જૂનાગઢ શહેરના રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. મજૂરીકામ માટે ગયેલો જુવાનજોધ દીકરો રહસ્યમય સંજોગોમાં ગુમ થયો છે અને કોઈ અજાણ્યો શખ્સ તેના જીવના જોખમે રૂ. 50,000ની ખંડણી માંગી રહ્યો હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પુત્રના વિયોગમાં અને
અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલ સમ્મેત પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં અઢી વર્ષથી ભાડે દુકાન ચલાવતા 28 વર્ષીય વેપારી મેહુલ ચૌહાણે સતત માનસિક દબાણથી કંટાળીને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મુકેશ શાહ અને તેમના પુત્ર મિત દ્વારા દુકાન ખાલી કરાવવા માટે આપવામાં આવતી ધમકીઓ અન
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 255 નામાંકન નોંધાયા છે. આ સાથે ભાજપમાં ટિકિટ વિતરણને લઈને ઊભી થયેલી નારાજગી અને બળવાખોરીએ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફ
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે શામળાજી તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ પ્રસંગે પૂર્વ IPS મનોજ નિનામા અને પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ નીલા મડિયા સહિતના અ
પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકા પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલ નામના આ આરોપીને પોલીસે તેના ઘરેથી દબોચી લીધો હતો. આરોપી નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલ (ઉં.વ.
ગીર સોમનાથ પોલીસે એક વિશેષ અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે. ₹5000 ના ઇનામી અને આંતરરાજ્ય સ્તરે નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, જુનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠ
કચ્છના વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ 'રોડ ટુ હેવન' પર હવે ડ્રોન શૂટિંગ કરવું પ્રવાસીઓ માટે મુશ્કેલી નોતરી શકે છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાપર ઉત્તર વાઇલ્ડલાઇફ વિભાગે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડી કડક કાર્યવાહી
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાત ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમાં પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ની ચાર બેઠકો અને પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદની આ પ્રથમ ચૂંટણી છ
સુરત શહેરમાં રિલ્સના રવાડે ચડેલી યુવા પેઢી હવે જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમમાં મૂકતા અચકાતી નથી. મોટા વરાછા વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઈક પર સ્ટંટ કરતા એક નબીરાનો વીડિયો વાયરલ થતા ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી છે. પોલીસે નબીરાને કાયદાનું ભાન કરાવતા તેણે કા
વેરાવળ પાલિકા ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થતાં રાજકીય તણાવ સર્જાયો છે. ચૂંટણી અધિકારીએ નિયત સમયમર્યાદામાં ઉમેદવાર હાજર ન રહેતા ફોર્મ અસ્વીકાર કર્યાનું જણાવ્યું છે. જોકે, કોંગ્રેસે આ નિર્ણયને અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ
મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લા સેવા સદન અને તાલુકા મથકો પર ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો. જિલ્લા પંચાયતની ૨૮ અને ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો માટે આગામી ૨૬ એપ્રિલે મતદાન થશે. લુણાવાડા નગરપાલિક
મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026માં મતદાનની ટકાવારી મહત્તમ રહે તે માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના સઘન માર્ગદર્શન હેઠળ SVEEP અંતર્ગત યુવા મતદારોને જાગૃત કરવા માટે આ પ્રયાસો થઈ રહ્યા છે. આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાના ભાગર
ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ પ્રવેશ કર્યો છે. પાર્ટીએ તમામ 11 વોર્ડમાં કુલ 32 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. ગોધરા નગરપાલિકામાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રે
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કલેક્ટર કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોની ભારે ભીડ ઉમટી પડી હતી. કેસરીયા ખેસ, ત્રિરંગા અને ઝાડુના પ્રતીકો સાથે નીકળેલા રેલી સ્વરૂપી કાફલાઓએ શ
ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનું સંચાલન સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA)ના નાયબ મહાનિદેશક અને IAS અધિકારી ચંદ્રેશ કોટકની ચૂંટણી નિરી
વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલા બાબાદેવના મંદિર પાસે જૂની અદાવતમાં યુવક પર ખંજરથી જીવલેણ હુમલો કરાયો છે. જેના કારણે યુવક લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય
સુરતના પોશ અઠવા વિસ્તારમાં રહેતી એક મોડલને લગ્નની ખોટી લાલચ આપી 13 વર્ષ સુધી યૌન શોષણ અને ₹79.40 લાખની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછાના સંજય ભીંગરાડિયાએ પોતાની અસલી ઓળખ અને લગ્ન જીવન છુપાવી યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા, જે બાબતે ભોગ બનનારે અઠવા પોલીસ મ
સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ વડાલી તાલુકાના બડોલ ગામની સીમમાં દરોડો પાડીને ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતરમાં છુપાવેલા નશીલા પદાર્થનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 2
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો હતો. કોંગ્રેસે રણનીતિ બદલીને 70% ઉમેદવારોને સીધા હાથોહાથ મેન્ડેટ આપી ભાજપને અંધારામાં રાખવાનો પ્રયાસ કર્યો છે તો બીજી તરફ ભાજપે વોર્ડ-21માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલતા ચર્
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
જૂનાગઢના વિશ્વ પ્રસિદ્ધ અને પવિત્ર ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા અને સનાતની પરંપરાઓ પર તોળાઈ રહેલા કથિત જોખમને પગલે સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગિરનાર પર્વત પરના પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલા અતિક્રમણ તેમજ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 29 ના ઉમેદવાર અને જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્તર ભારતીય મૂળના અને 20,000 થી વધુ ફોલોઅર્સ ધરાવતા સોના સિંહને ટિકિટ આપીને AAP
સુરેન્દ્રનગરના રતનપરથી ભગવાન વિશ્વકર્મા યાત્રા દ્વારા ધાર્મિક બાઇક રેલીનું આયોજન કરાયું છે. હાલમાં સુરેન્દ્રનગરથી નડાબેટ સુધીની બાઇક યાત્રા 12, 13 અને 14 તારીખે યોજાશે. આ યાત્રામાં ગુજરાતભરમાંથી 65થી વધુ બાઇકર્સ ભાગ લઈ રહ્યા છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એકતાનો સંદેશ આપવાનો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા જ વલસાડ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતની પ્રતિષ્ઠાભરી બેઠકો પર કબજો જમાવવા તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભાજપન
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતા જ મહીસાગર જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ રણજીતસિંહ ચંદુભાઈ બારીયાએ ટિકિટ વહેંચણીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ કરી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પક્ષના
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રાહી ફાઉન્ડેશન દ્વારા ખીચડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ફાઉન્ડેશનના 222મા 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમ નવા વાડજમાં જય ગોપાલ ચોક, પાણી
આબુ પર્વત પર આવેલા આરણા ગામમાં પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન 60થી વધુ જાતના 200 કિલોથી વધુ દેશી મૂળના બીજ કુદરતના ખોળામાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે 'પ્રકૃતિ જાગરણ જ્યોત' પ્રજ્વલિત કરવામાં આવી હતી. પ્રકૃતિ પ્રેમીઓ 'જય
પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં માનવસેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોને 'શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ' એનાયત કરાયા હતા, કલા મહાકુંભના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અપા
અમદાવાદના અસારવા સ્થિત ડીઆરએમ ઓફિસ ખાતે 10 એપ્રિલ 2026ના રોજ એક મલ્ટીસ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્વાસ્થ્ય વિભાગ (રેલવે)ના નેતૃત્વ હેઠળ અને સાલ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં લગભગ 166 રેલવે કર્મચારીઓ અને તેમના પરિવાર
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુજરાત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે વિશેષ સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇ
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એક્શન મોડમાં આવી છે. નવસારીના ભારતમાલા નેશનલ હાઈવે પર SMCની ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવી 4 લક્ઝરી કારમાંથી 65.75 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂનો ઉપયોગ આગામી ચૂંટણીમાં મતદારોને રિઝવવા
સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ સદસ્ય જામાભાઈ મોતીભાઈ ગરીયા અને તેમના પુત્ર હરેશ જામાભાઈ ગરીયાએ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પિતા-પુત્ર બંનેને ટિકિટ ન મળતા તેમણે આ નિર્ણય લીધો હતો. જામાભાઈ ગરીયાએ વોર્ડ નંબર 3માંથી અને હરેશ ગરીયાએ વોર્ડ નંબર 4માંથી અપક્ષ ઉમ
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર ન કરાતા રાજકીય આલમમાં ભારે સસ્પેન્સ જોવા મળ્યું હતું. બંને પક્ષોએ વ્યૂહાત્મક રીતે યાદી ગુપ્ત રાખી ફોર્મ ભરાવ્
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
વાપી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વોર્ડ નંબર 4ના કદાવર નેતા વિનોદભાઈ પટેલે ભાજપ છોડી કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે. તેમણે આજે કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી, અને ભાજપ પર વિશ્વાસઘાતનો ગંભીર આરોપ લગાવ્યો છે. વિનોદભાઈ પટેલ લાંબા સમયથી કોંગ
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. પાર્ટી દ્વારા ટિકિટ ન મળતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સમસાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે. મળતી માહિતી મુજબ, બંને નેતાઓએ સવારે મીડિયા સમક્ષ કોંગ્રેસ સા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દીને ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારોએ આજે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તે પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, પ્રભારી, શહેર પ્રમુખ સહિતના લોકોની ઉપસ્થિતિમાં એક સભા યોજાઈ હતી. ત્ય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. આ દરમિયાન નવસારી જિલ્લામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયનો પ્રારંભ કર્યો છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવી પોતાનું ખાતું ખોલાવ્યું છે. આ ત્રણ બેઠકો ગણદેવી અને ચીખલી તાલ
બોટાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બોટાદ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ફોર્મ રજૂ કર્યા હતા. બોટાદ તાલુકા સેવાસદન ખાત
બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર છત્રપાલ ધાંધલે ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ ઘટનાથી બોટાદ ભાજપમાં બળવો થયો હોવાનું મનાય છે. છત્રપાલ ધાંધલ ગત ટર્મમાં બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી ભાજપના કોર્પોરેટર હતા. તેમણે આ વખતે પણ વોર્ડ નંબર 9 મા
રાજકોટમાં કોંગ્રેસે RJ આભાને કોર્પોરેટરની ટિકિટ આપી મોટો રાજકીય દાવ ખેલ્યો છે ત્યારે આજે 11 એપ્રિલે ટેકેદારો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે તેમણે જણાવ્યું કે, રેડિયો જોકી તરીકે 15 વર્ષ સુધી લોકોના પ્રશ્નો દૂર કર્યા હવે ઘરે-ઘરે જઈને લોકોને સાંભળીશ. જ્યારે તેમના પ્રશ્
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં એક મહિલાએ પોતાના પતિના પરસ્ત્રી સંબંધને કારણે જીવન જરૂરિયાતના સામાન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે, તેમના પતિ અને સાસુ દ્વારા તેમને તથા તેમના ચાર વર્ષના બાળકને જરૂરી કપડાં અને દસ્તાવેજો આપવામાં આવતા ન
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી સહિતના વિવિધ સ્થળોએ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપ દ્વારા મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જ
ગાંધીનગરના સેક્ટર-26માં આવેલા ડીમાર્ટ મોલમાં છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી ઘીના પાઉચની ચોરીનો પર્દાફાશ થયો છે. મોલ મેનેજમેન્ટે વાવોલના વતની સુરપાલસિંહ ઠાકોરને લોટની થેલીમાં 13 પાઉચ છુપાવીને લઈ જતા રંગેહાથ ઝડપી પાડી સેક્ટર-21 પોલીસને હવાલે કર્યો છે. સીસીટીવી ફૂટેજ અને સ્ટોકની ત
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ વહેંચણી મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર ટિકિટ માટે દાવેદારો વચ્ચે ખેંચતાણ ચાલતી હોવા છતાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાર્ટીની સ્થિતિ મજબૂત હોવાનું જણાવ્યું હતું. ‘પાર્ટી તમામ બેઠકો પર તૈય
બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય નીચે રાજકીય ગરમાવો તે સમયે હિંસક બન્યો જ્યારે ભાજપના જ એક આગેવાને શહેર ભાજપ પ્રમુખ પર હુમલો કર્યો હતો. ટિકિટ વિતરણના મામલે ચાલી રહેલી નારાજગીને પગલે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટિકિટ મુદ્દે ઉગ્ર બોલાચાલીપ્રાપ્ત માહિતી અ
ગોધરા નગરપાલિકા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વધુ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે તેમને સત્તાવાર મેન્ડેડ પણ ફાળવવામાં આવ્યા છે. પક્ષ દ્વારા વોર્ડ નંબર 1 અને 2 માટે ઉમેદવારો નક્કી કરાયા છે. વોર્ડ નંબર 1 માં રાકેશભાઈ વ્યાસ (રેલ્વે) ને નવા ચહેરા તરી
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારનો 85મો જન્મદિવસ ઉજવાયો હતો. આ અવસરે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે મહાદેવને અર્પણ કરવા માટે વિશેષ મહાપૂજાનું આયોજન કરાયું હતું. ટ્રસ્ટીના પ્રતિનિધિ તરીક
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પર ભાજપ દ્વારા ટિકિટ ન મળતા પૂર્વ APMC ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પતિ હેમરાજસિંહ મહારાઉલે પક્ષ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોં
ગીર સોમનાથ જિલ્લામાંથી ગુમ થયેલા એક સગીરને પોલીસે અમદાવાદમાંથી શોધી કાઢી તેના પરિવારને સુપરત કર્યો છે. વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતો 17 વર્ષીય કરણ ચુડાસમા 6 એપ્રિલે સાંજે ઘરેથી ભાલકા મંદિરે જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ તે પરત ફર્યો ન હતો. સગીર પરત ન ફરતા પરિવારજનોએ પ્ર
પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને સક્રિય કાર્યકર અશ્વિન પટેલે બાલિસણા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે જિલ્લા સંગઠનની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી, 2017થી પક્ષમાં સરમુખત્યારશાહી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે. પટેલે જણાવ્યું કે પાટણ જિલ
જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એકસાથે તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે વહીવટી કચેરીઓ બહાર કાર્
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ પૈસાની જરૂર હોવાથી ઉધાર પૈસા લેવા રાજકોટ ખાતે બહેનના ઘરે ગયા હતા. વૃદ્ધ 1 લાખ ઉધાર લઈને અમદાવાદ પરત આવ્યા અને વહેલી સવારે પાલડીથી રીક્ષામાં બેસીને વાડજ તરફ આવી રહ્યા હતા. ત્યારે રીક્ષામાં બેઠેલા 3 શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1લાખ રૂપિ
ભરૂચ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ કારણે ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને કચેરીઓ પર ઉમેદવારોની ભીડ ઉમટી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગઈકાલે મોડી રાત્રે પોતાના ઉમેદવારોન
નવસારી ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે વોર્ડ નંબર-2 માંથી અશોક ધોરાજીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ છેલ્લા 42 વર્ષથી પક્ષના સંગઠનમાં સક્રિય છે અને દક્ષિણ ગુજરાત ભાજપના 'ચાણક્ય' તરીકે ઓળખાય છે. ચાર દાયકાથી વધુ સમયથી ભાજપના સંગઠનમાં સક્રિય હોવા છતાં, અશોક ધોરાજીયા
પોલીસ કોન્સ્ટેબલ બોનીકુમાર કાપડિયાએ PSIની ફિઝિકલ ટેસ્ટ આપી હતી. જેમાં તે ઊંચાઈના માપદંડથી ફેઈલ થયા હતાં. જેની તેને અમદાવાદથી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેને ફરીથી હાઈકોર્ટે સોલા સિવિલમાં ઊંચાઈ માપવાના આદેશ આપ્યા હતાં. જેમાં પણ તેઓ ફેઈલ થયા હતા. ત્યારબાદ ફરી કોન્સ્ટેબલ
મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ પ્રસંગે ગુજરાતના મંત્રી કાંતિભાઈ અમૃતિયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં વ્યક્તિ ગૌણ છે, કમળ જીતવું જોઈએ. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મરે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેઓ માથે મચ્છરદાની ઓઢી અને હાથમાં દૂષિત પાણીની બોટલ લઈને પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શન નવસારી શહેરમાં લાંબા
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે લીમડી ચોક માસ્તરભાના મેઢા પાસે ચૈત્ર માસ નિમિત્તે શ્રી ખોડીયાર માતાજીની રમેલનું આયોજન શુક્રવારે રાત્રે કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેવી ઉપાસકોએ ધૂણ લગાવી હતી અને કુશળ મંગળના આશીર્વાદ આપ્યા હતા. ગામના વાળંદ પ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત, LCB ટીમે કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે દરોડો પાડી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે, PSI
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ક્યાંક પક્ષપલટા તો ક્યાંક આંતરિક નારાજગી ભાજપ માટે પડકાર ઉભો કરી રહી છે. જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપા
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના જૂની ડેરીવાસમાં આવેલા રાવળ પરિવારના કુળદેવી શ્રી ચેહર માતાના મંદિરે શુક્રવારે રાત્રે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ અને બહારગામથી મોટી સંખ્યામાં માતાજીના ઉપાસકો અને ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપાસકોએ વિવિધ દેવ
પાલનપુર પોલીસે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારોમાં નિર્ભય વાતાવરણ ઊભું કરવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ અંતર્ગત, વિવિધ વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા સઘન ચકાસણી અને
સુરત શહેરના રાજકારણમાં આજે ત્યારે ગરમાવો આવી ગયો જ્યારે વોર્ડ નંબર 14 (માતાવાડી-કરંજ) ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે કલેક્ટર કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અન્ય પક્ષોના ઉમેદવારો જ્યારે ઉત્સાહભેર ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે ગૌશાલીબેને અચાનક ફ
દ્વારકા જિલ્લા પંચાયત માટે ભાજપના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ઉપપ્રમુખ ખેરાજભાઈ કેર દ્વારા આ નામોની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ, મીઠાપુર જિલ્લા પંચાયત બેઠક પર ઉદયસિંહ વનરાજભાને ટિકિટ આપવામાં આવ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૩ ના કદાવર ભાજપ અગ્રણી અરભમભાઈ કારાવદરાએ ભાજપ સાથેના ૧૪ વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. તેઓ પોતાની પૂરી ટીમ અને પેનલ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ ગયા છે, જેના પગલે સ્
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, વઢવાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકોના ઉમેદવારોએ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરી. ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા, આ તમામ ઉમેદવારો ગુ
મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આજે 11 એપ્રિલે મહાનગરપાલિકા, પાંચ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જ્યારે સૌથી વધુ ચ
ગાંધીનગરના ચિલોડા હિંમતનગર હાઈવે પર આગમન હોટલ સામેના રોડ ઉપર કન્ટેનરે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી આઈસર ગાડી ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં આઈસર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી
દ્વારકામાં ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ ઉગ્ર બની છે. આ મુદ્દે ઓખામંડળની ગૌશાળાઓના ટ્રસ્ટીઓ અને ગૌભક્તોએ દ્વારકા સ્થિત દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં આ વર્ષો જૂની માંગને લોકચળવળનું સ્વરૂપ આપવાનો નિર્ણય લેવાયો. આ ચળવળને વેગ આપવા માટે આગામ
ગોધરા નગરપાલિકાની ચૂંટણીના જંગ માટે આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એકસાથે 28 ઉમેદવારોના ફોર્મ ભરવા માટે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ શહેરના મેહંદી બંગલોઝ ખાતેથી કરવામાં આવ્યો હતો. સવારથી જ મોટી સંખ્યામાં ભ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૩ ના કદાવર ભાજપ અગ્રણી અરભમભાઈ કારાવદરાએ ભાજપ સાથેના ૧૪ વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. તેઓ પોતાની પૂરી ટીમ અને પેનલ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ ગયા છે, જેના પગલે સ્
કામધેનુ યુનિવર્સિટી હસ્તકની પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, સરદારકૃષિનગરના 'સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ સેલ' દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે માનસિક આરોગ્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. UGC ગાઈડલાઈન મુજબ યોજાયેલા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્
પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પાટણ પ્રાંત કચેરી ખાતે ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે કચેરી પરિસર છલકા
ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બામસેફ-ઇન્સાફ-BMG સંગઠન દ્વારા કરાયું હતું. જેમાં વિવિધ આગે
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપે ગઈકાલે મોડી રાત્રે 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં નગરપાલિકાની સુપરસિડ થયેલી છેલ્લી બોડીના સાત સભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જોકે, પાંચ પૂર્વ પ્રમુખો, બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજના પ્રમુખો, અનેક ચેરમેનો તથા મા
સાબરકાંઠા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ભાજપે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગઈકાલે રાત્રે જાહેર કરાયેલી યાદીમાં હિંમતનગર નગરપાલિકામાં 44માંથી 43 ઉમેદવારોના નામ સામેલ છે, જેમાં 13 વર્તમાન સભ્યોને રિપીટ કરાયા છે અને 30 નવા ચહેરાઓને તક આપવામાં આવી છ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં ઉમેદવાર પસંદગીને લઈને આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે, ખાસ કરીને વેરાવળ નગરપાલિકામાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. વેરાવળ નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી સવાર સુધી પણ અંતિમ સ્વરૂપ લઈ શકી ન
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ આજે 11 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરવા જઈ રહ્યા છે. આ પહેલા રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો અને કાર્યકર્
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભારે ખેંચતાણ બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા 10 એપ્રિલે મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવ્યા બાદ અનેક વોર્ડમાં કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા અનેક સિનિયર અને
ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. ટીકીટ ફાળવણીને લઈને સિંધી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી છે, જે હવે ખુલ્લેઆમ વિરોધમાં પરિણમી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંધી સમાજના એક દાવેદાર ઉમેદવારને પરંપરાગત ર
નવસારી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે આ વખતે 'નો-રિપીટ' થિયરી અપનાવીને 44 નવા ચહેરાઓને તક આપી છે, જ્યારે માત્ર 8 પૂર્વ કોર્પોરેટરોને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. પક્ષે કુલ 52 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ફેરફાર કર્યો
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના પાંચમા દિવસના અંતે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો પર 89 અને તાલુકા પંચાયતની 150 બેઠકો પર 367 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જોકે, ઉમરગામ નગરપાલિકામાં અત્યાર સુધી માત્ર 3 જ ફોર્મ ભરાયા છે, જે આશ
સુરતના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ‘પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ’ તેવી માયાજાળ રચીને પ્રવક્તાએ પરિણીત મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. અંતે લગ્નનો ઇનકાર
વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. શનિવારે વાપી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળવાની શક્યતા છે. ભાજપે ઉમેદવાર
જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ પક્ષમાં ભંગાણ સર્જાયું છે. વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પો
વાપી શહેરમાં સાયબર ગુનાઓ સામે વાપી ટાઉન પોલીસે એક સુવ્યવસ્થિત સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં વડોદરાના મુખ્ય આરોપી કરણ રામકનૈયાલાલ ભાષાણીની મુશ્કેલીઓ વધી છે, કારણ કે વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે તેની બે અલગ-અલગ આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી દીધી છે. કોર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંતિમ દિવસ સુધી યાદી જાહેર કરવામાં આવી ન હતી. ગતરોજ યાદી જાહેર થયા બાદ આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરશે. ઉમેદવારી ભરવા કેટલાક શક્તિ પ્રદર્શન કરીને જશેમહાનગરપાલિકાની ચ

30 C