગણતરી થશે. જિલ્લા પરિષદની કુલ 731 અને પંચાયત સમિતિની 1 હજાર 462 સીટ માટે આ ચૂંટણી થઈ રહી છે. આ તમામ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિના ક્ષેત્રમાં સોમવાર 13 જાન્યુઆરીથી આચારસં
નાશિક મહાપાલિકાની ચૂંટણીને ફક્ત બે દિવસ બાકી છે ત્યારે, ભાજપે શહેરના રાજકારણમાં એક મોટું પગલું ભર્યું છે જે ઇતિહાસમાં નોંધાશે. ભાજપે ભૂતપૂર્વ મેયર સહિત 54 પદાધિકારીઓ અને કાર્યકરોને સીધા જ પક્ષમાંથી હાંકી કાઢ્યા છે, જેમણે ઉમેદવારી ન મળતાં ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે બળવ

31 C