જૂનાગઢ જિલ્લાના માણાવદર-વંથલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે 'ફોન કોલ' અને 'સળી'ના મુદ્દે એક મોટો અને ઉગ્ર વિવાદ ઊભો થયો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન, ખાતરની અછત અને રોડ-રસ્તાની બિસ્માર હાલત જેવી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો ધ
પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભ-2025નો પ્રારંભ થયો છે. આ અંતર્ગત વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1,158 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જિલ્લામાં કુલ ચાર મુખ્ય સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા પોરબંદરના ચોપાટી સ્થિત હાથી સ્કેટિંગ ગ્રાઉન્ડ
અમદાવાદના કોતરપુર વોટર વર્કસમાંથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. આજે 17 નવેમ્બરના રોજ સવારે 300 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાવર સપ્લાયનો કટ થયો હોવાના કારણે આવતીકાલે 18 નવેમ્બરના રોજ સવારે અંદાજિત 15 મિનિટ જેટલું પાણી ઓછું આપવામાં આવશે. શહેરના
15 ઓગસ્ટ, 1975નો દિવસ. બાંગ્લાદેશના જનક અને શેખ હસીનાના પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. સૈન્યએ બળવો કર્યો અને દેશ પર કબજો કરી લીધો. શેખ હસીના તેમના પતિ એમ.એ. વાઝેદ મિયા અને તેમના બાળકો સજીબ અને સાયમા બચી ગયા. કારણ કે હત્યા થઈ તે સમયે
વલસાડના સાંઈ લીલા મોલ પાસે સર્વિસ રોડના ખોદકામ દરમિયાન GSPCની ગેસ લાઇન તૂટી ગઈ હતી. આ ઘટનાને કારણે વિસ્તારના 400થી વધુ ઘરોમાં ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. DFICCની ટીમ દ્વારા સર્વિસ રોડની કામગીરી ચાલી રહી હતી. DFICCના કોન્ટ્રાક્ટર દ્વારા JCB વડે રોડ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયા
પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 15 નવેમ્બર, 2025ના રોજ આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં હાજર રહેલા 23 ઉમેદવારોમાંથી 14ની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ભરતીમેળા માટે પોરબંદર જિલ્લાના 817થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 13 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ માટે ફૂડ ફેસ્ટિવલમાં કુલ 4.20 લાખ લોકો આવ્યા હતા. જોકે, ફૂડ ફેસ્ટિવલમાં ખાણીપીણી માટે સ્થાનિક ખાણીપીણીના વેપારીઓ સાથે હાઈફાઈ હોટલ લક્
પોરબંદર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત PC PNDT એક્ટ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર તાલુકા આરોગ્ય કચેરી ખાતે યોજાયેલા આ સેમિનારમાં તાલુકાના આરોગ્ય કાર્યકરો અને આશા બહેનોને PC PNDT કાયદા અંગે સચોટ માર્ગદર્શન આપી જ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પર આજથી એરકોન્કોર્સ (પ્લેટ ડેસ્ક)ની કામગીરી શરૂ થઈ રહી હોવાથી આ બંને પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આગામી 125 દિવસ સુધી પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પરથી ઉપડતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર ત્રણ અને
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદપુરા ગામમાં 108 એમ્બ્યુલન્સ ટીમે સરાહનીય કામગીરી કરી છે. ખેતરમાં રહેતી એક મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે બપોરે એક વાગ્યે 108 ને ફોન મળ્યો હતો. ઉમેદપુરાના ખેતરમાં ર
આણંદના ચિખોદરા ગામમાં રીક્ષા ભાડે રાખવા બાબતે થયેલા વિવાદમાં એક રીક્ષાચાલકે દંપતી સહિત ત્રણ વ્યક્તિઓ પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ ઘટના ગત તારીખ 15 નવેમ્બરના રોજ રાત્રિના સમયે બની હતી, જેમાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિ
બનાસકાંઠાના પાલનપુર ખાતે કલેક્ટર કચેરી સભાખંડમાં સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી યોજનાઓની જિલ્લા સ્તરે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે અધિકારીઓને
દિલ્હીમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટનાને પગલે, તમામ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સ્થાપનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે દેશભરના સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેને લઈ આજે વડોદરા એરપોર્ટ પર પણ વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક મળી હતી. સુરક્ષાને વધુ મજબૂત
વર્ષ 1989માં રાજ્યના તત્કાલીન આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય એવા વલ્લભભાઈ પટેલની હત્યા કરવામાં આવી હતી. જે સંદર્ભે રાજકોટ સેશન્સ કોર્ટે વર્ષ 1996માં ચુકાદો આપતા આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા હતા. જેની સામે રાજ્ય સરકારે ગુજરાત હાઇ
સુરતના લિંબાયત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક લિસ્ટેડ બૂટલેગર સુદામ પાટીલની તેના જ ઘર નજીક ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા પાછળ ધંધાકીય અદાવત કે પૈસાની લેતીદેતી મુખ્ય કા
વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની બે ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 જેટલા ખાધ્ય વ્યવસાય એકમોનું આ કાર્યવાહીમાં શંકાસ્પદ ખા
ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ ચોટીલા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના તમામ પેટ્રોલ પંપ ધારકોને પરિપત્ર દ્વારા સૂચના આપી હતી. આ સૂચના મુજબ, ગેરકાયદેસર ખનનના કામમાં વપરાતા વાહનો પેટ્રોલ પંપ પર પાર્ક કરવા નહીં. જો આવી વિગતો સામે આવશે તો જમીનની શરતભ
ગોધરા શહેરમાં ગૌતસ્કરી, ગેરકાયદેસર કતલખાના અને ગૌરક્ષકો પર હુમલાની ઘટનાઓ વધતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. આ મુદ્દે ગોધરાના યુવાનોએ 17 નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર અજય દહિયાને આવેદનપત્ર સુપરત કર્યું હતું.થોડા દિવસો પહેલાં જાફરાબાદ સાયન્સ કોલોની વિસ્તારમાં ગૌતસ્કરીનો
આગામી 20 નવેમ્બરના રોજ ભાવ કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ભાવનગરના આંગણે પધારશે આગામી 20 નવેમ્બરના રોજ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભવ્ય કાર્યાલય “ભાવ કમલમ”ના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મ
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે સઘન ઝુંબેશ ચલાવી છે. મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ક્ષેત્રીય ટીમ દ્વારા રોડ ચેકિંગની રાઉન્ડ ધ ક્લોક કામગી
દસાડા વિધાનસભા ક્ષેત્રના પાટડી ખાતે 'સરદાર યુનિટી માર્ચ' અંતર્ગત એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને પ્રાંત અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પદયાત્રા રાષ્ટ્રવ્યાપી 'સરદાર @ 150 : યુનિટી માર્ચ' કાર્યક્રમનો એક ભાગ હતી. તે
સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ખટોદરા વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયું છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા લેવામાં આવેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જ
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવતા સરકારી કાર્યક્રમોમાં વિપક્ષના જનપ્રતિનિધિઓને ઇરાદાપૂર્વક બાકાત રાખવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્
પાટણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સમી ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની કચેરીમાં કાર્યવાહી કરી છે. UGVCLના જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર પટેલને ₹50,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, UGVCLના વર્ગ-2ના અધિકારી ચિંતન કુમાર પટેલે એક જાગૃત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં શહેરીજનોને માટે અતિ ત્રાસદાયક ટ્રાફિકનો પ્રશ્ન ગુંજયો હતો. પ્રશ્નને ઉકેલવા માટે રસ્તા પહોળા કરવા સહિતની રજૂઆતો કરાઈ હતી. સાંસદ રામભાઈ મોકરીયા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જનતાને થત
સુરતના મહીધરપુરા વિસ્તારમાં આવેલા ચાર માળાના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્વેલરી પોલિસિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી ગઈ હતી. આ આ ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા તેમાં ધડાકો થયો હતો. જેના પગલે બિલ્ડીંગમાં ર
રાજકોટ શહેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારના ધંધાનો અતિરેકે થયો છે ત્યારે પોલીસે પણ આ દૂષણ સામે કમર કસી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે શહેરના જીવરાજ પાર્કમાં આવેલ કેન્વાસ સ્પામાં બોડી મસાજની આડમાં ત્રણ મહિનાથી ધમધમતું કુટણખાનું ઝડપી પાડી ત્રણ સંચાલક, રિસેપનિસ્ટ, હાઉસ ક
પાવીજેતપુરના તૂટી ગયેલા સિહોદ પુલ તેમજ ડાયવર્ઝન ઉપર આવી દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ મુલાકાત લઈ સરકારી ડાયવર્ઝનને સત્વરે બનાવવામાં નહીં આવે તો નશનલ હાઇવે નંબર 56ના રસ્તાને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજરોજ પાવીજેતપુર નજીક સિહોદ
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના અવસાન બાદ તેમની અંતિમયાત્રામાં પરિવારજનો શોકમગ્ન થઈ નનામીને ખભે લઈ 'રામ નામ સત્ય હૈ' બોલતા હોય છે. પરંતુ, મોડાસા શહેરમાં એક 85 વર્ષીય વયોવૃદ્ધ વેપારીની અંતિમયાત્રા પરંપરાગત રીતથી વિરુદ્ધ, વાજતે-ગાજતે અને ડીજેના તાલે નીકળતા નગરજનોમાં આશ્ચર્ય ફે
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા સંકલ્પ રેસ્ટોરન્ટમાં ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ટાઇલ્સ બદલવાની અને સ્વચ્છતા સુધારવાની સૂચના સાથે રેસ્ટોરન્ટને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ અપાયો છે. ધારાબેન જેઠવા નામના ગ
ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના 20 વર્ષીય વાઘુજી ઠાકોરે 2024માં અગ્નિવીર ભરતીમાં સફળતા મેળવીને પોતાના અને પરિવારના સ્વપ્નને પાંખો લગાવી હતી પરંતુ, તાલીમ દરમિયાન દોડતી વખતે ફિનિશિંગ લાઇન નજીક પડી જવાથી પગમાં ફ્રેક્ચર થયું અને બેંગલુરુના કમાન્ડ હોસ્પ
પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષીય વૃદ્ધનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે, ઓપરેશન દરમિયાન દર્દીને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તબીબોએ તાત્કાલિક CPR આપી તેમનો જીવ બચાવ્યો હતો. તબીબોની સમયસરની સારવાર અને કુશળ કામગીરીના કારણે વૃદ્ધ ગંભીર સ્થિતિમાંથી બ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલકતોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 17 નવેમ્બરના રોજ મળેલી વોટર સપ્લાય કમિટીમાં નિર્ણય કરાયો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 1230 જેટલી મિલકતોમાં રૂ. 23.63 કરોડન
CMએ કરાવ્યો યુનિટી માર્ચનો પ્રારંભ અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો. 3.5 કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રા ઓફિસ અવર્સમાં યોજવામાં આવી. જેના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો જેમાં ફાયરબ્રિગેડની ગાડી ફસાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વી
રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધન કાર્યોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ રિસર્ચ ફેલોશિપ યોજનામાં આ વર્ષે રાજ્યભરના વિવિધ યુનિવર્સિટીઓમાંથી કુલ 130 પ્રોજેક્ટોની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગીમાં રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 7 અધ્યાપકોનો સમાવેશ થ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રણછોડનગર અને નહેરુનગરમાં જવાના માર્ગ પર આવેલ જવાનગરમાં બેફામ પણે ચાલતા દેશી વિદેશી દારૂના વ્યાપક વેચાણને લઈ સ્થાનિકો દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સમસ્યાથી પીડિત મહિલાઓ અને આગેવાનો બુટલેગરો અને પ
સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના પારિવારિક ઝઘડામાં રવિવાર રાત્રે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા પતિના મિત્રની પત્નીના ભાઈએ માછલી કાપવાના ધારદાર ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હત
મહેસાણા મનપા દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના આશય સાથે શરૂ કરાયેલા વિકાસ કામો હરણફાળ ગતિ ભરી રહ્યા છે. ત્યાં થોડાક મહિના અગાઉ શરૂ કરાયેલ સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટનું કામ આકર્ષક નજારા સાથે પૂર્ણતાને આરે રહ્યું છે. હવે તોરણવાળી માતાના ચોકમાં 10 જ દિવસમાં હેરિટેજ સ્ટ્રીટન
મોરબી જિલ્લાના હળવદમાં એક અત્યંત દુખદ ઘટના બની છે, જ્યાં વ્યાજખોરોના ત્રાસ અને બેંકની લોનની ઉઘરાણીથી કંટાળીને એક કારખાનેદારે પોતાની કારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. હળવદ પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદના
અમદાવાદના પિતા પુત્રએ એક જમીન દલાલ સાથે 1.46 કરોડની છેતરપિંડી કરી છે.પિતા પુત્રએ સાણંદની જમીન વેચવાનું કહીને ખેડૂતો તેમના સંપર્કમાં હોવાનું કહીને ડીલ કરી હતી.બાદમાં રોકડા નાણાં 1.46 લાખ મેળવી લીધા હતા. જે બાદ પિતા પુત્રએ જમીન દલાલનો ફોન ન ઉપાડીને નાણાં પરત ન આપીને વેચાણ દસ્તાવે
જુનાગઢ જિલ્લામાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા દેશવ્યાપી આયોજિત 'જનજાતિ ગૌરવ કળશ યાત્રા' નું ગૌરવપૂર્ણ અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાતિ વીર પુરુષો, ખાસ કરીને ભગવાન બિરસા મુંડાના અપ્રતિમ બલિદાન અને શૌર્યને નમન કરીને ય
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ થઈ રહી છે. તાજેતરમાં જ કેનેડાના ટોરેન્ટોમાં સનાતન મંદિરમાં સરદાર પટેલની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે કમ્યુનિટીના લોકો ઉપરાંત કાઉન્સિલર્સ, એમપી, ઉદ્યોગપતિઓ, સમાજના જાણીતા લોકોએ હાજરી આપી હતી. દિ
મહેસાણા મહાનગર પાલિકા દ્વારા શહેરવાસીઓને ઉત્તમ માર્ગ સુવિધા પ્રદાન કરવાના હેતુથી શહેરના માર્ગ સુવિધા વિકાસને વધુ ગતિ આપવા વિવિધ ઝોન વિસ્તારમાં રોડ રી-સર્ફેસિંગ તથા નવીન રોડ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા રોડ મરામત કામગીરીનું નિરીક્ષણજે અંતર્ગત
ગાંધીનગરમાં સી.એમ. ફેલોશીપ અંતર્ગત પસંદ થયેલા 24 ફેલો માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવ લાવીને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, સામાન્ય નાગરિકોની સુખ-સુવિધા અને ગુડ ગવર્નન્સને વધુ સશક્ત બ
સિમેન્ટ અને કોંક્રિટના જંગલો વચ્ચે શુદ્ધ હવા અને શાંતિ શોધતા નગરજનો માટે એક ખુશખબર છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવને 'અમૃત સરોવર' તરીકે વિકસાવવામાં આવ્યું છે. જે જગ્યા પર એક સમયે કચરાના ઢગલા અને ડમ્પિંગ સાઇટ હતી તે આજે લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ અને નયનરમ્ય
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના વાઘુજી ઠાકોર નામના યુવકની અગ્નિવીર તરીકે પસંદગી થઈ હતી. અગ્નિવીરની તાલીમ દરમિયાન વાઘોજી ઠાકોરને પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી. પગમાં ઇજા થવાને કારણે વાઘુજી ઠાકોરને અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને કોંગ્રેસે સરકાર પર આ
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રવિવારે ‘ધ યુનિટી ટ્રેઈલ – સાયકલ ઓન સન્ડે’ નામની બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટનો ભવ્ય પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃ
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદાર
જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ જે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે રીતે માણસ પોતાના શરીરને ફીટ રાખવા માટે કસરત કરે છે, તે જ રીતે ઝૂના સિંહો પણ પાંજરામ
ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે ગુજરાત ATS દ્વારા આ ત્રણેય આતંકીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આંતકીઓને જ
સુરત શહેરમાં એક બાજુ છેલ્લા ઘણા સમયથી અચાનક બેભાન થયા બાદ મોતની ઘટનાઓ બની રહી છે. લગભગ રોજ એકાદ બે વ્યક્તિનું અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ યથાવત્ રહેવા પામી છે. દરમિયાન વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકાવાળા કોલેજમાં મંચ પર સ્પી
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના એક પરિવારને છ દીકરી બાદ પુત્રનો જન્મ થતાં આનંદભેર રાજસ્થાનના રામદેવરા રણુંજા ખાતે રામદેવજીની માનતા પૂરી કરવા જતાં હતા. ત્યારે આ પરિવારના 20 સભ્યને 16 નવેમ્બરે રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં 3 વર્ષની બાળકી સહિ
દેશમાં ગાંજાનું સપ્લાય કરતો ડ્રગ્સ માફિયા અનિલ પાન્ડી ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવી ગયો છે. આ ડ્રગ્સ માફિયાનો દેશનો ગાંજા કિંગ પણ કહેવામાં આવે છે. ઓડિશાથી તે દેશના ખુણેખુણે ગાંજો મોકલી ગાંજા કિંગ ગણાતા અનિલકુમાર પાન્ડી અને તેનો ભાઈ સુનિલ પાન્ડી કરોડો રૂપિયાનું ટર્નઓવર ક
જળચર જીવસૃષ્ટિ અને દરિયાકાંઠાના પ્રકૃતિ સંરક્ષણને વેગ આપવા માટે, માધવપુર હેચરી ખાતે આજે 32 ગ્રીન સી ટર્ટલના બચ્ચાઓને સફળતાપૂર્વક દરિયામાં છોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, રાણાવાવના રેન્જ ફોરેસ્ટ ઑફિસર સા
હિંમતનગરમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 2025ની સ્પર્ધાઓ ચાલી રહી છે. તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ પૂર્ણ થયા બાદ 7 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 દરમિયાન સ્વામી વિવેકાનંદ રમતગમત સંકુલમાં 24 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ અંતર્ગત સોમવારે બહેનોની ઓપન એજ ગ્રુપની બાસ્કેટબોલ મેચ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે એક પડતર એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી બોટલો મળી આવવાની ઘટના સામે આવી હતી. દિવ્યભાસ્કર દ્વારા આ ઘટનાનો પર્દાફાશ કરવામાં આવતા કુંભકર્ણનિંદ્રામાં સુતેલુ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે. ગઈકાલે આ બનાવ સામે આવ્યા બાદ તંત્રએ તેને
સુરતના અંત્રોલી ગામમાં રહેતા અને સારોલીમાં આર.એસ.ડી રોડલાઇન્સ નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા વેપારીએ તેમના પૂર્વ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેપારીએ ડ્રાઈવરને નોકરી પરથી કાઢી મુકતા ડ્રાઈવરે આ વાતની અદાવત રાખી તેમને અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હ
રાત્રીના સમયે પેટ્રોલ પંપ ઉપર વાહનમાં 79 રૂપિયાનુ પેટ્રોલ ભરાવી આરોપીઓ દ્વારા 1 રૂપિયો પરત લેવા બાબતે ફિલરમેનને છરી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોચાડવા કેસમા સેશન્સ કોર્ટ દ્વારા આરોપી શાહનવાજ મહેબુબભાઈ પઠાણ (ઉ.વ.24) અને તેના નાનાભાઈ અકરમ મહેબુબભાઈ પઠાણ (ઉ.વ.19)બે 6 માસની કેદની સજા અ
મહીસાગર LCBએ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ખારોલ ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક મકાનની પાછળ જમીનમાં ખાડો બનાવીને છુપાવેલી ₹45,135ની કિંમતની 171 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ મામલે કૈલાષબેન લક્ષ્મણભાઇ ભોઇ નામની મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ ક
લોકગાયકો અને કલાકારોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભાવનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં એક વિશાળ અને ભવ્ય 'યુનિટી માર્ચ' એકતા પદયાત્રા નું આયોજન કરવામાં આ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા જિલ્લાની બે વિધાનસભા બેઠકો પરથી પસાર થશે. 'સરદાર@૧૫૦' પદયાત્રા આજથી બે દિવસ સુધી તાપી જિલ્લામાં ફરશે. આ યાત્રાનો શુભારંભ વ્યારા ખાતેથી કેબિનેટ મંત્રી નરેશ પટે
GTU દ્વારા સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં ગત વર્ષનું બેઠું પેપર પૂછવામાં આવ્યું હતું. જેને લઈને ABVP અને NSUI દ્વારા GTUમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVPના વિરોધ દરમિયાન કુલપતિએ પોલીસને ઈશારો કરતા કાર્યકરોએ કુલપતિને ખખડાવ્યા હતા. કાર્યકરોએ કુલપતિને કહ્યું, તમારે માત્ર
વલસાડ શહેરના નાગરિકોએ નગરપાલિકા સામે વહીવટી અને નાગરિક સુવિધાઓ સંબંધિત અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. નાગરિકોએ આ મુદ્દાઓનો ત્રણ મહિનામાં નિકાલ કરવાની માંગ કરી છે, અન્યથા 18 ફેબ્રુઆરી 2026ના રોજ 'વલસાડ બંધ' અને 'જન જાગૃતિ – નવ નિર્માણ આંદોલન' શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. રજૂઆત મ
અમીરગઢ તાલુકાની આદિવાસી વિસ્તારની શાળાઓ આજે વિદ્યાર્થીઓ વિના ખાલી રહી હતી. જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓના વિરોધમાં આદિવાસી સમાજના વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા ન હતા. આ અનોખા વિરોધને કારણે ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ વિદ્યાર્થી વિહોણી બની હતી. શાળાઓમાં શિક
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની સામગ્રીમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ-વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે 16 નવેમ્બરની મોડીરાતે હોબાળો મચાવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓએ અગાઉ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિ
સોનીને હત્યા કરવાની ધમકી આપીને 15 લાખની ખંડણી ઉઘરાવવાના ગુનામાં કોર્ટે વિશાલ ગોસ્વામી ગેંગને દોષિત ઠેરવ્યા છે. વિશાલ ગોસ્વામી સહિત રિંકુ તથા સતીશ ગોસ્વામી કુલ ત્રણ જણાને દોષિત જાહેર કર્યા છે. હવે સજા અંગે બચાવ પક્ષને સાંભળવામાં આવશે.આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પીપી ચેતન
ઇન્ડિયન નેચરોપથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ’ મેડિકલ એસોસિએશન (INYGMA), ગુજરાત ચેપ્ટરે નેચરોપથી ડે પહેલા આજે રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપથી (BNYS) તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. જેને લઈ આજે
રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ગ્રામજનોએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી હતી. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને દારૂ બનાવવાના વોશના અંદાજે 70 થી 80 કેરબાનો નાશ કરવામાં આવ્યો હતો. ગામમાં દેશી દારૂના વેચાણ અને ઉત્પાદનના દુષણને રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા
અમરેલી જિલ્લાના બગસરા બસ સ્ટેન્ડ નજીક એક વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ ધીરુભાઈ મોહનભાઈ ખીમસુરિયા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને બગસરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્ય
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે. પાક નિષ્ફળ જવાથી ગંભીર આર્થિક સંકળામણના કારણે ઈશ્વરીયા ગામના 42 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેડૂતના આ અંતિમ પગલાથી સ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક સેમ 3 અને સ્નાતક સેમ 5ની પરીક્ષામાં કડક મોનિટરિંગ વચ્ચે મહેસાણાની મર્ચન્ટ કોલેજ, બાસણા ખાતે કોપી કેસનો પ્રયાસ ઝડપાયો છે. યુનિવર્સિટીની સ્ક્વોડ ટીમે સ્થળ પરથી 18 શંકાસ્પદ ઉત્તરવહીઓ જપ્ત કરીને કોપી કેસ નોંધ્યો છે. આ મામલે યુનિવર્
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીએ પરીક્ષા આપતી મહિલા વિદ્યાર્થીઓ માટે એક પ્રશંસનીય પહેલ કરી છે. યુનિવર્સિટીએ પરીક્ષાખંડની બહાર નાના બાળકો સાથે આવતી માતાઓ માટે ઘોડિયાઘર (Cradle/Creche) અને બાળ સંભાળની વિશેષ વ્યવસ્થા શરૂ કરી છે. આ વ્યવસ્થા અંતર્ગત ત્રણ ઘોડિયા મૂકવામાં
ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ પોતાના 51મા જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે.દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાને કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અભ
રાજકોટમાં રોગચાળો સતત વકરી રહ્યો હોય તેમ હાલ શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. બીજીતરફ મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. ગત સપ્તાહે શરદી-ઉધરસનાં 1048 અને સ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાશે. આ પદયાત્રાને કારણે બોટાદ-ગઢડા નેશનલ હાઈવે આવતીકાલે સવારે 7થી બપોરના 4 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. આ પદયાત્રા 18 નવેમ્બર, 2025ના રોજ ભીમ
BAPS વિદ્યામંદિરમાં વિદ્યામંદિર દિન અને સહયોગી સત્કાર સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંતસ્વામી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સવારે પ્રાત: પૂજા દરમિયાન BAPS વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અદભુત કીર્તનો રજૂ કર્યા હતા. વિદ્યામંદિરના પ્રિન્સિપાલ અને સ્ટાફ વતી સંતો દ્વારા મ
સુરતમાં આમ આદમી પાર્ટીમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ યુવતી હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કારણ કે આ યુવતીના પાર્ટીમાં જોડાતાની સાથે જ સોશિયલ મીડિયા પર AAP વિવાદોમાં ઘેરાઈને ટ્રોલ થઈ રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં આ ય
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સનરાઈઝ વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું લિવિંગ સર્ટિફિકેટ ન મળવાને કારણે ગુસ્સે થયેલા વાલીએ સ્કૂલના આચાર્ય સાથે ગેરવર્તણૂક કરી, ધમકી આપી હતી. આ સાથે જ ગુસ્સામાં અંતે રિસેપ્શન કાઉન્ટર પર રાખેલું કોમ્પ્યુટર ઉંચકીને ફેંકી દીધું
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓ, સચિવો અને અગ્ર સચિવો ઉપસ્થિત રહેશે. શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં પ્રથમ દિવસે, 27 નવેમ
હીરાનગરી સુરત જે ભૌતિક સંપત્તિ અને વૈભવ માટે જાણીતી છે, ત્યાંથી ત્યાગ અને વૈરાગ્યનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાના 18 વર્ષીય પુત્ર જશ મહેતાએ સંસારના તમામ સુખોને ત્યજીને સંયમનો કઠિન માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ચોંકાવનારી વાત એ
ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામ સહિત આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા વધ્યા છે. સાંજના સમયે દીપડો ગામની સીમમાં અને જાહેર માર્ગો પર દેખાઈ રહ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. દીપડાની હાજરીને કારણે રોજગાર માટે નીકળતા લોકો, પશુઓ ચર
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં જરૂરિયાતમંદોને ખીચડી અને છાશ વિતરણના 200 શનિવાર સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. છેલ્લા ચાર વર્ષથી દર શનિવારે શહેરના 80 જેટલા શ્રમજીવી વિસ્તારોમાં આ સેવા પૂરી પાડવામાં આવે છે. આ 200મા શનિવારની ઉજવણી બહેરામપુરાની 22/23 મ્યુનિસિપલ શાળા અને આંગણવાડી કેન્
પાટણ બી ડિવિઝન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગુમ થયેલા 11 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ મોબાઈલની અંદાજિત કિંમત 1.7 લાખ રૂપિયા છે, જે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસના પી.આઈ. પી.ડી. સોલંકી, પીએસઆઈ એ.કે. ખોડલીયા અને સમ
ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) 16 અને 17 નવેમ્બર, 2025 દરમિયાન મોટાપાયે NDPS રેડ કરીને કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો. અંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. 304માંથી એકંદરે 1798 બોટલ કોડીન સીરપ મળી આવી હત
મોરબીમાં કોંગ્રેસે લંપી વાયરસથી મૃત્યુ પામેલા ગૌવંશોના મોક્ષાર્થે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયાએ મોરબી નગરપાલિકાના નંદીઘરમાં ખોદકામ કરવાથી અનેક ગૌવંશોના અવશેષો મળી શકે છે તેવો આક્ષેપ કર્યો હતો. મોરબી નગરપાલિકા દ્વારા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફિલ્મ અભિનેત્રી અને ભાજપના લોકસભાના સાંસદ કંગના રનૌત આવી પહોંચ્યા હતા. જેમનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર ચાહકો ઉમટી પડ્યા હતા. થોડા દિવસો પહેલા અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ રાજકોટ એરપ
મહેસાણા મનપા દ્વારા પોતાના કર્મચારીઓની એક ચોક્કસ ઓળખ અને એકતાનો ભાવ સ્થાપાય તે માટે એક વિશેષ રૂપે યુનિફોર્મની પેટર્ન નક્કી કરવાનું આયોજન કરાયું હતું. જેના ભાગ રૂપે મનપા દ્વારા કર્મચારીઓ માટેના યુનિફોર્મની ખરીદી માટે જેમ પોર્ટલ પર ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જે પ્ર
સુરતની સ્મિમેર હોસ્પિટલમાં દાખલ એક ગર્ભવતી મહિલાને ઇમર્જન્સી A-બ્લડની જરૂર પડતાં મહિલા સુરક્ષા સમિતિએ તાત્કાલિક વ્યવસ્થા કરી આપી હતી. સમિતિના પ્રમુખ શ્યામભાઈ જીણાભાઈ બારૈયાના પ્રયાસોથી દર્દીને સમયસર લોહી મળી શક્યું. મળતી માહિતી મુજબ, ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરાય
કચ્છ જિલ્લાના ગાંધીધામમાં મધરાતે આકાશમાં સંખ્યાબંધ પક્ષીઓની હરમાળ જેવી રહસ્યમય રોશની જોવા મળતા સ્થાનિકો ધાબા પર દોડી ગયા હતા અને 'આ ડ્રોન છે, ડ્રોન છે!' કહીને પોતાના મોબાઇલ ફોનમાં ઘટના કેદ કરી હતી. આ ડ્રોન હતા કે નહીં એ હજી સ્પષ્ટ થયું નથી, પરંતું ખગોળશાસ્ત્રીએ આ કોઇ સેટેલાઇ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કસાણ ગામથી માલપરા જતો માર્ગ વાહનચાલકો માટે મુશ્કેલીનો પર્યાય બન્યો છે. આ માર્ગ પરના કોઝવે પર નાળાના રિપેરિંગનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જેના કારણે બનાવવામાં આવેલું ડાયવર્ઝન અત્યંત ખરાબ હાલતમાં છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે

28 C