ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી-2025 કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે. આ દોડ ગુરુવાર, તા. 31 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યે વેરાવળ મામલતદાર કચેરીથી શરૂ
આમ તો રવિન્દ્ર જાડેજા પોતાનો મોટાભાગનો સમય ક્રિકેટ પાછળ વિતાવે છે, પરંતુ બાકીનો કેટલોક સમય તે પોતાના અંગત મિત્રો એવા અશ્વો સાથે ફાર્મહાઉસમાં વિતાવે છે. સેલિબ્રિટી કોઈ પણ હોય તેમને બાઈક અથવા કાર રાઇડિંગનો શોખ હોય છે, પરંતુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને શોખ છે હોર્સ રાઇડિંગનો.
ગુજરાત હાઈકોર્ટમાં એક યુવકે તેની પત્નીને તેના જ પિયરીયાઓ સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા અને તેની મરજી વિરૂદ્ધ ગોંધી રાખી હોવાની રજૂઆત સાથે હેબિયસ કોર્પસ અજી દાખલ કરી છે. જે અંગે હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ કાઢીને યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કરીને વધુ સુનાવણ
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાના
થાનગઢના અમરાપર ગામે કાર પસાર થવા દરમિયાન વરસાદી પાણી ઉડતા 15થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. જેમાં મારામારી અને ફાયરિંગ કર્યાનો ગુનો નોંધાયો છે. થાન પોલીસ મથકે વાંકાનેર ચિત્રાખડાના રહીશ મુકેશભાઇ મનસુખભાઇ ડાભીએ મારામારી અને ફાયરિંગ અંગે ફરિયાદ નોધાવી હતી.
સુરેન્દ્રનગરથી 4 કિમી દૂર રતનપર મૂળી રોડ ઉપર અંધવિધાલયની બાજુમાં ત્રિમંદિર આવેલું છે. વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલા આ મંદિરમાં દર્શન કરવા માટે અનેક ભાવિકો આવે છે. તેમાં પણ ખાસ કરીને રવિવાર તેમજ વેકેશનના દિવસે તો સૌથી વધુ લોકો આવતા હોય છે. મંદિરમાં આવેલો સુંદર બગીચો બાળકો
મૂળ મૂળી તાલુકાના સોમાસર ગામના અને હાલ અમદાવાદ રહેતા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક અજીતભાઈ એસ.ચાવડા અને તેમના પત્ની વીરૂબેન બાળકોને જવાહર નવોદયની પરીક્ષાની તૈયારી કરી શકે માટે નિ:શુલ્ક શિક્ષણ સેવા આપી રહ્યા છે. અજીતભાઈએ 2 માસ પહેલાથી જ બાળકોને ઓનલાઈન તૈયારી શરૂ કરાવી દીધી છે. પ
અમેરિકા વસાહતીઓનો દેશ છે અને સાથે શિક્ષણ, કારકિર્દી, ધંધા અને બીજી ઘણી બાબતે તમારામાં અનન્ય પ્રતિભા હોય તો અદભૂત તક પૂરી પડતો દેશ પણ છે માટે જ વિશ્વભરમાંથી લોકો એમની તકદીર અજમાવવા અમેરિકા આવવા આતુર હોય છે. આવા જ એક વ્યક્તિ જેના મા-બાપ આ દેશમાં વસાહતીઓ તરીકે આવ્યા એ અત્યારે આવ
ઝાલાવાડના ખેડૂતને સતત ચોથા વર્ષે માવઠાનો માર પડ્યો છે. બીજી તરફ સરકાર નજીવી સહાય ચૂકવીને સંતોષ માનતાં ખેડૂતો વળતરથી વંચિત રહ્યાં છે. આવા સમયે અત્યારે જ્યારે કપાસ અને મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. શિયાળુ વાવેતરની તૈયારી શરૂ થઇ રહી છે તેવા સમયે માવઠુ થતા તૈયાર પાકને તો નુકસાન
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિના અવસર પર તા.31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્
એસ્પિરેશનલ ડિસ્ટિક એવા આદિવાસી જિલ્લામાં ખેડૂતો જયારે પાયમાલ થાય તો તેમને બિયારણ અને ખાતર ના રૂપિયાની સહાય મળે તો પણ બીજું ઉત્પાદન લઇ શકાય એવી ખેડૂતોની માંગ ને વાચા આપી નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને ભાજપ જિલ્લા અધ્યક્ષ નીલ રાવે મુખ્ય મંત્રી સહીત સંબંધિત અધિકાર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરૂવારના રોજ સાંજે 5 વાગ્યે કેવડિયા ખાતે આવી પહોંચશે જયાં તેઓ બે દિવસનું રોકાણ કરશે. સાંજે 5 વાગ્યે હેલિપેડ પર આગમન બાદ તેઓ 5.10 મિનિટે નવી 25 ઇ બસોનું લોકાર્પણ કરશે. ત્યાંથી તેઓ 6.30 વાગે નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ નં- 1 જશે જયાં તેમના હસ્તે 1220 કરોડના ખર
કેવડિયા એકતા નગર ખાતે સહકાર ભવન નજીક 4410 ચો.મી. વિસ્તારમાં રૂ. 1.48 કરોડના ખર્ચે વિકસિત ડેમ રેપ્લિકા ફાઉન્ટેન સરદાર સરોવર ડેમના નાનાં પ્રતિરૂપ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે, જે વિસ્તારને સૌંદર્ય અને શિક્ષણ બંને સાથે જોડે છે. આ ફાઉન્ટેનનો ઉદ્દેશ્ય ડેમના ઇજનેરી ચમત્કારને ઉજાગર કર
અરબ સાગરમાં સર્જાયેલા ડીપ્રેશનના કારણે કચ્છના વાતાવરણમાં છેલ્લા 4 દિવસ દિવસથી પલટો આવ્યો છે. અનેક તાલુકામાં ઝાપટા રૂપી વરસાદ થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જો કે ખેડૂતોને હજુય 4 દિવસ હરખાવા જેવું નથી. મોસામ વિભાગની આગાહી મુજબ આગામી 2 નવેમ્બર સુધી કચ્છમાં યેલો એલર્ટ જાહે
મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં મંગળવારે સવારે એક દુઃખદ ઘટના બની, જેમાં 81 વર્ષનાં ઉષા જમનાદાસ ખેરાણીનું બેસ્ટ બસની અડફટે ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ઉષાબેન એન.એસ. રોડ સ્થિત પ્રકાશ કુંજ ઈમારતના બીજા માળે પુત્ર ધીરેન ખેરનાની અને તેમના પરિવાર સાથે રહેતાં હતાં.
19 ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારી હત્યા કરી હતી. ત્યાર બાદ સ્કૂલને લઈ DEO દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સ્કૂલ ગેરકાયદે ઉભી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છ
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે એટલે કે, 30 ઓક્ટોબરે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયામાં 800 કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવાના છે. જે પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન થશે તેમાં 3 મ્યૂઝિયમ પણ છે. આ ત્રણ મ્યુઝિયમ એટલે ગુજરાત વંદના મ્યૂઝિયમ, વીર બાળ ઉદ્યાન મ્યૂઝિયમ અને મ્યૂઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા એટલે કે મોરક
કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી - 2025 (ધોરણ - 6 થી 8 ગુજરાતી માધ્યમ) તા.08/05/2025ની જાહેરાતના ઉમેદવારો માટે બીજા તબક્કાનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેમને કોલ-લેટર મેળવવા માટે સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોએ પોતાના કોલ લેટર વેબસાઈટ ઉપરથી ઓનલાઈન મેળવી
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
ભુજની અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોએ વિશ્વ સ્ટ્રોક દિવસ(૨૯ ઓકટો) નિમિત્તે કહ્યું કે, એક જમાનામાં બ્રેઇન સ્ટ્રોક વડીલોની સમસ્યા હતી, પરંતુ આજે બિન આરોગ્યપ્રદ ખાણીપીણી, સતત ટેન્શન, અને ખાસ કરીને અસ્પષ્ટ જીવનશૈલીને કારણે વૃધ્ધોની સાથે યુવાનોમ
ચૂંટણી પંચે ગુજરાત સહીત દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, તેનો ઉદેશ્ય મતદાર યાદીમાં નામોની ચોકસાઈ સુનિશ્ચિત કરવાનો છે. જેમાં ઉમેરાઓ, નામ કાઢવા નાખવા, સુધારા અને ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. મૃત વ્યક્તિઓના નામ, ડુપ્લિ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે તા. 31/10ના ભુજ ખાતે સવારે 8 કલાકે આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની ઉજવણીને લઈને કલેક્ટર આનંદ પટેલે જિલ્લા વ
ભુજ શહેરની ભાગોળે આવેલા કોડકી ગામમાંથી પસાર થતા ભારે વાહનોથી પરેશાન ગ્રામજનોને હવે ટૂંક સમયમાં છુટકારો મળશે. તાજેતરમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલની રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક કોડકી ગામના બાયપાસની સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. કોડકી ગામમાં ઘણા સમયથી ભારે વાહનોની
ચોમાસા દરમિયાન કચ્છના અનેક માર્ગો ખરાબ થઈ ગયા. જિલ્લા મથક ભુજથી મુન્દ્રા રોડ, ભુજ થી નખત્રાણા, ખાવડા, અને જે હાઈ સ્પીડ કોરિડોર બનવાનો છે તે ભુજ–ભચાઉ માર્ગ પર ખાડા થઈ જતા પ્રવાસીઓએ રૂટ બદલાવ્યા છે. ચોમાસુ વિદાય લેતા નવરાત્રી આસપાસ મુખ્યમંત્રીની ટકોર બાદ રીપેરીંગના કામ થયા પર
પોલીસ દ્વારા સહાયતા માટે નવો નંબર ગાંધીનગરથી 112 કાર્યરત થયો છે.પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર ઉપર કોલનું ભરણ ઘટયું છે. 20 પોલીસ કર્મીની શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં બદલી કરાઈ છે. પોલીસ કર્મીઓને બદલીના સ્થળી યાદી નામ ક્યાંથી ક્યાં તાત્કાલિક ચાર્જ છોડી બદલી કરાયેલા સ્થળે હાજર રહેવ
શહેરમાં નવા વર્ષની આગલી રાત્રે નશામાં ચુર નીતિન ઝાએ પુરપાટ કાર હંકારી ફુટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારના ચાર વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. સાપરાધ માનવ વધના ગુનામાં પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી. જ્યારે પ્રોહિબીશનના ગુનામાં રિમાન્ડ માગતા કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરી ર
યુવકે બે વર્ષ લિવઇનમાં રહી લગ્નની લાલચે મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો હતો. ફતેગંજ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી દુષ્કર્મ ગુજારનાર યુવકની ધરપકડ કરી હતી. જેનાથી આરોપીના ઉશ્કેરાયેલા પરિવારજનોએ મહિલાને ફરિયાદ પાછી ખેંચવા ધ
વેમાલીની વિઝા કંસલ્ટન્ટને ત્રણ ભેજાબાજોએ મળી ચાર ક્લાઇન્ટના ફિનલેન્ડના બોગસ જોબ ઓફર લેટર મોકલી રૂ.23.22 લાખ પડાવી લીધા હતા. ત્યારે આ મામલે બાપોદ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. વેમાલી ગામ ગુરુદેવ વાટીકામાં રહેતા ભાવેશ વિનોદચંદ્ર શાહ સલાટવાડામાં વાહન
ભાયલીનાં ચકચારી ગેંગ રેપ કેસમાં અદાલતમાં સુનાવણી યોજાઈ હતી. બે સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. વધુ સુનાવણી 6 નવેમ્બરે થશે. 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીમાં જ ભાયલીમાં ગેંગ રેપની ઘટના બની હતી. જેમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા . મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ સુબેદાર બંજારા,
ગુજરાત રિફાઈનરી દ્વારા 16 ઓક્ટોબર 2025ના રોજ જિલ્લા તંત્ર સાથે સંકલનમાં રહીને સફળતાપૂર્વક લેવલ–3નું ઑફસાઇટ મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈડ્રોજન સલ્ફાઈડ લીક થયાનો મેસેજ મળતા જ મોકડ્રિલ જિલ્લા તંત્ર, જિલ્લા ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય વિભાગ , ગુજરાત સ્ટેટ ડ
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એપ્રિલ-મેમાં લેવામાં આવેલી પરીક્ષાનું મહેનતાણું હજુ ચૂકવાયું નથી. કોમર્સમાં 1 લાખ કરતાં વધુ ઉત્તરવહી ચકાસનાર અધ્યાપકોને હજુ પેમેન્ટ કરાયું નથી. ઉત્તરવહી ચકાસણીના નવા ભાવ નક્કી થયા બાદ 6 મહિને પણ ચૂકવણી કરવામાં આવી નથી. એમ.એસ.યુનિવર્સ
વહેલી સવારે જૂના પાદરા રોડના ગજાનન કોમ્પ્લેક્સમાં આગ લાગતા 5માં માળ સુધીનું વાયરિંગ ખાક થઇ ગયું હતું. કોમ્પ્લેકસનો વીજપુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. કોમ્પ્લેક્સના બીજા માળે હોસ્પિટલ હોવાથી દર્દીઓ-સ્ટાફને ટેરેસ પર ખસેડવા પડ્યા હતા. ફાયર બ્રિગેડ મુજબ મંગળવારે સવારે 5 વાગ્યે
વહાલના દરિયા માટે દરેક પરિવારમાં માતા-પિતા કોઇક અલાયદી વ્યવસ્થા કરતાં હોય છે. આ વ્યવસ્થામાં ઉપયોગી થઇ શકે તેવી કેન્દ્ર સરકારની એક યોજના કન્યા સમૃદ્ધિ બચત યોજના છે. જે અંતર્ગત મૂકાતી રકમને પરિવારની પુત્રી 21 વર્ષની થાય કે તેનું 18 વર્ષ કે તેની બાદ લગ્ન લેવાનું હોય ત્યારે માતા-
દિવાળીમાં વડોદરા એસટી ડિવિઝનને સ્પેશિયલ ટ્રીપોથી આવક થઇ છે. 17 ઓક્ટોબરથી 11 દિવસમાં ~46 લાખની આવક થઇ છે. આ વિશે ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, વેકેશનને પગલે 8 ડેપોથી વિશેષ ટ્રીપો યોજી હતી. 17થી 22માં 85, 23થી 27માં 45 સ્પે.ટ્રીપો મૂકાઇ હતી. જેને પગલે ધસારો ટાળી શકાયો હતો. વડોદરા અને ડભોઇ, બોડેલી,
ગુજરાત રાજ્ય પોલીસે 2 સપ્ટેમ્બરથી જનરક્ષક વેન શરૂ કરી છે. જે પ્રોજેક્ટ હેઠળ શહેરમાં 30 જનરક્ષક વેન કાર્યરત છે. તમામને બેઝ પોઈન્ટ આપવામાં આવ્યા છે. જેને વૈજ્ઞાનિક ઢબે નક્કી કરાય છે. ભૂતકાળમાં 100 નંબર ઉપર જે વિસ્તારમાંથી વધુ કોલ આવતા હતા તેમાં જનરક્ષક વેનના બેઝ પોઈન્ટ બનાવવામાં
કમાટીબાગમાં પક્ષીઘરથી વાઘખાના તરફ જતો બ્રિજ ત્રણ વર્ષથી બંધ હોવાથી સહેલાણીઓએ 1.5 કિમીનો ફેરો કરવો પડે છે. જે ન કરવો પડે તે માટે જૂના બ્રિજની સમાંતરે રૂ.14.62 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજ બનાવવાનો હતો. પરંતુ આ બ્રિજ બનાવવાની દરખાસ્ત પરત કરવામાં આવશે. ત્યારે હવે સહેલાણીઓનો આ ફેરો ય
ઓપરેશન સિંદૂર બાદ મેમાં વડોદરા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજી અભિવાદન ઝીલ્યું હતું. જેના 157 દિવસ બાદ 30 ઓક્ટોબરે તેઓ વડોદરા આવશે. 31મીએ કેવડિયા એકતા પરેડમાં હાજરી પૂર્વે એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરશે. કેવડીયાના કાર્યક્રમમાં વડોદરાના 500થી વધુ હોદ્દેદાર-કાર્યકર્તાન
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રાહુલ ગાંધીના નિવેદન અંગેના હતા, જેમાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મત માટે નાચી પણ શકે છે. બીજા મોટા સમાચાર રાષ્ટ્રપતિ સાથે જોવા મળેલી ઓપરેશન સિંદૂરની પાયલટ વિશે હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મો
મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલ વરસાદનું જોર ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે અને મંગળવાર વરસાદ વરસયા બાદ આજે તેમાં રાહત જોવા મળી હતી.દિવસ દરમિયાન વરસાદ ન થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના વિરામ સાથે ઠંડીનું જોર વધ્યું હતું.દિવસ દરમ્યાન ઠંડા પવન ફુંકાતા સ
મોરબી મહાપાલિકાએ ડીમોલેશનથી નવા વર્ષની કાર્યવાહીનું ખાતું ખોલાવ્યું છે. જેમાં મહાનગરપાલિકાએ શહેરના રાજપર રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. ટ્રાફિકનું ભારણ ઘટાડવા આ રોડને 24 મીટર પહોળો કરવા જેસીબીથી નડતરરૂપ દબાણો હટાવી દેવામાં આવ્યા હતા અને આ રોડને ખુલ્લો કરી દેવામાં
મહેસાણામાં રાધનપુર રોડથી રાજધાની ટાઉનશીપ થઈ રામોસણા ગામને જોડતા બાયપાસ પૈકી સામોસણાના અંડરપાસથી લઇને ગામ સુધી મહાનગરપાલિકા દ્વારા નવીન રોડ બનાવાયો છે. જેના 15 દિવસ પછી પણ મનપા દ્વારા માટીનો ઢગલો કરીને બંધ કરવામાં આવેલો રસ્તો હજુ સુધી ખુલ્લો નહીં કરાતાં વાહનચાલકો ફરીને જ
અગાઉ રાજ્ય સરકાર સમક્ષ મૂકેલી 20 જેટલી પડતર માંગણીઓનો હજુ સુધી ઉકેલ નહીં આવતાં રાજ્યના ફેરપ્રાઇઝ એસોસિયેશનની સાથે મહેસાણા જિલ્લા એસોસિએશને જિલ્લા કલેક્ટરને તેમજ વિસનગર અને ઊંઝા શહેર-તાલુકાના એસોસિયેશને સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપ્યાં હતાં અને પોતાની માંગણીઓ મૂકી
ઉત્તર ગુજરાતમાં ધોરણ 12 પછી કાયદા અભ્યાસ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા વિધાર્થીઓને 3 વર્ષના સ્નાતક અભ્યાસ બાદ 3 વર્ષનો LLM અભ્યાસ કરવો ફરજીયાત છે. જેમાં 6 વર્ષ લાગે છે. હવે હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં ઓછી ફી
મહેસાણાની ઓળખ સમી પરા વિસ્તારમાં આવેલી 72 કોઠાની વાવને રાણકી વાવની જેમ ટુરિસ્ટ પોઇન્ટ તરીકે પુરાતત્વ ખાતાના સંકલનમાં રહીને ડેવલપ કરવાના કામને તેમજ શહેરના હાર્દસમાન તોરણવાળી માતા ચોકને હેરિટેજ થીમ પર ડેવલપ કરવા સહિતના બંને કામને મનપાના વહીવટદાર વ જિલ્લા કલેક્ટર શૈલેશભા
પોરબંદરના યાર્ડમાં પ્રતિદિન જામજોધપુર અને વંથલી પંથકમાંથી 6000 કિલો સીતાફળની આવક જોવા મળી રહી છે.પરંતુ વરસાદી વાતાવરણને લઈને સીતાફળનું વેચાણ ઘટતા સીતાફળના પ્રતિકીલોના રૂપિયા 20 થી 30 રૂપિયા ભાવ બોલાયા હતા. પોરબંદરના માર્કેટ યાર્ડમાં વિવિધ વિભાગો આવેલ છે.આ વિભાગોમાં પ્રતિદિ
ગુજરાતનું સર્વિસ સેક્ટરમાં રોજગારીમાં 28% ફાળો આપે છે. એક કરોડથી વધુ ગુજરાતીઓ આ ક્ષેત્રમાં કામ કરે છે. તેમ છતાં ગુજરાત આ ક્ષેત્રમાં નોકરી આપવાના પ્રમાણમાં મોટા રાજ્યોમાં 12મા ક્રમે છે. નીતિ આયોગે જાહેર કરેલા રિપોર્ટ ‘ઇન્ડિયાઝ સર્વિસ સેક્ટરઃ ઇનસાઇટ ફ્રોમ જીવીએ-એમ્પલોયમેન્ટ
સરકારી વિભાગમાં પ્રમોશન મેળવવામાં કર્મચારીઓને અનેક અડચણો આવતી હોય છે. દરેક તબક્કાના વેરિફિકેશન તેમજ ખાતાકીય પરીક્ષા પાસ કર્યા બાદ પ્રમોશન મળે છે. જોકે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષા પાસ કર્યા વગર કોઇ બીજા વેરિફિકેશન વગર જ એક જ સાથે 28 જુનિયર ક્લાર્કને સિનિયરના પ
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના બી, સી અને ડી બ્લોકની હાલત ગંભીર બની ગઈ છે. કુલપતિના આધુનિક નિવાસ અને અધિકારીઓની એસી ઓફિસથી માત્ર એક કિલોમીટર દૂરના હોસ્ટેલના બી અને ડી બ્લોકના વિદ્યાર્થીઓ પીવાનાં પાણી અને વપરાશ માટે વલખાં મારતાં નજરે પડ્યાં છે. તેમને સી બ્લોકમાં પીવાનું પ
રાણીપમાં રહેતા અને રાણીપમાં જ દુકાન ધરાવતા એક જ્વેલર્સનું 7 મહિના પહેલાં કેટલાક માણસો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા. તેમણે વેપારી પાસેથી 40 કિલો સોનું લૂંટી લીધું હતું. જ્યારે તેને 18 કલાક સુધી ગોંધી રાખી માર મારી હેમખેમ છોડવા માટે બીજું 42 કિલો સોનું મગાવીને તે પણ પડાવી લીધું
રાજ્યના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 31 ઓક્ટોબર, 2025ના રોજ સમગ્ર ગુજરાતમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવશે. ત્યારે 31 ઓક્ટોબરના રોજ રજા હોવાથી 30 ઓક્ટોબરે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાશે. ‘રાષ્ટ્રીય એક
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લા દસ વર્ષથી ફરાર પોક્સો કેસના એક કેદીને ભુજ (કચ્છ) ના ધાણેટી ગામમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ કેદી પોતાનું નામ બદલીને રહેતો હતો. ચકાભાઇ ગગજીભાઈ કોળી નામના આ કેદીને પોક્સો કલમ 6 સહિત આઈપીસી કલમ 363, 366 હેઠળ 12 વર્ષની સજા ફટકારવામાં આવી
પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક આવેલા બાલારામ બ્રિજ પર અમદાવાદથી જયપુર જતી એક બસનો અકસ્માત થયો હતો. બ્રિજની પાળી સાથે બસ અથડાતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર 50થી વધુ મુસાફરોને ઇમરજન્સી વિન્ડો
બનાસકાંઠા એલસીબી પોલીસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતી કુખ્યાત 'રાજા ટકલા' ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ધરપકડથી 16 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં 12 ઘરફોડ ચોરીના ત
બોટાદ જિલ્લા ભાજપ દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બોટાદ શહેરના ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી અને ભાવનગર-બોટાદના સાંસદ નિમુબેન બાંભણીયા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત
સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરી માટે 'કપડા આ ગયા હૈ' જેવા કોડવર્ડનો ઉપયોગ કરી રહેલા ત્રણ ડ્રગ્સ માફિયાઓને લાલગેટ પોલીસે ડમી ગ્રાહક બનીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. મંગળવારે મોડી રાત્રે રાજમાર્ગ વિસ્તારમાંથી પોલીસે સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 20.79 લાખ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં 'મિશન રાજીપો' અભિયાન અંતર્ગત એક અનોખી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કુલ 15,666 બાળ-બાલિકાઓએ મહંત સ્વામી મહારાજ રચિત 'સત્સંગ દીક્ષા' ગ્રંથના 315 સંસ્કૃત શ્લોક કંઠસ્થ કરીને આ અભૂતપૂર્વ સાધના પૂર્ણ કરી છે. ત્યારે ભરૂચન
વેરાવળમાં વરસાદી વાતાવરણ વચ્ચે સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિની લોહાણા મહાજન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.મોટી શાક માર્કેટ સ્થિત જલારામ મંદિરે સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરે અને સાંજે
વાગડના મીની વીરપુર જલારામ મંદિરે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાપર તાલુકાના બાદરગઢ પાટિયા પાસે આવેલું આ મંદિર છેલ્લા ત્રણ દાયકાથી વાગડ વિસ્તારમાં મીની વીરપુર તરીકે પ્રખ્યાત છે, જે સંત જલારામ બાપાના પવિત્ર પગલે ચાલી રહ્યું છે. આ ઉજવણી અં
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારનો દિવસ બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ લઈને આવ્યો છે, જેણે સુરતના વ્યાપાર અને ઉદ્યોગ જગત તેમજ એરપોર્ટની સુરક્ષા અને સુવિધાઓને નવી ઊંચાઈ આપી છે. એક તરફ એરપોર્ટ પર હવે દિલ્હી-મુંબઈની જેમ ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ શરૂ થઈ છે, જેનાથી મુસાફરી વધુ
સુરત જિલ્લાના અરેઠ તાલુકાના મુંજલાવ ગામે ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલાક સમયથી ખેતરાડી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. વનવિભાગની ટીમે દીપડાને પકડવા માટે મુંજલાવ ગામના ખેતરાડી વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હ
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી મીનાક્ષી ગ્રીન સોસાયટીમાં એક બંધ મકાનમાંથી ₹1.55 લાખ રોકડની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ ઘરનું તાળું તોડીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોસાયટીમાં રહેતા ભાથીભાઈ ફુદાભાઈ પાદરીયા તે
અરવલ્લી જિલ્લા LCB ટીમે મોડાસા નજીક ગાઝણ ટોલનાકા પાસેથી એક ટ્રકમાંથી ઇલેક્ટ્રિક સામાનની આડમાં છુપાવેલો રૂ. 10 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, ઇલેક્ટ્રિક સામાન અને ટ્રક સહિત કુલ રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ટ્રકમાં છુપાવી
સરકારી અને સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં સરકારી, મેનેજમેન્ટ અને NRI બેઠકો પર વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનના આધારે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. ડોક્યુમેન્ટ ચકાસણી થયા બાદ કેટેગરીના આધારે મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે
સુરતમાં વિશ્વાસ અને મિત્રતાની આડમાં એક યુવક સાથે 37 લાખની ફોર્ચ્યુનર કાર અને 30 લાખની લોનની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતના ડ્રાઇવિંગ કરતા એક યુવકના નામે બે મિત્રોએ લોન લઈને કાર ખરીદી, માત્ર ચાર હપ્તા ભર્યા બાદ કાર બારોબાર હરિયાણામાં વેચી મારી હતી અને ફરાર
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામના વાવડી ફળિયામાં પાણીના એક કોતર પાસે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો. આ અંગેની જાણ થતાં જ પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદના સર્પ રેસ્ક્યુઅર્સ ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મંડળના અનુભવી સભ્યો ચિરાગ તલાટી અને શેખ અબ્દુલ કાદિર ઉર્ફે
વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતા મહિલાને દુબઈથી એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ પણ વિઝા કન્સ્ટન્સીનું કામ કરે છે, જેથી કામ આપવા બાબતે વાત કરી હતી. જેથી મહિલાએ દુબઈના એજન્ટ સહિત તેના બે પાર્ટનરને તેમના 6 કલાયન્ટના વિદેશના વર્ક પરમિટ વિઝા માટેના કામ આપ્યા હતા. આ
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવનાર Special Intensive Revision (SIR) પ્રક્રિયા વિશે ચૂંટણી પંચ જરા પણ ગંભીર નથી
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગત મહિને આંતર કોલેજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જે પૈકી કબડ્ડી લીગની પણ સ્પર્ધા યોજાયા બાદ યુનિવર્સિટીની કમિટી દ્વારા લાતુર ખાતે યોજાનાર વેસ્ટ ઝોન યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ અંતર્ગત વિદ્યાર્થિનીઓની ટી
રાજકોટ સહીત આખા રાજ્યમાં ચકચારી બનેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા હતા જેના કારણે એક વર્ષનો મેળાનું આયોજન પણ થઇ શક્યું ન હતું. જેના બીજા જ વર્ષે SOPમાં ફેરફાર કરવામાં આવતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગના બાબુઓને કટકી કરવાનો વિચાર આવ્યો અને ર
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પંચાસર ચોકડી પાસે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં સ્નેહમિલન અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક અને તુષારભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ય
રાજકોટ એસટી વિભાગને દિવાળીના તહેવારો તો ફળ્યા જ છે પરંતુ દિવાળી બાદનાં દિવસો પણ વિભાગને હજુ ખુબજ ફળી રહ્યા છે. ગત તા.26 બાદ પણ રાજકોટ વિભાગની બસો હજુ ફુલ દોડી રહી છે અને તંત્રને રિટર્ન ટ્રાફિકની જંગી આવક મળી રહી છે. રાજકોટ એસટી વિભાગનાં જણાવ્યા મુજબ ગત તા.26 બાદ પણ દૈનિક આવક રૂા.75
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે તા. 7 ઓક્ટોબર 2025ના આદેશથી વધુ ડેપ્યુટી કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓની બદલી અને બઢતી કરી છે. આ બદલીઓમાં અમદાવાદ, મોરબી, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, દાહોદ, અમરેલી, તાપી સહિતના જિલ્લાઓના અધિકારીઓ સામેલ છે. આ આદેશ હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્ટેમ્પ ડ
જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે જામનગરના હાપામાં જલારામ મંદિરે જલારામ સેવા ટ્રસ્ટ અને સુવર્ણમૂર્તિ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 બાય 7 ફૂટનો વિશા
ભારત સરકારના આરોગ્ય સંશોધન વિભાગ હેઠળ કામ કરતી સંસ્થા ICMR-NIOH (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ) એ આયુષ મંત્રાલયની CCRAS (કેન્દ્રીય આયુર્વેદિક વિજ્ઞાન સંશોધન પરિષદ) સાથે મળીને એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ શહેરના ICMR-NIOH ખાતે યોજાયો હત
જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. દિવાળીની સાંજે દીપડાના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણ વર્ષની માસૂમ બાળકોનેસિમન તડવેનું સારવાર દરમિયાન મોત થયું છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અને બાળકીના પરિવારમાં શોકનું મોજું ફર
મહીસાગર જિલ્લાના વિરપુર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા પોલીસ અધિક્ષક સફીન હસને કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકાના નાગરિકોના વણઉકેલ્યા પ્રશ્નો સાંભળી, તેનો સકારાત્મક અને ઝડપી નિકાલ લાવવાનો હતો. આ પ્લેટફોર્મ પર નાગર
આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીને લઈને અમદાવાદ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સવારે 6:30 વાગ્યે અમદાવાદમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે માર્ચનું ફ્લેગ ઓ
વંથલી તાલુકાના ધંધુસર ગામે ઉબેણ નદીના પુલ ઉપરથી ગુમ થયેલ જુનાગઢના એક યુવકનો મૃતદેહ આજે સવારે નદીમાંથી મળી આવ્યો છે.ગઇકાલ રાત્રીના સમયે આ બનાવ બન્યો હોવાની આશંકા છે. યુવક ગુમ થયાની જાણ થતાં તંત્ર દ્વારા તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવી હતી અને પોલીસ તેમજ ફાયર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મોરબીમાં પત્રકાર પરિષદ યોજી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન અંગે મંત્રીઓ ખેડૂતોની મદદ કરવાને બદલે તાયફા કરીને તેમની મજાક ઉડાવી રહ્યા છે. ચાવડાએ તો ત્યાં સુધી કહ્યું
2007થી 2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપતિ પદે હતા નિકોલસ સરકોઝી. એમની ગ્લેમરસ અને મોંઘી લાઈફ સ્ટાઈલના કારણે તેમને લોકો 'ફ્લમબોયન્ટ પ્રેસિડેન્ટ' પણ કહેતા હતા. ફ્લમબોયન્ટનો અર્થ થાય છે- બધાનું ધ્યાન ખેંચનારા. એમના પેલેસ, કરોડો રૂપિયાની કાર, પ્રાઈવેટ પ્લેન, કપડાં, વોચ બધું જ લક્ઝુરિયસ.
ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદથી એક 15 વર્ષીય દુષ્કર્મ પીડિતા સગીરાના પિતાએ દીકરીના 35 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી દાખલ કરી હતી. જે સંદર્ભે સગીરાના પિતાએ માંડલ પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ પણ નોંધાવી છે. સગીરાના પિતાની અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સોલા સિવિલ હોસ્
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે એક બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠક મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત હતી. આ બેઠકમાં લોકશાહીને મજબૂત બનાવવા માટેની SIR ઝુંબેશ અંગે વિગતવાર ચ
અમદાવાદના ગોતામાં આવેલા શ્રીફળ રેસિડેન્સીના ફ્લેટમાં દિવાળીની રજાઓમાં પરિવાર ફરવા ગયો હતો, ત્યારે ચોરે બંધ ફ્લેટમાં ઘૂસીને ચોરી કરી હતી. ચોરો ફ્લેટની સીડીમાં બાથરૂમના વેન્ટિલેશન પાસેના નાના દરવાજામાંથી એન્ટ્રી લઇને ઘરમાં ઘૂસ્યા હતા. જ્યાં ત્રણ મકાનમાંથી કુલ રૂ. 8.95 લાખન
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માણેકબાગથી વાસણા સુધી માઇક્રો ટનલિંગ પદ્ધતિથી વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરીને વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે, ખૂબ ઓછા ભાવે ટેન્ડર ભરવાના કારણે કોન્ટ્રાક્ટર પાસેથી ટેન્ડરમાં જે મુજબ માલસામાન અંગે લખવા
ગૂજરાત વિદ્યાપીઠમાં ભારતીય ભાષાના અને વિદેશી ભાષાના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારતીય ભાષા સંસ્કૃત સંસ્થાન દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહ્યા છે. 13 ભારતીય અને 9 વિદેશી ભાષાના કોર્સ માટે 7 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. કોઈપણ ઉંમ
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા દુકાને સામાન લેવા માટે ગઈ હતી અને સામાન લઈને પરત આવતી હતી. ત્યારે બાઈક પર ત્રણ યુવકો તેની પાસે ધસી આવ્યા હતા અને તેનો હાથ પકડી બળજબરી કરી બાઈક પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ બુમરાણ મચાવતા આ ત્રિપ
રાજકોટના મહિલા વકીલ ભૂમિકા પટેલ સામે પોક્સો એક્ટ અંતર્ગત ગોંડલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને રદ કરવા અને કાનૂની કાર્યવાહી સામે સ્ટે મેળવવા મહિલા વકીલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી જે અરજીને ગુજરાત હાઇકોર્ટે નકારી દેતા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બાબલીયા ચોકડી નજીક ગત રાત્રે એક ભયાવહ હિટ એન્ડ રનની ઘટના બની હતી. નશામાં ધૂત કારચાલક શિક્ષક અને તેની સાથે બેઠેલા તેના ભાઈએ મજૂરી કરીને વતન પરત ફરી રહેલા સસરા-જમાઈની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં નશામાં રહેલા શિક્ષક અને તેન
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે તા. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા “રન ફોર યુનિટી-2025” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ

26 C