શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં મણિનગર ખાતે પાંચ દિવસીય 'ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ'નો ભવ્ય પ્રારંભ થયો છે. વસંતપંચમીના પાવન અવસરે આયોજિત વસંત પૂજામાં સ્
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. 01/01/2026 ની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત 19 December 2025 ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીને ભૂલરહિત અન
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પેસેન્જરને ઓટોરિક્ષામાં બેસાડીને ધમકાવીને લૂંટ કરનાર મહિલા સહિત 3 આરોપીઓને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં ગત 20 જાન્યુઆરીની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે જુના વીટકોસ બસ સ્ટ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડિસેમ્બર 2025 માં પ્રસિદ્ધ કરવામાં આવેલા A4 સાઈઝના પેપર અને ચોક્કસ ફોન્ટના ઉપયોગ અંગેના સર્ક્યુલરના અમલીકરણને ફરી એકવાર લંબાવવામાં આવ્યો છે. અગાઉ આ પરિપત્ર 31/1/2026 સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને વધુ એક મહિનો લંબાવી દેવામાં આવ્યો છે. વકીલોન
પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં કુલ ચાર આરોપીઓને બનાસકાંઠા LCB દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાના આધારે કરવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીના
બોટાદમાં ભાલ કાઠિયાવાડ અને પાંચાળ કડવા પાટીદાર સમાજ દ્વારા ત્રીજા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 65 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં ભાલ, કાઠિયાવાડ અને પાંચાળ વિસ્તારના કુલ 84 ગામોમાંથી નવયુગલોએ ભાગ લીધો હતો. પૂર્વ નાણામંત્રી સૌરભ પ
દેશના 77th પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ દેશભક્તિના રંગે રંગાવા જઈ રહ્યું છે. રક્ષા મંત્રાલય દ્વારા ભારતીય આર્મીના સંકલનથી સમગ્ર દેશમાં સૈન્ય બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદના આઇકોનિક અટલ બ્રિજ પાસે આર્મ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કલરવ શિશુ વિકાસ કેન્દ્રના બાલમંદિર વિભાગ દ્વારા વસંતપંચમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 300 જેટલા વિદ્યાર્થીઓએ સામૂહિક પુસ્તક પૂજન કરીને વિદ્યા અને સંસ્કાર પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી.વસંતપંચમીના પાવન પર્વ નિમિત્તે, નાના બ
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઓડદર ગામ નજીકથી વિદેશી દારૂ અને બીયર ભરેલી એક સફેદ ક્રેટા કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 8.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCB ના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા અને
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે PM સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શેરી ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને 23 જાન્યુઆરી, 2026ના રોજ તીરુવનંતપુરમ ખ
હિંમતનગરમાં નવા સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ સમિતિ (દિશા)ની બેઠક યોજાઈ હતી. આ બેઠક સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ જિલ
ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક ખાતા દ્વારા વર્ષ 2025ના 'રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક' એનાયત કરવામાં આવનાર છે. આ પારિતોષિક માટે વિવિધ કેટેગરીમાં યોગ્યતા ધરાવતા ઉમેદવારો અને સંસ્થાઓ પાસેથી આગામી તા. 27 ફેબ્રુઆરી 2026સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે. પારિતોષિક માટેની મ
ભરૂચની ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે વસંત પંચમીના અવસરે ગ્રંથ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૃગુકચ્છના પ્રાગટ્ય દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાના સમન્વય સાથે માતા શારદાની આરતી કરાઈ હતી. આ અવસરે માતા શારદાને પ્રાર્થ
શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે આજરોજ મહાનગરપાલિકા દ્વારા “પી.એમ. સ્વનિધિ ક્રેડિટ કાર્ડ” યોજનાના લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમ મેયર ભરત બારડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, પી.એમ.સ્વનિધિ ક્રેડિટ
પરિવાર વિરૂદ્ધ જઈને અન્ય ધર્મના યુવકના પ્રેમમાં પાગલ યુવતીને અંતે પોતાનું જીવન ટુંકાવવાની નોબત આવી છે. બે વર્ષ સુધી મોહંમદ આબિદ નામના યુવક સાથે રહ્યા બાદ પૂજા નામની યુવતીને જાણ થઈ કે તે પરિણીત હતો. પરિવારજનોએ યુવતીને પરત લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે યુવકના પ
અમરેલી શહેરમાં બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત 45થી વધુ લોકો પર શ્વાન દ્વારા હુમલા અને બચકા ભરવાની ઘટનાઓ બાદ નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કર્યા બાદ 1600 જેટલા રખડતા શ્વાનને રસીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી માટે ભાવનગરથી વેટ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી દેતા તે ચર્ચામાં આવી હતી. શાળા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક મુદ્દે અરજી કરવામાં આવી છે. જેમાં તેને જણાવ્યું છે કે શાળાનું મેનેજમેન્ટ DEO એ તેના હસ્તક લઈ લીધું છે. જેને એક મહિનો કરતાં વધ
હાલમાં વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે વુમન્સ પ્રીમિયર લીગ રમાઈ રહી છે. ત્યારે લાઈવ ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઈન સટ્ટો રમતા પાંચ વ્યક્તિઓને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે મોબાઈલ ફોન અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત
મોરબીનું શ્રી જલારામ ધામ અને જલારામ સેવા મંડળ વર્ષોથી માનવસેવાના કાર્યોમાં અગ્રેસર રહ્યું છે. આ સંસ્થા દ્વારા માત્ર જીવિત લોકોની સેવા જ નહીં, પરંતુ મૃત્યુ બાદ જેનો કોઈ સહારો નથી તેવા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવે છે. આ જ પરંપ
ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપીના માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ માટે એક નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનનો મુખ્ય વિષય ગ્રોસ તથા ફાઇન મોટર વિકાસ હતો. આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપીના સહાયક
સોમનાથની પવિત્ર ધરતી પર ગુજરાતની દીકરીઓએ રમતગમતના ઇતિહાસમાં સુવર્ણ સફળતા અંકિત કરી છે. ગીર સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી 69મી નેશનલ સ્કૂલ ગેમ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં (અન્ડર-17 ગર્લ્સ) ગુજરાતે ફાઇનલમાં પંજાબને પરાજય આપી નેશનલ ચેમ્પિયનશીપનો ખિતાબ પોતાના નામે ક
વસંત પંચમીના અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વન વિભાગ દ્વારા 'પ્રકૃતિ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પર્વત પૂજા કરી પર્યાવરણના જતન માટે હાકલ કરી હતી. મંત્રીએ હરિયાણાથી ગુજરાત સ
રાજકોટમાં રહેતા એક સોની પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. ફ્લેટની લોનના હપ્તા ચઢી જતા માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ પોલીસ નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM SVANidhi 2.0 યોજના અંતર્ગત દેશભરમાં 1 લાખ લાભાર્થીઓને લોન અને ક્રેડિટ કાર્ડ વિતરણનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો. તેમણે કેરળના તિરુવનંતપુરમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભાખંડમાં 97 લાભાર્થીઓને
હળવદ GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગૌવંશની હત્યાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે હળવદના હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિવિધ સંગઠનોએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. માહિતી અનુસાર, હળવદ GIDCમાં આવેલી રોશની કેમ ફૂડ નામની મીઠાની ફે
ગુજરાત સરકારની ઈ-ગ્રામ યોજના અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયત કક્ષાએ આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે રાજ્યભરમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં વલસાડ જિલ્લાના ઈ-ગ્રામ યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ન
અમદાવાદના ગોતા વિસ્તારમાં AMTS બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. AMTS બસ દ્વારા એક સ્કૂલવાન, ટેમ્પો અને રીક્ષા એમ ત્રણ વાહનોને અડફેટે લીધા છે. આ અકસ્માતમાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્કૂલ વાનમાં કોઈપણ બાળક બેસેલું નહોતું. જેથી સદનસીબે જાનહાન
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા વાવડી ટોલનાકા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026 અંતર્ગત વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ દ્વારા માર્ગ અકસ્માતો અટકાવવા માટે આ સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી. આ ડ્રાઈવ દરમિયાન વાહનો પર રેડિયમ પટ્
ગુજરાતમાં ફરી એકવાર રેલવે ટ્રેક સાથે છેડછાડ કરીને નિર્દોષ મુસાફરોની જિંદગી જોખમમાં મૂકવાનો પ્રયાસ સામે આવ્યો છે. અમરેલી તાલુકાના ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાના ઈરાદે ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગના પોલ ગોઠવવામાં આવ્યા હોવાની ચ
ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી ભરૂચના ભોલાવ ખાતે રૂ.14 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો, વર્કશોપ અને અત્યાધુનિક ટાયર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો
વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે વડોદરા શહેર પોલીસ અને ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સીધી રાહબરીમાં તૈયાર કરાયેલા એક્શન પ્લાન મુજ
સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે એક એવી ઘટના સામે આવી જેને જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. એક પિતા પોતાના સાત વર્ષના મૃત પુત્રના દેહને ખભે ઊંચકીને અડધો કિલોમીટર સુધી ચાલતા રહ્યા હતા. આ દ્રશ્યો જોઈ સિવિલનો સ્ટાફ પણ દોડતો થઈ ગયો હતો. આ એક અત્યંત હૃદયદ્રાવક ઘટન
પાટણ શહેરના સાંઈ પ્લાઝા ફ્લેટમાં લિફ્ટ વાપરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ફ્લેટના ચોથા માળે રહેતા હર્ષ દેસાઈ અને તેના બે સાથીદારોએ બીજા માળે રહેતા ચિરાગકુમાર જીતોડીયા પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ચિરાગકુમારને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટન
આજકાલના સમયમાં મોબાઈલ ફોન માત્ર વાતચીતનું સાધન જ નહીં. પરંતુ વ્યક્તિગત અને બેન્કિંગ ડેટા માટેનું અત્યંત મહત્વનું ઉપકરણ બની ગયું છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2022થી અત્યાર સુધીમાં વિવિધ સમયે ખોવાયેલા 72 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના
પાટણના પંચાસરા જિનાલય પાસે આવેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના દીક્ષા જીવનની 73મી વાર્ષિક તિથિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમના શિષ્ય મુનિરાજ ચારિત્રરત્ન વિજય મહારાજ અને મુનિરાજ અજિતસેનવિજય મહારાજ આદિ
અમદાવાદની શાળાઓને 26 જાન્યુઆરીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરત પોલીસ કમિશનરે સમગ્ર શહેરને હાઈ એલર્ટ મોડ પર મૂક્યું છે. સુરત પોલીસ કમિશનરે તમામ યુનિટોને આદેશ આપી સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે અ
પાટણ જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમી ખાતે આવેલા શ્રી બી.એચ.દવે વિદ્યાસંકુલ પાછળના મેદાનમાં કરાશે. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે જિલ્લા કક્ષાની આ ઉજવણી થનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા માટે આજે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાય
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં શ્રીનાથ પેટ્રોલ પંપ નજીક ગઈકાલે ગમખ્વાર અકસ્માત થયો હતો. લગ્નના ઓર્ડર માટે અમદાવાદથી ભાડે કેમેરા લઈને પાલનપુર જઈ રહેલા બે મિત્રની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર પલટી ગઈ હતી. આ ઘટનામાં એક યુવકને બેભાન અવસ્થામાં અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો, જ
સુરતના અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઓડિશાવાસી યુવકની પથ્થર વડે હત્યા કરી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે. મરણ જનારને હત્યારા સાથે બે દિવસ પહેલા મિત્રતા થઈ હતી.ગત મોડી રાતે વાતચીત દરમિયાન મરણ જનારે માતાને લઈને ગાળ આપતા મિત્રે તેને માથા ભાગે પથ્થર મારી રહેંસી નાખ્યો હતો. ઘટનાન
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ નજીક બનેલો એક વાહન અકસ્માત હત્યામાં પરિણમ્યો છે. 15 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉં.વ. 29, રહે. જીવા)નું અકસ્માતમાં મોત થયું હતું. પોલીસે તપાસ કરતાં આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું અને ગણતરીના કલાકોમાં બે આરોપીઓને
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે મહાસુદ બીજના દિવસે રામદેવપીર ધૂણા ખાતે પાટ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. પાટણના જયંતભાઈ કાપડિયા પરિવારે તેમના પિતાના સ્મરણાર્થે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રામદેવપીરના ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ
સુરત શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ મોરચો કાઢવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ હાથમાં 'ખોટા લોકોને સજા કરો અને મતદારોને ન્યાય આપો' જેવા પ્લેકાર્ડ્સ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામે ત્રણ મકાનમાંથી કુલ ચાર ગેસના બાટલાની ચોરી થઈ છે. આ ચોરીમાં કુલ ₹16,800ની કિંમતના બાટલા ગુમ થયા છે. આ અંગે પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ખારાઘોડાના જુનાગામ, જગદીશ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ મગનભાઈ ગજ્જરન
સુરત શહેરમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતના સુવાલી રોડ પર રોડની વચ્ચે જ જોખમી રીતે ઉભેલા એક વિશાળ ટ્રેલરની પાછળ બાઈક ઘૂસી જવાથી આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈક સવાર ય
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે શ્રી નામદેવ છીપા સમાજ સંઘ દ્વારા વસંત પંચમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે સંત શિરોમણી શ્રી નામદેવજી મહારાજના જ્ઞાનોદય દિવસ નિમિત્તે એક વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાવિક ભક્તો મ
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આવેલા પાનમ બ્રિજની રિપેરિંગ કામગીરી આખરે શરૂ થઈ ગઈ છે. રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથારના સતત પ્રયાસોના પરિણામે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરીથી મુસાફરોને છેલ્લા બે વર્ષ
છોટા ઉદેપુર શહેરમાં આદિવાસી સમાજનો મહત્વપૂર્ણ 'પાણગું' ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતી આ પરંપરાગત ઉજવણી શહેરી વિસ્તારમાં પણ જીવંત રાખવામાં આવી હતી. શહેરના ડિસ્ટલી ફળિયામાં રહેતા જીવનભાઈ રાઠવાએ પોતાના નિવાસસ્થાને આ ઉત્સવનું આયોજન ક
ગુજરાત સરકારે દીકરીઓના સશક્તિકરણમાં વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના કરીને દીકરીઓને બાળપણથી જ લોકશાહી, નેતૃત્વ અને નિર્ણય પ્રક્રિયાનો અનુભવ અપાશે. દેશમાં પ્રથમવાર આવા મોડેલને અમલમાં મૂકીને ગુજરાતે દીકરીઓના
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રાણીપુરા ગામે 'જન જાગરણ અભિયાન' અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડો. જસવંત સિંહ પરમાર અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચોહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજના
બોટાદ જિલ્લામાં એક અનોખી લગ્નયાત્રા જોવા મળી હતી. મોટી વિરવા ગામનો યુવાન મયુર વાલાણી બળદગાડામાં સવાર થઈ પરણવા નીકળ્યો હતો. તેમની જાન મોટી વિરવાથી કુંભારા ગામે પહોંચી હતી. મયુર વાલાણી વહેલી સવારે બળદગાડામાં બેસીને કુંભારા ગામે જવા રવાના થયો હતો. આ લગ્નયાત્રા પાંચાળ સંસ્કૃ
દિન પ્રતિદિન વિદેશ જવાની ઘેલછામાં લોકો હવે ખોટી ડિગ્રીઓ બનાવીને વિદેશ જવાના સપના જોવે છે. ત્યારે અમદાવાદના એક યુવકે અમેરિકાના વિઝા મેળવવા માટે રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટના બે ડિગ્રી સર્ટિફિકેટ અને 8 બોગસ માર્કશીટ બનાવી રજૂ કરી હતી. કોન્સ્યુલે
હિંમતનગરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શુક્રવારે હિંમતનગરના પાંચબત્તી સ્ટેશન રોડ પર આવેલી નગરપાલિકા દ્વારા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે પીએમ સ્વનિધિ યોજના હેઠળના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેરળના તીરુવનંતપુરમ ખાતેથી વડાપ્રધાન મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું રાજકોટમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું
વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ઇન્દ્રપુરી કોમ્પ્લેક્સમાં આજે સવારે એકાએક શિયાળ ઘૂસી આવતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. શરૂઆતમાં કૂતરું હોવાનું માનીને લોકોએ તેને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રાણીની હિલચાલ અને દેખાવ પરથી તે શિયાળ હોવાનું જણાતા તાત્કાલિક વ
હળવદના GIDC વિસ્તારમાં એક કારખાનાની અગાસી પર ગૌમાંસ રાંધવામાં આવતું હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. જીવદયા પ્રેમીઓ અને ગૌ પ્રેમીઓની રેડ બાદ, પોલીસે ત્રણ મહિલા સહિત કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદના GIDC વિસ્તારમાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 22 જાન્યુઆરીના બી.કોમ. સેમેસ્ટર -1 ના ઓપ્શનલ પેપર પર્સનાલિટી ડેવલોપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કીલના ઓપ્શનલ પેપરમા ભગો થયો હતો. જે મુદ્દો તેમજ કુલપતિ ચેમ્બરમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને આંબેડકરની તસવીર ન હોવા મામલે વિદ્યાર્થી આગેવાનો દ્વ
કાલોલ તાલુકાના ખંડેવાર ગામે એક આધેડે અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. જોકે, ઘટના સમયે હાજર ભત્રીજાની સમયસૂચકતાને કારણે આધેડનો જીવ બચી ગયો હતો. હાલ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ખંડેવાર ગામના મો
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં પ્રેમલગ્ન મામલે એક યુવાનની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. નીલય કુંડલિયા નામના જૈન યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ ઘટના વંડાફળીમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટ નજીક બની હતી. મૃતકના સાળા સહિત ત્રણ શખસોએ આ હ
ભાવનગર જિલ્લાની પાલિતાણા નગરપાલિકાએ નગરપાલિકા ના સતાધીશો ની અણઆવડત અને બે ફામ ખર્ચ ની પોલ ખુલ્લી પડી છે સરકારની નિર્મળ ગુજરાત ફેજ ટુ અને SBM GVP યોજના હેઠળ રૂ.11 લાખની ગ્રાન્ટનો ધુમાડો કરી દેવાયો છે જયાં ગંદકી અને કચરા ઢગલા છે તેવી જગ્યા પર લોકોને બેસવા માટે બાકડા મૂકવામાં આવ્ય
ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા પોલીસ બેડામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે સવારે પોતાના પેથાપુર નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલી
વડોદરા શહેરમાં અકસ્માત અટકવાનું નામ જ નથી લેતા. ગત મોડી રાત્રે અકોટા બ્રિજથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જતા માર્ગ પર એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ જતા માથું ફાટી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ
રાજકોટ, તા. 23 જાન્યુઆરી - ભારતભરમાં દર વર્ષે 24જાન્યુઆરીના રોજ ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં દીકરીઓના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવી અને તેમને સમાન તકો પૂરી પાડવાનો છે. ગુજરાત સરકાર હંમેશા કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે
જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા એક વેપારી સામે હથિયાર લાયસન્સ રિન્યુ ન કરાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વેપારીના બે હથિયારો કબજે કરવામાં આવ્યા છે. વેપારીનું નામ ભાવેશ ચંદુભાઈ નંદા છે. તેમની પાસે .32 બોરની એક પિસ્તોલ, જે ઉધમપુરથી ખરીદવ
ગુજરાતમાં ભર શિયાળે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો ત્યાં જ આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. રાજ્યના મોટા ભાગમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને અનેક વિસ્તારોમાં હળવો વરસાદ (માવઠું) પડ્યો છે. અમદાવાદમાં સવારથી વાદળોનું આવરણ છવાયુ
હળવદ નજીક માળીયા-અમદાવાદ હાઈવે પરથી કતલખાને લઈ જવાઈ રહેલા 32 પાડાને બચાવી લેવામાં આવ્યા છે. ગૌરક્ષકો અને હળવદ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને એક આઇસર વાહનને ઝડપી પાડ્યું હતું. મોરબી અને હળવદના ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની સંસ્થાઓના આગેવાનોને બાતમી મળી હતી કે,
વસંત પંચમીનો પવિત્ર દિવસ એટલે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સંપ્રદાયમાં આજ્ઞામાં શિરમોર એવી શિક્ષાપત્રી કે જેનું લેખન પણ ખુદ સ્વામિનારાયણ ભગવાન દ્વારા થયેલું છે તેનો પ્રાગટ્ય દિવસ સંપ્રદાયનાં સદગુરુ સંત બ્રહ્માનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામિ અને BAPS નાં સ્થાપક શાસ્ત્રી
ગુજરાત સરકારે વર્ષ 2025ને 'શહેરી વિકાસ વર્ષ' જાહેર કરીને સુઆયોજિત શહેરીકરણની દિશામાં મક્કમ ડગ માંડ્યા છે. આ કડીમાં રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નિર્મિત 'અટલ સરોવર' સૌરાષ્ટ્રનું નવું પર્યટન કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે. March 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં નાવલી નદીને નવપલ્લવિત કરવાની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત રૂ. 14 કરોડના ખર્ચે નર્મદાના નીર સુખનેરા ડેમમાં ઠાલવીને વર્ષોથી સૂકી પડેલી નાવલી નદીને ફરી જીવંત કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત માનવ મંદિરના સંત ભક્તિ બાપુ
વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીનું ટોયલેટમાં ઢળી પડ્યા બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક કેદીની ઓળખ ગોપાલભાઈ ઉર્ફે જનકભાઈ રતિલાલ શેઠ (ઉંમર 60 વર્ષ) તરીકે થઈ છે. તેઓ કલોલ, પંચમહાલના વતની હતા. હાલમાં પોસ્ટમોર્
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમાં B.A. ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી પ્રીશા રિતેશભાઈ ટાંક સ્વિમિંગ ક્ષેત્રે એક ઉભરતા સિતારા તરીકે ઉભરી આવી છે. પ્રીશાએ ટૂંકા ગાળામાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં મેડલ્સની હારમાળા સર્જીને યુનિવર્સિટી અને પરિવારનું નામ
સાયખા GIDCની આલ્કેમી ફાઇનકેમ કંપનીમાં બ્લાસ્ટ: ગરમ એશ પડતા 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યાભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી આલ્કેમી ફાઇનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ભયાનક ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. બોઇલર વિભાગમાં રિપેરિંગ કામગીરી દરમિયાન અચાનક ગરમ એશ (ર
રાજકોટ ડિવિઝનના કાનાલુસ સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ અને પ્લેટફોર્મની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ વિકાસકાર્યને પગલે પશ્ચિમ રેલવે દ્વારા આગામી 26 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી, 2026 સુધી પોરબંદર-કાનાલુસ રૂટની લોકલ ટ્રેનોને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. કઈ ટ્રેનોના રૂટમ
મહેસાણા પંથકમાં એક પરપ્રાંતીય મહિલાની ભાવનાત્મક અસ્થિરતા અને જીવનની ભટકણ એક ચિંતાજનક ઘટના સામે આવી હતી. સામાજિક તથા કાયદાકીય રીતે અયોગ્ય ગેરપ્રવૃત્તિઓમાં પરોવાયેલી આ મહિલાએ પોતાના પ્રેમીને પામવાની જીદમાં રાત્રિના સમયે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બળજબરીથી પ્રવેશ કર
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નોન-ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સીરિઝ NT-GJ-03-PS ના ઓક્શનની જાહેરાત કરવામાં આવી છે. જે વાહન માલિકો પોતાના વાહન માટે ગોલ્ડન, સિલ્વર કે અન્ય કોઈ મનપસંદ નંબર મેળવવા માંગતા હોય, તેઓ આગામી 27 જાન્યુઆરી, 2026 થી આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ માટે
ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી 25 જાન્યુઆરી, 2026ના રોજ દેશભરમાં 16મા ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે “My India, My Vote” થીમ અને “ભારતીય લોકશાહીના હૃદયમાં નાગરિક” ટેગલાઈન સાથે મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. MS યુનિવર્સિટી ખાતે ખાસ આયોજન વડોદરા જિલ્લા ચૂ
ગોધરાના એસ.આર.પી. ગ્રુપ-5 મેદાનમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક ઉમેદવારનું નિધન થયું છે. છોટાઉદેપુરના 27 વર્ષીય જશપાલસિંહ રાઠવા રનિંગ ટેસ્ટ આપતી વખતે શ્વાસની તકલીફ થતા ઢળી પડ્યા હતા. આ દુર્ઘટના તેમના પિતાની નજર સામે બની હતી. મૃતકના પિતા દશરથભાઈ રાઠવાએ જણાવ્યું
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે પાટણ જિલ્લા પોલીસની છબી ખરડાવતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કોન્સ્ટેબલ પોલીસ યુનિફોર્મમાં જ દેશી દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. ક
પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી પવિત્ર સરસ્વતી નદીને પુનર્જીવિત કરવાના હેતુથી વસંત પંચમીના દિવસે વિશેષ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના આનંદેશ્વર મહાદેવથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, ગ્રામજનો અને અગ્રણીઓ જોડાયા હતા. આ પદયાત્રા દ્વા
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલિત વિદ્યાર્થી ભુવન અને કન્યા છાત્રાલયમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ માતા સરસ્વતીની પૂજા કરી હતી. વસંત પંચમીનો આ શુભ તહેવાર ઋતુરાજ વસં
વડોદરા મહાનગરપાલિકાની રોડ શાખા દ્વારા શહેરના ફતેગંજ વિસ્તારમાં વિકાસકાર્યોના ભાગરૂપે રોડ અને ગટરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને પગલે વાહનવ્યવહારમાં ફેરફાર અને રસ્તા બંધ રાખવા અંગેની જાહેર નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં-4 માં આવેલ સંગમ ચાર રસ્તા પાસે નવી પાણીની લાઈન જોડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આગામી 27 જાન્યુઆરી, મંગળવારના રોજ શહેરના કારેલીબાગ પાણીની ટાંકી કમાન્ડ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. 27 તારીખે પાણીનો કાપ રહેશેશહે
બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કષ્ટભંજનદેવ હનુમાનને ગુલાબ અને ઓર્કિડના ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા. જરદોશી વર્કવાળા વાઘા અને વિશેષ આરતી ઉજવણીના ભાગરૂપે સવારે 5:45 કલાકે શણ
હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શિયાળાની મોસમમાં સવાર-રાત્રિએ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે આ બદલાવ નોંધાયો છે. વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાઈ ગયું છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાતાવર
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર વડે બે બાઇક સવારોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ પહોંચત
પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટે ચેક રિટર્ન થવાના કેસમાં અમદાવાદની 24*7 પાવરયાત્રા પ્રાઈવેટ લિમિટેડ કંપની અને તેના ડિરેક્ટરને દોષિત ઠેરવ્યા છે. મેજિસ્ટ્રેટ નૌશાદ વી. પઠાણે કંપનીને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે કંપનીના ડિરેક્ટર પરાગ હસમુખભાઈ દોશી (રહે. રાજકોટ)ને 1 વર્ષની સ
પાટણ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા શાખા દ્વારા વર્ષ 2025માં કુલ 875 રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 258 ઢોરને તેમના માલિકો પાસેથી દંડ વસૂલીને છોડવામાં આવ્યા હતા, જેનાથી પાલિકાને રૂ. 8.34 લાખથી વધુની આવક થઈ હતી. નગરપાલિકાના ક્લાર
પાટણ તાલુકાના માતપુર ગામે એક બંધ ઘરમાંથી રૂ. 87,000ની ચોરી થઈ છે. તસ્કરો દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટના માતપુર ગામના અમરત પટેલના ઘરે બની હતી. અમરતભાઈ અને તેમના પત્ની ઉંઝાના ખડદા ગામે એક લગ્ન પ્રસંગે ગયા હતા.
પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાનું નાણાકીય વર્ષ 2026-27 માટેનું ₹34.37 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ નિર્ણય પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી સ્વચ્છતા કમિટીની બેઠકમાં લેવાયો હતો. બેઠકમાં કમિટીના ચેરમેન હરેશ મોદી, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, મનોજ કે. પટેલ, ડો. નરેશ દવે,
આજે વસંત પંચમીના પાવન પર્વે ભરૂચ શહેર તેના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. નર્મદા નદીના કિનારે વસેલું અને મહર્ષિ ભૃગુના આશ્રમ તરીકે જાણીતું આ શહેર ભારતનાં અતિ પ્રાચીન શહેરોમાં સ્થાન ધરાવે છે. પૌરાણિક અને વૈભવી વારસો ધરાવતું ભરૂચ આજે પણ તેની સંસ્કૃતિ અને વ્યાપારી ગૌરવ
અમદાવાદની સ્કૂલોને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાની શરૂઆત થઈ છે. શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દ્વારા અત્યારે સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલને પણ ધમકી મળી હોવાની શક્યતા છે.

27 C