અમદાવાદની સ્કૂલોને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાની શરૂઆત થઈ છે. શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દ્વારા અત્યારે સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલને પણ ધમકી મળી હોવાની શક્યતા છે.
શુભ મુહૂર્તનો પ્રારંભ થતા જ લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી છે. આ દરમિયાન બહારગામ જાન લઈ જવા માંગતા આર્થિક નબળા પરિવારજનો સસ્તી અને સલામત ગણાતી એસટી બસનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં 40 થી 80 કિલોમીટર સુધી મીની બસ અને એક્સપ્રેસ બસ બૂક થઈ શકે છે. જેનું ભાડું રૂ.2000 થી રૂ.8000 સુધીનું છે. જોકે
અમદાવાદ એરપોર્ટને 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. આ એલર્ટ 31 જાન્યુઆરી સુધી રહેશે. વધારાની સુરક્ષા વ્યવસ્થાને કારણે મુસાફરોને એરપોર્ટ પર સામાન્ય કરતા વધુ સમય લાગી શકે છે. એરપોર્ટ અધિકારીઓ અને એરલાઈન્સ દ્વારા મુસા
વડતાલધામ સ્વામિનારાયણ મંદિર ખાતે વસંતપંચમીનો સમૈયો તથા 200મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિવ્યભાસ્કર ડિજિટલ આપને પ્રથમવાર સ્વામિનારાયણએ પોતાના હાથે લખેલી 200 વર્ષ જૂની 'શિક્ષાપત્રી' બતાવી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કરોડો ભક્તોનું
વલસાડ શહેરના કૈલાશ રોડ પર ઔરંગા નદીના પુલ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગુંદલાવ ચોકડી તરફથી વલસાડ શહેરમાં આવી રહેલી એક અલ્ટો કાર પુલ પરથી નિયંત્રણ ગુમાવી નદીના તટમાં ખાબકી હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં ચાલક
વલસાડ રૂરલ પોલીસે સરોણ હાઇવે પરના એક ગેરેજમાંથી 1.430 મિલી હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ ઝાલાની સૂચના બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસના પી.આઈ. એસ.
ગાંધીનગરમાં લારી-ગલ્લાના દબાણોના કાયમી ઉકેલ અને નાના વેપારીઓને રોજગારી મળી રહે તે માટે પાટનગર યોજના વિભાગ દ્વારા ઘ-5 ચોપાટી ખાતે ફૂડકોર્ટ બનાવી વેપારીઓને ફાળવણી કરવામાં આવી હતી. છતાં વેપારીઓ દ્વારા લાંબા સમયથી ભાડું ભરવામાં આવતું ન હતું. આખરે પ્રથમવાર પાટનગર યોજના વિભાગ
ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના ફાયર બ્રિગેડમાં લાંબા સમયથી ચાલી રહેલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી પ્રક્રિયા અટવાઇ છે અને ચીફ ઓફિસરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા છતાં નિમણૂંક થઇ શકે નહીં તેવી સ્થિતિ વચ્ચે જીપીએસસી દ્વારા ફાયર ઓફિસરની બે જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છ
શહેરના સેક્ટર-17માં ધારાસભ્યો માટે બનાવવામાં આવેલા આધુનિક સદસ્ય નિવાસ પરિસરમાં 200 કિલોવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે. પૂન: પ્રાપ્ય ઊર્જાના વપરાશને પ્રોત્સાહન આપવા માટે અને સંકૂલના વીજ ખર્ચમાં બચતના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીર
ગ્રામ્ય વિસ્તારોમાં પૂન: પ્રાપ્ય ઊર્જાના વપરાશને પ્રોત્સાહન આપવા અને ગ્રામ પંચાયતોના વીજળી ખર્ચમાં ઘટાડો કરવા માટે ગાંધીનગર જિલ્લામાં કુલ 175 ગ્રામ પંચાયતોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. દરેક ગ્રામ પંચાયત માટે અંદાજે રૂ. 1.56 લાખનો ખર્ચ સોલાર પેનલ સ્થાપન માટે કરવામાં આવશે. આ
જૂનાગઢની 14 વર્ષીય ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારે વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના બાળકો મોબાઈલ અને સોશિયલ મીડિયાની માયાજાળમાં ખોવાઈ રહ્યા છે, ત્યાં જેન્સીએ બાળપણથી જ ટેનિસ કોર્ટ પર પરસેવો પાડીને અદ્ભુત સફળતા હાંસલ કરી છે. સાડા ત્રણ
તારીખ: 21 જાન્યુઆરી, 2025સ્થળ: NRI ટાવર, જજીસ બંગલો રોડ-અમદાવાદ.સમય: રાતના 11.35 આસપાસ. અમદાવાદ શહેરના પોશ ગણાતા જજીસ બંગલો રોડ ઉપર આવેલા NRI ટાવરના 502 નંબરના ફ્લેટમાં એક પિસ્તોલમાંથી છૂટેલી બે ગોળીએ લીમડા સ્ટેટના રોયલ ફેમિલિને કારમો આઘાત આપ્યો છે. બ મહિના પહેલાં જ હાથેથી મીંઢોળ છૂટ્યો હત
ગુજરાતના બિગ પ્રોજેક્ટમાં આવતીકાલે વાત સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલની. જે કચ્છ સહિત 12 જિલ્લાના લોકો માટે વરદાન સાબિત થશે. કેવી સુવિધા હશે?, શું ખાસિયતો છે? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને મેળવો AIIMS રાજકોટની એક ઝલક.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
‘જ્યારે મારાથી આ મર્ડર થયું અને પછી હું જેલમાં આવ્યો ત્યારે મારી વાઈફનો સાતમો મહિનો ચાલતો હતો. હું જેલમાં આવ્યો એના બે મહિના પછી મારી દીકરીનો જન્મ થયો. દુઃખ એ જ છે કે, હું મારી દીકરીને જોઈ નથી શક્યો, એને ઉછેરી નથી શક્યો. દીકરીને એના બાપનો પ્રેમ મળ્યો જ નથી. મારી દીકરીને જોવા માટ
'મોદીજી હું મારા બાળકો વગર નથી રહી શકતી. મને પાકિસ્તાનથી ભારત બોલાવી દો. છેલ્લા 3 વર્ષથી હું મારા બાળકોની મળી નથી શકી. મારે કરાચીથી ભારત પરત ફરવું છે.' માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર જમ્મુમાં સેનાનું વાહન ખીણમાં પડી જવાના હતા. દુર્ઘટનામાં 10 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. બીજા મોટા સમાચાર ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડાના હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી કેરળમાં અનેક પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે. આ દરમિયાન તેઓ એક જાહેર સભાને પણ
સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા અને ગુપ્તતાના નિયમ ભંગનો ભાજપ દ્વારા ગંભીર આક્ષેપ કર્યો છે.જેમાં સિદ્ધપુરમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અંતર્ગત ક્ષતિગ્રસ્ત નામો સામે વાંધો ઉઠાવનારા જાગૃત નાગરિકોની ગુપ્ત વિગતો કેટલાક BLO દ્વા
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાલી રહેલી માર્ગ મરામતની કામગીરી હાલ વિવાદના વમળમાં સપડાઈ છે. બિસ્મિલ્લાહ મસ્જિદથી રાણી મસ્જિદ, કિકેરી ચોકડીથી પોલન બજાર અને રેલવે સ્ટેશન રોડ થઈ નીલમ લોજ સુધીના મુખ્ય માર્ગ પર પિચિંગ અને સર્ફેસિંગનું કામ ચાલી રહ્યું છે. જોકે,મોલાના આઝાદ મા
નાની દમણ જેટી વિસ્તારમાં ગુરૂવારે એક બંધ દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા એસી, પંખા અને ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક થઇ ગયો હતો. નાની દમણ જેટી સ્થિત ઇનફિનિટી કેફેની બાજુમાં આવેલી એક બંધ દુકાનમાં ગુરૂવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ દુકાનમાં લંડનમાં રહેતા એક રહેવાસીનો ઘરનો
દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં શુક્રવારે વસંત પંચમી મહોત્સવની પરંપરાગત ઉજવણી કરાશે. દ્વારકાધીશ જગતમંદિરમાં આજે તા.22 જાન્યુઆરીને શુક્રવાર મહા સુદ પંચમીના રોજ વસંત પંચમી મહોત્સવની ઊજવણી કરાશે. આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય, પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા2026ની મતદાર યાદીમાં ચાલતી કામગીરીનો વિરોધ દર્શાવી જુદા જુદા ગંભીર આક્ષેપ કર્યા હતા અને કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવી રજૂઆત કરી આગામી સમયમાં ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્
વિશ્વભરમાં ચર્ચિત બિટકનેક્ટ ક્રિપ્ટો કરન્સી ફ્રોડ કેસમાં ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED) અમદાવાદે વધુ બે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી છે. PMLA, 2002 હેઠળ સુરતના નિકુંજ પ્રવિણભાઈ ભટ્ટ અને મુંબઈના સંજય કોટાડિયાની 19 જાન્યુઆરીએ ધરપકડ કરી 4 દિવસની કસ્ટડી મેળવી છે. આ તપાસ CID ક્રાઇમ,
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શિક્ષાપત્રીની 200મી જન્મ જયંતિની ઉજવણી માટે અડાલજ ત્રિમંદિર ખાતે ‘સામૈયુ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. શુક્રવારથી કાર્યક્રમનો પ્રારંભ થશે કાર્યક્રમમાં 4.75 લાખ રંગબેરંગી છોડને ઉગાવવામાં આવ્યા છે. પહેલીવાર ઇમ્પેક્ટ, વિડીયો વિઝ્યુઅલ
અમદાવાદ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં એઆઇ આધારિત ટેસ્ટ ટ્રેક તૈયાર થઇ ગયો છે. આવનારા 10થી 15 દિવસમાં એઆઇ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરી દેવાશે. સૌપ્રથમ વસ્ત્રાલ આરટીઓમાં અને ત્યારબાદ સુભાષબ્રિજ આરટીઓમા શરૂ કરાશે. જૂના ટેસ્ટ ટ્રેકમાં ગ્રાઉન્ડ સેન્સર બેઝ઼્ડ 8 કેમેરા વડે વાહનચાલ
શહેરની 26949 ચાલીમાં અત્યાર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ ન હતી ત્યારે મ્યુનિ.એ 3 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ આપવાનો નિર્ણય કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, આવી ચાલીઓમાં મ્યુનિ.એ પેવર બ્લોક કે આરસીસી રોડ બનાવ્યા છે. ત્યારે આ ચાલીઓમાં સ્ટ્રીટ લાઇટની
ભારતીય સેના દ્વારા આયોજિત 11મું લેન્ડ યોટીંગ અભિયાન કચ્છના રણના પડકારજનક વિસ્તારોમાં છ દિવસની અવિરત સફર બાદ સફળતાપૂર્વક સંપન્ન થયું છે.આ અભિયાન સાહસ, એકતા અને ખેલદિલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ભારતીય સેનાની સધર્ન કમાન્ડ હેઠળ આયોજિત આ અભિયાનમાં કુલ 21 જવાનોએ ભાગ લીધ
રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી નંદાસણ જઈ રહેલા આઇસરને મહેસાણા એલસીબીની ટીમે બી ડિવિઝન પોલીસ મથકની સામે જ રામોસણા ચોકડી ઉપર ઝડપી પોલીસે 57 લાખનો વિદેશી દારૂ અને આઈસર સહિત 72 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ લઈને જઈ રહેલા ચાલકને ઝડપી પાડ્યો હતો. એલસીબીને બાતમી મળી હતી કે જીજે 19 વાય 10 13 ન
મહેસાણા શહેરમાં સામાન્ય અકસ્માત બાદ નુકસાનીના વળતર તરીકે લાખો રૂપિયાની ગેરકાયદે માંગણી કરી હુમલો કરવાની ઘટના સામે આવી છે. શિલ્પા ગેરેજ નજીક અકસ્માતના સમાધાન માટે બોલાવેલા બોલેરો ચાલક અને તેના સાથી પર ચાર શખ્સોએ ઘાતક હુમલો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને રૂ. 2 લાખની માં
સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશોના પગલે સરકારના વખતો વખતના માર્ગદર્શન આવે તેમ તંત્ર પાલતું કૂતરા અને પશુ નોંધણી માટે કવાયતો કરતી આવી છે પણ અમલવારી કોરાણે રહેતી હોય છે. તાજેતરમાં મહેસાણા મહાનગરપાલિકા શહેરમાં પાલતું કૂતરા અને પશુ માલિકો માટેની પોલીસી તૈયાર કરી રહી છે અને આ ક
અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સતત બીજા વર્ષે મહિલા તિરંદાજીનો રાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ ચાલી રહી છે. ગુરુવારે ઇવેન્ટના બીજા દિવસે સવારે 8:00 વાગ્યા થી 12 30 વાગ્યા સુધી દેશની સૌથી સિનિયર મહિલા ખેલાડીઓની સ્પર્ધા યોજાઈ હતી. ત્રણ ઓલમ્પિયન ખેલાડીમાં સૌથી શ્રેષ્ઠ ઝારખંડના રાંચ
સુરેન્દ્રનગરની જીઆઈડીસી કે જે શહેરના આર્થિક વિકાસનું એન્જિન ગણાય છે. ત્યાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બિસ્માર બનેલા રસ્તા અને ઉભરાતી ગટરોની સમસ્યાથી કંટાળીને, આખરે સ્થાનિક કારીગરો અને ઉદ્યોગકારોએ સરકારી તંત્રની રાહ જોવાનું છોડી જાતે જ રસ્તો દુરસ્ત કરવાની કામગીરી હાથ ધ
વઢવાણમાં નવાદરવાજા બહાર શેરી નં. 6માં ગટર ઉભરાવાની સમસ્યા અત્યંત ગંભીર બની રહી છે. જેના કારણે ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે લોકોના સ્વાસ્થ્ય અને રોજિંદા જીવન પર માઠી અસર પડી રહી છે. વઢવાણના અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યાને લઇન
થાનગઢ થાનગઢ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી જામી ગયેલા દબાણો પર વહીવટી તંત્રએ મધરાતે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. 21 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 1 વાગ્યાથી શરૂ થયેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશમાં અંદાજે 210 કરોડ થી વધુની બજાર કિંમત ધરાવતી 52 વીઘા જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે. લગભગ 20 કલાક સ
મૂળ પોરબંદરના અને હાલ મોડાસા ખાતે અભ્યાસ કરતા એક યુવા વિદ્યાર્થીએ સંશોધન કરેલ AI આધારિત રોબોટિક આર્મના પેટન્ટને ભારત સરકારે મંજૂરી આપી છે.આ યુવાને સંશોધન કરેલ ટેકનોલોજીથી મેન્યુફેક્ચરિંગ, ઇન્ડસ્ટ્રીયલ ઑટોમેશન તથા સ્માર્ટ પ્રોડક્શન સિસ્ટમ્સમાં કાર્યક્ષમતા ઝડપ બનશે. પોર
છેલ્લા 24 કલાક દરમિયાન સવાર અને બપોરના તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જેના પરિણામે લોકોએ આંશિક રાહત અનુભવી હતી. ગત મંગળવારથી તાપમાનમાં શરૂ થયેલો વધારો ગુરુવારે પણ યથાવત રહ્યો હતો. મંગળવારે લઘુતમ તાપમાન 10.5, બુધવારે 12 ડિગ્રી નોંધાયા બાદ ગુરુવારે વધીને 13.9 ડિગ્રી
ભાજપ-કોંગ્રેસના નેતાઓ પડોશી ધર્મ નિભાવવામાં એક્સપર્ટ છે. સામાન્ય જનતા માટે જે નિયમ ગુનો છે તે નેતાઓ માટે સુવિધા બની ગઈ છે. જૂનાગઢ મનપા માં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભલે ગમે તેટલા વાકયુદ્ધ થતા હોય, પણ જ્યારે વાત પોતાના બંગલામાં ભરાતા વરસાદી પાણીની આવી ત્યારે મેયર ધર્મ
જામનગર શહેરના એક આસામીએ ઓનલાઈન જાહેરાત પરથી કાર ખરીદવા માટે રૂ.2.10 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા બાદ, અમદાવાદની મહિલાએ કાર કે, રૂપિયા ન આપીને છેતરપિંડી આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલી ગરીબ નવાઝ સોસાયટી-2ની શેરી નં.5માં રહેતા મહં
જામનગર શહેરના બેડી બંદર રોડ પર એક ફેક્ટરીની લોનના હપ્તા ન ભરાતા બેંક દ્વારા સીલ કરવામાં આવી હતી. તેના પર બે સિક્યુરીટી ગાર્ડ મુકવામાં આવ્યા હતા. તે બન્ને રાજસ્થાનના સિક્યુરિટી ગાર્ડ રૂ.7.52 લાખનો સામાન ટ્રકમાં ચોરી કરી જતાં પોલીસમાં દોડધામ મચી ગયો છે. સીસીટીવી કેમેરાના ફુટેજ
અમરેલી જિલ્લામાં દુખિયારા પરિવારને ગોતી તેમના પરિવારની ચિંતા થતા બિમારી દૂર કરવાની લાલચ આપી તાંત્રીક વિધી કરવાના બહાને દાગીના ઓળવી લેતી ગેંગે જુદા જુદા ત્રણ પરિવારોને નીચાન બનાવ્યા છે. જેને પગલે આ બારામાં આજે જુદી જુદી ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઠગ ગેંગ પરિવારના દાગ
અમરેલી જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જિલ્લાભરમાં આજે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાથે સાથે અમરેલીમાં આજે લાંબા દિવસો બાદ ન્યુનત્તમ તાપમાનનો પારો 14.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતુ
સાવરકુંડલાના મોટા જીંજુડામાં શાળાએ અભ્યાસ અર્થે જતી સગીરાનો એક શખ્સે પીછો કરી અડપલા કર્યા હતા. તેમજ સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા છાત્રાએ હાથની કલાઈ પર બ્લેડ મારી દીધી હતી. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વિદ્યાર્થીનીના પરિવારે
જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત રાજયનું સૌથી મોટું બોમ્બે ડકનું બંદર આવેલ છે. જયાં ખારવા સમાજના લોકો વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. તેમને પીવાના પાણીનો પ્રશ્ન ઘણા સમયથી મુશ્કેલ બની ગયેલ છે જે ઘ્યાનમાં લઈ હિરાભાઈ સોલંકી તેમજ ભગુભાઈ સોલંકી દવારા નગરપાલીકાની ટર્
તાજેતરમાં નડિયાદ ખાતે ચાલી રહેલી ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભુજ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળા આરટીઓ હિન્દી માધ્યમ શાળા નંબર 14 ના ધોરણ 8 ના બે વિદ્યાર્થીઓએ ચક્રફેંકમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરતા સમગ્ર શૈક્ષણિક જગતમાં તેમજ સમગ્ર કચ્છ જિલ્લામાં આનંદ અને ગર્વની લ
અમદાવાદના સીજી રોડ અને લો ગાર્ડન આસપાસના વિસ્તારમાં રૂ. 100 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર પ્રિસિકંટ એરિયાના રોડ ડેવલોપમેન્ટમાં રોડ ડિઝાઇનમાં ખામીના પગલે આ વિસ્તારના 6 રોડની કામગીરી બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના જુદા જુદા વિસ્તાર
અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ ફરી એકવાર સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને ખોટી પોલીસ અને ATS અધિકારીની ઓળખ આપી ડરાવવામાં આવ્યા હતા. દિલ્હી બ્લાસ્
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતે જ્વલંતશીલ પદાર્થ વડે આત્મદાહ કરનાર ખેડૂતનો આજે સારવાર દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. જેનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાંથી નકલી PSI મોબીન સોદાગરે નકલી સોનું કસ્ટમવિભાગમાંથી છોડાવી આપવાના નામે યુવક પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોબીન સોદાગરે પોતાનું નામ સમીર પઠાણ હોવાનું કહીને ખોટી ઓળખ આપી
હવામાન વિભાગે 23 જાન્યુઆરી, 2026ના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સંભવિત માવઠાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતીના પગલાં લેવા અપીલ કરી છે. કમોસમી વરસાદથ
મોરબી શહેર અને ટંકારા તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. આ ઘટનાઓમાં એક સગીરા અને બે સગીર બાળકોના મોત થયા છે. સ્થાનિક પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હમીરપર ગામે 16 વર્ષીય ઝેરી દવા પી લીધીપ્રથમ બનાવ ટંકારાના હમીરપર ગામે બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને
મોરબી જિલ્લામાં આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 1042 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામકો ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વાર
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સાદરા ગામે બાઇક અકસ્માતમાં એક યુવકના બંને હાથમાં ફ્રેક્ચર થયું છે. ગામમાં કામ અર્થે નીકળેલા મહેશ ચૌહાણને અન્ય બાઇક ચાલકે ટક્કર મારતા આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, સાદરા ગામના રહેવાસી મહેશભાઈ ચૌહાણ પોતાનું બાઇક લઈને ગામમાં જ કોઈ અંગત કામ
ગુજરાત NSUI દ્વારા સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે 'ડ્રગ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026 ના રોજ બપોરે 3:30 થી સાંજે 5:00 દરમિયાન યોજાશે. આ જાગૃતિ કાર્યક્રમ NSUI સુરેન્દ્રનગર અને સી.યુ.
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ આજરોજ ભાવનગર મંડળના મહુવા-ધોળા રેલખંડ અને ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપની મુલાકાત લઈ વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું, આ નિરીક્ષણનો મુખ્ય હેતુ રેલવે સુરક્ષા, મુસાફર સુવિધાઓ અને વિકાસકાર્યોની સમીક્ષા કરવાનો હતો, વા
દેવોસ (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાત સરકારે વૈશ્વિક મંચ પર પોતાની શક્તિ અને તૈયારીનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતની ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ત્રણ દિવસ દરમિયાન વૈશ્વિક ચેરમેન, CE
અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વેજલપુર પોલીસે ફતેવાડી વિસ્તારમાં દરોડા પાડીને MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. MD ડ્રગ્સ સાથે માતા અને પુત્રને ઝડપી લેવામાં આવી છે. ટુ-વ્હીલર પર ડ્રગ્સ લઈ જઈ રહ્યા હતા ત્યારે બંનેને રંગેહાથ પકડવા
નિકોલમાં રહેતા એક વ્યક્તિ સાથે વડોદરાના એક બોગસ પત્રકારે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. GST અધિકારીઓ દ્વારા પકડાયેલી જંતુનાશક દવાઓ ભરેલી ટ્રક છોડાવી આપવા માટે વડોદરાના એક પત્રકારનો સંપર્ક કર્યો હતો. જંતુનાશક દવાઓના માલસામાનની ટ્રક છોડાવવા સંપર્ક કરતા ઓળખાણ હોવાન
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના એ.એચ.ટી.યુમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરીયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે. લોકરક્ષક ધીરુભાઈએ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા, પોલીસ દ્વારા
સુરત વન વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંયુક્ત રીતે ખૈર લાકડાના સ્મગલિંગ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માંડવી દક્ષિણ રેન્જમાં નોંધાયેલા વન ગુનાની ગંભીરતા જોઈને વન વિભાગે આ કેસ EDને સોંપ્યો હતો, જેના પગલે EDએ મુખ્ય આરોપી અરીફ અલી અમજદ અલી મકરાણ
રાજકોટના રૈયાધાર મફતીયાપરા મચ્છુનગર કવાર્ટરની સામે પાણીના ટાંકા પાસે રાણીમાં રૂડીમાં ચોકમાં રહેતા રીનાબેન ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.35)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોટાવડા ગામે રહેતા કાના મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલા પતિ સાથે માથાકૂટ થતા તે ઘરેથી નીક
ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા અયોધ્યાના શ્રી રામ મંદિરના દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગઢડાના બોટાદ ઝાંપે આવેલા હનુમાનજી મંદિર ખાતે
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને અમરેલીથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ વઢવાણ પોલીસને સોંપવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આનંદ ઉર્ફે ટકો ચતુરભાઈ મકવાણા (રહે. ફિરદોષ સોસાયટી, નવા પાવર હાઉસ આવાસ
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આ ધાર્મિક ઉત્સવના ભાગરૂપે, 22 જાન્યુઆરી, 2026 ના રોજ ગોધરા સબજેલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરા સબજેલના બંદીવાનોએ ભગવાન શ્રીરામની રામધૂન ક
હિંમતનગર નગરપાલિકા દ્વારા ગુરુવારે રૂ. 8 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને પાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે કુલ રૂ. 3,44,08,300 ના ખર્ચે તૈયાર થનાર કામોનું ખાતમુહૂર્
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન વાહનચાલકોના લાઈસન્સ, સીટ બેલ્ટ, ફેન્સી નંબર પ્લેટ, નં
વેરાવળના આંબેડકરનગર વિસ્તારમાં જીઆઈડીસીને જોડતા રસ્તાનું નવીનીકરણ છેલ્લા બે વર્ષથી અટકેલું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રસ્તાના નિર્માણ માટે પાલિકાએ બે વર્ષ પહેલા ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ કામગીરી હજુ શરૂ થઈ નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર દ
અમદાવાદના M ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે કે ગત નવેમ્બર મહિનામાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત કરીને મહિલાનું મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધાયો હતો. નોંધાયેલી ફરિયાદ મુજબ વાસણામાં આવેલ મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે નશો કરીને ટ્રક ચલાવી હતી. જેથી એકટીવા ચાલક મહિલા સા
ગુજરાતમાં વન વિભાગના કેસમાં પહેલી વાર EDએ મોટી કાર્યવાહી કરી છે. સુરત વન વિભાગની માંડવી દક્ષિણ રેંજ હેઠળ 2024માં નોંધાયેલા ખેરના લાકડાની તસ્કરીના ગંભીર ગુનામાં EDએ આ કાર્યવાહી કરી છે. 2055 મેટ્રિક ટન ખેરના લાકડાની તસ્કરીના આ કેસમાં EDએ ત્રણ મુખ્ય આરોપીઓની કુલ રૂ.11.30 કરોડની મિલકત જપ્
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં હિંમતનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કુલ 32 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. લોકશાહીને જીવંત રાખી પ્રજા કલ્યાણ માટે ગુજરાત સરકારનો સ્વાગત ઓન
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે જ રસ્તાની વચ્ચે કાર ઊભી રાખીને દારૂ પીતા વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે સયાજીગંજ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને દારૂ પી રહેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છ
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા પહોંચેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો પોલીસ સાથે ઘર્ષણ થતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લા કોંગ્રેસ
રાજકોટમાં રહેતી એક યુવતીને બેંકનું ફોર્મ ભરી દેવાનું કહી એક યુવકે આચરેલા દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. દુષ્કર્મ બાદ યુવતી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. દુષ્કર્મ સહિતની કલમ હેઠળ કુવાડવા પોલીસ સ્ટેશનમા ફર
ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય વાહન-વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશની વાળી વ્હાઈટ LED લાઇટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. વાહનમાં કંપની ફિટેડ સિવાયની સફેદ LED/HID લાઇટ લગાવેલી હશે તો દંડ, લાઇસન્સ સસ્પેન્ડ સા
સુરતના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારના જુનાગામના ડેરી ફળીયામાં તાજેતરમાં એક સનસનાટીભરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ખાતા નંબર 101 વાળી જમીન પર બનેલા રૂમ નંબર 1માં 32 વર્ષીય શેરાસિંગ હરભજનસિંગ મૃત હાલતમાં મળી આવ્યો હતો. 17 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં યુવકનું મોત કુદરતી
એક અરજદારને તેના કેસની દલીલ ગુજરાતી ભાષામાં કરવાની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી કાઢી છે. હાઇકોર્ટે ઠરાવ્યું છે કે મનીષ ગુપ્તા અને અન્ય વિરુદ્ધ સુઓમોટો કેસમાં ડિવિઝન બેન્ચે ઠરાવ્યું છે કે, હાઇકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તેથી કેસની રજૂઆત અંગ્રેજીમાં હોવી જોઈએ. તે અંગ
પાટણમાં બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત સમૂહલગ્નમાં પરણેલી એક દીકરીને અકસ્માત વીમા યોજના હેઠળ રૂ. 8,58,000ની સહાય મંજૂર કરવામાં આવી છે. લગ્ન સમયે દીકરીના ભવિષ્યની સુરક્ષા માટે લેવાયેલું આ વીમા કવચ અકસ્માતનો ભોગ બનેલા પરિવાર માટે આશીર્વાદરૂપ બન્
સેક્ટર-6બીમાં ભાડે રહેતા બુટલેગરે પોતાના મકાનને જ દારૂના ગોદામમાં ફેરવી નાખ્યું હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રાટકીને 150 નંગ દારૂ બિયરનો જથ્થો ઝડપી લઇ રૂ.94 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક વોન્ટેડ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીન
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની રાયસીંગપુરા પ્રાથમિક શાળામાં તાજેતરમાં ‘રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત’ વિષય પર એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આદર અને રાષ્ટ્રગીત ગાનની સાચી સમજ કેળવવા
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)નો 45મો દીક્ષાંત સમારોહ યોજાયો. અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર ગાંધીનગર કેમ્પસમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઈસરોના ચેરમેન ડૉ.વી નારાયણ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેમનું આવવાનું રદ થતા વ
ગાઝાની સવાર સૂરજના કિરણોથી નહીં, પણ ધૂળની ડમરીઓ અને ભૂખ્યા પેટમાંથી નીકળતા ગુડ-ગુડ અવાજથી પડે છે. જ્યાં ક્યારેક બાળકોનો કલરવ ગુંજતો હતો, ત્યાં આજે માત્ર તૂટેલી ઈમારતોના હાડપિંજર અને કોંક્રિટના કાટમાળ નીચે દબાયેલી ચીસોનું સામ્રાજ્ય છે. આખું શહેર જાણે એક વિશાળ કબરસ્તાનમાં
ગાંધીનગર જિલ્લામાં પ્રજાના પડતર પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી નિકાલ માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા અરજદારોના પ્રશ્નોને સાંભળીને વહીવટી તંત્ર દ્વારા મોટાભાગના પ્ર
રાજ્યના નાગરિકો અને ખેડૂતોની સમસ્યાઓનો ત્વરિત અને સંવેદનશીલ ઉકેલ લાવવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી. જાહેર રસ્તાઓ પરના ગેરકાયદે દબાણ, ડ્રેનેજ તથા કાંસમાં થયે
ભાવનગર શહેર પોલીસમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસકર્મી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી સિહોરના શખસે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી જીગર ચાવડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક વર્ષ પહેલા આરોપી અને ભોગ બનનાર સંપર્કમાં આવ્યા
26 જાન્યુઆરી 2026ના પ્રજાસત્તાક દિન નિમિત્તે હોમગાર્ડ–બોર્ડર વિંગ હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામ રક્ષક દળના 43 અધિકારી-સદસ્યોને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હાથે ચંદ્રક એનાયત કરવામાં આવશે. ડાયરેક્ટર જનરલ (સિવિલ ડિફેન્સ) અને હોમગાર્ડ-ગુજરાતના નિયંત્રણ હેઠળ કાર્યરત હોમગા
અમદાવાદમાં આવેલી ચાલીઓમાં હવે સ્ટ્રીટ લાઈટના પોલ નાખવામાં આવશે. આજે 22 જાન્યુઆરીના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 26,949 ચાલીઓમાં સ્ટ્રીટલાઈટના પોલ નાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિનામાં જે ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટ ન હોય ત્યાં
સાબરકાંઠા કોંગ્રેસે ગુરુવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને મતદારોના મતાધિકાર છીનવી લેવાના કથિત પ્રયાસો સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે SIRની કામગીરીના ભાગરૂપે દસ લાખથી વધુ ખોટા ફોર્મ ભરીને મતદારોના અધિકારો સમાપ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવેદ
26 મી જાન્યુઆરીના પ્રજાસતાક પર્વની પરેડને અનુલક્ષીને દેશની રાજધાની દિલ્હી ખાતે હવાઈ રિહર્સલનો પ્રારંભ થતા દિલ્હી એરપોર્ટની હવાઈ સેવા સાથે રાજકોટની હવાઈ સેવામા ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટથી દિલ્હીની સવારની 10.10 વાગ્યાની ફ્લાઈટ 26 મી સુધી 11.10ના ઉપડી રહી છે. દેશની રાજધાની દ
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા ઓમનગર 40 ફૂટ રોડ પર પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. કોઈ કારણોસર અચાનક પાઈપલાઈન ફાટવાને કારણે પાણીનો ફુવારો હવામાં ઉછળી રહ્યો હતો અને જોતજોતામાં જ આખા રોડ ઉપર પાણીની રેલમછેલ થઈ ગઈ હત
હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગુરુવારે બપોરે નાગરિક બેંકના સભાખંડમાં ચૂંટાયેલા 13 ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ પદો માટે પસંદગી કરાઈ હતી. બેંકની 13 બેઠકો માટેની ચૂંટણી 11 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ હતી. ત્યા
પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડો. વાગીશકુમાર મહારાજના મંગલમય ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય મહારાજશ્રીનો અભિવાદન સમારોહ તેમજ યુવાન અને યુવતીઓમાં ધર્મનો પ્રચાર - પ્રસાર અને સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે વચનામૃત તેમજ વ્યક્તવ્યનું આયોજન કરાયું છે. આ દિવ્ય ત્રિ-દિવસ

24 C