જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં આજે બપોર પછી એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને છત્તીસગઢના ધારાસભ્ય દેવેન્દ્રસિંહ યાદવ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને ક
ગાંધીનગરના પેથાપુર ગામમાં રહેતા અને બજાજ શો રૂમમાં નોકરી કરતા એક યુવક સાથે નિકાહ કરી થોડા જ દિવસોમાં નવવધૂ મહારાષ્ટ્ર ખાતે ભાઈના એક્સિડન્ટનું બહાનું બતાવીને નાસી જઈ એક લાખની ઠગાઈ આચરવામાં આવતા પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. છોકરીવાળા લગ્નના ખર્ચામાં સક્ષમ
એસજી હાઈવે પર બેફામ ગાડી હંકાવી 9 નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલ સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. સાક્ષીઓ કોર્ટમાં જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકોના મૃત હાલતમાં પડ્યા હતા. જો હું ગાડીના પાછળના ટાય
ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં સિનિયર એસોસિએટ આર્કિટેક તરીકે નોકરી કરતા અધિકારીને ઓનલાઈન લોન અપાવવાના બહાને ઠગબાજોએ કુલ રૂ .1.77 લાખથી વધુનોનો ચૂનો ચોપડ્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર અધિકારીએ સાયબર સેલ હેલ્પલાઇન દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નો
17 વર્ષની પુત્રીનું ઊંઝા ખાતે રહસ્યમય સંજોગોમાં રેપ બાદ મોત થયું હોવાના આક્ષેપ સાથે પિતાએ હાઇકોર્ટમાં સ્વતંત્ર તપાસ માટે કરેલી અરજીમાં હાઇકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. આ સમયગાળા દરમિયાન તપાસ નાયબ પોલીસ અધિક્ષક, એસડીપીઓ મહેસાણાને સોંપવામાં આવી છે અને આગામી તારીખ સુ
ઝાંપા બજાર વિસ્તારમાં આવેલો દેવડી રોડનો વિવાદ હવે વધુ વકર્યો છે. ટ્રાફિકની ગીચતાવાળા આ વિસ્તારમાં વર્ષોથી વાહન વ્યવહાર માટે ચાલુ રહેલો આ રસ્તો બંધ કરી દેવાના મનપાના ઠરાવ બાદથી સ્થાનિક લોકોમાં ભારે વિરોધ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં આ રસ્તા પર ગેટ મૂકીને રાહદારીઓ માટે પણ
રાજકોટના મંગળા રોડ ઉપર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે પેંડા અને મુર્ગા ગેંગ સામે ગુજસીટોકનો ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 17 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામને જેલહવાલે કરવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે, શહેરમાં ગેંગ
મોરબી મહાપાલિકાએ નહેરુ ગેટ ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન 60થી વધુ લારી, ગલ્લા અને પાથરણા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાપાલિકાની ટીમે મંગળવારે મોડી સાંજે આ ઓપરેશન પાર પાડ્યું હતું. દબાણ હટાવવાની સાથે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ક
પોરબંદર મહાનગરપાલિકાએ શહેરની જર્જરિત એમ.ડી. સાયન્સ કોલેજને સોમવારે બપોરે ૩ વાગ્યે સીલ કરી દીધી છે. કાર્યવાહી સમયે કોલેજમાં અભ્યાસ ચાલુ હોવાથી, મનપાની ટીમે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી ઇમારતનો મુખ્ય દરવાજો સીલ કર્યો હતો. કોલેજના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, સં
રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આવેલ ગોકુલ પાન વાળી શેરીમાં આવેલા એક બંગડીના કારખાનામાં આજે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે ધુમાડાના મોટા ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. બનાવ બનતાની સાથે આસપા
સુરત ક્રાઇમ બ્રાંચે જહાંગીરપુરા વિસ્તારમાં દરોડો પાડીને 137 ગ્રામ ચરસ સાથે ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે, જેમણે હિમાચલ પ્રદેશના કસોલથી બાયરોડ કારમાં ડ્રગ્સની હેરાફેરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં વેસુમાં રહેતા કોન્ટ્રાક્ટરનો પુત્ર અનુપ બિષ્ટ મુખ્ય સૂત્રધાર છે, જ્યારે મયંક
રાજકોટનો કુખ્યાત તસ્કર ભાદો સોલંકી ત્રણ વર્ષ બાદ ફરીવાર સક્રિય થયો છે. તરઘડીયાની રૂ. 6.47 લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ગત 3 ડિસેમ્બરના રોજ ધોળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં જમાઈ અને પરપ્રાંતીય શખ્સ સાથે ટોળકી ત્રાટકી હતી અને ચોરીને અંજામ આપ્ય
વલસાડ તાલુકાના પારનેરા ગામમાં આવેલા મહેન્દ્રાના શોરૂમમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના પારનેરા અંબાજી માતાના મંદિર નજીક બની હતી. વલસાડ નગરપાલિકા ફાયર વિભાગની ટીમે શોરૂમના POPનો ભાગ તોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોરૂમમાં સિલિંગના ભાગે શોર્
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર
શિયાળાની શરૂઆત થતા જ મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. મહેસાણા નજીક આવેલા કુક્સ ગામ પાસે આવેલી શ્રી રામ નગર સોસાયટીમાં બે મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત કુલ 58 હજાર 400 રૂપિયાના મત્તાની ચોરી કરી ફરાર થયા છે.સમગ્ર ચોરીની ઘટના
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'મારું ગામ, મારો તાલુકો અને મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત'ની નેમ સાથે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાંથી બાળ લગ્નના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો અને તેના ગંભીર ગેરફાયદાઓ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાન
છેલ્લાં એક સપ્તાહમાં ઇન્ડિગોની સંખ્યાબધ્ધ ફલાઇટો રદ થવાના કારણે અનેક મુસાફરોને ન કલ્પી શકાય અને ન સહી શકાય તે પ્રકારનું ભારે નુકસાન થઇ રહ્યું છે. અને હજુ આ ફલાઇટો રદ થવાનું ચાલુ છે. ત્યારે આ ફલાઇટોના મુસાફરોને ટિકિટોનું ભાડું રિફંડ કરવામાં આવે છે. પરંતુ તેમને જે યાતના ભોગવ
અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા ન્યાય કર્મચારી ક્રેડિટ કો.ઓ. સોસાયટીના ઇતિહાસમાં પહેલીવાર લોકશાહી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા હોદ્દેદારોની ચૂંટણી તા. 07/12/2025ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ચૂંટણીની મતદાન પ્રક્રિયામાં સભ્યોએ નોંધપાત્ર ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને અભૂતપૂર્વ 65 %થી વ
ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી યોજાઈ હતી. આરોપી કાર્તિક પટેલ, ડો. ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીએ કરેલી ડિસ્ચાર્જ અરજીની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. અમદાવાદ ગ્રા
કોડીનાર તાલુકાના સિંધાજ ગામે આજે સાંજે એક યુવક પર બે સિંહોએ હુમલો કર્યો હતો. ગામના રહેવાસી રમેશભાઈ લાખાભાઈ વાઢેર તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સિંહના હુમલામાં રમેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એમ્
બોટાદના તાજપર ગામના ભરત કનુભાઈ રાઠોડ નામના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આ મામલે મૃતકના પિતાએ યુવકની પત્ની અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક ભરતના લગ્ન રેફડા ગામના પુનમબેન હરેશભાઈ મકવાણા સાથે દસ મહિના પહેલા થયા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ પુનમબ
ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા 10 જેટલા પોલીસકર્મીઓને અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી લાંચખોરોને ઝબ્બે કરાવનારા 4 હિંમ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને કચેરી દ્વારા 10 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ દીવા પ્રજ્વલન, રોશની સજ
ડાંગ જિલ્લાના કોટબા પ્રાથમિક શાળામાં 50મા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ થયો છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા કોટબા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ 10 ડિસેમ્બર સુધ
ગાંધીનગર મહાનગરપાલિકા ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના મિલકતવેરાની બાકી વસૂલાત માટે આક્રમક રીતે એક્શન મોડમાં આવી આવી ગઈ છે. જે અન્વયે રિબેટ યોજના હોવા છતાં મિલકત વેરો ન ભરનાર 926 મોટા બાકીદારો સામે જપ્તી વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. સમયસર વેરો ભરપાઈ નહીં કરનાર 50 હજારથી વધુની રકમના બ
ખેડૂત માટે ખેતી કરવી એ હવે માત્ર મહેનત નહીં પણ એક કપરી લડાઈ બની ગઈ છે. એક તરફ કોમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવો પડે છે, તો બીજી તરફ રાત-દિવસના ઉજાગરા કરીને, મોંઘાદાટ બિયારણ અને દવાઓનો છંટકાવ કરીને તૈયાર કરેલા પાકને જંગલી પશુઓનો ત્રાસ નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને જંગલ વિસ
વાપીમાં હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી અમરૂદ્દીન હૈસિયતધાર ખાનની રેગ્યુલર જામીન અરજીને એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ડુંગરા પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેણે જામીન માટે અરજી દાખલ કરી હતી. જોકે, ડીજીપી અનિલ ત્રિપાઠી દ્વારા
બોડેલી ઢોકળીયા પબ્લિક હોસ્પિટલના પાંચ ટ્રસ્ટીઓ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બોડેલી પોલીસે ફરિયાદ નોંધી છે. આ કાર્યવાહી બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ કરવામાં આવી છે. નિતિન શાંતિલાલ ચોકસી નામના અરજદારે આ અંગે કોર્ટમાં અરજી કરી હતી. અરજદાર
પાટડીના ખારાઘોડા વિસ્તારમાં એક સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાનો બનાવ સામે આવ્યો હતો. આ કેસમાં પાટડી પોલીસે આરોપીની ધરપકડ કરી તેને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરી હતી. પોલીસે મૃત બાળક અને આરોપીના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ મોકલ્યા છે. આ ઘટનામાં સગીરાએ અધૂરા માસે મૃત બાળક
ડાંગના આહવા ખાતે સંકલિત આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત ન્યુ ગુજરાત પેટર્ન યોજના અને નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન (NFSM) હેઠળ દ્વિ-કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ખેતીવાડી સાધનોની કીટનું વિતરણ કરાયું અને ક્રોપિંગ સિસ્ટમ આધારિત તાલીમ પણ આપવામાં આવી. રાજ્ય સરકાર છેવાડાના ખેડૂતો સ
1947માં ભારત અને પાકિસ્તાન અલગ થયા ત્યારથી અત્યાર સુધીમાં ભારતમાં 15 વડાપ્રધાન આવ્યા તો પાકિસ્તાનમાં 24 વડાપ્રધાનોએ રાજ કર્યુ. આનો મતલબ એવો થયો કે ભારતમાં સ્થિર રાજકારણ છે. વડાપ્રધાનો લાંબા કાર્યકાળ માટે સત્તામાં રહે છે. જવાહરલાલ નહેરૂ 17 વર્ષ, ઈન્દિરા ગાંધી 11 વર્ષ વડાપ્રધાન પદે
વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ખાનગી ટ્રાવેલ્સની બસે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા 65 વર્ષીય મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. જોકે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અકસ
લગ્નજીવનના ઝઘડામાં પત્નીને હેરાન કરવા માટે એક પતિએ પોલીસને દોડતી કરી દેતો ગંભીર ગુનો આચર્યો હોવાનો બનાવ જૂનાગઢમાં સામે આવ્યો છે. જેમાં પત્નીની હેરાન કરવાના બહાને મુંબઈથી કોલ કરનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે.ગત 4 ડિસેમ્બરના બપોરે 12:00 વાગ્યાની આસપાસ જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂ
છોટાઉદેપુર જિલ્લા પોલીસે પ્રોહીબિશનના કડક અમલના ભાગરૂપે પકડેલા ₹૪.૧૭ કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો ૯ ડિસેમ્બરે જાહેરમાં નાશ કર્યો હતો. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશન સામેના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. આ દ
શહેરમાં થોડાં દિવસ પહેલા જાહેરમાં રૈયારોડ પર એકાઉન્ટન્ટ યુવતીને જાહેરમાં બેફામ ફટકારી બંને પગ ભાંગી નાંખનાર શખ્સ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. રૈયા રોડ પર રહેતા હિરેન ધોળકિયા નામના શખ્સે એકાઉન્ટન્ટ યુવતીને લગ્નની લાલચ આપી અલગ અલગ હોટેલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું
રાજકોટ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તાજેતરમાં થયેલા કમૌસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી ખેતમજૂરી કરતા ભાગીયા મજૂરોને પણ વળતર મળે, તે અંગે રાજકોટમાં રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ
ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સંચાર સુવિધાઓ મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. બિલમાળ, આહવા અને ધવલીદોડ ગામોને જોડતા કુલ ₹3.05 કરોડના ખર્ચે ત્રણ ગ્રામ્ય માર્ગોના નિર્માણનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક
પાટણ નગરપાલિકાની GJ 24 GA 0885 નંબરની બોલેરો કેમ્પર ગાડી પાંચ દિવસથી ગુમ હોવાનો મામલો સામે આવ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે આ સરકારી વાહનનો ગેરકાયદેસર ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, અધિકારીઓ ગાડી સર્વિસમાં હોવાનું જણાવી રહ્યા હતા. બીજી તરફ આ મામલે દિવ્ય ભાસ
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી–2024 હેઠળ મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ન થયેલા ઉમેદવારો તથા 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલી પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો હવે ફરીથી શાળા પસંદગી કરી શકશે. ઉમેદવારો માટે આ ઓનલાઇન શાળા પસંદગીની પ્રક્રિયા 10થી 1
સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને અપનારી દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માટે માતા અડગ છે. જ્યારે પિતાનો વિરોધ હોય દંપતી વચ્ચે વિવાદ સર્જાયો છે. માતા પોતાની દીકરીને લઈને છ મહિનાથી
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આઠેક વર્ષ અગાઉ 17 વર્ષીય સગીરાનું અપહરણ અને ગેંગરેપની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. જે કેસ કલોલ સ્પેશિયલ કોર્ટે માં ચાલી જતા પાંચમાં સેશન્સ જજ બી.આર.રાજપૂતે મુખ્ય ત્રણ આરોપીઓને તકસીરવાન ઠરાવી છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સ
ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે બાગાયત ખાતા દ્વારા અમલમાં મુકાયેલ કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અંતર્ગત લક્ષ્યાંકની મર્યાદામાં સામાન્ય તેમજ અનુસૂચિત જનજાતિના ખેડુતોને સહાયકીય લાભ આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ મિની ટ્રેક્ટર (20 PTO HP સુધી), મિની રોટાવેટર, મિ
ભરૂચ જિલ્લામાં નકલી સર્ટિફિકેટ અને માર્કશીટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ચંદનકુમાર પ્રભાકર પાંડેને ભરૂચ SOGએ દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી નકલી પ્રમાણપત્રો બનાવતી ગેંગ સામે મોટી સફળતા મળી છે. ભરૂચ SOGની ટીમ વોન્ટેડ આરોપીઓને પકડવા સક્રિય છે. આ અંતર્ગત, પોલીસ ઇન્સ્પેક
વડોદરા નજીક આવેલ દાદા ભગવાન મંદિર કેલનપુર ખાતે શાશ્વત હિન્દુ જાગૃતિ ગુજરાત પ્રાંત દ્વારા રાષ્ટ્રીય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સાંખાણી ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે પ.પૂ.
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ આનંદધામ રેસીડેન્સી વિસ્તારમાં રોડની હાલત વર્ષોથી બિસ્માર છે. આ કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેઓ તાત્કાલિક નવા રોડના નિર્માણની માંગ કરી રહ્યા છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર, સોસાયટીના નિર્માણ સમયે બનેલા પ્રાથ
ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, માત્ર 9 દિવસમાં 123 લોકો શ્વાન અને અન્ય પ્રાણીઓના હુમલાનો ભોગ બન્યા છે. આ ઘટનાઓને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. સિવિલ હોસ્પિટલના સત્તાવાર અહેવાલ અનુસાર, 1 ડિસ
અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા 5 જેટલી શાળાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની 5 શાળાઓને બે હજારથી લઈને 5 હજાર સુધીનો ફી વધારો આપવામાં આવ્યો છે. તમામ શાળાઓને ફી વધારા માટે FRCમાં દરખાસ્ત કરી હતી. જે બાદ અમદાવાદ ઝોન FRCએ તમામ શાળાઓની દરખાસ્તની ચકાસણી કરી હત
એક તરફ જ્યાં અમદાવાદમાં સુભાષ બ્રિજ જેવી સામાન્ય તિરાડને કારણે અવરજવર માટે બંધ કરી દેવામાં આવે છે, ત્યાં જૂનાગઢ-વંથલી રોડ પર વાડલા ફાટક નજીક કાળવા નદી પર આવેલો પુલ અને નાળું અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં દરરોજ મોટી સંખ્યામાં વાહનોના પસાર થવાના કારણે લોકોના જીવ પર જોખમ
ગુજરાત યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. આગામી 5 જાન્યુઆરીએ 74મો પદવીદાન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના 74માં પદવીદાન સમારોહમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તેમજ 74માં પદવીદાન સમારોહમાં ISROના ચે
પંચમહાલ જિલ્લાના કાંકણપુર પોલીસે ગોધરા તાલુકાના ગોઠડા ગામની સીમમાંથી દારૂ ભરેલી બિનવારસી બોલેરો ગાડી ઝડપી પાડી છે. પોલીસે વાહન અને વિદેશી દારૂ મળી કુલ 6.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી 31મી ડિસેમ્બર અને નૂતન વર્ષની ઉજવણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા માટ
રાજકોટ મહાપાલિકામાં ઘણા સમયથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર જન્મ-મરણના દાખલાની કામગીરી આવી ગઇ છે ત્યારે એક સાથે ત્રણ-ત્રણ પોર્ટલ પર કામ કરવાના કારણે વિભાગ અને નાગરિકો બંને હેરાન થઇ ગયા છે. જેમાં નવા પોર્ટલમાં સુધારા વધારા થતા નથી. અવારનવાર સર્વર ડાઉન થાય છે. ત્યારે હવે તો એ
આણંદ એલ.સી.બી. પોલીસે વડોદરા ચેઈન સ્નેચિંગ કેસના એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. ભૌમીક ઉર્ફે લાલો ત્રિવેદી નામનો આ આરોપી એક મહિનાથી પોલીસ પકડથી દૂર હતો. તેને આણંદ રેલવે સ્ટેશન નજીકથી બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ભૌમીક ત્રિવેદીએ કબૂલ્યું કે, તેણે એક
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને જમીન વેચાણના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે. એક જમીન માફિયાએ આભવા ગામની તેમની જમીનનો 59.61 કરોડમાં સોદો કર્યો, સાટાખત અને કબજા કરાર બનાવી માત્ર 21,000 ટ્રાન્સફર કર્યા અને બાકીના પૈસા ન ચૂકવી જમીન પચાવી પાડ
કેજરીવાલે ભાજપને અંગ્રેજો કરતા વધુ તાનાશાહ ગણાવી અરવિંદ કેજરીવાલને રાજકોટની જેલમાં બંધ ખેડૂતો અને આપના કાર્યકર્તાઓને ન મળવા દેવાતા તેમણે ભાજપ પર પ્રહાર કર્યો કહ્યુ્ં શું હું આતંકવાદી છું? કેમ મને ખેડૂતોને મળવા ન દેવામાં આવ્યો?તેમણે ભાજપને અંગ્રેજો કરતા વધુ તાનાશાહ કહી.
નખત્રાણાના મુરૂ ગામનો 20 વર્ષીય યુવક 6 દિવસ અગાઉ ગુમ થયો હતો. જે યુવકની શોધખોળ દરમિયાન પોલીસે શકમંદને ઉઠાવી પૂછપરછ કરી હતી. જેમાં સહ આરોપી સાથે મળીને લાપતા યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. આટલું જ નહીં હત્યા બાદ લાશને સગેવગે કરવા માટે શરી
ડીસાના રહેવાસી જીતુભાઈ પંચાલને લાંબા સમયથી સતાવતી પેશાબની નળી સંકોચાઈ જવાની જટિલ સમસ્યાનું નિદાન અને નિ:શુલ્ક ઓપરેશન મહેસાણાની જનરલ હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડૉ. કેતુલભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ સફળતાએ ખાનગી હોસ્પિટલોમાં નિરાકરણ ન પામેલી સમસ્યાનો સ
અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી સરકારી કિડની હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. મધ્યપ્રદેશથી આવેલી 21 વર્ષની પૂજા નામની યુવતીની બન્ને કિડની ફેઈલ થઈ ગઈ છે. ગરીબ પરિવારની આ દીકરી સારવાર કરાવવા અમદાવાદમાં આવી છે. જો કે, તેમની પાસે મા કાર્ડ કે આ
બનાસકાંઠા LCB એ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓઢવા ગામ પાસેથી એક સ્વીફ્ટ કારમાંથી કુલ ₹5,75,302 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજ
ભરૂચમાં ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. 11 ડિસેમ્બરની સમયમર્યાદા નજીક આવતા, સમગ્ર વહીવટી તંત્ર કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સક્રિય બન્યું છે. નગર સેવા સદનની કચેરી ખાતે, બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને તેમના સહાયકો ફોર્મની ઓનલાઈન પ્રક્રિયા યુદ્ધના ધોરણે
અમદાવાદના વસ્ત્રાપુરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિણીતાને સંતાન ન થતા સાસરિયાઓ અવારનવાર મહેણા-ટોણાં મારીને ત્રાસ આપતા હતા. પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પિયર જતી રહી હતીમૂળ રાજસ્
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ભડેણા ખાતે પ્રાથમિક શાળામાં 10 નવા વર્ગખંડોના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ 10 નવા રૂમનું નિર્માણ રૂ. 1.86 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય
ગુજરાતમાં સાયબર ક્રાઇમના વધતા જતા કેસો વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવસારી સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કના પર્દાફાશ સાથે નવસારી અને સુરતના પાંચ યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો વિદેશમાં બેઠેલા ઠગબાજો માટે 'મ્યુલ એકાઉન્ટ' ચલાવી દેશભરમાં ₹7.36 કર
અમરેલી જિલ્લામાં રાજ્ય કે જિલ્લા બહારથી આવતા શ્રમિકોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષ
સુરત જિલ્લાના વેસ્મા ગામે રોડ મટીરીયલ ભરેલી એક ટ્રકે વીજળીનું ટ્રાન્સફોર્મર અને પોલ તોડી પાડ્યા હતા. આ ઘટનાને કારણે આખા ગામનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ ઘટના નેશનલ હાઇવેથી ટેકરા ફળિયા તરફ ચાલી રહેલા રોડના કામ દરમિયાન બની હતી. રોડ મટીરીયલ લઈને જઈ રહેલી GJ 21 Z 7664 નંબ
પાટણ શહેરની અત્યંત વ્યસ્ત પદ્મનાભ ચોકડી પર ટ્રાફિકની ગંભીર સમસ્યા અને અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. સાંસદે પાટણ–ચાણસ્મા–ડીસા સ્ટેટ હાઇવે પર આવેલી આ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવાન
વડોદરા જિલ્લાની સમગ્ર શિક્ષા અંતર્ગત આઠ તાલુકાની કુલ 65 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી વિષયોનું સૈદ્ધાંતિક તથા પ્રયોગાત્મક માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર શિક્ષા, વડોદરા દ્વારા “કૌશલ્ય ઉત્સવ”નું આયોજન
થરાદમાં જિજ્ઞેશ મેવાણીની સભામાં જાહેર મંચ ઉપરથી પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાંખ્યુ છે. તેની સામે કાર્યવાહી નહી થાય તો કેનાલમાં પડી આપઘાત કરીશ તેવી ચીમકી આપનાર જીઆરડીમાં ફરજ બજાવતી યુવતી સોમવારે વડા નજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી હતી. જોકે, લોકોએ તેને
અમદાવાદના મુખ્ય સુભાષ બ્રિજમાં સુપર સ્ટ્રક્ચરને નુકસાનની શંકા સામે આવતાં તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ 25 ડિસેમ્બર 2025 સુધી બંધ રહેશે, જે દરમિયાન નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય બ્રિજની સુરક્ષા અને વધુ તપ
ભરૂચના શક્તિ નગર વિસ્તારમાં આવેલું નગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટર અત્યંત બિસ્માર હાલતમાં છે. આ કોમ્પ્લેક્સમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડે છે, જોખમી વીજ વાયરો લટકે છે, સ્લેબના સળિયા બહાર દેખાય છે અને ગંદકીના ઢગલા સામાન્ય બની ગયા છે. આ શોપિંગ સેન્ટરમાં 150થી
વલસાડ તાલુકાની મગોદ ડુંગરી પ્રાથમિક શાળામાં બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કુલ 85 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્
બનાસકાંઠાના ઓગડ તાલુકાના વડા ગામની એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આક્ષેપો કરી યુવતીએ આ પગલું ભર્યું હતું. જોકે, સ્થાનિકોએ સમયસર દરમિયાનગીરી કરીને યુવતીને ચાંગા નર્મદા કેનાલમાં ઝંપલાવતા પહેલા બચાવી લીધી હતી. થરામાં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા કાંકણોલ ગામના શ્રી પુરાણા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનો શુભારંભ 9 ડિસેમ્બર, મંગળવારથી કળશ સાથેની પોથીયાત્રાથી થયો હતો, જેમાં મોટી સંખ્યામાં સંતો-મહં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે પાલનપુરને 1000 કરોડના વિકાસના કામોની ભેટ આપશે. જેમાં 560 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારા એરોમાં સર્કલ પરના 24.5 કિલોમીટર લાંબા બાયપાસનું ખાતમુહૂર્ત કરશે. જેથી લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવશે. ટ્રાફિક સમસ્યા વાહનચાલ
કચ્છના સરહદી ગામ વંધાય ખાતે આવેલા ઈશ્વર આશ્રમના સંચાલન મુદ્દે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા વિવાદમાં હાઇકોર્ટે સ્પષ્ટતા આપી છે. પોતાના ચુકાદામાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું મંતવ્ય સ્વીકાર્યું છે કે, મુખ્ય ઉત્તરાધિકારી તથા વ્યવસ્થાપન મુદ્દે અંતિમ નિર્ણય બાકી હોય ત
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની સેવા હજુ ખોરવાયેલી છે. આજે 9 ડિસેમ્બરની રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. જેને લીધે મુસાફરો હજુ હેરાનગતિ ભોગવી રહ્યા છે. રાજકોટથી ઈન્ડિગો એર લાઇન્સની હવાઈ સેવા ખોરવાતા મુસાફરોમાં ભાર
એક તરફ કોમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે, તો બીજી તરફ રવિ પાકની સિઝનમાં સમયસર ખાતર ન મળતાં ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે. હાલ ખેડૂતોને શિયાળુ પાક માટે ખાસ કરીને યુરિયા ખાતરની તાત્કાલિક જરૂર છે, પરંતુ તેની પૂરતી અને સમયસર સપ્લાય ન થતાં ખેડૂતો
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો કે, લગ્ન નોંધણી પ્રથા અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટેના અનામત મુદ્દે સરકાર સમક્ષ મુખ્ય રજૂઆત કરવામાં આવી છે. લગ્ન નોંધણી રેકેટ મામલે ફર
સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક 'એલિવેટેડ માર્કેટ' તૈયાર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13મી ડિસેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે. સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે પરં
હિંમતનગર એ ડિવિઝન પોલીસે પશુ ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનનો આ આરોપી સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ અને ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો. ઝડપાયેલા આરોપીનું નામ રહીશ મો. રશીદ કુરેશી છે, જે જયપુર (રાજસ્થાન)ના પાડા મુડી વિસ
સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે અને તેની સાથે જ શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતા શરદી, ખાંસી અને કફ જેવા રોગોનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આ બદલાતા હવામાન અને વાઇરલ ઇન્ફેક્શનથી બચવા માટે કેવી કાળજી લેવી, તે અંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.અનુપ ચંદા
જેસલમેરથી લોંગેવાલા સુધીની 161 કિલોમીટરની 'હેલ ટુ રન' મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ મહેશ્વરી સમાજના યુવાનો દ્વારા યોજવામાં આવી હતી.આ મેરેથોનમાં મહેશ્વરી સમાજના ડૉ. પ્રતીશ શારદા વિજેતા બન્યા હતા.
ખોડિયારનગર સ્થિત અનમોલ મોતી સ્કૂલ ખાતે વંદે માતરમ્ રાષ્ટ્રીય ગાનના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી ધર્મ જાગૃતિ કેન્દ્ર અને રાહી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રમોદભાઈ શાહના પ્રમુખપદે યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન, રાહી
પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સોશિયલ મીડિયા પર નકલી ID બનાવી સસ્તું સોનું આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટના ભુજ શહેર વિસ્તારમાં ડી-માર્ટ મોલ સામે ફાટક પાસે બની હતી. LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી અને
ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર 'વનતારા'ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડથી સન્માનિત કર્યા છે. અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થા ગ્લોબલ હ્યુમ
IEEE ગુજરાત સેક્શન દ્વારા વાર્ષિક સામાન્ય સભા (AGM) 2025નું સફળતાપૂર્વક આયોજન સિલ્વર ઓક યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IEEE ગુજરાત સેક્શનના સભ્યો, આમંત્રિત પ્રતિનિધિઓ તેમજ રાજ્યભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે, IEEE ગુ
સુહાની ફાઉન્ડેશનના સહયોગથી ઇસનપુરની સમજુબા સ્કૂલ ખાતે તાજેતરમાં જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ રોગોથી પીડાતા 39 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી. સિનિયર થેરાપિસ્ટ જતિનભાઈ મહેતા અને પોરસભાઈ મજમુદાર સહિત કુ
ટંકારા પોલીસ સ્ટેશન સામે રાજકોટ-મોરબી હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારને પોલીસે રોકી હતી. તપાસ દરમિયાન કારમાંથી 50 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹4,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્
પરિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દફતરનો ભાર ન લાગે તે માટે દાતા કિરીટકુમાર બી. દેસાઈએ એક નવી પહેલ કરી છે. તેમણે શાળાને 12 રેક દાનમાં આપ્યા છે.આ રેકનો ઉપયોગ બાળકો તેમના દફતર શાળામાં જ રાખી શકે તે માટે કરવામાં આવશે. દાતા કિરીટકુમાર દેસાઈએ બાળકોને દફતર લાવવામાં પડતી મુશ્કેલ
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના વિકાસ આયોજનના ભાગરૂપે, મંદિર નજીક આવેલા 20 વર્ષ જૂના શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સને તોડવાની કાર્યવાહી આજે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. યાત્રિકોની સુવિધા અને મંદિર વિસ્તારના આધુનિકીકરણ માટે આ પગલું લેવાયું છે. આ શોપિંગ સેન્ટરમાં ક
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ 8 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણી સ્વજન સંસ્થાના સહયોગથી વિવિધ ફન ગેમ્સ અને સ્પર્ધાઓના આયોજન સાથે કરવામાં આવી હતી. સંસ્થાના સમય દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચાર જૂથમા

26 C