કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામે વીજશોક લાગતા 53 વર્ષીય પરપ્રાંતિય મહિલાનું મૃત્યુ થયું છે. આ ઘટના સવારના સમયે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરતી વખતે બની હતી.મૃતક મહિલાની ઓળખ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કનવાડ જોબટ વિસ્તારના વતની પારલીબેન સેકડીયાભાઈ બધેલ તરીકે થઈ છે. તેઓ કુવા
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી અને દશેરાના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ DYSP અને સીટી PI એચ. આર. ગોસ્વામીએ અધ્યક્ષતા કરી હતી.બેઠકમાં હિન્દૂ-મુસ્લિમ સમુદાયના આગેવાનો, નવરાત્રી ઉત્સવના સંચાલકો તેમજ સામાજિક સેવાકીય સંસ્થા
રાજકોટ શહેરના વોર્ડ નંબર 11માં આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાર્ડનના વિકાસ અને બિસ્માર રોડ રસ્તાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ફ્લેટ ધારકોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ
વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટીના પ્રમુખ અને ચારુતર વિદ્યામંડળ (CVM) ના અધ્યક્ષ ભીખુભાઈ બી. પટેલને ‘વિદ્યા રત્ન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને મુંબઈમાં Master Soft Higher Education Leaders’ AI Conclave માં શિક્ષણ, સમાજ અને માનવતા માટેના તેમના યોગદાન બદલ આ સન્માન મળ્યું હતું.આ એવોર્ડ શ્રી
બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ચાલુ વર્ષે 95 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયમાં પાણીની સપાટી વધતા, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવો પણ
નર્મદા જિલ્લામાં પ્રથમવાર મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ રાજપીપળામાંથી 7 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની બજાર કિંમત 70,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ અધિક્ષક વિશાખા ડાબરાલની સૂચનાથી, SOG પી.એસ.આઈ. જે.એમ. લટાને મળેલી
વલસાડ જિલ્લાના પારનેરા ડુંગર પર આવેલા મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. વલસાડ રૂરલ પોલીસે આંતરરાજ્ય ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચોરી કરાયેલો સોના-ચાંદીનો મુદ્દામાલ મંદિર ટ્રસ્ટને પરત કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર, 11 ઓગસ્ટ, 2025ની રાત્રે શ્રી ચંદ
દહેગામ શહેરના પૂજા હેવન ફ્લેટમાં તસ્કરોએ મોડી રાત્રે બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી છે. આ ઘટનાથી ફ્લેટના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે ઘરફોડ ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધ
તાપી જિલ્લાના વાલોડ ગામના નવાફળીયા વિસ્તારમાં ફરી એકવાર ઘરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. રાત્રિ દરમિયાન ચોરી કરવા આવેલા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ ઘટના ગત રાત્રિએ બની હતી. નોંધનીય છે કે, ગત શનિવારે પણ આ જ નવાફળીયા વિસ્તારમાં ઘરફોડ ચોરી થઈ હતી. એક જ અઠવાડિયામાં બ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ સપ્ટેમ્બરે ભાવનગરમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, બોટાદ જિલ્લાના ત્રણેય તાલુકાના એસટી ડેપોમાંથી કુલ ૩૧ બસો ભાવનગર માટે ફાળવવામાં આવી છે.એસટી વિભાગ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ માટે વિશેષ બસ વ્યવ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના ઉપક્રમે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો માટે ઓરિએન્ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના ફેઝ-2 અને અમદાવાદ સ્થિત એસ.આઈ.આર.ડી. સંસ્થાના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. આ કાર્યક્
અમદાવાદમાં રહેતા અને ચાંગોદર ખાતે ફાર્મા રો મટીરીયલનો પ્લાન્ટ ધરાવતા સાગર દેસાઇને મળી ગયેલા પ્રિઝમ એલાયન્સના સંચાલકો અને એક બ્રોકરો સાથે મળી 8.54 કરોડનો ચુનો લગાવ્યો હતો.આ ટુકડીએ ઉધારમાં માલ લઇને ચુકવણી નહી કરતાં આખરે સાગર દેસાઇએ ક્રાઇમબ્રાંચમાં ફરીયાદ નોંધાવતાં પોલીસ વ
કેશોદ પોલીસ મથકે એક મહિલાએ વર્ષ 2023માં એક ભુવા સહિત કેટલાક આરોપીઓ સામે દુષ્કર્મ, ધમકી અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોધાઇ હતી. જેમાં ભુવા સાગર બગથરીયાની જામીન અરજી કેશોદ કોર્ટે ફગાવી દેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે, હાઇકોર્ટે જામીન આપવાનો ઇનકાર કર
ગાઝા સળગી રહ્યું છે... જોરદાર સળગી રહ્યું છે... આ શબ્દો ઈઝરાયલના રક્ષામંત્રીના છે. હવે ઈઝરાયલ અને ગાઝાની આરપારની લડાઈ શરૂ થઈ છે. ઈઝરાયલની સેના ગાઝાના દરવાજા તોડીને અંદર ઘૂસી ગઈ છે. લાખો લોકોની જિંદગી દાવ પર છે. મોત બે ડગલાં જ દૂર છે. આને ગાઝા પરનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક અને અંત
ચાઇનીઝ સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટના નામે કરોડો રૂપિયા પડાવી રહ્યા છે, ત્યારે આ ગેંગને ભારતીય નંબરના સિમકાર્ડ આપનાર કરનાર બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સુરેશ અને ઋષિકેશ નામના બે યુવાનોએ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી તેના નામે સંખ્યાબંધ સિમકાર્ડ લીધા હતા. ચોક્કસ કંપની
વલસાડ એલસીબી ટીમે પારડી નેશનલ હાઇવે નંબર 48 પરથી ₹13.82 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ આઇસર ટેમ્પોના ચોર ખાનામાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પારડી નેશનલ હા
ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) માંથી ટેન્ડર અને પોર્ટ સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવાના કેસમાં ગાંધીનગર પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ પત્રકાર મહેશ લાંગા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાના GST કૌભાંડમાં પણ સંડોવાયેલ
ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અલગ અલગ બેંકના ATM, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છુટ્ટા ચેક, લેપટોપ તથા કાર સહિત કુલ રૂ.10.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છ
ગઈકાલે સવારે ત્રંબા અને કાળીપાટ વચ્ચે ભાવનગર રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખૂંટિયો આડો ઉતરતા બાઇક પર જતું દંપતી ફંગોળાયું હતું. જેમાં ગંભીર ઇજા પહોંચતા પત્નીનું સારવારમાં મોત નીપજ્યું છે. શ્રમજીવી સોસાયટીમાં રહેતા રીનાબેન દુધરેજીયાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિય
નવરાત્રી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભારતમાં પ્રિ-નવરાત્રીના આયોજનોની જેમ અમેરિકામાં પણ આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. લોસ એન્જલસના આર્ટેસિયા ખાતે નવરાત્રી પૂર્વે એક ગરબા મહોત્સવનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ગાયક પુર્વા મંત્રીએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં મોટ
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ વહન અને ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે આશરે 3.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર
અમદાવાદની દસ્ક્રોઈની મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર જમીન હક્ક કમી કરવાની અરજીની નોંધ પ્રમાણિત કરવા 15 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. આરોપીઓએ 25 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે પૈકી 15 હજાર રૂપિયાની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યો છે. ACBએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે
વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ત્રણ મેડિકલ સ્ટોર્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતિઓ જણાતા ત્રણેય સ્ટોર્સના દવા વેચાણના પરવાના અમુક નિશ્ચિત દિવસો માટે સ્થગિત કરવામાં આવ્યા છે અને તેમને કારણ-દર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.પ્લસ નિગમ મેડીકો,
વડોદરાની સરકારી શાળાઓના બાળકોના જીવનમાં જ્ઞાન, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિના નવા રંગો ભરી રહેલી બિલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનની “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ આજે સમગ્ર વડોદરા જિલ્લામાં પ્રેરણાસ્ત્રોત બની છે. વર્ષ 2023માં શરૂ થયેલી આ મોબાઇલ લાઇબ્રેરી અત્યાર સુધી 60થી વધુ શાળાઓ સ
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ આક્ષેપબાજીનું રાજકારણ ગરમાયું છે. મતદાનના એક દિવસ પહેલાં જ હરીફ પેનલ અને વર્તમાન ચેરમેન વચ્ચે આરોપ પ્રત્યારોપોનો સિલસિલો તેજ બન્યો છે. ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે,તેમા
ભાવનગરના પાનવાડી ચોક નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આ યુવકો રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને આવ્યા હતા. શખ્સો પાસેથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 384 બોટલ નંગ સહિત કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ ઝડપી લીધો હતો. ચાર થેલાઓમાં ભારતીય બનાવટ
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આજે સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો અને તડકો નીકળી રહ્યો હતો. જોકે, આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળછાયું બની ગયું હતું. સંખે
વલસાડ આરટીઓ અધિકારી આર. જે. પરમાર અને તેમના ડ્રાઇવર કુણાલે વાપી-સુરત નેશનલ હાઈવે 48 પર થયેલા એક ગંભીર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક મદદ કરી હતી. આ ઘટના 18 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 12:00 વાગ્યાની આસપાસ બની હતી.વાપીથી સુરત જતા નેશનલ હાઈવે 48 પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્મ
આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યારે નવરાત્રિમાં ગરબાને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ નવરાત્રિ દરમિયાન રાતના 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર કે માઇકનો ઉપયોગ કરવો પ્રતિબંધ છે. ખેલૈયાઓ રાતના 12 વાગ્યા સુધી
સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક વૃદ્ધે લિસ્ટેડ બુટલેગર સહિત બે શખ્સોના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના પાલિકામાં નોકરી અપાવવાના બહાને થયેલી 22 લાખની ઠગાઈ સાથે સંકળાયેલી છે. મૃત્યુ પામતા પહેલા વૃદ્ધે વોટ્સએપ પર સ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે ખેતીની જમીન હતી, તેને ગેરકાયદે બિનખેતી કરવામાં આવી છે તેવો આક્ષેપ યોગેશ્વર સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યો છે અને તેમને ચાલવા માટેનો તથા વરસાદી પાણીના નિકાલ માટેનો જે રસ્તો હતો તેને બંધ કરવામાં આવ્યો હતો. જેને
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે સુરતની મુલાકાતે આવશે. તેઓ કોસમાડા સ્થિત એનથમ સર્કલ ખાતે આયોજિત ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે. રૂપિયા 101 કરોડના ખર્ચે 2.1 એકરમાં નિર્માણ પામનારા આ મંદિરમાં સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા રોજગાર કેન્દ્ર, આરોગ્
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દેલીયાથર ગામ પાસે બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખનીજ ખનન પર જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ખાનગી બાતમીના આધારે ગત સાંજે પાડવામાં આવેલી રેડ દરમિયાન વિભાગે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ કાર્યવાહીમાં ખાણ અને ખનીજ વ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની વિજિલન્સ ટીમે વીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. ટીમે સતત બે દિવસ ચાલેલા દરોડામાં કુલ 39.88 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પ્રથમ દિવસે 21 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી, જ્યારે બીજા દિવસે 1
ટેટુ આર્ટિસ્ટ જય સોની વિરુદ્ધ નોંધાયેલા એટ્રોસિટી અને દુષ્કર્મ કેસમાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી રદ થયા બાદ, ગુજરાત હાઈકોર્ટમાંથી પણ જય સોનીના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી છે. નવસારી ટાઉન પોલ
સુરતના ઉન વિસ્તાર પાસે આવેલા સોનારી ગામ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કેળા ભરેલી એક પીકઅપ વાન અને રિક્ષા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, અકસ્માતમાં પીકઅપ વાન પલટી મારી ગઈ હતી. જ્યારે રિક્ષાન
દીવાન-બલ્લુભાઈ શાળા, કાંકરિયા ખાતે વિદ્યાર્થીઓના આરોગ્યની કાળજી માટે હિમોગ્લોબિન ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ચકાસી, તેમને સ્વસ્થ જીવનશૈલી માટે માર્ગદર્શન આપવાનો હતો. આ કેમ્પમાં નિષ્ણાત મ
ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રની દુધધારા ડેરીની આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈને ભારે ગરમાવો છે. આ ચૂંટણી પૂર્વે જ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ એવો બોમ્બ ફોડ્યો છે કે ભાજપના આંતરિક ગૃહકલહ બહાર આવી ગયો છે. મનસુખ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે ભરૂચમાં સહકારી માળખ
વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ અમૃતનગર ખાતે રહેણાંક મકાનમાથી એક ઇસમને માદક પદાર્થ ગાંજાનો જથ્થા સાથે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન
1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે 18 સપ્ટેમ્બરને ગુરુવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે 10
વડોદરામાં આગામી 23 અને 24 સપ્ટેમ્બરના રોજ ટાઈકોન 2025માં ભાગ લેવા માટે દેશભરમાંથી 33 જેટલા નામાંકિત સ્પીકર આવશે. આ આયોજનનો મુખ્ય ઉદેશ્ય છે કે નવીનતા, સહયોગ અને ઉદ્યોગસાહસિક શ્રેષ્ઠતા માટે કેન્દ્રિય હબ બનવા માટે તૈયાર એક ફ્લેગશિપ ઇવેન્ટ છે. દેશભરના 33થી વધુ સ્પીકર્સ ટાઈકોન 2025માં ભ
માર્ગ અને મકાન વિભાગ, ભરૂચ (રાજ્ય) દ્વારા ચોમાસામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા વિવિધ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ વાહનચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવાનો છે. ભરૂચ શહેરમાં શક્તિનાથથી લિંક રોડ અને સ્ટેશનથી ઝ
દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. તાજેતરમાં બિરસા મુંડા સર્કલ પર બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાએ નગરપાલિકાની રખડતા પશુઓ અંગેની નિષ્ક્રિયતા પર ફરી સવાલો ઉભા કર્યા છે. આ ઘટના ગતરોજ બિરસા મુંડા સર્કલ પાસે બની હતી, જ્યાં બે આખ
મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવનાર 4,544 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. સેટેલાઈટ મેપિંગના કારણે થયેલી આ કાર્યવાહીથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે કોંગ્રેસે તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખ
સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ 16 સપ્ટેમ્બરના દુબઇથી અમદાવાદ ફ્લાઈટમાં અને અમદાવાદથી સુરત ટ્રેન મારફતે ગોલ્ડ સ્મગલિંગનું રેકેટ ઝડપી પાડ્યું હતું. 26 લાખથી વધુના ગોલ્ડ સાથે રત્નકલાકાર ભાવિક કાતરિયાની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અગાઉ ગોલ્ડ સ્મગ
કચ્છ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે આજે ભુજ હાઈવે પર એક યુવકની હત્યા કરવામાં આવી છે. કોઈ વાતે બોલાચાલી થતાં પિતરાઈ ભાઈઓએ જ છરીના ઘાં ઝીંકી યુવકને પતાવી દીધો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં બળાત્કારના ચાર અલગ અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં ચોકબજારમાં બ્યુટીકેરની દુકાનમાં યુવતી પર બળાત્કાર અને ધમકી, સિંગણપોરમાં સાસરિયાનો ત્રાસ અને દિયરનું દુષ્કર્મ, ડીંડોલીમાં ઠંડાઈમાં ભાંગ ભેળવીને બળાત્કાર, પછી વીડિયો બનાવી લાખો પડાવ્યા અ
સુરતના અલગ અલગ વિસ્તારોમાં નોટોના બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ઉતરાવી છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. આ અગાઉ, પોલીસે આ જ ગેંગના એક મહિલા અને બે પુરુષ સભ્યોને ઝડપી પાડ્યા હતા. ગેંગ સોનાના દાગીના પહેરેલી મહિલાઓને નિશાન બનાવતીછ
રાજકોટના પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને તેમના પતિ પ્રવિણભાઈ સોરાણીનો દાદાગીરી કરતો એક વીડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. આ વીડિયોમાં તેઓ વોર્ડ નં. 15ના શિવાજી નગર વિસ્તારમાં આવેલા બાપા સિતારામના મંદિરમાં તોડફોડ કરતા અને સ્થાનિક રહ
ધાનપુર તાલુકાના ઉડાર ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની હેરાફેરીના ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી, 2.93 લાખના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે પાંચ મોટરસાયકલ સહિત કુલ 6.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં સંડોવાયેલ
મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ ઇમ્ફાલ સ્થિત રાજભવન ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) - આણંદ દ્વારા સંચાલિત મણિપુર મિલ્ક પ્રોડ્યુસર્સ કૉ-ઓપરેટિવ યુનિયન લિ. (મણિપુર ડેરી)ના નવા બ્રાન્ડ નેમ અને લોગોનું અનાવરણ કર્યું હતું. આ લોન્ચિંગથી મણિપુર ડેરીને એક નવી ઓળખ મળ
સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર ગેરકાયદેસર ખનિજ વહન કરતા 11 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં રેતી અને બ્લેક ટ્રેપનું વહન કરતા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા 11 ડમ્પર
રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા - 2025 અભિયાન અંતર્ગત આણંદ શહેરમાં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના ઉદ્દેશ્યથી આ સ્વચ્છતા પખવાડિયા અભિયાન હાથ ધરાયું છે. આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મહાનગરપાલ
વડોદરા શહેરના હરણી વારસીયા રીંગ રોડ પર આવેલા સવાદ ક્વાર્ટર્સમાં મિત્રને મળવા આવેલા ખોડીયાર નગરના યુવક સાથે જૂની અદાવત રાખી ચાર માથાભારે ઈસમોએ બબાલ કરી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ ચારેય શખ્સોને આજે પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રશન કરાવ્યું હતું. ચારેય આરોપીઓ સા
ઓક્સફોર્ડ યુનિવર્સિટી, બેંગલુરુની અત્રિ સંસ્થા અને મહુવાના પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે મહુવાની શેઠ એમ.એન. હાઈસ્કૂલ અને એમ.એન. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના 500 વિદ્યાર્થીઓ પર સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને તેના પ્રત્યે જાગૃતિનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ
બનાસકાંઠા જિલ્લામાં 6 અને 7 સપ્ટેમ્બર, 2025 ના રોજ થયેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતા માટે અવરજવરને સરળ અને સલામત બનાવવાનો છે. રાજ્ય સ
આગામી 20 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીનાં રોડ શો સહિતના કાર્યક્રમોની વિગતવાર માહિતી ભાવનગર શહેર-જિલ્લા ભાજપે પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી. મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂલાંબા સમય બાદ ભાવનગરની મુલાકાતે પ્રધાનમં
બોટાદ જિલ્લાના રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાણપુર શહેર અને આસપાસના ગામડાઓમાંથી આવેલા કુલ 240 જેટલા દર્દીઓએ વિવિધ રોગોની તપાસ કરાવી અને સારવારનો લાભ લીધો હતો. કેમ્પમાં બાળરોગ નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણ
ભીમનાથ મહાદેવ મંદિરે વિશ્વશાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે સવા કરોડ પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનો મહાસંકલ્પ શરૂ થયો છે. આ પૌરાણિક મંદિરમાં બહેનો દ્વારા આ શિવલિંગ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે આગામી શિવરાત્રી સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ મહાયજ્ઞનું નેતૃત્વ મંદિરના મ
મહેસાણા-બહુચરાજી હાઈવે પર આજે(18 સપ્ટેમ્બર) ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, કારણ કે સામેત્રા ગામ નજીક ચારથી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામનું મુખ્ય કારણ ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર પ્રા. લિ. નામની પેપર મિલ દ્વારા ફેલાવવામાં આવતું ભયંકર પ્રદૂષણ અને દુર્ગંધ હતી,
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી જય વ્યાસના ઘર પર આજે (18 સપ્ટેમ્બર) ગ્રામજનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ગ્રામજનોનું કહેવું છે કે, અવારનવાર આ પ્રકારના કૃત્ય કરે છે જેથી પરિવાર ગામમાં ન જોઈએ. આ હોબાળા બાદ ગામમાં વાતાવરણ તંગદિલી ભર્યું બન્યું હતુ
પઢિયાર પરિવારે સ્વર્ગસ્થ મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢિયારની પુણ્યતિથિ નિમિત્તે સત્યમ સેવા યુવક મંડળને ₹15,000 ના વિવિધ મેડિકલ સાધનો અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયના હોલ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે દાતા યોગેન્દ્રસિંહ પઢિ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ટોય સાયન્સ એન્ડ એજ્યુકેશન કોન્ક્લેવ–2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને દેશમાં સ્વદેશી રમકડાંના નિર્માણ અને આત્મનિર્ભરતા માટે આપેલા સંકલ્પને સાકાર કરવા યુન
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રૂ.34 કરોડના ખર્ચે બનેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમને મંત્રી મુળુ બેરાના હસ્તે ખુલ્લું મુકાયું હતું, જોકે, ફાયર એનઓસી ન મળતા હાલમાં આ મ્યુઝિયમ બંધ કરાયું છે. દિવ્યભાસ્કર ડિજિટલની ટીમે જ્યારે આ મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે થયેલા ખર્ચના માત્ર 50 રૂપિયા માટે મિત્રોએ બીજા મિત્રનો જીવ લીધો હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં જન્મદિવસના ખર્ચમાં ભાગે પડતા પૈસા પાછા માગતા આરોપીએ તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દ
અમદાવાદના વિસલપુર સ્થિત શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને ટ્વીટરના માધ્યમથી વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.વિદ્યાર્થીઓ
રાધનપુર શહેરમાં તંત્રની બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મસાલી રોડ પર આવેલી સરસ્વતી નગર સોસાયટીમાં 57 વર્ષીય નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિનું ખુલ્લી ગટરમાં પડી જવાથી કરુણ મૃત્યુ થયું છે.સોમવારની સવારે નર્મદાબેન દૂધના પૈસા ચૂકવીને નજીકની દુકાનથી પરત ફરી રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને 'ખેડૂત અધિકાર યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતર, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ, અને પશુપાલકોને પોષણ
દાહોદ જિલ્લાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નીતિ આયોગના એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ. નયન જોષ
બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામમાં ઘાસચારાના વિતરણ દરમિયાન પશુપાલકો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના સુઈગામના બેણપ ગામમાં બની હતી, જ્યાં અસરગ્રસ્ત પશુપાલકોને ઘાસચારાની ગાંસડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું.આ મામલે એક ફરિયાદી પશુપાલકે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ ન
જૈન સોશ્યલ ગ્રૂપ સુરેન્દ્રનગર સિલ્વર પરિવાર દ્વારા દુર્ગા રાત્રિ – 2025નું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આ કાર્યક્રમ સંસ્કૃતિ અને ભક્તિના સંગમરૂપે યોજાયો હતો.આ આયોજનમાં ખેલૈયાઓએ માતા દુર્ગાની ભક્તિમાં લીન થઈ પરંપરાગત વેશભૂષામાં ગરબે રમ્યા. સંગીતના
વડોદરાના ખોડીયાર નગર, ન્યુ કારેલીબાગ સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરમાં ૧૭ સપ્ટેમ્બરના રોજ શ્રી વિશ્વકર્મા પૂજન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી વિશ્વકર્મા સમાજ વડોદરા દ્વારા આ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણી અંતર્ગત સવારથી હવનનું આયોજન કરવામાં આવ્ય
નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરી ગરબાની સાથે કોમર્શિયલ ધોરણે યોજાતા નવરાત્રિ મહોત્સવોની પણ તૈયારીઓ ચાલી રહી છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી એક પણ કોમર્શિયલ ગરબા આયોજકને મંજૂરી
ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા પંચાયતના સદસ્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ચરાડવા ગામમાં બિસ્માર રસ્તાઓની રજૂઆત દરમિયાન ગ્રામજનોનો રોષ જોઈને સ્થળ છોડી જતા જોવા મળે છે.ચરાડવા ગામમાં સરકારી હોસ્પિટલ સુધી પહોંચવાનો રસ્તો અત્
પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર દ્વારા રાપર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા બાલાસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, બાલાસર-સાંતલપુર રોડ પર નવનિર્મિત આધુનિક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ જરૂરી સૂચનો કરાયા હતા.નિરીક્ષણ કાર્યક્રમમાં પોલીસ પર
અમરેલી જિલ્લામાં ડુંગળીના પાકને સુકારો અને બાફિયા નામના રોગે ભરડો લીધો છે. છેલ્લા ત્રણ વર્ષથી કપાસ અને મગફળીની સાથે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો આ રોગચાળાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે, જેનાથી તેમને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.જિલ્લાના ખેડૂતો પરંપરાગત રીતે કપાસ
છોટા ઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તમામ સિસ્ટમ બંધ હાલતમાં મળી આવી છે. ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલી ચકાસણીમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેના કારણે દર્દીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ફાયર વિભાગે હોસ્પિટલના ICU, સ્ત્રી પ્રસુતિ વિ
આમોદ–કરજણ રોડ પર જીઇબી કચેરી સામે આજે બપોરે બાઈક અને ફોરવીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવારને ગંભીર ઈજા થતાં તાત્કાલિક આમોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી છે. મળતી માહિતી અનુસાર, આમોદ–ભીમ્પુડા રોડના ટર્નિંગ
બનાસડેરીની ચૂંટણીને લઈને અણદાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. તેમણે કાંકરેજના શિહોરી મામલતદાર કચેરીએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું. અણદાભાઈ પટેલ થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન તરીકે જાણીતા છે. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 10 ઓક્ટોબરે ચૂંટણી યોજ
નખત્રાણા હાઇવે પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે પદયાત્રીઓની સલામતી જોખમમાં મુકાઈ છે.માતાના મઢ તરફ પદયાત્રીઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમા
જામજોધપુર પોલીસે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મોટરસાયકલ ચોરી કરતી એક ટોળકીને ઝડપી પાડી છે. આ ઓપરેશનમાં લાખો રૂપિયાના ચોરાયેલા મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવાના અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અ
દાહોદ જિલ્લાના ડોકી ખાતે એક યુવકે પોતાને જજ તરીકે ઓળખાવી પેટ્રોલ પંપના માલિકને ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 12 સપ્ટેમ્બરના રોજ બની હતી. પોલીસે ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સના આધારે બનાસકાંઠાના અલ્પેશ ગલ્ચરને સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. દાહોદન
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજે 18 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં એક મેગા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં યોજાઈ રહી છે, જેમાં રાજ્યભરમાં ચાલનારા 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છ
અમરેલી શહેરમાં બે દિવસ પૂર્વે ભાવકા ભવાની મંદિરમાં એક યુવતી પર જીવલેણ હુમલો કરનાર બે આરોપીઓનું પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન-પંચનામું કર્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને દોરડાથી બાંધી ઘટના સ્થળે લઈ જવાયા હતા. સ્થળ પર લઈ જઈ કેવી રીતે ગુનો આચર્યો તેનું રિ
દ્વારકા તાલુકાના આશા વર્કરોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે પ્રાંત અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કરતા આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રામધૂન બોલાવી હતી. આશા વર્કરોનો મુખ્ય આરો
દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાંથી એક યુવકનું અપહરણ થયાના ગણતરીના કલાકોમાં જ મીઠાપુર પોલીસે તેને સહીસલામત છોડાવી લીધો છે. આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં આશાપુરા ટોકીઝ પાસે સાંજના સમયે ફરિયાદી જીગર પંડ્યા પોતાના ભાઈની ઓફિસમાં બે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પર કરશે. વડાપ્રધાન સમગ્
પોરબંદરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાણાબોરડીના મૂળ નિવાસી અને હાલ રાજકોટ રહેતા રસિક નારણભાઈ રાવતે સાંગાભાઈ જીવાભાઈ મોરી પાસેથી ૨૦ હજાર રૂપિયા ૩ ટકાના વ્યાજે લીધા હતા. આ વ્યાજખોરીમાં સાંગાભાઈ અને તેમના ભાઈ પરબત જીવા મોરીએ તા. ૧૬-૦૩-૨૦૦૬ થી ૧૬-૦૬-૨૦૧૯ સુધી
હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ (HUDA) દ્વારા તૈયાર કરવામાં આવેલી સૂચિત વિકાસ યોજના અંગે પ્રવર્તી રહેલી ગેરસમજોને દૂર કરવા માટે મુખ્ય કારોબારી અધિકારી ક્રિષ્ના વાઘેલાએ જનતાને અપીલ કરી છે. તેમણે ખાસ કરીને જમીન કપાત અંગેની ખોટી માન્યતાઓ પર સ્પષ્ટતા કરી હતી. વાઘેલાએ જણાવ્યું હ
હિંમતનગરમાં ત્રણ દિવસીય એડવાન્સ કરાટે કુમિતે તાલીમ સેમિનાર સંપન્ન થયો છે. આ સેમિનારમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 60 મેડાલિસ્ટ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમને આંતરરાષ્ટ્રીય ખેલાડી પ્રણય શર્મા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. સેકો કાઈ કરાટે ઇન્ટરનેશનલ ઇન્ડિયા (ગુજરાત) ના હેડ કો