બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કાંકરેજ વિસ્તારમાં યુરિયા ખાતરની અછત દૂર કરવા અને ખેડૂતોને પૂરતો જથ્થો પૂરો પાડવા ભલામણ કરી છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પત્રમાં જણાવ્યું હતું કે, કાંક
ભાવનગર શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. આજે સવારે કાળિયાબીડ વિસ્તારમાં વારાહી ચોક નજીક મુખ્ય રોડ પર બે મોટા આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 15 થી 20 મિનિટ સુધી વાહનોના પૈડા થંભી ગયાશહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ વારાહી
સાબરકાંઠાના વરાત્રા તાલુકાના 11 ગામોના ખેડૂતો આંદોલનના મૂડમાં છે. લાંબા સમયથી ચાલતા અપૂરતા વરસાદ અને વોટર-લિફ્ટ સિંચાઈ યોજના બંધ થવાને કારણે ખેતી અશક્ય બની ગઈ છે. પાક બગડવાથી ભારે નુકસાન સહન કરવાને લઈ ખેડૂતો દ્વારા સામૂહિક રીતે ખેતી છોડવાની ચેતવણી આપવામાં આવી છે. પાણીના અભ
આજે સતત સાતમા દિવસે અમદાવાદ એરપોર્ પર અવરજવર કરતી ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. 8 તારીખે રાત્રે 12 વાગ્યાથી 9 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં અમદાવાદ અવરજવર કરતી 24 ફ્લાઈટ સહિત આજના દિવસની કુલ 35 ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરો પરેશાન જોવા મળ્યા. આજે અરાઈવલ 20 અને
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પડતર કામોને વેગ આપવામાં આવ્યો છે. લાંબા સમયથી બંધ અને બાકી રહેલા વિકાસલક્ષી કામો પાલિકા દ્વારા ચૂંટણી નજીક આવતા એકાએક શરૂ કરવામાં આવ્યાં. રોડ-રસ્તા, ડ્રેનેજ, પેવિંગબ્લોક સહિતના કામો માટે શહેરમાં જ્
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના નેજા હેઠળ વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી વુમન્સ વોલીબોલ સ્પર્ધા 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 10 થી 14 ડિસેમ્બર દરમિયાન યુનિવર્સિટી કેમ્પસના વોલીબોલ કોર્ટ ખાતે યોજાશે. આ વુમન
ગુજરાતમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 11થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતે 11 ડિસેમ્બરે આ ભવ્ય મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરશે. આ મેળામાં દર
જામનગરમાં આજે રૂ. 30 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. નાઘેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં બુલડોઝર ફેરવીને આ કાર્યવાહી કરાઈ હતી. આ દારૂનો જથ્થો જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન (A, B, C) અને રેલવે વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષથી કબજે કરવામાં આવ્યો હતો. કુલ 8741
દિવની બસના 3 ડ્રાઇવરો અને 1 કંડકટર, બરોડા બસના 2 ડ્રાઇવરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે શહેરના એસ.ટી. વર્કશોપમાં રેડ કરીને ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વિવિધ લોખંડની પેટીઓ અને થેલાઓમાંથી કુલ રૂ.1,42,750
ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમા વિનોદ ટેક્સટાઈલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એક સાથે 35 સ્થળો પર સર્ચ હાથ ધરાતા ટેક્સટાઈલ સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં ભય ફેલાયો છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 નિવાસ સ્થાને આવકવેર
હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 2600 લીટર આથો અને 215 લીટર તૈયાર દેશી દારૂ સહિત કુલ ₹1,08,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપીઓ હાજર ન હોવાથી પોલીસે બે શખ્સો વિરુદ્
વડોદરા આર.ટી.ઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લીકની સગવડતા માટે ટુ વ્હીલર, ફોર વ્હીલર, થી વ્હીલર, અને ટ્રાન્સ્પોર્ટ વર્ગના વાહનોના પસંદગીના ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રિ-ઓક્શન શરૂ કરવામાં આવી રહ્યું છે. વાહન માલિકો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી રિ-ઓક્શનમાં ભાગ લઇ શકશેઆ
ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાના કારણે પશ્ચિમ રેલવે દ્વારા 9 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જેના પગલે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરોને ટ્રેન મારફતે તેમના સિટી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. બે દિવસમાં આઠ ટ્રીપમાં મુસાફરોએ લાભ લીધો છે. અનુભવ સક્સેન
પૂર્વ સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના કાર્યાલય નજીક બનેલી એક દિવાલ પર પણ મહાનગર પાલિકાનું બુલડોઝર ફર્યું છે. કોટસફીલ રોડ પર ડીકેએમ હોસ્પિટલની બાજુમાં મુખ્ય રોડને અડીને ચણાયેલી આશરે 60 ફૂટ લાંબી દિવાલને સુરત મહાનગર પાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે. રાજકીય પક્ષના ને
રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે. તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે બપોર દરમિયાન પણ પવન ફુંકાઈ રહ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડીનો પારો વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું
અમદાવાદમાં AMTS બસના કંડકટરને શેરબજારમાં રોકાણ કરવાના બહાને 11.95 લાખ પડાવ્યા છે.સાયબર ગઠિયાઓએ ગ્રુપમાં એડ કરીને કંડકટરને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી જેમાં રોકાણ કરાવી વધુ નફો બતાવતા હતા.નફાની રકમ વધતા કંડક્ટરે ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ ઉપડી શકી નહોતી.આ અંગે કંડક્ટરે સાયબર ક
લખપત તાલુકાના દયાપર ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં 15મા નાણાપંચ અંતર્ગત તાલુકામાં હાથ ધરાયેલા વિવિધ વિકાસલક્ષી યોજનાઓના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જસુભા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન, દિનેશ સતવ
જામનગરમાં પ્રથમ વખત 'નમસ્તે જામનગર' શીર્ષક હેઠળ ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુભૂતિ ગ્રુપ, જામનગર અને નમસ્તે ઇન્ડિયા, પુણેના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ લાખોટા મ્યુઝિયમ પાસે યોજાયો હતો, જેમાં લાઇવ પેઇન્ટિંગ અને સંગી
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 8મી વાડો ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં આણંદની માહિયા ગઢવીએ બ્રોન્ઝ મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જેમાં દેશભરના
ગાંધીનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગાંધીનગરના સેક્ટર-16 વિસ્તારમાં આવેલી હોટલ રોયલ એરા ખાતે ગેરકાયદેસર રીતે કિશોરોને નોકરીએ રાખવાના મામલે હોટલના માલિક વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરની એન્ટી હ્યુમન ટ
વલસાડ જિલ્લાના પારડી હાઇવે પર નવા બનેલા ફૂટ ઓવરબ્રિજ પર એક મોપેડચાલક મોપેડ લઈને પસાર થતો કેમેરામાં કેદ થયો છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. નેશનલ હાઇવેના 62 કિલોમીટરના વિસ્તારમાં અકસ્માતો ઘટાડવા માટે CSR ફંડમાંથી કુલ પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટીના નેતાઓને મળવા દેવામાં આવ્યા નથી. જેલ પ્રશાસને મળવાની મંજૂરી ન આપતાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કેજરીવાલને ફોર્ચ્યુન હોટલમાં જ રોકી લીધા છે. આ ઘટનાએ રાજકીય વાતાવરણ ગરમા
વલસાડ તાલુકામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 19 વર્ષીય માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ કૃત્ય નજીકમાં રહેતા 35 વર્ષીય પરિણીત યુવકે કર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીની તબિયત બગડતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબી તપા
ભરૂચ તાલુકા પોલીસે દહેગામ ગામની સીમમાં રાત્રી દરમ્યાન ગૌ-કતલખોરીનો ગેરકાયદે ભાંડાફોડ કરીને 330 કિલોગ્રામ ગૌ માંસ કબજે કર્યું છે તથા ચાર જીવિત ગાયોના જીવ બચાવી તેમને કરજણ પાંજરાપોળમાં મોકલવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતા આ મો
અમરેલી જિલ્લાના ગામડાઓમાં સિંહની અવર-જવર હવે નિયમિત બની ગઇ હોય એવા દૃશ્યો દર બીજા દિવસે સામે આવતા હોય છે. ત્યારે જાફરાબાદના સરોવડા ગામમાંથી સિંહ અને વાછરડાઓની ફાઇટના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ગામમાં શિકાર કરવા આવેલા બે સિંહોને બે વાછરડાઓએ હિંમત બતાવીને ઉભી પૂંછડીએ ભગ
અમદાવાદના લાંભા વિસ્તારમાં શિવાલી રેસીડેન્સીના ફ્લેટમાં મોડી રાત્રે ત્રણ મિત્રો મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરીંગ થતાં એક સગીરને ગોળી વાગી અને તે જમીન પર ઢળી પડ્યો, સગીરની હાલત હજુ નાજુક છે. આરોપી સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિએ ગભરાટમાં દેશ
મહેસાણા શહેરના સાંઈબાબા રોડ પર આવેલા ઋષિનગર સોસાયટીના રહીશોને ગટર લાઈનની સુવિધા મહાનગરપાલિકા દ્વારા પુરી પાડવાની માગણી સાથે સ્થાનિક રહીશો મ્યુનિ.કચેરી ખાતે દોડી ગયા હતા. આ સોસાયટીમાં પહેલી લાઇનના પાંચ મકાનો સુધી ગટરલાઈન નાંખ્યા બાદ કામ બંધ કરી દેવાયું હોવાનો આક્ષેપ લો
બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી એક અત્યંત ગંભીર અને કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં 70 વર્ષીય ઢગાએ 14 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરતાં સગીરા ગર્ભવતી થયા બાદ માતા બની છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પેટમાં દુ:ખાવ
વડોદરા શહેરના નવા બજારમાં આવેલ ફર્નિચરની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ એટલી વિકરાળ બની કે આગ આ દુકાનના બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ ત્રીજા માળે આગ પોહચી તે પહેલા કાબૂમાં લીધી હતી. સદ્દનસીબે આ આગની ઘટનામાં કોઈ જ
સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં લોકોની સતર્કતા અને મહિલાના આક્રોશનો મામલો સામે આવ્યો છે. વરાછાના માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચરને લોકોએ રંગેહાથ ઝડપી પાડીને સબક શીખવ્યો હતો. જે મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂં
અમદાવાદના દંપતી વચ્ચે ડુંગળી અને લસણની બાબતે એવો તીવ્ર મતભેદ થયો કે પતિએ પત્નીના આહાર સંબંધિત પ્રતિબંધોને અસહ્ય જણાવી છૂટાછેડાની અરજી દાખલ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે પતિ-પત્નીના છૂટાછેડાને પડકારતી પત્નીની અપીલ ફગાવી દીધી છે. જમવાને લઈ દંપતી વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યાંઆ
પાટણ જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી શંખેશ્વર નજીક રૂપેણ નદી પરના નવા બ્રિજના છેડા જોડવાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા વિનંતી કરી છે. જૂના બ્રિજની જર્જરિત હાલતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે, જેનાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ
મેટ્રોના કામ પૂરા થયા પણ શહેરના રસ્તાઓ હજુ વેસ્ટ મટીરીયલથી ભરેલા છે. છેલ્લા એક વર્ષથી લોકો જે ટ્રાફિકની હાલાકી ભોગવી રહ્યા હતા, તે મેટ્રોનું કામ પત્યાના 15 દિવસ પછી પણ દૂર થઈ નહોતી. પર્વત પાટિયાથી રઘુવીર માર્કેટ સુધીનો મુખ્ય માર્ગ મેટ્રોની બિનજરૂરી મશીનરી અને કચરાના ઢગલાને
રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. મોડીરાતે ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારના 18 વર્ષના ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની તીક્ષ્ણ હથિયારના પેટના ભાગે ઘા મારીી હત્યા કરાઈ. રોડની સાઈડમાં સૂતેલા લોકોને હેરાન કરતો હોવાથી બોલાચાલી બાદ મયુર લઢેર નામના શખસે ધાર્મિકને પેટ અને છાતી
પાટણ નગરપાલિકા ખાતે શહેરના વિવિધ વિકાસ કામો માટેના ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા. લાંબા સમયથી અટકેલા આ ટેન્ડરો નગરપાલિકાની એક બેઠકમાં ખોલવામાં આવ્યા હતા. આ અંગે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ જે. પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ અને બાંધકામ વિભાગના ચેરમેન મહેશભાઈ પટે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલી લીઝા ઇન્ડસ્ટ્રી (Liza Industry) નામની પ્લાસ્ટિક કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આસપાસની અન્ય કંપનીઓ પણ આગની ઝપેટમાં આવીપ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી આ કંપની
સુરેન્દ્રનગરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડવા માટે બેંક એસોસિએશન અને મેનેજર્સની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ના માર્ગદ
વાંકાનેરમાં પાલિકા તંત્ર તથા મામલતદાર તંત્રએ ગેરકાયદે ખડકેલા દબાણો પર બુલડોઝર ફેરવીને જમીન ખુલ્લી કરાવી છે. પાલિકા, તંત્રના પગલાંને લોકોએ આવકાર્યું છે, ખાસ તો કુખ્યાત ગુનેગારોએ ખડકેલા દબાણોને હટાવવાની હિંમત તંત્રે કરતાં લોકો સરાહના કરી રહ્યું છે. વાંકાનેર સીટી પોલીસ સ્
મોરબી જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચકાસવા હેલિકોપ્ટરથી હવાઈ સર્વે કરવામાં આવ્યો હતો શરુઆતમાં લોકો આ સર્વેને લઇ અલગ અલગ અટકળો પણ લગાવતા હતા જો કે આ સર્વેનો રીપોર્ટ પણ સામે આવ્યો છે જેમાં મોરબી જિલ્લામાં હાલ ભૂગર્ભ જળનું પ્રમાણ
મોરબીના પાટીદાર સમાજે લગ્ન અને સગાઈ જેવા મહત્વના યાદગાર સામાજિક પ્રસંગમાં ખોટા ખર્ચા ટાળવા અન્ય સમાજને પ્રેરણા મળે તેવી સામાજિક ક્રાંતિ આણી છે. જેમાં મોટાભાગના પાટીદાર સમાજના લોકો શિક્ષિત અને સમૃદ્ધ હોય અને લગ્ન અને સગાઈ જેવા સમાજિક પ્રસંગ ધામધૂમથી કરી શકે તેટલા સક્ષમ હ
સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં અડધો માગશર મહિનો વીતવા છતાં ઠંડીનું વાતાવરણ જામ્યું ન હોય પણ હવે આગામી દિવસોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચું જવાની હવામાન વિભાગની આગાહીથી ઠંડીનું પ્રમાણ વધવાની શકયતા દેખાઇ રહી છે. દિવાળી પછી સીધો કમોસમી વરસાદ થતાં થોડા દિવસ ઠંડુ વાતાવરણ ર
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામનું ભસ સ્ટેન્ડ હાલમાં અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં પહોંચી ગયું છે. દીવાલોમાં પડેલા મોટા ફાટા, તુટી રહેલી છત અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાને કારણે રોજિદા મુસાફરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ય
સુરેન્દ્રનગર શહેરના ડેપોમાં ઠેર ઠેર ગંદા પાણી સાથેની ગંદકી ફેલાઇ હોવાનો ઘાટ વારંવાર સર્જાઇ છે. ત્યારે એસટી બસો માટે વર્કશોપ માટે આરસીસીની બાજુમાં ગંદકીઓ ફેલાતા યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવામાં આવી તેવી માંગ ઉઠી હતી. સુરેન્દ્રનગર નવનિયુક્ત એસટી ડેપોમાં અનેક સમસ્યાઓને લઇ
સાયલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન અનુલક્ષીને આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખડેલુ, ડીવાયએસપી વિશાલ રબારીએ મુલાકાત લીધી હતી. જેમાં અશોકકુમાર યાદવે સાયલા પોલીસ સ્ટેશનના પરિસરમાં રહેલા અકસ્માતગ્રસ્ત તેમજ ગુનામાં ઝડપાયેલા વાહનો તેમજ સ્વચ્છતા બાબતે સૂચનો આપ
ચોટીલા સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. તેમજ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર હોવાથી નેશનલ હાઈવે પસાર થાય છે. તેમાં મોટી સંખ્યામાં યાત્રાળુ અને પ્રવાસીઓ આવતા હોય છે. તેથી ગેસ્ટ હાઉસ અને હોટલ, રેસ્ટોરન્ટ મોટી સંખ્યામાં આવેલા છે. તેમાં શાસ્ત્રીનગરના આગળના ભાગે આવેલા હોટલ
વઢવાણના વિકાસમાં અવરોધક રેલવે ફાટકો બન્યા છે. જેમાં રોજ 50થી વધુ ટ્રેનો પસાર થાય છે. આથી વાઘેલા માળોદ રસ્તો નવો વિકાસ વિદ્યાલય રેલ્વે ફાટક વારંવાર બંધ થાય છે. જેના કારણે વાઘેલા ટીંબા કારિયાણી વડોદ વસ્તડી માળોદ, ખોલડીયાદ, રામપરા, મઢાદ, ટુવા,ગુંદીયાળા, ગામ તરફ જતો બિસ્માર રસ્તા
હળવદના સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી પાણી 4 ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરાઈ હતી. આથી 60,000ની કિંમતના મુદ્દામાલની ફરિયાદ નોંધાઇ હતી. હળવદ તાલુકા પોલીસની ટીમે 2 આરોપીને પકડીને તેની પાસેથી ચોરીમાં ગયેલી ઇલેક્ટ્રીક મોટર તેમજ છકડો રિક્ષા કબ્જે કરી હતી. હળવદ તાલુકાના શક્તિનગર
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની સુરેન્દ્રનગર શાખા ખાતે સોમવારના રોજ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રાગટ્ય પર્વ ગીતા જયંતીની પરમ પૂજ્ય સંતો, વિદ્યાર્થીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગુરુકુળ
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કચેરીઓમાં લાંચરૂશ્વત લેવાના બનાવો સામે આવતા હોય છે. જેમાં જિલ્લામાં છેલ્લા 6 વર્ષમાં કુલ 25 ગુનાઓમાં 42 કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. જેમાં 1 હજારથી લઇ 1 લાખ સુધીની લાંચ માંગી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ પ
સાયલાના મોડેલે સ્કૂલમાં જર્જરીત સાર્વજનિક હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે અભ્યાસની વ્યવસ્થા શરૂ કરાઇ છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ સાંજના સમયે અચાનક સ્કૂલના વિધાર્થીઓ આમને-સામને આવી ગયા હતા. જેમાં 2 વિદ્યાર્થીઓના માથાના ભાગે ઇજા થતા સારવાર માટે સાયલા દવાખાને લઇ જવામાં લાવ્યા
નખત્રાણાના મુરૂ ગામના 20 વર્ષીય યુવાનની પરિણીત મહિલા સાથેના આડા સબંધને કારણે ક્રુરતાપૂર્વક હત્યા નીપજાવી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. છ દિવસ અગાઉ યુવક ગુમ થતા પોલીસે શોધખોળ આદરી હતી અને શકમંદ આરોપીને ઉઠાવી પૂછપરછ કરતા સહ આરોપી સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતારી ધારિયાથી મા
ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ભુજના રેડક્રોસ ભવન ખાતે પત્રકારઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારઓએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી સહિતના વિવિ
ભુજના ઐતિહાસિક સ્મારકોને જાણવાની સાથે શહેરના પ્રાણસમા પ્રશ્નો પર યુવાનોની ભાગીદારી વધે તે હેતુસર “અનોખો યુવામંચ” દ્વારા તાજેતરમાં હેરિટેજ વોકનું આયોજન થયું હતું જેમાં ૪૦થી વધુ યુવાનો જોડાયા હતા. આ વોકમાં હોમ્સ ઇન ધ સિટીના જય અંજારિયાએ ભુજની ઓળખસમી પંક્તિ “અઢી કાંગરા, એ
બેલા ગામના સરપંચે સગીર વયની છોકરી સાથે લગ્ન કર્યા હોવાથી સરપંચના પદ પરથી સસ્પેન્ડ કરવા લેખિતમાં અરજી કરાઈ હતી. સરપંચે સગીર વયની છોકરી સાથે લગ્ન કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. શક્તિસિંહ મંગુભા વાઘેલાએ પંચાયતના વિસ્તરણ અધિકારી સમક્ષ સરપંચ લાલજી ગણેશભાઈ ભીલ સામે ફરિયાદ
દયાપરમાં યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 15 માં નાણાપંચ અંતર્ગત તાલુકામાં વિવિધ વિકાસલક્ષી યોજનાના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જસુભા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં દિનેશ સતવારાએ લખપત તાલુકામાં જીએમડીસી દ્વારા આજુબાજુ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરી મહિના દરમિયાન જાહેર થાય એવી શક્યતા નજરે નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છેલ્લા બોલે વધુને વધુ વિકાસ કામો કરી જવાની વેતરણમાં છે. જેમાં જિલ્લા પંચાયતે સદસ્યને 15માં નાણા પંચની વ્યાજન
દિવાળીની રજાઓ અને તહેવારોમાં એર ટ્રાફિક વધતા ભુજથી મુંબઈ અને દિલ્હીની હવાઇ સેવાઓના ભાડા બમણા વધી જાય છે બંને હવાઇ સેવાના ભાડા 5 થી 10 હજારની વચ્ચે નક્કી થયેલા છે પણ સીઝનમાં ભાડા 15 થી 20 હજાર પહોંચી જતા હોવાથી પ્રવાસીઓને આર્થીક ભારણ પડે છે.જોકે હવે ભાવ નિયંત્રણ લાદવામાં આવ્યું
શહેરના હદયસમા હમીરસર તળાવમાં ન્હાવા માટે ગયેલી 15 વર્ષીય ભિક્ષુકવૃતિ કરતી કિશોરીનું ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ 15 વર્ષીય જમનાબેન હેમંતભાઈ સલાટનું હમીરસર તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.બનાવ સોમવારે સવારે
હાલના સમયમાં રૂપિયા પડાવવા ચીટરો અવનવા કીમિયા અજમાવી લોકોને શીશામાં ઉતારે છે જેમાં લોન, લોટરી અને શોપિંગ જેવા બહાને બેંક ખાતામાંથી ઓનલાઈન રૂપિયા સેરવી લેવાના કિસ્સાઓ વધ્યા છે. તેવામાં ગત નવેમ્બર મહિનામાં પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ સેલે 10.77 લાખ અને પોલીસ સ્ટેશન દ્વારા 2.72 લાખ
માધાપરની એક સોસાયટીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 24 વર્ષીય આરોપી તાંત્રિકે ક્રાઈમ પેટ્રોલ પર જોયા બાદ ખોટી વિધિ કરવાનું શરૂ કર્યું હતું અને ભુજની 19 વર્ષીય યુવતીને નડતરની વિધિ કરવાના નામે અર્ધબેભાન કર્યા બાદ શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો
ભીમાસરથી ધર્મશાળા વાયા ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે જે સરહદી કચ્છ જિલ્લામાં સ્થપાયેલા ઉદ્યોગો અને દેશની સુરક્ષા દ્રષ્ટિએ પણ મહત્વનો છે તે મોટાભાગનો પૂર્ણ થઈ ગયો છે. પરંતુ રેલડી ફાટક એટલે કે કુકમા બાદ રેલવે ઓવર બ્રિજ બનાવવા માટે દોઢ વર્ષથી ઘોંચમાં પડ્યો છે. પાંચ વર્ષ અગાઉ એક
એફબીઆઈના નામે અમેરિકન નાગરિકોને ધમકી આપી મોટી રકમ પડાવવાના દેશ ભરમાં ચાલતા કોલ સેન્ટરોને વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યું હતું. પોલીસને 178 વ્યક્તિના લોન એગ્રીમેન્ટ તથા 8.27 લાખ અમેરિકન ડોલરની લોન મંજૂર થયા અંગેના ડોક્યુમેન્ટ મળ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે કલાલી ચાપડ
શહેરના વુડા સર્કલથી અમીત નગર તરફ જવાના રસ્તા પર પાલિકા દ્વારા સોમવારના રોજ સવારથી પાણીની લાઇનના લીકેજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે સાંજના સમયે પીક અવર્સમાં સર્કલ ખાતે વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ કામગીરી દરમિયાન ટ્રાફિક જ
માંડવી દરવાજાનું યોગ્ય રિસ્ટોરેશન થાય તે માટે એમ.જી રોડ પર આવેલા વિઠ્ઠલનાથજી મંદિરના પુજારી હરિઓમ વ્યાસ દ્વારા છેલ્લા 240 દિવસથી માંડવી ગેટ નીચે અષ્ટાક્ષર મંત્રના જાપ કરી રહ્યાં છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ પૂજારીના તપના 240 દિવસ પુરા થયા ત્યાં સુધી પાલિકા દ્વારા ગેટના રિસ્ટો
બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલા કેલેન્ડર પ્રમાણે જાન્યુઆરી મહિનામાં પ્રી-બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વાસી ઉત્તરાયણના બીજા દિવસે 16 જાન્યુઆરીથી પ્રી-બોર્ડનું આયોજન કરાયું છે. ઉત્તરાયણના બીજા દિવસે પ્રી-બોર્ડના પગલે વિદ્યાર્થીઓ સામા પવને પરીક્ષા આપશે
વડોદરા એચ.આર. ફોરમ દ્વારા અનકન્વેન્શન 6.0નું આયોજન કરાયું હતું, જેમાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ તથા દિલ્હીના મ્યુઝીક સ્ટોરી ટેલર લક્ષ માહેશ્વરીએ લોકોને મંત્રમુગધ કર્યાં હતા. માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમલૈંગિક હોવું બીમારી નથી અને તેમને પણ સન્માનભે
સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની જ્યોત સદૈવ પ્રજવલિત રાખનાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની 104મી જન્મ જયંતી માગશર સુદ આઠમ, તા.28 ડિસેમ્બરના રોજ તેઓના પ્રાગટય સ્થાન ચાણસદથી વડોદરા બીએપીએસના 104 યુવાનોએ મશાલ યાત્રાનો પ્રારંભ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગ
વર્લ્ડ કલરીપયટ્ટુ ફેડરેશન દ્વારા શનિવાર અને રવિવારે વડોદરાના બરોડા કેરળ સમાજમાં હોલ ખાતે બે દિવસીય કલરીપયટ્ટુ પરિચય કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા બરોડા કેરળ સમાજમના પ્રમુખ મોહન નાયરે કરી હતી. ક્લાસનું માર્ગદર્શન પ્રખ્યાત ગુરુ વી.વી.ક્રિસ્
યા મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ તથા પારૂલ હોસ્પિટલ રાવપુરા, વડોદરા તથા મીરા ક્લિનીક તરફ જરૂરીયાતમંદ લોકો માટે ફ્રી-મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં આંખની તપાસ, ડાયાબિટીસની તપાસ, ફિજિયોથેરાપીસ્ટ, આયુર્વેદિક તપાસ, નાના બાળકોના સ્વાસ્થ્યની તપાસ
બરોડા બાર એસોસિયેશનની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે. જેમાં પ્રમુખથી લઈ મેનેજિંગ કમિટીના મળી 37 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. તમામ ફોર્મને ચકાસી સોમવારે મંજૂર કરી દેવામાં આવ્યાં હતાં. હવે જે ઉમેદવારે ફોર્મ પરત ખેંચવું હોય તે 9 ડિસેમ્બરે ખેંચી શકશે. જ્યારે 10 ડિસેમ્બરે ઉમેદવારોની છ
ઈન્ડિગોએ સોમવારે વડોદરાની વધુ 4 ફ્લાઈટ રદ કરી હતી. મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ રદ થતાં મુસાફરોને હાલાકી પડી હતી. ખાસ કરીને એનઆરઆઈ સિઝન હોવાથી 15 દિવસ કે 1 મહિના માટે આવેલા એનઆરઆઈ અટવાયા હોવાનું ટ્રાવેલ્સ એજન્ટો પાસેથી જાણવા મળ્યું હતું. ટૂંકા સમયમાં સામાજિક પ્રસંગ, સ્વજનોને મળવા અ
છાણીથી બાજવા તરફના 24 મીટરનો રોડ 40 વર્ષથી ન બનાવ્યો હોવાની ફરિયાદ સાથે સ્થાનિક લોકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. એક સપ્તાહમાં રોડની કામગીરી શરૂ નહીં કરાય તો ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ એક સપ્તાહમાં ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થશે તેવી બાંહેધરી મળી છે. છાણી અર્
શહેરની ફરતે 75 મીટરના રિંગ રોડ બનાવવાની કામગીરી દરમિયાન સેવાસી નજીક અંડર પાસ બનાવવાનું નક્કી કરાયું છે. જ્યાંથી ગોત્રીથી સેવાસી તરફ જતા રોજનાં 20 હજારથી વધુ વાહનોને ટ્રાફિક જામથી રાહત થશે. 75 મીટરના રિંગ રોડ પર પર સેવાસી નજીક ક્રોસિંગ દરમિયાન સર્કલ બનાવવાથી ટ્રાફિક જામની સમસ
નિમેટાથી આજવા સુધી લાઈનનું જોડાણ કર્યા બાદ 7 MLD પાણી મળશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે નિમેટા પ્લાન્ટ પાસે લાઇન જોડાણ બાકી હોવાનું સપાટી પર આવતાં કાઉન્સિલરે અધિકારીઓની બેદરકારીના આક્ષેપ કરી અતાપીમાં લાઇન નાખવાનું કામ ચાલતું હતું ત્યારે કેમ જોડાણ ન કર્યું તેવા પ્રશ્ન ઉઠાવ્
આજથી પાંચ વર્ષ પહેલાં કોરોના મહામારીના ભયંકર સમયમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં આઘાતજનક ઘટના બની હતી. જેણે ઘણા લોકોને ધર્મસંકટમાં મૂકી દીધા હતા. એક એવો હત્યાકાંડ જેમાં ખરેખર આરોપી કોણ છે અને પીડિત કોણ છે? તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું હતું. ગુજરાત પોલીસની ‘ક્રાઇમ ફાઇલ્સ’મ
સુરતમાં લગ્નસરાની સિઝનમાં સોનાના આસમાને પહોંચેલા ભાવને પગલે જ્વેલરી માર્કેટમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રાહકો હવે પરંપરાગત હેવી જ્વેલરીને બદલે 'લાઈટ વેઈટ' જ્વેલરી તરફ વળી રહ્યા છે. આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને જ્વેલર્સે પણ તેમની ડિઝાઇન અને કેરેટની પસંદગી બદલી
વિદેશને કર્મભૂમિ બનાવીને ગુજરાત ને ભારતનું નામ ગુજરાતીઓ રોશન કરતા હોય છે. સંઘર્ષો સામે હાર્યા વગર પોતાના મક્કમ મનોબળથી પોતાની અલગ ઓળખ બનાવવી મુશ્કેલ તો છે. વિદેશની ધરતી પર પોતાના મૂલ્યો જાળવીને સફળતા મેળવવી અઘરી છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘ગ્લોબલ ગુજરાતી’ આજના એપિસોડમ
ડુંગળી અત્યારે બે રીતે આંખમાંથી આંસુ કાઢી રહી છે. એક, તેને સમારતી વખતે તો આવે જ, હવે ખેડૂતોને પણ રડાવી રહી છે. હાલમાં ગુજરાતમાં ડુંગળી પકવતા લગભગ તમામ ખેડૂતોને આંખે પાણી લાવી દીધા છે કારણ કે, તેમને યાર્ડમાં ડુંગળીનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો. ચાર મહિના મહેનત કરીને તૈયાર કરેલી ડુ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
હૂડાના વિરોધમાં 12 ડીસેમ્બરે હિંમતનગર બંધનુ એલાન અપાયુ છે અને સંકલન સમિતિના સભ્યો વિવિધ વેપારી મંડળો સાથે મુલાકાત કરી સમર્થન મેળવી રહ્યા છે ત્યારે ભારતીય કિસાન સંઘે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખેડૂતોની લાગણીને માન આપી હૂડા હટાવ્યુ હોવાનુ યાદ કરાવી મુખ્યમંત્રી ભુપ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન 600 ઉપરાંત કોલેજો કાર્યરત હોઈ લાંબા સમયથી અનેક કોલેજોમાં ગેરરીતિ થઈ રહી હોવાની કોલેજો દ્વારા જ રજૂઆતો મળતા તપાસ કમિટીઓ મૂકાઈ રહી છે. કુલપતિ દ્વારા પ્રથમવાર તમામ સંલગ્ન કોલેજોના મેનેજમેન્ટના લોકો સાથે સોમવારે બપોરે કેમ્પસના કન્વેશન હોલ
પાટણ ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા ‘મને જાણો’ કાર્યક્રમ હેઠળ રવિવારે એ.પી.જે. અબ્દુલ કલામ મહામાનવ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. લાઈબ્રેરીના આસ્થા હોલમાં જયમાલાબેન અંબાલાલ પંચાલ દ્વારા ડૉ. કલામના જીવનની ઝાંખી કર
ઇડરના બડોલીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ “મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત એક માસીય સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત યોગ શિબિર 10 નવેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 સુધી યોજાઈ રહી છે. શિબિર દરમિયાન યોગ ટ્રેનર જલ્પાબેન, દર્શનાબેન અને માધુરીબેન
શંખેશ્વરમાં વર્ષોથી સુપ્રસિદ્ધ શ્રદ્ધાકેન્દ્ર સમા શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં રવિવારે 7 ડિસેમ્બર ધર્મોત્સવનો મહાસાગર ઘૂઘવ્યો હતો. શ્રુતતીર્થના પ્રાંગણે સૂરિ રામચન્દ્ર સમુદાયના વરિષ્ઠ બાંધવબેલડી પૂજ્ય આચાર્ય પૂર્ણચન્દ્ર સૂરિજી અને તીર્થોદ્વારક આચાર્ય મ
સાબરકાંઠા જિલ્લાના ઇડર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વિવિધ કારણોને લઇને ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા અંગેનું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઇડર તાલુકામાં દાવડ-આરસોડીયા-સપ્તેશ્વર રોડને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો છે. જ્યારે તેન
હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવે પર આવેલ ધાણધા રેલવે ફાટક નં. 86/A સમારકામના કામને લીધે સોમવાર સવારે 9 કલાકથી 36 કલાક માટે બંધ કરાઇ છે.ફાટક બંધ થતાં વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જેમાં હિંમતનગર તરફથી ઇડર કે ખેડબ્રહ્મા જતાં વાહનોએ એન.જી. સર્કલથી હિંમતનગર આર.ટી.ઓ. સર્ક
અરવલ્લીમાં SIRની મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત જિલ્લામાં 100% ગણતરી ફોર્મ (EF) વિતરણ તથા સંકલનની કામગીરી સમયથી પહેલા પૂર્ણ થતાં રાજ્યમાં અરવલ્લી જિલ્લાએ રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છેે. કલેક્ટર પ્રશસ્તિ પારિક દ્વારા જિલ્લામાં 100% SIR ની કામગીરી પૂર્ણ થતા
શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત હિંમતનગર પાલિકાને વિકાસ કામો માટે મળેલ ફંડની ફાળવણી થયા બાદ પાલિકામાં નવા સમાવાયેલ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા કુલ રૂ.7.35 કરોડના ખર્ચે બેરણા રોડ પર બ્રહ્માકુમારીથી રિલાયન્સ મોલ, કેનાલ 2.
સાબરકાંઠા જિલ્લાના તમામ ચાર વિધાનસભા મતવિસ્તારમાં સો ટકા ડિઝિટાઇઝેશન થઈ ગયું છે અને જેનું મેપિંગન થયું હોય તેવા 93,000 મતદારો પૈકી 40હજાર મતદારોનું છેલ્લા 10 દિવસમાં બીએલઓ અને ચૂંટણી વિભાગની મહેનતને પગલે મેપિંગ કરવામાં સફળતા મળતાં નામ કમી થવાનો સંભવિત આંકડો ગણો નીચે આવી ગયો છ
પાલનપુર કમાલપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાનું જુનુ મકાન જર્જરિત બની જતાં કન્ડમ કરી તોડી પાડવામાં આવ્યું હતુ. તેની સામે નવું મકાન બનાવાયું છે. જોકે, જુના બિલ્ડિગના ભાગના કેટલાક કાટમાળના પથ્થર જોખમી રીતે લટકી રહ્યા હતા. તેની નીચેથી પસાર થતાં બાળકો ઉપર જોખમ તોળાતું હતુ.

32 C