હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં આસો માસને બદલે ચૈત્ર માસમાં માતાજીની આરાધના સહિત નવ દિવસનો ગરબા મહોત્સવ યોજાય છે. છેલ્લા 67 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જે તે સમયે ચૈત્ર મહિનામાં માતાજીના મંદિરનો પુન: નિર્માણ કરવામાં આવ્યો હતો અને તે સમયે ચૈત્ર મહિ
વડાલીના પશ્ચિમ ભાગમાં આઝાદ ચોક પાસે આવેલું પ્રાચીન રામજી મંદિર મધ્યકાલીન યુગથી સંસ્કૃતિ અને સામાજિક એકતાનું અજોડ પ્રતિક છે. આ મંદિરની સ્થાપના ઉત્તર પ્રદેશથી પધારેલા મહંત લક્ષ્મણદાસજીના માર્ગદર્શન હેઠળ થઈ હતી. તેમણે આસપાસના 13 ગામોના કડવા પટેલ સમાજને સંગઠિત કરી, લોકફાળા
હિંમતનગર શહેરના છાપરીયા ચાર રસ્તા પાસે મંગળવારે સાંજે રોડ પર જોખમી રીતે બાઈક ચલાવતા આમ આદમી પાર્ટીના ઈડર વિધાનસભા બેઠકના ઓબ્ઝર્વર શ્યામ યાદવ અને તેના સાથીદારે એક એક્ટિવા સવારને ટક્કર મારી બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે એ-ડિવિઝન પોલીસે ગૂનો નોંધ
પાલનપુરમાં ત્રણ પવિત્ર મંદિરોના નિર્માણ માટે ભવ્ય શિલાન્યાસ અને ઉછામણી મહોત્સવની તૈયારી તેજ બની છે. 26 માર્ચે યોજાનાર આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાની અપેક્ષા છે. સમિતિ દ્વારા દાન અર્પણ માટે પણ વ્યાપક અપીલ કરવામાં આવી છે. પાલનપુર શહેરમાં ધાર્મિક આસ
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભા ગૃહમાં ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તાલુકાના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. કાંકરેજ અને ડીસા તાલુકામાં પાવર ગ્રિડ કંપની દ્વારા 765 KV વીજ લાઇન ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરી
પાલનપુરમાં ધનિયાણા ચોકડીથી હાઉસિંગ બોર્ડ વચ્ચેના 500 મીટરનો માર્ગ ખોદીને ભૂગર્ભ ગટરલાઇન નાંખી છે. જે કામ પુરૂ થયાને એક માસનો સમય થયો હોવા છતાં નવો માર્ગ બનાવાયો નથી. તેનાથી શુ મુશ્કેલીઓ પડી રહી છે. તે જાણવા માટે રિયાલિટી ચેક કરી હતી. અડધો કલાક રોકાતા જોવા મળ્યું કે, અંબાજી, આરટ
પાલનપુર શહેરમાં રામનવમી નિમિત્તે આજે રામ લલ્લાનો ભવ્ય રથોત્સવ યોજાશે, જેમાં બપોરે 12 વાગ્યે રામ જન્મોત્સવ ઉજવી મહા આરતી અને ઝુલાદર્શન બાદ બપોરે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શહેરના 29 વિસ્તારોમાં અંદાજે 8 કિલોમીટર લાંબા રૂટ પર ફરતી આ યાત્રા 7થી 8 કલાકમાં નિજ મંદિરે પરત ફરશે. શો
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલા વેલિડેશન એક્ટ-2025 (પેન્શનર્સ સુધારણા બિલ) સામે પાટણ જિલ્લા પેન્શનર મંડળમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મોટી સંખ્યામાં પેન્શનરોએ એકઠા થઈ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વેલિડેશન એ
જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ પાટણમાં મહિલા સશક્તિકરણ માટે એક અનોખું અભિયાન શરૂ કરાયું છે. ધારપુર સિવિલ ખાતે 24કલાક કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓ છેવાડાના ગામડા સુધી પહોંચે તે હેતુથી પરિવહનના સાધનોનો સહારો લેવાયો છે. આ
પાલનપુરમાં મહિલા સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરાયું હતું. થિયેટરના પડદા પર એઆઈ આધારિત વીડિયો દ્વારા ગુજરાતની વાસ્તવિક ઘટનાઓ રજૂ કરી મહિલાઓને સુરક્ષા અને તેમના અધિકારો અંગે સચેત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવા કોમન એક્ટ હેઠળ રચાયેલી બિલ્ડિંગ એન્ડ વર્કસ કમિટીમાં મોટો વહીવટી છબરડો સામે આવ્યો છે. કુલપતિ દ્વારા નિમણૂંક કરાયેલા ખાનગી એન્જિનિયર હિતેન્દ્ર મોજિંદ્રા 12 ઓક્ટોબર 2025 જ 62 વર્ષની વય મર્યાદા વટાવી ચૂક્યા હોવાનું માર્ચ 2026 માં આધાર કાર્ડની ચકા
જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિરના અંગ્રેજી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ ની ફી માં રૂ.7,500નો તોતિંગ ફી વધારો કરવામાં આવતા આવતા વાલીઓમાં રોષ્ વ્યાપી ગયો છે, અને વાલીઓએ એકઠા થઈને ભારે આક્રોશ સાથે ફી વધારો ભાછો ખેંચવા માટે શાળાને લે
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા માર્ચ માસના પ્રારંભથી બાકી રોકાતી મસમોટી વીજબીલની રકમ વસુલવા માટે ઝુબેંશ શરૂ કરી છે જેમાં ચાલુ માસમાં જ બીજી મેગા ડીસ કનેકશન ડ્રાઇવ વીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્
સાવરકુંડલા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ગેસ સિલિન્ડર નોંધાવવા માટે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરની એરોગેસ એજન્સી ઓફિસ સામે સિલિન્ડર માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં લાંબી લાઈનો લાગી રહી છે. કલાકો સુધી રાહ જોવી પડે છતાં લાઈનો પૂરી થવાનું
અમરેલી શહેરમાં બટારવાડીમાં આવેલ લગભગ 20 વર્ષ પહેલા બનાવવામાં આવેલ બગીચો હાલમાં સંપૂર્ણ ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યો છે. શહેરના વિકાસ અને બાળકોના રમકડાં માટે બનાવવામાં આવેલ આ બગીચો છેલ્લા ઘણા વર્ષોથી અવગણનાનો ભોગ બન્યો છે, જેના કારણે અહીં ગંદકી અને કચરાના ગંજ ખડકાયેલા જોવા
અમરેલીના નારાયણ મીલ વિસ્તારમાં તાળું તોડી ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે. એક શખ્સે ઘરમાં પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1.51 લાખની ચોરી કરી લઈ જતાં પોલીસે ગુનો નોંધ્યો છે. મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અમરેલી નારાયણ મીલ વિસ્રતારમાં રહેતા રાહુલભાઈ ઈશ્વરપ્રસા
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની જેમ જ અમરેલી જિલ્લામાં પણ કેસર કેરીનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. થોડા દિવસ પહેલા આંધી તોફાન સાથે આવેલા પાકને કેરીને મોટુ નુકશાન કર્યું છે અને હવે માત્ર 40 ટકા જેટલો જ પાક બચ્યો છે. ત્યારે ખેડૂતોનું હૈયું કકળી ઉઠ્યું છે અને હવે ખેડૂતો આંબ
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ' કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમુખ અભિગમ હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ કાર્
ઓડિશાના ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. તેમણે પરિસરમાં સરદાર પટેલના જીવન પ્રસંગો, પ્રતિમા નિર્માણની પ્રક્રિયા અને ભારતના એકીકરણ માટેના સંઘર્ષોને દર્શ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની પ્રતિષ્ઠા ભરેલી ચૂંટણીમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ વંદના આઈ.ભટ્ટ ઝંપલાવી ભવ્ય જીત મેળવતા નર્મદા જિલ્લાના વકીલો એ તેમને વધાવી રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ નીકળ્યું હતું. ખુલ્લી જીપમાં વંદના ભટ્ટ હરસિદ્ધિ માતાજીના દર્શન કર
નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમા દરમિયાન બોટમાં લાઇફ જેકેટ વિના મુસાફરી કરનારા લોકો પાસેથી રૂા. 100નો દંડ વસુલવામાં આવશે. ડૂબી જવાના બનાવો રોકવા માટે તંત્ર તરફથી નિર્ણય લેવાયો છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરિક્રામા ગત તા.19 માર્ચ
વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,ABVP, વલસાડ દ્વારા શ્રીનુતન કેળવણી મંડળ સંચાલિત શાહ કે. એમ. લો કોલેજના કેમ્પસમાં ચાલી રહેલી કથિત શૈક્ષણિક વહીવટી ગેરરીતિના આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે. આ મામલે સંચાલક મંડળને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવાની દાદ મગાઇ છે.
ઇરાન અને અમેરિકા ઇઝરાયલ યુધ્ધ વચ્ચે દેશમાં ગેસ અને પેટ્રોલની બૂમરાણ થતા સરકાર દ્વારા ઉર્જા ગેસ કે પેટ્રોલ ઇંધણની કોઇ પણ અછત નથી તેવી જાહેરાત કરી કાળા બજારિયા ઉપર વોચ રાખવાની સૂચના આપી છે. આ પરિસ્થિતિ વચ્ચે વલસાડ જિલ્લામાં ગેસના સિલિન્ડરોની માગ વધી રહી છે પરંતું વલસાડમાં હ
નવસારી શહેરના વોર્ડ નંબર-13માં આવેલા તલાવડી અને રામજી ખત્રી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી મંથર ગતિએ ચાલ્યા બાદ હવે સંપૂર્ણપણે બંધ કરી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. હોળીના તહેવાર બાદ અચાનક કામગીરી અટકી પડતા ખોદાયેલા રસ્તાઓ અને
વાંસદા તાલુકાના ચાપલધરા ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં સાયબર ઠગાઈની ગંભીર ઘટના સામે આવતા ગ્રાહકોમાં ભારે ભય અને રોષનો માહોલ ફેલાયો છે. ચાપલધરા ગામના 7 સિનિયર સિટીઝનના ખાતામાંથી અંદાજે કુલ ₹ 1,17,000 જેટલી રકમ શંકાસ્પદ રીતે ઉપાડી લેવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્
વાંસદા તાલુકામાં હાલમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઇ રહ્યા છે, જેને લઈ જનતામાં વિકાસના કામોને લઈ ખુશી જોવા મળે એ સ્વભાવિક છે પરંતુ વિકાસ માટે આવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટને લઈ વાંસદા તાલુકામાં ગુણવત્તાયુક્ત અને સારી કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ એ એક વેધક સવાલ જાગૃત
વાંસદા હોમગાર્ડ જવાનો વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં આંબાબારી (વાંસદા) ગામના આદિવાસી યુવા રણજીતભાઈએ પોતાની અસાધારણ ઝડપથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 200 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવી સફળતા મેળવી છે. કઠિન સ્પર્ધા હોવા છતાં રણજીતભા
નવસારી એલસીબીએ સમરોલી ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ કરી હતી. નવસારી એલસીબી પીઆઇ એસ.વી.આહીર, હે.કો ગણેશ દીનુ, યુવરાજસિંહ જુવાનસિંહ, બ્રિજેશ સતિષચંદ્ર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે કાર (નં. જીજે-15-સીબી-6667)માં ભારતીય બનાવટનો વિદ
જિલ્લાના પ્રતિષ્ઠિત એ બી સ્કૂલ, પરતાપોર ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં સફળ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજાયેલી ધોરણ-9 ની પ્રખરતા શોધ કસોટી (જાન્યુઆરી–2026) માં શાળાના
જલાલપોર તાલુકાના પોંસરા ગામની હદમાં તા.23 માર્ચના રોજ અમદાવાદથી મુંબઈ રેલવે ટ્રેક પર કામ કરી રહેલા એક પરપ્રાંતિય યુવાનનું ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. નવસારીમાં હાલ રહી રેલવેમાં નોકરી કરતા સંગમસિંગ સહાબસિંગ યાદવ (ઉ.વ. 35, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) તા.23 માર્ચના
નવસારી મામલતદાર કચેરીમાં નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારના બે જનસેવા કેન્દ્ર આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારના જનસેવા કેન્દ્રમાં લાંબી લાઇન લાગે પણ ગ્રામ્ય વિસ્તારમાં લાઇન લાગતી નથી. જેને લઇ એક બાજુ લાઇન તો બીજી બાજુ ઓપરેટર એમ જ હોય આ વિસંગતા દૂર કરવા સામાજિક આગેવાનોએ વહીવ
નવસારી શહેરમાં સંભવતઃ પ્રથમવાર વોર્ડના મતદારોની સંખ્યામાં ભારે 50 સુધીના તફાવતની અસમાનતા જોવા મળી છે.વસ્તી ગણતરીને 15 વર્ષ થયા અને ‘સર’ માં ઘણા મતદારો નીકળી જતા મુખ્યત્વે આ સ્થિતિ સર્જાઈ છે. નવસારી મહાપાલિકાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે તે અંતર્ગત શહેરના મતદારોની
ગુરુવાર ને ચૈત્રી નવમી હોય રામનવમી છે. ગુજરાતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભગવાન રામ વનવાસ વેળા આવ્યા હોવાની કથા છે. મહત્વની બાબત એ છે કે રામ જે પંચવટી ગયા તે આજનું નાસિક કહેવાય છે. તેની નજીકના જ આ દક્ષિણ ગુજરાતના પૌરાણિક સમયે ઓળખાતો દંડકારણ્ય વિસ્તારો છે. અહીંના ડાંગ
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોટી ચોવીસી ગામના તળાવમાં ડૂબી જવાથી 35 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીના પસ્તાકીયાની ચાલમાં રહેતા રોકી અરૂણભાઇ રાઠોડ (ઉ.વ. 35) ગત 20 માર્ચના રોજ રાત્
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે સ્થાનિક સ્તરે પણ વર્તાવા લાગી છે. આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર ખોરવાતા ભારતભરમાં એલપીજી ગેસની અછત ઊભી થઈ છે, જેની સીધી અસર નવસારી જિલ્લાના હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ પર જોવા મળી રહી છે. નવસારીમાં છેલ્લા કેટલ
નવસારી જિલ્લાના મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ગતરોજ વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. નવસારીના સિસોદરા પાટીયા પાસે ઝડપથી જતી પાઉલો ટ્રાવેલ્સની બસના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર પાંચેક મુસાફરોને નાની-મો
ભરૂચ તાલુકાના ચાવજ ગામે રંગસિટી સોસાયટીમાં રહેતો અને મુળ યુપીનો મન્નુ કેશવર યાદવ રાત્રીના સમયે શક્તિનાથ વિસ્તારમાં આવેલાં મુરલીધર પાન હાઉસ પર તેના મિત્ર વિશાલ રાય સાથે સિગરેટ પિવા માટે ગયો હતો. અરસામાં અનિશ રાણા, વિરલ ઉર્ફે ગુલ્લુ ગડરિયા, તરુણ ગોહિલ તેમજ રાધે પટેલ તેમની પ
ભરૂચના ભોલાવ ગામે નિશાળ પાસે રહેતા અને સફાઈ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા નસીરુદ્દીન શેખ પર જૂની અદાવતમાં હુમલો થયો છે. ગત 22મી માર્ચે સાંજના સમયે તેઓ ભોલાવ બ્રિજ પાસે રોડની સાફસફાઈ કરાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ વૈકુંઠ બંગ્લોઝ પાસે અન્ય સુપરવાઈઝર સુનિલ તિવારી સાથે વાતચીત કરી
ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક ગૌચર જમીન પરથી પોલીસ દ્વારા 35 ભેંસો સાથે બે ટ્રક, એક કાર અને એક મોટરસાયકલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ 112 હેલ્પલાઇન પર મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોતા આશરે પાંચ જેટલા શખ્સો અંધારાનો લાભ લઈને
યાત્રાધામ બહુચરાજી ખાતે તા.31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ચૈત્રી પૂનમનો લોકમેળો યોજાનાર છે. આ મેળામાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ દ્વારા અંદાજે 530 થી વધુ ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મેળા દરમિયાન એક્સ્ટ્રા સંચાલન માટે નિગમ દ્વારા નિર્ધારિત કરા
ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખતોવખત ગુજરાતમાંથી, દરિયાકાંઠેથી કે સીમાઓ પરથી ડ્રગ્સ પકડ્યાના આંકડા પણ આવે છે. પરંતુ આ ડ્રગ્સ પકડાઇ ગયાં બાદ તેનું શું થાય છે તે કોઇ કહેતું નથી. ભારતના ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલના રીપોર્ટમાં બહાર આવ્યુ
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ થયેલા CAG રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે મિશ્ર પરંતુ ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. એક તરફ રાજ્યનું અર્થતંત્ર અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ નોંધાઈ છે, તો બીજી તરફ મહેસૂલી પુરાંતમાં મોટો ઘટાડો અને દેવામાં વધારો થયો છે. જે સરકાર માટ
ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં આગામી શ્રીરામ જન્મોત્સવને લઈને અત્યારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઝાંઝરડા રોડ વિસ્તાર જાણે મિની અયોધ્યા નગરીમાં પરિવર્તિત થયો હોય તેમ સમગ્ર માર્ગને ધજા-પતાકા, ભગવા રંગના આકર્ષક ગેઈટ અને ઝળહળતી લાઈટોથી શણગારવા
સુરતીઓ માટે 166 કરોડના ખર્ચે તૈયાર થયેલું નવું નજરાણું ‘ડુમસ સી-ફેસ’ હવે ગંદકીનું કેન્દ્ર ન બને તે માટે સુરત મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. પાલિકાના આરોગ્ય વિભાગે નિર્ણય લીધો છે કે સી-ફેસ પર કચરો ફેંકનાર પાસેથી સ્થળ પર જ લઘુત્તમ 100નો દંડ વસૂલવામાં આવશે. અગાઉ રિવરફ્રન્ટ અને ગોપી
જામનગર પોલીસ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયે પોતાની કડક કાર્યશૈલીથી ફરી એકવાર જામનગરમાં ખળભળાટ મચાવ્યો છે. પોતાની નિડર છબી માટે જાણીતા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયે જ્યારે શહેરના સંવેદનશીલ અને ચર્ચિત વિસ્તારોમાં કાફલા સાથે રાત્રિ પેટ્રોલિંગ શરૂ કર્યું, ત્યારે ગુનેગારો અ
વલસાડ તાલુકાની ભગોદ ગ્રામ પંચાયતના સભ્ય દીપેશ પટેલે બેંક લોન મેળવવા માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે દીપેશ પટેલની ધરપકડ કરી છે અને તેમને ૨૭મી માર્ચ સુધીના રિમાન્ડ પર લીધા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ભગોદ પંચાયતના સભ્ય દીપે
સુરત અને મલેશિયા વચ્ચે ચાલી રહેલા એક મોટા એક્સપોર્ટ કૌભાંડનો પર્દાફાશ ATS દ્વારા કરાયો છે. એલોવેરા પાવડરના નામે પ્રતિબંધિત કેમિકલ પાવડર (એટોમિડેટ) મલેશિયા મોકલીને તેના પૈસા ક્રિપ્ટોકરન્સી મારફતે સુરતની આંગડિયા પેઢીમાં મંગાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કેસમાં ATS અમદાવાદ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબીમાં પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકાના ઈણાજ ગામે રાત્રીસભાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોને કચેરી
વડોદરાની વાઘોડિયા ખાતે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા 22 વર્ષીય વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતના બનાવ સંદર્ભે બાપોદ પોલ
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ત્રણ મહત્વના જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક સાથે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પી.બી. પંડ્યા બન્યા જામનગરના કલેક્ટરઅમરેલી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજા
સુરત જિલ્લાના કીમ ખાતે રહેતા અને સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જમનાદાસભાઈ ખેડૂત મંડળીના સભાસદ હતા. 20 માર્ચ, 2018ના રોજ તેઓ પોતાની બાઇક પર સવાર થઈ શાળાએ જઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર પશુઓ આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહ
વલસાડમાં રામ નવમીની ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. SP યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આવતીકાલે વલસાડ જિલ્લામાં કુલ 14 સ્થળો
ભાવનગર શહેર આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો, ભાવનગર મહાનગરપાલિકા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના જુદા જુદા વોર્ડમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખને ટિકિટ ન આપ
ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા-ફરતા આરોપીને પંજાબમાંથી ઝડપી પાડ્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી સફળ ઓપરેશન પાર પાડયુ હતું. અજાણ્યા શખસ વિરુ
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સુરેન્દ્રનગરના દીપેન દવેએ ઐતિહાસિક હેટ્રિક જીત હાંસલ કરી છે. આ વિજય બાદ સુરેન્દ્રનગર શહેરમાં તેમનું ભવ્ય વિજય સરઘસ કાઢી સન્માન કરવામાં આવ્યું હતું.દીપેન દવેએ વકીલોના વિશ્વાસથી સતત ત્રીજી વખત આ ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આ વખતે ચૂંટણીમાં
વિદેશ જવાના સપના જોતા યુવાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગના એક મુખ્ય સાગરીતને સુરતની પાલ પોલીસે નોઈડાથી દબોચી લીધો છે. આરોપી અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ નામના 25 વર્ષીય યુવાને 23 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી વર્ક પરમિટના બહાને 39 લાખ રૂપિયા પ
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારોના રક્ષણ તેમજ સામાજિક સમરસતાને વધુ સુદ્રઢ બનાવવા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મ
શહેરીજનોને આરોગ્યની સુવિધા વધુ સારી રીતે મળી રહે તેના માટે નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) બનાવવામાં આવી રહ્યાં છે. સૈજપુર બોઘા, લાંભા, મક્તમપુરા, રખિયાલ, ઘુમા અને માધુપુરામાં એમ વધુ પાંચ CHC તૈયાર કરવામાં આવશે. જેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. આ વિસ્તારમાં કોમ્યુ
વડોદરા શહેરમાં આવતીકાલે રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેને લઈને આજે વડોદરાના ભૂતડીઝાપા મેદાન ખાતે શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને એરિયા ડોમિનેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની તૈ
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે. આ મહોત્સવ ૨૬ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાશે. આ વર્ષે મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરંપરાગત ભ
માર્ચ-2026ના ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘નાગરિક દેવો ભવઃ’નો ઉદારતમ અભિગમ અપનાવીને જનસમસ્યાઓના ત્વરિત નિવારણ માટે રાજ્યના વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 100થી વધુ નાગરિકોની ર
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે, તેની જાણકારી લોકો સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમ ગઢડાન
વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીના કારણે અકોટા બ્રિજ બંધ રહેશે. આગામી 27 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. અકોટા બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગોનો ઉપયો
શેરબજારમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાની લાલચમાં ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અદાણી શાંતિગ્રામમાં રહેતા આધેડને સાયબર ગઠિયાઓએ 1 કરોડ 68 લાખ 40 હજારનો ચુનો લગાવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપમાં એ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ધાર્મિક તહેવારો રામનવમી અને મહાવીર જયંતી ને ધ્યાનમાં રાખીને શહેરના મટન માર્કેટ અને કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવનગર મહાનગરપાલિકા આગામી હિન્દૂ સમાજના ધાર્મિક તહેવારોને લઈ મટન માર્કેટ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છ
માર્ચ 2026ના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે અને એવામાં દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભી છે. પર્શિયન ગલ્ફમાં ઈરાન અને ઈઝરાયેલની મિસાઈલો આકાશ ચીરી રહી છે, હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થતા દુનિયાની તેલ નસ દબાઈ ગઈ છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે, વિશ્વની કિસ્મતની ચાવી એક એવા દેશના હાથમાં આવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ પાસે આવેલી હેક્ઝોન ઇન્ટરકેમ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આજે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં અકસ્માત કે કટોકટીના સમયે વહીવટી તંત્ર અને કંપનીના સુરક્ષા એકમોની કાર્યક્ષમતા અને સજ્જતા ચકાસવ
આવતીકાલે રામનવમીનો પવિત્ર તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા નવસારી પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના નિર્દેશન હેઠળ, આજે નવસારી શહેર અને બીલીમોરામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામ
પાટણ શહેરમાં ગુરુવારે નીકળનારી ભગવાન શ્રીરામની 39મી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ભક્તો ઉત્સાહપૂર્વક દર્શન કરી શકે તે હેતુથી પોલીસે વિશેષ આયોજન કર્યું છે. આજરોજ રામજી મંદિર ખાતેથી પોલીસ વિભ
હિંમતનગરમાં આવતીકાલે રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે. આ પૂર્વે આજે સાંજે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં છાપરિયા વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં હિંમતનગર હેડ ક્વાર્ટર
વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન અવારનવાર વિરોધ વચ્ચે પણ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) એ તેની કામગીરી ચાલુ રાખી છે. અત્યાર સુધીમાં MGVCLએ શહેરમાં અંદાજે 1.75 લાખ સ્માર્ટ મીટર લગાવી દીધા છે. શહેરમાં કુલ 8.20 લાખ વીજ ગ્રાહકો છે, જેમાંથી મોટા ભાગના ગ્રાહકોને સમ
આગામી રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને જિલ્લા પોલીસ દ્વારા આયોજક સમિતિઓ
સુરત રેલ્વે સ્ટેશન નજીક આવેલા આયુર્વેદિક ગરનાળા પાસેથી રાજસ્થાનના એક રીઢા ડ્રગ્સ પેડલરને 250 ગ્રામથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી માત્ર 9 દિવસ પહેલા જ રાજસ્થાનની જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો અને ફરીથી ડ્રગ્સના રવાડે ચઢી સુરતમાં ઝે
અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ધામતવાણ ગામના ભાજપના કાર્યકરના પત્ની એવા પૂર્વ મહિલા સરપંચ અને પૂર્વ તલાટી કમ મંત્રી વિરુદ્ધ સત્તાના પોતાના દુરુપયોગ બદલ રૂ.1.55 કરોડની ગેરરીતી મામલે એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર થઇ ગયા પછી વડોદરામાં ભડકો જોવા મળ્યો હતો. ખુદ શહેર પ્રમુખે રાજીનામુ આપ્યું હોવાની વાતો સામે આવી હતી. આ ઉપરાંત અનેક કાર્યકરોએ પણ કાર્યાલયની બહાર જ ખેસ લટકાવી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન આજે અચાનક આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પ્રગટ થયા હતા અ
ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે ₹3 લાખના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના 23 માર્ચના રોજ સાંજના સમયે માં કૃપા જ્વેલર્સ નામની દુકાનમાં બની હત
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર બાઈક અને ફોરવ્હીલ વાહનો માટે અલગ લાઇનમાં ઉભા રહેવા બાબતે થયેલી બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બની મારામારીમાં ફેરવાયો હતો, જેમાં બાઈકમાં પેટ્રોલ પૂરાવવા ગયેલા આધેડ પર પંપના કર્મચારીઓએ ગાળો આપી ઢીકાપાટુ તેમજ લાકડીથી માર માર્યો હત
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પશુ અત્યાચારના ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી ફુરકાન ફારૂક પટેલને LCBએ 25 માર્ચે ઝડપી પાડ્યો છે. આરોપીને સીમલા રોડ પર આવેલી તેની દુકાન પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પોલીસ અ
અમદાવાદ શહેરના દૂધેશ્વર પાસે 22 માર્ચની રાતે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં અને દારૂ સાથે ઝડપાયો હતો. જોકે, આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો પરંતુ, કોલ કરનાર વ્યક્તિએ સમાધાન કરતા પોલીસે આરોપીને દારૂના કેસમાં છોડી દીધો હતો. વીડિયોના આધાર
રાજકોટમાં રિસામણે ગયેલા ભાભીને તેડવાં ગયેલા યુવાન પર હૂમલો થયો હતો. થોરાળામાં રહેતો પ્રકાશ પરમાર ખીજડીયા ગામમાં રિસામણે ગયેલા ભાભીને તેડવા માટે ગયા હતા ત્યારે ભાઈના સસરા સહિતાનાએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં છરીનો ઘા માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સિવ
રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકા વર્ષ 2012માં ધો.10ના જે વિદ્યાર્થીને ભણાવી રહી હતી, તે વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ તે જ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કર્યો અને ત્
વર્ષ 2023માં જૂનાગઢની યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખવાના કેસમાં સુરજ ભુવાજી સહિતના ચાર આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જેની સામે ફરિયાદી અને સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા સુપ્રીમ કોર્ટે સુરજ ભુવાજી સહિત ચાર આરોપીઓના જામીન રદ કરી ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર ક
એસ.પી.ની તપાસમાં જેનું પણ નામ ખુલશે તેના પર કાર્યવાહી થશે - કલેક્ટર ડો.મનીષ બંસલ 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા અને રામધૂનની ચેતવણી ભાવનગર શહેરમાં અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની પરવાનગી આપવામાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે હિન્દ
હિંમતનગરના દેવીપૂજકનગરમાં ચૈત્ર નવરાત્રીના સાતમા દિવસે માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી. આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને પરત મંદિરે પહોંચી હતી. જૂની સિવિલ સર્કલ સામે આવેલા દેવીપૂજકનગરમાં ચૈત્ર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. બુધવારે બપોર બાદ 64 જોગણી માતાજીના મંદિરે
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી જયમીન પટેલે UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીસ 2024 ની પ્રાથમિક પરીક્ષાના જનરલ સ્ટડીઝ પેપર-I ના એક પ્રશ્નના ખોટા મૂલ્યાંકન અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. UPSCએ વિકલ્પ-C સાચો ગણાવ્યો, અરજદારે વિકલ્પ B સાચો હોવાની રજૂઆત કરીવિવાદિત પ્રશ્ન ન
રાજ્યમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને ઓનલાઈન પોર્ટલ વ્યવસ્થા સામે નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળે આજે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પેન્શનર્સ મંડળના સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહો
રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના રાજમાર્ગો પર 1000 થી વધુ બાઇક અને વિન્ટેજ કારના કાફલા સાથે નીકળેલી 25 કિમી લાંબી 'સ્વામિનારાયણ સંદેશ યાત્રા'એ આકર્ષણ જમાવ્યું હતું. આ ભવ્ય સંદેશ યાત્રા દ્વારા વ્ય
માણસા તાલુકામાં આશરે દસ વર્ષ પૂર્વે બનેલી પરણિત સગીરાના અપહરણ અને દુષ્કર્મની ચકચારી ઘટનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સાસરીમાં ગયેલી 17 વર્ષીય સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર માણસાના રાકેશ બાબુભાઈ ચૌધરીને કોર્ટે ગુનેગા
સોમનાથ નજીક આવેલા 850 વર્ષ પ્રાચીન કનકાઈ માતાજી મંદિરે ચૈત્ર માસની આઠમ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ. સોમનાથથી આશરે બે કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલા આ ધામે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જ

28 C