અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ઓનલાઇન લોનના બહાને 4.54 લાખ રૂપિયાની સાઇબર ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરસપુરમાં રહેતો 36 વર્ષીય યુવક નોકરી કરે છે. 18 જાન્યુઆરીના રોજ તેણે એક ઓનલાઇન ખાનગી ફાયનાન્સ કંપનીમાં લ
અમદાવાદના બોપલ વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતા પરિવાર સાથે હોમ સર્વિસના નામે મોટી ચોરીની ઘટના સામે આવી છે. સાણંદમાં રહેતા દિલીપભાઇ દોલતાણીએ બ્રોકર મારફતે શેલા ગામ સ્થિત રીવેરા એલ્પાયર ખાતે ભાડે મકાન લીધું હતું. મકાનમાં સામાન શિફ્ટ કર્યા બાદ સાફ-સફાઈ માટે બ્રોકરની પત્નીએ હ
અમદાવાદના ઇન્કમટેક્સ સ્થિત દિનેશ હોલ ખાતે 31/1/26, શનિવારના રોજ આચાર્ય રણછોડલાલજીના સાનિધ્યમાં “દૂલ્હે રાગ બસંત” કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતની પ્રાચીન પરંપરા, ગુજરાતી ધોળ અને વ્રજના રસિયાના અદભૂત સમન્વયથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. આ આ
યાત્રાધામ બહુચરાજીમાં 13 જાન્યુઆરીના રોજ રાધે મેટ્રો મોલમાં થયેલી રૂ.4.72 લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી મંડાલી અને બેચર ગામના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી વર્ના કાર અને રોકડ ર
કેન્દ્રીય બજેટમાં ગુજરાતને શું મળ્યુ? ગુજરાતને મળશે 5 આયુર્વેદિક એઈમ્સ...34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ, જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવાશે.. એટલું જ નહી SME-MSME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જાહેરાત અને સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચ કરાશે.. આ ખાસ જાહેરાત યુનિયન બજેટમાં ગુજરા
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે. તેમણે આ બજેટને વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેની ‘રિફોર્મ એક્સપ્રેસ’ ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય માનવી
કેન્દ્રીય નાણામંત્રીએ આજે સંસદમાં વર્ષ 2026નું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ઉદ્યોગ જગત અને સામાન્ય નાગરિકો બંને માટે રાહત તથા વિકાસલક્ષી અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બજેટને 'સમાવેશક વિકાસ અને આત્મનિર્ભર ભારત' તરફનું મજબૂત પગલું ગણવામાં આવી રહ્યું છે. ઉદ્યોગપતિઓ મ
ગુજરાત સરકારે રવિ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. પ્રતિ ક્વિન્ટલ ₹2585ના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે. ભારત સરકારે રવિ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ઘઉં
બોટાદના હડદળમાં ખેડૂત સભા સમયે થયેલા પથ્થરમારા બાદ ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રમેશ મેર સહિતના નેતાઓનો 108 દિવસના જેલવાસ બાદ રાજકોટ જેલમાંથી જામીન પર છૂટકારો થતા તેમનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવીણ રામે ભાવુક થઈને કહ્યું કે, ભાજપ સરકારન
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા વીજ લોસને નિયંત્રિત કરવા માટે પીજીવીસીએલ વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લાનો વીજ લોસ 25%થી વધુ થતાં વીજ તંત્ર દ્વારા ઉપરાછાપરી દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત વઢવાણ, દૂધરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જે
પાલનપુરના નરાસળ ગામમાં શુક્રવારે રાત્રે એક યુવકને હડકવા ઉપડતાં શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો અને લોકોને કરડવા દોડતા સ્થાનિકોએ દોરડાથી બાંધીને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં પણ યુવકે ધમાલ મચાવી હતી. જેના વીડિયો પણ સામે આવ્યા હતા. જોકે, આ યુવક 24 કલાકમાં જ એકદ
મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલા એક પાન-મસાલાના પાર્લર પર ઉઘરાણી કરવા જેવી સામાન્ય બાબતે પાંચ શખસોએ હથિયારો સાથે ધમાલ મચાવી હોવાની ઘટના સામે આવી છે. મસાલાના પૈસા માંગતા ઉશ્કેરાયેલા શખસોએ વેપારીને બેરહેમ માર મારી દુકાનમાં તોડફોડ કરી અને ગલ્લામાંથી રોકડ રકમની લૂં
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી અને ઉધનામાં ધાગા કટીંગનું કામ કરવા જતી 17 વર્ષની તરુણીને ત્યાં જ રહેતા અન્ય ધર્મના યુવાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. નવ દિવસ અગાઉ તે તરુણીને બેલ્કમેઇલ કરી ઉત્તરપ્રદેશ ભગાડી ગયો હતો. જોકે, ડીંડોલી પોલીસે તરુણીને રેલવે પોલીસની
નવસારી રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે એક કન્ટેનરમાંથી ₹37.08 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ₹52.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને નવસ
શિયાળાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણમાં થતી બદલાવની સીધી અને ગંભીર અસર માનવ આંખો પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઠંડી હવા અને પવનના કારણે આંખોની એલર્જીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આંખના રોગના નિષ્ણાંત જણાવે છે કે આ ઋતુમાં આંખો સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. શિ
ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસનો ચાલતા ગોરખધંધા પર અમદાવાદ પોલીસ સ્ટ્રાઈક કરી છે. ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુક જેવા અલગ અલગ સોશિયલ મીડિયા પર ચાલતા 120 જેટલા એકાઉન્ડ હોલ્ડર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે એકાઉન્ટની તપાસ કરતા કેટલાક એકાઉન્ટમાંથી મહિલાઓના ન્યૂડ
ગુંદવહળ ગામમાં યોગેશ પાલવાની દુકાનમાં આજે આગ લાગી હતી. જમવાનું બનાવતી વખતે અચાનક ભભૂકેલી આ આગમાં દુકાનનો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે ભારે નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, દુકાનમાં રોજિંદા વ્યવસાય મુજબ જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું. આ દરમ
કેન્દ્રીય બજેટ 2026-27 સુરતના ટેક્સટાઇલ જગત માટે આશાનું નવું કિરણ લઈને આવ્યું છે. વર્ષોથી ચાલી આવતી માંગણીઓને સંતોષતા કેન્દ્ર સરકારે જૂની ટેક્સટાઇલ સ્કીમો જેવી કે યાર્ન બેન્ક સ્કીમ અને ગ્રુપ વર્કશેડ સ્કીમ માટેના બજેટમાં ધરખમ વધારો કર્યો છે. અગાઉ આ યોજનાઓ માટે માત્ર રૂ. 20 કરોડન
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે નવમી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જો કે આજના બજેટમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી જયારે MSMEને ગ્લોબલ ચેમ્પિયન બનાવવાની જાહેરાતથી રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ફાયદો થવાની અપેક્ષા રાજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાતને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકવામાં આવેલી વ્યાજ માફી યોજના 2025-26 હેઠળ વર્ષનાં પહેલા મહિના જાન્યુઆરી દરમિયાન જ નોંધપાત્ર સફળતા મળી છે. આ યોજના અંતર્ગત 1 જાન્યુઆરી, 2026થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન શહેરના તમામ સાત ઝોન
જામનગરમાં LCB પોલીસે ₹2.54 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ કાર્યવાહી શહેરના કામદાર કોલોની વિસ્તારમાં બનેલી ચોરીના ગુના સંદર્ભે કરવામાં આવી હતી. LCB સ્ટાફના ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, ઘનશ્યામભાઈ ડેરવાળીયા અને મયુદ્દીનભાઈ સૈયદને પેટ્ર
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટાંકી ગામે આવેલી સ્વ. મણીભાઈ આર. ચૌધરી વિદ્યાસંકુલ સંચાલિત કન્યા આશ્રમશાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે આ મકાનનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસં
મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ “તરંગ 4.0” મહેમાનો, માતા-પિતા તથા વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ રહી કે તેમાં માત્ર બાળકો જ નહીં, પરંતુ માતા-પિતાએ પણ સક્રિય રીતે ભાગ લીધો હતો. વાલીઓની ભાગીદારીથી સમગ્ર
ગીર સોમનાથ પોલીસે પ્રભાસ પાટણ વિસ્તારમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદીનું
જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલના બાયો વેસ્ટ નિકાલ વિસ્તારમાં ગાયો અને રખડતા ઢોર કચરો ખાતા જોવા મળ્યા છે. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. જીવદયાપ્રેમી અને ગૌરક્ષકના હૃદય દ્રવી ઊઠે એવા દૃશ્યો સામે આવ્યા છે. જેથી લોકોમાં ફટકારની લાગણી છે હોસ્પિટલના બાયો વેસ્ટ ક
બોટાદ: બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી અને ભાજપના વરિષ્ઠ આગેવાનો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને સન્મા
સમસ્ત કોળી સમાજ ગુજરાતે લાઠી, કોટડા, વિંછીયા અને હડદડમાં નિર્દોષ લોકો પર થયેલા અન્યાય સામે આંદોલન કરવાનો મોટો નિર્ણય લીધો છે. સમાજ નિર્દોષો પર થયેલા કેસ અને પાસા પાછા ખેંચવાની માંગ કરી રહ્યો છે. આ નિર્ણય અંતર્ગત, આગામી દિવસોમાં રાજ્યભરમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારને આ
કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2026ના બજેટને લઈને દેશભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના NRI હબ ગણાતા નવસારીમાં પણ બજેટની જોગવાઈઓ અંગે નિષ્ણાતો અને રાજકીય અગ્રણીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ખાસ કરીને NRI માટે પ્રોપર્ટી વેચાણના નિયમોમાં સરળ
બોટાદની ગુરુકુલમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 31જાન્યુઆરી, 2026ના રોજ સાંજે ૫ વાગ્યે વિજ્ઞાન મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ મેળામાં અનેક રચનાત્મક અને નવતર વિચારો સાથેના પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. વિદ
ગીરસોમનાથ પોલીસે નશાબંધી કાયદાના કડક અમલ હેઠળ કોડીનાર વિસ્તારમાં રૂ. 18.80 લાખથી વધુનો ઇંગ્લીશ દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ કાર્યવાહી વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલના ન્યાયિક નિકાલનો ભાગ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાની સૂચના મુજબ, પોલીસ સ્ટેશનોમ
ગોધરા-વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માતો ઘટાડવા માટે ગેરકાયદેસર રીતે પાડવામાં આવેલા ડિવાઈડર કટ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટોલ પ્લાઝા ઓથોરિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાઈવે પરના હોટલ અને પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા આર્થિક લાભ મેળવવા માટે રોડ વચ્ચે
અમદાવાદના ગુરુકુળ રોડ પર રહેતા વેપારીએ એક શખ્સ પાસેથી 2.50 કરોડ વ્યાજે લીધા હતા, જેની સામે વેપારીએ 4.77 કરોડ વ્યાજ સહિત ચૂકવી લીધા હતા. વેપારીએ આટલી રકમ ચૂકવી છતાં વ્યાજખોરોએ વેપારીના પરિવારનું અપહરણ કરીને વેપારીની સંપતિ પચાવીને બરોબર વેચી દીધી હતી. આ અંગે વેપારીએ બે શખસ સામે આ
બોટાદ જિલ્લામાં કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા છ બાળકોને પાલક માતા-પિતા યોજના હેઠળ માસિક ₹3000ની સહાય મંજૂર કરવામાં આવી છે. સમાજ સુરક્ષા અધિકારી એ.કે. ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલી સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટી (SFCAC)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જિલ્લા કલેક્ટ
પાટડી તાલુકામાં આજે રૂ. 11.66 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મીઠાગોઢા અને બુબાણા ગામમાં માર્ગ નિર્માણના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મીઠાગોઢા ગામે રૂ. 52.56 લાખના ખર્ચે 'કન્સ્ટ્રક્શન ઓફ સુવિધા પથ સી.સી. રોડ'નું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે પાટડી તાલુક
જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પવેલિયન ગ્રાઉન્ડ ખાતે બહાદુર કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. રાજ્યમંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આયોજન જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન અને જામનગર જિલ્લા રમતગમત પ્રશિ
સુરત શહેરના અલથાણ-ભટાર વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રકશન સાઈટ પર રૂંવાડા ઉભા કરી દેતો અકસ્માત સર્જાયો હતો. રિવર્સમાં લેતી સમયે ટ્રેકટર ફોન પર વાત કરી રહેલી મહિલા પર ફરી વળ્યું હતું. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસથી દોડી આવેલા લોકોએ મહિલાને બહાર કાઢી સારવાર માટે ખસેડી હતી. મોબાઈલમા
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરી, 2026એ બજેટ રજૂ કર્યું. નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી. જોકે, ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક AIIMS જેવી નવી વાતો કહેવામાં આવી છે. ત્યારે ગુજરાતને આ બજેટથી અ
બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધીયા પર થયેલા હુમલાના મામલે કોળી સમાજ દ્વારા આજે (1 ફ્રેબુઆરી) ભાવનગર શહેરના અક્ષરપાર્ક ખાતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવશે. ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ન્યાય સભામાં મંત્રી પ
પાલનપુર તાલુકા પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ચોરાયેલી ચાર મોટરસાયકલ શોધી કાઢી છે. આ બાઈકો પાલનપુર, વડગામ અને અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ હરિયાણા સુધી એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે, જે સમુદ્ર સપાટીથી
અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ – 2003 (COTPA-2003) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ 14 કેસ નોંધી રૂ. 2,600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નોડલ અધિકારી (તમાકુ નિયંત્રણ કાર્યક્રમ)ના નેતૃત્વ હેઠળ, જિ
અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ની ગૌરક્ષક ટીમે જાહેર માર્ગો પર 40થી વધુ રખડતી ગાયોને રેડિયમ પટ્ટી લગાવી છે. રાત્રીના સમયે થતા અકસ્માતો ઘટાડવા અને પશુઓ તેમજ વાહનચાલકોના જીવ બચાવવાના ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવી છે. જિલ્લામાં રાત્રીના સમયે રખડતા પશુઓને કારણે માર્ગ અકસ્મા
ગુજરાત રાજ્યે 69મી શાળાકીય રમત (SGFI) 2025 નેશનલ કક્ષાની અંડર-19 ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે રાજ્યે રાષ્ટ્રીય સ્તરે પોતાનો દબદબો ફરી સ્થાપિત કર્યો છે. આ સ્પર્ધા સોમનાથ ખાતે 27 થી 31 દરમિયાન યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યની ટીમે ભાગ લીધો હતો અને ઉત્ક
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે બજેટ રજૂ કર્યું હતું. જેને લઈને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ બજેટને આવકાર્યું છે, તો યુવાઓએ બજેટને માધ્યમ ગણાવ્યું હતું. VCCIના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે બજેટ રવિવારના દિવસે રજૂ કરવામા
સુરત શહેરના ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધનામાં આવેલા સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગમાં ઉભેલી કારને ટોઈંગ કરવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કર્મી પર કાર ચાલકે હુમલો કરી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલ વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટને નિહાળવા માટે આજે ગોધરા સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો, ગોધરાના અગ્રણી વેપારીઓ અને કોમ
મોરબી એ ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત અરજદારોનો ખોવાયેલો રૂ. ૬૨.૬૩ લાખનો મુદ્દામાલ પરત કર્યો છે. આ મુદ્દામાલમાં ૨૨ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. પોલીસે ગુમ થયેલા ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત રૂ. ૪,૧૩,૦૮૯ આંકવામાં આવી છે. આ ઉપરાં
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 180 વિધવા અને જરૂરિયાતમંદ બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ક્લબના પૂર્વ પ્રમુખ પ્રીતિ દેસાઈએ તેમના જન્મદિવસ, 29 જાન્યુઆરીના રોજ, આ કાયમી પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે લોકસભામાં વર્ષ ૨૦૨૬-૨૭નું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટને લોકો સુધી પહોંચાડવા અને તેની વિગતો સમજવા માટે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગોધરા સ્થિત જિલ્લા ભાજપ કાર્
પંચમહાલ જિલ્લા સુરક્ષા સોસાયટી અંતર્ગત કાંકણપુર પોલીસ સ્ટેશન અને રતનપુર (કાં) પ્રાથમિક/માધ્યમિક શાળાના સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) દ્વારા એક ફિલ્ડ વિઝિટ અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SPC બાળકોએ પોલીસ કાર્યપ્રણાલી અને ટ્રાફિક નિ
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી વાર સોનું ઝડપાયું છે. કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી અમદાવાદ આવી રહેલા સુનિલ ભાટીયાને 108.07 ગ્રામ સોના સાથે ઝડપ્યો છે. જેની બજાર કિંમત અંદાજે 17.19 લાખ થાય છે. મુસાફરે માઉથમાં કાળા ટેપમાં લપેટીને ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ સંતાડ
શહેરમાં ઓટિઝમ અને ન્યુરોડાયવર્સિટી અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે એક વૉકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વુમન્સ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (WICCIના ગુજરાત ઇન્ક્લૂસિવ એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને સારાંશ ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી યોજાય
સાબરકાંઠા જિલ્લા સહિત હિંમતનગરમાં પૂનમ નિમિત્તે વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે નવચંડી હવનનો પ્રારંભ થયો હતો, જ્યારે પંચદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે પ
કેન્દ્રીય બજેટ 2026 અંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના ધરમપુરની લાયબ્રેરી ખાતે ભાજપના અગ્રણીઓ સાથે બજેટ નિહાળ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ 'વિકસિત ભારત 2047' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરનારું છે. આ બજેટમાં ખાસ કરીને
અમદાવાદમાં સંત રવિદાસની 649મી જન્મજયંતી ઉજવાઈ અમદાવાદમાં મધ્યકાલીન યુગના મહાન સંત અને 'બેગમપુરા'ના સ્વપ્નદ્રષ્ટા સંત શિરોમણી રવિદાસ મહારાજની 649મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રવિદાસ વિશ્વમહાપીઠ ગુજરાતના પ્રમુખ વિક્રમભાઈ ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા 12
જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી હોટલ બોયનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં અને શંકાસ્પદ રીતે મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃતક યુવકની ઓળખ 32 વર્ષીય રાજન કેસી નેપાળી તરીકે થઈ છે, જે ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસ
ગોધરા તાલુકાના કાકણપુર, પઢીયાર, વેલવડ અને રામપુરા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે 10 વાગ્યે, 8 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપના આ હળવા આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુ
રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને એક ઉત્તમ સારવારની સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સપોર્ટ મળે તે માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલેટિવ કેર બનાવવામાં આવી રહ્યું છે. જેના માટે એક એકર જેટલી જમીન દાત્તા તરફથી મળતા ઓગષ્ટ મહિનાથી કામગીરી શરૂ કરી દેવામાં આવ
ભાવનગર શહેરના ભરતનગર રિંગ રોડ પર આવેલ સિલ્વરસ્કાય કોમ્પલેક્ષમાં આવેલી કેકની દુકાનમાં ક્રેડિટકાર્ડના હપ્તાની વસુલાતને લઈને ઝઘડો ઉગ્ર બન્યો હતો. વસૂલી કરવા આવેલા ખાનગી બેંકના રિકવરી એજન્ટ અને તેના સાથીઓએ યુવક પર હુમલો કર્યો હતો. મારામારીમાં યુવકને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલ
મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના વિકાસકાર્યોમાં ગતિ આવશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરમાં વિકાસના નામે થતા ખોદકામ અને તોડફોડ બાદ યોગ્ય રિપેરિંગ ન થતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના ટીબી રો
સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક વેગનઆર કારમાંથી 3.112 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે વલસાડી ગામના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ગાંજા ઉપરાંત કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગરના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું છે. ગાંભોઈ પોલીસે બળદ પગલા પાસેના ખેતરમાંથી 3.88 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં કુલ 9.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ગાં
આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટને લઈને વેપારીઓ અને ઉદ્યોગપતિઓને જાહેરાતની આશા છે. ગુજરાતને પણ બજેટમાં ઘણી જાહેરાત થાય તેવી શક્યતા છે. આજે કેન્દ્રના બજેટને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI) અને અમદાવાદ ખાન
પાટણ શહેરમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના રૂ. 161 કરોડના કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પાટણ કલેક્ટરે સિદ્ધિ સરોવર પાસે 20,000 ચોરસ મીટર જમીન ફાળવી છે. આ જમીન ઇન્ટેકવેલ, ફિલ્ટર પ્લાન્ટ અને સમ્પ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. આ જમીન પાટણના સાંડેસરા પાટીના સર્વે નં. 28 પૈ
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શ્રવણ ચોકડી નજીકથી ચોરાયેલી સી.ડી. ડિલક્સ મોટરસાયકલનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીની બાઇક સાથે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. LCB ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે નંદેલાવ બ્રિજ નજીકથી એક શંકાસ્પદ ઇસમને પકડવામાં આવ્યો હતો. તપાસ દર
લેન્સકેપ કેરળ (Lenscape Kerala) અંતર્ગત 10 પ્રખ્યાત ફોટોગ્રાફર્સ દ્વારા સમગ્ર કેરળમાં ખેંચાયેલા 100 અદભૂત ફોટાઓનું એક વિશેષ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ (CEPT) સ્થિત હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે તારીખ 03 થી 05
નવસારી જિલ્લામાં શનિવાર રાત્રિથી રવિવાર સવાર સુધીમાં બનેલા ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. આ ઘટનાઓ ચીખલી, વાંસદા અને નવસારી રૂરલ વિસ્તારમાં બની હતી. પ્રથમ ઘટના ચીખલીના આલીપોર પાસે બની હતી. શનિવારે રાત્રે 9:00 વાગ્યાના અરસામાં આલીપોર નેશનલ હાઈવે 48 પ
પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે પર આજે એક કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કાર
મોરબી જિલ્લાના વકીલો માટે એક સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સહિતના
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો પરિવાર સામાજિક પ્રસંગમાં રાજકોટ ખાતે ગયો હતો. આ દરમિયાન ઘરમાંથી સોના ચાંદીના 13 લાખથી વધુના દાગીનાની ચોરી થઈ હતી. પરિવાર જ્યારે પરત આવ્યો ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા ધાબા ઉપરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને ચોર ઘરમાં આવ્યો હ
નવસારીના વિજલપોર ખાતે શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ મંડળ દ્વારા 31 જાન્યુઆરી, 2026ના રોજ દેવશિલ્પી ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીના ભાગરૂપે, વિજલપોર સ્થિત ઘનશ્યામ પા
જૂનાગઢમાં આજે વહેલી સવારે સાધુ-સંતોની ભૂમિ અને ગરવા ગિરનારની ગોદમાં એક અનોખો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો આજે વહેલી સવારે ખુશનુમ
અંબાજી ખાતે યોજાયેલી ત્રિદિવસીય ગબ્બર પરિક્રમાની આજે પૂર્ણાહુતિ થઈ હતી. આ પરિક્રમા માટે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાંથી કુલ 65 બસો અંબાજી જવા રવાના થઈ હતી. આ નિઃશુલ્ક સેવાનો લાભ સરેરાશ 50થી વધુ ભક્તોએ લીધો હતો. હિંમતનગર તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાંથી કુલ 19 બસોમાં 924 ભક્
હિંમતનગરના પુનાસણ બસ સ્ટેન્ડ નજીક શનિવારે રાત્રે એક CNG કારમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં કારચાલક સહિત બે યુવકો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા
પોરબંદર નજીકના રાતડી ગામના વાડી વિસ્તારમાં એક મજૂર મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા 108 ટીમે ઘરે જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. આ દરમિયાન એક તંદુરસ્ત દીકરાનો જન્મ થયો હતો, જેનાથી શ્રમિક પરિવારમાં ખુશી છવાઈ હતી. મહિલાને ચોથી ડિલિવરીની પીડા ઉપડતા, જે જોખમી હતી, વિસાવાડા 108 ટીમના ઈ.એ
સાબરકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ખેડબ્રહ્મામાં બિરાજમાન અંબિકા માતાજીના મંદિરે માઘ માસની પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આરતી અને દર્શનનો લાભ લીધો હતો, જેના કારણે મંદિર પરિસર ભક્તોથી છલકાઈ ગયું હતું. રવિવારે મ
આજે વહેલી સવારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં દોડવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ મેરેથોનમાં 42 કિમી, 21 કિમી, 10 કિમી અને 5 કિમીની ટાઈમ રન ઉપરાંત 'જવાન રન', 'દિવ્યાંગ રન' અને 'NGO પ્લેજ રન' જેવી વિવિધ શ્રેણીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રનમાં એલજીબીટીક્યુ સહિતના 800 દોડવીરો સા
અમદાવાદના મેયર પ્રતિભા જૈનના મતવિસ્તાર સહિત શહેરના કોટવિસ્તાર ગણાતા એવા જમાલપુર, શાહપુર, દરિયાપુર, દિલ્હી દરવાજા, કાલુપુર, અસારવા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં આજે 1 ફેબ્રુઆરીના રોજ પાણી આવ્યું નથી. મધ્ય ઝોન વિસ્તારમાં પાણી પૂરું પાડતા દૂધેશ્વર વોટર વર્ક્સમાં કોતરપુર વ
પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા 8 ફેબ્રુઆરી 2026ના રોજ 24માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોતીશા દરવાજા બહાર આવેલી ખોડીયાર માતાની વાડી ખાતે યોજાનારા આ પ્રસંગે સમાજના 9 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમની વિગતવાર માહિતી અનુસા
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા મોઢેશ્વરી ઉર્ફે માતંગી મંદિરે ૩૧ જાન્યુઆરીના રોજ ૨૫મો પાટોત્સવ ઉજવાયો હતો. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ પારેખ અને ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી નિલેશભાઈ પારેખે જણાવ્યું હતું ક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા નિષ્ક્રિય બનેલી કોલેજોને પુનઃ સક્રિય કરવા માટે બે દિવસીય સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોલેજોને અગાઉ 'નો એડમિશન ઝોન'માં મૂકવામાં આવી હતી. કુલ 23 કોલેજોને સુનાવણી માટે બોલાવવામાં આવી હતી, જેમાંથી 14 કોલેજોના પ્ર
સુરતના જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આજે (1 ફેબ્રુઆરી) પોતાના ઘરમાં પોતાની રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં બિલ્ડરને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘરે જ ગોળી મારી
વલસાડ પોલીસે બાઈક ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ વલસાડ, નવસારી અને ભરૂચ સહિત વિવિધ જિલ્લાઓમાંથી કુલ 17 બાઈક ચોરીની કબૂલાત કરી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, ડુંગ
વલસાડ અને કપરાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) આજે વયનિવૃત્ત થયા છે. આ પ્રસંગે બંને પોલીસ મથકો ખાતે તેમના સાથી કર્મચારીઓ દ્વારા ભાવભર્યા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મહેશ પાટીલની નિવૃત્તિ નિમ
વલસાડ તાલુકામાં ચાર વર્ષની બાળકી સાથે અડપલાંનો ગંભીર બનાવ સામે આવ્યો છે. શનિવારે બપોરના સમયે બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેને લાલચ આપી સુમસામ જગ્યાએ લઈ જઈ અડપલાં કર્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ બાળકીના પરિવારજ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ પીજીવીસીએલની ટીમ સાથે રાખી ભૂમાફિયાઓ અને બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. આ કોમ્બિંગ ડ્રાઇવમાં 50થી વધુ પીજીવીસીએલના અધિકાર
પોરબંદરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસની ઉજવણી અંતર્ગત ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી કોલેજ ખાતે યો
રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન 1600 લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના વિવિધ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બરડા ડુંગરના કાસવીરડાનેશથી પૂર્વ દિશામાં આશરે એક કિલોમીટર દૂર પાણીની ઝરમાં આવેલી જગ્યાએ દ
સુરતના જાણીતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ જ્યારે નિરાંતે ઉંઘતા હતા, ત્યારે આઈટીની ટીમો ત્રાટકી હતી. આ આખી કાર્યવાહી પાછળ પ્રવીણ અગ્રવાલ (પ્રવીણ ભૂત) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખાયેલો એક પત્ર જવાબદાર છે. પ્રવીણ અગ્રવાલે આ પત્રમાં માત્ર આક્ષેપો જ નથી કર્યા, પરંતુ કરોડોના
સ્માર્ટ સિટી ગાંધીનગર હવે સાચા અર્થમાં હાઈટેક બનવા જઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ ટેક્સ ચોરી રોકવા અને ગેરકાયદેસર બાંધકામોને નેસ્તનાબૂદ કરવા માટે એક મહત્વની યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે મિલકતોના સર્વે માટે મ્યુનિસિપલ કર્મચારીઓ તમારા ઘરે માપપટ્ટી લઈને

31 C