જૂનાગઢની પવિત્ર ધરતી અને ગિરનારની તળેટીમાં વર્ષોથી શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમા સાથે છેડછાડની એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ગિરનાર દરવાજા જેવા મુખ્ય અને ધમધમતા વિસ્તારમાં આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાનો હાથ આજે બપોરના સમયે કોઈ અ
મિલકત વેરાની બાકી વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે મનપા ના નાણાકીય વર્ષના અંતિમ દિવસ તથા આજે મહાવીર જયંતિની જાહેર રજા હોવાથી મનપા કચેરીએથી વેરો ભરવા માટે બારી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં આજે ભારે ધસારો જોવા મળ્યો હતો જે
ભાવનગર શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા યુવકે પત્ની અને પ્રેમીની અવાર-નવાર ધાકધમકી અને શારિરીક માનસીક ત્રાસના કારણે યુવક મરવા મજબુર બની ગતરાત્રીના શહેરના ઈન્દીરાનગરના રેલ્વે નાળા ઉપર પસાર થઈ રહેલી બોટાદ-ભાવનગર ટ્રેન નીચે ઝંપલાવી લઈ આપઘાત કર્યો હતો. જે સંદર્ભે મૃતક ય
સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ શરૂ કરાયો છે. આ ગ્રુપ છેલ્લા 9 વર્ષથી અ
વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. PSI એ એન પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓના જાપ્તા દ્વારા આરોપીને જેલમાંથી લઈને કોર્ટમાં રજૂ કરવા માટે લવાયો હતો. આ સમયે તે ભાગી ગયો હતો. વડ
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શન
સાબરકાંઠા જિલ્લામાં રેલવે ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ખેડબ્રહ્માથી અસારવા સુધી હિંમતનગર વાયા નવી મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી આ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. નવી બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે લાઇન તૈયાર થયા
શહેરાના અણિયાદ પાસે જૂની અદાવતમાં ઇકો કાર ચાલક પર પાંચ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 112 પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 30 માર્ચની વહેલી સવારે અણિયાદ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી ઇકો કારને પાંચથી છ અજાણ્યા ઈસમોએ આંતરી હતી. હુમલાખો
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેની સામે 17 ગુના નોંધાયેલા હતા અને સમગ્ર વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી ડી રાજપૂત દ્વા
ભાવનગર શહેરના નિલમબાગ બ્રાન્ચ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી વર્ષ 2023-25 દરમિયાન PMEGP અંતર્ગત લધુ ઉદ્યોગના નામે બેંકના એજન્ટો સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ કરી SBI બેંકમાં ખોટા બિલોને ખરા તરીકે દેખાડી લોનની રકમમાંથી મશીનરી કે, સ્ટોક વગેરે ખરીદ નહી કરી લોન પોતાના અંગત ઉપયોગમા લઈ રૂા.1.35
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. ભરૂચ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની મિસાઈલો મધ્ય પૂર્વમાં વરસે છે, જેની અસર આખી દુનિયામાં સહિત પાડોશી દેશ નેપાળમાં પણ થઈ! ઈઝરાયલ-ઈરાન યુદ્ધની તમામ અપડેટની તો વાત કરીશું જ પણ અબુ ધાબીમાં નેપાળી યુવાનના મોતે મા સીતાના દેશમાં સન્નાટો મચાવ્યો છે તેની પણ વાત કરીશું. વિચારો, 35 વર્ષનો એક રૈપર અને
ભરૂચ જિલ્લામાં ઉનાળાની તીવ્રતા વધતા તાપમાનનો પારો સતત ઊંચો ચડી રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ શહેરમાં અત્યાર સુધીમાં 40થી વધુ લોકોને લૂ લાગી હોવાના કેસ નોંધાયા છે, જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વ
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિકાસની ગતિ તેજ છે, પરંતુ આજે વરાછા વિસ્તારમાં જોવા મળ્યા હતા. વરાછા જેવા ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. આ ગંદા પાણીમાંથી પસાર થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના બની છે. દર્દીઓના ભોજનમાં જીવાત નીકળવા અંગે હોસ્પિટલના સત્તાધીશોને આ બાબતે
સમાપન સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના ખાસ ઉપસ્થિત રહ્યા રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્
જૂનાગઢ શહેરના શૈક્ષણિક અને સામાજિક જગતમાં છેલ્લા ચાર દિવસથી ભારે ચર્ચામાં રહેલો પટેલ કેળવણી મંડળનો વિવાદ આખરે શાંત પડ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીઓના રાજીનામાની માંગ સાથે આંદોલન પર ઉતરેલા વાલીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો અંત લાવવા માટે કડવા પટેલ સમાજના અગ્ર
પંડિત હોલ્ડિંગ્સ સંસ્થાએ ટ્રેડમાર્ક અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યા બાદ, સિટી સિવિલ કોર્ટે એક વ્યક્તિને જ્યોતિષ સેવાઓ માટે બેજાન દારૂવાલા ટ્રેડનામનો ઉપયોગ કરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. પંડિત હોલ્ડિંગ્સ આ ટ્રેડમાર્ક અને ટ્રેડનામની માલિકી ધરાવતો હોવાનો દાવો કરે
રાજકોટમાં ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ કલ્યાણાક મહોત્સવ નિમિત્તે રાજકોટમાં સમસ્ત જૈન સમાજ અને ‘જૈનમ’ દ્વારા ભવ્ય અને દિવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મણીયાર દેરાસર ખાતે પૂ. આચાર્ય ભગવંત પ્રસન્નચંદ્રસાગરજી મહારાજ સાહેબના મુખેથી માંગલિક ફરમાવ્યા બાદ પ્રસ
સાવન અશોકભાઈ આમેણીયા (ઉં.વર્ષ.17) ગત તા.10 ફેબ્રુઆરીએ પોતાના બહેન પાયલના લગ્નની કંકોત્રી સગા સંબંધીને આપવા માટે કાકાના દીકરા નમન અજયભાઈ આમેણીયા (ઉં.વ.18) સાથે બાઈક પર નીકળ્યો હતો. બાઈક નમન ચલાવતો હતો અને સાવન પાછળ બેઠો હતો. દરમ્યાન લાખાપર અને સમઢીયાળા વચ્ચે સ્પીડ બ્રેકર પાસે બાઈક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દલપુર ગામે એક દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ઘાયલ થયા છે. આ ઘટના બાજુના મકાનમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દીવાલ તૂટી પડી હતી. દ
સુરતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માર્ચના અંતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે સુરતના રસ્તાઓ બપોરના સમયે સુમસાન ભાસી રહ્યા છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાને રાહત આપવા માટે સુરત મહાનગરપાલિ
સુરત ડાયમંડ બુર્સ (SDB) હવે માત્ર વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ જ નથી રહ્યું, પરંતુ રફ અને પોલિશ્ડ હીરાના વેપારનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. 2025-26 દરમિયાન અહીંના કસ્ટમ વિભાગે અદભૂત કામગીરી બજાવી છે. કેન્દ્ર સરકારના પ્રોત્સાહક નીતિગત નિર્ણયો અને અત્યાધુનિક સુવિધાઓને કારણે
2025માં સુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયતના સદસ્ય શંકર ઠાકોરભાઈ ચૌધરીએ DDOના હુકમ સામે રક્ષણ મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે અરજદારને રાહત આપી છે. હવે તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાગ લઈ શકશે. લાંચના આરોપમાં DDOએ પદ ઉપરથી દૂર કર્યા'તાDDOએ લાંચ
દુબઈમાં ખોલેલી ટ્રેડિંગ કંપનીમાં દર મહિને ચારથી પાંચ ટકાના વળતરની લાલચ આપી રોકાણકારો સાથે અંદાજે રૂપિયા દોઢ કરોડનું કૌભાંડ આચરવાના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે આરોપીઓ ગૌરાંગ મનસુખ ખુંટ (ઉ.વ.38) અને અરવિંદ લાલજીભાઈ ખૂંટ (ઉ.વ.61)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસે કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલ દરમિયાન મળેલી માહિતી આધારે નારીરોડ લાલ કારખાનની પાછળ ખુલી જગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા 4 જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. બોરતળાવ પોલીસે 4 શખ્સો વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ
સુરતના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને વાલીઓની આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. અહીંના પાલી ગામમાં રહેતા એક પરિવારની માત્ર અઢી વર્ષની માસૂમ બાળકી બીજા માળે ટેરેસ પર રમતા રમતા ગ્રીલના સળિયા વચ્ચે રહેલી જગ્યામાંથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીનું ટૂંકી
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. 42 કરોડથી વધુનો ખર્ચ કરી ધ્રુવ કમલ બિલ્ડિંગ તૈયાર કરાયું અને 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન પણ કરી દેવાયું હતું. જોકે, બિલ્ડિંગના ઉદ્ધાટનના થોડા દિવસ બાદ યુનિવર્સિટીના સત્તાધિશોને યાદ
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાની યુવકે શારીરિક છેડછાડ કરી હતી. અશ્લીલ ઈશારા કરીને શારીરિક અડપલા કરનાર શખ્સ સામે મહિલાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી 3
સોમનાથની પવિત્ર ભૂમિ પર સ્થિત સરકારી સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીના હાથમાં સોંપાવાના નિર્ણય બાદ વિવાદ ઊભો થયો હતો.ત્યારે વિવાદને ઠારવા માર્ગ અને મકાન (RB) વિભાગે અતિથિગૃહને PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ હેઠળ ખાનગી ક્ષેત્રને લીઝ પર સોંપવાના નિર્ણય અંગે સત્તાવા
19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ સાણંદમાં કેઈન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. સાથે જ વાવ-થરાદથી અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સહિત કુલ 19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ સ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
સુરેન્દ્રનગર SOG શાખાએ ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ ડોક્ટર કોઈપણ ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 18,381ની દવાઓ જપ્ત કરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાનો આરંભ કરી દેવામાં આવ્યો છે. વડોદરા મહાનગર ખાતે આવતીકાલે વિવિધ 19 વોર્ડના દાવેદારોને ફોર્મ ભરવા તેમજ સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચાર ઝોનમાં સેન્સ લેવાની
પોરબંદરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીની પ્રતિકાત્મક વૈવાહિક શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુરના મેળામાં વિવાહોત્સવ સંપન્ન થયા બાદ, દ્વારકા ખાતે યોજાનાર સત્કાર સમારોહ પૂર્વે આ શોભાયાત્રા પોરબંદર પહોંચી હતી. પોરબંદર નગરપાલિકા દ્વારા આયોજિ
પોરબંદરમાં આગામી બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની વિગતો આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ વર્ષે મહોત્સવ દરમિયાન યોજાનારા મહારક્તદાન કેમ્પમાં 9,000 થી 10,000 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બાલા હનુમાન ગ્રુપના કેતન ગજ્જરે માહિતી આપતા જ
સુરેન્દ્રનગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક મહોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે 'અજરામર એક્ટિવ અસોર્ટ' સંસ્થા દ્વારા શહેરના જવાહર ચોક વિસ્તારમાં ભવ્ય મહાપ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પ.પૂ. ડૉ. નિરંજનમુનિ મ.સા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામ નજીક આવેલા જેટકો સબસ્ટેશન પાસે સૂકા ઘાસમાં આગ લાગી હતી. સબસ્ટેશનના પરિસરમાં ઉગી નીકળેલા સૂકા ઘાસને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગ લાગતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ હિંમતનગર ફાયર વિભાગની ટ
કેન્દ્ર સરકારે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતા વિવિધ મંત્રાલયોમાં વરિષ્ઠ IAS અધિકારીઓની નિમણૂક અને બઢતી જાહેર કરી છે. ખાસ કરીને ગુજરાત કેડરના અધિકારીઓને કેન્દ્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા રાજ્ય માટે ગૌરવની બાબત બની છે. મોના કે. ખંધારને સામાજિક ન્યાય અને અધિ
બોટાદ શહેરમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જન્મ કલ્યાણકના દિવસે સવારે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. સાંજે દેરાસરમાં બહેનો દ્વા
શહેરના રાયખડ વિસ્તારમાં એક યુવકે પેટ્રોલ છાંટી રિક્ષા સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી હતી. પ્રેમ પ્રકરણ બાબતે ટોકતા યુવકે અદાવત રાખીને રિક્ષા સળગાવી હતી. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સવારે 4 વાગ્યે રિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર માવઠાની આફત તોળાઈ રહી છે, જેમાં આગામી 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લો
રાજ્યમાં દારૂબંધી વચ્ચે શહેર સાબરમતી પોલીસ સ્ટેશન હદમાં દારૂનું પેકિંગ કરતા બે બુટલેગર અને બે મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. બુટલેગર ઘરમાં દેશી દારૂની થેલીઓ ભરી રહ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થતા જ પોલીસે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે,
પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી કેનાલમાં લોકો સ્નાન કરીને પાણીને પ્રદૂષિત કરી રહ્યા છે. આ ગંભીર સમસ્યાને કારણે આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે. પદ્મનાભ ચાર રસ્તાથી ફિલ્ટર પ્લાન્ટ સુધીના પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આ કેનાલમાં દિન-પ્રતિદ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના હિતમાં અને વહીવટી પારદર્શિતા વધારવા માટે બે મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં આવતીકાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. તો કાલથી જ ડિજિટલ જનગણના-2027ની કામગીરીનો પ્રારંભ પણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત કુલ 4700નો સ્ટાફ ઘ
વૈશ્વિક સ્તરે ખાડી દેશો વચ્ચે વણસી રહેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને આડકતરી અસર હવે ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતના આર્થિક માળખા પર વર્તાવા લાગી છે. ખાસ કરીને સુરતના હોસ્પિટાલિટી સેક્ટર એટલે કે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં અત્યારે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છ
વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા સ્ટેલાર કિચન ખાતે આગામી 25 એપ્રિલના રોજ 'સંતુર મોમ વડોદરા સિઝન-2'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શન દ્વારા આયોજિત આ સ્પર્ધા માટે અત્યારથી જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ મંચ પર ગુજરાતભરની કોઈપણ ઉંમર
જો તમે પણ નેચર અને આર્ટ ના શોખીન હોવ, તો 'બોરોડ અર્થ'ની મુલાકાત લેવા જેવી છે. શહેરના એક ફિલ્મમેકર તન્મય શાહ દ્વારા એક વિશેષ પેઇન્ટિંગ એક્સિબિશન ‘Borrowed Earth’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માત્ર કળાનું પ્રદર્શન નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી અને સમજવા જેવી
પાટણ જિલ્લાના વડલી ગામે આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. સંવત 2082 ના ચૈત્ર સુદ તેરસથી પૂર્ણિમા સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં શતચંડી મહાયજ્ઞ અને મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મુ
સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વિકરાળ બનતી ખાડી પૂરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભૂતકાળમાં ખાડી પૂરને કારણે સર્જાયેલી તારાજી અને નાગરિકોની હાલાકીને ધ્યાને રાખીને મનપા પ્રશાસન દ્વારા એક ઐતિહા
SAL હોસ્પિટલ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં 'અર્લીકેર – લાઇફલોંગ વેલનેસ' શીર્ષક હેઠળ એક વિશેષ કેન્સર જાગૃતિ સિમ્પોઝિયમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જાગૃતિ દ્વારા લોકોને સશક્ત કરવાનો હતો. આ અસરકારક સત્રમાં અગ્રણી કેન્સર નિષ્ણાતોએ જ
ભાવનગરની સેશન્સ કોર્ટે 2016માં એક યુવકને પોતાની સગી માતાની હત્યા બદલ IPC 302ની કલમ અંતર્ગત આજીવન કરાવવાથી સજા ફટકારી હતી. જેને દોષીતે ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. ગુજરાત હાઇકોર્ટે માન્યું હતું કે, આરોપી IPC 302 અંતર્ગત નહીં, પરંતુ IPC 304 I અંતર્ગત સજાપાત્ર છે. કારણ કે આરોપીનો પોતાની માત
પાટણ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ નિરીક્ષકોની બે ટીમો 2 અને 3 એપ્રિલે જિલ્લાની મુલાકાત લેશે. આ ટીમોમાં ત્રણ-ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પાટણ જિલ્
ગોધરા નજીક ચંચેલાવ અને સંતરોડ રેલવે સ્ટેશન વચ્ચે આજે વહેલી સવારે હાઈ ટેન્શન વીજ લાઈન તૂટી પડતાં દિલ્હી-મુંબઈ રેલ વ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. આ ઘટનાને કારણે અપ અને ડાઉન બંને ટ્રેક પરની અવરજવર પ્રભાવિત થઈ હતી. રેલવેના 25 હજાર કે.વી.નો વીજ વાયર તૂટી પડ્યો હતો અને એક વીજ પોલ
સુરત શહેરમાં અત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત ગમે તે ક્ષણે થવાની અટકળો વચ્ચે શહેરના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને પૂર્વ કોર્પોરેટરો અને નવા દાવેદારોએ પોતાની
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ છેલ્લા 24 કલાકમાં ચાર આશાસ્પદ યુવાનો માટે કાળમુખી સાબિત થઈ છે. બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ગુમ થયેલા ચાર યુવકો પૈકી ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ એક યુ
જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડાની સુરત બદલી થઈ છે. આ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સ્ટાફ, અન્ય અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ એન.એ. ચાવડાએ જામનગરમાં તેમની ફરજ દરમિયાન પોલી
મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ક્ષય રોગના દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2025માં જિલ્લામાં 1,355 ક્ષયના દર્દીઓ નોંધાયા હતા. જેની સામે વર્ષ 2026ના પ્રારંભિક ગાળામાં જ અત્યાર સુધીમાં 1,241 જેટલા દર્દી સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે.
પોરબંદરમાં જાણીતી હોટેલોને લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી છે. ગાંધીની ભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી પૂર્ણ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ કેટલાક નિયમો સાથે દારૂની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂન
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું ગઈકાલે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેમની અંતિમયાત્રા આજે બપોરે 12:30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. આ અંતિમયાત્રામાં રાજ્યના મંત્રી સહિત ત્રણેય પક્ષના રાજકીય અગ્રણીઓ, મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અન
અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સક્રિય બની છે. સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી માટે આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રભારી અમિત
નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસે રાજકોટ મહાપાલિકાના વેરા વિભાગે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મનપા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા વાર્ષિક લક્ષ્યાંકની અત્યંત નજીક પહોંચતા તંત્રએ 31 માર્ચની બપોર સુધીમાં જ રૂ. 438 કરોડનો વેરો વસૂલ કરી લીધો છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્
અમદાવાદ શહેરના કાલુપુરમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન કરાવી આપવાનું કહીને ગઠીયાએ એક ગૃહેણી પાસેથી 16 હજાર રૂપિયા પડાવી લેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં જાહેરાત આવી ગઈ હતી કે, સીબીલ સ્કોર અને પ્રોસેસીંગ ચાર્જ વગર લોન થઈ જશે. જોકે મહિલાએ રસ દાખવતા ગઠિયા
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેને જોડતો અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન લોઢવા-સુત્રાપાડા સ્ટેટ હાઇવે છેલ્લા પાંચ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ અને સાંકડી પહોળાઈના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અહીં
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા 'એલ્યુમિનિ મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2002 અને 2006ની બેચના 110 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલનનો મ
જૂનાગઢ શહેરના હૃદય સમાન ગણાતા જીઆઈડીસી-2 વિસ્તારના ઉદ્યોગકારો અને સ્થાનિક શ્રમિકો આજે તંત્રની ઘોર બેદરકારી સામે રણચંડી બન્યા છે. ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો સામે બાયો ચડાવવામાં આવી છે અને આગામી 1લી એપ્રિલ 2026ના રોજ સવારના 11 વાગ્યાથી રાજકોટ-જ
સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે આવેલા મહારાષ્ટ્રના એક વૃદ્ધ મહિલા લપસી પડ્યા હતા. મંદિર સુરક્ષા સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને સમયસર સારવાર પૂરી પાડી હતી. આ ઘટનાએ સુરક્ષા સ્ટાફની સતર્કતા અને માનવતાભર્યા અભિગમને ઉજાગર કર્યો છે. મહારાષ્ટ્રના આકોલા જિલ્લાના પનાજ
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર પાસે ગતરાત્રિના બનેલી કરૂણ માર્ગ દુર્ઘટનામાં પિતા-પુત્રીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પિતા તેની દીકરીને દવાખાનેથી પરત લાવતા હતા, તે દરમ્યાન બેફામ ડમ્પરે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રીના સાર
પંચમહાલ જિલ્લામાં પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીના ભાગરૂપે, ગોધરા શહેર બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. રાજપૂતની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. આ નિમિત્તે ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગત મોડી રાત્રે વિદાય સમારંભ યોજાયો હતો. તાજેતરમાં પંચમહાલ જિલ્લામાં પોલીસ અધિકારી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનાના અંતિમ દિવસ સુધી કડકાઇથી વેરા વસૂલાત કરવામાં આવી છે. જો કે પાલિકા લક્ષ્યથી હજુ પણ 62 કરોડ દૂર છે. આજે રજાના દિવસે પણ કચેરીમાં વેરા વસૂલાત માટે રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 790 કરોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુંવડોદ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સ્તરના અનેક આગેવાનો આ બેઠકમાં ઉપસ
ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામમાં એક યુવક પર થયેલા હિંસક હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી છે. યુવતીને હેરાન કરવાના મુદ્દે થયેલી આ મારપીટની ઘટનામાં પોલીસે 3 શખસ વિરુદ્ધ ગુનો નોંધી 1 આરોપીની ધરપકડ કરી છે. નિંગાળા ગામના પીપળીયા રોડ પર 2 દિવસ પૂર્વ
રાજકોટના જંગલેશ્વરમાં હવે ડિમોલિશન પાર્ટ - 2 માટેનો રસ્તો ખૂલી ગયો છે. અહીં રૂ.400 કરોડની 1,05,800 ચોરસ મીટર જમીન ઉપર 1358 પરિવારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતુ. જે બાદ જિલ્લા વહીવટી તંત્ર હેઠળના પૂર્વ મામલતદાર દ્વારા કલમ 61 હેઠળ નોટિસ આપી દબાણકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા. તેઓને 3 મુદ
અમદાવાદની સી. સી. શેઠ કૉલેજ ઑફ કૉમર્સ અને નવગુજરાત સેન્ટ્રલ લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક પ્રેરણાદાયી વાંચન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્ર ભારતના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિ અરુણકુમાર મહેતાના જીવન પર આધારિત પુસ્તક ‘હીરો – વન પર્સનાલિટી, ટુ મીનિંગ્સ’ પર ક
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2021ની છેલ્લી ચૂંટણીની સરખામણી
જામનગર શહેરમાં મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રથયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના 26 જૈન સંઘોની સંયુક્ત રથયાત્રા ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરથી શરૂ થઈ હતી. આ યાત્રા પેલેસ દેરાસર ખાતે સમાપ્ત થઈ. રથય
રાજકોટ મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થયા બાદ વહીવટદાર તરીકે IAS રેમ્યા મોહનની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ, ચૂંટણી પહેલા જ વહીવટદારમાં ફેરબદલ કરાયો છે. રેમ્યા મોહનની જગ્યાએ રાજેન્દ્રકુમારની નિમણૂક કરવામાં આવી છે. રેમ્યા મોહનને આગામી ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે.
પંચમહાલ જિલ્લામાં તા. 23 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો, અરજદારો અને પ્રજાજનો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. અરજીઓ તા. 10 એપ્રિલ સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજદ
હિંમતનગર શહેરમાં ભગવાન મહાવીર સ્વામીના 2264મા જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને બહેનો જોડાયા હતા. શોભાયાત્રાની શરૂઆત વખારીયાવાડ વિસ્તારમાં આવેલા મહાવીર ભગવાન જૈન દેર
બોટાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ ઓપરેશન સતર્ક અંતર્ગત લીમડી રેલવે સ્ટેશન પરથી રેલવે ટિકિટના કાળા બજાર કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ ૮૨ ટિકિટ જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ₹૩,૮૭,૭૯૫ છે. ઇન્સ્પેક્ટર અનિલ કુમારના માર્ગદર્શન હેઠળ, સબ ઇન્સ્પેક્ટ
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની ઘટના સામે આવી છે. રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ અને
પંચમહાલના ગોધરા શહેરના ભરચક ગણાતા જહુરપુરા શાકમાર્કેટમાં ગઈકાલે (30 માર્ચે) સાંજે માત્ર 20 રૂપિયાની ફાટેલી નોટ લેવા બાબતે શરૂ થયેલી રકઝકે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ફ્રૂટના વેપારી અને ગ્રાહક વચ્ચે થયેલી આ મારામારીમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે સિવિલ
ભરૂચ શહેરના શ્રીમાળી પોળમાં આવેલા ઐતિહાસિક જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ ધાર્મિક વાતાવરણમાં ઉજવાઈ હતી. મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓએ ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ પાવન અવસરે દેરાસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી
વલસાડમાં ભગવાન મહાવીર સ્વામીનો 2600મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો હતો. આ નિમિત્તે મોટા બજાર સ્થિત જૈન મંદિરથી એક શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રા સવારે 10 કલાકે આઝાદ ચોક ખાતે પહોંચી હતી. તેમાં જૈન મુનિઓ અને ભગવાનનો રથ સામેલ હતા. આ પ્રસંગે પ્ર
શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા PGDM 2024-26 ના વર્ગને વિદાય સમારોહ યોજાયો. આ પ્રસંગે ૨૪૦ વિદ્યાર્થીઓએ તેમના વ્યાવસાયિક જીવનના આગલા તબક્કામાં પ્રવેશ કર્યો. કાર્યક્રમની શરૂઆત ઉર્જાવાન ડીજે સેટઅપ સાથે થઈ, જેણે આનંદ અને ઉજવણીનું વાતાવરણ બનાવ્યું. વિદ્યાર્થીઓએ તેમની બે વર્ષની યાદો તાજી
વડોદરા શહેરમાં મોડી રાત્રે એક બેકાબુ કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા. આ અકસ્માતમાં ચાની લારી ઉપર બેઠેલા 3 લોકોને કારે અડફેટે લીધા હતા. જેમાં તેઓને ઈજાઓ પહોંચી હતી. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરમાં મોડી રા
સુરતના રૂસ્તમપુરા સ્થિત શ્રીમતી ભીખીબેન બી. દારૂવાળા પ્રાથમિક શાળા ક્રમાંક 38 દ્વારા વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાના સહયોગથી રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો
ચાલતી કારમાંથી બહાર લટકી આતશબાજી કરતા યુવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ધમડાચી-ગુંદલાવ રોડ પર બની હોવાનું અનુમાન છે. વીડિયોમાં GJ 15 CZ 2746 નંબરની આર્ટિગા કારમાં યુવાનો જોખમી સ્ટંટ કરતા જોવા મળે છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચાર જેટલા યુવાનો ચ
શિવેન્દ્રનગર કેન્દ્રવર્તી શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે 'સંભારણું' શીર્ષક હેઠળ વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જ્ઞાનમશાલ હસ્તાંતરણ અને સ્મૃતિ મંજુષા જેવા નવીન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સમૂહ ભો

28 C