પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર છોડી દઈ જનતાને અડચણ ઊભી કરનાર અને નગરપાલિકાના કર્મચારીઓ પર હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એલ.સી.બી. પાટણ દ્વારા આ શખ્સોના ગુનાહિત ઇતિહાસના આધારે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી તેઓને
ગુજરાતમાં આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને આદિવાસી પટ્ટામાં સત્તાધારી પક્ષ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત આમ આદમી પાર્ટીએ (આપ) દાહોદ જિલ્લામાં આક્રમક રણનીતિ અપનાવી ભાજપના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડાં પાડ
બનાસકાંઠા જિલ્લા પોલીસે આજે રોડ સેફ્ટી માસ અને 'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત એક વિશેષ સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો હતો. પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધી યોજાયેલી આ રે
જામનગર શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા પવને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓને પણ પ્રભાવિત કર્યા છે. આ ઠંડા પવનને કા
પ્રયાગરાજના માઘ મેળા દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને તેમના અનુયાયીઓ સાથે કથિત અપમાનજનક વર્તનના વિરોધમાં પાટણમાં બ્રહ્મસમાજ અને અન્ય સમાજના આગેવાનોએ પ્રતીક ધરણા યોજ્યા હતા. શંકરાચાર્યના સમર્થનમાં એકત્ર થયેલા લોકોએ સરકારની કામગીરી સામે નારાજગી વ્યક
26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ અમદાવાદના બોપલ વિસ્તારમાં દેશભક્તિના રંગે રંગાયેલો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી 'ટ્વિસ્ટેડ રૂટ્સ' (Twisted Roots) ખાતે 25 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યે આઝાદીનો ઉત્સવ અંતર્ગત વિખ્યાત 'એહ
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક કાર્ય અને સુવિધાઓની સમીક્ષા કરી હતી. મંત્રીએ શાળાના આચાર્ય મહિપતસિંહ જેતાવત પાસેથી શિક્ષકોનું મહેકમ,
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદના રૂ. 1200 કરોડના પ્રોજેક્ટના કામગીરી પર ભાજપના ધારાસભ્યના કારણે બ્રેક વાગી ગઈ છે. પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે જે દરમિયાનમાં દસ્ક્રોઇ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા ખેડૂતોને પાણી
પ્રવાસન માત્ર ફરવા પૂરતું મર્યાદિત નથી, પણ જ્યારે તે જ્ઞાન સાથે જોડાય છે ત્યારે 'સ્માર્ટ પ્રવાસન' બને છે. 25મી જાન્યુઆરી, 'રાષ્ટ્રીય પ્રવાસન દિવસ' નિમિત્તે રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર એક આદર્શ પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. અત્યાર સુધીમાં દેશ-વિદેશના 3,45,000 થી વધુ મુલાકાતી
પાલનપુરમાં એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 339 બોટલ/બિયર જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત ₹70,010 આંકવામાં આવી છે. આ કાર્યવાહી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ
વડોદરા શહેરના ગોરવા મધુનગર પાસે આવેલા બેટરીના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી છે. ઘટનાની જાણ થતા ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. કાર અને બાઈક બેટરીના ગોડાઉનમાં આગવડોદરા શહેરના ગોરવા મધુનગર પાસે આવેલા કાર અને બાઈક બેટરીન
ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં વલસાડ જિલ્લાના બેડમિન્ટન ખેલાડીઓ દેવાંશ જયનેશ શાહ અને દેવ રાજપૂત રનર્સ-અપ બન્યા છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં તેમણે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં અમદાવાદ, વડોદરા, સુરત, ર
ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ–2025 અંતર્ગત ગાંધીનગરના સચિવાલય જીમખાના ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં વલસાડ જિલ્લાએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ 40+ કેટેગરીમાં રાજ્યભરમાંથી કુલ 34 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વલસાડ જિલ્લામાં
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પાટનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આગામી 27મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય’ નામે એક વિશાળ સ
ગોધરાની પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ 'પરાક્રમ દિવસ' નિમિત્તે જિલ્લા સ્તરીય ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્ય વિષય 'ઓપરેશન સિંદૂર' હતો. વિદ્યાલયના પ્રિન્સિપાલ રૂપ કિશોર ચૌધરી
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદી પરના કોઝવે પર 20 દિવસ પહેલાં બનેલો સીસી રોડ બિસ્માર બન્યો છે. રોડ પરથી સિમેન્ટ ઉખડવા લાગી છે અને અંદરની ધૂળ દેખાઈ રહી છે. આ ઘટનાથી નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ કોઝવે લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો, જેના કારણે સ્થાનિક લોક
વડોદરાની વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માટે ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ભાલચંદ્ર એમ. ભણગેને ભારતીય વિજ્ઞાન, ટેકનોલોજી અને શૈક્ષણિક નેતૃત્વ ક્ષેત્રે તેમના અસાધારણ પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ‘ISAS શાસ્ત્ર તેજસ (શૈક્ષણિક) પુરસ્કાર-2
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે બાતમીના આધારે વિજાપુર પાટિયા પાસે વોચ ગોઠવીને પાલીતાણાના રહેવાસી પંકજ નાથાલાલ કુબાવત (ઉં.વ. 72)ને વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ)ના જથ્થા સાથે ઝડપ
મોરબી નજીક મહેન્દ્રનગર ગામથી ઘુટુ તરફ જતા રસ્તા પર બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બપોરના 12 વાગ્યાના અરસામાં ઉમા રેસિડેન્સી સામે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી
બનાસકાંઠાના સાંસદ ગેનીબેનની ગાડીએ પાલનપુરના કુશકલ નજીક એક યુવકને ટક્કર મારી હોવાનો ઘટના સામે આવ્યો છે. પીડિત યુવકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, અકસ્માત સમયે સાંસદ પોતે ગાડીમાં હાજર હતા અને તેમના માણસા દ્રારા ઘટનાસ્થળે લેવાયેલા ફોટા અને વીડિયો ડિલીટ કરાવવામાં આવ્યા હતા.
રાજકોટમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા પત્ની પીડિત યુવકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રિસામણે બેસેલી પત્ની છૂટાછેડા માટે 1 કરોડ રૂપિયા અને પ્રોપર્ટીમાં ત્રીજો ભાગ માગતી હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો છે. પરિણીતા સાસુ-સસરા સહિતના પરિવારજનોને પરેશાન કરતા હોવાની સાસુ દ
સાબરકાંઠા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા હિંમતનગરના પાણપુર ગામેથી પ્રોહીબીશનના ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી મોહિતભાઇ ઉર્ફે નેત્રપાલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અરવલ્લી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો. સાબરકાંઠા SOGના PI ડી.સી. પ
ગોધરા તાલુકાના સામલી બેટિયા ગામમાં એક ૨૬ વર્ષીય યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકને ગંભીર હાલતમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સામલી બેટિયા ગામમાં રહેતા 26 વર્ષીય અલ્પેશભાઈ પરમારે પોતા
મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ સાધના ઘોડાસરાની દીકરી શ્રેયા ઘોડાસરાએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. રાજકોટ આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી શ્રેયાએ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘર બનાવવામાં આર્થિક મદદ કરીને આ ખાસ દિવસની ઉજવણી કરી. આ સેવાકીય કાર્ય અ
ગુજરાતના શિક્ષણ જગતમાં એક નવો સૂર્યોદય થયો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત 'સુમન હાઈસ્કૂલ'ની 2 દીકરીઓએ એ કરી બતાવ્યું છે જે મોટાભાગના લોકો માટે માત્ર એક સપનું હોય છે. ગુજરાતમાં કદાચ આ પ્રથમ ઘટના હશે જ્યાં સરકારી સ્કૂલમાં ભણતી 2 વિદ્યાર્થિનીઓ તેમની પ્રતિભાના જોરે આંતરરાષ્ટ્ર
વાપી નજીક ઉદવાડા અને વાપી રેલવે સ્ટેશન વચ્ચેના ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ ઘટના બાદ વાપી ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ બનાવ 23 જાન્યુઆરી, 2026 ના રોજ બન્યો હતો. ઉદવાડાથી વાપી વ
બે દિવસ પહેલા ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ભૂતેશ્વર ગામ નજીક આત્મહત્યા કરી હતી. PSI બી.કે ગોસ્વામીના માનસિક ત્રાસના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતકના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારજનોમાં એક દીકરો અ
અમરેલી શહેરમાં ગૌરક્ષકોની સતર્કતાને કારણે કતલખાને લઈ જવાતા 8 ભેંસોને બચાવવામાં સફળતા મળી છે. મોડી રાત્રે ટ્રકમાં ખીચોખીચ ભરીને લઈ જવાઈ રહેલા પશુઓ સાથે ટ્રકને ઝડપી પાડી, બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી પંથકમાં પશુઓને કતલખાને લઈ જવા
પ્રયાગરાજમાં શંકરાચાર્યના અપમાન મામલે વડોદરાના ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. કોંગ્રેસના કાર્યકરોએ યોગી આદિત્યનાથના ફોટા પર કાળી શાહી લગાવી વિરોધ કર્યો હતો. આ સમયે પોલીસે હાજર પોલીસે તમામ કોંગ્રેસી કાર્યકરોની ટીંગ
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી રોડ પર આવેલ જોસેફ મોટર ગેરેજમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગેરેજમાં રાખેલા વાહનોને ભારે નુકસાન થયું છે. આ અંગે ફાયર વિભાગની પાંચ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મળેવવામાં આવ્યો હતો. 5 ફાયર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ગામે ગત (23 જાન્યુઆરી) મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ગામમાં ચાલતા બેફામ દારૂના વેચાણ અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે મામલો એટલો બિચક્યો કે પીઆઈ (PI)એ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી લોકોન
'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનને વેગ આપવા માટે ગારિયાધાર ખાતે તાલુકા કક્ષાની યોગ શિબિરનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 112 જેટલા જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિષ્ણાતો દ
વડોદરા જિલ્લા માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે જાહેર કરવામાં આવતા પ્રતિષ્ઠિત ‘બેસ્ટ ઇલેક્ટોરોલ પ્રેક્ટિસ – 2025’ એવોર્ડ માટે વડોદરાના કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના શ્રેષ્ઠ ચૂંટણી સંચાલન અને મતદાર જાગૃતિના અથ
મહેસાણાના સતલાસણા તાલુકાના બેડસ્મા ગામે પુત્રના વરઘોડા દરમિયાન હુમલો કરી પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વરઘોડો કાઢવા બાબતે ઉશ્કેરાયેલા સમાજના જ સાત જેટલા શખસે જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કરતા એક મહિલાને ઈજા પહોંચી હતી. આ મામલે સતલાસણા પોલીસ મથકે સાત
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંતપંચમીના સરસ્વતી પૂજાના પવિત્ર અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં ભક્તિને બદલે અસભ્યતા પીરસવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મ
ભાવનગર જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે જિલ્લા કક્ષાના મુખ્ય સમારોહનું આયોજન વલ્લભીપુર ખાતે કરવામાં આવ્યું છે, જેનું નેતૃત્વ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા કરશે. કાર્યક્રમનું સ્થળ અને સમય આ રાષ્ટ્રીય પર્વ તા. 26 January, 2026 ના ર
રાજકોટની પંચનાથ મહાદેવ હોસ્પિટલે એક ઐતિહાસિક અને માનવહિતકારી નિર્ણય લીધો છે. પંચનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલી આ હોસ્પિટલને 5 વર્ષ પૂર્ણ થતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જનરલ વોર્ડ સંપૂર્ણપણે વિનામૂલ્યે અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉ
શહેરના મેમનગરમાં રહેતા 70 વર્ષના વૃદ્ધ મહિલાને સાઇબર ગઠિયાઓએ ચાઈલ્ડ પોનોગ્રાફી અને ગેમ્બલિંગમાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે, કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ગઠિયાઓએ પોતે પોતાની ઓળખ સંચાર વિભાગના અધિકારી અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપીને મ
જામનગર, જે ક્રિકેટના કાશી તરીકે ઓળખાય છે, તેણે અનેક ક્રિકેટરો આપ્યા છે. હવે યુવતીઓ પણ ક્રિકેટ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ રોશન કરી રહી છે. આ કડીમાં જામનગરની જીયા નિલેશભાઈ ઉધાસે તાજેતરમાં મધ્યપ્રદેશના શિવપુરી ખાતે યોજાયેલી 69મી નેશનલ સ્કૂલ ગેમ્સ ક્રિકેટ સ્પર્ધામા
વલસાડ જિલ્લામાં નવા વર્ષની શરૂઆત સાથે જ પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો થયા છે. જિલ્લા પોલીસ વડા (SP) યુવરાજસિંહ જાડેજાએ પાંચ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. આ બદલીઓનો મુખ્ય હેતુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો તથા વિવિધ શાખા
સુરતના લસકાણા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનાર એક બોગસ ડોક્ટર વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે. માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર કમલેશકુમાર ઉર્ફે કમલેશભાઈ રામદેવ રાય, જે મૂળ બિહારનો વતની છે, તે કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વગર પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો.
ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન ‘મ્યુલ હન્ટ’ અંતર્ગત ભરૂચ જિલ્લાની પાલેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ₹48.54 લાખની સાયબર ઠગાઈના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડ આચરતી ગ
કલોલ તાલુકામાં આવેલા માનવ ઉત્કર્ષ વૃદ્ધાશ્રમમાં સામાન્ય રીતે 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને આશ્રય આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક 27 વર્ષીય મહિલા પોતાની આખી જિંદગી વિતાવવા માટે આશ્રય માંગવા પહોંચી જતાં વૃદ્ધાશ્રમના સંચાલકો પણ મુઝવણમાં મુકાઈ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં
મોરબીમાં ગુમ થયેલી એક બાળકીનું 181 અભયમ હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને જનરક્ષક 112 ટીમના સંયુક્ત પ્રયાસોથી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. આ ઘટના મોરબી શહેરમાં બની હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક નાગરિકે ફોન કરીને મ
રાજકોટ શહેરની મધ્યમાં આવેલા રેસકોર્સમાં બાલભવન ખાતે પ્રથમ વખત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શો 1 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલુ રહેવાનો છે. જેમાં 2.50 લાખથી વધુ ફૂલો તેમજ મિકી માઉસ, મોર અને હાથી, જેવા વિવિધ 25 જેટલા ફ્લોટ્સ અને કાશ્મીરના તુલીપ ગાર્ડનની ઝાંખી બાળકો માટે
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જાણે કાશ્મીર પહોંચી ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સુધી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં 3થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાય
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે યુવતીના મામાના દીકરાએ જ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચાર્યું હતું. યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ રાજકોટમાં કોઈ અન્ય છોકરી સાથે સગાઈ કરી લીધી હતી. જે અંગે યુવતીને જાણ થતા યુવતીએ યુવક વિરુદ્ધ નવરંગપુરા પો
પાટણના 27 વર્ષીય જયેશ મોતીજી ચૌધરીએ યુ.કે.ના વર્ક પરમિટ વીઝા અપાવવાના બહાને રૂ. 16 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નડિયાદની ઓવરસીસ એજ્યુકેશન કન્સલ્ટન્સીના સંદીપ નવીનચંદ્ર પટેલ અને અમદાવાદના અભિષેકભાઈ વિરુદ્ધ પાટણ 'બી' ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લ્હાય અને કાયદાનો ડર ન હોવાના પરિણામે સુરતના રસ્તા પર વધુ એક નશાખોરનો આતંક જોવા મળ્યો હતો. જૂનાગઢના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે સુરતમાં નશાની હાલતમાં લકઝરી કાર હંકારી અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ છે. હજારો ફોલોવર્સ ધરાવતા આ યુ
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રી હરિ મંદિરનો ૨૦મો પાટોત્સવ મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વસંતપંચમીના શુભ અવસરે, પાટોત્સવના ત્રીજા દિવસે, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના શિખર પર નૂતન ‘સ્વર્ણ કળશ’ની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપ
કવાંટ તાલુકાના ખાંડણિયા પાસે ગત મોડી રાત્રે એસટી બસ અને આઇશર ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવર, કંડક્ટર અને ટ્રકના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. છો
હજુ 3 દિવસ પહેલા જ સુરતના માંડવી પાસે આવેલા તડકેશ્વરની પાણીની ટાંકી બન્યાને ટેસ્ટીંગમાં જ પડી ગઈ હતી. જે આખા ગુજરાતના પ્રશાસન માટે કાળા ધબ્બા સમાન ઘટના હતી. એ ઘટના બાદ રાજ્ય સરકારે નીચા જોણું થયું હતું, અને હજુ પણ તેમાં રોજ કંઈક ને કંઈક નવો ઘટસ્ફોટ થયા જ કરે છે. આવો જ એક પાણીની ટ
શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ બાળાઓને શાળામાંથી રજા આપી દેવામાં આવે છે. જેના માટે બાળકોના વાલીઓ પણ નોકરી, ધંધો મૂકીને શાળા તરફ દોટ મૂકતા હોય છે. જ્યારે શાળાને બોમ્બથી ઉડાવી ધમકી અપાઈ છે તેવી મેસેજ મળતા જ વાલીઓને મનમાં શું વિચાર શરૂ થઈ જતા હોય છે તે જાણવાનો દિવ્ય ભા
રાજકોટ મહાનગરપાલિકાને તાજેતરમાં જ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) દ્વારા નાકરાવાડીમાંથી કચરાનો યોગ્ય નિકાલ નહીં કરવા અને પ્રદૂષણ ફેલાવવા મામલે રૂપિયા 22.5 કરોડની પેનલ્ટી ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ અંગે મનપાએ પણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં કોર્ટે આ પેનલ્ટી ભરવા સા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકો માટે આવાસ યોજના અમલમાં છે પરંતુ તેમાં લાભાર્થીઓ આવાસને ભાડે આપતા ફુલસર આવાસ યોજનામાં કરેલા સર્વે બાદ આજે ખાલી નહીં કરેલા અને બાહેધરી નહીં આપેલા 26 આવાસને સીલ મારવામાં આવ્યા હતા. આવાસ યો
દેશના 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તા.26 જન્યુઆરી સોમવારે વલભીપુર ખાતે કરવામાં આવશે.આ પર્વની શાનદાર ઉજવણી કરવા માટે ગંભીરસિંહ હાઇસ્કુલના ગ્રાઉન્ડ પર ધ્વજવંદન અને પરેડ અંગે તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાજયના કાયદા,ઉર્જા અને પેટ્રોક
ગારિયાધાર પીજીવીસીએલ દ્વારા હિસાબી વર્ષ માર્ચ એન્ડિંગ આવી રહ્યો છે ત્યારે બાકી પતાવવા માટે બાકીદારોના વીજ જોડાણ કાપીને કરંટ આપવાનું શરૂ કરતાં બાકીદારોમાં દોડધામ વધી ગઈ છે. વીજ જોડાણ ઉતારી લેવામાં આવી રહ્યા છે. હિસાબી વર્ષ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે ત્યારે ગારિયાધાર pgvcl ક
રાજ્યમાં ચાલતી SIRની કામગીરી સામે કોંગ્રેસે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપ ખોટાં ફોર્મ નંબર-7 ભરીને લાખો નાગરિકોનો મતાધિકાર છીનવવા માગે છે. 10 લાખ મતદારોના નામ રદ કરવા ભાજપની તૈયારી છે. ફોર્મ નં.7ને લઈ થયેલા આ વિવા
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડરનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોને 3 કિલોમીટર ફરીને ન્યુ ત્રાગડ અને ચાંદખેડા IOC રોડ તરફ જવું પડે છે. ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા સંકલન બેઠકમાં આ કટ બં
સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવનાર રાજકોટ એઈમ્સ હવે પૂર્ણતાના આરે છે. દર્દીઓની સુવિધા અને અત્યાધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે આ હોસ્પિટલ આવનારા દિવસોમાં આખા પ્રદેશ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પાંચ મુખ્ય બ્લોકમાં વહેંચાયેલી આ હોસ્પિટલમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉ
ભૂકંપ બાદ કચ્છમાં ચારેતરફ વિનાશ જ વિનાશ હતો. કેટલા લોકોના મોત થયા તેનો એ સમયે ફક્ત અંદાજો જ લગાવાતો હતો, કોઇ ચોક્કસ આંકડો નહોતો. ઘર, દુકાન, ઓફિસ, સ્કૂલ કંઇ બચ્યું નહોતું. બધું નાશ પામ્યું હતું. એક રીતે કહીએ તો જનજીવન થંભી ગયું હતું. એવું લાગતું હતું કે કચ્છ હવે ક્યારેય બેઠું નહીં
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
ભાવનગર શહેરમાં તા.25 જાન્યુઆરીને રવિવારે નેશનલ ટેસ્ટીંગ એજન્સી, નવી દિલ્હી દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવેલી એમબીએ અને એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે સીમેટની પરીક્ષા CMAT-2026ની પરીક્ષા 3 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાશે. સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી સિંગલ શિફ્ટમાં કમ્પ્
જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત સરકારના સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે વ્યૂહાત્મક ભાગીદારીના સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે. ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની દિશા
શહેરમાં લગભગ 24 વર્ષ પહેલા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા નીકળેલ રેલી દરમિયાન તોડફોડ અને મારામારીના બનેલ બનાવવામાં પોલીસે સમાજના આગેવાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે અંગેનો કેસ આજે કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. 24 વર્ષ પહેલા ભા
રોટરી ક્લબ ઓફ ભાવનગર છેલ્લા 82 વર્ષથી અનેકવિધ સામાજિક કાર્યો કરી રહી છે. તેના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ ના હેતુસર મોતિયાના દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે સી.એસ.આર. પાર્ટનર અલંગ ઓટો એન્ડ જનરલ એન્જિનિયરિંગ કંપની પ્રાઇવેટ લિમિટે
સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મહાનગર પાલિકાના અંદાજપત્રની વિસ્તૃત ચર્ચા દરમિયાન ભાવનગર શહેરના લોકોની સુવિધામાં વધારો કરવા અંગે સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો તથા પદાધિકારીઓ દ્વારા આગામી વર્ષમાં ભાવનગર શહેરીજનોની સુવિધામાં વધારો થાય તે માટેની વિવિધ કામગીરી, પ્રોજેકટની અમ
કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી, 2026થી તમાકુ, પાન મસાલા, ગુટખા, સુગંધી (સુગંધી) જર્દા અને સિગારેટના ઉત્પાદન અને વેપારને નિયંત્રિત કરતા કર અને પાલન માળખામાં મોટા પાયે ફેરફારની જાહેરાત કરી છે. તમાકુ, પાન મસાલા અને સંલગ્ન ઉત્પાદનોના ઉત્પાદકોએ હવે તેમની ફેક્ટરીઓમાં CCTV કેમેરા લગાવવા અન
તા.1 જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) હાથ ધરવામાં આવી છે. જેમાં તા. 30 જાન્યુઆરી સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે. હવે તા.22 જાન્યુઆરી સુધીમાં મળેલા ફોર્મ અંગે માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ ભાવનગર જિલ્લામાં નામ કમી અને સુધારણા માટે ફ
રાજકોટ–સૌરાષ્ટ્રના હજારો નિકાસકારોના લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું IGST રિફંડ યાંત્રિક ખામીને કારણે લાંબા સમયથી અટકેલું હોય નિકાસક્ષેત્રમાં ગંભીર નાણાકીય સંકટ સર્જાયું છે. આ મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુંદ્રા કસ્ટમ્સ કમિશનરને તાત્કાલિક હસ
રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો હીરા સમાન અમૂલ્ય પ્રોજેક્ટ, અટલ સરોવર, આજદિન સુધી 14 લાખથી વધુ મુલાકાતીઓ માટે ખુલ્લું થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2024માં આ સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું અને 1 મે 2024ના રોજ ગુજરાત સ્થાપના દિવસ પર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. સ
લગ્ન બાદ અનૈતિક સંબંધોના કિસ્સાઓમાં સ્ત્રી અથવા પુરુષ જીવલેણ પગલાં ભરી લેતા હોય છે, અંતે પરિવારનો પણ માળો વિખાઇ જાય છે. એવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં પત્નીએ પરસ્ત્રી સાથે પતિની અંગત પળોની તસવીર પતિના મોબાઈલમાં જોઈ જતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પતિ તેની પ્રેમિકાને
શહેરના સામા કાંઠે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં રાજકોટ નાનાભાઈને મળવા માટે મુંબઈથી ચાર દિવસ પહેલા નીકળેલા યુવકનું ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો બાઇકચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ નેપાળનો અને હાલ મુંબઇ હોટ
કળિયુગે માઝા મૂકી છે. કૌટુંબિક મામા સાથે 16 વર્ષની સગીરાને પ્રેમસંબંધ બંધાયો હોય જે બાબતે માવતરે ઠપકો આપતા તેણીએ ફિનાઇલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની પ્રાત વિગત અનુસાર, શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક 16 વર્ષી
શહેરના જિલ્લા ગાર્ડન પાસે સોરઠિયાવાડીમાં રહેતા અને પરસાણાનગરમાં કારખાનું ચલાવતા યુવકે બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જિલ્લા ગાર્ડન પાસે સોરઠિયાવાડી-6માં રહેતાં મનોજભાઈ દેવરાજભાઇ સરવૈયા(ઉ.વ.42) નામના યુવાને બાપુનગર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D કરી રહેલા સંશોધક વિદ્યાર્થીઓ પર ઝીંકવામાં આવેલા 260% જેટલા અસહ્ય ફી વધારાના મામલે યુનિવર્સિટી સત્તાધીશોએ નમતું જોખવું પડ્યું છે. વિદ્યાર્થીઓના વિરોધ અને રજૂઆતોને પગલે યુનિવર્સિટી દ્વારા ફીમાં આંશિક ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સૌથી મો
કેન્દ્રીય બજેટ રજૂ થવા પૂર્વે સૌરાષ્ટ્રના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ સાથે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પરંપરા મુજબ નાણામંત્રીને પ્રી-બજેટ મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે. ગ્રેટર રાજકોટ ચેમ્બરના માનદ સહમંત્રી જગદીશભા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 18 વોર્ડમાંથી ટીપરવાન મારફત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સહિત એકત્રિત થતો કચરો નાકરાવાડી ખાતે ઠલવવામાં આવી રહ્યો છે. આ સ્થળે સંગ્રહિત લીગસી વેસ્ટના કારણે પર્યાવરણ અને જનઆરોગ્યને નુકસાન થતું હોવાની દલીલ સાથે રાજકોટના એડવોકેટ શૈલેન્દ્રસિં
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થવાની છે ત્યારે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. રાજકોટના હિરાસર સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત ગુજરાતના તમામ એરપોર્ટ પર આગામી 31મી જાન્યુઆરી સુધી સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે. સામાન્ય દિવસોમાં મુસાફરો ફ્લ
રાજકોટમાં બે સંતાનો સાથે રહેતો મુસ્લિમ યુવક ત્રણ વર્ષથી તેની પત્નીની રાહ જોઇ રહ્યો છે, કરાંચીમાં ત્રણ વર્ષથી્ ફસાયેલી પરિણીતાને વિઝા નહીં મળતાં તે તેના પતિ અને બાળકો સાથે રહી શકતી નથી, અનેક પ્રક્રિયા બાદ પતિ-પત્ની થાક્યા હતા અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાનન
નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર મધ્યપ્રદેશના ભોજશાળામાં એક સાથે પૂજા અને નમાજ વિશે હતા. બીજા મોટા સમાચાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની બગડતી તબિયત હતી, જેઓ પાંચ દિવસથી ધરણાં પર બેઠા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર ગૃહમંત્રી અમિત શાહ લખનઉમાં ઉત્તર પ્રદેશ દિવસ પર આયોજિત કાર્
રાજકોટના માધાપર ચોકડી પાસે કોર્નર પર ખડકી દેવામાં આવેલું 12 માળનું નેક્ષસ બિલ્ડિંગ સંપૂર્ણ ગેરકાયદે હોવાનું અગાઉ જ સાબિત થઇ ગયા બાદ તત્કાલિન ટીપીઓએ તેને સીલ કરવા પણ નોટિસ ઇસ્યુ કરી દીધી હતી. પરંતુ આ નોટિસની અમલવારી કરવાના બદલે હવે ક્રિસ્ટલ નેક્ષી બિલ્ડિંગને કાયદેસર કરી દે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) રાઉરકેલા દ્વારા નોન-ટીચિંગ સ્ટાફ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લાઇબ્રેરિયન, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સાયન્ટિફિક ઓફિસર જેવી કુલ 09 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો ઉચ્ચ વય મર્યાદા ધરાવે છે તેમના માટે આ સુ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી એજન્સીના ટેન્ડરમાં મોટું કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી યુનિવર્સિટીની સુરક્ષા માટે અત્યંત કડક અને ફરજીયાત શરતો રાખવામાં આવતી હતી, પરંતુ આ વખતે નજીકના અને ઓળખીતાઓને લાભ પહોંચાડવાના હેતુથી મહત્વન
શહેરના મોટાવરાછામાં દુખીયા દરબાર પાસે ગુરુવારે મોડીરાતે દારૂના નશામાં કાર ચલાવી રહેલા ઈન્ફ્લુએન્સર હિરેન બુહાએ બે બાઈકચાલકોને ઉડાવી દીધા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કારચાલકને બહાર કાઢ્યો હતો. ચાલક નશામાં હોવાનું જણાતા લોકોએ ઈન્ફ્લુએન્સરને બરાબરનો મેથીપાક આપી પો
ઉમિયા પ્રાગટ્ય દિવસ નિમિત્તે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વરાછા ઉમિયાધામ મંદિર ખાતે સુરતમાં રહેતા કડવા પાટીદાર સમાજના જુદા જુદા ગ્રુપનો પદયાત્રા સંઘ ઉમિયાધામ પહોંચ્યા હતા. મુખ્ય શોભાયાત્રા લાલ દરવાજાથી પ્રારંભ કરીને વરાછા ઉમિયાધામ
વીઆઈપી રોડ વેસુ ખાતે શ્રીશ્યામ મંદિર, સુરતનો નવમો પાટોત્સવ વસંત પંચમીના શુભ અવસરે શુક્રવારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે મંદિરના પ્રાંગણને સજાવવામાં આવ્યું હતું અને બાબા શ્યામનો વિવિધ પ્રકારના પીળા ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો હતો તેમજ તેમને પીળા વસ્ત્ર
શહેરમાં સમાવિષ્ટ કઠોદરા વિસ્તારમાં આવેલી એમનીટીઝ સ્પેસની ખાલી જગ્યામાં પાલિકાએ કોમ્યુનિટી હોલ બનાવવાની મંજૂરી આપી છે. અંદાજે ₹8.57 કરોડના ખર્ચે તૈયાર થનારો આ હોલ સ્થાનિક લોકોના સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી ધારણા છે. કઠોદરા અને આસપાસના વિ
પાલિકાની ઘોર બેદરકારી, લોકોની ફરિયાદોને મુખ્યમંત્રી કાર્યાલયે અત્યંત ગંભીરતાથી લીધું છે. ગટરની કુંડીમાંથી પીવાના પાણીની લાઈન, લીકેજની ફરિયાદો અને રોડમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરકારના આદેશ બાદ ડેપ્યુટી કમિશનરે તમામ ઝોનલ વડાઓ પાસે ખુલાસો માંગ્યો છે. મીડિયાના અહેવાલોથી હવે

29 C