સુરત ડાયમંડ બુર્સમાં વધતી વ્યાપારિક પ્રવૃત્તિઓ વચ્ચે રાજ્યના પોલીસ વડાએ મુલાકાત બાદ બેઠક યોજા હતી સુરત ડાયમંડ બુર્સમાં વેપારને વેગ મળી રહ્યો છે. દરરોજ નવી ઓફિસો વેપારી મિત્રો SDB શરુ કરી થઈ રહી છે, રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડો. કે. લક્ષ્મીનારાયણ રાવએ તેમની ટીમ સાથે ખજ
ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિ દ્વારા દ્વિતીય સમુહ વિવાહ સમારોહનુ આયોજન 14 માર્ચ શનિવાર સાંજે મહર્ષિ આસ્તિક વિદ્યાલય ગોડાદરા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સવારે 9:30 કલાકે મંડપ પ્રવેશ અને 10:30 કલાકે લગ્નનો પ્રારંભ થયો હતો. સમૂહ વિવાહ સમારો
એરપોર્ટ રોડ પર ‘રાજઘરાના લોન્સ’ ખાતે યશવી ફાઉન્ડેશન ટ્રસ્ટનો તૃતીય સમૂહલગ્નોત્સવ શનિવારે સંપન્ન થયો હતો, જેમાં જરૂરિયાતમંદ અને પિતાવિહોણી 101 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ સમારોહમાં પિતાની છત્રછાયા ગુમાવનારને પ્રાથમિકતા અપાઈ હતી. હવે તમામ દીકરીઓને સર્વાઈકલ
ગુજરાત બોર્ડ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ રાજ્યની અંદાજિત 5700 ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 થી સેલ્ફ ફાઇનાન્સ ધોરણે વોકેશનલ એજ્યુકેશન શરૂ કરાશે.. શિક્ષણ બોર્ડ દ્વારા એગ્રીકલ્ચર, એપરેલ મેડઅપ્સ, ઓટોમોટિવ, વેલનેસ, બેન્કિંગ, ઈલેક્ટ્રોનિક્સ, હેલ્થકેર, IT-ITes, મીડિયા, પ્
દ. મધ્ય રેલવે દ્વારા ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરાઇ છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) દ્વારા વિવિધ ટ્રેડમાં કુલ 2801 એક્ટ એપ્રેન્ટિસ પદો પર નિમણૂક કરાશે. આ તાલીમ દરમિયાન પસંદગી પામનાર ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ એક્ટ મુજબ દર
દિલ્હીગેટ ક્રિસ્ટલ હોટેલની સામે ટાઈગર શોપ નામના રેડીમેડ ગારમેન્ટના શોરૂમમાં બીજા માળે ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતા 3 ફાયર સ્ટેશનની 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ
વાલક પાટીયા પાસે ડસ્ટર કારમાં શુક્રવારે રાત્રે શોર્ટસર્કિટ બાદ આગ લાગી હતી. બોનેટમાંથી ધુમાડો નીકળતો જોઈ અન્ય વાહન ચાલકે જાણ કરતા કાર ચાલકે તાત્કાલિક કાર ઉભી કરી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવી લીધો હતો. કારમાં સવાર બે વ્યક્તિ સમયસ
ભટાર રોડ પર આવેલી જીવકોર સોસાયટીમાં કેન્સરના દર્દીઓ માટેના એક શેલ્ટર હોમમાં રહેતાં મહારાષ્ટ્રના દર્દીને સિવિલ હોસ્પિટલની તપાસમાં કુષ્ઠરોગ (લેપ્રોસી) ડિટેક્ટ થતાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે શનિવારે મહાપાલિકાની આરોગ્ય ટીમે ઘરે-ઘરે જઈ સર્વે શરૂ કરતાં જ સ્થાનિક રહ
આલબેનિયામાં વિઝા અપાવવાના બહાને અડાજણના દંપતીએ બે એન્જિનિયર મિત્રો પાસેથી રૂ.17.41 લાખ પડાવી છેતરપિંડી કરી છે. મૂળ અમદાવાદ રહેતા યશ પટેલ સિમાટેકમાં એન્જિનિયર છે. તેમનો મિત્ર પથીક પટેલ પાંડેસરા શ્રુંગલ હોમ્સમાં રહે છે. બંને મિત્રો વિદેશ જવા માંગતા હતા. 2025માં પથીકે તેમના પરિચિ
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ગણાતું યાર્ન માર્કેટ હવે શેરબજાર જેવી સ્થિતિમાં પહોંચી ગયું છે. અગાઉ દર શુક્રવારે ભાવ જાહેર થતા હતા, પરંતુ હાલમાં રોજે રોજ નવા ભાવ વધારા સાથે જાહેર થઈ રહ્યા છે. ઉદ્યોગકારોના કહેવા મુજબ ઘણા વર્ષોમાં આ સ્થિતિ પહે
દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ અને સપ્લાયમાં ઉભી થયેલી પરિસ્થિતિ અને શહેરમાં ફેલાયેલી ગેસ બોટલની અછત અંગેની અફવાઓ વચ્ચે સુરત જિલ્લા કલેક્ટર તંત્ર સક્રિય બન્યું છે. ગેસ સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ગ
સુરત મેટ્રોના ભૂગર્ભ રૂટમાં મુંબઈ મેટ્રો કરતાં વધુ અદ્યતન મોબાઇલ નેટવર્કિંગ હશે. ચોક બજાર, મસ્કતી અને લાભેશ્વર મેટ્રો સ્ટેશનો પર બિલ્ટ-ઇન 5G કવરેજ સોલ્યુશન્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેથી મુસાફરોનું મોબાઇલ નેટવર્ક વિક્ષેપિત ન થાય. GMRC એ ભૂગર્ભ સ્ટેશનો અને ટનલમાં સીમલેસ મોબાઇ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની ચૂંટણીની મત ગણતરી છેલ્લા ત્રણેક દિવસથી સતત ચાલી રહી છે અને હવે તે અંતિમ તબક્કે પહોંચી છે. બીસીજીના ચૂંટણી વિભાગના અધિકારીએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધી કુલ 34,279 મતની ગણતરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે અંદાજે 12 હજાર જેટલા મતોની ગણતરી બાકી છે. મત ગણત
ચોટીલાના યુવકની રાજકોટ ગંજીવાડામાં સાસરિયે રહેતી બહેને તેના સસરા અને નણંદના ત્રાસથી છ દિવસ પૂર્વે આપઘાત કરી લેતા યુવકે થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. ચોટીલાના ભેટસુડા ગામે રહેતા અને ખેતીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા વિશાલભાઈ નનુભાઈ કુકડિયા(ઉં.વ.22)એ થોરાળા પોલીસ મથ
પંચાંગ પ્રમાણે આજે ફાગણ વદ અગિયારસને રવિવારે તા.15 માર્ચના રોજ પાપમોચિની એકાદશી છે. પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય, જીવનનાં અશુભ તત્ત્વોનો નાશ થાય, મનોકામના પૂર્ણ થાય, રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાનને સૂકોમેવો ધ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના પગલે સમગ્ર દેશમાં હાલ ગેસની અછત સર્જાય છે ત્યારે ગુજરાતમાં રાજકોટ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓને તેમજ અન્નક્ષેત્ર ચલાવતી ધાર્મિક સંસ્થાઓને પણ ગેસ સિલિન્ડર મળતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. જેના પગલે રાજકોટમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ અન
રાજકોટ શહેરના જયરાજ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય તેના જ મિત્રએ સોનાની લકી પરત માગવા જેવી સામાન્ય બાબતે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચી આ બનાવ અંગે ફરિયાદન નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હ
રાજકોટમાં બોટાદના નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવવાના ગુનામાં ઝડપાયેલી મોરબીની પાયલ પટેલ, નિલેશ ભરવાડ અને કમલેશ મહેતાની ટોળકી સામે વધુ બે ઠગાઈના બનાવો બહાર આવ્યા છે. ટોળકીએ એક ભૂવાને માતાજીની માનતા પૂરી કરવાના બહાને અને એક ખેડૂતને દવાખાનું અને મેડિકલ શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનને લઈને ઊભેલા સંશોધનપત્ર કાંડમાં હવે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. વિવાદમાં સપડાયેલા અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડો.કમલ મેહતાએ બે દિવસ પહેલાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ સ્ટડીઝમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, જર્ન
લોધેશ્વર સોસાયટીમાં રહેતો અને મજૂરીકામ કરતો શૈલેષ ધનસીંગભી જરિયા (ઉ.વ.30)નો રાત્રિના દશેક વાગ્યે ઘર પાસે મોટાભાઈ સાથે બેઠો હતો. ત્યારે પાડોશમાં રહેતો અર્જુન ઉર્ફે મેરિયો ત્યાં આવી જૂની માથાકૂટનો ખાર રાખી ગાળો આપવા લાગતા તેને ગાળો આપવાની ના પાડતા વધુ ઉશ્કેરાયો હતો અને નેફામ
રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારો સામે કાર્યવાહી દરમિયાન એસઓજીએ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા એક લોહાણા શખ્સને બે દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લઇ રૂ.31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ શહેર એસઓજીનો સ્ટાફ શનિવારે બપોરે પેટ્રોલિંગમાં હતો ત્યારે રણુજા–લાપાસરી રોડ પર ફલો
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના પ્રશ્નોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે એટલે કે 15 માર્ચ 2026ના રોજ દહેગામ નગરપાલિકા દ્વારા આયોજિત કરોડોના વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પશુપાલકો મોટી સંખ્યામાં ઉમટી પડી સાંસદ સમક્ષ સીધી રજૂઆત કરવાની
એક તરફ ગેસના બાટલાની અછત સર્જાઈ રહી છે ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોધિકા તાલુકાના પારડી ગામે શીતળા મંદિર ચોક પાસે સોનુ ગેસ એજન્સી એન્ડ રિપેરિંગ નામની દુકાનમાંથી શાપર પોલીસે કાળાબજાર કરવા સંગ્રહ કરેલા એલ.પી.જી. ગેસના ભરેલા બાટલાઓ, નળી, રેગ્યુલેટર, વજનકાંટો સહિતની કુલ
સૌરાષ્ટ્રમાં હીટવેવના એલર્ટ વચ્ચે વાતાવરણમાં પલટો આવતા પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે, સાથે જ આગામી તા.18 અને 19મીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર
રાજકોટની પોક્સો અદાલત દ્વારા 7 વર્ષની બાળકી પર શારીરિક શોષણ અને બીભત્સ સામગ્રી બતાવવાનો આરોપી અલ્પેશ વાલજીભાઈ લાણિયાને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજા સાથે જ, ભોગ બનેલી બાળકીને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, રાજકોટન
રાજકોટ નજીક સ્માર્ટ સિટી બનાવવામાં આવ્યું છે. તેમાં અત્યાર સુધીમાં અંદાજે 2500 કરોડનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. અટલ નામનું સરોવર પણ બનાવવામાં આવ્યું છે. અટલ સરોવર અને તેને જોડતા મુખ્ય માર્ગો પર સ્માર્ટ બસ સ્ટેન્ડ બનાવાયા છે. કુલ 15 બસ સ્ટેન્ડ સાડા ચાર કરોડના ખર્ચે નિર્માણ પામ
દાણીલીમડામાં 13 વર્ષીય સગીરે પૂરપાટ ઝડપે ટુવ્હીલર ચલાવી સોસાયટીમાં રમતી 4 વર્ષની બાળકી અને ઘરના દરવાજે પહોંચેલા વૃદ્ધને ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું જ્યારે બાળકીને દીકરીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાઈ હતી. દાણીલીમડાની શક્તિ સોસાયટીમાં રહેતા નિવૃ
શહેરમાં એએમટીએસ બસ છેલ્લા 5 વર્ષમાં જ 77460 વખત ખોટકાઇ છે અથવા તો વિલંબથી ચાલી છે. 5 વર્ષમાં મ્યુનિ. દ્વારા એએમટીએસ પાછળ રૂ. 3069.87 કરોડનું બજેટ ફાળવ્યું હોવા છતાં પણ એએમટીએસની બસો વારંવાર ખોટકાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. શહેરમાં સતત પ્રતિ વર્ષ બ્રેકડાઉનની સંખ્યા વધે છે. નોંધ
સોલા સાયન્સસિટી સુકન મોલ પાસેના સપ્તક બંગલોઝમાં રહેતા ભોગીલાલ કિશોરદાસ પટેલ(75) ઉપર 2022માં કેટલીક વીમા પોલિસીની ઈન્કવાયરી કરવા એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સમાંથી ફોન આવ્યા હતા. જેમાં તેમણે નવી વીમા પોલિસી ઉતારવા માટે જણાવ્યું હતું. જેથી ભોગીલાલે હા પાડતા તેમણે એક મોબાઈલ નંબર આ
રવિવાર ને 15 માર્ચે રાત્રે 01.04 વાગ્યે ગ્રહમંડળના રાજા સૂર્ય રાશિચક્રની અંતિમ બારમી રાશિ મીનમાં પ્રવેશ કરશે. સૂર્યના આ પ્રવેશને મીન સંક્રાંતિ કહેવાય છે. આ દિવસથી મીનારક કમૂરતાંનો પણ આરંભ થશે, જે 14 એપ્રિલ સુધી રહેશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર મીન જળ તત્ત્વની, બે
જીએસઈબીની ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શનિવારે કમ્પ્યુટર વિષયની અંગ્રેજી માધ્યમની પરીક્ષામાં પેપર સેટ નંબર(એ)માં ત્રણ માર્કસના 56, 82 અને 83 જાવાના પ્રકરણ આધારિત ત્રણ પ્રશ્નોમાં જવાબ રુપે દર્શાવાયેલા એકથી વધુ વિકલ્પો સાચા હોવાથી વિદ્યાર્થીઓને કયો જવાબ લખવો તેને લઈને મૂંઝવણ થઈ
આંબાવાડીની સરકારી પોલીટેકનિકના ઓટોમેશન એન્ડ રોબોટિક્સ વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને છોડના પાનમાં થતા રોગોની ઓળખ કરતી, માર્ગદર્શન આપતી ‘હરિત રક્ષક’(Haritrakhshak) નામની નવીન એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બાગાયત રસિકોને યોગ્ય માર્ગદર્શન
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ બનાવેલા નિયમનો 1 એપ્રિલથી અમલ થશે. નાના ફૂડ બિઝનેસ પર વ્યવસ્થિત અને ડિજિટલ દેખરેખ રહેશે. માણેચોકથી લૉ ગાર્ડન સુધીના 50 હજાર લારી-ગલ્લાનો ‘ડિજિટલ મેપ’ તૈયાર થશે. જેના કારણે ખાણીપીણીની ગુણવત્તામાં સુધારો થશે. નવા નિયમો મુજબ
ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને હવે કોર્પોરેટ લુક મળશે. ડીજીપીથી માંડીને 160થી વધારે આઈપીએસ અધિકારીઓએ એક - એક પોલીસ સ્ટેશન દત્તક લીધા છે. અમદાવાદમાં 49 તેમજ ટ્રાફિકના 14 મળી કુલ 63 તેમજ રાજ્યમાં કુલ 700 પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશનમાં પાયાની સગવડો જેવી કે પાણી, ગટર, શૌચાલય, સીસીટીવી ક
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો પુરવઠો ફરી શરૂ થવા અંગે છે. જ્યારે હોર્મુઝથી બે ભારતીય જહાજો ભારત જવા રવાના થઈ ચૂક્યા છે. બીજા સમાચાર પીએમ મોદીની રેલી પહેલા ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે થયેલી અથડામણ અંગે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહ મંત્
ઇઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઇન્ડિગો એરલાઇને ડોમેસ્ટિક રૂટ પર રૂ.425 ફ્યૂઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે અમદાવાદથી મુંબઈનું ભાડું હવે રૂ. 3010ને બદલે રૂ.3800 અને દિલ્હીનું ભાડું રૂ.3690ની જગ્યાએ રૂ.4700, બેંગલુરુનું ભાડું રૂ.4530થી રૂ.5300 થશે. જોકે વનવે ભા
આણંદ શહેરમાં મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આવેલા ફ્લેટમાં રહેતા યુવકે પોતાની પત્નીના ગીરવે મુકેલા દાગીના બાબતે વાતચીત કરવા માટે પોતાના સાઢુને ઘરે બોલાવી મિત્ર, સાળા અને સાસુ સાથે મળી માર માર્યાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે. આણંદ તાલુકાના લાંભવેલ રહેતા નૈમિતકુ
આણંદના બાકરોલની દૂધ મંડળીમાં ભેળસેળીયુ દૂધ મળી આવતાં અમૂલ ડેરી દૂધ લેવાનું બંધ કરતાં 350 વધુ સભાસદો મુશ્કેલીમાં મુકાઇ છે. મંડળીમાં માત્ર 6 સભાસદોના દૂધમાં પાણી, અન્ય પદાર્થની ભેળસેળ 3200 લીટર દૂધ ઘરે પરત લઇ જવાનો વખત આવતાં પશુપાલન પર નિભતા પરિવારને એક દિવસની રોજી છીનવાઇ જતાં ભા
પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિ અને દરિયાઈ વેપાર પર મંડરાતા ગંભીર જોખમો વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે વિદેશ મંત્રાલયે અત્યંત મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસોના પરિણામે, કુલ 92,700 મેટ્રિક ટન LPG (રાંધણ ગેસ) ભરેલા બે વિશાળ ભાર
પાટણ તાલુકાના હાજીપુર ગામની સીમમાં આવેલ મેલડી માતાના મંદિર નજીક બપોરના સમયે આધેડ ખેડૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે. હાજીપૂર ગામના ખેડૂત અમથાભાઈ પોતાની એક્ટિવા લઈને ખેતરે બોર ચાલુ કરવા જઈ રહ્યા હતા.આ દરમિયાન રસ્તામાં મળેલા ગામના જ નારણજી ઠાકોરને તેમણે એક્ટિવા પર બેસવ
હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગ સામે 5મી ફરિયાદ નોંધાઇ છે. હિંમતનગરના રામપુર (ગોર) ગામે રહેતા 35 વર્ષીય યુવકને લગ્નની લાલચ આપી 4 લાખ પડાવી લગ્નના ચાર મહિનામાં પડોશમાં બેસીને આવું છું કહી રાત્રે દસેક વાગ્યે ફરાર થઇ ગઈ હતી. આ બાદ હિંમતનગરમાં દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતી ઠગ ટ
સાબરકાંઠા જિલ્લામાં વિવિધ અદાલતોમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 11,263 કેસોનો નિકાલ કરાયો હતો. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કે.આર. રબારી અને સચિવ સી.પી. ચારણના વડપણ હેઠળ યોજાયેલી આ કામગીરીમાં અકસ્માત વળતરથી લઈ ટ્રાફિક ચલણ સુધીના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવ્યું હતું. મોટર અકસ્મા
ઉત્તર ગુજરાતમાં અરબ સાગર તરફથી આવતાં પવનના કારણે શનિવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને
ઇરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધના કારણે ભારત સહિત ગુજરાતમાં એલપીજીની અછત વર્તાઇ રહી છે. ગેસ સિલિન્ડરના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે નાના વેપારીઓ અને સામાન્ય જનતાની હાલત કફોડી બની છે. કોમર્શિયલ સિલિન્ડરના અભાવે નાના ધંધાર્થીઓ હવે મજબૂરીવશ ઘરેલું ગેસનો વપરાશ કરવા પ્રેરાય
વિદ્યાનગરી જી.જે. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં જાગો ગ્રાહક જાગો જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાતાં વિદ્યાર્થીઓને ગ્રાહક તરીકે પોતાના હક્કો અને જવાબદારીઓ વિશે માહિતગાર કરાયા હતા. સેમિનારમાં ભારતીય ઉપભોગતા મહાસંઘના અધ્યક્ષ અને ગ્રાહક અદાલતના જજ તરીકે પ્રીતિબેન પંડ્ય
શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા જવાહર રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ખોદકામને કારણે સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી છે. આ માર્ગ ખોદી નાખવામાં આવતા હાલ અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે. ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતા વ્યક્તિઓને હોસ્પિટલ
પંચેશ્વર વિસ્તારમાં રહેતો અમરા સાજણ કોડીયાતર નામનો શખ્સ મેઘાણીનગર પાસે, બધેશ્વર મહાદેવ મંદિરના પાણીના ટાંકાની સામે આવેલા એક પડતર મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે શુક્રવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.
બીલખાના નવા પીપળીયામાં રેઇડ પાડી પોલીસે ઝાડી-ઝાંખરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ રૂપિયા 9,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બુટલેગર ફરાર થઇ જતાં તપાસ હાથ ધરી હતી. બીલખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બીલખા નજીકના નવા પીપળીય
શહેરના સરદારપરા વિસ્તારમાં અગાઉની માથાકૂટના મનદુઃખથી થાર લઈને આવેલી મહિલાએ વેપારીના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો અને ધમકી પણ આપી હતી. સરદારપરા મેઇન રોડ પ્રફુલ ચોક પાસે રહેતા 50 વર્ષીય વેપારી જયદિપસિંહ કરણસિંહ સરવૈયાના પુત્ર દિગ્વિજયસિંહને બે દિવસ પહેલા દેવલબેન પ્રવિણભાઈ
અમેરિકા ઇઝરાઇલ અને ઈરાન યુદ્ધની સ્થિતિને લઈ રાજ્યમાં LPGના પુરવઠા સામે વધતી માંગને પહોંચી વળવા સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં વર્ષોથી રેશનિંગમાં બંધ કરાયેલા કેરોસીનનું વિતરણ ફરી શરૂ કરી ગ્રામીણ વિસ્તારોમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. ભારત
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુધ્ધને પગલે ગેસની અછત સર્જાતા પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલા મળતા બંધ થવાને કારણે 25 ટકા રેસ્ટોરન્ટ બંધ થયા છે બાકીના 22 રેસ્ટોરન્ટ પાસે દોઢ થી 2 દિવસ ચાલે તેટલો ગેસ છે, જ્યારે 12 જેટલી ખાણીપીણીની લારીઓ બંધ થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધને પગલે
પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડર અછત જોવા મળી રહી છે તો ઓનલાઈન પણ બુકિંગ થતું નથી તેવામાં જ બગવદર ગામે ગેસની એજન્સીએ 45 દિવસે બાટલાનું બુકિંગ થશે તેવા બોર્ડ લગાવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં 25 દિવસે અને ગામડામાં 45 દિવસે બુકિંગ થશે તેવુ અલગ અલગ નિયમ સરકાર દ્
પોરબંદર શહેરમાં ગેસ સિલિન્ડર અછત સર્જતાં લાકડાના વેચાણમાં તેજી જોવા મળી છે.હાલ પ્રતિદિન શહેરમાં 2500 કિલો લાકડાનું વેચાણ થઈ રહ્યું છે.પોરબંદર શહેરમાં લાકડાના વેચાણમાં વધારો થતાની સાથે જ ભાવ પણ ઉચકાયા છે હાલ લાકડાના પ્રતિમણે રૂપિયા 180 થી 200 લાકડાના ભાવ પહોંચ્યા છે. પોરબંદર જિલ
પોરબંદર નજીક આવેલ કુછડી ગામ પાસે આવેલા ખીમેશ્વર મહાદેવ મંદિરે એક પ્રાચીન ઐતિહાસિક અવશેષ તરીકે ભીમનો ખાંડણીયો આજે પણ જોવા મળે છે. પૂજારી વિજયપુરી ગોસ્વામીએ જણાવ્યું હતુકે, માન્યતા મુજબ મહાભારત કાળ દરમિયાન પાંડવો પોતાના અજ્ઞાતવાસના સમયમાં આ દરિયાકાંઠા વિસ્તારમાં આવ્યા હ
પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક તા. 31/5/26ના બંધ કરી દેવામાં આવશે તેવું બોર્ડ લગાવાયા બાદ બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે ત્યારે સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતુકે, બોર્ડ હટાવ્યું છે તે ચૂંટણી નજીક હોવાથી હટાવ્યુ હોય તેવું લાગે છે. યોગ્ય માર્ગ મળ્યા પહેલા ફાટક બંધ થયું તો આંદોલન થશે ત
પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે મનપાના NULM વિભાગ દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંગે પ્રચાર-પ્રસાર તેમજ ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન બહેનોને સરકારની વિવિધ યોજનાઓ અને બેંકિંગ વ્યવહાર અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્
પોરબંદર જિલ્લાના ખેડૂતો કૃષિ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરે તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા ઉમદા હેતુસર ખેડૂત તાલીમ કેન્દ્ર, પોરબંદર ખાતે કૃષિ મેળો તથા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે ખેડૂત
પોરબંદર જિલ્લાની કોર્ટમાં લોક અદાલત યોજાઈ જેમાં કુલ 9545 કેસનો નિકાલ થયો હતો અને કુલ રૂ. 6,42,65, 205 રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો છે. ગઈકાલે તારીખ 14 માર્ચના શનીવારના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાતમાં રા
પોરબંદર ટોલપ્લાઝા ખાતે સંભવિત કેમિકલ લીકેજ જેવી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે મનપાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ અને ટોલપ્લાઝાના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલ દરમિયાન ટોલપ્લાઝા વિસ્તારમાં કેમિકલ ભરેલા વાહન માંથી લીકેજ
પોરબંદરના બોખીરા હાઈવે પર હોટલ સુગર એન્ડ સ્પાઇસની બાજુમાં આવેલ ટુરિસ્ટ ટ્રાવેલ્સ ઓફિસ પાસે થયેલા ઝઘડાના બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા 3 શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા હિરેન દુદાભાઈ
પોરબંદરના માધવપુર પોલીસ મથક હેઠળના વિસ્તારો માંથી 10 અરજદારના ગુમ અથવા ખોવાઈ ગયેલ મોબાઇલ ફોન માધવપુર પોલીસે શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રૂ.5,41,386ના ફોન 10 અરજદારને પરત સોંપવામાં આવ્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં ચોરી કે ગુમ થ
પોરબંદરના એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વિવેદીની કોર્ટએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમા પોરબંદરમાં ચેક બાઉન્સના એક કેસમાં કોર્ટ દ્વારા ઉદ્યોગપતિ પરિવારના શખ્સ દેવ હરીરામ ચમને 6 મહિનાની સજા ફટકારતો આદેશ કર્યો છે. પોરબંદરના દેવ હરીરામ ચમએ દેવ
પાટણ જિલ્લા પંચાયત ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ દ્વારા ત્રીજા ધન્વંતરી રથનું પ્રસ્થાન કરાયું હતું. આ મોબાઈલ હોસ્પિટલ દ્વારા શ્રમિકો કામના સ્થળે જ તાવ, ચામડીના રોગો અને સામાન્ય ઈજાઓની સારવાર મળશે. એટલું જ નહીં, લોહી-પેશાબની તપાસ, બ્લડ શુગર અને મેલેરિયા જેવા ટેસ્
પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત પાટણના નવા શાકભાજી માર્કેટ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણ ખાતે જિલ્લા કક્ષાના પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 22મા હપ્તા પેટે પાટણ જિલ્લાના 1,82,856 ખેડૂતોને કુલ 37.56 કરોડની સહાય સીધી DBT(ડાયરેકટ બેનિ
યુનિવર્સિટીમાં MSCIT વિભાગમાં સાયબર સુરક્ષાના જ્ઞાન માટે બે દિવસીય વર્કશોપ (કાર્યશાળા) યોજાયો હતો. જેમાં એથિકલ હેકિંગ (નૈતિક હેકિંગ) એટલે કે પરવાનગી સાથે સિસ્ટમની સુરક્ષા તપાસવાની કળા વિશે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ (પ્રાયોગિક તાલીમ) અપાઈ હતી. કુલપતિ ડો. કે.સી. પોરીયાના માર્ગદર્શન હ
માણસોની સારવારમાં વેઇટિંગ હોય એ સ્વભાવિક છે, પરંતુ મહેસાણા શહેરમાં પશુઓની સારવારમાં પણ કરુણા એનિમલ હેલ્પલાઇનમાં શનિવારે 5 કલાકનું વેઇટિંગ જોવા મળ્યું હતું. રાધનપુર રોડની સોસાયટીના યુવકે શ્વાનની સારવાર માટે સવારે 11:30 કલાકે ફોન કર્યા બાદ છેક 4:30 કલાકે એમ્બ્યુલન્સ પહોંચી હતી.
જિલ્લાની મુદત પૂરી થતી કડી, ઊંઝા, વિસનગર અને વિજાપુર તેમજ નવરચિત બહુચરાજી નગરપાલિકાની આગામી સમયમાં યોજાનાર સામાન્ય ચૂંટણી તેમજ અને વડનગર પાલિકાની પેટા ચૂંટણીને લઇ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તૈયારી હાથ ધરાઇ છે. આખરી મતદારી યાદી બાદ વોર્ડ સીમાંકન અને રોટેશન પણ જાહેર કરી દેવા
ઉત્તર ગુજરાતમાં અરબ સાગર તરફથી આવતાં પવનના કારણે શનિવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના પ
જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પાયાની સુવિધા આપવા બાબતે તંત્ર ઊણું ઉતર્યું છે. 10 ગામોમાં છેલ્લા 7 વર્ષમાં 10 સરકારી માધ્યમિક શાળાઓ તો શરૂ કરી દેવાઇ, પણ આ શાળાઓ પાસે પોતાનું કહેવાય તેવું કાયમી મકાન કે રમતનું મેદાન નથી. પરિણામે, 9 શાળાના વિદ્યાર્થીઓ પ્રાથમિક શા
પાટડી તાલુકાના માલવણ હાઈવે પર આઈબીની ખોટી ઓળખ આપી ડોક્ટરની ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળ્યાનું કહી રૂ. પડાવવાનો કારસો રચવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રાના ડોક્ટરે 1 મહિલા સહિત કુલ 5થી વધુ શખસ સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ધ્રાંગધ્રા ડોક્ટર હાઉસના મેડિકલ પ્રેક્ટ
સાયલા સુદામડા વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે ખાણોમાં પોલીસ તંત્ર દ્વારા દરોડાઓ કરાવમાં આવતા ખનીજચોરોમાં દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાલ તો 35 ડમ્પર, 13 હિટાચી સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી આગળન કાર્યવાહી હાથ ધરાઇ હતી. સાયલા, થાન તેમજ મૂળી સહિતના વિસ્તારોમાં ગેરકાયદ
જિલ્લામાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અને આસમાને પહોંચેલા ભાવવધારાને મુદ્દે હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા સમિતિ દ્વારા જનતાને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. મિડલ ઇસ્ટના દેશો વચ્ચે યુધ્ધન
સુરેન્દ્રનગર જિલ્લાના ઔદ્યોગિક શહેર થાનગઢમાં પીવાના પાણીની લાઈનમાં ગટરના ગંદા પાણી ભળી જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ શહેરમાં છેલ્લા 3 દિવસમાં ટાઈફોડના 20 જેટલા કેસ નોંધાયા છે. જે આગામી સમયમાં મોટી મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી ભીત
ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક શુક્રવારે જૈસલમેરથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસમાં વહેલી સવારે અંદાજે 3.30 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા બસમાં ઝડપથી ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે મુસાફરો ગૂંગળાવવા લાગ્યા અને અફરાતફરી મચી ગઈ હતી. જીવ બચાવવા મુ
તાપી જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે વ્યારા તાલુકાના બાયપાસ નજીક પશુ હેરાફેરીનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે કન્ટેનરમાં ખીચોખીચ ભરેલી 18 ભેંસો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. વ્યારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તેજસભાઈ ગામી
તાજેતરમાં પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠામાં અછત સર્જાતા ગેસ સિલિન્ડરોની સંગ્રહખોરી તેમજ ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા વડોદરા શહેર એસ.ઓ.જી. ટીમે સતત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ગેરકાયદેસર સંગ્રહખોરી અને ગેસ રિફિલિંગ અટકાવવા SOGની વ
સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા હાંસલ કરતા આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસીયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દબોચી લીધો છે. શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર આ આરોપી દુબઈમાં બેસીને નેટવર્ક ચલા
સુરત શહેરની કોર્ટમાં પત્ની પર એસિડ ફેંકી પોતે ઝેરી દવા ગટગટાવનાર 70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટર પાસેથી મળેલી ચિઠ્ઠીઓએ અનેક રહસ્યો ખોલ્યા છે. જેમાં ડોક્ટર દ્વારા પોતાની વર્ષોની પીડા, કૌટિંબિક વિખવાદ અને પત્ની-પુત્રીઓ પ્રત્યેનો રોષ ઠાલવ્યો હતો. ચિઠ્ઠીમાં તેમણે ચોંકાવનારું લખ
ભાવનગર શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા NO DRUGS IN BHAVNAGAR અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ચિત્રા GIDC વિસ્તારમાંથી 1920 બોટલો કિંમત રૂપિયા આશેર 3 લાખથી વધુના પ્રતિબંધિત કફ સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એસઓજી કચેરીએથી મળતી મ
ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર સમયાંતરે અનેક આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરતું આવ્યું છે. પરંતુ તાજેતરમાં ભટાર જેવા પોશ અને વ્યસ્ત વિસ્તારમાં આવેલા જીવકોર નગર સોસાયટીમાં લેપ્રસીનો એક શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનું મોજું ફર
વડોદરા: અંબે સ્કૂલ - હરણી (CBSE યુનિટ) ખાતે ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ પ્રિ-પ્રાયમરી વિભાગના વિદ્યાર્થીઓ માટે 'ગ્રેજ્યુએશન ડે' (પદવીદાન સમારોહ) ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના ભૂલકાઓના પ્રિ-સ્કૂલના પ્રવાસને બિરદાવી તેમને પ્રાથમિક શિક્ષણના નવા વિશ્
અનિલ સિંહે પોતાના 60મા જન્મદિવસે એચ.એ. કોલેજમાં ૧૨૫મી વાર રક્તદાન કરીને એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા આ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનિલ સિંહે 1987માં એચ.એ. કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થી તરીક
ગત 45 વર્ષોથી માનવતાની સેવા એ આર્ટ ઓફ લિવિંગની ઓળખ રહી છે. નક્સલ પ્રભાવિત ગામોમાં પ્રથમ શાળા શરૂ કરવાની પહેલ હોય, દુષ્કાળથી પીડિત વિસ્તારોમાં નદીઓનું પુનર્જીવન કરવાનો સંકલ્પ હોય, અથવા તણાવ, આઘાત અને કુદરતી આપત્તિઓથી પીડિત સમુદાયોને ફરી સંભાળવાની દિશા બતાવવાનો પ્રયાસ હોય —
રાહી ફાઉન્ડેશન દ્વારા અમરાઈવાડીના ઝટપટ હનુમાન મંદિર પાસે 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશનના 218મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમમાં બાળકો અને મહિલાઓ સહિત 800થી વધુ શ્રમજીવ
ધ બ્રાઇટ સ્કૂલ દ્વારા તેના રજત જયંતી વર્ષ નિમિત્તે 'અનંતમ કૃષ્ણમૂલ્ય' થીમ પર વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 14મી માર્ચના રોજ સર સયાજી નગર ગૃહ ખાતે યોજાયો હતો.મહોત્સવની શરૂઆત શાળાના સ્કૂલ રિપોર્ટની રજૂઆતથી થઈ, જેમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળ
એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી ખાતે 14 માર્ચ, 2026 ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષની થીમ Safe Products, Confident Consumers હતી. આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા ગ્રાહકના અધિકારો અને જવાબદારીઓ અંગે પ્રવચનો, લઘુ નાટિકાઓ, ડિબેટ અને કાવ્ય પઠન જેવી વિવ
ઊંઝાની શ્રી વિ.મ.પટેલ પ્રાથમિક શાળામાં શુક્રવાર, ૧૩ માર્ચના રોજ વાલી સંમેલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવા પ્રવેશ અંગે ચર્ચા અને બીજા સત્રની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કેતનભાઈ પટ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના અંગ્રેજી વિભાગ દ્વારા 10 અને 11 માર્ચના રોજ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું. 'કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ ઇન ઇંગ્લિશ સ્ટડીઝ' વિષય પર યોજાયેલા આ પરિસંવાદમાં દેશ-વિદેશના વિદ્વાનો, સંશોધકો અને શિક્ષણવિદોએ ઉત્સાહપૂર્
ઝવેરચંદ મેઘાણી અને જાદુગર કેલાલ જેવા મહાન કલાકારોની કર્મભૂમિ અને જન્મભૂમિ ગણાતા બગસરામાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલી 'માનસ મેઘાણી' રામકથા આજે રામ જન્મોત્સવના પાવન પ્રસંગ સાથે સંપન્ન થઈ. પૂજ્ય મોરારિબાપુએ આજના કથા સંવાદમાં જીવન જીવવાની સાચી કળા અને સાધુતાના લક્ષણો પર ભાર મ
સંઘપ્રદેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જે આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની સંભાવના છે. આ વધતી ગરમી લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરીએ લોકોને ગરમીથી બચવા માટે ખાસ તકેદારી ર

26 C