વલસાડ તાલુકામાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાંકલ ગામના ઉતારા ફળિયામાં મરલા ગામના યુવાન કૃણાલ પટેલની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક કૃણાલ પટેલના પરિવારની એક યુવતી
સાયલા અને ચુડા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજનો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ ધજાળા સ્થિત લોમેવધામ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણનો વ્યાપ
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગની મેચો શરૂ થશે. આજે પહેલી મેચ સાંજે 7:30 વાગ્યાથી ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલી મેચમાં સચેત અને પરંપરા ટંડનનો ખાસ કા
ભાવનગરને ખાડાઓએ શહેરને બાનમાં લીધું હોય એવું લાગી રહ્યું છે. મોટાભાગના વિસ્તારમાં રસ્તા ખોદી નાખવામાં આવેલ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ગટરના અપડેટેશન માટેનું કામ ચાલી રહ્યું છે તેમ જાણવા મળેલ છે અમુક વિસ્તારમાં પાણીની લાઈન પણ નાખવામાં આવેલ છે. તો આવનારા દિવસોમાં ગટર ચ
MKB યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવન દ્વારા અટલ ઓડિટોરિયમ ખાતે “Panorama of Life Sciences” શીર્ષક હેઠળ એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ જીવ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં થયેલા આધુનિક વિકાસ, ઉદભવતા સંશોધન પ્રવાહો તથા આંતરવિષયક અભિગમોને એક વ્
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા ROBOFEST-GUJARAT 5.0 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાઉન્ડમાં યોજાતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના બીજા રાઉન્ડનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં સિનિયર લેવલમાં સરકારી ઈજનેરી કોલેજ (GEC) ભ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જીઇઇ મેઇનની પ્રથમ તબક્કાની પરીક્ષા તારીખ 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન ભાવનગર સહિતના કેન્દ્રોમાં લેવામાં આવશે. ભાવનગરમાં આ પરીક્ષા જ્ઞાનમંજરી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, સીદસર અને જે. પી.એમ ઇન્ફોટેક, તરસમીયા ખાતે લેવામાં આવશે. JEE મેઈન-2026 (સેશ
આ વર્ષે પાછોતરા વરસાદ અને માવઠાએ ખરીફ પાકને ભારે નુકશાન કર્યા બાદ હવે ભાવનગર જિલ્લામાં હવે ઠંડીનો માહોલ ધીમી ગતિએ ડિસેમ્બર અને જન્યુઆરીમાં જામેલો હોય શિયાળુ પાકના વાવેતરમાં છેલ્લાં એક જ માસમાં 75,700 હેકટરનો વધારો નોંધપાત્ર થયો છે. આજથી 30 દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં કુલ વાવત
ભાવનગર શહેરમાં રાતનું તાપમાન છેલ્લાં 3 દિવસથી વધી રહ્યું હોય ઠંડીમાં રાહત છે. ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે મહત્તમ તાપમાન પણ વધીને 29.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. પવનની ઝડપ વધી છે પણ દિશા બદલાઇ જતા ઠંડીમાં રાહત છે. આજે સાંજે
લોકો માં સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ અને શિસ્ત બાબત માં જાગૃતિ ફેલાવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ્ટર ભાવનગર સ્પર્ધાનું આયોજન આજે કરવામાં આવ્યું હતુ. ગણેશ ક્રસ્ડા મંડળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભાવનગર બોડી બિલ્ડિંગ 40, મિસ્ટર ભાવનગરનું ટાઇટલ રાકેશ સરવૈયાએ જીત્યું હત
પહેલી નજરે જોતા લાગે આ રોડ ટૂ હેવન છે, પણ ના, આ તો આપણા ભાવનગરના નવા બંદર રોડ છે જે આકાશી નજરથી આવો નયનરમ્ય લાગે છે. હાલ રોડની બંને બાજુ પાણી ભરાયેલું અને આકાશ પણ ભૂરા રંગે રંગાયેલું એટલે લાગે જાણે આકાશ ધરતીને સ્પર્શ કરતુ હોય અને જાણે ભાવનગર નવા બંદર જવાના વિસ્તારમાં સ્વર્ગ જેવ
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપથી બદલાતા વૈશ્વિક સત્તા-કેન્દ્રો, આર્થિક સમીકરણો અને નાણાકીય વ્યવસ્થામાં આવી રહેલા ધરખમ ફેરફારો અંગે વિચારપ્રેરક વિશ્લેષણ રજૂ કરતાં જિયોપોલિટિકલ એક્સપર્ટ ડૉ. અંકિતભાઈ શાહનું વ્યાખ્યાન ભાવનગરમાં યોજાયું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે આજન
શિક્ષણ ક્ષેત્રે સ્વાયત્ત દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ (SSCCM)એ શૈક્ષણિક, ઔદ્યોગિક અને સંશોધન ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના અઘ્યાપકો પાસે 10 જેટલા કોપિરાઈટસ છે, તાજેતરમાં ભારત સરકારનાં કોપીરાઈટસ વિભાગ દ્વારા કોલેજનાં ત્રણ અ
આજથી પાંચ વર્ષ પૂર્વે મેં જ્યારે કુંભારવાડા સ્મશાન પાછળના શાંતિનગર જેવા વિસ્તારમાં વસતા શ્રમજીવી પરિવારના શાળાએ ન જતા બાળકો માટે શિક્ષણ યજ્ઞ શરુ કર્યો ત્યારે હાથની આંગળીએ ગણી શકાય એટલા બાળકો આવતા પણ આજે દરરોજ 65 બાળકો આ શાળામાં નિયમિત ભણવા આવે છે અને સાથે આ તમામ બાળકોને ગર
સીબીએસઈએ શિક્ષણ જગતમાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી જે વિગતો માત્ર ફાઈલોમાં દબાયેલી રહેતી હતી, તેને હવે જનતા અને વાલીઓ સમક્ષ ખુલ્લી મૂકવા માટે બોર્ડે સ્કૂલોને ‘હોમવર્ક’ આપ્યું છે. બોર્ડે આદેશ આપ્યો છે કે તમામ સંલગ્ન સ્કૂલોએ પોતાની વેબસાઈટ પર શિ
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... RB વિભાગમાં સચિવ કોણ? ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં સચિવનું પદ હંમેશા પડકારરૂપ
ધામેલિયા પરિવાર દ્વારા ધામેલિયા પારિવારિક મહોત્સવનું આયોજન બાપા સીતારામ પેલેસ ફાર્મ, એન્થમ સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં 140 ગામોના 6000થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન દરમિયાન ધામેલિયા પરિવાર યુવા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી તેમજ આવતા વર્ષે ધામ
સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા સુરતમાં 70થી વધુ દર્દીઓના લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સીમાચીન્હ પ્રાપ્ત કર્યું છે. તેમાં પણ ટ્રાન્સપ્લાન્ટની તૈયારી કરી રહેલા 10 દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ ટાળીને દવાથી સાજા કર્યા છે. આ સાથે તેમણે શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની
કરદાતાઓ માટે મહાપાલિકા દ્વારા મિલકત વેરાના વ્યાજમાં રાહત આપતી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી તેનો 1લી જાન્યુઆરીથી અમલ શરૂ થઈ ગયો છે, જે અંતર્ગત બાકી વેરો ભરપાઈ કરનાર મિલકતદારોને વ્યાજ અને પેનલ્ટીમાં મોટું વળતર આપવામાં આવી રહ્યું છે. રજા ના દિવસે પણ સીવીક સેન્ટરો ચાલુ રહે
મહાપાલિકા દ્વારા શહેરના નવા પૂર્વ સરથાણા ઝોનમાં વિકાસના નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. ઉત્રાણ રેલ્વે ઓવરબ્રિજની નીચે મનીષા ગરનાળા પાસે ખાલી પડેલી જગ્યાનો સદુપયોગ કરીને એક આધુનિક સ્પોર્ટ્સ ફેસિલિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના સંચાલન અને નિભાવ માટે ગત સ્થા
ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના હિતમાં સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગાર્મેન્ટ, એપેરલ, મેડઅપ્સ, એમ્બ્રોઈડરી, રેપિયર, એરજેટ યુનિટો શહેરી વિસ્તારમાં સ્થાપાશે તો પણ ટેક્સટાઈલ પોલિસીનો લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ જાહેર કરી ત્યાર
જૂની સાયકલ નવા સપનાના નામથી અભિયાન ચલાવતા નગર સેવક વ્રજેશ ઉનડકટે છેલ્લા બે 2 વર્ષમાં ઘણી સાયકલ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. તેઓ જૂની સાયકલ રિપેર બાળકો આપે છે. ફર્સ્ટ પર્સન તમારા ઘરે પડી રહેલી અને જૂની તૂટી ગયેલી સાયકલો બાળકો નહીં ચાલાવતા હોય તો સાયકલ મને આપો હું તેને ર
આજે દેશમાં મંદિર-મસ્જિદ વિવાદમાં જ્ઞાનવાપી મસ્જિદ (વારાણસી), કુતુબમિનાર (દિલ્હી) અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ (મથુરા) જેવા ઐતિહાસિક સ્થળો પરના દાવાઓ અને પુરાવાઓન આધારે કાનૂની લડાઈઓ ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લાના સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારામાં રહેતો આ
રવિવારે શહેરના લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થયો ન હતો. દિવસ દરમિયાન ઠંડા પવનોથી મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો જોવા મળ્યો હતો. આગામી 2 દિવસો દરમિયાન રાજકોટમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે રાજકોટન
કુપોષણ આજે પણ અનેક બાળકોના સ્વસ્થ વિકાસમાં મોટો અવરોધ બની રહ્યું છે. ત્યારે સમાજમાં માનવતાની સાચી સેવા કરતી શેર વિથ સ્માઈલ નામની સંસ્થા દ્વારા કુપોષિત બાળકોને દર મહિને પોષણ કિટ આપે છે. આ સતત પ્રયાસના પરિણામે 7 વર્ષમાં 4000 બાળકોને સુપોષિત બનાવવામાં સફળતા મળી છે. સંસ્થા દર મહિ
ગુજરાતના પાયાના શિક્ષણ અને પોષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં 3691 આંગણવાડી કાર્યકરની બે દિવસીય સઘન તાલીમ આપી છે. આ તાલીમ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતની આંગણવાડીઓને ‘હાઈટેક પ્રિ-સ્કૂલ’ માં પરિવર્ત
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર મવડી વિસ્તારમાં આવેલી સૂચિત રાજદીપ સોસાયટીના રહેવાસીઓને મહાનરગપાલિકા અન્યાય કરી રહી હોવાના આરોપ સાથે બે દિવસ પૂર્વે લોકોએ હલ્લા બોલ કરી સારા રોડ-રસ્તા આપવાની માંગ સાથે રામધૂન બોલાવી. આ વિસ્તારના નગરસેવકને પણ ઘેર્યા હતા. 50 ફૂટના રોડ પર આવેલ રાજદીપ સ
સમાજમાં ઘણીવાર એવું માનવામાં આવે છે કે, જીવનસાથીની જરૂર માત્ર યુવાની સુધી જ હોય છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં જ્યારે સંતાન પોતપોતાના જીવનમાં વ્યસ્ત બની જાય છે ત્યારે સૌથી વધુ જરૂર પડતી હોય છે – એક સંવેદનશીલ સાથની. આ વિચારને હકીકતમાં ફેરવતું એક અનોખું અને માનવતાભર્યું કાર્ય શહે
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની મા ખોડિયાર પ્રાથમિક શાળા નં.76ના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ શિક્ષણમંત્રી ડો.પ્રદ્યુમ્ન વાજાના હસ્તે કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા–મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રૂ.2.68 કરોડના ખર્ચે તૈયાર
રાજકોટમાં ગંદકી, કચરો અને મચ્છરજન્ય રોગચાળાને લઈને સતત નકારાત્મક ચર્ચા થાય છે, પરંતુ આ ચર્ચાની વચ્ચે શહેરના ગલી-મોહલ્લાઓમાં એક સકારાત્મક અને ઓછું ચર્ચાતું પરિવર્તન શાંતિથી થઈ રહ્યું છે. અહીં નાગરિકો હવે ફરિયાદ નોંધાવવાની રાહ જોયા વગર જાતે જ સફાઈ માટે આગળ આવી રહ્યા છે, અને
સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં મૃતક તમામ વિદ્યાર્થીઓ 17થી 18 વર્ષના હતા, પરંતુ આત્મબળ અને લાઈફ સેવિંગ સ્કિલના અભાવે જીવ ગુમાવવો પડ્યો, એ જ રીતે મોરબીના ઝૂલતા પુલ કેસમાં મોટાભાગના લોકો શિક્ષિત અને યુવાન હતા છતાં પણ પોતાનો જીવ બચાવી શકાય તેવી આવડતના અભાવે મૃત્યુને ભેટ્યા હતા. આ
ગાય આધારિત કૃષિ અને ગાય આધારિત ઉદ્યોગોને સરકાર પણ પ્રોત્સાહન આપે છે. તેના જ ભાગરૂપે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તા.20થી 22 ફેબ્રુઆરી દરમિયાન એશિયાનો સૌથી મોટો સ્વદેશી ગાયોનો કેટલ શો યોજાવા જઈ રહ્યો છે જેમાં ફક્ત ગીર અને કાંકરેજ જાતિની ગાય અને નંદીઓને પસંદ કરી ઈનામો જાહેર કરવ
રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થા ગીતાંજલિ ગ્રૂપ દ્વારા છેલ્લા આઠ મહિનાથી એક એવી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેણે માનવતાની મહેક પ્રસરાવી છે. જૂનાગઢ ગિરનાર સાધના આશ્રમના ગુરુદેવ પુનિતઆચાર્યજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલો ‘સેવાનો શનિવાર’ આજે હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂ
દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ને પાર પહોંચી જતા શહેર પણ થોડા સમય માટે દિલ્હીની જેમ પ્રદૂષિત બન્યું હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. ફટાકડા, વાહનવ્યવહાર અને હવામાનની પરિસ્થિતિઓના કારણે સર્જાયેલી આ ચિંતાજનક સ્થિતિ બાદ હવે રાજકોટમાં ફરી એકવાર સુધારા
‘જ્યારથી મારી ગર્લફ્રેન્ડનું મર્ડર કરીને જેલમાં આવ્યો છું, ત્યારથી મારું આખું ફેમિલી દુ:ખી ને દુ:ખી જ છે. એ લોકો તો કહે છે કે તને છોડાવી લઈશું, પણ આર્થિક રીતે સાવ નબળા પડી ગયા છે. મને કહે છે, જો તેં આવું ન કર્યું હોત તો આપણે સાથે રહેતાં હોત. અહીં પણ મને એ જ ચિંતા થયા કરે છે કે, લોકો મ
વિશ્વભરમાં જેની ટાઇલ્સ અને ઘડિયાળનો ડંકો વાગે છે, ગુજરાતનું એ શહેર જેણે પાયાના પથ્થર બનીને સિરામિક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ આપી, લાખો પરિવારોના સપનાના ઘરને ટાઇલ્સથી ચમકાવ્યું તે શહેર આજે પોતાની ચમક ગુમાવી રહ્યું છે. એકતરફ ચીન જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને ઓવર પ્ર
સાબરમતી નદીના કિનારે બનેલું રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ શહેર જ નહીં, આખા ગુજરાતની ઓળખ સમાન છે. હવે રિવરફ્રન્ટને છેક ગિફ્ટ સિટી સુધી લંબાવવાના તબક્કાવાર પ્રોજેક્ટ તરીકે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. પણ આ પ્રોજેક્ટમાં એક મોટું કૌભાંડ થયું હોવાનું દિવ્ય ભાસ્કરને હાથ લાગેલા દસ
અમદાવાદ ડિવિઝનના પાલનપુર–સામખિયાળી સેક્શનમાં કીડિયાનગર પાસે રવિવારે વહેલી સવારે 2.25 વાગે માલગાડીના બે વેગન પાટા પરથી ઊતરી જતા અપ-ડાઉન એમ બંને લાઇનના રેલરૂટને અસર પહોંચી હતી. જેમાં ડાઉન લાઇનમાં જતી માલગાડીના બે વેગન ડીરેલ થતાં બંને દિશાનું ટ્રેન સંચાલન અટકાવ્યું હતું.સદન
‘મારે 7 વાગ્યે મરવું છે, બસ એ કહો કે દવા ગળવાથી વહેલા મરાય કે પંખે લટકવાથી?’ આ અમદાવાદના ટેલી-માનસ સેન્ટરમાં કોલ આવ્યો હતો. 30 મિનિટની વાર હતી, અને બીજી તરફ એક જિંદગી કાયમ માટે બુઝાઈ જવાની તૈયારીમાં હતી. 14416 હેલ્પલાઇનના કાઉન્સિલરોએ આત્મહત્યા કરતા અટકાવ્યા હતા. 2025-26માં હેલ્પલાઈન પર
એસટી નિગમ દ્વારા અમદાવાદ ડિવિઝનની બસોના મેન્ટેનન્સ, સંચાલન માટે ચંડોળા ખાતે 5.23 કરોડના ખર્ચે અત્યાધુનિક વર્કશોપનું નિર્માણ કરાશે. 51,683 ચોમીના કેમ્પસમાં માત્ર સર્વિસ સેન્ટર નહીં, પણ આધુનિક ટેકનોલોજી હબ બનશે. અહીં રોજની 100-125 બસનું મેન્ટેનન્સ, સફાઈ તેમજ ડીઝલ ફ્યુઅલિંગ કામગીરી થ
ગુજરાતમાં બહારનાં રાજ્યો જેવા કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ગુજરાતમાં સ્થાયી થયા હોય તો તેવા લોકોને સસ્તા અનાજના દર મહિને 35ને બદલે 8 કિલો જથ્થો મળતાં હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસીઓ છે પરતું છેલ્લાં 30 વર
સાઇબર ક્રાઇમના વધી રહેલા ગુનાને નિયંત્રિત કરવા પોલીસ પાસે સૌથી મોટું ઓજાર લોકોને જાગ્રત કરવાનું છે. આ માટે સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલે 30 હજાર વોલિયેન્ટરની ભરતી કરી છે. વોલિયેન્ટર્સ ટીમ સાથે મળીને ગામેગામ જઈને તેમજ સ્કૂલ, કૉલેજ સહિતના સ્થળે સેમિનાર કરે છે પરંતુ હાલમાં પોલીસ મા
ડાયાબિટિસ, ઝામર સહિત આંખના હેમરેજને કારણે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ અમદાવાદ રૂરલના લોયર પીયૂષભાઈ મસરની 30 વર્ષથી ડાબી આંખની દૃષ્ટિ ગુમાવી ચૂક્યા હતા. શહેરની એક હોસ્પિટલમાં ડોકટરે વિટ્રીઓ હેમરેજથી દર્દીની અત્યાધુનિક કેપ્સુ લેસરથી મોતિયાની સર્જરી કરતાં 100 ટકા દૃષ્ટિ
સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન દ્વારા યુપીએસસી પ્રીલિમનરી એક્ઝામ-2026ના માટે જાન્યુઆરીના ત્રીજા વિકથી સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરાયું છે. આશરે 25 જેટલી મોક ટેસ્ટ અને પ્રત્યેક 200 માર્ક્સની હશે. મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે સ્પીપા તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ
ગુજરાત સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મેડિકલ એજ્યુકેશન શાખા હેઠળ ડાયટિશિયન, વર્ગ-3 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 16 જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો ઓજસ મારફતે 26 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ
સોમવારથી માઘ નવરાત્રી સાથે મહા મહિનાનો પ્રારંભ થશે. જોકે સવારે 07.29 વાગ્યાથી જ બીજા દિવસ સુધી મૃત્યુયોગ શરૂ થાય છે. અશુભ યોગ વચ્ચે સવારે 11.53 વાગ્યાથી સિદ્ધિયોગ અને કુમાર યોગ પણ શરૂ થાય છે. આથી 11.53 પછીથી ઘટસ્થાપન કરી શકાશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના કહેવા પ્રમાણે નવરાત્રીમાં માત
અમદાવાદને રિન્યુએબલ એનર્જીમાં પણ ટોચનું સ્થાન મળે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરનાં ધાર્મિક સ્થળોને પણ સોલર પેનલ લગાવી આપવા માટે બજેટ ફાળવ્યું છે. આ પ્રકારે બજેટ ફાળવનારું અમદાવાદ ગુજરાતનું પ્રથમ શહેર છે. અત્યાર સુધીમાં મ્યુનિ. દ્વારા 114 જેટલાં ધાર્મિક સ્થળે સોલર પ
સમાજમાં આજે ય અનેક જગ્યાએ વિધવાઓને શુભ પ્રસંગોથી દૂર રખાય છે કે અપશુકનિયાળ માની ખૂણે બેસાડી દેવાય છે, ત્યારે રામમઢી ધામના સંત મૂળદાસ બાપુએ સંવેદનશીલ પહેલથી માનવતાની નવજ્યોત પ્રગટાવી છે. ‘જે લોકો પોતાની જીવિત માતાની પૂજા નથી કરી શકતા, તેઓ વિધવાનું સન્માન ક્યાંથી કરશે?’ - આ ક
અત્યાર સુધી ગુજરાતનું નામ કાપડ, હીરા, ફાર્માસ્યુટિકલ્સ અને ટેકનોલોજી સાથે જોડાતું, પરંતુ હવે ગુજરાત સ્પેસ ટેકનોલોજીમાં પણ ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. અઝિસ્તા સ્પેસ લિમિટેડ ગુજરાતમાં દેશનો પ્રથમ ખાનગી ક્ષેત્રનો સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપનીએ ગુજરા
સામાન્ય રીતે સોમવારની સવાર બાળકો માટે કંટાળાજનક હોય છે, પરંતુ મહેસાણા જિલ્લાના વિઠોડા ગામની પીએમશ્રી અનુપમ પ્રાથમિક શાળામાં દ્રશ્ય કંઈક અલગ જ છે. અહીંના શિક્ષક આદિત્ય દરજીએ એ સાબિત કરી દીધું છે કે જો અક્ષર સુધરે તો બાળકનું સમગ્ર વ્યક્તિત્વ અને પરિણામ પણ સુધરી શકે છે. શિક્
10 વર્ષ પહેલાં શહેરની સરકારી સ્કૂલની વિદ્યાર્થિનીઓને ફૂટબોલ શીખવાડવાની પહેલ કહાની ટાઇમ ફાઉન્ડેશને શરૂ કરી હતી, જેમાંથી બે વિદ્યાર્થિની ભારતીય ટીમમાં અને 15 વિદ્યાર્થિની સ્ટેટ લેવલે રમી ચૂકી છે. કોચ લલિતા સેની જણાવે છે કે, શરૂઆતમાં અમે બે સરકારી સ્કૂલમાં ગયાં, જ્યાં શિક્ષકો
ઔડાએ 114 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન અને 234 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું શરૂ કરેલું કામ પૂર્ણતાને આરે છે, જેનાથી શેલા, મનીપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ સહિતના વિસ્તારના 8 લાખ લોકોને ગટર ઊભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. એશિયન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 24.3 કિમી લાંબી સ્ટોર્મ વ
વાયા અમદાવાદ થઈ ગાંધીનગર-રાજકોટ વચ્ચે મુસાફરો માટે નવી એસી બસ શરૂ થશે. ગુજરાત એસટીએ 20 જાન્યુઆરીથી ગાંધીનગર–રાજકોટ રૂટ પર 46 સીટર પ્રીમિયમ એસી બસનું નિયમિત સંચાલન શરૂ કરશે. આ સેવાથી પેસેન્જરોને રાહત મળશે. હાલ એસટી નિગમ અમદાવાદ–રાજકોટ રૂટ પર દર કલાકે વોલ્વો બસનું સંચાલન કરે છ
ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણની દિશામાં નરોડા જીઆઈડીસીએ અન્ય જીઆઈડીસી માટે નવી દિશા દર્શાવી છે. પહેલીવાર નરોડા એન્વાયરો પ્રોજેક્ટે સોલાર પ્લાન્ટ અને વિન્ડ મિલ સ્થાપિત કરી ગ્રીન એનર્જીનો સફળ ઉપયોગ શરૂ કર્યો છે. જેના થકી ઉદ્યોગોને મોટો આર્થિક લાભ થયો છે. દર મહિને 60
કોઈના ઘરમાં સ્વજનનું અવસાન થાય ત્યારે સાંત્વનાના શબ્દો પણ મોટી હિંમત આપે છે. શાહીબાગમાં રહેતા અને રાજસ્થાન હોસ્પિટલમાં ફરજ બજાવતાં 75 વર્ષીય કાંતિભાઈ પટેલ 1980થી એવો માનવીય પ્રયાસ કરી રહ્યા છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. જ્યારે પણ કોઈ પરિવારના ઘરે દુ:ખદ પ્રસંગ બને ત્યારે કાં
બાળકના જન્મથી લઈને ધોરણ 12 સુધી દરેક તબક્કાને ટ્રેક કરવા માટે કેન્દ્ર સરકાર ખાસ સિસ્ટમ તૈયાર કરી રહી છે. બાળકના જન્મ સમયે તેનું વજન, બાળ મંદિરમાં પ્રવેશ, સ્કૂલમાં પ્રવેશ, સ્કૂલોની પરીક્ષામાં દેખાવ સહિતના ધોરણ 12 સુધીના દરેક તબક્કે ટ્રેક કરાશે. અમદાવાદ-ગાંધીનગરમાં પાઇલટ પ્રો
ગોમતીપુરમાં એપેરેલ પાર્ક પાસેની ખાલી જગ્યામાં વર્ષોથી દારૂ-જુગારનો અડ્ડો ચાલતો હતો. 17 યુવાનોના એક ગ્રૂપે 10થી 15 વખત પોલીસ ફરિયાદ કરી અડ્ડો દૂર કરાવ્યો, પણ ફરી અડ્ડો શરૂ થયો તો જનતા રેડ કરી અને જરૂરિયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું. 2013થી જયભીમ જ્યોત
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના રહ્યા. બીજા સમાચાર અમેરિકાની 'ગ્રીનલેન્ડ' ખરીદવાની જીદ સામે યુરોપના લાલઘૂમ થવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. શંકરાચાર્યની પાલખી પોલીસે ઢસડી, છત્ર તૂ
ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મધ્યરાત્રિએ એક દંપતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે, સાસરી પરિવાર દ્વારા તેઓને બાળકો સહિત ઝગડો કરી કાઢી મુકવામાં આવેલ છે. ફરિયાદની ટેલીફોનીક જાણ થતાંની સાથે જ 181 ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પો.કોન્સ્ટેબલ જ
કચ્છ જિલ્લો પોતાની ભૌગોલિક વિષમતા અને રણ વિસ્તારના કારણે જાણીતો છે. અહીં અંતરિયાળ ગામડાઓથી હોસ્પિટલ સુધી પહોંચવું એ આજે પણ એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં 108 ઇમરજન્સી સેવા ખરા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગની પ્રસૂતાઓ માટે ‘આશીર્વાદ’ સાબિત થઈ રહી છે. વર્ષ 2025ના આંકડાઓ પર નજર કરી
ગાય માતા છે અને એમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે એવું સનાતન સમાજ સદીઓથી કહે છે અને ગાયના મુદ્દે વખતોવખત વાદ-વિવાદ પણ થાય છે. એક સમયે ઘર-ઘર ગાયપાલન થતું પણ હવે શહેરોમાં એટલો ખર્ચ અને સમય આપી ન સકતા ગાયની જવાબદારી ગામડાઓએ ઉઠાવી છે અને એકદમ ગંભીરતાથી ઉઠાવી છે એની વાત આજે આપને શબ્દ
ગઢડા તાલુકાના પાટણા ગામના ખેડૂતપુત્રે શિક્ષકસહાયકથી રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય સુધીના પડકારો ઝીંલ્યા છે. શાળાને ખેલપ્રવૃત્તિમાં નેશનલ કક્ષાએ 7 ગોલ્ડ મેડલ સહિત 48 મેડલ, રાજ્યકક્ષાએ 97 ગોલ્ડ મેડલ સહિત 365 મેડલ અપાવી ત્રણ વર્ષ સુધી રાજ્યમાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કરાવ્યો છ
ભુજની રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 16મી જાન્યુઆરીના ભુજ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેળાવડાનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી 250 લોકો જોડાયા હતા. કેમ્પમાં 35 બાળકો અને 40 પરિવારના એચએલએ ટેસ્ટ કરી અપાયા હતા અને જે બાળકોના 100 ટકા એચએલએ મેચિ
કચ્છના રણપ્રદેશમાં આવેલું છારીઢંઢ સંરક્ષિત ક્ષેત્ર ટૂંક સમયમાં ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઈટ બનવા જઈ રહ્યું છે. છારીઢંઢએ એશિયાના સૌથી મોટા અને દુર્લભ ઘાસના મેદાનો બન્નીનો એક ભાગ છે. ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાતા વિવિધ વિશાળ છીછરા તળાવનું સ્વરૂપ લે છે, જે હ
સેવાલિયા જનપથ હોટલ થી હુસેની સોસાયટી જવાના રસ્તા પર એમજીવીસીએલનો વીજપોલ જોખમી રીતે નમેલી હાલતમાં છે. જેમાં 10 જેટલી સોસાયટીના રહીશો અને વાહન ચાલકો બજારમાંથી ટ્રાફિક સમસ્યા ન નડે તે માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે આ વીજ પોલની કામગીરી હાથ ધરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવ
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આગામી 28 જાન્યુઆરીથી વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનની શરુઆત કરાશે. ભારતના પશ્ચિમી છેવાડા કચ્છના લખપત કિલ્લાથી તેની શરૂઆત થશે.CISF સાયકલિસ્ટની બે ટીમો એકસાથે શરૂઆત કરશે. જેમાં પશ્ચિમ કિનારે લખપત કિલ્લાથી જ્યારે પૂર્વ કિનારે બ
કચ્છ જિલ્લાની એકમાત્ર સેલ્ફ ફાયનાન્સ SSIP ગ્રાન્ટી કોલેજ એસ.જી.જે.કોડાય ગુરુકુલ દ્વારા સ્ટાર્ટ અપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વન લોકલ પ્રોબ્લમ વન સ્કેલેબલ સોલ્યુશન શીર્ષક હેઠળ યોજાયેલી પ્રતિયોગિતામાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં
પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત લાલન કોલેજના અંગ્રેજી વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ લેન્ગવેજ સ્ટડીઝ વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત 100થી વધુ પ્રતિભાગીઓ કર્ણાટક, બંગાળ તેમજ ગુજરાતમાંથી જોડાયા હતા. ઇન્ડિયન ઇન
ભારતીય સેનાના પરંપરાગત મૂલ્યો અને પરંપરાને અનુસરી 18 જાન્યુઆરીના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વેટરન્સ આઉટરીચ રેલીનું આયોજન કરાયું.જેનો ઉદ્દેશ કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોમાંથી આવેલા વેટરન્સ, વીર નારી, વિધવાઓ અને તેમના પરિવારજનો સુધી પહોંચીને પેન્શન
ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG)ના સહયોગથી કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આજે 19 થી 24 જાન્યુઆરી દરમિયાન છ દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળા એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય પર યોજાઈ રહી છે. ઉદ્ઘાટન પ્રસંગે મુ
શિક્ષણ વિભાગના અલગ અલગ પત્રોથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્યનો ચાર્જ આપવા બાબતે સમયાંતરે સૂચનાઓ અપાઈ હતી. જેમાં ચાર્જ સોંપવા અંગે જે તે શિક્ષકની ખાતામાં દાખલ તારીખ અનુસાર સિનિયોરિટી ધ્યાને લઈ સૌથી સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ આપવાનું માર્ગદર્શન અપાયું હત
બોરસદની ડાલી ચોકડી પાસે એસટી બસની અડફેટે વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંય સમયથી એસટી બસના ચાલકો બેફામ બન્યા છે. ક્યારેક તેઓ મોબાઈલ ફોન પર વાત કરતા તો ક્યારેક દારૂ પીને બસ હંકારી લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. બોરસદની હરીપુરા પ્રાથમિક શાળા પાછળ
વડોદરામાં પક્ષી વૈવિધ્ય કેટલું અને કેવું છે તેની પ્રાથમિક જાત તપાસ પક્ષીપ્રેમીઓ કરે તે માટે વડોદરામાં બર્ડરેસ યોજાઇ હતી. ટાટા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત અને પ્રનિધિ સંસ્થાના ઉપક્રમે રેસમાં લોકોએ ચોક્કસ વિસ્તારનાં પક્ષીઓના ફોટો અને અન્ય માહિતી એકત્ર કરવાની હતી.
પેટલાદના બાંધણીમાં લોકો સાથે ઠગાઈ થાય તે પહેલાં જ મહેળાવ પોલીસે સમયસૂચકતા વાપરીને મંજૂરી વિના લક્કી ડ્રો શરૂ કરનારા છ શખસ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીનો રૂા.4 કરોડ ઉસેટવાનો પ્લાન પોલીસના હાથમાં પોસ્ટર આવતા ઉંધો પડયો હતો. શખસો દ્વારા શ્ર્રી મેલડી મસાણી મ
વડોદરા શહેર અને આસપાસનાં ગામોની 15 મહિલાએ સમાજ-પરિવારના વિરોધ વચ્ચે પિંક ઓટો પહેલ દ્વારા જીવનમાં નવી દિશા મેળવી છે. આ પહેલે મહિલાઓને પરિવારની જવાબદારી જાતે સંભાળવાની હિંમત, સમાજમાં પ્રેરણા સ્ત્રોત બનવાનું ગૌરવ અને પોતાના પગ પર ઊભી રહેવાની શક્તિ આપી છે. મહિલાઓએ રિક્ષા ચલાવ
આણંદ પાસેના રાજુપુરામાં દેરાણીએ િદયર સામે આણંદ કોર્ટમાં ઘરેલું હિંસાની કલમ હેઠળ કેસ કર્યો હોય, કેસના સમાધાન માટે તેમના ઘરે ગયેલી જેઠાણી પર દેરાણી અને તેના પરિવારજનોએ મારામારી કરી હતી. આ મામલે વાસદ પોલીસે દેરાણી સહિત ચાર વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હ
પેટલાદ તાલુકાના પાળજ ગામની સુગર ફેકટરી થી પીપળાવને ગામને જોડતા રોડ પર ફોરેલેનની કામગીરી બે વર્ષ અગાઉ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રોડની એક સાઇડમાં 12 ફૂટ પહોળુ અને દોઢ ફૂટ ઉંડુ ખોદકામ કરીને કેટલીક જગ્યાએ મેટલ નાંખીને કામગીરી પડતી મુકવામાં આવી હતી. છેલ્લા દોઢ વર્ષથી રોડની કામ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં 6 વર્ષ સુધીના બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આણંદ જિલ્લામાં એક જ વર્ષમાં કૃપોષણના પ્રમાણ 64 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. આણંદ જિલ્લાઆઇ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ સહિત આંગણવાડી બહેનો ટીમે કૃપોષણ ઘટાડવા માટે દરેક ગામમાં
હરણી વારસિયા રિંગ રોડ ખાતે વેપારીની આંખમાં મરચું નાખીને થયેલી રૂ.10 લાખની લૂંટની ઘટના બાદ પોલીસે સૂત્રધાર સહિત 7 લૂંટારુને પકડ્યા છે. પોલીસે લૂંટાયેલી રકમમાં વિદેશી ચલણની 2.71 કરોડની કિંમતની ચલણી નોટો જપ્ત કરતા ક્રાઈમ બ્રાન્ચ મૂંઝવણમાં મુકાઈ છે. આ મામલામાં વેપારીએ વિદેશી ચલણ
ખંભાત તાલુકાનું જહાજ ગામગાયકવાડી શાસનનું ઐતિહાસિકગામ છે. ખંભાત પેટલાદ સ્ટેટ હાઇવેપર બામણવા ગામથી 1 કિમી દૂરઅંદરના ભાગે આવેલું છે. ગામમાંથીપેટલાદ સિંચાઈ વિભાગની મેઈનવિશાખા તેમજ વિરસદ માઈનોરમને કેનાલો પસાર થાય છે. આ ગામમાં ગોચરની જમીનમાંવનીકરણ કરવામાં આવેલું
દૃષ્ટિહીન હોવા છતાં પણ વડોદરાના વિદ્યાર્થીએ હિંમતથી સ્વતંત્ર જીવન જીવવાનું શીખ્યું છે. એમ.એ. અને બી.એડ.ની ડિગ્રી મેળવી છે અને હાલ સ્પર્ધાત્મક બેંકિંગ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી નમન શાહે કહ્યું હતું કે હું દૃષ્ટિહીન છું, પરંતુ મેં ક્યારેય તેને નબળાઈ માની નથી. હ
આણંદમાં છેલ્લાં બે વર્ષથી પરિચયમાં આવેલી સગીરાને પ્રેમજાળમાં ફસાવી મિત્રના ઘરે લઈ જઈ શખસે દુષ્કર્મ ગુજાર્યું હતું. વધુમાં તેના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી. આખરે, કંટાળેલી સગીરાએ આ અંગે તેના પરિવારજનોને વાત કરતા જ તેમણે બંને યુવકો વિરૂદ્ધ આણંદ શ
શહેરના ભૂતડીઝાંપા, કારેલીબાગ અને તુલસીવાડીના ત્રિભેટે આવલું હાથીખાના માર્કેટ વડોદરાનું સૌથી મોટું અનાજ બજાર છે. આ બજારમાં વિવિધ ચીજ-વસ્તુઓની 300થી વધુ હોલસેલ વેપારીઓ અને આડતિયાઓ સહિત 100થી વધુ છૂટક-જથ્થાબંધ દુકાનો છે. આ બજાર લગભગ 45 હજાર ચોરસ મીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલ
તારાપુરના ફતેપુરા બ્રિજ પર રવિવારે સવારે આઈશર પાછળ ટ્રક અથડાતા આઈશર અને ટ્રક કન્ટેનરમાં આગ લાગી હતી. આઈશરમાં પ્લાસ્ટીકની બોટલમાં થીનર ભર્યા હતા અને તેની ગુંદી ગામે ડિલીવરી આપવા નીકળ્યા હતા એ સમયે આ ઘટના બની હતી. તારાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નડિયા
બીસીએની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે. હવે 3 ગ્રૂપ લડી લેવાના મૂડમાં મેદાનમાં ઊતરી ગયાં છે. રોયલ અને રિવાઇલ ગ્રૂપમાં તિરાડ પડતાં સમીકરણો બદલાયાં છે. બીજી બાજુ સત્યમેવ જયતે ગ્રૂપ પણ પોતાની મજબૂત પેનલ બનાવવા કામ કરી રહ્યું છે. સોમવારે ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ છે. જ્યારે 20
આણંદ શહેરના પૂર્વ વિસ્તારની સૂર્યનગર સોસાયટીમાં ચાલતા ટ્યુશન કલાલીસને લઈ વધુ એક વખત વિવાદમાં છે. કરમસદ - આણંદ મનપાએ નોટિસ ફટકારી છે. જેમાં તાકીદ કરી હતી કે, તમારા દ્વારા સૂર્યનગર સોસાયટીમાં ચલાવાતા ગેર કાયદેસર ક્રિએટીય ટ્યુશન કલાસીસના કારણે સોસાપટીની આસપાસના રહિશોને અવર
ધો.10ની બોર્ડ પરીક્ષાને સવા મહિનો બાકી છે ત્યારે ધો.10ના નબળા વિદ્યાર્થીઓ માટે જયકા જનસહાયક ટ્રસ્ટે ગાઇડ પુસ્તક તૈયાર કરાવ્યું છે. જે અંતર્ગત ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી અને સમાજવિદ્યા જેવા વિષયો નબળા વિદ્યાર્થી સહેલાઇથી તૈયાર કરી શકે તેવું રીડિંગ મટિરિયલ તજ્જ્ઞોએ તૈય
આપણે પ્રશ્ન થાય કે નિર્દોષ અને નાજુક બાળકના મગજમાં કેવા વિચાર આવી શકે પણ આશ્રર્ય ત્યારે થાય, જ્યારે તેમના વિચારો સમાજ ઉપયોગી તો બને જ પણ અત્યાર સુધીમાં વિશ્વમાં સાંભળ્યા કે જોયા ના હોય તેવા પણ હોઇ શકે છે. હાલમાં કોલેજમાં અભ્યાસ કરતા યુવાઓમાં સ્ટાર્ટ અપનો ક્રેઝ વધી રહ્યો છે.
કોટંબીમાં ડબ્લ્યુપીએલની ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ વચ્ચે સોમવારે સાંજે 7-30 વાગે મેચ રમાશે. ભારત-ન્યૂઝીલેન્ડની મેચ બાદ શહેરમાં ફરી ક્રિકેટ ફીવર જામ્યો છે. શનિવારે ગુજરાત જાયન્ટ્સ ટીમ વડોદરા આવી હતી. જ્યારે રવિવારે દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રો
થાનના અમરાપરમાં શ્રી કૃષ્ણ ગૌશાળા અને અનસોયા આશ્રમ આવેલો છે. આ આશ્રમના વિકાસના નામે રૂ.500ની ડ્રોની ટિકિટો વેચીને ડ્રો કરવામાં નહીં આવતા થાન પંથકમાં દેકારો થઇ ગયો હતો. સતત 3 મહિના સુધી જુદી જુદી જગ્યાએ 100થી વધુ સ્ટોલ નાખીને 62 હજાર લોકો પાસેથી રૂ.3 કરોડથી વધુની રકમ ઉઘરાવી લેવામાં

23 C