મોરબીમાં ખુલ્લેઆમ બેરોકટોક દેશી દારૂના ધમધમતા હાટડાઓ ખાખીને કલંકિત કરી રહ્યા છે. આથી પોલીસની શંકાસ્પદ કામગીરીથી દારૂબંધી કાગળ પર હોવાની કડવી વાસ્તવિકતા વચ્ચે હવે તો પોલીસની રહી સહી આબરૂનું પણ ધોવાણ થઈ ગયું હોય એવી શરમજનક ઘટના સામે આવી છે. જેમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવ
મોરબી મનપા ટ્રાફિકને અડચણરૂપના નામે મુખ્ય બજારોમાં સામાન્ય ધંધાર્થીઓના દબાણો હટાવી દીધા હતા. જેમાં મનપાએ સામાન્ય ધંધાર્થીઓની રેકડી, ગલ્લા, ફેરિયાનો સમાન અને બજારોમાં દુકાનો બહારનો સમાન જપ્ત કરી લેતા રોજગાર વિહોણા થયેલા વિસ્થાપિત એવા સામાન્ય ધંધાર્થીઓએ ધંધો છીનવાઈ જવા
મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ નવા ભળેલા પંચાયત વિસ્તારમાં તેમજ શહેર નોન ડીપી વિસ્તારમાં પૂર્વ મંજૂરી વિના નિર્માણ પામી રહેલી બહુમાળી ઈમારતો તેમજ ટેનામેન્ટ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. પંચાયત વખતે નિયમ મુજબ બાંધકામ નિર્માણ માટે મંજૂરી ન લેનાર બિલ્ડર સામે કડક એક્શનના ભા
મોરબી પંથકમાં આગજનીના બે બનાવ સામે આવ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે લીલાપર ચોકડી પાસે એક ઈનોવા કારમાં અચાનક કોઈ કારણસર આગ લાગી ગઈ હતી, જો કે ઘટના બાદ કાર ચાલક સમય સુચકતા વાપરીને બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મ
મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-૬ માં આવેલા પોતાના ગેરેજ ખાતે મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા (ઉ.વ.53 ) નામના યુવાને ફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજયુ હતું. પોલીસની તપાસમાં ડાયાબિટીસની બીમારીથી કંટાળી જઈને મહેશભાઈ સનાવડાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું હતું. જ્યારે મોર
મોરબીમાં ખાસ કરીને બાળકો રમતા રમતા ભણે અને ભણતર બોજારૂપ ન બને તે માટે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં મોરબી જિલ્લાના 15 જેટલા તજજ્ઞ શિક્ષકોએ પોતાની આગવી બુદ્ધિ કૌશલ્ય તેમજ કલા અને કોઠાસૂઝથી ભાર વગરના ભણતરની અલગ અલગ શૈક્ષણિક કૃતિઓ રજૂ કરી બાળકોને
સુરેન્દ્રનગરમાં આવેલી વઢવાણ જીઆઇડીસીમા સ્પેરપાર્ટ, ચશ્મા, દવા, બેરીંગ, નોટબોલ, સહિતના નાના મોટા કારખાનાઓ આવેલા છે. જેમાં બ્રાસ, ફાર્મા અને બેરીંગના સ્પાર્ટ તો એક્ષપોર્ટ કરવામાં આવે છે. પરંતુ જીઆઇડીસીના રસ્તાઓ ઉપર બે બે ફુટના ખાડા જોવા મળે છે. રસ્તાની બાજુએ નજર કરો તો ગંદકીન
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવ વધારો થતા લોકોના બજેટ ખોરવાઇ રહ્યા છે. હાલ એક માસના ગાળામાં સીંગતેલના 20 કપાસીયાના ભાવમાં 10 રૂપીયાનો વધારો થયો છે. સુરેન્દ્રનગરમાં મહિને અંદાજે 25000થી વધુ ડબ્બા વેચાણ થતુ હોવાથી ભાવ વધારાને લઇ લોકો માથે મહિને 7.50 લાખનુ ભારણ વધે તે
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિશે હતા. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પાસેથી હિન્દુ ધર્મનો પુરાવો માંગ્યો હતો. બીજા મોટો સમાચાર ચાંદી-સોનાના ભાવમાં ઘટાડાના રહ્યા⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના સિલીગુડ
પરનાળા ગામના 29 વર્ષિય મુક્તાબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી તેમના પરિવારના સભ્યોએ 108 ટીમને જાણ કરતા પાણશીણા 108ના ઈએમટી કિશનભાઈ ભડિયાદરા અને પાયલોટ નિર્મળસિંહ ઝાલા પરનાળા ગામે આવ્યા હતા. સગર્ભાને લઈને લીંબડી સરકારી હોસ્પિટલે આવી રહ્યા હતા ત્યારે ચોરણિયા ગામ નજીક સગર્ભ
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા હાલ લોકોપાસે બાકી કરવેરા ઉઘરાવવાની કાર્યવાહી હાથ રવામાં આવી છે.ત્યારે હાલ ચાલુ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ તા.31 માર્ચ છે. મનપા દ્વારા શહેરના કરદાતાઓ 567 લોકોને એક કડક જાહેર નોટિસ જારી કરવામાં આવી છે. 567 નોટીસ ઇસ્યુ કરાઇ છે તેમાં 29,95,646 રકમ ભરપાઇ
મતનગર અને પ્રાંતિજમાં કુલ પોણા બે લાખના ત્રણ મોબાઇલ ગુમ થઈ જવાની ત્રણ ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગરની હોસ્પિટલમાં મહિલાના બેડ પરથી રૂ.75 હજારનો મોબાઇલ ચોરી થઈ ગયો હતો. હિંમતનગર શહેરની આવિષ્કાર હોસ્પિટલમાંથી ધવલકુમાર હિતેશભાઈ પટેલ (રહે.સલાલ તા પ્રાંતિજ) ની પત્નીનો મોબાઈલ કિં.75
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ અન્વયે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજ સહિત અન્ય સમાજ દ્વારા બંધારણ વિરોધી અનામત નીતિ વિરોધી બંધારણીય જોગવાઈઓ વિરોધી ગણીને તેનો વિરોધ કરાઇ રહ્યો છે. સ્
પ્રાંતિજ પ્રાંતિજની સલાલ ચોકડી ઉપર આવેલ બ્રિજ નીચે ખૂલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાવાનો ભય સેવાઇ રહ્યો છે. સિક્સલેનનું કામ પૂર્ણ થવા પામ્યું છતાં પણ ગટર ઉપર ઢાંકણા મૂકી સુરક્ષિત કરાયા નથી. સલાલ બજારમાં રહેતા અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રોડ નું કામ પૂર્ણ થવા
યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતના શિક્ષણ જગતમાં મોટો ભૂકંપ આવ્યો છે. અંદાજે 700 જેટલી કોલેજો પૈકી 240 જેટલી કોલેજો સરકારની પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી વિના જ વર્ષોથી ધમધમી રહી હોય અંતે આ ગંભીર બેદરકારી સામે યુનિવર્સિટી વહીવટીતંત્રે કડક વલણ અપનાવી વર્ષ 2026-27 માટે આવી કોલેજોની પ્રવ
સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયાદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રી ઉપર યુવાપેઢી સમજી શકે તે માટે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા તૈયાર કરા
હિંમતનગરના સવગઢમાં નવેમ્બર માસમાં ખાનગી મોબાઇલ કંપનીએ ટાવર ઊભું કરવા અને કેબલ લાઈન નાખવા પંચાયતને 2.28 લાખનો ચેક એડવાન્સ પેટે આપી 5 થી વધુ શેરીઓના રોડ-રસ્તા ઉપર ખોદકામ કર્યા બાદ સમારકામ માટે પંચાયત કે મોબાઈલ ટાવરના સંચાલકો ફરકતા નથી. સાથે સાથે ઉબડ ખાબડ તોડી પાડેલ રસ્તા પરથી પ
મોડાસાના શામપુરની સીમમાં આવેલા ડુંગર ઉપર થતાં ખનન દરમિયાન ધડાકા કરાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. શનિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નાના બાળકો પણ મમ્મી બીક લાગે છે મમ્મી બીક લાગે છે ની બૂમો પાડતાં સંભળાઈ રહ્યા છે. ગામની સીમમાં છેલ્લા કેટલાય સમયથી વિવા
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં ચિલોડાથી શામળાજી નેશનલ હાઇવે-48 પર 93 કિલોમીટરમાં બનાવાયેલ 24 બ્રિજ પૈકી 21 બ્રિજ સામે આંગળી ચિંધાયા બાદ 8 બ્રિજ અલગ તારવાયા હતા. તે પૈકી ચાર બ્રિજની નબળી કામગીરીના કારણે દોઢ વર્ષમાં જ 8 થી 10 કરોડના ખર્ચે નવેસરથી મરામત અને એક્સપાન્શનની કામગીરી કરવ
મોડાસામાં મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતિક પટેલે પોતાના પરિવાર અને મિત્રોના નામે 10 કરતાં વધુ બોગસ કંપનીઓ ઉભી કરી માલસામાન હેરાફેરી કર્યા વગર બોગસ બિલ ઈસ્યુ કરી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું તપાસ દરમિયાન બહાર આવતાં સેન્ટ્રલ જીએસટીએ 17 કરોડ કરતાં વધુ માત
પાલનપુર તાલુકાના પટોસણ વિસ્તારમાં બે વર્ષ અગાઉ રોયલ્ટી વિભાગે કાર્યવાહી કરી ગેરકાયદે રીતે સાદી માટી ખનન અને વહન કરતા ટ્રેક્ટરને સીઝ કર્યું હતું. એક મેટ્રિક ટન માટી જપ્ત કરી ટ્રેક્ટર ડ્રાઈવર અને માલિક સામે ગુનો નોંધાયો હતો.તપાસ બાદ ગેરકાયદે ખનન, પર્યાવરણીય નુકસાન તથા દંડ
પાલનપુર તાલુકાના તાલેપુરા વિસ્તારમાં રાત્રિના સમયે ચોર ટોળકીએ 3 ખેડૂતોના ખેતરમાં બોરમાંથી 185 ફૂટ કોપર કેબલ ચોરી જતાં ગુરુવારે ગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના તાલેપુરા ગામમાં અજાણ્યા ચોરોએ ગયા શનિવારે રાત્રિના સમયે ત્રણ ખેડૂતોના ખેતરોને નિશાન બનાવી બોર
નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત વિશેષ આરોગ્ય ચેકઅપ કાર્યક્રમનું ઉંડવારીયા ટોલ પ્લાઝા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એનએચઆઈટી વેસ્ટન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટ્રક ડ્રાઇવરો તથા સ્થાનિક નાગરિકો માટે આંખોની તપાસ તેમજ સામાન્ય બોડી ચેકઅપનું આયોજન કરા
પાલનપુરમાં માર્ક્સ ફાઉન્ડેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજની 100 દીકરીઓને સર્વાઇકલ કેન્સર (HPV)ના રક્ષણ માટે રસી આપવામાં આવી હતી. જેના થકી બહેનોમાં થતાં બે પ્રકારના કેન્સર જેમ કે સ્તન કેન્સ
પોરબંદરમાં બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા આજે શનિવારે પક્ષી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે જે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. 2 દિવસ સુધી પક્ષી ગણતરી ચાલશે જેમાં દેશભરના 100થી વધુ પક્ષીપ્રેમીઓ 25 ટીમમાં ભાગ લેશે. પોરબંદરમાં બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા ખાન
પોરબંદર જિલ્લામાં એચ.આઈ.વી બાદ હેપેટાઈટીસના કેશ સામે આવી રહ્યા છે.જિલ્લામાં હેપેટાઈટીસના કેશમાં વધારો નોંધાયો છે.જેમાં 5 વર્ષ પૂર્વે 3 કેશ હતા જેની હવે 121 કેશ થઈ છે. જિલ્લામાં 5 વર્ષમાં કુલ 312 કેશ નોંધાયા છે. હેપેટાઈટીસ 5 પ્રકારના રોગ છે.જેમાં B અને C વધુ જોખમી અને જીવલેણ થઈ શકે છે.જ
પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં આવેલ દબાણો દૂર કરવા મનપા દ્વારા નોટીસ આપવામાં આવે છે, જેના ભાગ સ્વરૂપે પોરબંદર શહેરના હરીશ ટોકીઝ ટેક્સી પાર્કિગ અંદર રહેલા 5 રેકડી-કેબિનને મનપા દ્વારા મંદિર તેમજ ટ્રાફિકને અડચણરૂપ થતી હોવાનુ કારણ આપી નોટીસ આપી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 31/01/2026ના રોજ બપોરે 01:00 થી 03:30 કલાક દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)–2026 યોજાનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ચોરીના બનાવો ન બને અને જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લાના અધિ
પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા 163 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર, 2 એસટીપી પ્લાન્ટ, 10 પમ્પિંગ સ્ટેશન બનાવવા તેમજ મેન્ટેનન્સ માટે મશીનોની ખરીદી કરવાનું આયોજન કરી આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા બનતા શહેરમાં 4 ગામોનો સમાવેશ થયો છે. અગાઉ પાલિકા હ
પોરબંદરમાં ગઇકાલ કરતા શુક્રવારે મહતમ તાપમાનમાં 3 ડિગ્રીના વધારા સાથે મહતમ તાપમાન 31 ડીગ્રીએ પહોંચ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 14 ડિગ્રી યથાવત રહ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. તાપમાન ઊંચકાતા બપોરે ઠંડીમાં રાહત મળી છે. ગઈકાલે ગુરુવારે મહતમ ત
રાણાવાવ પંથકના ભોદ ગામે રહેતા એક યુવાનનું બાપોદર ગામે વાડીવિસ્તારમાં શંકાસ્પદ મોત થયું હતું.આ ઘટના બાદ યુવકના મૃતદેહ ફોરેન્સિક પી.એમ.માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોદ ગામે વાડી વિસ
માધવપુર બંદર કાંઠે યુવાનોને હોડી દરીયામા ઉતારવી હોય, જેથી આરોપીઓને ઝાળ હટાવવાનું કહેતા મહિલા સહિત 4 શખ્સોએ યુવાનને લાકડાના ધોકા અને પાટિયા વડે માર મારી ઇજા પહોંચાડ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે મહિલા સહિત 4 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
ડાંગ જિલ્લાના ઝરણ ગામે ગત 27 જાન્યુઆરી 2026ના રોજ આયોજિત આદિવાસી સંમેલન દરમિયાન ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. જ્યારે સમગ્ર ગામ પ્રોગ્રામમાં વ્યસ્ત હતું ત્યારે તસ્કરોએ તેનો લાભ ઉઠાવી સાત ઘરોને નિશાન બનાવ્યા હતા. ઝરણ ગામે 27 જાન્યુઆરી મંગળવારના રોજ રાત્રિના સમયે ગામમાં ગુજર
ડાંગમાં ધોલ બાદ કૂતરા પ્રજાતિનું બીજું પ્રાણી ભારતીય લોંકડી પ્રથમવાર નજરે પડ્યું છે. રાજ્યમાં જે મહત્વના જંગલ વિસ્તાર અને અભ્યારણો છે તેમાં ડાંગ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. અહીંના જંગલોમાં કેટલાય જીવ લુપ્ત થયા છે તો નવા દેખાઈ પણ રહ્યા છે. આજથી ચાર વર્ષ અગાઉ અહીંના જંગલોમા
ડાંગ જિલ્લાના આહવામાં ‘ડાંગ સ્વરાજ આશ્રમ'માં ધોરણ-11માં અભ્યાસ કરતી એક આદિવાસી વિદ્યાર્થિની પર સંસ્થાના પ્રમુખના પતિ પ્રફુલ નાયક દ્વારા આચરાયેલ દુષ્કર્મના કૃત્ય એ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ કૃત્ય સામે આવતા જ ગુજરાત સરકારના આદિજાતિ કલ્યાણ વિભાગે ત્વરિત નિર્ણય લીધો
પાલનપુરમાં તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં જૈનમુનિશ્રીને અતિપ્રાચીન કલ્પસૂત્ર ગ્રંથ અર્પણ કરાયું હતુ. મુનિશ્રીએ જણાવ્યું હતુ કે, જૈન ધર્મનો અત્યંત મહત્વપૂર્ણ આગમ ગ્રંથ એટલે કલ્પસૂત્ર. જે માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી પરંતુ જૈન સંસ્કૃતિ, ઇતિહાસ અને આચાર વિચારનું જીવંત દસ્તાવેજ પણ છ
પાટણ : હારિજનો માઇનોર બ્રિજ રૂ.7.10 કરોડના ખર્ચે હારિજ તાલુકામાં આવેલ સરવાલ–ચાબખા–એકલવા માર્ગ પર નવીન માઇનોર બ્રિજ તેમજ રીસર્ફેસીંગનું કામગીરી ચાલી રહી છે. કામ પૂર્ણ થતાં ટ્રાફિક સમસ્યા હળવી બનશે. મહેસાણા : ખારી નદીનો ફ્લાયઓવર રૂ.35 કરોડના ખર્ચે મહેસાણાની ખારી નદી પર ફ્લાયઓવર
પાલનપુરમાં ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ સુધીના માર્ગ પર ખાડાઓથી વાહનચાલકોને શુક્રવાર બપોરે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ સુધી ખાનગી કંપનીએ માર્ગની બાજુમાં પડેલા ખાડાઓ ખાનગી કંપની દ્વારા પૂરાયા હતા. ખાડાઓ પૂર્યા પછી રેતીના ઢગ ચડાવ્યા
પાલનપુર, ડીસા અને થરાદ એમ ત્રણ ઝોનમાં આજે બપોરે 1 થી 3.30 વાગ્યા દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. બંને જિલ્લામાંથી કુલ 63,383 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે, તંત્ર દ્વારા 219 પરીક્ષા કેન્દ્રો અને 2,194 બ્લોક પર આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા અને વાવ-થરાદ સહિત રાજ્યભરમાં આજે શન
ગુરુવારે સમી ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસે ઈકો અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મોત નીપજતાં લોકોના ટોળા ઉમટ્યા હતા આ યુવક દર્શન કરવા જતો હતો દરમ્યાન અકસ્માતમાં મોત નીપજ્યુ હતુ. સમી હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. શંખેશ્વરના પાડલા ગામના 31 વર્ષીય યુવક દશર
મહેસાણાના તોરણવાળી માતા ચોક ને હેરિટેજ લૂકમાં વિકાસ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યા પછી બજારમાંથી વિરોધનો સૂર ઉઠતા કામ ઠપ્પ થયેલુ પડ્યુ છે. આ દરમિયાન તોરણવાળી માતાજી ટ્રસ્ટ દ્વારા તોરણવાળી માતા ચોક ને હેરિટેજ તરીકે વિકસાવવાથી શહેરની ઓળખમાં વધારો થશે અને નાગરીકો માટે ગૌરવ સમ
ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, શુક્રવારે સાંજે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો અને રાજસ્થાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધવામાં આવી છે. આ ભૂકંપ સાંજે ૦7:21 વાગ્યે આવ્યો હતો, જ
મહેસાણા જિલ્લાની સાતેય વિધાનસભા ક્ષેત્રમાં મતદારયાદી ખાસ સુધારણા કવાયતમાં મતદારોની ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા પછી યાદીમાં આવેલા મતદારો પૈકી જે મતદાર અને તેમના માતા-પિતા કે દાદા-દાદી સાથે મેપિંગ માં ક્યાય નામ, ઉમર, અટકમાં તાર્કિગ ખામી હોય તો સુધારા માટે તેમજ નો મેપિગ હોય ત
મહેસાણાના ભોયરા વાસમાં વરઘોડા દરમિયાન થયેલી બોલાચાલીની અદાવત રાખી ત્રણ શખ્સો અને તેમના સાથીદારોએ માથામાં છરો મારતાં માથામાં 40 ટાંકા આવ્યા છે. 28 જાન્યુઆરીએ મુકેશજી અમરસિંહ ઠાકોર વરઘોડો જોવા ગયા હતા, જ્યાં કમલેશ ઉર્ફે કમો ઓમદાસ બાવાજી તલવાર ફેરવતી વખતે મુકેશજીની દીકરીને અ
મહેસાણા જિલ્લામાં 20થી માંડી ને 50 વર્ષ જૂની જર્જરિત એવી 80 જેટલી ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનાવવા માટે શુક્રવારના રોજ તમામ 10 તાલુકાઓના ગામડાઓમાં એક સાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 101 જેટલી ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનવાના છે. 80 જેટલી જર્જરિત પંચાયત સિવાય 20 પ
મહેસાણાની અક્ષર વિદ્યામંદિર દ્વારા ‘ગુરુકુળથી ગૂગલ’ થીમ પર પ્રાચીન ભારતીય સંસ્કાર અને આધુનિક ટેકનોલોજીના સુમેળનો દર્શન કરાવતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ કાર્યક્રમનો હેતુ આજના ડિજિટલ યુ
પાટણ તાલુકાના મણુંદમાં એક જ રાતમાં બે બોર પરથી કેબલ ચોરી થઇ છે.મણુંદના અંબિકા સોસાયટીમાં રહેતા કુલદીપકુમાર પટેલના ભરોળી આંટામાં આવેલા બોરની ઓરડીનું તાળું તોડી તસ્કરો અંદાજે 70 ફૂટ લાંબો કિંમતી કેબલ કાપી ફરાર થઈ ગયા હતા. આ મંગળવારની રાત્રે બનેલી આ ઘટનાની જાણ બીજા દિવસે સવાર
અંબાજી ખાતે આયોજિત ''શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026'' માં આવવા જવા માટે શ્રદ્ધાળુઓ માટે એસટી બસ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લાના વિવિધ એસટી ડેપોમાંથી કુલ 50 વિશેષ બસો ફાળવવામાં આવી છે, જેમાં મુસાફરો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆ
હારિજ તાલુકાના ભલાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી શુક્રવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના 24 વર્ષીય યુવક તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોતનું કારણ જાણવા તપાસ તેજ કરી છે. ભલાણા ગામ પાસે
સમીના જલાલાબાદ ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ કોરીધાકોર કેનાલમાં ઉભા રહીને પાણી આપોના નારા લગાવી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક કેનાલમાં સિંચાઈના પાણી છોડવા માટે માંગ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ બની ત્યારથી આજ દિન સુધી તેમાં પાણીનું ટીપું પણ આવ્
થરા કોલેજમાં નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, થરાના સંયુક્ત ઉપક્રમે એક ભારત શ્રેષ્ઠ ભારત વિષય પર રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડૉ. જિતેન્દ્રકુમાર પટેલે જણાવ્યું હતું કે, ભારત માત્ર ભૂગોળ નથી પણ એક જીવં
પાટણમાં શહેરની વધતી વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે 24 કરોડના ખર્ચે ખાનસરોવર પાસે 20 MLDનો ફિલ્ટર પ્લાન્ટ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ મંજૂર કર્યો, પણ કામ પૂરું થવાના આરે હોવું જોઈતું હતું ત્યાં હજુ જગ્યા મેળવવામાં જ તંત્રનો દમ નીકળી રહ્યા છે. 30 મહિનાની સમયમ
પ્રોજેક્ટ : વ્યારા હોકર્સ ઝોન પ્રોજેક્ટ બંધ વ્યારામાં 2022માં હોકર્સ ઝોન બનાવવાનું નક્કી કર્યું હતું. ખાતમુહૂર્ત કરી કામ ચાલુ કરી દેવાયું પરંતુ મંજૂરીના અભાવે હાલ કામ બંધ છે. અત્યારે 30 ટકા કામ પૂર્ણ થયું છે. હેતુફેર અને અન્ય મંજૂરીના અભાવે કામ અટકાવાયુ હતુ. પાલિકાએ કલેક્ટરમા
સામાજિક કુરિવાજોને દૂર કરવા અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક બોજમાંથી ઉગારવા માટે ગઢવાડા-દાંતારી રબારી સમાજ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સતલાસણા અને દાતા તાલુકાના વિવિધ ગામોના સમાજના અગ્રણીઓની હાજરીમાં મળેલી બેઠકમાં સમાજનું નવું બંધારણ સર્વાનુમતે અમલી બન
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપરથી માતા અને પુત્રનું એકતરફી પ્રેમમાં પાગલ શખસે કારમાં અપહરણ કરી લેતા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં બંને માતા-પુત્રને ત્રંબા નજીકથી છોડાવી અપહરણ કરનાર ચાર શખ
રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં શુક્રવારે (30 ફેબ્રુઆરી) સાંજે એક્શન ફિલ્મને ટક્કર મારે એવા દ્રશ્યો સર્જાયા હતા.બેફામ થાર ચાલકે નશાની હાલમાં રસ્તા પર રીતસરનો આતંક મચાવ્યો હતો. શેઠ વડાળા પંથકમાં ચારથી પાંચ વાહનનો અડફેટે લઈ ફરાર થયો હતો. જે બાદ ભાયાવદરના સરદાર ચોકમાં પણ
ગત 28 જાન્યુઆરીએ કડી નર્મદા કેનાલમાંથી 25 વર્ષીય એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહ ગાંધીનગરના સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલની હતી. ઋષભ પટેલે લગ્નજીવનના 13 દિવસમાં જ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી હતી. ગાંધીનગરના બિલ્ડર પુત
વડોદરા શહેરમાં દર વર્ષની ચાલુ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરીના રોજ દોડવીરો આ ફુલ, હાફ અને ફન સહિત વિવિધ દોડમાં ભાગ લેવા માટે દેશ તથા વિદેશમાંથી આવવાના છે. આ ઉપરાંત સંસ્કારી વડોદરાના દોડવીરો પણ ભારે ઉત્સાહ ભારે આ દોડ લગાવવા છે. ત્યારે
સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલના પટાંગણમાં યોજાયો હતો.કોંગ્રેસના અગ્રણી આગેવાનો અને કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આ
સુરેન્દ્રનગરના રામનગર ખાતે પોલીસ મિત્ર સંગઠનનું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં સાધુ-સંતો તેમજ સંગઠનના પ્રદેશ, જિલ્લા અને સ્થાનિક કક્ષાના અગ્રણી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સુરેશ મહારાજ, પ્રદેશ સચિવ કિશોરજી બાપુ, જિ
સુરત જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ યુનિટ (DGGI) દ્વારા સુરતમાં એક વિશાળ બોગસ બિલિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ કરેલી તપાસમાં અંદાજે 800 કરોડથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. આ કૌભાંડમાં કોઈપણ ભૌતિક માલસામાનની હેરફેર કર્યા વગર માત્ર કાગળ પર બિલ
ગાંધીનગર મહાનગરપાલિકામાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. સત્તાધારી પક્ષ હવે જનતા વચ્ચે જતા પહેલા પોતાની આંતરિક નબળાઈઓ સુધારવા અને નગરસેવકોનો વિશ્વાસ જીતવા માટે એક્શન મોડમાં આવ્યો છે ત્યારે વોર્ડ દીઠ યોજાઈ રહેલી સંકલન સમિતિની બેઠકોમ
સુરતના પાંડેસરા વિસ્તારમાં મકાનમાં આજે શુક્રવારે સાંજે ગેસ લીકેજના લીધે આગ ભડકી ઉઠી હતી. બાદમાં ફ્લેસ ફાયરના લીધે પ્રચંડ બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી. જેમાં બે યુવાન દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટના પગલે બે રૂમના બ
ડાંગ જિલ્લામાં શિયાળાની ઋતુમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો છે. સાપુતારા સહિત ગોટીયામાળ અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અણધાર્યા વરસાદને કારણે શિયાળુ પાક અને આંબાના મોરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ડાં
વર્ષ 2021માં ખોખરા પોલીસ મથક ખાતે 43 વર્ષે આરોપી જગદીશ ઠાકોર સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 11 સાહેદ અને 24 પુરાવા ધ્યાને રાખીને જજ એ.બી.ભટ
શહેરના પુણા વિસ્તારમાં ધમધમતા વરલી મટકાના નેટવર્ક પર પી.સી.બી. પોલીસે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં એક રહેણાંક મકાનના ઓટલા પરથી મુંબઈના આંકડાઓ પર જુગાર રમાડતા એક મહિલા સહિત 4 શખસોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ટોળકી ટેકનોલોજી અને મોબ
વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પ્રેસ મીડિયાના નામે ધાકધમકી આપી ટ્રાન્સપોર્ટર પાસેથી નાણાં પડાવવાના ગંભીર મામલાનો પર્દાફાશ થયો છે. યુનુસ દાઉદ શેખ નામના યુટ્યુબરે ટ્રાન્સપોટર વિરુદ્ધ સમાચાર ચલાવી તેમને જેલની હવા ખવડાવવાની ધમકી આપી 1.20 લાખનો તોડ કર્યો હતો. જેથી પોલીસે યુટ્
મહેસાણા જિલ્લાના અને એશિયાના જીરું-વરિયાળીના સુપ્રસિદ્ધ માર્કેટ ઊંઝાની વિશ્વસનીયતા જળવાઈ રહે અને લોકોને શુદ્ધ આહાર મળી રહે તે હેતુથી જિલ્લા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા ફૂડ અધિકારી વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે બાતમીના આધારે સ
મોરબી ઝૂલતા પુલ મુદ્દે થયેલી અરજીની સુનાવણી હાઇકોર્ટના ચીફ જજની બેન્ચ સમક્ષ યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે મોરબી બ્રીજના રિસ્ટોરેશન અંગે શું કાર્યવાહી કરવાની છે તે અંગે રાજ્ય સરકારને જવાબ આપવા કહ્યું છે. કોર્ટે ટકોર કરી હતી કે, ગોંડલ બ્રિજના રિસ્ટોરેશન માટે તમે પ્લાન કર્યો હ
રાજ્યમાં શિક્ષક બનવાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ એવા ટેટ-1 (Teacher Eligibility Test-1)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં કુલ સરેરાશ પરિણામ માત્ર 12.01 ટકા નોંધાયું છે, જેના કારણે પરિણામ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. માધ્યમ મુજબ જોવ
સુરેન્દ્રનગરમાં હિન્દુ સમિતિ દ્વારા વિવિધ વિસ્તારોમાં 30 જેટલા હિન્દુ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનો 3 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુત્વ જાગરણ અને સમાજ પરિવર્તનનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી હિન્દુ સંગઠન દ્વારા હિન્દુત
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના હિન્દી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અનુસ્નાતક હિન્દી વિભાગના વિદ્યાર્થીઓને UPSC, GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ યુ
ગોધરા સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે કવચ કેન્દ્ર દ્વારા એક દિવસીય સાયબર સિક્યોરીટી ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરિયાના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. દે
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પાનવા ગામ પાસે ક્રેટા, રીક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે થયેલી ટક્કરમાં રીક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં ત્રણથી ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દસાડા તાલુકાના વડગા
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં મોટા ફેરફાર આવ્યા છે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(GAS) કેડરના 16 અધિકારીઓની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. જાહેર કરાયેલા આદેશ મુજબ વિવિધ વિભાગો જેમ કે ખાદ્ય અને નાગરિક પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, પંચાયત, પ્રવાસન, સામાજિક ન્યાય, રોજગાર અને તાલીમ સહ
રાજકોટ શહેર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરને રૂપિયા 45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી નિવૃત ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એસીબી દ્વારા પટાવાળા અક્ષય વાગડિયા અને આસી.એકાઉન્ટ
શહેરમાં સામાજિક સમાનતા લાવવા અને વર્ષો જૂની જાતિવાદની માનસિકતાને નાબૂદ કરવા તરફ મહાપાલિકાએ એક મોટું કદમ ઉઠાવ્યું છે. શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓના જાતિસૂચક નામો બદલવાની તાકીદની દરખાસ્તને શાસકો દ્વારા સર્વાનુમતે મંજૂરીન
મહીસાગર LCB પોલીસે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને અમદાવાદ-જામનગર હાઈવે પરથી પકડવામાં આવ્યા હતા અને તેમને બાલાસિનોર ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા નાસતા-ફર
પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પમ્પ નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ પમ્પના સ્ટાફની સતર્કતા અને તાત્કાલિક અગ્નિશામક સાધનોના ઉપયોગથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જેના કારણે મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી. આ ઘટના પાટણના વ્યસ્ત ટીબી ત્રણ રસ્
તમને જાણીને નવાઈ લાગશે કે જર્મનીની 14 જેટલી યુનિવર્સિટીમાં સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેમાં હાઈડલબર્ગ યુનિવર્સિટીમાં તો 200 વર્ષથી વધુ સમયથી સંસ્કૃત ભણાવવામાં આવે છે. કારણ કે જર્મનના વિદ્વાન મેક્સ મુલરે આપણા ઋગવેદનો જર્મન અને અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. ઈન
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં તપાસ તેજ બની છે. આ કેસના મુખ્ય આરોપી પ્રફુલ નાયક અને સહ-આરોપી રસોઈણ સોનલબેન દીપકભાઈ પવારના આહવા સેશન્સ કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી પ્રફુલ નાયક આશ્રમશાળાના મ
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની બની હતી. છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા 'કચરા કૌભાંડ' ને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મેયર દક્ષેશ માવાણીને વિપક્ષી સભ્યોએ ઘેરી લીધા હતા અને ભારે ધક્કામુક્કીના દ્રશ્ય
સુરેન્દ્રનગરમાં ગતરોજ રતનપર બાયપાસ રોડ પર ધોળા દિવસે છરીના ઘા ઝીંકી 17 વર્ષના સગીરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં મિત્રોએ જ હૃદય પાસે છરીનો ઘા મારતા સગીર ત્યાં જ ઢળી પડ્યો હતો. આ મામલે જોરાવરનગર પોલીસે ગણતરીના કલાકોમાં કાયદાના સંઘર્ષમાં આવલા બે સગીર આરો
વાપી GIDC વિસ્તારમાં આવેલી RCL કોલોનીમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે 24.5 તોલા સોના-ચાંદીના દાગીના સાથે સફાઈકર્મી સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ચોરી કરાયેલો મુદ્દામાલ આરોપીઓએ જમીનમાં દાટી દીધો હતો, જે પોલીસે રિકવર કર્યો છે. ઘટનાની વિગત મુજબ
મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 34 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, જેમાં મીઠાઈ, ફરસાણ અને ડેરીના 15 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 500 કિલોગ્રામ અખાદ્ય કલર સહિત અન્ય અખાદ્ય સામગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજવામાં આવ્યો હતો જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 2 જેટલા મુલાકાતઓ ઓછા આવ્યા હતા. જેથી, ફ્લાવર શો ફ્લોપ શો બની
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના દહેર ગામે દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી પાંચ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બે દિવસ અગાઉ બની હતી, ત્યારબાદ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, દહેર ગામની પાંચ વર્ષીય બાળકી પોતાના ઘર નજીક હતી.
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી ઈંગ્લિશ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભ 2025-26ની બૅચના વિદ્યાર્થીઓ માટે હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા અને લાગણીસભર વક્તવ્યો આપ્
રાહી ફાઉન્ડેશન દ્વારા સત્યમ યુવક મંડળ, જૂનાગઢ આયોજિત સમૂહ લગ્નમાં સહાય કરવામાં આવી છે. ફાઉન્ડેશને 25 ગરીબ અને નિરાધાર યુવાન-યુવતીઓને લગ્નોત્સુક જોડા માટે ભારે સાડી અને શેરવાની ભેટ આપી હતી. આ સતત ચોથું વર્ષ છે જ્યારે રાહી ફાઉન્ડેશન આ કાર્યમાં મદદ કરી રહ્યું છે. સત્યમ યુવક મંડ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણથી ગાંભોઈ માર્ગ પર હાથરોલ નજીક આવેલી BMD કાપડ બનાવતી ફેક્ટરીમાં આજે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી આકાશમાં દેખાઈ રહ્યા હતા. ઘટનાને પગલે હિંમતનગર ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહે

25 C