જૂનાગઢની RTO કચેરીમાં ફરજ દરમિયાન અધિકારીની ફરજમાં રૂકાવટ કરી તેમના પર હુમલો કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. વાહન ટ્રાન્સફરની કામગીરી માટે આવેલા એક વ્યક્તિએ નિયમોનું પાલન ન થતાં ઉશ્કેરાઈને આતંક મચાવ્યો હતો. આરોપીએ છરી કાઢી અધિકારીને માર
અંબાજીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચે તે પહેલા આદિવાસી સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી છે. આદિવાસી યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓના મુદ્દે તેઓ રજૂઆત કરવાના હતા. રજૂઆત કરવાનું નક્કી કરાયું હતુંઆદિવાસી સમાજના લોકોને જાતિના દાખલામાં પડતી મુશ્કેલ
મહેસાણા નજીક આવેલા છઠીયારડા પાટિયા પાસેથી પસાર થતી રૂપેણ નદીના કિનારેથી અજાણ્યા વ્યક્તિનો કપાયેલો પગ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નોકરી પરથી ઘરે જતાં સમયે યુવક શોચક્રિયા માટે નદીના પટ્ટમાં ગયો હતો અને આ પગ પર નજર પડતા પોલીસને જાણ કરી હતી. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે સ્
સુરત શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને સપ્લાય પર અંકુશ મેળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે સચીન પોલીસે વધુ એક પેડલરને NDPS કાયદા હેઠળ ઝડપી પાડી, ડ્રગ્સના છૂટક વેચાણ પર તવાઈ બોલાવી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને, એક ઇસમને 88 ગ્રામ ગાંજા સાથે ઝડપી પ
ગાંધીનગરના ઝુંડાલ ગામમાં રહેતા એક પરિવારના સભ્યો સ્વજનની ખબર અંતર પૂછવા માટે ગયા હતા. આ દરમ્યાન 20 કલાકના ગાળામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી અંદાજિત 10 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધ
પંચમહાલ જિલ્લાના શહેરા નજીક વાઘજીપુર ચોકડી પાસે એક ખાનગી લક્ઝરી બસ અને આઇશર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર 56 મુસાફર પૈકી 13 લોકોને ઈજા પહોંચી હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસેથી પરત ફરી
મહેસાણા તાલુકાના સાલડીમાં આવેલ પીપળેશ્વર મહાદેવના પટાંગણમાં આવેલા ચલિત શિવાલયની બહાર આવેલી દાનપેટી ચડ્ડી-બનીયાર ધારી ગેંગ ઉઠાવી જવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી છે. તો બીજી તરફ આ વિસ્તારમાં કેટલાક સમયથી તસ્કરો પણ જાણે બેફામ બનીને ચોરીની ઘટનાને અંજામ આપીને પોલીસને ખુલ
રાજકોટ મનપા દ્વારા આજે રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ની 150મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણીનું આયોજન સેન્ટ્રલ ઝોન કચેરીએ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભાવના અને સ્વદેશપ્રેમને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં મેયર સહિત મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 'વંદે મા
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં એટલે કે, આજથી લઈને 12 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે અને તેના પછી તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં રહે
સિંહોના વસવાટ માટે જાણીતા ઉના-ગીરગઢડા પંથકમાં ફરી એકવાર ગીરના રાજાઓનો શાહી અવાજ સાંભળવા મળ્યો છે. ગીરગઢડાના ફાટસર નજીક આવેલા કેદારનાથ મંદિર તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે બે નર સિંહની ડણકથી આસપાસનો સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જેને પગલે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ થોભ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કચ્છ મુલાકાતનો આજે બીજો દિવસ છે. લખપત તાલુકાના અંતરિયાળ કપુરાસી ગામ નજીક બીએસએફ કેમ્પની મુલાકાત લઇ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વંદે માતરમ ગીતની 150માં સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. અહીં તેઓ રાષ્ટ્રગીત ગાઈને દેશભક્તિમાં સહભા
ગઈકાલે (6 નવેમ્બર) સુરતમાં અડાજણ વન વિભાગની ઓફિસમાં RFO તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી કામરેજ-જોખા રોડ પર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. સોનલબેન પાંચ વર્ષીય પુત્ર સાથે કામરેજના જોખાગામથી કારમાં અડાજણ જવા નીકળ્યાં હતાં, પરંતુ રસ્તમાં ઈ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલબેન નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ, દૃઢ ઇચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી છે. આજે તેઓ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે અનેક દર્દીઓ માટે પ્રેરણારૂપ બની છે. શીતલબેનને સ્તન કેન્સર થયું હતુંઅ
પાટણમાં શ્રી પદ્મનાથ ભગવાનનો સપ્ત રાત્રી રેવડીયા મેળો ભક્તિમય માહોલમાં ચાલી રહ્યો છે. આ મેળામાં ભગવાનની ચાર જ્યોતના દર્શન કરવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જ્યોતના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ મેળામાં ભગવાનની ચાર જ્યોત (રવાડી) ન
નવસારી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે LCB દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના નેતૃત્વમાં ટીમે કામગીરી હાથ ધરી હતી. આ અભિયાન દરમિયાન એલસીબીના અ.હે.કો લાલુસિંહ ભરતસિંહ, અ.
વલસાડના છીપવાડ ખાતે આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાં એક્સપાયરી તારીખવાળી ખાદ્ય ચીજોના વેચાણ અંગે ફરિયાદ મળ્યા બાદ ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન એક્સપાયરી ડેટવાળી 9 ખાદ્ય સામગ્રી મળી આવી હતી, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. એક જાગૃત નાગરિક દ્વારા વલસાડ જિલ્લા ખ
છેલ્લા 25 વર્ષથી અવારનવાર ટ્રક, ડમ્પર અને ટેમ્પાની ચોરીના આંતર રાજ્ય ગુનાઓ કરતા રીઢા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે અને વડોદરા શહેરમાં વર્ષ 2025માં રાત્રીના સમયે કરેલા 4 ટેમ્પોની કરેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા ક્રાઇ
ધોળકા ખાતે રહેતી અને શહેરના સરખેજ વિસ્તારમાં ભાણીના લગ્ન માટે આવેલી પરિણીતા ભાણીના લગ્નનું આમંત્રણ આપી ઘરે આવતી હતી ત્યારે મકરબા હુસેની બેકરી પાસે બુલેટ ઉપર આવેલા બે શખસોએ પરિણીતાનો પીછો કરી હેરાન કરી હતી. આ લુખ્ખાઓ આટલેથી ના અટક્યા તેમણે તેના વાહન પર પેટ્રોલ પણ છાંટ્યું.
વલસાડ જિલ્લા SOG ટીમે વલસાડ તાલુકાના કુંડી ગામે આવેલી એક ગેરકાયદેસર ફેક્ટરી પર દરોડો પાડી માદક પદાર્થ બનાવવા માટે ઉપયોગી રો મટીરીયલ જપ્ત કર્યું છે. ફેક્ટરીમાં ડેનેટોનિયમ બેનઝોએટ (Denatonium Benzoate) નામનું કેમિકલ બનાવવામાં આવતું હતું. આ પદાર્થ દુનિયાનું સૌથી કડવું કેમિકલ ગણાય છે. તેનો
એશિયાની સૌથી મોટી અને જાણીતી દૂધની ડેરી એવી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની અમૂલ ડેરીને નુકસાન થાય તેવા ઈરાદાથી રાજકોટના ડો. હિતેશ જાની દ્વારા સોશિયલ મીડિયામાં તમારા ઘરે કેવું દૂધ આવે છે, તમે જાણો છો? તેમાં અમૂલ દૂધ બ્રાન્ડ અંગેના ખોટા આક્ષેપો કરવામા
જામનગર જિલ્લાના દરિયાકિનારાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ, ફિશરીશ વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)ના અધિકારીઓની સંયુક્ત ટીમે કવાયત હાથ ધરી હતી. આ ટીમે જામનગરના જુના બંદરે આવેલા ફિશ લેન્ડિંગ પોઇન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં જિલ્લા પોલી
ગુજરાતના લોક સાહિત્યકાર અને પત્રકાર નરેન્દ્રસિંહ જાદવના પિતા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે 7 નવેમ્બરના રોજ અવસાન થયું છે. વર્ષ 2019માં તેઓને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધંધુકા જિલ્લાના આક્રુ ગામમાં જન્મ10 જાન્યુઆરી 1940ના રોજ જોરાવરસિંહ જાદવનો ધંધુકા જિલ્લાના આક્
MKB યુનિ. દ્વારા બી.એ. સેમ.ની આન્સર બૂક પુન: ચકાસવામાં આવશે. આ અંગે એનએસયુઆઇ દ્વારા રજૂઆત કરાયા બાદ કુલપતિનો દ્વારા નિર્ણય કરાયો છે. જો જવાબવહીની ચકાસણીમાં ભુલ હશે તો પરિણામ પાછું ખેંચવામાં આવશે તેમ પણ જણાવાયું હતુ. મહારાજા કૃષ્ણકુમારસીંહજી ભાવનગર યુનિ.ના બી.કોમ.સેમેસ્ટર-2ના નબ
ભાવનગર શહેરમાં પ્રભુદાસ તળાવ વિસ્તરમાં એક શખ્સ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી આધારે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી વાળી પ્રભુદાસ તળાવ શેરી નં. 1, મફતનગરમાં રહેતા રહીમભાઇ હનીફભાઇ સુમરાના મકાનમાં દોરડા પાડ્યા હતા. જ્યાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી બાળકોને ભણવાના પાઉસ
ભાવનગર | રૂપાણી સર્કલ નજીક રહેતા અને તબીબ વિશ્વાબેન સમર્થભાઇ ઓઝાના ગત વર્ષે રાજકોટના નાના મોવા રોડ, શ્રીકોલોની, પ્લોટ નં. 4/C ખાતે રહેતા સમર્થ હિતેષભાઇ ઓઝા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેમના સાસુ અને સસરાને વિશ્વાબેન ગમતા નહીં હોવાનું કહી, દહેજમાં ઘરેણાંની માંગણી કરતા અને રસોઇ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2026માં ધો.10 અને ધો.12ની પરીક્ષા તો વહેલી ફેબ્રુઆરીના અંતમાં લેવાનો નિર્ણય કર્યો પણ પરીક્ષના ફોર્મ ભરવાનો હજી આરંભ ન થતા સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આ અંગે તા.5 નવેમ્બરે અહેવાલ પ્રકાશિત કરાતા આજે ગુજરાત બોર્ડ સફાળું જાગ્ય
મહુવા શહેરમાં નગરપાલીકાની વર્ષો જૂની સ્લમ વસાહત આવેલી છે આ વસાહતના મોટાભાગનાં મકાનો જીર્ણ-ક્ષિર્ણ થઈ ગયાં હોય ગમે તે સમયે મોટી દુર્ઘટના ઘટે તેવી શકયતા હોય આ વસાહતનો વહેલીતકે જીર્ણોધ્ધાર હાથ ધરવાની માંગ 564 વસાહતીઓ દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ આજ સુધી કોઇ કાર્
વલભીપુર તાલુકાના બન્ને મોટા ગામો પચ્છેગામ અને હળીયાદ ગામોને જોડતો મહત્વનો કોઝવે પુલ ચોમાસા દરમ્યાન તુટી ગયો છે. અને તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ નહી ધરવામાં આવતા બન્ને ગામના ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. અનેક વખત ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોએ તંત્રને
તળાજા તાલુકાના પાવઠી ગામના વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતે દોઢેક માસ અગાઉ લીધેલ ભેંસ અને પાડાની તસ્કરી થઇ જતાં ખેડૂતે તસ્કર વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાવઠી ગામે વાડી વિસ્તારમાં ખેતર ધરાવતા ખેડુત શાદુળભાઇ દાનાભાઇ વાળાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હ
મહુવાના મોણપર ગામે રસ્તે ચાલવા બાબતની દાઝ રાખી એક યુવકને ચાર શખ્સોએ ગંભીર મારમાર્યો હતો અને બાદમાં યુવકને બચાવવા આવેલ મહિલા સહિત ચારેય લોકોને કુહાડીના ઊંધા ઘા ઝીંકી, ઇજા કરી, ગંભીર મારમારી ફરાર થઇ જતાં મહિલાએ ચાર શખ્સો વિરૂદ્ધ બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહુવા
ભાવનગર શહેરના સિદસર વિસ્તારમાં રહેતા એક યુવક દિવાળીની ઉજવણી કરવા વતન માતા-પિતા પાસે આવ્યો હતો અને ગઇકાલે તેમના પિતાને બાઇકમાં બેસાડી, કાળિયાબીડમાં આવેલ શક્તિમાં ના મંદિર પાસેથી પસાર થતા હતા તે વેળાએ ભાવનગર મ્યુ.કોર્પોરેશનની કચરા ગાડી ટેમ્પલ બેલના ચાલકે બેદરકારીથી ટેમ્
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે રાજ્યનાં સીમાડા વટાવી જવાહર કલા કેન્દ્ર જયપુર ખાતે તા.4 નવેમ્બર 2025ને મંગળવારનાં રોજ મ્યુઝીકલ સીમ્ફોની કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી લોકોના દિલ જીતી લીધા હતા. અત્રે એ નોંધવું ઘટે કે રાજસ્થાન સરકાર દ્વારા પસંદ કરેલ રાજ્યોનાં મ્
તળાજાના દાઠા ગામના એક શખ્સે બે મહિલાઓને સરકારી નોકરીમાં પાસ કરાવી દેવાનું વચન આપી, મહિલાઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા અને બાદમાં મેરીટમાં નામ ન આવતા મહિલાઓએ ઠગાઇ સહિતની દાઠા પી.આઇ. સમક્ષ આરોપી સામે પગલાં લેવાની રજૂઆત કરી હતી. પગલાં ન લેતા ભાવનગર એસ.પી.ને લેખિત રજૂઆત કર
ભાવનગરથી અમદાવાદને જોડતો ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પિપળીથી આગળ આવતા ટોલ પ્લાઝા નજીકથી માર્ગ અચાનક બંધ કરવામાં આવતા વાહન ચાલકોએ પરત જઇ અને અન્ય માર્ગના વિકલ્પ અપનાવવા પડ્યા હતા. ભાવનગર-અમદાવાદ વચ્ચેનું સડક માર્ગનું અંતર 170 કિ.મી.થી ઘટી અને એક્સપ્રેસ-વે બનતાની સાથે 140 કિ.મી
ભાવનગર બંદરનો ઉપયોગ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ના ઝડપી વિકાસ માટે કરી શકાય તેના માટે કેન્દ્ર સરકારે ભાવનગરને ધોલેરા સાથે જોડવા માટે એક નવી બ્રોડગેજ રેલ્વે લાઇનને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત રેલ્વે લાઇન અંદાજિત 65 કિલોમીટરનું અંતર કાપશે, અને પ્રોજેક્ટ માટે સંબંધિ
ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા કૂતરાઓને ખસીકરણ અને રસીકરણ માટે કોન્ટ્રાક્ટ અપાયો છે તે એજન્સી દ્વારા ભૂતકાળમાં પણ ફરિયાદો ઉઠી હતી ત્યારે હવે ખસીકરણ કર્યા બાદ કુતરાઓને ઓપરેશનની રૂઝ પણ ન આવી હોય તે પહેલા નિર્દોયી રીતે છોડવામાં આવતા હોવાના ગંભીર બનાવો સામે આવ્યા છ
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જીઆઈડીસીનાં મેનેજીંગ ડીરેક્ટર ડી.પ્રવિણા સાથે ગાંધીનગર ખાતે, ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રના અન્ન, નાગરિક પુરવઠાના રાજયકક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં માઢીયા ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ અને તેની નજીકમાં ન
રાજપીપળાથી દેડિયાપાડાને જોડતાં માર્ગને ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવતાં વેપારીઓમાં રોષ ફેલાયો છે. ભારદારી વાહનોને હાલ વાયા નેત્રંગ થઇને 30 કીમીથી વધારાનો ફેરાવો થઇ રહયો છે. આ માર્ગને ભારદારી વાહનો માટે શરૂ કરવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજ
ભરૂચ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વર્ષે રવિ સિઝનમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની યોજના હેઠળ 142 ક્લસ્ટર બનાવ્યા છે. તે પૈકીના 57 ક્લસ્ટરના કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન પ્રતિ ક્લસ્ટર 125 પ્રાકૃતિક ખેતી કરવા માગતા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે. જ
ભરૂચ સબ-સ્ટેશન 66 કેવી પાંચ બત્તી ભરૂચ પર આવેલા 11 કેવી નવ ચોકી ફીડર પર વીજ વિભાગ વિવિધ પ્રકારની રિપેરિંગ સહિત અન્ય કામગીરીને લઈને આ ફીડર પર આવતા વિસ્તારમાં આજે વીજ કાપ રાખવામા આવ્યો છે. જેમાં સાધનાસ્કૂલ પાનખાડી હાજીખાના પુષ્પાબાગ, શેઠફળિયા, કેશુમા મા ચકલો નવચોકી, ભાગાકોટઓવાર
ભાવનગર શહેર અને જિલ્લામાં ખૂણે ખાચરે ધમધમતી પાન મસાલાની દુકાનો સાથે યુવાનોમાં ધુમ્રપાન અને પાનમાવાના વ્યસનમાં વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના કેસમાં બમણો વધારો થયો છે. GCIR (ગુજરાત કેન્સર અને સંશોધન સંસ્થા) સંચાલિત ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતેના BCCRI (ભાવનગ
ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધી ગયો હોવાથી લોકોના માથે જીવનું જોખમ ઉભું થયું છે. ગુરૂવારના રોજ શકિતનાથથી શ્રવણ ચોકડી જતાં રોડ પર ભુરાટી બનેલી ગાયના હૂમલાના બે બનાવ બન્યાં હતાં. જેમાં એક બાળક સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. બંને કિસ્સામાં ગાય અચાનક દોડી આવ
માય ભારતનો સરદાર@150 અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં 10 કિમી લાંબી પદયાત્રાઓ યોજવામાં આવશે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત માય ભારતની આગેવાનીમાં ભરૂચ જિલ્લામાં વિધાનસભા પ્રમાણે “એક ભારત- આત્મનિર્ભર ભારત”ની થીમ હેઠળ પ
કમોસમી વરસાદને કારણે રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં નુકસાની થઈ છે. જિલ્લામાં 652 ગામમાં નુકસાનીનો સરવે કરવામાં આવ્યો છે. સરવેમાં એવું તારણ નીકળ્યું છે કે, રાજકોટ જિલ્લામાં 4.30 લાખ હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ નુકસાનીનો અંદાજ છે.ખેતરમાં કમોસમી વરસાદથી મગફળીના પાથરા પલળી જવા, ઊગી
મહેસાણા તાલુકાના મુદરડા ગામે રહેતા સંદીપજી વિષ્ણુજી ઠાકોર પોતાના પિતા વિષ્ણુજી સાથે ઘરે હાજર હતા. તે સમયે તેમની પડોશમાં રહેતા ઠાકોર દેવરાજજી રમેશભાઈ એ તમારે મારા ઘર આગળ થઈને બુલેટ લઈને ક્યારેય નીકળવાનું નહીં અને જો હવે પછી નીકળશો તો જાનથી મારી નાખીશ તેમ કહીને દેવરાજજી અન
જગવિખ્યાત કહેવત છે કે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, પરંતુ “મા’શબ્દને લાંછન લાગે અને ક્ષણભર માટે લોકોના હૃદય દ્રવી ઊઠે એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં માતાએ બાળકને જન્મ આપી આકાશવાણી ચોક પાસે શહીદ ભગતસિંહજી ગાર્ડન નજીક આવાસ યોજનાના ક્વાર્ટરની પાછળ અવાવરું જગ્
એટીએમમાં રોકડ મુકવાની કામગીરી કરતા બે ઓફીસર, ગનમેન અને ડ્રાઇવર પર હુમલાની ઘટના બનતા 2 અજાણ્યા શખ્સ સામે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે કાલાવડ રોડ કટારિયા ચોકડી નજીક મટુકી રેસ્ટોરન્ટ પાછળ પૂજા બોય્સ હોસ્ટેલમાં રહેતાં અને એરપોર્ટ ફાટક જૈન દેરાસર પાસ
પીપળિયા હોલ પાસે આવેલી સોનાની ભઠ્ઠીમાં કામ કરતો શ્રમિક યુવક કામ પૂર્ણ કરી બહાર નીકળ્યો હતો ત્યારે તેના ખિસ્સામાં ભૂલથી સોનાનો સામાન રહી જતા ચોરીનો આરોપ મૂકી મેનેજરના કહેવાથી બે સિક્યોરિટીમેને શ્રમિકને બેફામ માર માર્યો હતો. મૂળ બંગાળનો વતની હાલ શહેરના કેવડાવાડીમાં રહેત
સર મતદાર યાદી સુધારણાની સમય મર્યાદાની અગત્યની કામગીરીમાં મોટાભાગે બી.એલ.ઓ તરીકે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. ગુરુવારથી શાળાઓ શરૂ થતાં શિક્ષકો વર્ગખંડમાં વિદ્યાર્થીઓના તાસમાં લાગ્યા. ક્યાંક હળવાશ મળે તો આચાર્યની પરવાનગી વચ્ચે તેમના વિસ્તારમાં ગણતરી ફોર્મ વિતરણમાં ગયા, ત
માધાપરમાં રહેતા યુવકને ત્રણ મહિના પહેલાં થયેલી માથાકૂટનો ખાર રાખી મનહરપુરના શખ્સે યુવકને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. માધાપરમાં રહેતા અને ખેતીકામ કરતા રવિ રાયમલભાઇ જાખેલિયા (ઉ.વ.27)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમા
બહુમાળી ભવનમાં મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા યુવકને ગઠિયાએ કેન્દ્રીય અધિકારીનો સ્વાંગ રચી ઓળખ કેળવી સહાય યોજના હેઠળ બાળકો તથા સરકારી કર્મચારીઓને પણ લેપટોપ મળવા પાત્ર છે તેમ કહીને યુવક પાસેથી રૂ.36 હજાર પડાવી લેતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયા
મહેસાણા શહેરને ડસ્ટ ફ્રી રાખવા માટે મહાનગર પાલિકા તંત્રની અલગ અલગ ત્રિવિધ મશીનરી સાથે અખતરા કામે લગાવાયા છે.જેમાં ઇટાલી ટેકનોલોજી આધારિત સ્વીપર મશીનથી શહેરના હાઇવે અને સ્પર્શતા રસ્તાને ડસ્ટ ફ્રી રાખવા નાણાંની કોથળી છૂટી કરતા દર મહિને રૂ. 17 લાખ ચૂકવશે. આ ઉપરાંત સ્વદેશી બૃ
શહેરની સેવાકીય સંસ્થા પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાપ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી સંસ્થા દ્વારા પ્રોજેક્ટ સુપર 40 શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આર્થિક રીતે જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગમાં આવતાં 40 વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ પરીક્ષા લેવ
રાજકોટ તથા મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી શ્રી સાગરેશ્વર મહાદેવજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તાજેતરમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 477 બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું.
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા જેવી ગંભીર ઘટનાઓ વધતી જોવા મળતાં હવે નેશનલ મેડિકલ કમિશન (NMC) સક્રિય રીતે આ મુદ્દે કામ શરૂ કર્યું છે. એનએમસીએ રાજકોટ સહિત દેશની તમામ મેડિકલ કોલેજોને સૂચના આપી છે કે, તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી
બેંકના લોકર માંથી દાગીના લઈ થેલામાં સ્ટીલના ડબ્બામાં મૂકીને ઊંઝા ઉમિયા માતાના દર્શન માટે ગયેલ મહિલાના થેલામાંથી અજાણ્યો ચોર દર્શન માટે લાગેલી ભીડનો લાભ લઇ 10 લાખના દાગીના ભરેલ સ્ટીલનો ડબ્બો ચોરી કરી ગયો હતો. મહિલાની ફરિયાદની આધારે ઊંઝા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા ચોરની શ
ચેનપુરના ઉમેશભાઈ પટેલ મેસી ટ્રેક્ટર માં રેતી લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના જ પ્રદીપભાઈ પટેલના મહીન્દ્રા ટ્રેક્ટર પાછળ તેમનું ટ્રેક્ટર અથડાયું હતું. અથડામણ એટલી તીવ્ર હતી કે મેસી ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલા ખેતરમાં પલટી મારી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં ઉમેશભાઈ
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ શક્ય એટલો વધુ દંડ વહીવટી ચાર્જ સ્વરૂપે ઉઘરાવવાની ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે. શહેરમાં સ્વચ્છતા અને દબાણ ન થાય તે માટે આ કામગીરી જરૂરી છે પણ તે છુપા આદેશો પર પણ ચાલતી હોય છે. એ આદેશ આવે તે પહેલાં જ ટાર્ગેટ પૂરો કરવા દોડ થઈ રહી છે. દબાણ હટાવ શાખાએ માત્ર એક જ મહિ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આઈકોનિક બ્રિજનું કામ ગતિ પકડી રહ્યું છે. આ માટે ખોદકામ ચાલુ થઈ ગયું છે અને તેને લઈને ડાયવર્ઝનનું કામ તેમજ ભૂગર્ભમાં રહેલી વિવિધ પાઈપલાઈન અને કેબલ પણ શિફ્ટ કરાયા હતા. ચોક બંધ કરવાનો હોવાથી એક મહિના પહેલાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન જાહેર
ગોધરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુલ 16 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે 8 જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યા છે. ટીમે રૂા.2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 24 સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. ગોધરાના મીનાક્ષી બંગ્લોઝ
ગોધરા લાલબાગ બસ સ્ટેશન નજીક ડ્રેનેજ લાઇનમાં ભુવો પડતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવતો હતો. જે અંગેની જાણ પાલિકામાં કરતા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના અન્ય વિસ્તારમાં આવી ઘટના બને તો પાલિકાને જાણ કરવા જણાવાયું હતું. ગોધરા શહેરના વ્યસ્ત એવા લાલબાગ બસ
દાહોદ જિલ્લામાં નવેમ્બર મહિનાની શરૂઆત હવામાનમાં મોટા ફેરફારોના સંકેત આપી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ નવેમ્બરના આગામી સપ્તાહમાં શરૂઆત હવામાન આંશિક ભેજયુક્ત અને આકાશ ચોખ્ખુ રહેવાની છે. હવામાંનમાં સરેરાશ ભેજનું પ્રમાણ18 થી 59 ટકા રહેવાની શક્યતા છે. જેન
રાષ્ટ્રગીત ‘‘વંદે માતરમ્''''ની રચનાના150 વર્ષ પૂર્ણ થવાના રાષ્ટ્રીય સ્વતંત્રતાઉત્સવની ઉજવણીના ભાગરૂપે દાહોદજિલ્લાની તમામ સરકારી કચેરીઓનાસમયમાં આજે શુક્રવાર 7 નવેમ્બરનારોજ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યોછે. દાહોદ જિલ્લામાં મૂળભૂત રીતે સવારે10.30 થી સાંજે 6.10 વાગ્યા સ
પંચમહાલ જિલ્લામાં 1.66 લાખ હેકટરમાં ખરીફની વાવણી કરી હતી. જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડુતોનો ઉભો પાકને ભારે નુકસાન થયું હતું. જેથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનુ સર્વે કરવા 128 ટીમો ગામે ગામે પહોચી હતી. સરકારી આંકડા મુજબ જિલ્લામાં કમોસમી વરસાદથી 24198 હેકટરનો વિસ્તાર
સુરત અને વાપી DRIએ વલસાડમાં હાઇવેથી થોડે દુર ઝાડીઓ વચ્ચે બંધ ઘરમાં સિન્થેટીક ડ્રગ્સ બનાવવાની ફેકટરી પકડી પાડી અલ્પ્રાઝોલમ ડ્રગ્સ અને અન્ય કાચા માલનો 22 કરોડનો જથ્થો સિઝ કરી 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીઓ એ
ડુમસ રોડ પર આવેલા રૂંઢનાથ મહાદેવ મંદિર અને મહાકાળી મંદિરમાંથી ચોરી કરનાર બે ચોરોને ઉમરા પોલીસે 150 સીસીટીવી ચેક કરી ગણતરીના કલાકમાં પકડી પાડ્યા છે. દારૂ પીવાના પૈસા માટે મહાકાળી મંદિરમાં ચોરીમાં સફળ રહેતા બીજા દિવસે રૂંઢનાથ મંદિરને નિશાન બનાવ્યું હતું.પોલીસે 18,230 કબજે લીધા
કાર્તિક સુદ ચૌદસના દિવસથી જૈન ધર્મમાં ચાતુર્માસ પૂર્ણ થતા સુરતમાં સ્થિર સાધુ સાધ્વીજીઓનો વિહાર શરૂ થયો છે. સુરતના જૈન સમુદાયમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી ચારેય ફીરકાઓના સાધુ સાધ્વીજી આચાર્ય ચાતુર્માસ માટે સુરતમાં આવ્યા હતા. તેમાંથી મોટા ભાગના સાધુ સાધ
પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા લોકલ બેંક ઓફિસર (LBO) તરીકેલ 750 પદોની ભરતી કરાશે. ભરતીનું નોટિફિકેશન pnb.bank.in પર છે. 23 નવેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.આ ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોને દેશભરની વિવિધ શાખાઓમાં નિમણૂક આપવામાં આવશે. જેમાં ગુજરાત માટે કુલ 95 જગ્યાઓ ફાળવવામાં આવી છે. અરજ
સ્મીમેર હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતની સૌથી પહેલી બોન અને ટીશ્યુ બેંક બનવા જઈ રહી છે. હાડકાના કેન્સર, ઘુંટણ તેમજ થાપાની સર્જરી અને ટીશ્યુની સર્જરીમાં આ બેંકથી દર્દીઓને ફાયદો થશે. પાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલ સમકક્ષ સારવાર ઉપલબ્ધ થાય તે માટે પ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) નવી ઈ-સ્ટુડન્ટ લેબ શરૂ કરવા જઈ રહી છે. આ લેબ માત્ર કોમ્પ્યુટર લેબ નહીં, પરંતુ ઓનલાઇન પ્રોજેક્ટ, ક્લાસ, ફોર્મિંગ અને ટ્રેનિંગ સહિત તમામ ડિજિટલ લર્નિંગ અને એડમિનિસ્ટ્રેટિવ કામગીરી માટે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ સુવિધા મળશ
શહેરના મજૂરાગેટ ઓવરબ્રિજ ઉપર મેટ્રોરેલની ગડર ચઢાવ્યા બાદ ગડરની ઉપર સ્લેબ ભરવાની કામગીરી શરૂ થનાર હોવાથી મજૂરાગેટ ઉપરના બન્ને તરફના ઓવરબ્રિજ બે મહિના માટે રાત્રીના સમયે 11 થી સવારે 6 વાગ્યા સુધી તમામ પ્રકારનો વાહનવ્યવહાર બંધ રહેશે. આમ પણ રાત્રીના સમયે ઓવરબ્રિજ પર વાહનોની અ
દિવાળી બાદ સુરતના હીરા માર્કેટમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી અનેક વેપારીઓએ પોતાના વેકેશન ટૂંકાવી કારખાનાઓ ફરી શરૂ કરી દીધા હતા. જોકે, હીરા ઉદ્યોગના મુખ્ય આધાર એવા કારીગરો હાલ મોટી સંખ્યામાં ગામડાંમાં હોવાને કારણે કારખ
ગાંધીનગરમાં એક પરિવાર, જેમની મિલકતનો કેસ કોર્ટમાં પાંચ વર્ષથી અટવાયો છે. કારણ જાણો છો શું? બાપુજીએ આખી જિંદગી મહેનત કરી, મિલકત બનાવી, પણ છેલ્લે એક કાગળ લખવાનું ભૂલી ગયા જે હતું; વસિયતનામું...આ એક ભૂલ આખા પરિવારને કોર્ટના ચક્કર ખવડાવી રહી છે. મોટાભાગના લોકો વસિયતને જટિલ, મોંઘી અ
વ્યારાના વોર્ડ નંબર બેના ફડકે નિવાસ વિસ્તારમાં પાલિકા દ્વારા (પાણીની પરબ બનાવવાના નિર્ણય સામે સ્થાનિક રહેવાસીઓમાં છે. વાલ્મિકી સમાજ સહિત આદિવાસી તથા અન્ય સમાજના આશરે 50થી વધુ સ્થાનિકોએ કલેક્ટર, પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ અને કારોબારી અધિકારીને રજૂઆત કરી છે. કલેક્ટરન
શિનોર તાલૂકા કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલ તથા કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન બાબતે મામલતદાર શિનોરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ગુજરાત ભરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થ
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના અને માંગરોળ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણમાં) મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. માળિયાહાટીના તાલુાકના અવાણીયા ગામે તો OBC કેટેગરીના લોકોને SC કેટેગરીમાં બતાવી આવાસની 'લ્હાણી' કરી દેવાયાનો સ્થાનિકો દ્વારા ગ
હવે બ્લડ કેન્સરનો રામબાણ ઇલાજ ગુજરાતમાં જ મળી રહેશે. અમદાવાદની મેરિગો સિમ્સ હોસ્પિટલને CAR-T સેલ થેરેપીમાં મહત્વની સફળતા મળી છે. આ થેરેપી લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા સહિતના ઘણા બ્લડ કેન્સરના દર્દીઓ માટે 100% આશાનું કિરણ છે. ડૉક્ટર અને એન્જિનિયર બન્નેએ ભેગા થઇને કરેલા
27 જૂન 2019કઠવાડા GIDC એરિયા, અમદાવાદ શિયાળાની સાંજ આથમવું આથમવું કરતી હતી. સૂરજ ઢળવાની તૈયારીમાં હતો. સનસેટના પ્રકાશથી આખું આકાશ કેસરિયું બની ગયું હતું. અચાનક નર્મદા કેનાલ પાસેથી જતી એક જૂનવાણી ઇકો ગાડીમાંથી ધડામ દઈને મોટ્ટો અવાજ આવ્યો ને બારીના ચકચકાટ કાચ લોહીના છાંટાથી લથપથ થ
છોટાઉદેપુર નગર સહિત છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં મચ્છરોનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. વરસાદ ગરમી તાપ જેવી બેવડી ઋતુની સાથે રાત્રિના વધતી જતી ઠંડીની સાથે સાંજના સમયે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેને દૂર કરવા પાલિકા તંત્ર તથા જિલ્લાના નગરો અને ગ્રામપંચાયત વિસ્તાર
દાહોદ શહેરના ઇન્દૌર રોડ ઉપર ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં ધસી જઇને 4 લોકોએ અમારા માણસની સીઝ કરેલી અર્ટીગા ગાડી કેમ વેચી નાખી કહીને હુમલો કર્યો હતો. આ હુમલામાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીનો કાન ફાટી ગયો હતો. દાહોદ શહેરના જુના ઇન્દૌર રોડ ઉપર રઘુનંદન સોસાયટીમાં મહીન્દ્રા ફાઇનાન્સ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના ગુનાને ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગુનાને અનડિટેક્ટમાંથી ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી હતી.પોલીસે ચોરાયેલા મોબાઇલ સાથે લીમડી તાલુકાના આંબ
કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે શિયાળુ પાકના વાવેતર સંદર્ભે ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન જાહેર કર્યું છે જેમાં જમની સૂકી થયા બાદ જ વાવેતર કરવાની સલાહ આપવામાં આવી છે. રવિ સિઝનમાં ઘઉં, જીરૂ, ચણા, ઘાણા વગેરે પાકોનો સારો ઉગાવા માટે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે
ટાઉન હોલ ખાતે કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ની શરૂઆત વંદેમાતરમ ગાન તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જેમાં પક્ષનાં સીનીયર આગેવાનો ઉષાબેન ઠક્કર, યજુવેન્દ્રસિંહ જાડેજા, નીતેશ લાલણ, ભચુભાઈ આરેઠીયા, શીવજીભાઈ આહીર, ઇબ્રાહીમભાઇ મંધર
ચીખલી નજીક નેશનલ હાઇવે પર મલવાડા ફાટક સ્થિત અંડરપાસ પાસે લાંબા સમયથી વારંવારની રજૂઆત બાદ પણ સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની સલામતી માટે હાઇવે ઓથોરિટી દ્વારા ક્રોસ બેરીયર (એન્ગલ) ન લગાવાતા વિફરેલા સ્થાનિકોએ પેચવર્કની કામગીરી અટકાવી દઈ હોબાળો કરતા પોલીસની દરમિયાનગી
આગામી 9મી નવેમ્બરથી કચ્છ સહીત ગુજરાતમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. જો કે સરકારે ખરીદીમાં વિલંબ કરતા કચ્છના 50 ટકા જેટલા ખેડૂતોએ મગફળી તો સસ્તા ભાવે વેચી નાખી છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે કચ્છના ખેડૂતોના પાકને નુકશાની થઇ છે,
વાંસદા તાલુકાની હનુમાનબારી ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત પ્રાથમિક શાળાના બાળકો તથા સ્થાનિકો એપાર્ટમેન્ટ બિલ્ડીંગનો ખાળકૂવો ઓવર-ફ્લો થઈ જતા દુર્ગંધયુક્ત દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે. જેને પગલે એસએમસી સભ્યો સહિત વાલીઓમાં
નવસારી જિલ્લામાં નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ પર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાળનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેરમાર્ગો પર બાધા સ
વાલોડમાં છેલ્લા કેટલાક દિવસોથી કસબા ફળિયા, નૂરાની ફળિયા, પાદર ફળિયા તથા બાયપાસ રોડ વિસ્તારમાં તાવ, ટાઈફોઈડ અને કમળાના રોગના કેસોમાં સતત વધારો નોંધાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. આરોગ્ય વિભાગે લોહી અને પેશાબના નમૂનાઓ તપાસ માટે મોકલ્યા હતા, જેમાં ટાઈફોઈડ તથા કમળા જેવા પ
સરહદી કચ્છ જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 30 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ છેવાડે આવેલા ગામોની મુલાકાતે આવ્યા છે ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ખાવડા વિસ્તારમાં આવેલ ગામોની મુલાકાત લીધી હતી અને કુરન ગામમાં રાત્રી રોકાણ કર્યું હતું.ગુરુવારે વહેલી સવારે ભુજ પહોચે

30 C