ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકો માટે આવાસ યોજના અમલમાં છે પરંતુ તેમાં લાભાર્થીઓ આવાસને ભાડે આપતા ફુલસર આવાસ યોજનામાં કરેલા સર્વે બાદ આજે ખાલી નહીં કરેલા અને બાહેધરી નહીં આપેલા 26 આવાસને સીલ મારવામાં આવ્યા હતા. આવાસ યો
દેશના 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તા.26 જન્યુઆરી સોમવારે વલભીપુર ખાતે કરવામાં આવશે.આ પર્વની શાનદાર ઉજવણી કરવા માટે ગંભીરસિંહ હાઇસ્કુલના ગ્રાઉન્ડ પર ધ્વજવંદન અને પરેડ અંગે તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાજયના કાયદા,ઉર્જા અને પેટ્રોક
ગારિયાધાર પીજીવીસીએલ દ્વારા હિસાબી વર્ષ માર્ચ એન્ડિંગ આવી રહ્યો છે ત્યારે બાકી પતાવવા માટે બાકીદારોના વીજ જોડાણ કાપીને કરંટ આપવાનું શરૂ કરતાં બાકીદારોમાં દોડધામ વધી ગઈ છે. વીજ જોડાણ ઉતારી લેવામાં આવી રહ્યા છે. હિસાબી વર્ષ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે ત્યારે ગારિયાધાર pgvcl ક
રાજ્યમાં ચાલતી SIRની કામગીરી સામે કોંગ્રેસે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપ ખોટાં ફોર્મ નંબર-7 ભરીને લાખો નાગરિકોનો મતાધિકાર છીનવવા માગે છે. 10 લાખ મતદારોના નામ રદ કરવા ભાજપની તૈયારી છે. ફોર્મ નં.7ને લઈ થયેલા આ વિવા
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડરનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોને 3 કિલોમીટર ફરીને ન્યુ ત્રાગડ અને ચાંદખેડા IOC રોડ તરફ જવું પડે છે. ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા સંકલન બેઠકમાં આ કટ બં
ભૂકંપ બાદ કચ્છમાં ચારેતરફ વિનાશ જ વિનાશ હતો. કેટલા લોકોના મોત થયા તેનો એ સમયે ફક્ત અંદાજો જ લગાવાતો હતો, કોઇ ચોક્કસ આંકડો નહોતો. ઘર, દુકાન, ઓફિસ, સ્કૂલ કંઇ બચ્યું નહોતું. બધું નાશ પામ્યું હતું. એક રીતે કહીએ તો જનજીવન થંભી ગયું હતું. એવું લાગતું હતું કે કચ્છ હવે ક્યારેય બેઠું નહીં
અંજારની વ્હોરા કોલોનીમાં પોતાના ઘરે બેઠેલા જાહિદ અસગરઅલી લાકડાવાલા 26 જાન્યુઆરી, 2001ના સવારે આવેલા પ્રચંડ ધરતીકંપમાં ધ્રુજી ગયા. તે ઘરમાંથી દોડીને બહાર આવ્યા તો ચારેય દોડાદોડી થઈ રહી હતી. અફરાતફરીનો માહોલ હતો. અસગરઅલીને ખબર પડી કે ભૂકંપમાં વ્હોરા કોલોનીમાં રહેતા 300 લોકોમાંથ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
ભાવનગર શહેરમાં તા.25 જાન્યુઆરીને રવિવારે નેશનલ ટેસ્ટીંગ એજન્સી, નવી દિલ્હી દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવેલી એમબીએ અને એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે સીમેટની પરીક્ષા CMAT-2026ની પરીક્ષા 3 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાશે. સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી સિંગલ શિફ્ટમાં કમ્પ્
જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત સરકારના સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે વ્યૂહાત્મક ભાગીદારીના સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે. ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની દિશા
શહેરમાં લગભગ 24 વર્ષ પહેલા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા નીકળેલ રેલી દરમિયાન તોડફોડ અને મારામારીના બનેલ બનાવવામાં પોલીસે સમાજના આગેવાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે અંગેનો કેસ આજે કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. 24 વર્ષ પહેલા ભા
રોટરી ક્લબ ઓફ ભાવનગર છેલ્લા 82 વર્ષથી અનેકવિધ સામાજિક કાર્યો કરી રહી છે. તેના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ ના હેતુસર મોતિયાના દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે સી.એસ.આર. પાર્ટનર અલંગ ઓટો એન્ડ જનરલ એન્જિનિયરિંગ કંપની પ્રાઇવેટ લિમિટે
સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મહાનગર પાલિકાના અંદાજપત્રની વિસ્તૃત ચર્ચા દરમિયાન ભાવનગર શહેરના લોકોની સુવિધામાં વધારો કરવા અંગે સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો તથા પદાધિકારીઓ દ્વારા આગામી વર્ષમાં ભાવનગર શહેરીજનોની સુવિધામાં વધારો થાય તે માટેની વિવિધ કામગીરી, પ્રોજેકટની અમ
તા.1 જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) હાથ ધરવામાં આવી છે. જેમાં તા. 30 જાન્યુઆરી સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે. હવે તા.22 જાન્યુઆરી સુધીમાં મળેલા ફોર્મ અંગે માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ ભાવનગર જિલ્લામાં નામ કમી અને સુધારણા માટે ફ
2026ના નવા વર્ષના પ્રારંભે ભાવનગર-અમદાવાદને જોડતા એક્સપ્રેસ હાઇવેનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ જવાની સાથે લોકોને સુવિધામાં વધારો થયો છે. ભાવનગરથી અમદાવાદ વચ્ચેનું અંતર 30 કિલોમીટર ઘટી જતા હાલમાં નાના-મોટા વાહનોનો ટ્રાફિક નવનિર્મિત અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વધી રહયો છે ત્યા
રાજકોટ–સૌરાષ્ટ્રના હજારો નિકાસકારોના લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું IGST રિફંડ યાંત્રિક ખામીને કારણે લાંબા સમયથી અટકેલું હોય નિકાસક્ષેત્રમાં ગંભીર નાણાકીય સંકટ સર્જાયું છે. આ મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુંદ્રા કસ્ટમ્સ કમિશનરને તાત્કાલિક હસ
રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો હીરા સમાન અમૂલ્ય પ્રોજેક્ટ, અટલ સરોવર, આજદિન સુધી 14 લાખથી વધુ મુલાકાતીઓ માટે ખુલ્લું થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2024માં આ સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું અને 1 મે 2024ના રોજ ગુજરાત સ્થાપના દિવસ પર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. સ
લગ્ન બાદ અનૈતિક સંબંધોના કિસ્સાઓમાં સ્ત્રી અથવા પુરુષ જીવલેણ પગલાં ભરી લેતા હોય છે, અંતે પરિવારનો પણ માળો વિખાઇ જાય છે. એવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં પત્નીએ પરસ્ત્રી સાથે પતિની અંગત પળોની તસવીર પતિના મોબાઈલમાં જોઈ જતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પતિ તેની પ્રેમિકાને
શહેરના સામા કાંઠે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં રાજકોટ નાનાભાઈને મળવા માટે મુંબઈથી ચાર દિવસ પહેલા નીકળેલા યુવકનું ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો બાઇકચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ નેપાળનો અને હાલ મુંબઇ હોટ
કળિયુગે માઝા મૂકી છે. કૌટુંબિક મામા સાથે 16 વર્ષની સગીરાને પ્રેમસંબંધ બંધાયો હોય જે બાબતે માવતરે ઠપકો આપતા તેણીએ ફિનાઇલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની પ્રાત વિગત અનુસાર, શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક 16 વર્ષી
શહેરના જિલ્લા ગાર્ડન પાસે સોરઠિયાવાડીમાં રહેતા અને પરસાણાનગરમાં કારખાનું ચલાવતા યુવકે બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જિલ્લા ગાર્ડન પાસે સોરઠિયાવાડી-6માં રહેતાં મનોજભાઈ દેવરાજભાઇ સરવૈયા(ઉ.વ.42) નામના યુવાને બાપુનગર
કેન્દ્રીય બજેટ રજૂ થવા પૂર્વે સૌરાષ્ટ્રના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ સાથે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પરંપરા મુજબ નાણામંત્રીને પ્રી-બજેટ મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે. ગ્રેટર રાજકોટ ચેમ્બરના માનદ સહમંત્રી જગદીશભા
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આ વર્ષે શ્રી વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે 9 દિવસ “શ્રી વિશ્વકર્મા ધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વિશ્વકર્મા દાદાના પાંચેય પુત્રો (મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 18 વોર્ડમાંથી ટીપરવાન મારફત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સહિત એકત્રિત થતો કચરો નાકરાવાડી ખાતે ઠલવવામાં આવી રહ્યો છે. આ સ્થળે સંગ્રહિત લીગસી વેસ્ટના કારણે પર્યાવરણ અને જનઆરોગ્યને નુકસાન થતું હોવાની દલીલ સાથે રાજકોટના એડવોકેટ શૈલેન્દ્રસિં
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થવાની છે ત્યારે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. રાજકોટના હિરાસર સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત ગુજરાતના તમામ એરપોર્ટ પર આગામી 31મી જાન્યુઆરી સુધી સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે. સામાન્ય દિવસોમાં મુસાફરો ફ્લ
રાજકોટમાં બે સંતાનો સાથે રહેતો મુસ્લિમ યુવક ત્રણ વર્ષથી તેની પત્નીની રાહ જોઇ રહ્યો છે, કરાંચીમાં ત્રણ વર્ષથી્ ફસાયેલી પરિણીતાને વિઝા નહીં મળતાં તે તેના પતિ અને બાળકો સાથે રહી શકતી નથી, અનેક પ્રક્રિયા બાદ પતિ-પત્ની થાક્યા હતા અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાનન
નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર મધ્યપ્રદેશના ભોજશાળામાં એક સાથે પૂજા અને નમાજ વિશે હતા. બીજા મોટા સમાચાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની બગડતી તબિયત હતી, જેઓ પાંચ દિવસથી ધરણાં પર બેઠા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર ગૃહમંત્રી અમિત શાહ લખનઉમાં ઉત્તર પ્રદેશ દિવસ પર આયોજિત કાર્
રાજકોટના માધાપર ચોકડી પાસે કોર્નર પર ખડકી દેવામાં આવેલું 12 માળનું નેક્ષસ બિલ્ડિંગ સંપૂર્ણ ગેરકાયદે હોવાનું અગાઉ જ સાબિત થઇ ગયા બાદ તત્કાલિન ટીપીઓએ તેને સીલ કરવા પણ નોટિસ ઇસ્યુ કરી દીધી હતી. પરંતુ આ નોટિસની અમલવારી કરવાના બદલે હવે ક્રિસ્ટલ નેક્ષી બિલ્ડિંગને કાયદેસર કરી દે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) રાઉરકેલા દ્વારા નોન-ટીચિંગ સ્ટાફ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લાઇબ્રેરિયન, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સાયન્ટિફિક ઓફિસર જેવી કુલ 09 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો ઉચ્ચ વય મર્યાદા ધરાવે છે તેમના માટે આ સુ
શહેરના મોટાવરાછામાં દુખીયા દરબાર પાસે ગુરુવારે મોડીરાતે દારૂના નશામાં કાર ચલાવી રહેલા ઈન્ફ્લુએન્સર હિરેન બુહાએ બે બાઈકચાલકોને ઉડાવી દીધા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કારચાલકને બહાર કાઢ્યો હતો. ચાલક નશામાં હોવાનું જણાતા લોકોએ ઈન્ફ્લુએન્સરને બરાબરનો મેથીપાક આપી પો
ઉમિયા પ્રાગટ્ય દિવસ નિમિત્તે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વરાછા ઉમિયાધામ મંદિર ખાતે સુરતમાં રહેતા કડવા પાટીદાર સમાજના જુદા જુદા ગ્રુપનો પદયાત્રા સંઘ ઉમિયાધામ પહોંચ્યા હતા. મુખ્ય શોભાયાત્રા લાલ દરવાજાથી પ્રારંભ કરીને વરાછા ઉમિયાધામ
વીઆઈપી રોડ વેસુ ખાતે શ્રીશ્યામ મંદિર, સુરતનો નવમો પાટોત્સવ વસંત પંચમીના શુભ અવસરે શુક્રવારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે મંદિરના પ્રાંગણને સજાવવામાં આવ્યું હતું અને બાબા શ્યામનો વિવિધ પ્રકારના પીળા ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો હતો તેમજ તેમને પીળા વસ્ત્ર
શહેરમાં સમાવિષ્ટ કઠોદરા વિસ્તારમાં આવેલી એમનીટીઝ સ્પેસની ખાલી જગ્યામાં પાલિકાએ કોમ્યુનિટી હોલ બનાવવાની મંજૂરી આપી છે. અંદાજે ₹8.57 કરોડના ખર્ચે તૈયાર થનારો આ હોલ સ્થાનિક લોકોના સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી ધારણા છે. કઠોદરા અને આસપાસના વિ
પાલિકાની ઘોર બેદરકારી, લોકોની ફરિયાદોને મુખ્યમંત્રી કાર્યાલયે અત્યંત ગંભીરતાથી લીધું છે. ગટરની કુંડીમાંથી પીવાના પાણીની લાઈન, લીકેજની ફરિયાદો અને રોડમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરકારના આદેશ બાદ ડેપ્યુટી કમિશનરે તમામ ઝોનલ વડાઓ પાસે ખુલાસો માંગ્યો છે. મીડિયાના અહેવાલોથી હવે
શહેરમાં વધતા પ્રદૂષણને રોકવા માટે પાલિકાએ કન્સ્ટ્રક્શન સાઈટ સામે દંડની કાર્યવાહી તેજ કરી છે. જેથી બિલ્ડરો અકળાયા છે. તેમનું કહેવું છે કે, ‘પાલિકા માત્ર ખાનગી બિલ્ડરોને ટાર્ગેટ કરે છે, સરકારી પ્રોજેક્ટો અને મોટા કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં લેવાતા નથી.’ બિલ્ડર એસોસિયેશનન
ચેમ્બર ઓફ કોમર્સ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર 24થી 26 જાન્યુઆરી સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્સપોનું આયોજન કરશે, જેમાં એન્ટ્રી ફ્રી છે. એક્સપોમાં 500થી વધુ ફૂડ આઈટમન મુકવામાં આવશે. ચેમ્બરના પ્રમુખ નીખીલ મદ્રાસી
આ વર્ષના અંત સુધીમાં કે 2027ની શરૂઆતમાં મેટ્રો દોડતી થઈ જશે. GMRCએ લોન્ચિંગની તૈયારી પણ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ મેટ્રોના ભાડા અને ટ્રેનની ફ્રિક્વન્સી પર વિચાર-વિમર્શ શરૂ કર્યો છે. પ્રારંભિક દરખાસ્ત મુજબ લઘુતમ ભાડું ₹10 નક્કી કરાયું છે, જ્યારે મહત્તમ ₹40 જેટલું રહેશે. દર 4થી 8 મિનિ
મોરબીમાં દલવાડી સર્કલ પાસે નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ આશરે નવેક વર્ષ પહેલા બનાવેલા 500 થી વધુ આવાસોની હજુ સુધી લાભાર્થીઓને સોંપણી કરાઈ ન હોવાની ઘણી જ દુઃખદ બાબત છે. એનાથી પણ વધુ આઘાતજનક બાબત એ છે કે, નવેક વર્ષથી પડતર હાલતમાં રહેલા આ આવાસોનું લોકાપર્ણ થાય એ પહેલાં જ ખંડિત થ
મોરબીના ઘૂટું ગામ નજીક આવેલી ફેકટરીના લેબર કવાર્ટરમાં રહેતા એક યુવાને ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગતમ મુજબ મોરબી તાલુકા પોલીસ મથ
મોરબી ના ઇન્દિરા નગર નજીક ખારોપાટ વિસ્તારની નજીક આવેલા કારખાનાના પાછળના ભાગમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા જગદીશ જોશી, પ્રકાશ વરાણીયા, સુનિલ ધીરુભાઈ સુરેલા મનીષ રાજુભાઈ સુરેલા સંજય અવચર ભાઈ ઝંઝવાડીયા અને મનોજગર ગોસાઈને ઝડપી લીધા હતા ને તેઓ પાસેથી રૂપિયા ૩૨ હજાર રોકડ
મોરબીમાં ફ્લેટના વેચાણની ઓએલએક્સ ઉપર જાહેરાત મુકતાં એક વૃદ્ધ અને તેના પરિવારજનો તે ફ્લેટ લેવા તૈયાર થતા જ એક મહિલા સહિત ત્રણ શખ્સોએ અગાઉથી જ આ વૃદ્ધને ફ્લેટ વેચવાના નામે શિશામાં ઉતારી લાખો પડાવી લેવાનો પ્લાન ઘડ્યો હતો. મોરબીના ગ્રીનચોક પાસે આવેલ નાની હનુમાન શેરીમાં રહેત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ તેજ થઇ રહ્યા છે તેમ એક તરફ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની તૈયારી તેજ કરી દેવામાં આવી છે તો બીજી તરફ સત્તા અને વિપક્ષે પોતાના ખાંડા ખખડાવવાનું શરૂ કરી દીધું છે. સત્તા પક્ષ જિલ્લાના વિવિધ વિભાગમાં કામગીરી ચાલતી હોવાના અને લોકોને સુવિધા આ
કચ્છમાં નેશનલ હાઇવે પર મુસાફરી કરવી હવે મોંઘી અને માથાનો દુખાવો બની રહી છે. કુકમા અને વરસામેડી ટોલ પ્લાઝા શરૂ થતાં હવે જિલ્લામાં ટોલ પ્લાઝાની સંખ્યા અધધ 7 પર પહોંચી ગઈ છે. નવા શરૂ થયેલા પ્લાઝા પૈકી વરસામેડી પર ટેક્સ વસૂલાત શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સૌથી ચોંકાવનારી સ્થિતિ
ભુજ તાલુકાના આહિરપટ્ટી વિસ્તારમાં આવેલી સરકારી રાયધણપર હાઈસ્કૂલ વર્ષ 2025-26 માટે ગ્રામ્ય કક્ષાએ કચ્છ જિલ્લાની ‘શ્રેષ્ઠ શાળા’ તરીકે પ્રથમ ક્રમાંક મેળવીને શાળાએ સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી પ્રસરાવી છે. શાળાના પ્રિન્સિપાલ શિવુભા ભાટીએ જણાવ્યું હતું કે, શાળાના મૂલ્યાંકન માટ
દેશભરની જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના નવ યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં તા.27ના મંગળવારના રોજ દેશવ્યાપી બેંક હડતાલનું એલાન આપ્યું છે જેમાં દેશની વિવિધ બેંકોના 8 લાખ જેટલા કર્મચ
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ (IAS)ના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની ભૌતિક સુવિધાઓ મજબૂત બનાવવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલય, રિનોવેશન, કંપાઉન્ડ વોલ સહિતના વિકાસકાર્યો ચાલી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વાર
માંડવી શહેર અને સમગ્ર કચ્છ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની NCC કેડેટ જાડેજા જિનલબા દિગ્વિજયસિંહની રાષ્ટ્રીય કક્ષાની પ્રજાસત્તાક દિન પરેડ માટે પસંદગી થવાથી જિલ્લાભરમાં આનંદની લાગણી પ્રસરી છે. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના અવસર
રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી રણોત્સવમાં આ વર્ષે 4 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન “સખી ક્રાફ્ટ બજાર”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રણોત્સવમાં આવેલા પ્રવાસીઓ માટે આ બજાર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સખી ક્રાફ્ટ બજાર
વિન્ટર ફેસ્ટિવલના ત્રીજા દિવસે સાંજે ગાર્ડન સ્ટેજ પર ‘રેયાણ’ કાર્યક્રમમાં કચ્છના ગાયક અનિરુદ્ધ આહિરે લોકગીતોની રમઝટ બોલાવી હતી, લોકસાહિત્યકાર અર્જુનદાન ગઢવીએ લોકવાર્તાઓ રજૂ કરી તેમજ ગાયિકા પૂજા પરમાર અને બાળ કલાકાર પ્રિયમ પોટાએ કચ્છી લોકગીતો અને ભજનોની રજૂઆત કરી હતી.
વ્યારા નગરમાંના વ્યસ્ત 2 કિમી લાંબા મુખ્ય બજારમાં ટ્રાફિક અને પાર્કિંગની વકરતી સમસ્યાને લઈ પોલીસ મેદાન માં ઉતરી કાર્યવાહી દરમિયાન દુકાનદારો દ્વારા દુકાન બહાર સામાન મૂકીને રસ્તા અને ફૂટપાથ પર કરાયેલા અતિક્રમણ તેમજ ગેરરીતે વાહનો પાર્ક કરીને ટ્રાફિક અવરોધ ઉભો કરાતો હોવાન
તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ગુરુવારે જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે અરજદારોની રજૂઆતોને રૂબરૂ સાંભળી પ્રજાપ્રશ્નોના ઝડપી અને અસરકારક નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સ
અમદાવાદમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે નવા 97,664 મતદારે ફોર્મ-6 ભર્યાં હતાં અને નામ કમી કરાવવા માટે 2,40,549એ ફોર્મ ભર્યાં હતાં. વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારની જાણ બહાર જ નામ કમી કરાવવા માટે ફોર્મ ભરી દેવાના આક્ષેપો કર્યા હતા. જોકે કલેક્ટર કચેરી દ્વારા જણાવાયું હતું કે તમામ ફો
પાટણ નગરપાલિકામાં શુક્રવારે સાંજે કારોબારી ચેરમેન મુકેશ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક શરૂ થતાની સાથે જ વિકાસના કામો કરતા પાલિકાની માલિકીની ગાડીના દુરુપયોગનો મુદ્દો સૌથી વધુ ગાજ્યો હતો. પાલિકાની બોલેરો કેમ્પર ગાડી છેલ્લા 5 દિવસથી કોઈને જાણ કર્યા વ
પાટણના પંચાસરા જિનાલય સ્થિત ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના દીક્ષા જીવનની 73મી વાર્ષિક તિથિ નિમિત્તે શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા એક દિવસીય ગુરુ ઉપકાર મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
પાટણ નગરપાલિકામાં સ્વચ્છતા શાખા દ્વારા પાલિકાના તિજોરી પર બોજ નાખ્યા વિના ખાનગી એજન્સીઓ દ્વારા શહેરના આઠ શૌચાલયો તૈયાર કરવા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એજન્સીઓ પોતાના ખર્ચે નિર્માણ અને નિભાવણી કરશે, જેના બદલામાં તેમને શૌચાલય પર માત્ર જાહેરાત પ્રદર્શિત કરવાનો હક મળશે
ફિલ્ડમાં લોકોને પડતી સમસ્યાનો ઉકેલ કરવા માટે બુધવારના રોજ વિજાપુર પહોંચેલા જિલ્લા કલેકટર શૈલેષભાઈ પ્રજાપતિએ ટીબી રોડ નજીક બનાવવામાં આવેલ અંડર પાસની બંને બાજુઓ પાકા ડામરનો નવીન રોડ બનાવવા માટે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની ઘણા સમયથી માગણી હતી. તેના માટે માર્ગ અને મકાન વ
ઉત્તર ગુજરાતમાં શુક્રવારે પ્રતિ કલાકે સરેરાશ 12 કિલોમીટરની ઝડપે ઉત્તર દિશાનો પવન ફૂંકાયો હતો. ઠંડા પવનના કારણે પોણા ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં પોણા 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 22.6 ડિગ્રી સાથે શુક્રવારનો દિવસ અ
બનાસકાંઠા જિલ્લાની 872 ગ્રામ પંચાયતમાં સોફટવેર બદલાતાં જન્મ મરણના જુના દાખલા એક માસમાં માત્ર 10 જ સુધરતાં હતા. દરમિયાન દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ શુક્રવારથી સીસ્ટમમાં સુધારો આવતાં આ મર્યાદા દુર થઇ હોવાનું જિલ્લા વી.સી.ઇ.ઓ. પ્રમુખે જણાવ્યું હતુ. બનાસકાંઠા જિલ્લાની 872 ગ્રામ પંચ
ઓડદર ગામ સતી માંના વિસામા થી વિરા ભગતની જગ્યા તરફ જતા રોડ પર એલસીબીએ વોચ રાખી દરોડો પાડી કારમાંથી 432 જેટલી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો બીયર મળી આવતા કુલ રૂ.8,85,920નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમ્યાન આરોપી નાશી છૂટ્યો હતો. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ
પોરબંદર જિલ્લામાં જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં વાસ્મો સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં પાણી પુરવઠાને લગતી ફરિયાદો, ક્લોરીનેશનની કામગીરી, જર્જરિત પાણીની ટાંકીઓ અને જલ સેવા આંકલન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્
પોરબંદર જિલ્લામાં રહેલ પશુઓનો પશુપાલન વિભાગ દ્વારા વર્ષમાં 2 વખત ખરવા અને મોવાસાની રસી આપવામાં આવે છે.જિલ્લામાં પોરબંદર પશુપાલન વિભાગ દ્વારા 135407 ભેંસ અને 37429 ગાયને મળી કુલ 172836 પશુઓનો પ્રથમ તકક્કામાં રસીકરણ આપવામાં આવી છે.ત્યારે હવે બીજા તબક્કાની માર્ચ 2026થી 1.75 લાખ પશુઓને વેકસી
ભેસાણના ગોરવીયાળી ગામે એક યુવક પર લોખંડના પાઈપ વડે હુમલાનો બનાવ બન્યો હતો. ભેસાણ તાલુકાના ગોરવીયાળીના 60 વર્ષીય પાલાભાઈ દેવાભાઈ સોલંકીની ફરિયાદ અનુસાર તેનો પુત્ર જેન્તી ગઈ તારીખ 19 જાન્યુઆરીના રોજ રાત્રે 8:30 વાગ્યે ગામમાં માવો ખાવા ગયો હતો. ત્યારે મગનભાઈના ઘર પાસેથી નીકળતા મ
ગુરુવારે ઓચિંતા હવામાનમાં પલટો આવતા જૂનાગઢ સહિત સોરઠના આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો જોકે સવારે, બપોરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેતા પવન બરફીલો થઈ ગયો હતો. મંગળવાર થી તાપમાનમાં શરૂ થયેલો વધારો સતત ચોથા દિવસે પણ યથાવત રહ્યો હતો પ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ફળ વિભાગના હરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, માર્કેટમાં ખાખડીનો ભાવ રૂપિયા 1600 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. મોંઘા ભાવ હોવા છતાં માર્કેટમાં તેની સારી માંગ જોવા મળી રહી છે. હાલમાં યાર્ડમાં 10 કિલોથી વધુ ખાખડીની આવક નોંધાઈ
ગુજરાતની કોકિલકંઠી ગાયિકા અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા દિવાળીબેન ભીલ, જેમણે પોતાના અવાજથી ગુજરાતી લોકસંગીતને વિશ્વસ્તરે ગુંજતું કર્યું, આજે તેમનું સન્માન જળવાવાને બદલે તેમની પ્રતિમા બંધ રૂમોમાં કેદ થઈ ગઇ છે. મહાનગરપાલિકાના સત્તાધીશો અને નેતાઓએ ભારે ગાજવીજ સાથે બસ સ્ટેશ
નવાગામ ઘેડ, સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતી ખુશ્બુબેન રમેશભાઈ મકવાણા નામની યુવતીએ ડિપ્લોમા કોમ્પ્યુટર ઈજનેર તરીકેનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોય, અને તેણીના લગ્ન તા.22.1.2024ના રોજ વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિક પરમાર સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ નાની-નાની બાબતોમાં સાસરી
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં 1055 ખેડુતો 23,894 મણ સાથે 21 જણસીઓ હરરાજીમાં લાવ્યા હતા. જેમાં સૌથી વધુ લસણ અને કપાસની આવક થઈ હતી. તો ડુંગળીના 2 રુપિયે કીલોએ હરરાજી થઈ હતી. હાપા યાર્ડમાં શુક્રવારે જુવાર 18 મણ, બાજરી 83, ઘઉં 538, મગ 3, અળદ 68, તુવેર 105, મઠ 4, ચોળી 207, ચણા 725, એરંડા 293, રાયડો 63, લસણ 5142, કપાસ 5358,
જામનગર સહિત હાલારભરમાં શુક્રવારે સવારે વાતાવરણમાં પલટા સાથે આભમાં વાદળોની આવન જાવન બાદ માહોલ સ્વચ્છ થયો હતો.જયારે દશથી વીશ કિ.મિ.ની ઝડપે ઝંઝાવાતી પવન ફૂંકાતા સવાર અને સાંજે વાતાવરણ ટાઢુબોળ રહયુ હતુ.લઘુતમ અને મહતમ પારો દોઢ ડિગ્રીથી વધુ ઉંચકાતા આંશિક રાહત વચ્ચે બર્ફિલા પવ
જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા એક આસામીએ જુદા જુદા 2 સમયે અલગ અલગ હથિયારના પરવાના મેળવ્યા બાદ બે હથિયાર ખરીદ્યા હતા. ત્યારપછી પરવાનો રીન્યુ કરવાની મુદ્દતમાં પરવાના રીન્યુ નહીં કરાવતા બંને હથિયાર કબજે કરી એસઓજીએ ગુન્હો નોંધ્યો છે. શહેરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રી
જામનગર જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને નવા GST નોંધણી સંબંધિત પ્રક્રિયામાં સહેલાઈ અને પારદર્શક સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર જામનગર ખાતે GST સેવાકેન્દ્ર આગામી 26મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જેથી વેપારીઓ માટે જીએસટી નોંધણી પ્રક્રિયા સરળ બની રહેશે. જામનગરમાં GST સેવાકેન્દ
અમરેલી જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી ઈગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ ટી.એલ.ઈ, મેનપાવર, 15માં નાણાંપંચમાં ફરજ બજાવતા કર્મચારીઓ 2007થી નોકરી કરી રહ્યા છે. જેમને આગામી તારીખ 1 ફેબ્રુઆરીથી એકા એક છુટા કરવામા આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ તકે અમરેલી જ
જાફરાબાદના સરોવડામાં ફરી એકવાર સિંહોની લટારથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામની બજારમાં સાવજોના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. શિકારની શોધમાં આવેલા સિંહે એક વાછરડાની પાછળ દોટ લગાવતા ગાયે પણ વાછરડાને બચાવવા સિંહ સામે દોટ લગાવી હતી. આ દરમિયાન બજાર વિસ્તારમાં
અમરેલીમાં ન્યુનત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તેમજ આજે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 25મી જાન્યુઆરી સુધી કેટલાક વિસ્તારમાં વાદળ છાયું વાત
હિંમતનગરના હસનનગર ન્યાયમંદિર વિસ્તારમાં રહેતા યુવકને જૂના સંબંધોની અદાવતમાં રસ્તામાં રોકી બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી વારીસહુસેન મહેમુદમીયા કાદરી (30), જેઓ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. તેમણે અયાઝ અનવરહુસેન સૈયદ વ
સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે ભેસ્તાન પાસે 34 કરોડના ખર્ચે એક નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજ અત્યારે શહેરીજનો માટે મજાક સમાન બની ગયો છે. વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર વાહનચાલકો 600 મીટરના બ્રિજના એક છેડેથી ચઢીને બીજા છેડે ઉતરે તો છે પરંતુ ત્યાંથી તેમન
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં 21 જાન્યુઆરીએ મોડી રાત્રે કોંગ્રેસ નેતા શકિતસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહે અકસ્માતે તેની પત્ની રાજેશ્વરીબાને ગોળી માર્યા બાદ યશરાજસિંહેએ આપઘાત કર્યાની ઘટના બની હતી. જોકે આ મામલે કોઈ કારણ સામે આવ્યું નહોતું. પોલીસ દ્વારા દંપત્
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરભુજ ગામાં એક અત્યંત ક્રૂર અને નિર્દય ઘટના સામે આવી છે. અહીં સ્થાનિક લોકોએ એક મગરને નિર્દયતાપૂર્વક મારી નાખ્યો છે. આ ઘટનામાં વન વિભાગે બે આરોપીની ધરપકડ કરી બંનેને જેલ ભેગા કરી દીધા છે. મગરને લાકડીઓથી ક્રૂરતાપૂર્વક માર માર્યોઆ ઘટના રાત્રિ દર
હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંગ્રેજી વિભાગના ઇન્ચાર્જ વડા તરીકે કેમિસ્ટ્રીના પ્રોફેસરની નિમણૂક કરવાના નિર્ણય પર ગુજરાત હાઇકોર્ટે કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટના પ્રશ્નોત્તર બાદ યુનિવર્સિટીએ આ નિર્ણય પાછો ખેંચ્યો છે. કેમિસ્ટ્રી વિભાગની ફેકલ્ટીન
રાજકોટ સ્થિત એઇમ્સ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના 73 વર્ષના એક વૃદ્ધ દર્દીના પગમાં રહેલા હાડકાના અત્યંત દુર્લભ કેન્સરની જટિલ સર્જરી કરીને ડોક્ટરોએ તેમનો પગ બચાવી લીધો છે. એઇમ્સ રાજકોટમાં આ પ્રકારની પ્રથમ 'મેગા પ્રોસ્ટેસિસ રિપ્
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 16 વર્ષની સગીરાએ સવારે 8 વાગ્યે પોતાના ઘેર ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને બનાવની જાણ પ્રદ્યુમનનગર પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સગીરાને તેના સગા
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગની ભરતી પરીક્ષા માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવેથી ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક સહિતના વર્ગ-3ની જગ્યાઓ પર ભરતી માટે નવો નિયમ લાગુ પડશે. ઉલ્લેખનીય છ
હિંમતનગરના આગિયોલમાં આવેલા રામદેવપીર મંદિરે વસંત પંચમી નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામદેવપીર ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેની બપોરે વિશેષ આરતી કરવામાં આવી હતી. મેળામાં 100 થી વધુ વેપારીઓએ વિવિધ સ્ટોલ લગાવ્યા હતા. સ્થાનિક અને
ગુજરાત NSUI દ્વારા 'ડ્રગ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર NSUI અને સી.યુ. શાહ મેડિકલ કોલેજ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હત
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકારની ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સંકલન હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસે ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ભરૂચ શહેર, નબીપુર અને પાલેજ વિસ્તારમાંથી ચોરાયેલા તમામ વાહનો રિકવર કર્યા છે. આ મામલે 19 જાન્યુઆરીના રોજ મકતમપુરના રફીયુદીન સમશુદીન સૈયદે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 1 જાન્ય
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે ગામના ઉપસરપંચના માનસિક ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારજનોએ ઉપસરપંચ સામે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ
જૈનતીર્થ શંખેશ્વર ખાતે વસંતપંચમીના શુભ દિને ધ્વજારોહણ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે અતિ પ્રાચીન શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના બાવન જિનાલય અને 108 પાર્શ્વનાથ જિનાલયની સાલગીરી ઉજવવામાં આવી હતી. મુખ્ય દેરાસર, બાવન જિનાલયમાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને ધ્વજા ચડાવવા માટે રૂપ
કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 32માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ NRI સહિત 194 નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. જળશક્તિમંત્રીએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુ
બોટાદ ટ્રાફિક પોલીસે શહેરમાં ગેરકાયદે સફેદ LED લાઈટો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત જ્યોતિગ્રામ સર્કલ, એસ.ટી. ડેપો સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. ગેરકાયદે સફેદ LED લાઈટ

21 C