અમદાવાદમાં ગુજરાતનું સૌ પ્રથમ CNG પેટ ડોગ સ્મશાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પેટ ડોગ સ્મશાન શરૂ કરવામાં આવતા મૃત્યુ પામેલા પેટ ડોગનું અંતિમ સંસ્કાર કરવા લોકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો છે. શહેરના ભાઈપુરા, મોટેરા, મણીનગર, શાહપુર, વસ્ત્રાપુર , શાહી
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ‘શિવજીની સવારી’ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ભવ્ય સવારીમા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ભીડીયા વિસ્તારમાં રવિવારે રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પાંચ લોકો દાઝી ગયા હતા, જેમાંથી એક યુવકની હાલત ગંભીર જણાતા તેને રાજકોટ રીફર કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાત્રે આશરે 8 વાગ્યાના સુમારે ભીડભંજન મંદિર નજી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક જ પરિવારની ચાર સગી બહેનો એક સાથે ગુમ થઈ છે. આ ઘટના ગઈકાલે બની હતી, જ્યારે તેઓ લગ્નની ખરીદી કરવાના બહાને ઘરેથી નીકળી હતી. ગુમ થયેલી બહેનોમાં મોટી બે બહેનોની ઉંમર અનુક્રમે 21 વર્ષ, 20 વર્ષ છે, અન્ય નાની બે બહેનો સગીરવયની છે. પરિવારના જણાવ
ગોધરામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે 'શિવજીની સવારી'નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સુપ્રસિદ્ધ શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે ૫:૦૦ કલાકે આ સવારીનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની ઝાંખીઓ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
રાજકોટમાં કોલેજીયન યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યા બાદ ગર્ભપાત કરાવ્યાની લાંછનરૂપ ઘટના સામે આવી છે. આ ઉપરાંત શહેરમાં ફ્રુટના વેપારી પર હત્યાના ઇરાદે છરીથી હૂમલો થયાનો બનાવ બન્યો હતો. જોકે ઘટનાના બે દિવસમાં પોલીસે હુમલો કરનાર કુખ્યાત ઈબ્રાહિમ ઉર્ફે ઈભલાને ઝડપ
સુરેન્દ્રનગરમાં મહાશિવરાત્રી પર્વ દરમિયાન ભાંગનું સેવન કર્યા બાદ પાંચ લોકોની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભાંગના નશાને કારણે અસરગ્રસ્ત લોકો સતત હસવા લાગ્યા હતા અને તેમને શરીરમાં અશક્તિ તથા ચક્કર આવ
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પવિત્ર ઘેલો નદીના કાંઠે આવેલા પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સવારથી જ લઘુરુદ્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે નિલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં સત્સંગ સભા યોજાઈ હતી. જેમાં
ભાવનગર શહેરમાં ધોળા દિવસે રીક્ષા ચાલક પર છરીથી હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. રીક્ષા ચાલક મુસાફર લઈને ગંગાજળીયા તળાવ તરફ જતા હતા, તે સમયે તલાવડી ચોકડી પાસે એક સ્કૂટર ચાલકે પાછળ જોયા વગર વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ બોલાચાલી કરી સ્કૂટર ચાલક શખ્સે છરીથ
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોએ દર્શન કર્યા હતા. હિંમતનગરના રામનગર સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં સંધ્યા આરતી બાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે ચાર પ્રહરની પૂજાનો પ્રારંભ થયો હતો. રામેશ્વર મહાદેવ મંદિર ટ
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા હંગામી બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના 14 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરા તાલુકાના આંબલીયાવાવ ગામના હિંમતભાઈ પર્વતસિંહ પટેલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે
હિંમતનગર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નવીન રેલવે બિલ્ડીંગ સામેના શેડમાં સ્ટેજ અને મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી છે. 16 ફેબ્રુઆરી, 2026ના રોજ સોમવારે ઉદેપુરથી વંદે ભારત એક્સપ્રેસ બપોરે 12:25 વાગ્યે ઉપડશે. આ ટ્રેન હિંમતનગર રેલવે સ્
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્નાનાગરોમાં એજન્સીના કોન્ટ્રાક્ટ આપી ખાનગી કોચ પૂરા પાડવામાં આવે છે. એજન્સી દ્વારા મહિલા અને પુરુષ કોચ પુરા પાડવામાં આવે છે જેમાં ભૂતકાળમાં પગાર ધોરણનો વિવાદ સામે આવ્યો હતો તેમ નવી એજન્સીમાં પણ હવે પગારનો વિવાદ હોવાની ચર્ચા છે જે
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા શુભલક્ષ્મી ટાવર પાસેના નવીન શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં સાંજે 7:00 વાગ્યે યોજાયેલી સમૂહ આરતીમાં આશરે 1000 જેટલા ભાવિકોએ ભાગ લીધો હતો અને ભગવા
નારણપુરામાં આવેલા શુભલક્ષ્મી ટાવરમાં રહેતા જીનલ શાહ વીમા એજન્ટ તરીકે કામ કરે છે. ગત તા. 8 ફેબ્રુઆરીએ જીનલ, તેમની પત્ની અને માતા ઘરે હતા ત્યારે માસીની દીકરી માનસી દોષી ઘરે આવી હતી. માનસીએ પૈસાની જરૂર હોવાથી બે સોનાની વીંટી આપીને તે ગીરવે મૂકીને 70 હજાર અપાવવા કહ્યુ હતું પરંતુ, વ
હળવદ-માળીયા હાઈવે પર વાધરવા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંધ પડેલા ટ્રકની પાછળ અન્ય એક ટ્રક અથડાતા 23 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના માળીયા (મી) તાલુકાના વાધરવા ગામના પાટિયા પાસે બની હતી. રાજસ્થાનના રહેવ
શક્તિ સહાયતા ફાઉન્ડેશન તથા ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ધાર્મિક માન્યતાઓને યથાવત રાખતા પરિવર્તનની તરફ આજથી દૂધ વિતરણ રૂપે શંકર સ્વરૂપ બાળકોને દૂધના અભિષેકનો નવતર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મહાન સમાજ સ
વેરાવળમાં પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 13થી 15 ફેબ્રુઆરી દરમિયાન દીપકભાઈની નિશ્રામાં યોજાયો હતો. આ મહોત્સવમાં રાજ્યભરના અને બહારથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર, પૂજન
વલસાડ શહેરમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભીડભંજન મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને 'હર હર મહાદેવ'ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર અવસરે આરતી પૂર્વે DySP ભાર્ગવ પંડયા, LCB PI ઉત્સવ બારોટ અને વલસાડ સિટી PI
પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદથી સમગ્ર પ્રભાસ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રીના પવિત્ર અવસરે વિવિધ ધાર્મિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને વધુ વેગ આપવા માટે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે. બેઠકનું અધ્યક્ષસ્થાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકોના કરેડા ગામમાં ગત રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. ગામમાં રહેતું એક દંપતી પોતાની વાડીમાં વાવેતરની દેખરેખ માટે ગયેલું ત્યારે તસ્કરોએ તેમના મકાનના બંધ રૂમના તાળા તોડી અભરાઈ પર રાખેલા હાંડામાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂા. 65,500 ની
મેઘપર પડાણા પોલીસે કાનાલુસ ગામ નજીક ખાનગી કંપનીના ગેટ પાસેથી બે રાજસ્થાની શખ્સોને 500 રૂપિયાની 100 નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 50,000 રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે. આ પ્રકરણમાં અન્ય ત્રણ શખ્સોની સંડોવણી પણ સામે આવી છે. પોલીસને જામનગર જિલ્લાના પડાણા પાટિયાથી ચંગા પાટ
રાબડા સ્થિત માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ખાતે 15 ફેબ્રુઆરી, 2026, રવિવારના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસર 'હર હર મહાદેવ' અને 'જય માં વિશ્વંભરી'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રી નિમિત્તે ધામમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પાટણ શહેરમાં હિન્દુ સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે. આ શ્રેણીમાં, શહેરના કેશવ વસ્તી વિસ્તારમાં આવેલા વિલાજ પાર્ટી પ્લોટ ખાતે એક હિન્દુ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય રહીશોમાં સમરસતાનો ભા
મહીસાગર જિલ્લાના બાકોર પોલીસે ગેરકાયદેસર રીતે હેરાફેરી થતા 428.600 કિલોગ્રામ અફીણના જીંડવા (પોષ ડોડા) નો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 84.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફિન હ
બનાસકાંઠા LCBએ ડીસા શહેરના કાપડીવાસ વ્હોળા વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ ₹19,580 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે ઈસમો ફરાર થવામાં સફળ રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, મ
જામનગરની છોટીકાશીમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે 45મી ઐતિહાસિક શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા આયોજિત આ યાત્રા સાંજે 4:30 વાગ્યે શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ હતી
સુરતના ઉધના ઝોન વિસ્તારમાં 'હલ્દી-કુમકુમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત માતૃશક્તિને સંબોધતા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે દીકરીઓના સન્માન અને સામાજિક સુરક્ષા અંગે હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું હતું. તેમણે
રાજકોટની મધ્યમાં બિરાજતા કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરસ્વતી પૂજન અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ધો.10 અને 12 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના મનમાંથી બોર
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શોભાસણ ગામે રહેતા અને CRPFમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધ સાથે લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. પત્નીના અવસાન બાદ એકલવાયું જીવન જીવતા 62 વર્ષીય વૃદ્ધે બીજી પત્ની લાવવાની ઈચ્છા વ્યક્ત કરતા વચેટિયાઓ અને લૂંટેરી દુલ્
ટંકારાના કલ્યાણપર ગામમાં ધોળા દિવસે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4.45 લાખ રૂપિયાની ચોરી કરી છે. આ ઘટનામાં રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. ભોગ બનનાર યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. કલ્યાણપર ગામના
ગોધરાના દાઉદી વ્હોરા સમાજ દ્વારા તાજેતરમાં એક વિશેષ રમતગમત અને વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તોલોબા ગોધરા સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વોલીબોલ ટુર્નામેન્ટ અને વેપાર મેળાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં આઠ ટીમો વચ્ચે એક શાનદાર વોલીબોલ ટુર્નામેન્ટ યોજા
દીવના નાગવા રોડ પર એરપોર્ટ નજીક આજે બપોરે એક કાર અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનામાં અમરેલી જિલ્લાના રાજુલા ગામના દંપતી જયભાઈ લાડુમોર અને નમ્રતાબેન લાડુમોરને ઈજા પહોંચી હતી. નાગવાથી દીવ તરફ જઈ રહેલી GJ 04 DA 8377 નંબરની કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ક
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે 'સહકારથી સમૃદ્ધિ' અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પાલનપુર અને વાવ-થરાદ વિસ્તારમાં આવેલા બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું નિરીક્ષણ કર્યું. સવારે પાલનપુર સ્થિત બનાસ ડેરી પ્લાન્ટ ખાતે પહોંચી, રાજ્યપાલએ દુધેશ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન ભોળાનાથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા દર વર્ષની પરંપરા મુજબ ઢોલના નાદ સાથે યોજાઈ હતી. આ શોભાયાત્રા ગામના તમામ વિસ્તારોમાં ફરી હતી. ધર્મપ્રેમી જનતાએ મહ
ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે મૂળ ગુજરાત હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનેલા એન.વી.અંજારિયા અને વિપુલ પંચોલીનો સન્માન સમારોહ યોજાયો હતો. જે પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનીતા અગરવાલ, હાઇકોર્ટના અન્ય જજીસ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, હા
શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના રાયગઢ ગામે આવેલા સ્વયંભૂ વૈજનાથ મહાદેવ મંદિર પરિસરમાં 25 ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમા અને એક અનોખી ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે દશાવતાર અને વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે, જેના દર્શન કરવા ભ
સુરેન્દ્રનગરમાં એક મહિલાનો રીક્ષામાં ખોવાયેલો રૂ. 10,000ની કિંમતનો સ્માર્ટફોન 'નેત્રમ' પ્રોજેક્ટના CCTV કેમેરાની મદદથી શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે. પોલીસે આ પ્રશંસનીય કામગીરી કરી છે. વિરમગામ તાલુકાના કમીઢલા ગામના નીતાબેન રાજુભાઇ ચારોલા સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્
હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો મહાશિવરાત્રિના પાવન પર્વ પર આજે સમગ્ર રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા.સોમનાથ મહાદેવને આજે ખાસ ફૂલોથી મનોહર શણગાર કરવામાં આવ્યો.. ભક્તો માટે મંદિર સતત 42 કલાક ખુલ્લું રખાયું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા મા
ગીર સોમનાથ જિલ્લામાં હજ–2026ની પવિત્ર યાત્રાને અનુલક્ષીને હાજીઓના આરોગ્ય સુરક્ષા માટે વિશેષ રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હજ કમિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સ્ટેટ હજ કમિટીના સંકલનથી ફક્ત ગીર સોમનાથ જિલ્લાના હજ સમિતિ મારફતે જનાર યાત્રિકો માટે આ
બનાસકાંઠા જિલ્લામાં આગામી 14 માર્ચ, 2026ના રોજ પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. આ અદાલત પાલનપુર સહિત જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં યોજાશે. આ લોક અદાલત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ
મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના વાંકલ ખાતે શિવભક્ત અને શિવ કથાકાર બટુક વ્યાસ દ્વારા એક અનોખા રુદ્રાક્ષ શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 31 લાખ રુદ્રાક્ષના મણકાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું આ 31 ફૂટ ઊંચું શિવલિંગ હાલ શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી (લક્ષ્મીપુરા) ગામે કોઈ પણ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને પાટણ SOG શાખાએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત કુલ ₹4186.86નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG શાખાન
છેલ્લા 10 દિવસમાં નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી જુદી-જુદી એજન્સીઓ દ્વારા પાંચ વખત રેડ પાડીને દારૂ અને જુગારના અડ્ડાઓ તથા દારૂની હેરાફેરીમાં પોલીસની બેદરકારી છતી કરવામાં આવી છે. અમદાવાદ PCBની ટીમે મોડી રાત્રે નારોલ દેવ હોટલ નજીકથી એક દારૂ ભરેલી કારને ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી લઈ
રાજકોટ આજે મહાશિવરાત્રિએ શિવમય બન્યું છે ત્યારે દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા સતત 13 માં વર્ષે શિવ યાત્રા નિકળી હતી. રાજકોટના રાજા રામનાથ મહાદેવ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન થયુ હતુ. જેમાં 17 ફૂટના સોમનાથ મહાદેવનો થ્રીડી ફલોટનો મુખ્ય રથ હતો તથા 11 જ્યોર્તિલિંગના ફ્લોટ્
વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી BAMSનો વિધાર્થી કોલેજના ત્રીજા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીને હાલ જુનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ કપૂરાઈ પોલીસે વિદ્યાર્થીના કાકાની ફરિય
ભારતીય સંસ્કૃતિમાં ‘દીકરી’ અને ‘ગાય’ આ બંનેનું સ્થાન અત્યંત પવિત્ર અને પૂજનીય રહ્યું છે. દીકરીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે, તો ગાયને ‘વિશ્વસ્ય માતર:’ એટલે કે સમગ્ર વિશ્વની માતા માનવામાં આવે છે. જ્યારે આ બંનેનો સમન્વય કોઈ શુભ કાર્યમાં થાય, ત્યારે તે સમાજ માટે કલ્યાણકારી
અમદાવાદના નારોલ- નરોડા હાઇવે પર કૃષ્ણનગર વિસ્તારમાં વિજય પાર્ક પાસે મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ હાલ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં
ક્રિકેટ જગતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-20 વર્લ્ડકપની મેચ આજે યોજાવા જઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ ડ્રામાને લઈને સુરતના ક્રિકેટ રસિકોમાં અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના ખૂણે-ખૂણે આજે માત્ર ભારતની જીતની જ ચર્ચાઓ થઈ રહી છે. ભાર
આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ ઉજવાઈ રહ્યો છે. પોરબંદરમાં એક અનોખી પરંપરા જોવા મળી હતી, જ્યાં ઐતિહાસિક ભોજેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. પોરબંદરનું આ મંદિર 203 વર્ષ જૂનું છે અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. રાજા
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદમાં માતૃભાષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ માતૃભાષા સપ્તાહ અંતર્ગત આ મહોત્સવ 18 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8.30 કલાકે આશ્રય ઘર, નવનાળા પાસે, બોટાદ ખાતે યોજાશે. આ મહોત્સવ ગુજરાત સાહિ
મહાશિવરાત્રીના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભક્તિ અને સંગીતનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. તેમણે સોમનાથને માત્ર મંદિર નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આધ્યાત્મિક ચેત
સુરતમાં ઝીંગાના વેપારીએ ટૂકડે-ટૂકડે વ્યાજે લીધેલા 51 લાખ સામે ચાર વર્ષમાં 34 લાખ વ્યાજ સાથે 85 લાખ ચૂકવી દેવા છતાં વધું 35 લાખની માંગણી કરતી ધમકી આપનારા નામચીન ફાયનાન્સર સામે પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. ત્યારે ઝીંગાના વેપારી પાસે તેના જ ઘરમાં ઘૂસી પઠાણી ઉઘરાણી કરતો વીડિયો
ગઢડા નજીક ઘેલો નદીના રમાઘાટ ડેમ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.મૃતદેહ રમાઘાટ ડેમની બાજુમાં આવેલા પાણીના ખાડામાંથી મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતદેહ અજાણ્યા વ્યક્તિનો હોવાનું જણાયું હતું.ઘટનાન
ગીર સોમનાથ જિલ્લામાં મહાશિવરાત્રીના પર્વે એક માર્ગ અકસ્માત થયો છે. સુત્રાપાડા-કોડીનાર હાઇવે પર વડોદરા ઝાલા ગામના પાટિયા નજીક ESSAR પેટ્રોલ પંપ પાસે પેસેન્જર ભરેલું 'છોટા હાથી' વાહન રોડ સાઈડના ખાડામાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં 13 યાત્રિકોને ઇજા પહોંચી છે, જેમાંથી બેની હાલત
મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અને બેંકમાં ફરજ બજાવતા એક શખ્સનું એક્ટિવા ધોળા દિવસે ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની બાજુમાં આવેલા પરફેક્ટ પ્લાઝા માર્કેટના પાર્કિંગમાંથી અજાણ્યો તસ્કર એક્ટિવા ચોરી કરી ફરાર થઈ જતાં આ મામલે એ-
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઠુંમરા ગામે નવીન ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ભવનનું નિર્માણ ₹25 લાખના ખર્ચે થશે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જ
શહેરના થલતેજ વિસ્તારમાં અંબિકા નગરમાં ભાડાના મકાનમાં રહેતી અને એસજી હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલી હોટલ નીમ ટ્રી ખાતે વેઇટર તરીકે નોકરી કરતી યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી અને આપઘાત કરી લીધો છે. જ્યારે જમાલપુર વિસ્તારમાં રીક્ષાચાલકે ગીરવે મૂકેલી રીક્ષા પરત ન મળતા એસિડ પ
પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે વિશ્વાસઘાત કેસના લાંબા સમયથી નાસતા ફરતા આરોપી વિપુલ નટવરભાઈ ઉર્ફે નટુભાઈ પરમારને આજે 15 ફેબ્રુઆરીએ વડોદરાથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી
દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં આજે ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. ભવનના ઉપલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે, જે રૂમમાં આગ લાગી તે ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આગની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક દ્વારકા નગર
ગુજરાત વિધાનસભાની પંદરમી વિધાનસભાનું આગામી સત્ર સોમવાર 16 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12:00 કલાકે મળશે. વિધાનસભા દ્વારા જાહેર કરાયેલ દિવસના કાર્યક્રમની યાદી મુજબ, સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચા માટે અને મંજૂરી માટે મેજ પર મુકવામાં આવશે. પંદરમી વિધાનસભાનું આઠમું સત્
પાલીતાણામાં ટાઉન પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેન્ડ સામે મનહર હેર કટીંગના ઓટલા પર જાહેરમાં ગંજીપાનાં વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા ત્રણ શખસને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળ પર રેઇડ કરીને ગંજીપાનાં સાથે રૂ.3220ની રોકડ રકમ કબજે કરી ત્રણયને ઝડપી પાડ્યા છે. શખસો વિ
અમદાવાદના વાસણા વિસ્તારમાં મહાશિવરાત્રી પર્વની એક અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શક્તિ સહાયતા ફાઉન્ડેશન અને ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ધાર્મિક પરંપરાઓને જાળવી રાખીને સામાજિક સુધારા તરફ ડગલું માંડવામાં આવ્યું
આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પાટનગર ગાંધીનગર અને સમગ્ર જિલ્લો શિવભક્તિના રંગે રંગાયો છે. ભગવાન ભોળાનાથની આરાધના અને ઉપાસનાના આ મહાપર્વે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. શ્ર
તાપીના સોનગઢ તાલુકામાં ધાર્મિક પૂજાને લઈને હિન્દુ અને ખ્રિસ્તી આદિવાસી સમાજ વચ્ચે તણાવ સર્જાયો છે. ગીધમાળી ડુંગર પરના ધાર્મિક સ્થળને લઈને આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાપી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને દેવ બિરસા સેનાના કેટલાક કા
બોટાદમાં મહાશિવરાત્રી પર્વ ભક્તિમય માહોલમાં ઉજવાયો. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિરાટેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા રુદ્રીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ હોમાત્મક રુદ્ર યજ્ઞનું આયોજન મહાશિવ
સુરત શહેરમાં હિંસક બનેલા પેટ ડોગનો ત્રાસ હવે નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પાલતુ કૂતરાએ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ વૃદ્ધ પર હિંસક હુમલો કરી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા છે. માત્ર ત
મોરબી ખાતે નેશનલ શિપિંગ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન સમીર ખરેના અધ્યક્ષસ્થાને 15ના રોજ બંદર વિકાસ અને નિકાસલક્ષી ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંદરોના આધુનિકીકરણ, પરિવહન સુવિધાઓ અને નિકાસમાં આવતી અડચણોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, સોલ્
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ રિદ્ધિસિદ્ધિ મહાદેવ મંદિરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને કોંગ્રેસના કાર્યકરોએ જળાભિષેક કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો મોટ
મહાશિવરાત્રીના પવિત્ર પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોળે'ના જયઘોષથી સમગ્ર પ્રભાસ પાટણ ધામ ગુંજી ઉઠ્યું છે. ભક્તો ભગવાન સોમનાથના દર્શનાર્થે લાંબી કતારોમાં ઉભા છે. આ ભક્તિમય વાતાવરણ વચ્ચે સેવાભાવનું પણ એક
અમદાવાદના કણભા ગામે મહાશિવરાત્રીના પવિત્ર પર્વે ભક્તિની સાથે જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે વહેલી સવારે 07:00 વાગ્યે એક ઝેરી કોબ્રા સાપ નીકળતા અફરાતફરી મચી હતી, પરંતુ સેવાભાવી યુવાનોની સતર્કતાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. વ
મોરબીમાં શિવરાત્રિ પર્વ નિમિત્તે સમસ્ત સતવારા સમાજ અને જય મહાકાલ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા, જેના કારણે શહેર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શક્તિધામ ખાતેથી શરૂ થયેલી આ શોભાય
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આયોજિત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે પોતાની જ પાર્ટી કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું કે, જો આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો તેમને પક્ષ છોડતા વાર નહીં લાગે. આ નિવેદનથી રાજકીય વર્
વડોદરા ગ્રામ્યની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક્સપ્રેસ હાઈવે પરથી વોશિંગ મશીન અને ચીમનીના બોક્સની આડમાં છુપાવેલો 41.73 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરી છે અને 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. LCB
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી આશરે 15 કિલોમીટર દૂર થાનગઢ રોડ પર માંડવ વનમાં પ્રાચીન ઝરીયા મહાદેવ મંદિર આવેલું છે. આ શિવાલય તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે, જ્યાં ગુફાની દિવાલોમાંથી બારેમાસ શિવલિંગ પર સ્વયંભૂ જળાભિષેક થાય છે. કુદરતી રીતે બનેલી ગુફાઓમાં સ્થાપિત આ શિવલિ
વડોદરા નજીક કારની અડફેટે એક દીપડાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ઉપર કારચાલકે દીપડાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. બનાવની જાણ થતાં વનવિભાગ સ્થળ ઉપર પહોંચ્યું હતું અને દિપડાના મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની તપાસ હાથ ધ
વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ સેગવા ગામના સડક ફળિયામાં દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 1.438 કિલોગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹73,900નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગાંજો પૂરો પા
ભરૂચ શહેર અને જિલ્લાના શિવાલયોમાં મહાશિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તો ભોળાનાથના દર્શન, પૂજન અને અભિષેક માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા. 'હર હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય'ના જાપથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. રવિવારે સવારથી જ શિવમંદિરો બહાર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશ્વશાંતિ અને લોકકલ્યાણ માટે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. બેરણાના કંટાળેશ્વર હનુમાનજી મંદિરમાં સ્થિત 51 ફૂટ ઊંચી સહસ્ત્રલિંગ શિવજીની પ્રતિમા સમક્ષ સવા મણ રૂની દિવેટ પ્રગટાવવામાં આવી હ
અમદાવાદના સોલામાં પ્રેમ પ્રકરણમાં યુવકે ફાયરિંગ કર્યું છે. યુવકની કાકાની દીકરી સાથે અન્ય યુવાનને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને પગમાં યુવકને ગોળી ધરબી દીધી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ
સુરેન્દ્રનગર જિલ્લાના 83 હજ યાત્રીઓને રતનપરના ખલ્યાણી હોલ ખાતે હજ પૂર્વેની તાલીમ અને રસીકરણ આપવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો મુસ્લિમ બિરાદરો હજ પઢવા સાઉદી અરેબિયા જશે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ યાત્રીઓ પણ સામેલ છે. ઝાલાવાડમાંથી 83થી વધુ બિરાદરો આ વર્ષે
અરવલ્લી જિલ્લાના મોડાસામાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. માઝૂમ નદીના કિનારે આવેલા 900 વર્ષ જૂના પૌરાણિક કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ મંદિર પશ્ચિમાભિમુખ છે અને તેને વારાણસીના કાશી વિ
મોરબીના જેતપર રોડ પર આવેલા એક બંધ સિરામિક કારખાનામાં કામ કરતા યુવાનના મોત બાદ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો બેદરકારી અને રાજ્ય સેવકને ખોટી માહિતી આપવા બદલ દાખલ કરવામાં આવ્યો છે. મોરબીમાં આ પ્રકારનો આ પહેલો બનાવ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના રંગપર ગામન
બોટાદ શહેરમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મસ્તેશ્વર, વિરાટેશ્વર અને વૈજનાથ મહાદેવ મંદિર સહિતના પ્રાચીન શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ પવિત્ર દિવસે બપોરે 12વાગ્યે મહાદેવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ
મહાશિવરાત્રીના પવિત્ર પર્વે દક્ષિણ ગુજરાતમાં શિવમય માહોલ છવાયો છે. નવસારીના મધ્યમાં આવેલા સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ ધામ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે ગ્રહોના વિશેષ નક્ષત્ર અને દુર્લભ સંયોગને કારણે મહાશિવરાત્રીનું મહત્વ અનેકગણું
જામનગર, જેને 'છોટીકાશી' તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. સમગ્ર શહેરમાં 'શિવોત્સવ'નો માહોલ છવાયો હતો. નગરની સ્થાપના પૂર્વેનું મનાતા નાગેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે 'હર હર
અમદાવાદના રાંચરડા ખાતે આવેલા વીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે(15 ફેબ્રુઆરી) ગુજરાત હાઇકોર્ટના જજીસ અને હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના વકીલો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. ટેનિસ બોલથી રમાતી આઈ.એમ. નાણાવટી ક્રિકેટ ટુર્નામેન્ટની આજની મેચને લઈને બંને ટીમમાં જોશ અને ઉત્સાહ
ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સાપુતારા ટેબલ પોઈન્ટ પર એક ટેમ્પો ટ્રાવેલરને ગંભીર અકસ્માત નડ્યો હતો. બ્રેક ફેઈલ થતાં વાહન બેકાબૂ બન્યું હતું, પરંતુ સદનસીબે 18 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી સાપુતારા ફરવા આવેલા અંદાજે 18 પ્રવાસીઓ આ ટેમ્પો

28 C