પશ્ચિમ ક્ચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરી અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લાંબા સમયથી દારૂના વેપલામાં સક્રિય અને અનેક પોલીસ મથકોના ચોપડે ચડી ચૂકેલા મૂળ માંડવી તાલુકાના કોટાયા અને હાલે માંડવીના ધવલનગર - 2
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે કરેલા દબાણ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં નખત્રાણા તાલુકાના મોટી ખોભડી ગામની 6 એકર ગૌચર જમીન પર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવી દઈ 40 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસ મથકના
કચ્છમાં કિંમતી ખેતીની જમીનો હડપ કરવા માટે ભૂમાફિયાઓ અને વગદાર લોકો કેવી કેવી તરકીબો અજમાવે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અંજારમાંથી સામે આવ્યો છે. બિન-ખેડૂત હોવા છતાં, કાયદાની આંખમાં ધૂળ નાખીને કરોડો રૂપિયાની ખેતીની જમીન ખરીદનારા બે શખ્સો સામે અંજાર મામલતદાર કોર્
નાના અંગીયાના ખેડૂતને રૂપિયા 10 લાખ 4 ટકા વ્યાજે આપી સાટાકરાર કરી રૂપિયા 5 લાખની ઠગાઈ કરવામાં આવી હતી અને ઠગાઈના રૂપિયાનું પણ આરોપીઓએ વ્યાજ વસુલ્યો હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મોહનભાઈ અરજણભાઈ પટેલે નખત્રાણા પોલીસ મથકે આરોપી ગૌતમ સામજી ભાદાણી,બળવંતસિ
પોતાના મનપસંદ વ્યક્તિને જીવન સાથી પસંદ કરવાની પુખ્તવયની વ્યક્તિને સ્વતંત્રતા છે, તેમ છતાં અનેક સ્થળોએ પરિવારની મરજી વિરુદ્ધ જીવનસાથી પસંદ કરવાના કિસ્સાઓમાં ઓનર કિલિંગના બનાવો બનતા હોય છે. તેવો જ એક બનાવ નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં સામે આવ્યો છે. જેમાં નાના અંગીયા અન
કચ્છ સહિત સમગ્ર દેશમાં હાલ રાંધણ ગેસના જથ્થાને લઈને ગંભીર કટોકટી સર્જાઈ છે. એક તરફ સરકાર અને તંત્ર એવા નિવેદનો આપી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિકત સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ગેસ એજન્સીઓ બહાર લાગતી લાંબી લાઈનો અને બુ
પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરી અને ગેરરીતિઓ રોકવા માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ વીજચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તા. 9 થી 12 માર્ચ દરમિયાન ભુજ વર્તુળ કચેરી હેઠળ વિવિધ પેટા વિભાગોમાં આ અભિયાન યોજાયું હતું. આ ઝુંબેશ દરમિયાન ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, કુકમા, મુન્દ્રા, નખત્રાણા,
ગાંધીનગર ખાતે સ્થિત દેશની એકમાત્ર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાયો હતો. અહીંથી ક્લિનિકલ સાયકોલોજી સાથે એમ.એસસી.નો અભ્યાસ પૂર્ણ કરનારી ભુજની યુવતી યજુષી જયદીપ પટેલે સમગ્ર યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યજુષીની આ વિશિષ્ટ સિદ્ધ
પશ્ચિમી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાઈ છે. જેના અનુસંધાને તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે. ત્યારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પુરવઠા શાખાએ સંયુક્ત કાર્યવાહી કરી કુકમા ગામમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલાનો સંગ્રહ અને વેચાણ
કચ્છ સહિત સમગ્ર દેશમાં હાલ રાંધણ ગેસના જથ્થાને લઈને ગંભીર કટોકટી સર્જાઈ છે. એક તરફ સરકાર અને તંત્ર એવા નિવેદનો આપી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિકત સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ગેસ એજન્સીઓ બહાર લાગતી લાંબી લાઈનો અને બુ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાનને લઈને છે, ઈરાને બે ભારતીય જહાજોને હોર્મુઝમાંથી નીકળવાની પરવાનગી આપી દીધી છે. આ જહાજો પર હજારો ટન LPG છે. બીજા સમાચાર પીરિયડ્સમાં પેઈડ લીવની માંગવાળી અરજી ફગાવી દેવા અંગેના છે.⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદીના અસમ પ્રવાસનો બીજો દિવસ છ
14 માર્ચની રાતથી સૂર્યના મીન રાશિના પ્રવેશ સાથે મીનારકનો પ્રારંભ થશે. સાથે શનિ મહારાજ પહેલેથી મીન રાશિમાં હોવાથી શનિ-સૂર્યની યુતિ સર્જાશે, જે વર્તમાન ગ્રહ ગોચર જોતાં દુનિયા માટે અશુભ સૂચક થાય, ઉપદ્રવો વધે. ગરમીને લગતા રોગો પણ વધે સાથે જનમાનસમાં વિશેષ ઉગ્રતા જોવા મળે. હાલમાં
આદમી ન ઊંચા હોતા હૈ, ન નીચા હોતા હૈ, ન બડા હોતા હૈ, ન છોટા હોતા હૈ, આદમી સીર્ફ આદમી હોતા હૈ.. સાંભળતાં જ અટલ બિહારી વાજપેયીની કવિ છબી નજર સમક્ષ આવતી હોય છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ‘હું અટલ છું’: અટલજીનું સાહિત્ય’ વિષયે યોજાયેલા પરિસંવાદમાં ડો.દર્શિની દાદાવાલાએ સમ
સરગમ એકેડેમી દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે ચેસ ક્લાસીસનું આયોજન કરવામાં આવે છે. જેથી તેઓ વિવિધ રમતો શીખી અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પણ જતા હોય છે. આવી જ એક ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશન વડોદરા ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેની અંદર મોટી સંખ્યાની
દંતેશ્વરમાં રહેતા એએસઆઈએ ગુરુવારે બેડરૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. એક જ અઠવાડિયામાં 2 પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મકરપુરા પોલીસે એએસઆઈના આપઘાત કેસમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, તેઓને કામનું ભારણ હતું અને 4 મહિના
નિઝામપુરા એસટી ડેપોની નજીક મુખ્ય રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. ભર ઉનાળે હજારો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. લાઈનમાંથી નીકળેલું પાણી રોડ પર ફેલાવ્યું હતું અને અંદાજિત 1 કિમી લાંબો રેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી સમારકામ શરૂ કર
4 દિવસ પૂર્વે સોમવારે સાંજે માથું ફાડી નાખતી દુર્ગંધ ફેલાઇ હતી. તે પછી જીપીસીબીએ નંદેસરી જીઆઇડીસી સહિત 6 ઉદ્યોગને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જીપીસીબીએ સૂચવેલા સુધારા અને સાવચેતી ઉદ્યોગોને લેવાની છે. જીપીસીબીનાં પ્રાદેશિક અધિકારી માર્ગીબેન પટેલે કહ્યું કે, 4 દિવસથી ટીમ
ગેસ બોટલ મુદ્દે સતત ત્રીજા દિવસે હોબાળો જોવા મળ્યો હતો. વાસણામાં ઇન્ડિયન ગેસ એજન્સી પર પહોંચેલા લોકોને એજન્સી બંધ મળી હતી. જેથી લોકોએ રોષ ઠાલવી કહ્યું કે, બોટલોનું ઓનલાઇન બુકિંગ કરવાનું કહે છે, પરંતુ બુકિંગ થતું નથી. બીજી તરફ શહેરમાં માટીના ચૂલાનું વેચાણ વધ્યું છે. અગાઉ અઠવ
આકારણી શાખામાં 14-14 વર્ષથી ચીપકેલા સિનિ. ક્લાર્કની સાગમટે બદલી કરાતાં સોંપો પડી ગયો છે. નિયમ મુજબ બદલી કરી હોવાનું ડે.કમિશનરે કહ્યું હતું. જોકે કરોળિયામાં જમીન-આકારણી વિવાદ બાદ કાર્યવાહી કરાયાનું મનાય છે. કરોડિયામાં જમીન-આકારણીના વિવાદમાં આકારણી વિભાગમાં બદલીનો ગંજીફો ચીપ
ભરઉનાળે બંધ રહેલા લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ સોમવારથી ખુલ્લા મુકાશે. ગત ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બંને પુલમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સમારકામ કરવાનું હોવાથી બંધ કરાયા હતા. જોકે સરદારબાગ સ્વિમિંગ પુલ હજી બંધ જ છે. લાલબાગ, રાજીવ ગાંધી અને સરદારબાગ સ્વિમિંગ પુલ
મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલી બંધ પડેલી કોટનમીલમાંથી તસ્કરો સીસીટીવી કેમેરા, એનવીઆર, ટેલિવિઝન, કોપર વાયર તેમજ કોપર પ્લેટ સહિતની ચીજવસ્તુ મળી રૂ.2.05 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. જો કે બંધ પડેલી કોટન મીલમાંથી આઠ દિવસ પહેલા થયેલી ચોરીની હવે છેક ફરિય
મોરબીમાં નગરપાલિકા વખતે પંચાસર રોડ ઉપર નંદીઘર કાર્યરત હતું. પરંતુ તેમાં વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ નગરપાલિકાની તિજોરી ખાલીખમ થતા આ ગૌવશને નિભાવવાનો ગંભીર પ્રશ્ન ઉભો થતા તમામ ગૌવશને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલી નંદીઘર બંધ કરાયા મનપાએ ફરીથી નંદીઘરને ચાલુ કર્યું છ
મોરબીમાં પીજીવીસીએલ હજુ પણ ઘણા બાકીદારો વીજ બિલ ભરવામાં આળસુ હોવાથી ફરી PGVCLની ટીમ બાકી વીજ બિલની કડક વસુલાત માટે મેદાનમાાં ઉતરી આવી છે અને 17 માર્ચ પહેલા બાકી વીજ બિલ હોય એવા તમામ લોકોને વીજ બિલ ભરી દેવાની તાકીદ કરી છે. જેમાં આગામી તારીખ 17 માર્ચને મંગળવારના રોજ મોરબીમાં ડિસકને
ઈરાન અને ઇઝરાયેલ -અમેરિકાના યુદ્ધની સ્થિતિને પગલે એક સપ્તાહથી પ્રોપેન ગેસની અછતને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ અને તેની સાથે સંલગ્ન અન્ય ઉદ્યોગ પણ ગંભીર સંકટમાં મૂકાયા છે. ગેસ પુરવઠો ખોરવાતા આશરે 400થી વધુ સિરામિક કારખા નાઓને બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે મોરબીના ઉદ્યોગ વ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગ્રામીણ રસ્તાઓની હાલત દયનીય બની છે. ખાસ કરીને માળોદ, વાધેલા અને ખારવા ગામને જોડતો અંદાજે 10 કિમીનો મુખ્ય રસ્તો છેલ્લા છ મહિનાથી અત્યંત બિસ્માર હાલતમાં છે. ખાડાઓ અને કાદવના સામ્રાજ્ય વચ્ચે દરરોજ 10 હજારથી વધુ ગ્રામજનો જોખમી મુસાફરી કરવ
ઝાલવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ભૂર્ગભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં 1000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. જેઓ ગંદકી અને દુર્ગંધના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. આ અંગે
સુરેન્દ્રનગરની જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા 72 વર્ષના ખાખરાળી ગામના વ્યકિતનું મોત થયુ હતુ.તેમને હ્દયની બીમારી હતી.તેમ છતાં મોતનું સાચુ કરણ જાણવા મૃતદેહને રાજકોટ લઇ જવામાં આવ્યો છે.તેમ જાણવા મળે છે. આજથી પાચ વર્ષ પહેલા થાનના ખાખરાડી વિડમાં પશુ ચરાવવા બાબતે બે રબારી પર
સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં હાલ માત્ર 3 જ ટીપી અમલમાં છે. શહેરનો વિકાસ જે ગતિએ થઇ રહ્યો છે તે જોતાં નવી 15થી 17 ટીપી માંગ હતી. તેવામાં રતનપર,દૂધરેજ અને વઢવાણમાં મનપા દ્વારા શહેરમાં 2033 હેક્ટર વિસ્તારમાં નવી ટીપી બનાવીને 17 પોઇન્ટ માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છ
અધિક્ષક ઇજનેર, સુરેન્દ્રનગર એન. એન. અમીનની રાહબરી હેઠળ પીજીવીસીએલની તા. 12 અને 13 ફેબ્રુઆરી એમ બે દિવસ જિલ્લાના વિસ્તારોમાં વીજ ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. જે માટે એસઆરપીના જવાનો તથા પોલીસ સ્ટાફ દ્વારા પ્રોટેકશન આપવામાં આવેલા હતા. તેમજ વીડીયોગ્રાફરો મુકાયા હતા. પીજીવી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક રાત્રિના સમયે એકસાથે 11 સિંહનું ટોળું રોડ પર લટાર મારતું જોવા મળ્યું હતું. આ દ્રશ્યો સ્થાનિકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા અને હાલમાં તેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્
સાવરકુંડલા કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કરી કોર્ટને ભ્રમિત કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈ કાલે બપોરે સાવરકુંડલા કોર્ટ ખાતે સાવરકુંડલા તાલુકાના જૂનાસાવર ગામના નારણભાઈ દાનાભાઈ બગડા ફોજદાર
યાર્ડની ક્ષમતા આશરે 700 વાહનોની હોવા છતાં આવકનો પ્રવાહ એટલો વધારે છે કે યાર્ડ બહાર અંદાજે પાંચ કિલોમીટર સુધી ટ્રેક્ટર-ટ્રોલી અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી જાય છે. ખેડૂતોને ફૂડ પેકેટ અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલી માર્કેટ યાર્ડમાં ધાણીની પુષ્કળ આવક થવાન
અમરેલી ગજેરપરામાં રહેતા ઉમાબેન રાજુભાઈ વશરામભાઈ ચૌહાણ (ઉ.વ.58)ની દીકરી ગઈ કાલે 11 વાગ્યે રાજેશ ભાનુભાઈ વાઘેલાના ઘરે સામાન લેવા ગઈ હતી, પરંતુ તેઓએ સામાન આપવાનો ઇન્કાર કરી તેમની સાથે માથાકૂટ કરી હતી.બાદમાં ઉમાબેન સાંજે વાલ્મીકી વાસ વિસ્તારમાં દૂધના પૈસા આપવા ગયા હતા. તે સમયે ત્
પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડમાંથી વન વિભાગની ટીમે 4 જેટલા પરપ્રાતિય શખ્સો વન્ય પ્રાણીઓના નખ અને કસ્તુરી મૃગના જથ્થાનું વેચાણ કરતા હોવાની બાતમીને લઈને મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારે આ આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા હતા તો આરોપી
ખાડી દેશમાં યુદ્ધને લઈને ઈરાન દ્વારા હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને આયાત નિકાસને ભારે અસર પહોંચી છે. પોરબંદરના વેપારીઓ દ્વારા મોકલવામાં આવેલ 60 જેટલા સી ફૂડના કન્ટેનરો હાલ અટવાયા છે જેને લઈને આ કન્ટેનરોમાં રહેલ અંદાજે રૂ.60 કરોડનું 1 હજાર મેટ
પોરબંદર શહેરના હાથીટાંકી રોડ પર વર્ષોથી મનપા હસ્તકનું યુરીનલ આવેલ હતી આ યુરીનલ બિસ્માર હોવાથી 6 માસ પૂર્વે મનપા દ્વારા તેમને તોડી પાડવામાં આવી છે. જેથી આ વિસ્તારમાં વેપાર કરતા 200 થી વધુ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે આ જગ્યા પર ફરી યુરિનલ બનાવવા વેપારીઓ દ્વારા મહાનગ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધના કારણે પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલાની કટોકટી સર્જાણી છે. કોમર્શિયલ બાટલાનો સપ્લાઈ બંધ થયો છે ત્યારે ઘરેલુ બાટલાનો ખુલ્લેઆમ કોમર્શિયલ વપરાશ શરૂ થઈ ગયો છે, છતાં પુરવઠા તંત્ર કોઈ જાતનું ચેકીંગ કરી રહ્યું નથી. બીજી તરફ ઘરેલુ બાટલા લખાવવાના
જામનગરમાં છેલ્લા બે દિવસથી સુર્યદેવતાના આકરા તાપ બાદ શુક્રવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 35 ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો છે. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં માર્ચ માસના પ્રારંભથી તાપ
જામનગર શહેરના ભાગોળે આવેલી હોટલો, રેસ્ટોરન્ટો સહિતના સ્થળોએ એએસપીની આગેવાનીમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા ગુનાહિત પ્રવૃતિઓ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો અમુક ગુનાહિત પ્રવૃતિઓ કરનારાઓની ઘરોનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. શહેરના ભાગોળે ખંભાળીયા રોડ, રણજીતસાગર
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી દાસારામ હોસ્ટેલમાં રહેતા પોલીટેકનિક કોલેજના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી માથાકૂટમાં એક વિદ્યાર્થીએ હથોડી જેવું હથિયાર માથામાં ફટકારાતા ઘાયલ થયેલા ખંભાળિયાના વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફરિયાદના આધાર
જામનગર શહેરના ભાજપના પ્રભારી ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય સંગઠનાત્મક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવનિયુક્ત હોદ્દેદારોને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાન
કોર્મશિયલ ગેસના બાંટલાઓ બંધ કરવામાં આવતા જામનગરમાં ગેસના બાટલાઓની કાળી બજાર શરૂ થઈ ગઈ છે અને ગેસના બાટલાના ત્રણ ગણો ભાવ થઈ ગયો છે. તો ઓનલાઈન બુકીંગ સેવાઓ ઠપ્પ થતાં લોકોની ગેસ એજન્સીઓમાં કતારો લાગી ગઈ છે. તો તંત્રએ 7 ટીમો બનાવીને તાલુકા અને જિલ્લા મથકે ગેસ ગોડાઉનોનું ચેકીંગ
કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામમાં એકલવાયુ જીવન જીવતા 70 વર્ષના વૃદ્વાએ એકલપણાથી કંટાળીને ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા પુરીબેન બચુભાઈ સાવલીયા (ઉ.વ.70) નામના વયોવૃધ્ધ હોય અને છેલ્લા બે-ત્રણ માસથી ગ
પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં, ચણાની આવકમાં વધારો થયો છે.જેમાં સૌથી વધુ ધાણાની 21,090 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.1815 થી 2020 ખેડૂતોને મળ્યા હતા પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગ
ફટાણા ગામે વારંવાર ગુન્હા કરતો માથાભારે શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી પાસા દરખાસ્ત મંજૂર થતા આ શખ્સને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી પાસા હેઠળ સુરત જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં આવારા અસામાજીક તત્વો વિરૂધ્
પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટકનો પ્રશ્ન ફરી ઉકળતો ચરૂ બન્યો છે. તાજેતરમાં પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા ઉદ્યોગનગર ફાટક પાસે બોર્ડ મારી સૂચના આપી છે કે તા. 31/5/2026ના રોજ રાત્રિના 12 વાગ્યાથી આ ફાટક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. આ બોર્ડને જોઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
2 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીની જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વલસાડથી અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પી.કે. ગઢવીને ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે, જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો આરોપી વિજય મોતીભાઈ નાયકા હ
આકરા ઉનાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યા મુજબ 19 માર્ચથી આગામી ચાર દિવસ દરમિયાન માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આ
જૂનાગઢ સહિત રાજ્યભરમાં તારીખ 13 માર્ચના રોજ ધોરણ 10માં ગુજરાતી દ્વિતીય ભાષા અને ધોરણ 12માં ભુગોળનુ પેપર રહ્યુ હતુ. જેમાં જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10માં 1268 વિદ્યાર્થીઓમાંથી 1265 હાજર અને 3 ગેરહાજર રહેતા કુલ 99.76 ટકા અને ધોરણ 12માં 4937માંથી 4806 હાજર અને 131 ગેરહાજર રહેતા 97.35 ટકા વિદ્યાર્થીઓએ પરીક
પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) ખાતે ગઈકાલે અચાનક સર્વર ઠપ થઈ જતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. ટેકનિકલ ખામીને કારણે ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન અને અન્ય કામગીરી અટકી પડી હતી. ઉનાળાની કાળઝાળ ગરમી અને બપોરના આકરા તાપમાં દૂર-દૂરથી આવેલા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મ
વંથલી વહીવટી તંત્ર દ્વારા લોકોને સરળ અને સુલભ રીતે વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ શકે તેને લઈ વંથલી તાલુકાના 11 ગામોના સેવાસેતું કાર્યક્રમનુ ધણફુલીયા ગામે આયોજન કરવામાં આવ્યું હતું પણ વહીવટી તંત્રમાં સંકલનના અભાવે આયોજનમાં અનેક ખામીઓ જોવા મળી હતી. સેવાસેતુંમાં નક્કી કરાયેલ
ગુજરાત સરકાર દ્વારા ઘઉં ના ટેકાના ભાવ મણ દીઠ 517 રૂપિયા જાહેર કર્યા છે.પણ ખરીદી ચાલુ નહી કરતા હાલ ડોળાસા વિસ્તાર માં ખેડૂતો ને ઘઉં ટેકા ના ભાવ થી મણે સો રૂપિયા ઓછા મળી રહ્યા છે.જેનો ખેડૂતો માં ભારે રોષ છવાયો છે. હાલ ખેડૂતો ઘઉં ના પાક માં લૂંટાઈ રહ્યા છે.સરકારે ઘઉંનો ટેકાનો ભાવ મણ
ગુજરાતની ત્રણ નદીઓ નદીઓમાં વધતા પ્રદૂષણ સામે કોંગ્રેસ નેતા દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. કોયલી મઢ ખાતે મહાદેવના દર્શન કરીને કોંગ્રેસ નેતા કરસન બાપુ ભાદરકાએ આંદોલનનો પ્રારંભ કર્યો હતો.અને ઉબેણ નદીના પાણીનું નિરીક્ષણ કરી સરકાર તેમજ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે આ
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો અને આધાર કાર્ડ સુધારા માટે લાંબી કતાર લાગી હતી. કોડીનારનાં ડોળાસા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મામલતદાર કચેરી નો સ્ટાફ,તાલુકા પંચાયત નો સ્ટાફ,આરોગ્ય વિભાગનો સ્ટાફ ,સામાજિક વનીકરણ નો સ્ટાફ સહિત
ઝાલોદ તાલુકાના રામદ્વારા કંપાઉન્ડ વિસ્તારમાં રહેતા એક 51 વર્ષીય આધેડની અત્યંત કરૂણ અને નિર્મમ હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા શખ્સે આધેડના માથામાં હથોડીના ઘા ઝીંકી અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી લાશને નદી કિનારે ફેં
અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીર પીડિતા પર તેની 14 વર્ષીય સગીરા મિત્રએ તેના યુવક ફ્રેન્ડે સાથે મળી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિત સગીરા સહિત ત્રણેય થર્ટી ફર્સ્ટની પાર્ટીની ઉજવણી કરવા રાજસ્થાનના માઉન્ટ આબુ ગયા હતા. જ્યાં યુવકે હોટલમાં પીણું પી
સુરત મહાનગરપાલિકામાં નવા વહીવટદાર તરીકેની નિમણૂક બાદ મ્યુનિસિપલ વહીવટમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના આદેશ અનુસાર, IAS મિલિન્દ તોરવણેએ સુરત મહાપાલિકાના વહીવટદાર તરીકે વિધિવત્ ચાર્જ સંભાળી લીધો છે. જેના પગલે મ્યુનિસિપલ
સુરતમાં આયોજિત ઇન્ટરનેશનલ ઓટો એક્સપોમાં વર્લ્ડ ક્લાસ કાર્સનું અદભૂત કલેક્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં ખાસ કરીને દેશમાં માત્ર એક માત્ર ઉપલબ્ધ હોય તેવી 5 રેર કાર્સ જોવા મળતા ઓટોમોબાઈલ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રદર્શનમાં રજૂ થયેલી ગાડીઓ પૈકીની એક
પંચમહાલ-ગોધરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આ આરોપીની સંતરોડ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પોલીસ અધિક
પંચમહાલ જિલ્લામાં, બાજરી વિકાસ યોજના હેઠળ પીએમ કિસાન ઉત્સવ દિવસ અને તાલુકા સ્તરે કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. આજ સુધીમાં, પંચમહાલ જિલ્લામાં 200,000 થી વધુ ખેડૂતોએ પીએમ કિસાન પોર્ટલ પર નોંધણી
ગીર સોમનાથ જિલ્લામાં LPG ગેસના સુચારુ વિતરણ માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ, સુત્રાપાડા અને તાલાલાના LPG ગેસ ડિસ્ટ્રીબ્યુટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગેસ સિલિન્ડરની માંગ અને પુરવઠા વચ્ચે સંતુ
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન સપ્રાઈઝ વિઝિટ કરી રહ્યા હતા, ત્યારે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયેલા સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. અજિત ભટ્ટનો સસ્પેન્શન ઓર્ડર મનપા કમિશનર એમ. નાગરાજ દ્વારા રદ કરવામાં આવવાનો હોવાની સુત્રો પાસેથી માહિતી મ
જામ રાવલ નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી પરબતભાઈ ભાદરકા, જિલ્લા ઉપ પ્રમુખ ટપુભાઈ સોનગરા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુર જમોડ અને નગરપાલિકા ઉપ પ્રમુખ ડો. મનોજભાઈ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાવલ
સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનમાં ગાજેલા 21 લાખના લાંચ પ્રકરણમાં એસીબીના છટકા દરમિયાન લાંચની રકમ લઈને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયેલા આરોપી ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. 12માં એડિશનલ સેશન્સ જજ કમલેશ પ્રજાપતિએ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી છ
સુરતની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ફરજ બજાવતા એક મહિલા આસિસ્ટન્ટ મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટરને ડરાવી-ધમકાવી ગેરકાયદે કામો કરાવવા માટે દબાણ કરતા એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ મહિલા અધિકારીને ધમકી આપી હતી કે તમે મારું કામ કરતા નથી, હું તમને જોઈ લઈશ. એટલું જ ન
શહેરના જગતપુર વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો નામના ફ્લેટમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવા અંગેની બાતમી PCBની ટીમને મળી હતી. જેના આધારે દરોડો પાડીને જુગાર રમતા પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપી મકાન માલિક બહારથી જુગાર રમવા માટે લોકોને બો
જોરાવરનગર પોલીસ સ્ટેશનના નવા થાણા ઇન્ચાર્જ કરણકુમાર પન્નાનું સમાજ સેવકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આઈપીએસ અધિકારી તરીકે તાલીમ બાદ તેમની સીધી નિમણૂક થઈ છે. આ પ્રસંગે આગેવાનોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ટ્રાફિક તેમજ અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હત
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ₹1.55 કરોડના બાકી વીજ બિલની ચુકવણી ન થતા નોટિસ ફટકારવામાં આવી છે. PGVCL દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, નગરપાલિકા પર પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વ્યાપારિક જોડાણો પેટે કુલ ₹155.93 લાખ (₹1.55 કરોડ)ની રકમ બ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બેંક બહાર યુવકને વાતોમાં ફસાવી તેની થેલીમાંથી રૂપિયા 2 લાખ ચોરી કરાયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ બે શખસો યુ
ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ, ઉત્પાદન સામે શિક્ષાત્મક કાર્યવાહી અંગે રાજ્ય સરકાર દ્વારા ચાલુ બજેટ સત્રમાં બિલ મુકાશે કે કેમ તે અંગે સરકારી વકીલ સોમવારે ગુજરાત હાઇકોર્ટને જાણકારી આપશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ચોમાસુ સત્રમાં આ બિલ મૂકવાની વાત થઈ હતી, પરંતુ સત્ર માત્ર બે દિવસ ચાલ્ય
સોમનાથ ખાતે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' અંતર્ગત જિલ્લાકક્ષાના 'પી.એમ.કિસાન ઉત્સવ દિવસ' અને 'મિલેટ મહોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ-કિસાન યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કરાયો હતો, જેનાથી દેશના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂ. 18650
વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા 'સાયબર સુરક્ષા જાગૃતિ' વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓ સામે જનજાગૃતિ લાવવાનો આ સેમિનારનો મુખ્ય હેતુ હતો. કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્ય સાથ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ વલસાડ જિલ્લાના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આજે સાંજે વલસાડ રેલવે સ્ટેશન ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ ફૂલહાર અને નારાઓ સાથે વાતાવ
શહેરમાં સાયબર ઠગાઈ અને ફ્રોડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શેરબજારમાં મોટા નફાની લાલચ આપીને વિદ્યાર્થીઓને નિશાન બનાવતા ગઠિયાઓ હોય કે ઓળખાણના નામે ઇમરજન્સી કહી પૈસા માંગતા ઠગ નવા નવા ઉપાયો દ્વારા લોકોને શિકાર બનાવી રહ્યા છે. દાણીલીમડા અને કાગડાપીઠ વિસ્તારમાં બે અલગ-અલ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં જન આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયા તત્વો સામે પોલીસ તંત્રે સખત વલણ અપનાવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે વેરાવળના વખરીયા બજાર વિસ્તારમાં આવેલ ખાદ્ય તેલના વેપારીઓ પર અચાનક દરોડા પાડતા વેપારી વર્ગમાં ખળભળાટ
કહેવાય છે કે ખાખી માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પણ મુશ્કેલીના સમયે નાગરિકોની સાચી સાથી પણ બને છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઈન્ફોસિટી પોલીસની સતર્કતા અને પ્રામાણિકતાને કારણે એક યુવતીની કિંમતી ઘરેણાં અને રોકડ ભરેલી બેગ
વર્તમાન રાષ્ટ્રીય સંકટની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને પાયાની જરૂરિયાતો મેળવવામાં મુશ્કેલી ન પડે અને ગેસ વિતરણ જેવી આવશ્યક સેવાઓમાં ભ્રષ્ટાચાર કે કાળાબજારી ન થાય તે હેતુથી સુરત આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત શહેર પ્રમુખ ધ
ડાંગ જિલ્લાના આહવા વિસ્તારમાં થયેલી મોબાઈલ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ડાંગ-આહવાએ ઉકેલી લીધો છે. પોલીસે ચોરીમાં ગયેલા મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) દ્વારા અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા
રાજકોટ શહેરમાં જુના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારમાં લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સંયુકત પરિવારમાં રહેતી 14 વર્ષની સગીરા પર ચાર સંતાનોના પિતા એવા નરાધમ કાકાએ ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી સગીરા પર સતત પાંચ માસ સુધી દુષ્કર્મ આચર્યુ હ
મધ્યપૂર્વના દેશોમાં સર્જાયેલી યુદ્ધની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે. એકતરફ જિલ્લા પુરવઠા અધિકારી (DSO) દાવા કરી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તો બીજી ત
પાટણ નગરપાલિકાના શાસક પક્ષની ટર્મ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો દ્વારા પાલિકાના તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ ટર્મમાં ચૂંટાયેલા સભ્યોને વહીવટી કામગીરીમાં સહકાર આપવા બદલ આ કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન
ગઢડા પોલીસે અપહરણ કરાયેલી સગીરાને તાત્કાલિક શોધી કાઢી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગઢડા તાલુકાના એક ગામમાં એક સગીરાને લલચાવી-ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સગીરાના પરિવારે ગઢડા પોલીસ
ગાંધીનગર સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્વરોજગારી પ્રત્યે પ્રેરણા જગાવવા માટે બે વિશેષ કાર્યશાળાઓનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ની “રિસર્ચ, ઇનોવેશન એન્ડ એક્સટેન્શન ગ્રા
જૂનાગઢ જિલ્લામાં યુવાધન નશાના ખપ્પરમાં હોમાય તે પહેલા જ એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પણ પોલીસે કરોડો રૂપિયાનો નશા યુક્ત પદાર્થ ઝડપી પાડ્યો હતો, ત્યારે ફરી એકવાર પોલીસની સતર્કતાને કારણે નશીલા પદાર્થોનું વેચાણ કરતું નેટવર્ક ઝડપાયું છે. શહેરમાં નશીલા પદાર્થ
બનાસકાંઠા LCBએ વાહન ચોરીના 17 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી ચોરી થયેલી 10 મોટરસાયકલ અને એક બોલેરો કાર સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 4.13 લાખ રૂપિયા આંકવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ
સુરતના ઉમરા ગામ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રાથમિક શાળા ક્રમાંક-3નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ડિજિટલ બોર્ડ, સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા જોઈને
સાબરકાંઠા SOGએ હિંમતનગરના કાંકરોલ પાસે નેશનલ હાઈવે પરથી માદક પદાર્થો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે MD, ચરસ અને અફીણ સહિત કુલ રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા S
રાજકોટ શહેરમાં રહેતા મહિલા શિક્ષિકા ગઈકાલે તેના સાર્થી કર્મીઓ સાથે નોકરીએથી કારમાં પરત રાજકોટ આવી રહ્યા હતા ત્યારે જામનગર રોડ પર નવી કોર્ટ પાસે પતિએ તેના મિત્ર સાથે આવી શિક્ષિકાને કારમાંથી હાથ પકડી નીચે ઉતારી ગાળો ભાંડી મારી દિકરીના ડોકયુમેન્ટ આપી દે કહી ધમકી આપી હોવાથી
ગોધરા તાલુકાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે. જમ્મુ અને કાશ્મીરનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક સાતત્ય વિષય પર આયોજિત આ સેમિનારમાં 250થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ સેમિનારનું આયોજન ગાંધીનગર સ્થિત ગુજરાત જ્
યુદ્ધ ખતમ ક્યારે થશે તે નક્કી નથી. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો ક્યારે ખોલશે તે નક્કી નથી. અમેરિકા અને ઈરાન બંને વટે ચડ્યા છે. પેટ્રોલ-ડીઝલ જેમાંથી બને છે તે ક્રૂડ ઓઈલ મિડલ ઈસ્ટમાંથી ભારત આવતું હતું, પણ હમણાં તે બંધ છે. ભારતે ક્રૂડ ઓઈલ માટે બીજા ઓપ્શન ચાલુ કરી દીધા છે. પેટ્રોલિ

28 C