નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થયા પછી રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં ગૂંચવણ ઊભી થઈ છે. સ્વનિર્ભર પ્રિ-પ્રાયમરીમાં બાલવાટિકામાં અભ્યાસ કરતા અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓના ધોરણ-1માં પ્રવેશ પર સીધી અસર પડી છે. કારણ કે પ્રિ-પ્રાયમરી શાળાઓને યુડાઇસ કોડ અને વિદ્યાર્થીઓને યુનિક આ
બહુપ્રતિક્ષિત મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરના મિસિંગ લિન્ક પ્રકલ્પનું કામ આખરે હવે અંતિમ તબક્કામાં છે. આ પ્રકલ્પનું 99 ટકા કામ પૂરું થયું છે. અત્યારે રંગરોગાન સહિત આંતરિક કામની શરૂઆત મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ તરફથી કરવામાં આવી છે. બાકીના કામ પૂરા કરીને મિસિંગ લિન્
મહારાષ્ટ્ર સરકાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસરને ધ્યાનમાં રાખીને રાજ્યની આવશ્યક સેવાઓ અને ઊર્જા પુરવઠા અંગે સતર્ક બની છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે શુક્રવારે જણાવ્યું હતું કે વૈશ્વિક અસ્થિરતા છતાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી) પર હ
સેલિબ્રિટીઓ અને રાજકીય નેતાઓના વિશ્વાસુ બની બેઠેલા અને મહિલાઓ સાથે જાતીય અત્યાચારના કેસમાં સપડાયેલા અશોક ખરાત ઉર્ફે ઠગબાબાનું કનેકશન હવે અજિત પવાર વિમાન દુર્ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે. શરદ પવાર જૂથના વિધાનસભ્ય અમોલ મિટકરીએ આ અંગે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને
નાશિકના અત્યાચારી બાબા અશોક ખરાત કેસમાં હવે એક મોટી માહિતી સામે આવી છે. વિવાદ વકરતાં રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકર મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમના વર્ષા નિવાસસ્થાને મળ્યાં હતાં. આ બેઠક દરમિયાન વિગતવાર ચર્ચા કર્યા પછી, એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ
મંત્રતંત્રની વિદ્યા, જ્યોતિષ વિદ્યાને નામે મહિલાઓ પર જાતીય અત્યાચારના કેસમાં ધરપકડ કરાયેલા મર્ચન્ટ નેવીમાંથી નિવૃત્ત થયેલા અશોક ખરાત જોડેનો ફોટો વાઈરલ થયા પછી રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરની તકલીફ વધી રહી છે. અગાઉ શિવસેના ઠાકરે જૂથ અને કોંગ્રેસ દ્વારા આવા
ઉનાળા દરમ્યાન કમોસમી વરસાદને પગલે પોરબંદરમાં મહતમ તાપમાન 31.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 3.9 ડિગ્રી ઘટીને 18.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકાએ પહોંચ્યું છે જેથી રાત્રે ઠંડક પ્રસરી છે અને ઠંડો પવન ફૂંકાયો હતો. ઉનાળાની શરૂઆત માં જ કમોસમી વરસાદની આગાહીને પગલ
પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે, ત્યારે જીલ્લામાં કમોસમી વરસાદને લઈને યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં અને ચણાની આવકમાં ઘટાડો થયો છે યાર્ડમાં સૌથી વધુ ધાણાની 14,500 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.350 થી 527 ભાવ ખેડૂતોને મળ્યા હતા. પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપ
પોરબંદર જિલ્લા ખાતે મ્યુલ એકાઉન્ટસનો ડેટા મળેલ, જે મ્યુલ એકાઉન્ટસના ડેટાની તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર તરફથી ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવેલ, જેમાં પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા તથા ડીવાયએસપી ઋતુ રાબાની સુચના મુજબ મ્યુલ એકાઉન્ટસની તપાસ કરતાં SBI
પોરબંદરના કલેકટર કચેરી ખાતે પ્રભારીમંત્રી અને કેબિનેટમંત્રીની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કીર્તિમંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો, નવું વાયરીંગ કરવા, સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નવા સીસીટીવી અને મહેકમ અપગ્રેડેશન કરવા ચર્ચા કરા
પોરબંદરના રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે સોચાલય બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ શૌચાલય તૈયાર થઈ ગયા બાદ તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેથી આ પ્રવાસીઓ પોતાનો રોષ વિઝીટ બુકમાં સમસ્યા લખી વ્યકત કરી રહ્યા છે
સામાન્ય પરિસ્થિતિ દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં આવે તો આતંકવાદી જેવી કટોકટીપૂર્ણ પરિસ્થિતિથી બચી શકાય છે અને બાદમાં સર્જાતા તણાવપૂર્ણ માહોલમાંથી પણ પસાર થવું ન પડે તે હેતુસર પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. એ.ટી.એસ અમદાવાદના અધિક પોલીસ મહા
પોરબંદર શહેરમાં હાલ ગેસના કોમર્શિયલ સિલિન્ડરની અછત છે ત્યારે અમુક રેસ્ટોરન્ટમાં તેમજ પાર્સલ પોઇન્ટમાં ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાથી પોરબંદરના સીટી મામલતદાર દ્વારા શહેરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન શહેરના તુલસી પાર્સલ પોઇન્ટ અને નેશનલ રેસ્ટોરન્ટમાં
પોરબંદરથી દિલ્હી સરાઇરોહિલા થઈને મથુરા સુધી ટ્રેન લંબાવવામાં આવે તેવી સામાજિક મહિલા કાર્યકરે માંગ કરી છે. જિલ્લા અને આસપાસના અનેક ભાવિકો મથુરા જાય છે ત્યારે ડાયરેક્ટ ટ્રેન ન હોવાને કારણે લોકોને ટ્રેન બદલવી પડતી હોવાથી મુશ્કેલી પડે છે. પોરબંદર જિલ્લામાં અને જિલ્લા આસપાસ
પોરબંદરના GIDC રેલ્વે ફાટક બંધ કરવાની હિલચાલ થઈ રહી છે ત્યારે આ ફાટક બંધ થશે તો તો 50,000થી વધુ લોકોને મુશ્કેલી થશે.જેથી ફાટક બંધ ન કરવા પુનર્વિચાર કરવા પોરબંદરના ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલ્વે વિભાગને આવેદનપત્ર પાઠવ્યું છે. પોરબંદરના ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વ
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવી ગુર્જરનગરી બસોને વિવિધ ડેપોમાં ફાળવવામાં આવી છે.ત્યારે પોરબંદર ડેપોને પણ 2 ગુર્જર નગરી બસો મળતા જ કેબિનેટમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 18 માર્ચના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કુલ 182 ગુર્જરનગરી બસો વિવ
ખાડી યુધ્ધની અસર હવે માછીમારો પર પડી છે. માછીમારો બલ્કમાં ડીઝલ ખરીદી કરે છે. ત્યારે માછીમારોને ડીઝલના ભાવમાં લિટરે રૂ.22ના વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સામાન્ય પેટ્રોલપંપ ખાતે હાલ ડીઝલનો લીટરનો ભાવ 91 રૂપિયા છે અને માછીમારોને માટે લિટરનો ભાવ 113 થયો છે ત્યારે કરોડપતિની ગાડીમા
કેશોદના બામણાસા ઘેડ ગામે ખાણ ખનીજ વિભાગની ટીને 1 જેસીબી, માટી ભરેલ એક ટ્રેક્ટર સહિત 3 ટ્રેકટર મળી કુલ 4 વાહનો ઝડપી પાડતાં ભૂ માફિયાઓમાં ફફળાટ ફેલાયો છે. બામણાસા ઘેડ ગામે 1200 વિઘા ગૌચરની જમીન આવેલી છે. જેમાં ભૂમાફિઓએ ગેરકાયદેસર મોટા ભાગનું ગૌચર ખોદી નાખેલ છે. ગ્રામ પંચાયત દ્વારા
માળીયાહાટીના તાલુકાના જુથળ ગામના 56 વર્ષીય કરણાભાઇ જીવાભાઇ કાગડા નામના વૃદ્ધને માનસિક બીમારી હતી અનેક દવા, સારવાર કરાવવા છતાં પણ તબિયતમાં સુધારો આવેલ નહીં આખરે ગત તા. 18 માર્ચના રોજ રાત્રે રામવાવ પાટીયાના ચબુતરા પાસે ઝેરી ટીકડા ખાઇ લેતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્
જૂનાગઢ તાલુકાના ચોબારીમાં ઘઉં લેવા જતા દંપતી પર સગા ભાઈએ હુમલો કરી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર જૂનાગઢમાં જૂની સિવિલ હોસ્પિટલ પાસે હેઠાણ ફળિયામાં રહેતા 60 વર્ષીય અતૈયાબેન હસનભાઈ ખુમાર પોતાના પતિ સાથે રિક્ષા લઈને પિતાની વાડીએ ઘઉં લેવા માટે ચોબારી ગામે જઈ રહ
પોલીસે પીછો કરતા કેશોદના મંગલપુર ફાટક પાસે એક કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત કારમાંથી રૂપિયા 2.14 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. ઘટનાથી કારમાં સવાર 3 શખ્સ ઇજાગ્રસ્ત થયા હતા અને 2 શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા.જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચની કેશોદ પંથકમાં દારૂની હેરાફેરી કર
તાલાલા સહિત ગીર પંથકમાં શુક્રવારે બપોરે ત્રણ વાગ્યા બાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો. શરૂઆતમાં કરા જેવા છાંટા પડ્યા બાદ પંદર મિનિટથી વધુ સમય સુધી એકધારો ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે પવનની ઝડપ પણ વધુ હોવાથી મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કમોસમી વરસાદ અને તેજ પવનન
સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાનગી એજન્સી દ્વારા થતી શાળા સહાયકોની ભરતી બંધ કરી મેરિટથી ભરતી કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યુ કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની જોગવાઇ થયા બાદ અમુક જિલ્લાઓમાં હાલમાં ખાનગી એજન્સી
ચોરવાડ નજીક કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો કરતા ખોરાસા ગીરના વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના 59 વર્ષીય બેનાબેન ઉકાભાઇ સેવરા ગુરુવારે સાંજે ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળના ખોરાસા ગામની સીમમા
જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ગૌરવ એવોર્ડ – 2025 માટે અરજી મંગાવવામાં આવી છે. આ એવોર્ડમાં રમતગમત, શિક્ષણ, સામાજિક સેવા, કલા-સંસ્કૃતિ, સાહિત્ય તેમજ અ
જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જિલ્લાના કુલ 167 વિકલાંગ લાભાર્થીઓને મોટર ટ્રાયસિકલ તથા જોઈસ્ટિક વ્હીલચેર આપવામાં આવી છે. આ બંને સાધનો બેટરી આધારિત હોવાના કારણે ઉપયોગમાં સરળતા રહેતી હોવાનું જણાવવામાં આવ્યું છે. સમાજ સુરક્ષા અધિકારી સૈયદ વસીમે જણાવ્યુ કે, દિવ્યાં
અમેરીકા અને ઇઝરાયલના ઇરાન પરના સંયુક્ત હુમલાને લઇ ગુજરાત સરકારે ગેસના સિલિન્ડરની કાળાબજારી અટકાવવા તારીખ 18 માર્ચ સુધીમાં પીએનજી ગેસ લાઇન અને એલપીજી ગેસની બોટલનુ કનેકશન બંને ચાલુ હોય તો બોટલ જમા કરાવવાની સુચના આપી છે. પરંતુ જૂનાગઢ શહેરમાં 16,102 પીએનજી કનેકશન ધારકોમાંથી એકપ
જામનગરમાં કમોસમી વરસાદના કારણે મહત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી નીચે સરકીને 31 ડિગ્રીએ પહોંચ્યો છે. ગરમીમાં લોકોએ રાહત અનુભવી છે. તો રાત્રીના વાતવરણમાં ઠંડક પ્રસરી જાય છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે ગુરુવારે બપોર બાદ જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપ
જામનગર સહિત્ રાજયભરમાં બુધવારે ઘો.10 અને 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઇ હતી જે બાદ બોર્ડના પેપર્સનુ મુલ્યાંકન શરૂ કરવામાં આવ્યુ છે.શિક્ષણ વિભાગ દ્વારા જામનગરમાં ઘો.10 માટે જુદા જુદા 6 કેન્દ્ર ખાતે ઉપરાંત ઘો.12 સામાન્ય પ્રવાહમાં ચાર કેન્દ્ર ખાતે પેપર્સનુ મુલ્યાંકન ચાલી રહયુ છે. જયા
જામનગર જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જાહેર રજાના દિવસે પણ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાનો પ્રેરક પ
આંગણવાડી મહિલાઓની પગાર વધારા સહિતના 12 મુદાઓની માંગણીઓ સંતોષાતી ન હોવાથી જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી આંગણવાડીઓને તાળાબંધી કરીને ધરણા સહિતના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેમાં એક દિવસ તો મહિલાઓએ સૌરાષ્ટ્ર ઝોનનો રાજકોટ ખાતે પણ વિરોધ નોંધાવ્યો હતો. જામનગરની આંણવા
જામનગર શહેરમાં તોફાની પવનના કારણે વીજ પુરવઠો ખોરવાતા વીજતંત્રએ યુધ્ધના ધોરણે કામગીરી કરીને માત્ર 6 કલાકમાં જ શહેરના 100માંથી 95 ફીડરોની કામગીરી કરીને વીજપુરવઠો સપ્લાય કરી દીધો હતો. તો ગ્રામ્ય વિસ્તારોના પણ અસરગ્રસ્ત 452 ગામોમાંથી 387 ગામડાઓમાં વિજપુરવઠો કલાકોમાં જ શરૂ કરી દીધ
અમરેલીના મોટા આંકડિયા ગામના કૃષ્ણાબેન રેનીશભાઈ ગોહિલ (ઉ.વ.29) મૂળ બાયડ અને હાલ અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે રહે છે. તેઓના લગ્ન થયાને દોઢેક વર્ષ થયું છે, પરંતુ લગ્ન બાદ માત્ર છ મહિનામાં જ સાસરી પક્ષ તરફથી ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. તેઓના લગ્ન 7 ડિસેમ્બર 2024ના રોજ અરવ
ભાસ્કર ન્યૂઝ.અમરેલી અમરેલી જિલ્લા જેલના ઓપન જેલ વિભાગમાં દૂધ વિતરણને લઇને થયેલી બોલાચાલી બાદ કેદી દ્વારા જેલ સિપાઈ પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી હતી. દરમિયાન આ ઘટનામાં સિપાઈને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી. જોકે, આ અંગેની વધુ તપાસ પણ ચાલી રહી છે. આ ઘટનાની
અમરેલી જિલ્લામાં ફરી એકવાર સાયબર ઠગાઈનો મોટો બનાવ સામે આવ્યો છે. શેર માર્કેટમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આપીને ઠગબાજોએ એક વ્યક્તિ પાસેથી ₹1.22 કરોડથી વધુની રકમ પડાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. જાફરાબાદમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતા અને મૂળ હરિયાણાના વિકાસ રા
અમરેલી જિલ્લામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. 22 માર્ચે કુલ રૂ. 681.78 કરોડના 14 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાશે. આ વિકાસકાર્યો અમરેલી સહિત રાજુલા અને જાફરાબાદ પંથકમાં માર્ગ વ્યવસ્થા, શહેરી સુવિધાઓ અને આધારભૂત માળ
બગસરામાં આયોજિત મેઘાણી માનસ રામકથાને ભક્તોમાં વિશાળ પ્રતિસાદ મળ્યો હતો. બગસરામાં આશરે 46 વર્ષ બાદ યોજાયેલી આ રામકથામાં સ્થાનિક લોકો ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. બગસરામાં 7 માર્ચથી 15 માર્ચ સુધી ચાલેલી આ રામકથામાં રોજબરોજ મોટી જનમેદની ઉમટતા કથ
લઘુતમ વેતન તથા વધતા ઓનલાઇન કામના ભારણ સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે અમરેલી જિલ્લામાં આંગણવાડી વર્કરો અને સહકર્મીઓ ત્રણ દિવસ માટે કામથી અળગા રહેવાના નિર્ણય પર ઉતર્યા છે. અમરેલી શહેરના બહુમાળી ભવન ખાતે તાલુકાના વિવિધ ગામોમાંથી આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં એક
અમરેલી જિલ્લામાં 19 માર્ચના રોજ પડેલા કમોસમી વરસાદે ઘણા વિસ્તારોમાં નુકસાન પહોંચાડ્યું હતું. ખાસ કરીને સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં અચાનક પડેલા ભારે વરસાદ, પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથેના માવઠાએ લોકોના રોજિંદા જીવનને અસર કરી હતી. આ સમયે મધ્યમ વર્ગના અને ઝૂપ
જળ, જમીન અને જંગલ—આ ત્રણ તત્વો આદિવાસી સમુદાય માટે માત્ર સંસાધનો નથી, પરંતુ તેમના આરાધ્ય દેવ છે. 21 માર્ચ, ‘વિશ્વ વન દિવસ' નિમિત્તે આ વર્ષની થીમ જંગલો અને અર્થતંત્ર’, જે વનોના આર્થિક અને પર્યાવરણીય મહત્વને વિશેષ રીતે રેખાંકિત કરે છે. જંગલ એ આદિવાસી સંસ્કૃતિનું હૃદય છે અને ગ્રા
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં એકલા રહેતી એન.આર.આઈ વૃદ્ધાના ઘરમાં તેમના ઉપરના માળે રહેતી મહિલાએ જ સોનાના દાગીના અને રોકડ મળી રૂ. 14.90 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાના આશંકા છે. જેથી NRI મહિલાએ ચોરીની ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી સાઇરંગ હાઈટ્
શહેરમાં ગ્રીન કવર વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 4 વર્ષથી કરોડો રૂપિયાનો ખર્ચ કરી મિશન મિલિયન ટ્રી અંતર્ગત લાખો રોપા લગાવીને વૃક્ષારોપણ કરવાની વાતો કરવામાં આવી છે છતાં પણ કેટલા રોપા વૃક્ષ બની ગયા છે કે કરમાઈ ગયા છે તે અંગેની વિગતો કોર્પોરેશન પાસ
વડોદરા નજીક હાંડોદ ગામ પાસે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરત તરફ જતાં ઠંડા પાણી ભરેલો આઇશર ટ્રક અન્ય ટ્રક પાછળ ધડાકાભેર અથડાયો હતો. એક્સપ્રેસ વે પર સર્જાયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટક્કર થતા જ આઇસર ટ્રકનું કેબિન આગળની તરફ નમી ગયું હતું
સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને મોટા વરાછાના હીરા વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકે આપઘાત કરતા પહેલા પોતાની પત્નીના મોબાઈલમાં એક હૃદયદ્રાવક વીડિયો રેકોર્ડ કરી પોતાની વેદના ઠાલવી હતી. આ મામલે ઉત
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે વડોદરાથી સોમપુરી કિશનપુરી ગોસ્વામી નામના શખ્સની ધરપકડ કરી છે. આ આરોપીએ ફરિયાદીને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી દર મહિને 5થી 6 ટકા પ્રોફિટ મેળવવાની લાલચ આપી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ BOTALPHA.ME નામની વેબસાઇટ પર એકાઉન્ટ બનાવી ફરિયાદી પાસ
રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરમાં ન્યુસન્સ બની પત્રકાર તરીકે ઓળખ આપી સામાન્ય લોકોને બ્લેકમેલ કરી ગેરકાયદે રીતે ખંડણી માંગતા પત્રકારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક તબીબ સહિત કુલ 12 લોકો સામે ખંડણી તેમજ ધમકી આપી રૂપિયા પડાવવા અંગે
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પ્રેમસંબંધમાં એક અત્યંત કરૂણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય ઝઘડાએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, પ્રેમીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને તે જોતા જ ડઘાઈ ગયેલી પ્રેમિકાએ તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે હીરાના વ્યવસાય
આગામી દિવસોમાં આવી રહેલા પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 'શ્રી રામનવમી' અને 'મહાવીર જયંતી'ના પાવન ધાર્મિક આસ્થાની જાળવણીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા તમામ કતલખાનાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સલાબત
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી મોકલવામાં આવેલી ચાંદીની કાર્ગો શિપમેન્ટમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. કુલ 259 કિલો ચાંદીના 17 બોક્ષમાંથી એક 15 કિલો વજનનું બોક્ષ રહસ્યમય રીતે ગુમ થયું છે, જેની કિંમત આશરે રૂ. 17.31 લાખ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદથી તમામ 17 બોક્ષ યોગ્
અશાંત ધારા અમલ બાદ ભાવનગરમાં મિલકત વ્યવહારો અને દસ્તાવેજ મંજૂરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો વધ્યા છે. વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે, રાજકીય સાઠગાંઠ અને દબાણને કારણે દસ્તાવેજ વિના જ ફાઈલો મંજૂર થઈ રહી છે અને સામાન્ય લોકોને ધાક-ધમકી આપી મકાનોના
આજરોજ ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉર્જા રાજ્યમંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27 ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, બેઠક દરમિયાન જિલ્લામાં સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે કુલ રૂ.13.58 કરોડના 340 વિકાસકાર્યોને મ
અમદાવાદના નરોડા વિસ્તારમાં સાયબર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. પેટીએમ કંપનીમાંથી આવ્યાનું કહી ગઠિયાએ હોટલ માલિકને લોન આપવાની લાલચ આપી હતી. ક્યુઆર કોડ ચેક કરવાની આડમાં ગઠિયાએ વેપારીનો મોબાઇલ લઈ લીધો અને તેના નામે લોન પ્રોસેસ કરી દીધી હતી. થોડા સમયમાં જ લોનની રકમમાંથી 17 હજાર
ગુજરાતના માછીમારોને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 22 થી 25 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. 20 માર્ચના રોજ માછીમારોને કન્ઝ્યુમર કેટેગરીમાં સમાવી આ ભાવવધારો કરાતા માછીમાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે ભાવવધારો થયો હોવાનું જણાવાયું છે. માછીમા
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં સિનિયર કે.જી.માં ભણતી પાંચ વર્ષની સગીર બાળકી સાથે જાતીય છેડછાડ અને તેને ટોયલેટમાં બંધ કરી મારવાના ચકચારીભર્યા કેસમાં ચિલ્ડ્રન કોર્ટના સ્પેશિયલ જજ એમ.પી. પુરોહિત ત્રણેય આરોપી શિક્ષકો નીલ બકુલેશ ભટ્ટ, હીરલ રિચ
સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત શિવમ જ્વેલર્સ કંપનીએ હીરા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીના સંચાલક ઘનશ્યામ ભાઈ માવજીભાઈ શંકરની આગેવાની હેઠળ શિવમ જવેલ્સને ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) દ્વારા ‘સાઈટ હોલ્ડર’ તરીકે પસંદ કરવામાં આવી છે. નોંધનીય છે કે લગભગ 9 વ
દહેગામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ તસ્કરો હવે પોલીસના ડર વિના જાહેર માર્ગો પર ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ગત રાત્રિના સમયે દહેગામ - નરોડા હાઈ-વે પર આવેલા જાણીતા બાલમુકુંદ કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટક્યા હતા. હાઈ-વે પર સતત વાહનોની અવરજવ
પાટડીમાં પરમ તપસ્વી જૈન સાધુ ભગવંત આચાર્ય દેવેશ પ્રબોધચંદ્ર સૂરી મહારાજનું આગમન થયું છે. પાટડી જૈન સમાજ દ્વારા તેમનું ભવ્ય સામૈયું યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પાટડીના પ્રેમચંદ અમૃતલાલ શાહ પરિવારે નવકારશીનો લાભ લીધો હ
વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને 16 જેટલા લોકો પાસેથી 40.17 લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર ઠગની ગોરવા પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શિકાર બનાવ્યા હતા અને તેમની પાસેથી નાણાં પડાવ્યા હત
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા તથા વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શુક્રવારે ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના 10 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 3 પોલીસ સબ ઇન્સ્પે
જામનગર એલસીબી પોલીસે ગોકુલનગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹6,27,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી સ્ટાફના અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિશોરભાઈ પરમારને મળેલી બાતમીન
રાજ્યના મહેસૂલ વિભાગમાં વહીવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા એકસાથે આશરે 800 કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે, જ્યારે 80 નાયબ મામલતદારોની જિલ્લાવાર બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મહેસૂલી તલાટી વર્ગ-3ના કર્મચારીઓને બઢતી આપીમળતી માહિતી મુજ
રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલાએ પતિના અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધોનો વિરોધ કરતા પત્ની પર છેલ્લા ત્રણ વર્ષથી સિતમ ગુજારવ
દ્વારકામાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સિંધી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ મહોત્સવ સિંધી સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક છે. મહોત્સવની શરૂઆત સવારે ભજન-કીર્તન સાથે થઈ હતી. ત્યારબાદ ભંડારાનું આયોજન કરાયુ
મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા શનાળા ગામ પાસે ગ્રામજનોએ શુક્રવારે સાંજે ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ નવા પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મુકવાના કારણે થયો હતો. ગ્રામજનો જૂના મોટા સ્પીડ બ્રેકર ફરીથી મુકવાની માંગ કરી રહ્યા છે. અગાઉ શનાળા ગામ પાસે અવારનવાર ટ્રાફિકજામ અને અકસ્માતો થતા
સુરેન્દ્રનગરની આશરે 15 વર્ષીય સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સગીરા એક દુષ્કર્મ પીડીતા છે. જે સંદર્ભે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં આરોપી સામે સુરેન્દ્રનગરના મૂળી પોલીસ મથકે અને BNS અને પોક્સોની ધારાઓ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવા
કોડીનાર શહેરમાં બિનઆરોગ્યપ્રદ ગોળનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે “જંગલેશ્વર ટ્રેડર્સ”ના ગોડાઉન પર દરોડો પાડી ₹36,800ની કિંમતના ગોળના ડબ્બા જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. આ કાર્યવાહીથી ગીર સોમનાથ જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને લઈને પોલીસ તંત્રની સક્રિયતા જોવા મળી છે. જુનાગઢ રેન્જ
રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં વર્ધમાન ઈન્ડસ્ટ્રી એરિયામાં આવેલા ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં શ્રી ડેંગ્યુ કિલર હર્બલ અગરબત્તીની નકલી (ડુપ્લીકેટ) “સુપર ડેંગ્યુ કિલર હર્બલ” અગરબત્તી બનાવતું કારખાનું પકડાતાં ચકચાર મચી ગઈ છે. આજીડેમ પોલીસ સ્ટેશનની ટી
હિંમતનગર-ઈડર રોડ પર આવેલા હાથમતી ઓવરબ્રિજ પરથી શુક્રવારે સાંજે એક યુવતીએ અગમ્ય કારણોસર છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટના સમયે બાઇક પર પસાર થઈ રહેલા એક યુવકે યુવતીને પુલ પરથી પડતી જોઈ હતી. તેણે તાત્કાલિક મ
ઈઝરાયલને તેની આસપાસના દેશોનો વિસ્તાર કબજે કરી લેવો છે. કબજો કર્યા પછી ઈઝરાયલનો નવો નકશો બને, એ છે -ગ્રેટર ઈઝરાયલ. 7 મહિના પહેલાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ i24 ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં એમણે કહેલું કે, હું ઐતિહાસિક અને અધ્યાત્મિક મિશન પર છું. હું ગ્રેટર ઈઝ
ક્રિકેટના જગતના મહાન દિગ્ગજ ક્રિકેટરો ફરી એકવાર ભારતની ધરતી પર પરત ફરવા માટે તૈયાર છે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) તેની બીજી સીઝન સાથે પરત ફરી રહી છે. શાનદાર ડેબ્યૂ બાદ ફરી આ લીગ 24 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2026 દરમિયાન મુંબઈ, વડોદરા અને વિઝાગમાં યોજાશે, જે જૂની યાદો અને વિશ્વ કક્ષાની T2
વલસાડ જિલ્લામાં ગઈકાલે આવેલા વાવાઝોડા અને ભારે પવનને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકાઓમાં આંબા પરથી તૈયાર અને નાની કેરીઓ ખરી પડતાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ ભગુ પટેલે નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે
બોટાદ જિલ્લામાં આવેલા મીની વાવાઝોડા બાદ PGVCL ટીમોએ નોંધપાત્ર કામગીરી કરી છે. ભારે પવન અને વરસાદને કારણે 245 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, PGVCL એ ટૂંકા સમયમાં જ 215 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરી છે. વાવાઝોડાને કારણે બોટાદ જિલ્લામાં વીજ વ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું. ક
ગૂજરાત વિધાપીઠ દ્વારા વર્ષ 2026 માટેના પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગૂજરાત વિધાપીઠની એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલની કુલપતિ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં શૈક્ષણિક વર્ષ 2026 માટેની પ્રવેશ કાર્યવાહી મંજુર કરવામાં આવી છે.
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ મોટી સફળતા મેળવી છે. સાયબર ફ્રોડના 38 પીડિતોને ₹ 3.46 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી છે. આ કાર્યવાહી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.એ.ડોડીયા અને તેમની ટીમ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ક
બનાસકાંઠાના ઓગડ તાલુકાના ઉણ ગામે થયેલા હુમલાના પાંચ આરોપીઓને થરા પોલીસે શિહોરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે એક મહિલા સહિત આ પાંચેય આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. થરા પોલીસે આ કેસમાં એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે શિહોરી કો
વલસાડ તાલુકાના રોલા ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગામના ડેપ્યુટી સરપંચ ચિંતનકુમાર પટેલે તેમની વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરનાર મોહનભાઈ બુધાભાઈ પટેલને ₹1 કરોડની માનહાનિની કાનૂની નોટિસ પાઠવી છે. આ નોટિસમાં 7 દિવસની અંદર જાહેર માફી માંગવા અને આક્ષે
સોમનાથ અને વેરાવળ શહેરના સુવ્યવસ્થિત અને દીર્ઘકાલીન વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલ સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) હવે કાર્યરત થયું છે. તેની પ્રાથમિક તબક્કાની પ્રથમ બેઠક આજે ઈણાજ સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બે
ઋત્વિ ગિરધરભાઈ દેત્રોજા (ઉ.વ.20) પોતાના ઘરે રહીને જ પડધરીના એક યુવાન સાથે ભાગીદારીમાં ઇમિટેશન જ્વેલરીનું કામ કરતી હતી. રાત્રિના સમયે તે પોતાના ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં કામ કરતી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સ
મોરબીમાં ગુરુવારે ભારે પવન ફૂંકાતા સિરામિક કારખાનાઓને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદ પહેલા આવેલા આ પવનના કારણે કારખાનાઓના શેડના પતરા ઉડી ગયા હતા. મોટાભાગના કારખાનેદારોને ₹50,000 થી ₹5 લાખ સુધીનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં કુલ 650 જેટલા સિર
AMCએ 'અમદાવાદ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી 2026' જાહેર કરી છે, જે દેશના મ્યુનિસિપલ સ્તરે પ્રથમ પ્રકારની અનોખી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. આ પોલિસી હેઠળ અમદાવાદ શહેર હવે દેશભરના સ્ટાર્ટઅપ્સ, યુવા ઇનોવેટર્સ, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે એક 'લિવિંગ લેબોરેટરી' તરીકે ઉભરશે, જ્યાં
ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાગરિકલક્ષી પ્રશ્નોના ઝડપી અને અસરકારક ઉકેલ તેમજ ગરીબી નિવારણ માટેના વિશેષ સર્વે પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટર ઉપાધ્ય
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે, મહીસાગર વન વિભાગ અને મહીસાગર એડવેન્ચર એન્ડ નેચર ફાઉન્ડેશન દ્વારા 20 માર્ચના રોજ 4000થી વધુ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ ચકલીઓના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણને સુરક્ષિત કરવાનો છે. વન વિભાગના અધિકારીઓ અને ફાઉન્ડેશનના સભ
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ નિરીક્ષક શહેનાઝબેન બાબી, વિસાવદર-ભેસાણના ચૂંટણી પ્રભારી સત્યમભાઈ મકાણી અને
મોરબી મહાપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ₹1132.38 કરોડનું બજેટ શુક્રવારે મંજૂર કરવામાં આવ્યું છે. કમિશનર અને તેમની ટીમે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને જીવનની ગુણવત્તા સુધારવાના લક્ષ્ય સાથે આ બજેટ તૈયાર કર્યું છે. કલેક્ટર ઓફિસના કોન્ફરન્સ હ
ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માટે સુખદ સમાચાર આવ્યા છે. કેનફિન હોમ્સ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત આ કેન્દ્રને અત્યાધુનિક તબીબી સાધનોની ભેટ આપવામાં આવી છે. આ પહેલથી વરતેજ અને તેની આસપાસના અંદાજે 8 ગામોના હજારો નાગરિકો
ભાવનગર શહેરમાં ગત રાત્રીના પડેલા કમોસમી વરસાદે નગરવ્યવસ્થાની ખામીઓને ખુલ્લી પાડતા ઉત્તર સરદારનગર વોર્ડ નં.12 વિસ્તારમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, માત્ર એક જ દિવસના વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવન પર ભારે અસર પડી હતી જેમાં કોંગ્રેસએ ડ્રોન કેમેરાથી ઉત્તર સરદા
અમદાવાદ રેલવે પોલીસ મથકે વર્ષ 2022માં મૂળ બિહારના આરોપી પ્રમેશકુમાર પાસવાન સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ NDPS ની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ વી.બી.રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ. ઠાકોરની દલીલો 10 સાહેદ અને 27 પુરાવા તપાસીને આરો
વડોદરાથી શિરડી અને ઉજ્જૈન હવે મુસાફરી કરાવી સરળ બની છે. કારણ કે હવે રેલવે સાથે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન દ્વારા શિરડી અને ઉજ્જૈન માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન ત્રણ બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આજે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને સેન્ટલ બસ
પાટણ: ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા ચૈત્ર માસની પ્રતિપદા તિથિના પ્રારંભે હિન્દુ નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શહેરના આસ્થાના કેન્દ્ર સમા રોટલીયા હનુમાન મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે હનુમાનજીની આરતી વંદના, હનુમાન ચાલીસાના પાઠ અને રામનામના
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આગામી ઈદ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે. તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસે ખાસ આયોજન કર્યું છે. આયોજનના ભાગરૂપે, લુણાવાડા પોલીસે શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું. આ પેટ્રોલિંગ લુણ

26 C