પાટણ તાલુકાના 16 ગામોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઉમિયા માતાજીના રથ પરિભ્રમણનું સફળતાપૂર્વક સમાપન થયું છે. આ ધાર્મિક પ્રવાસ બાદ હવે રથ આજથી ચાણસ્મા તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે. પાટણ તાલુકામાં અંતિમ દિવસે માંડોતરી, રૂની, હાજીપુર અને કમલીવાડા ખાતે આરતી
રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પડઘમ વાગવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં આ મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી,
UCC કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો રાજ્ય સરકાર બિલ રજુ કરે તે પહેલા UCC કમિટીએ મુખ્યમંત્રીને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો... જેમાં લગ્ન માટે યુવતીની લઘુત્તમ વય 21 વર્ષ કરવા અને લિવ-ઇન માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની ભલામણ થઈ શકે છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજ
જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી. રવિવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ રાખવાના અનેક દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. શહેરમાંથી નીકળતા તમામ પ્રકારના કચરાના નિકાલ માટે પોલિસી બનાવવાની વાતો માત્ર કાગળ પર રહી ગઈ છે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિક
સાણંદના પ્રતિષ્ઠિત સંસ્કારધામ કેમ્પસ ખાતે 'ખેલે સાણંદ' સીઝન 3 અંતર્ગત આયોજિત અંડર-14 ખો-ખો સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલ રાઉન્ડ અત્યંત ભવ્ય રીતે સંપન્ન થયા છે. આ સ્પર્ધામાં મેદાન પર ઉતરેલા નવયુવાનોએ પોતાની સ્ફૂર્તિ અને રમત પ્રત્યેના અદમ્ય ઉત્સાહથી પ્રેક્ષકોના દિ
પંચમહાલ જિલ્લા કલેક્ટરે વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવાના હેતુથી એક સાથે 40 નાયબ મામલતદારોની આંતરિક બદલીના આદેશ જારી કર્યા છે. આ બદલીઓ વહીવટી કાર્યદક્ષતા વધારવા, સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવા અને પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે કરવામાં આવી છે. આ આદેશથ
અમદાવાદ સ્થિત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે 16 માર્ચના રોજ IP યાત્રા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા અને સ્થાપત્ય કલાના કારીગરો માટે મહત્વના નિર્ણયો લેવાયા. ભારત સરકારના પેટન્ટ્સ, ડિઝ
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દેશભરમાં સ્વચ્છતા માટે પ્રથમ ક્રમ મેળવનાર સુરત મહાનગરપાલિકા માટે ગર્વ લેવા જેવી બાબત તો છે, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોની વાસ્તવિકતા આ નંબર વનના ટેગ સામે મોટા પ્રશ્નાર્થચિહ્ન ઉભા કરી રહી છે. સુરતના દક્ષિણ ઝોનમાં આવતા પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં રહેતા નાગરિકો આજે પ
પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે અપહરણ અને એટ્રોસિટી જેવા ગંભીર ગુનાઓમાં વર્ષોથી ફરાર ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં બલ
પાટડી તાલુકાની આંગણવાડી બહેનોએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને 18 થી 20 માર્ચ સુધી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવા બાબતે આવેદનપત્ર સુપરત કર્યું છે. આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો લાંબા સમયથી તેમના પ્રશ્નોના નિરાકરણની રાહ જોઈ રહી છે. તેમની મુખ્ય માંગણીઓમાં કેન્દ્ર સરકારે 2018 પછ
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવનના સભાખંડમાં યોજાઈ હતી. આ સભામાં શહેરના વિકાસ અને જનસુખાકારીને સ્પર્શતા પાંચ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા બાદ તેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભામાં મુખ્યત
પાલનપુર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળામાં 387 યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર મળી હતી. આ મેળામાં કુલ 635 ઉમેદવારોએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા નગરપાલિકા હોલ ખાતે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી અને વડદલામાં નવી મુસદ્દારૂપ ટીપી મંજૂર કરવામાં આવી હતી. જે અંગેની સમજ બાદ તેને ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ તે અંગેના યોજનાની દરખાસ્તો અંગે વાંધા સૂચનો એક મહિનામાં મંગાવવામાં આવ્યા છે. ટીપી અંગેની સમજ અપાય
રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ઉનાળાની સિઝન શરૂ થતા જ શહેરના ખાદ્યપદાર્થોના વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ગરમીના કારણે ઠંડા પીણાં તેમજ આઈસ ગોલાનું ચલણ વધ્યું હોય, તંત્ર દ્વારા શહેરની જાણીતી પેઢી 'આઝાદ હિન્દ ગોલાવાલા'ની બે અલગ-અલગ બ્રાન્ચોમાં ચ
રાજકોટના આંગણે કડવા પાટીદાર સમાજ દ્વારા એક ઐતિહાસિક અને સામાજિક ચેતનાના પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ ઇશ્વરીયા ખાતે 125 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘જીવન વિદ્યાપીઠ’નું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત 26 માર્ચના રોજ રામનવમીના પવિત્ર દિ
વડોદરા અને પાદરાને જોડતા મુજપુર-ગંભીરા બ્રિજને લઈને વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ આ બ્રિજ પર સમારકામની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આગામી એક સપ્તાહમાં બ્રિજ ઉપર 80 મીટરનો લિંક સ્પાન ગોઠવી દેવામાં આવશે. બંધ વાહનવ્યવહાર ફરી ટૂ
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા આગામી 29 માર્ચ, રવિવારના રોજ હિંમતનગર ઝોનમાં યોજાશે. આ પરીક્ષામાં 16 કેન્દ્રો પર કુલ 3071 વિદ્યાર્થીઓ ભાગ લેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન લેવ
અત્યારે મધ્ય પૂર્વના દેશમાં યુદ્ધની સ્થિતિ છે, જેને કારણે ગેસની અછત સર્જાઈ છે. ત્યારે અમદાવાદના થલતેજમાં ઘરેલું ગેસના બોટલમાંથી ગેસ કાઢીને ખાલી બોટલમાં ભરીને વેચનાર ગેસ એજન્સીનો ડિલિવરી કરનાર કર્મચારી ઝડપાયો છે. આ કર્મચારી 5 અલગ અલગ બોટલમાંથી થોડો થોડો ગેસ કાઢીને ખાલી બો
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક ગેસ એજન્સીમાંથી 956 ગેસ સિલિન્ડર ગાયબ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે એજન્સીના માલિકે ગોડાઉન કીપર સામે રૂ. 17.57 લાખથી વધુની ગેરરીતિની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરતના પાલ-લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા દિગ્વીજયસિંહ પ્રુથ્વીસિંહ વળવી ઝઘડિયા ખાતે ન
જેમ દેશમાંથી આતંકવાદ, તેમ વિસ્તારમાંથી લુખ્ખારાજ ખતમ કરીશું - વિજય માંગુકિયા પાટીદાર આગેવાન ભાવનગરના નાગધણીબા ગામ પાસે રહેતા ખેડૂત અશોક દુલાભાઈ ઇટાળિયા પર પૈસાની લેતીદેતી મામલે ચાર શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે હુમલાખોરોએ ખેડૂતની સોનાની ચેન, વી
અહીં ગૌશાળામાં 220 ગૌ માતા છે. તેના મળ-મૂત્રમાંથી ફર્ટિલાઇઝર બનાવું છું. આ ઓર્ગેનિક ખાતરના વેચાણથી હજારો ખેડૂતોને લાભ સાથે મને આવક મળે છે. ગાયના દૂધમાંથી ડેરી પ્રોડ્ટક્સના ઉત્પાદનથી કમાણી કરું છું ત્યારે પ્રાકૃતિક ખેતીની સફળતા સાથે વધારાની આવક તો ખરી જ. આ શબ્દો છે રાજકોટના ગ
પંચમહાલના શહેરા તાલુકાના ચલાલી જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવાના ઈરાદે આવેલા ત્રણ શખ્સોને શહેરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 15 કિલોમીટર સુધી પીછો કરીને આરોપીઓને દબોચી લીધા હતા. તેમની પાસેથી બંદૂક, કારતૂસ અને કાર સહિત કુલ ₹4.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શહે
રાજ્યમાં અત્યારે ગેસની અછત સર્જાઈ રહી છે, જેને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. NSUI દ્વારા ગેસ સિલિન્ડર માથા પર લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર બેસીને વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જોકે, NSUIએ તમામ વોર્ડમાં દેખાવો કરવાની ચીમતી ઉચ્
ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી નકલી દૂધ બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગુંદરણ ગામ નજીક આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં કાર્યરત નકલી દૂધની ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે કુલ 4,68,140 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દૂધ તાલાલા પંથકની
ગાંધીનગર ખાતે નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ (NDC) ના અભ્યાસ વર્ગના સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. નેશનલ સિક્યુરિટી એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ અંતર્ગત 'ઈકોનોમિક સિક્યોરિટી' વિષય પરના ખાસ અભ્યાસક્રમમાં સહભાગી થઈ રહેલા 122 અધિકારીઓ પૈકીની 17 સ
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં પાણીના પ્રશ્નના કાયમી ઉકેલ માટે એક મોટું જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે એકસાથે 42 ગામડાઓમાં જળસંચયની કામગીરીનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત, દરેક ગામમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવા
ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માત્ર હાઈ-સ્પીડ કનેક્ટિવિટી પૂરતો સીમિત નથી, પરંતુ તે દેશના પરિવહન માળખાને એક નવા સ્તરે લઈ જવાની દિશામાં એક મોટું કદમ છે. બુલેટ ટ્રેન સ્ટેશનો હવે આધુનિક શહેરી પરિવહન નેટવર્કનો અવિભાજ્ય હિસ્સો બનવા જઈ રહ્યા છે. મુસાફરોને વૈશ્વિક કક્ષાનો અનુભ
વડોદરા શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે રાંધણ ગેસ સિલિન્ડરમાં સંગ્રહ ખોરી અને કાળા કારોબાર કરતા શખસો સામે પોલીસે લાલ આંખ કરી છે. મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 28 ગેસ સિલિન્ડર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. રાંધણ ગેસના સિલિન્ડરો રાખીને કાળા બજારીમાં વેચા
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે બે દિવસીય ડિફેન્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના પ્રથમ દિવસે DRDO ના શ્રીમતિ ચંદ્રિકા કૌશિક, હાઈકમિશન ઓફ બાંગ્લાદેશ ટુ ઈન્ડિયા એમ રિયાઝ હમીદુલ્લા, એમ્બેસેડર ઓફ કાર્લિટો તિમોર લિસ્ટી ટુ ઈન્ડિયા અને RRU ના વાઇસ
શેરબજારમાં રોકાણના નામે રોજ અનેક લોકો સાથે લાખોની ઠગાઈ થાય છે. ત્યારે અમદાવાદના આર્કિટેક યુવક સાથે રોકાણના નામે 1.25 કરોડની ઠગાઈ છે. યુવકને શેર બજારમાં રોકાણ કરી વધુ નફો અપાવવાની લાલચ આપી 20 દિવસમાં 19 બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા 1.25 કરોડથી વધુ રકમ પડાવી છે. જે મામલે યુવકે સાયબર ક્રા
વર્ષોથી દેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલી અને અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતી એક મહિલાને સચિન GIDC પોલીસે 120 ગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધી છે. દારૂના ધંધામાં પોલીસના ડર અને વારંવાર પકડાવાને કારણે થયેલી નિષ્ફળતા બાદ આ મહિલાએ વધુ નફો કમાવવા ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું. સાતવ
સમગ્ર ગુજરાતમાં હાલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે એક અભિયાન છેડવામાં આવ્યું છે. રાજ્યભરમાં લાખો રૂપિયાના બાકી લેણાં વસૂલવા માટે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે.જેના ભાગરૂપે ઠેર-ઠેર
ગુજરાતના ન્યાયતંત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્યના કાયદા વિભાગે જાહેર હિતમાં 5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાજ્યપાલના આદેશ બાદ અને હાઈકોર્ટની ભલામણના આધારે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ પાંચ જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
પૂર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળ હેઠળ આવતા પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ અપગ્રેડેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ આધુનિકીકરણના કાર્ય માટે રેલવે તંત્ર દ્વારા 60 દિવસનો લાંબો બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ બ્લોકની સીધી અસર ગાંધીધામથી પુરી વચ્ચે દોડતી સાપ્તાહિક એક
ભારતના પાંચ રાજ્યો - આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો મેદાનમાં ઉતરે તે પહેલા સુરતનું ટેક્સટાઈલ માર્કેટ એક્શન મોડમાં આવી ગયું છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની હાઈ-વોલ્ટેજ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતના
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર રહેતા અને મોઢેરા ચોકડી પાસે ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા એક યુવકની તબિયત અચાનક લથડતા દુકાનની ગેલેરીમાં આરામ કરવા સૂતા હતા. તે દરમિયાન અજાણ્યો તસ્કર સોનાની બે વીંટી અને મોંઘાદાટ મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,62,000ની મતા ચોરી કરી ફરાર થઈ જતાં મહેસાણા બી ડિવ
સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજી મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે આરતી, ઘટ્ટ સ્થાપન અને હવનના સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે. મંદિર વ્યવસ્થાપન દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી છે. અંબિકા માતાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલિફોનિક
પોરબંદરના જિલ્લા સેવા સદન-2 ખાતે વીજ પુરવઠો ગુલ થતાં વહીવટી કામગીરી ખોરવાઈ ગઈ હતી. PGVCL દ્વારા રૂ. 5 લાખથી વધુના બાકી બિલના કારણે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું, જેના પગલે સરકારી કચેરીઓના કમ્પ્યુટર અને ઓનલાઇન સેવાઓ બંધ થઈ ગઈ હતી. દૂર-દૂરથી આવેલા અરજદારોને ભારે હાલાકીનો સ
લોધિકા તાલુકાના એક યુવાને ગૌ સંરક્ષણ અને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા આપવા માટે અનોખી દંડવત યાત્રા કરી છે. આ યાત્રા 23 ફેબ્રુઆરી, 2026ના રોજ શરૂ થઈ હતી અને 17 માર્ચ, 2026ના રોજ પવિત્ર દ્વારકા ધામ ખાતે પૂર્ણ થઈ હતી. લગભગ 23 દિવસ સુધી ચાલેલી આ કઠિન યાત્રા દ્વારા યુવાને સમાજમાં ગૌ
વડોદરા શહેરમાં ગત 14 માર્ચના રોજ સમી સાંજે કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. વાળંદને બાજુમાં કરિયાણાની દુકાન ધરાવતા આરોપીએ જ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી યુવકનું કાસળ કાઢ્યું હત
ભાવનગર જિલ્લા પંચાયતની પાંચ વર્ષની ટર્મ આજરોજ પૂર્ણ થઈ રહી છે પરંતુ હજુ સુધી ચૂંટણી જાહેર કરવામાં આવી નથી તેથી ચૂંટણીમાં વિલંબ થશે ત્યારે જિલ્લા પંચાયતમાં પણ મહાપાલિકાની જેમ વહીવટદાર તરીકે ભાવનગર કલેક્ટર ને મુકવામાં આવ્યા છે, ચૂંટાયેલી બોડીની પાંચ વર્ષની મુદ્દત આજે સાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાહેર શૌચાલય અને નવા બની રહેલા ઓડિટોરિયમ પાસેથી દારૂની 15 ખાલી બોટલો મળી આવતા હવે NSUI મેદાને આવ્યુ છે. યુનિવર્સિટી કેમ્પસમાં નશાનો કારોબાર બંધ કરાવવા કડક તપાસની માંગણી કરવામાં આવી છે જ્યારે યુનિવર્સિટીમાં જર્જરીત થયેલી અને બંધ બિલ્ડીંગો અસામાજિક
અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં દેવીપૂજક સમાજના મણિલાલ નામના વ્યક્તિના 19 જેટલા વારસદારોએ મણિનગર ખાતે આવેલા ક્રિશ્ચન કબ્રસ્તાનની પ્રોપર્ટી ઉપર દાવો દાખલ કર્યો હતો. જેની 5 હજાર સ્ક્વેર મીટર જેટલી જમીન છે. જેના એક નાના ભાગ ઉપર તેઓના 6 જેટલા મકાનો આવેલા છે. તેઓનો દાવો હતો કે 1935થી તે
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. ફેસબુક પર થયેલી મિત્રતાના બહાને એક પરિણીત મહિલાને મળવા બોલાવી, તેનું અપહરણ કરી છ શખ્સોએ મધ્યરાત્રિએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી સમગ્ર સોરઠ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ મા
હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં હાથમતી નદી કિનારે આવેલા મહાકાલી કુંડ મંદિરમાં આજે 44મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે સવારે નવચંડી હવનનો પ્રારંભ થયો હતો અને માતાજીની શોભાયાત્રા પણ યોજાઈ હતી. પાટોત્સવ નિમિત્તે સવારે 9 વાગ્યે યજમાનોના હસ્તે મંત્રોચ્ચાર સાથે મહ
વડોદરા શહેર અને જિલ્લામાં પરસેવો પાડીને વિકાસનું સર્જન કરતા બાંધકામ શ્રમયોગીઓના સ્વાસ્થ્યની ચિંતા હવે રાજ્ય સરકાર વધુ સઘન રીતે કરશે. જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ આજે 3 નવા 'ધન્વંતરિ રથ'ને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે જ વડોદરામાં કાર્યરત મોબાઇલ ક્લિનિકની કુલ
હારીજ પોલીસે અડિયા ગામમાંથી અપહરણ કરાયેલી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા છે. સગીરાના માતા-પિતા અને ગ્રામજનો દ્વારા એસપી કચેરીએ કરવામાં આવેલી રજૂઆત બાદ રાધનપુર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળતા મેળવી છે. પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા અડિયા ગામે ગત તા
પાટણના વાળીનાથ ચોક વિસ્તારમાં આશરે 7 લાખ રૂપિયાના ખર્ચે વાળીનાથ પ્રકૃતિ ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગની કેનાલ પાસેના ગંદકીના સ્થળને દૂર કરી જનભાગીદારીથી તૈયાર કરાયેલા આ ઉદ્યાનનું લોકાર્પણ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના હસ્તે થયું હતું. સ્થાનિક
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની સૂચના બાદ તહેવારોને ધ્યાનમાં રાખીને હાઈવે પર ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત, વાપી ટાઉન પોલીસે બલીઠા બ્રિજ પાસે નાકાબંધી દરમિયાન રૂ. 13.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ પાસેથી
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી 16 વર્ષીય સગીરાના 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભાપાત માટે અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા મુજબ, સગીરા આ ગર્ભ રાખવા માગતી નથી, જેથી ગુજરાત હાઇકોર્ટે ગાંધીનગરની હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતા. જેનો હકારાત્મક રિપોર્ટ આવ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 19 માર્ચે જામનગરની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમની શરૂઆત સવારે 8:30 કલાકે હાપા માર્કેટિંગ યાર્ડથી થશે. અહીં તેઓ ખેડૂત ભોજનાલય અને ખેડ
મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવાના ઉદ્દેશથી ગુજરાતે ડીપ-સી ફિશિંગ એટલે કે ઊંડા સમુદ્રમાં માછીમારી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સસ્ટેનેબલ હાર્નેસિંગ ઑફ ફિશરીઝ ઇન ધ એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) રૂલ્સ, 2025 (વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં મ
ભરૂચ નગરપાલિકાની પાંચ વર્ષની કાર્યકાળ પૂર્ણ થતાં પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને સભ્યોનો વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ સભ્યોને પુષ્પગુચ્
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના એક યુવાનનું ડેડીયાસણ ગામ નજીક અકસ્માતમાં મૃત્યુ થયું છે. પાટડીથી વિરમગામ જઈ રહેલા રાજેન્દ્રસિંહ પરમારનું એક્ટિવા સ્લીપ ખાઈ જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના ફુલકી પાસે ડેડીયાસણ ગામ નજીક ડાયવર્ઝન પાસે બની હતી. અકસ્માત બાદ
મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસની અછત અને ભાવની અનિશ્ચિતતાને કારણે એક મહિના માટે બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લેવાયો છે. આજે મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે યોજાયેલી બેઠકમાં અંદાજે 500 જેટલા ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. મોરબી અને આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાના લગભગ 650 સિરામિક
ગુજરાત વિધાનસભા ખાતે આજે એક વિશેષ તબીબી વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની Sports Authority of Gujarat દ્વારા વર્ષ 2026–27 માટે ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) યોજના અંતર્ગત ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાજ્યકક્ષાના ‘બેટર
વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના (અંડરટ્રાયલ) આરોપી જયેશભાઈ નટવરભાઈ પંડ્યા (ઉંમર 63)નું મોત થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આરોપી વડોદરાના વરણામાં પોલીસ મથકમાં બેદરકારી બદલ સાપરાધ માનવવધનો ગુન્હો નોંધાયો હતી. જેમાં બે કામ
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલા અંબિકાધામ એપાર્ટમેન્ટના ગતરાત્રે બે માળની ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેને પગલે 30 મકાનમાં રહેતા લોકો પરિવાર સાથે રસ્તા પર આવી ગયા છે. આખી રાત રહીશોએ રસ્તા પર વિતાવી હતી અને આજે બીજા દિવસે પણ ખાવાના ફાંફા છે. બે દિવસથી બાળકો અન
સુરતના કુખ્યાત ચિરાગ ગોટીની બીલીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. વર્ષ 2024માં તેણે પોતાના ભાગીદારનું અપહરણ કરી, માર મારી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ગુનામાં પોલીસે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્ર
દાહોદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને વિપક્ષના પૂર્વ નેતા દિનેશકુમાર સીકલીગરનું રખડતા ગધેડાની અડફેટે આવ્યા બાદ સારવાર દરમિયાન કરુણ મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર સાથે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામ
જામનગર-દ્વારકા હાઈવે નજીક આવેલા ખંભાળિયાના વાડીનાર દરિયાકાંઠે 'નંદાદેવી' નામનું એલપીજી કેરિયર જહાજ સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત સુધી પહોંચ્યું છે, જે દેશના એલપીજી પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જહાજમાં અંદાજિત 45,000 થી 46,000 મે
સુરતના ઉદ્યોગો જેમના જોરે ધમધમે છે. તે શ્રમિકો આજે પોતાની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે વલખાં મારી રહ્યા છે. સારી સારવારની આશાએ શ્રમિકો દર મહિને ESIC અંતર્ગત પગારમાંથી નાણાં કપાવે છે, પરંતુ બદલામાં તેમને માત્ર વહીવટી તંત્રની છેતરપિંડી મળી રહી છે. પાંડેસરા જીઆઈડીસીમાં લાંબા સમય
અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન જાહેરમાં મારામારીના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવેલા સરદારનગર અને નોબલનગર વિસ્તારમાં પોલીસમાં કોઈપણ ખૌફ વિના જાહેરમાં મારામારીના બનાવો બની રહ્યા છે. 15 દિવસ પહેલા નોબલ નગર વિસ્તારમાં જાહેર રોડ ઉપર મારામારીની ઘટના બાદ ફરી એ
પોરબંદરના વી.વી. બજાર વિસ્તારમાં PGVCL અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોર્ટના ચુકાદા બાદ મિલકતનો કબજો લેવા પહોંચેલી PGVCLની ટીમનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન એક મહિલાની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વી.વી. બજારમાં આવેલી એક
ભરૂચ શહેરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં એક મહિલા દોડતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેનમાંથી ઉતરતી વખતે મહિલાએ સંતુલન ગુમાવ્યું હતું અને પટકાઈ હતી, જેના કારણે તેને ગ
રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈ.જી. નિર્લિપ્ત રાયે સુરેન્દ્રનગર ડીએસપી કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી ગુનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. આઈ.જી. નિર્લિપ્ત રાયનું એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત ડીવાયએસપી દ્વારા મોમેન્ટો આપી
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ પ્રેફરન્સનું વોટનું પરિણામ જાહેર કરવામાં થઈ ચૂક્યું છે. BCG ચૂંટણીમાં વકીલોએ આપેલા 46,286 મતો માન્ય ઠર્યા છે. વોટ શેર આધારે પ્રથમ પ્રેફરન્સમાં માન્ય થયેલા બે ઉમેદવારોનું સભ્યપદ નક્કી થયું છે, જેમાં આફતાબ હુસૈન અંસારી અને જે.જે.પટેલે ક્વ
રાજકોટ શહેરમાં 16 માર્ચે દલિત યુવકની હત્યાના બનાવ બાદ દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા મામલો તંગ બન્યો હતો. રાત સુધી પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને મોડી રાતે મામલો થાળે પડ્યો હતો. ભાવેશ વાણવી નામના યુવકની હત્યા મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય બ
ડાયમંડ સિટી સુરતમાં ઉનાળાની શરૂઆતે જ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. હાલમાં પડી રહેલી ભીષણ ગરમી અને હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત શિક્ષણ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. સુરત જિલ્
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર એલસીબી (LCB) ટીમે જામનગર-રાજકોટ હાઈવે પર એક મોટી સફળતા મેળવી છે. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પોલીસે બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી બિયરના ટીનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળ
બનાસકાંઠા જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રવાસના બીજા દિવસે સવારે દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા-ડાંગિયા ગામમાં પ્રગતિશીલ ખેડૂત ઈશ્વર ભૂતડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી રાજ્યપાલએ ફાર્મમાં આંબા, જા
છેલ્લા થોડાક દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરી ગરમીથી પરેશાન થઈ ગયા હતા. જોકે હવે હવામાનમાં પલટો આવતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 37થી 38 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હજુ પણ બેથી ત્ર
અમદાવાદના નોબલનગર ચાર રસ્તા પાસે મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી છે. નોબલનગર ચાર રસ્તા પાસે ફૂટપાથ ઉપર જાળીઓમાં કચરાઓની વચ્ચે બળેલી હાલતમાં લાશ પડી હોવા અંગેનો મેસેજ મળતાં એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી છે.
અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગત મોડી રાત્રે ખાંભા ગીર પંથકમાં 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ આંચકો હળવો હોવાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે 12:17
ઉત્તર ગુજરાતના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે મહેસાણાના પાંચોટ ખાતે સરકાર દ્વારા અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ સંકુલ યોગ્ય જાળવણીના અભાવે બદહાલીનો શિકાર બન્યું છે. કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટ દ્વારા આ ગંભીર મુદ્દે સરકાર અ
નવસારીના કૃષિ યુનિવર્સિટી વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારીને કારણે એક દુર્ઘટના બની છે. સરગમ એપાર્ટમેન્ટ પાસે વીજ થાંભલામાં કરંટ ઉતરતા ૧૬ વર્ષની આયુષી નાયકાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સ્થાનિકો દ્વારા અગાઉ કરાયેલી રજૂઆતો છતાં તંત્રએ ધ્યાન ન આપ્યાનો આક્ષેપ છે. પ્ર
જામનગરના દરબારગઢ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સિટી-એ ડિવિઝન પોલીસે વન-વે નિયમની કડક અમલવારી શરૂ કરી છે. લાંબી બેરીકેટ મૂકીને આ નિયમનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ટ્રાફિકમાં નોંધપાત્ર રાહત મળી છે. નિયમનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂ
વલસાડ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે વાપી હાઇવે પરથી થતી દારૂની હેરાફેરી અટકાવવા માટે કાર્યવાહી કરી છે. ડુંગરા પોલીસ મથકની હદમાં આવતા સલવાવ નેશનલ હાઇવે નંબર 48 પરથી પોલીસે એક આઇશર ટેમ્પોમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે કુલ ₹19.15 લા
હરિયાણાથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં લઈ જવાતો 1 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અમદાવાદ પોલીસ કમિશનરની PCB સ્ક્વોડ દ્વારા નરોડા વિસ્તારમાં આવેલા સુતર કારખાના બ્રિજ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી 1.28 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાઈકલની ખોટી બીલટી
સાબરકાંઠા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં વહીવટદાર શાસન અમલમાં આવ્યું છે. આ સંસ્થાઓની મુદત પૂર્ણ થતાં વહીવટી સુકાન સંભાળવા માટે અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના,
ગીર સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કંપનીએ 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે, જેના કારણે જિલ્લામાં હડકંપ મચી ગયો છે. વેરાવળ વિભાગીય કચેરી હેઠળના કુલ 7 સબ-ડિવિઝનમાં એકસાથે આ કાર્ય
પંચમહાલના મુખ્ય મથક ગોધરા શહેરમાં ઇદ-ઉલ-ફિત્ર તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઇદને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી શહેરના મુખ્ય બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગોધરા શહેરના રાની મસ્જિદ સહિતના વિસ્તારોમાં ગ્રાહકોની અવરજવર વધી છે. ખાસ કરીને કપડાં,
અરવલ્લી જિલ્લાના મોડાસા વિભાગ દ્વારા પ્રેરણાપીઠ ખાતે યોજાનારા 552મા સંઘ મેળા માટે પગપાળા સંઘનું પ્રસ્થાન થયું છે. આ પરંપરાગત યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. કુળદેવી શ્રી ઉમિયા માતાજી અને શ્રી કલ્કિ નારાયણ મહાપ્રભુજીની કૃપા તથા સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ
ભરૂચના મકતમપુર સ્થિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ. કે. વી. વાડોદરીયાને 'બેસ્ટ રિસર્ચર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને નવસારી કૃષિ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આ સન્માન અપાયું હતું. ડૉ. વાડોદરીયા કપાસ સંશોધન ક્
વલસાડ જિલ્લા પોલીસે વાપી GIDC વિસ્તારમાંથી ₹24.79 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર છે. આગામી તહેવારો જેવા કે રમઝાન ઇદ, રામ નવમી, ચેટી ચાંદ અને ગુડી પડવાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વાર
જામનગરમાં ત્રણ મહિના પહેલાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી રૂ. ૧૧.૭૦ લાખના માલસામાનની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સિટી સી-ડિવિઝન પોલીસે બે તસ્કરોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રૂ. પોણા ચાર લાખની કિંમતનો ચોરાઉ મુદ્દામાલ તેમજ બે મોટરસાયકલ કબજે કર
પાટણ જિલ્લામાં નાગરિકોને એલપીજી રાંધણગેસનો પૂરતો અને નિયમિત જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા જિલ્લા પુરવઠા તંત્ર સઘન મોનીટરીંગ કરી રહ્યું છે. આ માટે સરકારના નિર્ણય અનુસાર જિલ્લાની કુલ ૧૯ ગેસ એજન્સીઓ પર મહેસુલ અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ગેસ વિતરણ પ

29 C