વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુદત લંબાવવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચે હજારો મતદારોની નોંધણી બાકી હોવાથી આ નિર્ણય લીધો છે. હવે નાગરિકો 11 ડિસેમ્બર સુધી પોતાના BLOને વિગતો સબમિટ કરી શકશે. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી દ્વારા અપાયેલી માહિતી મુજબ, વલસાડ જિલ્લ
ગાંધીનગર-માણસા હાઇવે પર વાસણ મહાદેવ નજીક અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને રાહદારી શ્રમિકને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાથી દાહોદના શ્રમિકનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. આ મામવે પેથાપુર પોલીસે ગુનો નોંધી
જામનગરમાં એક મહિલાનો સોનાના દાગીના અને કપડાં ભરેલો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો હતો. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા ત્રણ દિવસના સતત સીસીટીવી મોનિટરિંગ બાદ આ થેલો શોધી કાઢી મહિલાને પરત કરવામાં આવ્યો છે. થેલામાં આશરે ₹2.50 લાખની કિંમતના સોનાના દાગીના હતા. પ્રાપ્ત માહિ
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એક્સપ્લોઝીવના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, વલસાડ SOGની ટીમે PI એ.યુ. રોઝના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના
કેઈએસના પ્રાંગણમાં તાજેતરમાં આનંદ મેળાનું સફળ આયોજન થયું હતું, જેમાં આશરે બે હજારથી વધુ લોકોએ ભાગ લઈ મેળાનો આનંદ માણ્યો હતો. કેઈએસ સંસ્થાની તમામ કોલેજો, સ્કુલોના પ્રિન્સિપાલ અને સ્ટાફ સહિતના સૌની મહેનતે રંગ રાખ્યો હતોં. આ મેળો પણ મસ્ત મજાનું સંભારણું બની ગયો હતો. આ પ્રસંગે
રાજા ઋષભના પુત્ર ભરત ચક્રવર્તી જેમના નામથી આ દિવ્ય ભારત વર્ષનું ભવ્ય નામકરણ થયું તે રાજા ઋષભના જીવન કવનનું વર્ણન કરતું એક અદભુત કોન્કલેવનું આયોજન તા. 19-20-21 ડિસેમ્બર 2025, શુક્ર - શનિ - રવિવારના બોરીવલી (વેસ્ટ), કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ નં.4માં નિર્ધારિત કરવામાં આવેલ છે. 22 દેશોના લગભગ 300
ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનને ધ્યાનમાં લઈને 5 ડિસેમ્બર રાતના 12 વાગ્યાથી 6 ડિસેમ્બર રાતના 12 વાગ્યા સુધી દાદર રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓને મર્યાદિત પ્રવેશ આપવામાં આવશે. કાયદો અને સુવ્યવસ્થા જાળવવા લગભગ 400 રેલવે પોલીસ અધિકારી અને કર્મચારીઓ તૈનાત કરવામા
બ્રહ્મોસ મિસાઈલ સેન્ટરમાં કામ કરતો એવોર્ડ વિજેતા વિજ્ઞાની નિશાંત અગરવાલને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાંથી મુંબઈ હાઈ કોર્ટે મુક્ત કર્યા પછી નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મંગળવારે તે છૂટી ગયો હતો. નિશાંતે સાત વર્ષ જેલમાં વિતાવ્યાં પછી તેની કારકિર્દી પણ મુશ્કેલીમાં મ
આ વર્ષે જાન્યુઆરી અને નવેમ્બર વચ્ચે નવી મુંબઈ વસાહતમાં 499 જેટલા બાળકોનું અપહરણ થયું હતું અથવા ગુમ થઈ ગયા હતા. આમાંથી પોલીસે 458 બાળકોનું પગેરું મેળવ્યું, જ્યારે 41 બાળકો હજુ પણ વાપતા છે, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. પોલીસે 458 બાળકોનું પગેરું મેળવ્યું, જેઓ ગુમ થવા પાછળ મોટે
2019માં રસ્તા પર ઈલેક્ટ્રિક વાયરોનું સમારકામ કરતી વખતે હાઈડ્રોલિક સીડીવાળી વેન પરથી પડી જવાથી મૃત્યુ પામેલા શ્રમિકના વાલીઓને રૂ. 23.92 લાખની ભરપાઈ આપવાનો થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે.ટ્રિબ્યુનલના પ્રમુખ અધિકારી રૂપાલી વી મોહિતેએ 27 નવેમ્બરે પસાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માતોની વણંભી વણઝાર રહી છે જેમાં વધુ એક જીવલેણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્વે જામનગરમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો.પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.દેવભૂમિમાં નાના મોટા અકસ્માતો લગભગ રોજીંદા બની રહયા છે. મળતી વિગત અનુસા
ગોરધનપર પાસે લગભગ 100 વિધા સરકારી જમીનમાં ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા બુધવારે સવારે મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં 19 કાચા-પાકા બાંધકામ, ઇંટોના છ ભઠ્ઠા ઉપરાંત ખેતી વિષયક સહિતના દબાણો પર બુલડ
તાલુકાના કાળી તલાવડી ગામે રહેતા આરોપીએ મુથુટ ફાયનાન્સ માંથી આઈઆઈએફએલમાં ગોલ્ડ લોન ટ્રાન્સફર કરવાના નામે રૂપિયા 38.10 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલીના અને હાલ સુરતમાં રહેતા ફરિયાદી વિક્રમભાઈ રમણીકભાઈ પટેલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથક
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે જ શહેરના વોર્ડનં-12ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જેનબબેન ખફીએ પક્ષ અને પક્ષના તમામ હોદાઓ ઉપરથી રાજીનામું ધરી દેતાં રાજકિય ભુકંપ સર્જાયો છે. તો બીજી તરફ જેનબબેન ખફી સાથે વાતચીત કરતા તેઓએ પક્ષ સાથેનો બળાપો કાઢ્ય
જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા (એસઆઈઆર)ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 80-જામજોધપુર વિધાનસભાના ગીંગણીના બીએલઓ અજયભાઈ વરસાંકિયાએ અન્ય બીએલઓને સોંપવામાં આવેલ ચાર્જ પોતે સંભાળી તેમની કામગીરી 100 ટકા પૂર્ણ કરી છે. તેઓએ માત્ર એક મતદારનું મેપિંગ કરવા માટે કર્નાટક રાજ્ય
જામનગર શહેરમાં સસરાના ઘરેથી માવતરે જતી પરીણિતા રીક્ષામાં રૂ.2.50 લાખના સોનાના દાગીના સાથેનો બેગ ભુલી જતાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર પોલીસે સતત ત્રણ દિવસના સીસીટીવી કેમેરા પર મોનિટરીંગ કરીને દાગીના સાથેનો બેગ શોધી આપીને પરિણિતાને પરત આપ્યો હતો. શહેરમાં રહેતા કાજલબેન પરિક્ષિત
જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ઓવર બ્રિજ બનતા ઇન્દીરા માર્ગ થઇ એસટીનું સંચાલન ફરી જુના રાબેતા મુજબના રૂટ ઉપરથી બસ પસાર થશે તે આદેશ વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે તો શહેરીજનોએ આ મુજબ એસટી બસનો લાભ લેવા ડીટીઆઇ જે.વી. ઇશરાણી દ્વારા જણાવાયું છે. જામનગ
જામનગર શહેર અને તાલુકા મથકોએ હોમગાર્ડમાં ફરજ બજાવતા અને સતત અનિયમિત અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા 9 હોમગાર્ડ જવાનોને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટએ બરતરફ કરવાનો હુકમ કરતા સતત અનિયમિત રહેતા હોમગાર્ડ જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમ
યુવા આપદા મિત્ર સ્કીમમાં પોરબંદર જિલ્લાના 106 જેટલા નવા વોલિએન્ટરએ SDRF સેન્ટર ગોંડલ ખાતે કુદરતી અને માનવસર્જિત આફત સામે રેસ્ક્યુ કરવા અંગેની તાલીમ મેળવી સજ્જ બન્યા છે. આ વોલિએન્ટરો રેસ્ક્યુ માટે દરેક વિભાગને મદદરૂપ બનશે. યુવા આપદા મિત્ર સ્કીમ તથા GSDM અંતર્ગત પ્રોજેક્ટમાં રેસ
પોરબંદર જિલ્લાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા ભરના દર્દીઓ સારવાર માટે આવે છે. મેડિકલ કોલેજ થતા સર્જન સહિતના નિષ્ણાંત ડોકટરોની નિમણૂક થતા દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ સારવાર માટે આવતા દર્દીઓ માથે રોગચાળાનો ભય સેવાય રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે પટાંગ
પોરબંદર જિલ્લામાં હાલ એસ.આઈ.આર.ની કામગીરી ધમધમી રહી છે ત્યારે હાલ ફોર્મ ડીજિટલાઇઝેશન કરવાની કામગીરી ધમધમી રહી છે.પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતદારોના ફોર્મ માટે શહેરી મામલતદાર કચેરી ખાતે 30 જેટલા કર્મીઓ સવારે 8 થી રાત્રીના 2 વાગ્યા સુધી ફોર્મ ડીજિટલાઇઝેશન કરવામાં જોતરાયા
પોરબંદરમાં બુધવારે મહતમ તાપમાન 31.1 ડીગ્રી અને લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે તેમજ ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 40 ટકા થયું છે ત્યારે ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. દરિયા કિનારે વસેલા પોરબંદર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગઈકાલે મંગળવારે મહતમ તાપમાન 30 ડિગ્રી રહ્યું
પોરબંદર મહાનગરપાલિકાના સમાજ સંગઠન વિભાગ દ્વારા પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ બેન્ક મારફતે વિવિધ લોન આપવામાં આવે છે.જેમાં 25 હજાર લોન યોજના પુરી કરેલ 585 લોકોને બેન્ક મારફતે ક્રેડિટકાર્ડ આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ફેરિયા અને નાના વેપારીઓને વેપાર ધંધા માટે વર્ષો પૂર્વે પી.એમ.સ્વ
આદરજ મોટી ગામની આસપાસના સાત ગામની 34104 વસ્તીને ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહે તે માટે રૂપિયા 1.5 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાન બનાવ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનમાં છે બેડના પુરૂષ અને મહિલા વોર્ડ, અદ્યતન લેબોરેટરી, મમતા ક્લીનીક, માઇનોર ઓટી સહિત
ગાંધીધામમાં ચોતરફ બેંકોથી ઘેરાયેલા હોવાના કારણે બેંકિંગ સર્કલથીજ ઓળખાતા થઈ ગયેલા સ્વામી વિવેકાનંદ સર્કલની ગતરોજ મહાનગરપાલિકા કમિશનર મનિષ ગુરવાની અને એંજિનીયર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
ગાંધીનગરના ઇન્ફોસિટીમાં ઓફિસ ખોલી લોકોને સરકારી કામના ટેન્ડર મળ્યા હોવાનુ કહીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ઠગ નિરવ દવેના રીમાંડ પુરા થતા જેલ હવાલે કરાયો છે. પરંતુ આ રીમાંડ દરમિયાન પોલીસ આરોપી પાસે કોઇ માહિતી કઢાવી શકી નથી. જેથી હવે પોલીસ વધુ તપાસ માટે આરોપીના પિતા અન
ગાંધીનગર પાસે ગીફ્ટસીટીમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતો યુવક રાતના સમયે તેની નોકરી પુરી કરી બાઇક લઇને ધોળાકુવા તરફ જતો હતો. તે સમયે વિધાતા ફાર્મ આગળ પહોંચતા એક કાર ચાલકે રાતના આશરે અઢી વાગે બાઇકને ટક્કર મારી હતી. જેમાં ચાલકનુ મોત થયુ હતુ, આ બનાવની ડભોડા પોલીસ મથકમાં ફરિ
જિલ્લાની વધુ 20માંથી 16 ગ્રામ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી મકાનોને રૂપિયા 4.58 કરોડના ખર્ચે નવા બનાવવા ટેન્ડરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી સૌથી વધુ માણસા તાલુકાના 3 ગ્રામ પંચાયતોની સામે દહેગામ અને ગાંધીનગર તાલુકાની 5-5 ગ્રામ પંચાયતોનો સમાવેશ થ
માણસાના વરસોડા ગામમાં રહેતો યુવક તેના ઘર આગળ ઉભો હતો, તે સમયે એક ટ્રેક્ટર ચાલકને તેનુ વાહન ધીમુ ચલાવવા માટે ટકોર કરી હતી. ત્યારબાદ ડ્રાઇવરે તેના માલિકને જાણ કરતા બે લોકો બાઇક ઉપર આવ્યા હતા અને બાદમાં કહ્યુ હતુ કે, તુ અમારુ ટ્રેક્ટર કેમ રોકે છે ? તેમ કહી જાતિ વિષયક ગાળો બોલી માર
કબીર પરંપરાના સંત ત્રિકમ સાહેબની તપોભૂમિ તેમજ ગુજરાતનું ઐતિહાસિક યાત્રા ધામ સંત ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડના 9મા મંહત તરીકે આત્મહંસ સાહેબ ગુરુ સત્યહંસે સંતો, મહંતો તેમજ હજારો શિષ્યોની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ચાલતા વિવાદના કારણે જગ્યાનું સંચાલન
કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓના મજબુતીકરણ અને નવિનીકરણના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં માંડવી તાલુકાને નખત્રાણા તાલુકા સાથે જોડતો 2 થી 32 કિ.મીનો માંડવી, ગઢશીશા, મંગવાણા, યક્ષ રોડના મજબુતીકરણની કામગીરી રૂ.24 કરોડના ખર્ચે પુર્ણ કરાઈ અને ગુણવત્તાસભર ડા
આજના બદલાતા અને સ્પર્ધાત્મક કોર્પોરેટ વિશ્વમાં યુવા પેઢી પોતાની વિચારસરણી, કાર્ય ક્ષમતા અને વ્યાવસાયિકતાને યોગ્ય સમયે અને યોગ્ય દિશામાં વિકસાવવી જરૂરી બની રહી છે. આ અંતર્ગત સી ઝેડ પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાં ઇનોવેશન કાઉન્સિલ દ્વારા સફળ ઉદ્યોગસાહસિકો સાથેન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નવેમ્બરમાં રેકોર્ડબ્રેક 800 કરોડથી વધુની આવક પ્રાપ્ત કરી છે જેમાં મોટાભાગનો હિસ્સો કચ્છનો હોય છે ખાસ કરીને કચ્છમાં બે બંદર તેમજ નમક, ખનીજની નિકાસ સહિતના કારણે રેલવેને આવક થાય છે. અમદાવાદ મંડળે નવેમ્બરમાં 806.68 કરોડની આવક પ્રાપ્ત કરી જેમાં 628.68 કરોડ
એરપોર્ટ રીંગરોડ પર ભાડા દ્વારા બનાવવામાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષના રેસ્ટોરન્ટ દ્વારા બિનઅધિકૃત દબાણ, ગંદકી અને જોખમી પ્રવૃત્તિઓ સામે રહેવાસીઓ બુધવારે બપોર બાદ આકરી રજૂઆત કરી હતી અને એક તબક્કે એ ડિવિઝન પોલીસને જાણ કરીને કાયમી નિર્ણય આવે તે માટે મધ્યસ્થી થવા માટે રજ
ખરીફ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આણંદ જીલ્લા ખાતે આવેલા કુલ8 ખરીદ કેંદ્ર ખાતે ડાંગર ખરીદી પ્રકીયા સુચા
આણંદ શહેર પાસેના વલાસણ ગામે રહેતી 39 વર્ષીય પરિણીતાને લગ્નના 19 વર્ષ બાદ પ્રેમલગ્નનો માઠો અનુભવ થયો છે. પતિના પરસ્ત્રી સાથે સંબંધ હોવા છતાં પત્નીને અન્ય પુરૂષ સાથે આડો સંબંધ હોવાનો વ્હેમ રાખી તેમજ તારો બાપ ભિખારી છે, તેણે તને કરીયાવરમાં કંઈ આપ્યું નથી તેમ કહી ત્રાસ ગુજાર્યો હ
માધાપર એમ.એસ.વી. હાઈસ્કૂલના મેદાન ખાતે ‘ખેલ મહાકુંભ 2025’ અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં અંડર-9, અંડર-11, અને અંડર-14 વયજૂથ
આણંદ જિલ્લામાં વધુ 1000 ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 69,000 ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી છે, તે પૈકી અરજીની જરૂરી ચકાસણી કરી આજ દિન સુધીમાં સુધી 35,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજુર કરવામાં આવેલ અરજીઓ પૈકી 19194 ખેડૂતોને રૂ 27.12 કરોડની ઓનલાઈન ચુકવણૂં પણ
આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેતા બેવડીઋતુનો અનુભવ વર્તાઇ રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઇ ફેરફાર થવાની સંભાવના નથી.જેને લઇને શાકભાજી સહિત પાકોમાં પિયત જરૂરીયાત વધુ રહેશે. તેમજ બટાકાની રોપણી કરી હોય તો હાલમાં ખાતર પાણી આપવા જણાવ
ચરોતર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પેટ્રોલપંપની શરૂઆત માટે જરૂરી વેટ રજિસ્ટ્રેશન મેળવવાનું હોય છે. જીએસટી રજિસ્ટ્રેશન કલાકોમાં મળતું હોવા છતાં, પેટ્રોલપંપ માટેની વેટ રજિસ્ટ્રેશન પ્રક્રિયા છેલ્લાં કેટલાંય સમયથી અત્યંત ધીમી અને કાગળકામ આધારિત બની રહી છે. વેટ કાયદા હેઠળ રજ
આણંદ શહેરમાં આવેલી ગણેશ ચોકડી પાસેની સિક્યોરીટી ઓફિસમાં ચોકલેટ ચોરીના આરોપમાં મોગર બાલ અમૂલથી સિક્યોરીટી મેનને લાવીને મહિલા સહિત ત્રણ શખસોએ પ્લાસ્ટીકના દંડા તેમજ લાતોથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. છોડાવવા પડેલી યુવકની પત્નીને પણ તેમણે થપ્પડો મારી દીધી હતી. નાપા તળપદ
તાલુકાના ઝુરા ગામમાં દેશી દારૂના વેપલા પર મહિલાએ રેઇડ કરી હતી જે મામલે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. આ મુદ્દે પશ્ચિમ કચ્છ એસપીને રેઇડ કરનાર મહિલાને પોલીસ રક્ષણ આપવા સહિતની રજુઆત કરવામાં આવી છે. ગત 1 ડીસેમ્બરના ઝુરા ગામે સંગીતાબેન મહેશ્વરી
આણંદ ખેડા જિલ્લાના ભાલ વિસ્તારમાં કૃષ્ણ કમોદ સહિત જુદી જુદી ડાંગરનું ઉત્પાદન મોટા પ્રમાણ થાય છે.છેલ્લા કેટલાંક વર્ષોથી ચોખાની નિકાસ ઇન્ડોનેશિયા સહિત દેશોમાં 10 હજાર મેટ્રીક ટન થી વધુ નિકાસ થતી હતી. છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ચોખાનો સ્ટોક વધી ગયો છે.
કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુદ્દત થયે જિલ્લાફેર બદલી મંજૂરી મેળવી શકે એવા 1200 શિક્ષકો છે, જેમાંથી 900 જેટલા છૂટા થવાની મુદ્દતે પહોંચી ગયા છે, જેથી જિલ્લા શિક્ષણ સમિતિએ 10મી તારીખ પહેલા છૂટા કરવા તૈયારીઓરંભી દીધી છે. જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા પ્રાથમ
દેશમાં નાના અને મધ્યમ વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ સુધારા અમલમાં મૂક્યા છે. હવે નાના વેપારીઓ અને વ્યાવસાયિકો માટે GST રજિસ્ટ્રેશનને ઝડપી અને સરળ બનાવી દેવામાં આવ્યું છે. તેની સાથે જ પુન: ક
ભાવનગર કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં ખરેખર આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી જ પરિસ્થિતિ છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં હાઇરાઇઝ બિલ્ડીંગોને મંજૂરી આપવામાં આવે છે પરંતુ તે હાઈરાઇઝ બિલ્ડીંગોમાં આગ લાગે ત્યારે આગને ઓલવવા કે રેસ્ક્યુ માટે પૂરતા સાધનો નથી. 62 મીટર ઊં
અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડો અપનાવવામાં આવ્યા છે અને તેની સીધી અસર વિશ્વની નામાંકિત શિપિંગ લાઇન્સ પોતાના જહાજો માટે અલંગ તરફ નજર દોડાવવા લાગી છે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી જહાજ રીસાયકલિંગની માન્યતા માટેના માપદંડને અનુકુળ થવા માટે બાંગ્લાદેશ પણ
ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી આગામી તારીખ 19 ડિસેમ્બરને શુક્રવાર યોજવામાં આવશે. ભાવનગર બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી, કારોબારીના સભ્યોની ચૂંટણી તારીખ 19 ડિસેમ્બરને શુક
કોર્પોરેશનની દબાણ હટાવ ટીમ દ્વારા રાત્રીના સમયે રસ્તા અને તેની ફૂટપાથ પર ખાણીપીણી સહિતના અસ્થાયી દબાણો ખડકાઈ જાય છે. વારંવાર હટાવવા અને મનાઈ કરવા છતાં પણ દબાણો થઈ જતા બે દિવસમાં 51 જેટલા દબાણો હટાવી સામાન જપ્ત કરાયો હતો. તા.2ને મંગળવાર રાત્રી દરમિયાન રૂપાણી સર્કલ, દિવડી ચોક,
ભાવનગર સાયકલ ક્લબના 20થી વધુ સાયકલિસ્ટો ગિરનાર ફરતે 73 કિલોમીટરની પરિક્રમા સાયકલ દ્વારા કરશે. ગુજરાતના સર્વોચ્ચ શિખર જુનાગઢના ગિરનારની ફરતે ઓન રોડ 73 કિમી સાયકલ દ્વારા પરિક્રમા યોજાશે. આ આધ્યાત્મિક અને પ્રકૃતિમય રાઈડનું આયોજન તા. 11 જાન્યુઆરી 2026ને રવિવારે અમદાવાદના ગ્રીન રાઈ
શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા ધનાઢ્ય વૃદ્ધ દંપતિને ત્યાં દસ વર્ષથી ઘરકામ કરવા આવતી મહિલાએ વૃદ્ધાને પોતાની વાતોમાં ભોળવી લઇ કટકે કટકે પચાસ તોલા સોનું તેમજ દસ લાખ રૂપિયાની રોકડ સેરવી લીધા હતા અને બાદમાં વૃદ્ધાના મોત બાદ ઘરમાંથી ઘરકામ કરતી મહિલાને આપેલ રોકડ અને સોનાનું
ભાવનગર તાલુકામાં તાલુકા વિકાસ અધીકારી છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવે છે.આ દરમિયાન તેઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે.બુધેલ ગામમાં ચાલતા કામોમાં ટકાવારી નકિક કરીને તે પ્રમાણે ગુણવતા મુજબ કામો થતા હોવાનો આક્ષેપ રજુઆતમાં કરવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લામાં પરિવહન સેવાઓને આધુનિક બનાવવાના પ્રયાસ તરીકે ભુજ આરટીઓ ખાતે એઆઈ આધારીત ટેસ્ટ ટ્રેકનું કામ પૂર્ણ થયું છે. આગામી દિવસોમાં આ અદ્યતન ટ્રેક પર ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે. નવા ટેસ્ટ ટ્રેકમાં એઆઈ આધારિત સેન્સર્સ અને 20થી વધુ સીસીટીવી કેમ
એક તરફ કોર્ટ અને સરકાર રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે તંત્ર પર કડકાઈ દાખવતી હોય છે. બીજી તરફ તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવામાં આવે છે ત્યારે પશુપાલકો દાદાગીરી કરી ઢોર છોડાવી જવાના પણ અનેક કિસ્સા બની રહ્યા છે. આજે ચિત્રા ફુલસર રોડ પર રસ્તા પર રખડતા ઢોર પકડતા ઢોર પકડવા
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાના
રાજ્યના મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલા રૂપે ગુજરાત સરકારે 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂકપત્રો આપવા માટે વિશાળ રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ આજે ગુરુવારે, 4 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10:30 કલાકે ગાંધીનગરના મહાત્મા
આ વરસે દિવાળી પછી કમોસમી વરસાદ પડ્યો તેની સૌથી વધારે માઠી અસર ધરતીપુત્રોને પડી એ પછી પશુપાલકો પણ આમાંથી બાકાત ન રહ્યા છે. શિયાળામાં તો પશુઓને ઉત્તમ પ્રકારનો ચારો મળી રહેતો હોય છે પરંતુ આ વરસે ભરશિયાળે નીરણના ભાવ આસમાને પહોંચી જતા પશુપાલકો માટે આ વરસ કેમ કરીને પસાર કરવું એ ચ
હાથબ ગામે રહેતા ત્રણ યુવકો પોતાનું મોટર સાયકલ લઇ ભાવનગરથી હાથબ ગામે જઇ રહ્યા હતા તે દરમિયાન અકવાડા ગામથી આગળ તેમની બાઇકનો રિક્ષા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર ત્રણેય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં બાઇક ચાલક યુવકનું સારવાર દરમ્યાન મોત થતાં પરિવારમાં ગમગી
ધંધુકાથી ફેદરા તરફના હાઇવે પર હાઇવેનુ રીકાર્પેટીંગ અને બ્રિજના નિર્માણનું કામ શરૂ કરવામાં આવતા ભાવનગરથી અમદાવાદ તરફ જતી એસ.ટી.બસોના રૂટમાં છેલ્લાં ચાર પાંચ મહિનાથી ફેરફાર કરવામાં આવ્યો હતો. ધંધુકાથી ફેદરા તરફનો હાઇવે પુન: રાબેતા મુજબ ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે ભાવ
મહુવા તાલુકાના ગુંદરણા ગામે ગઈ રાત્રીના દીપડાએ પાડીનું મારણ કરતા લોકોમાં ભય ફેલાયો છે. છેલ્લા ઘણા દિવસોથી ગુંદરણા પંથકમાં દિપડાના આટાફેરા વધી રહ્યાં છે. બગદાણા રોડ ઉપર આવેલ કાનાભાઈ કામળિયાની વાડીએ દીપડાએ પાડી નું મારણ કર્યું છે આ વિસ્તારમાં ઘણા સમયથી દીપડો દેખાય છે પરંત
ગારીયાધાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે રેવન્યુ રિકવરીથી વસુલાત કરવાનો આદેશ પ્રાદેશિક કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્રારા પૂર્વ પ્રમુખની રિકવરી બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરી વસુલાત કરવા બાબતે પ્રાદેશિક કમિશનરને રજૂઆત
મહુવા શહેરને હાઇવે સાથે જોડતા મહત્વના રસ્તાઓ મોટા જાદરા રોડ, પ્રમુખ સ્વામી માર્ગ, કતપર બંદર અને ભવાની માતાજી મંદિર રોડ મહુવા શહેર અને એન.એચ. -51 સાથે જોડાણ આપતા જીલ્લા પંચાયતની હદના રોડ તદ્દન બિસ્માર હાલતમાં હોય ગ્રામ્યજનો, દર્દીઓ, અપડાઉન કરનારાઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પ્રાયોગિક પરીક્ષાઓ, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન માટે નવી માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOP) જાહેર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી વચ્ચે ધોરણ-10 અને 12ની મુખ્ય જાહેર પ્રેક્ટિકલ પરીક
અમેરિકાના શિકાગોમાં વડોદરાના વૃદ્ધની તેના જ પુત્રે હત્યા કરતા ગુજરાતી સમાજમાં આઘાતની લાગણી ફેલાઈ છે. શિકાગોના સ્કામબર્ગ વિસ્તારમાં ગત શુકવારે આ હિચકારી ઘટના બની હતી. જેમાં સાઉથ સલેમ ડ્રાઈવ ખાતે રહેતા 67 વર્ષિય નિવૃત અનુપમભાઈ પટેલની હત્યા તેમના જ પુત્રે માથામાં હથોડી માર
મુંબઈના રેલવે સ્ટેશન પર એક વરિષ્ઠ નાગરિક પોતાની કીમતી મતા ભરેલી બેગ ભૂલી ગયા હતા, જે નધણિયાતી બેગ જોઈને બોમ્બ હોવાનો ભય ઊભો થયો હતો. પોલીસે આવીને તે બેગ કબજામાં લીધી ત્યારે તેમાંથી રૂ. 7.5 લાખની માલમતા મળી આવી હતી, જે પછી વરિષ્ઠ નાગરિકને પરત કરી હતી. 70 વર્ષીય પ્રદીપ નાનુભાઈ દોશી
મ.સ.યુનિવર્સિટી દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અનોખી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના દ્વારા આ કાર્યક્રમમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓએ પ્રથમ વખત સ્પર્શ, અનુભૂતિ અને માર્ગદર્શન થકી યુનિવર્સિટીના સમૃદ્ધ વારસા સાથે જ
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યુટીટી બીજી રાષ્ટ્રીય પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. આ ચેમ્પિયનશિપમાં કુલ 18 ઇવેન્ટ માં પુરુષો અન
વડોદરાના તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદ અને પંચમહાલ જિલ્લાની અંતરિયાળ આદિવાસી વિસ્તારની 15 સ્કુલોમાં શિયાળાની ઋતુમાં 2100થી વધુ બાળકોને સ્વેટર્સ આપીને સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા અવાર-નવાર અંતરિયાળ સ્કૂલોમાં પહોચીને બાળકોને રાખડી સહિતના ક્રાફ
ભાયલીના રાયપુર રોડ પર નવીન બનેલા આર્ષ વિદ્યા મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત જલાધિવાસ પુજાથી કરવામાં આવી હતી. જેમાં તમામ દેવતાઓને પાલખીમાં લઈ જઈને પાણીના મોટા કુંડોમાં પધરાવવામાં આવ્યા હતા. કળશ અને જળયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામી શ્રીપરમ
નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઇન્ટર્નશિપ માટે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સમાં બેઠક મળી હતી. કોમર્સ ફેકલ્ટીના 4 હજાર વિદ્યાર્થીઓ પ્રથમવાર ઇન્ટર્નશિપ કરાવાશે. બુધવારે કોમર્સના શિક્ષકોને વિદ્યાર્થીઓ કેવી રીતે ઇઇન્ટર્નશિપ કરશે તેની માહિતી આપવામાં આવી હતી. એમ.એસ.યુનિવર્સિટી
ડિસેમ્બર શરૂ થતાં જ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. 2 દિવસથી શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રી નોંધાઈ રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન પણ ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. તેવામાં આગામી દિવસોમાં પ્રબળ પશ્ચિમી વિક્ષોભ આવવાની સંભાવનાના કારણે ઠંડીની ત
મુંબઇથી વડોદરા એરપોર્ટ પર આવતી ફ્લાઇટ આજે સતત ત્રીજા દિવસે કેન્સલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ડિગોની આ ફ્લાઇટ મુંબઇ એરપોર્ટથી સવારે 6.20 કલાકે ટેકઓફ કરીને સવારે 7.20એ વડોદરા એરપોર્ટ ખાતે લેન્ડિંગ હતું. જોકે સવારે જ ઇન્ડિગોની ફ્લાઇટમાં મુંબઇ જવાની રાહ જોતા મુસાફરોને આ બ
કોરોના મહામારી દરમિયાન 21 માર્ચ 2021ના રોજ બંધ કરાયેલી કઠાણા ડેમૂ ટ્રેન આખરે 8 ડિસેમ્બરથી 1727 દિવસ બાદ ફરી ધમધમશે. કઠાણા અને વડોદરા વચ્ચેનું મહત્તમ ભાડુ રૂ.20 નક્કી કરાયું છે. વડોદરા-વાસદનું રૂ.10 અને વાસદ-કઠાણાનું ભાડું રૂ.10 હશે. આ ટ્રેન શરૂ થતાં બોરસદ-વડોદરા વચ્ચે અપડાઉન કરતા નોકરિય
ગોલ્ડન ચોકડી પાસે ગેસની સ્ટીલની 8 ઇંચની લાઈનમાં ડ્રેનેજની કામગીરીમાં પડેલા ભંગાણના કારણે 75 ટકા શહેરમાં ગેસ પૂરવઠો ઠપ્પ થયો હતો. તેનાથી થયેલુ નુકસાન અને નાગરિકોને થયેલી હેરાનગતિ સહિતનો મુદ્દાનો રિપોર્ટ દિલ્હી રેગ્યુલેટરી બોર્ડને સોંપાયો છે. આમલીયારાથી આવતી ગેસની 8 ઇંચની
બરોડા બાર એસો.ની ચૂંટણીમાં પ્રથમ વખત ફોટાવાળી અને મોબાઈલ નંબરવાળી મતદારયાદી બનાવાઈ છે. જેમાં 450 વકીલે ફોટો અપલોડ કરી દિધા છે. ચૂંટણીમાં મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને પહેલી વખત કારોબારીએ મુખ્ય ચૂંટણી અધિકારી કમિશનર તરીકે અલકાબેન જાધવની વરણી કરી છે. સંયુક્ત ચૂંટણી કમિશ
પાલિકામાં સમાવિષ્ટ સેવાસીના તળાવમાં ખાનપુર સહિતના વિસ્તારનું ગટરનું પાણી ઠાલવવા લાઇન નાખવાનું કામ શરૂ થતાં જ લોકોએ બેનરો સાથે વુડાએ છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો. વુડાએ રોષ પારખી કામ બંધ કરાવ્યું હતું. ગટરના પાણીથી ભૂગર્ભજળ ખરાબ થશે, રોગચાળો ફાટી નીકળ
વડોદરા | મુસાફરો માટેની આધુનિક સુવિધાઓથી સજ્જ થઇ રહેલા પ્રતાપનગર રેલવે સ્ટેશને તાજેતરમાં 37 ફૂટ લાંબુ અને 8 ફૂટ પહોળું એક ભીંતચિત્ર ધ્યાનાકર્ષક બન્યું છે. આ ભીંતચિત્રમાં વડોદરાના રેલવેના ઇતિહાસને કલાત્મક રીતે પ્રસ્તુત કરાયો છે. જેમાં 1865માં શરૂ થયેલી મિયાંગામ-કરજણ બુલોક કા
રાજ્યના વિકાસ કમિશનર દ્વારા ગત તા.24-11ના રોજ પરિપત્ર કરી ગ્રામ્ય વિસ્તારમાં રખડતા કૂતરાંઓને પકડવાની અને તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી તલાટી કમ મંત્રીઓને સોંપવામાં આવી હતી જેનાથી નારાજ ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળે બાંયો ચડાવી અને રાજ્યના મુખ્યમંત્રી, ઊર્જામંત્રી
શહેરના યુનિવર્સિટી રોડ પર એસઅેનકે સ્કૂલ નજીક ગત તા.7ના મહિલા કારચાલકે ડબલસવારી સ્કૂટરને ઉલાળ્યું હતું અને સ્કૂટરમાં બેઠેલી ધોરણ 8ની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ મામલે મહિલા કારચાલકને ગણતરીની કલાકોમાં પોલીસે છોડી દીધી હતી. કારચાલક સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ
મકરપુરામાં મોડી રાત સુધી કેટલાંક યુવકો ટોળે વળીને અપશબ્દો બોલતાં બોલતાં ઓનલાઈન ગેમ રમતા હતા. સોસાયટીના વૃદ્ધાએ યુવકોને અપશબ્દો બોલવાની ના પાડતાં યુવકોએ વૃદ્ધા સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વાત કરી હતી. વૃદ્ધાના ઘરમાં ભાડે રહેતા વૃદ્ધા સાથે પણ યુવકોએ અણછાજતું વર્તન કરતા
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના સુખસાગરનગરમાં રહેતા પ્રૌઢ પર ચાર શખ્સે પાઇપ ધોકાથી હુમલો કર્યો હતો. પ્રૌઢ બે વર્ષ પહેલાં એક મહિલા સાથે મૈત્રી કરારથી રહેતા હતા તેના પતિએ તે વાતનો ખાર રાખી અન્ય શખ્સો સાથે મળી ધમાલ કરી હતી. સુખસાગરનગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં મૈયાભાઇ પોપટભાઇ બ
શહેરમાં વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં વડોદરાથી શેઠને લઈને રાજકોટ લગ્ન પ્રસંગમાં આવેલા ડ્રાઈવર, મેટોડામાં આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરામાં આવેલી એકતા સોસાયટ
શહેરમાં ભિક્ષાવૃત્તિ અને વર્ચસ્વવાદની લડાઈમાં કિન્નરો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં નિકિતાદે દ્વારા મીરાંદે અને મિહિર ચૌહાણ નામના યુવક વિરુદ્ધ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં મીરાંદે અને તેના મિત્ર મિહિરે અગાઉના ઝઘડામાં સમાધાન કરી લેવાનું જણાવત
હાલ લગ્નની સિઝન શરૂ છે ત્યારે ઓછા મુહૂર્તોમાં અનેક લગ્નો તથા સમૂહલગ્નોનું આયોજન થાય છે. આ તકે શહેરના હસનવાડી શેરી નં-2, શ્રી રંગીલા હનુમાનજી મંદિર, બજરંગ ચોક ખાતે શ્રી રંગીલા સેવા સમિતિ તથા જલારામ મિત્રમંડળ આયોજિત સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વજ્ઞાતિ 7 દીકરીના 9મ
દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે પ્રોહિબિશન સામેની કામગીરીમાં ફરી એક સફળતા મેળવી છે. લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિલાકોટા ગામે ગેરકાયદે રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દાહોદ LCBની ટીમે આયોજનબદ્ધ રેડ કર
પંચાંગ પ્રમાણે માગશર સુદ પૂનમને આજે ગુરુવાર તા.4 ડિસેમ્બરના રોજ દત્ત જયંતી છે. આ ઉપરાંત ગુરુવારે સવારના 8:38 વાગ્યા સુધી ચૌદસ તિથિ છે ત્યારબાદ પૂનમ તિથિ છે. જ્યારે પૂનમ તિથિનો ક્ષય છે શુક્રવારે એકમ થઈ જાય છે આથી પંચાંગ પ્રમાણે, નિયમ પ્રમાણે પૂનમ તિથિ તથા ગુરુ દત્તાત્રેય જયંતી ગ
દાહોદ જિલ્લાના ખેડૂતો એક તરફ કમોસમી વરસાદના નુકસાનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર જિલ્લામાં 1600 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા એમ બે વિસ્તારોમાં અલગ અલગ સમયે પડેલા કમોસમી વરસાદને કારણે સહાય ચુકવવા માટે હાથ ધરાયેલી કામગીરીમાં અત્યાર સુધી 1,173 કરોડની રકમ ચુકવાઇ છે. કૃષિ રાહત પેકેજ સહાય મેળવવા માટે આજદિન સુધી 29.80 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે. હજુપણ 5 ડિસેમ્બર સુધીમાં સહ
દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામે આજરોજ વર્ષો જૂની ધાર્મિક અને સામાજિક પરંપરા અંતર્ગત 'ગુંદરૂ' કાઢવામાં આવ્યું હતું. આ પ્રથા વર્ષોથી યથાવત રહેવા પામી છે. જેમાં મોટી ખજૂરી ગામ દ્વારા દર પાંચ વર્ષે આવું ગુંદરૂ કાઢવામાં આવે છે. આ પરંપરા અનુસાર જ્યારે ગામમાં બીમારી કે રોગચ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તારીખ 5ને શુક્રવારે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળવાની છે. આ બેઠકમાં યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી ટીચિંગ અને નોન ટીચિંગની 170 જેટલી જગ્યાની ભરતી માટેના નિયમો નક્કી કરવામાં આવનાર છે, પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે શ

26 C