પાલનપુરના ચડોતરમાં શુક્રવારે ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું હતુ. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, અગ્રણીઓ સહિત સમાજના લોકો એકમંચ થયા હતા. જેમણે આગામી સમયમાં પાલનપુર નજીક બૃહદ બનાસકાંઠાનું શૈક્ષણિક ધામ બનાવવા માટે પહેલ કરતાં જ માત્ર બે કલાકમાં રૂપિયા 1 કરોડનું દાન એકત્ર
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનું સમય પત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરની ઉપસ્થિતિમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.4/11થી તા.4/12 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ ઘરે
મોરબીના ઘુટું ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોને 16 વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા હવે આક્રમક બન્યા છે અને રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓ આપવાની માંગણી સાથે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરને રજૂઆત કરી 8 દિવસનું એલ્ટીમેટમ આપ્યું છે. જો આ 8 દિવસમાં તંત્ર પ્રાથમિક સુવિધા
વોટ ચોરીની બૂમાબૂમ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા હાલમાં પાટણમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (વિશેષ તીવ્ર સુધારણા) પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે પાટણના રાધનપુરમાં પ્રાથમિક તબક્કામાં જ મતદાર યાદીમાં ચોંકાવનારા છબરડા બહાર આવ્યા છે. જેમાં રાધનપુરમાં અનેક મૃતકો કે જેમના મૃત્યુ બે ક
વાંકાનેરના તિથવા ખાતે લાંબા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય અને પોલીસને તેની જાણ ન હોય તેમ તો બને નહીં, તેમ છતાં કોઇ જ પગલાં ન લેવાતાં હોવાથી સ્થાનિક ગ્રામજનો કંટાળી ગયા હતા અને આ મામલે કોળી સમાજના યુવાનોએ વાંકાનેર તાલુકા પોલીસમાં લેખિતમાં રજૂઆત કરી ગેરકાયદેસર ધમધમ
વિશ્વભરમા શાંતિપૂર્ણ વિચારો ફેલાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત બ્રહ્માકુમારીઝ દ્વારા ટંકારામા બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ (100કરોડ મિનિટ શાંતિ દાન યોજના )નો પ્રારંભ બ્રહ્માકુમારી શીતલબેન, બ્રહ્માકુમારી એકતાબેન તેમજ અન્ય અતિથિઓની ઉપસ્થિતિમા કરાયો હતો. વર્તમાન ફાસ્
મોરબી તાલુકાના લાલપર ગામે ધાર વિસ્તારમાં રહેતા મુનાભાઈ લક્ષ્મણભાઈના ફળિયામાં બંધ પડેલી બોલેરો ગાડી ગત તા.26ના રોજ સાંજના સમયે અચાનક રળવા લાગી હતી અને દીવાલ સાથે અથડાઈ હતી. બરાબર આજ સમયે મામાના ઘેર આવેલી મહેકબેન મનોજભાઈ કૈડ ઉ.વ.7 રહે.લીલાપર ગામ, ગરુદેવ સોસાયટી નામની બાળકી ફળિ
પાટણમાં હેરિટેજ થીમ આધારિત સુવિધાઓથી સજ્જ નવું આધુનિક આઇકોનિક એસટી બસ સ્ટેશન બનીને તૈયાર થતાં હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.ત્યારે બસ સ્ટેશન શરૂ કરવા પૂર્વે શહેરની અંદર વિવિધ બસના રૂટ ઉપરથી નવા બસ સ્ટેશન સુધીના બસોના અવરજવર રૂટ ઉપર શુક્રવારે એસટી વિભાગ, જીઈબી પાલિક
એક સમય હતો કે સામાન્ય વરસાદમાં પણ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે મોરબી પાણી પાણી થઇ જતું હતું. હવે મનપા બન્યા પછી લોકોને પ્રાથમિક સુવિધા આપવાની સાથે સાથે યથાવત સગવડમાં વધારો કરવા પ્રયત્નશીલ છે ત્યારે શહેરના સરદાર બાગ પાસે સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ન રહ
પાટણ પાલિકા દ્વારા વિતરણ કરાતાં 4 પમ્પિંગ સ્ટેશન પૈકી 10000 ઘરોમાં પાણી વિતરણ કરતા કાલકા પમ્પિંગ સ્ટેશનમાંથી વિતરણ થતું પાણી પીવાલાયક ના હોવાનો આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ઘટસ્ફોટ થતા આ વિસ્તારના લોકો છેલ્લા 5 દિવસથી આ પાણી પી રહ્યા હોય લોકોમાં સ્વાસ્થ્યને લઈ ચિંતા પ્રસરી ગઈ
મોરબીના પીપળી રોડ પર આવેલા જેટકોના સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગુરુવારે સાંજે આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી અને રાજકોટ ફાયર બીગ્રેડની ટીમોની લગાતાર છ કલાકની જહેમતના અંતે આ આગ ઉપર મધરાત્રે 1 વાગ્યે સંપૂર્ણપણે કાબુ મેળ
પોરબંદરમાં શ્વાનોની વસ્તી વધી રહી છે ત્યારે મનપા દ્વારા શ્વાનોને પકડવા અને ખસીકરણ કરવા માટેની કામગીરી એજન્સી સોંપવા માટે 2 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ એકપણ પાર્ટી આવી ન હતી આથી હવે મનપા દ્વારા ઓડદર સ્થિત ગૌશાળા ખાતેના 4 શેડ નીચે પાંજરા મૂકી કામચલાઉ વ્યવસ્થા
પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત હોથીભાઈ હાજાભાઈ કેશવાલાએ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવીને માત્ર મબલક કમાણી જ નથી કરી, પરંતુ પોતાના પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ સુદૃઢ બનાવી અન્ય ખેડૂતો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.કોરોનાના કપરા સમય દરમિયાન શહેર છો
અજય ગોસ્વામી વાઘોડિયામાં ભાજપના નેતા અને જિ. પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણીએ 40 મકાનોની કલ્પચંદ્ર યુનિક સોસાયટી બનાવી હતી. જેમાં જમીન બિનખેતી કરતાં અગાઉ નિલેશ પુરાણીએ પત્નીના નામે સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જમીનમાં આવવા-જવા 12 મીટરનો રસ્તો પશુ દવાખાનામાંથી
ગાંધીનગર જિલ્લામાં હાલમાં મોટા ભાગના પોલીસ મથક પોતાના બિલ્ડીંગમાં કાર્યરત છે. પરંતુ કેટલાક પોલીસ મથક નાની જગ્યામાં કાર્યરત છે, તો એસઓજી અને એસીબી પોલીસ મથક સરકારી મકાનમાં કાર્યરત છે. ત્યારે ગાંધીનગર જિલ્લાનુ એસીબી પોલીસ મથક આગામી સમયમાં સેક્ટર- 6 ખાતે નિર્માણ પામશે. 4500 ચોર
શહેરના અંતિમધામથી જીઇબી થઇને ચરેડી ચારરસ્તા સુધી જવાનો રોડ 7 મહિના માટે બંધ રાખવામાં આવશે. આ રસ્તો ફોરલેન બનાવી સંપૂર્ણ નવિનીકરણ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હોવાથી આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જીઇબી કોલોની
શહેરમાં એકતરફ 24 કલાક પાણીની યોજના અમલી બનાવવાની તૈયારીઓ ચાલે છે બીજીતરફ નિયમિત પાણી પુરવઠામાં પણ વારંવાર વિક્ષેપ સર્જાઇ રહ્યા છે. સેક્ટર-3ન્યૂમાં એક વસાહતીના ઘરની પાઇપલાઇન વારંવાર ચોકઅપ થતી હોવાની ફરિયાદોના પગલે લાઇન ખોલીને ચેક કરાવતાં તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નિકળતા
પાટનગર ગાંધીનગરના સેક્ટર-25 વિસ્તારમાં ઝરખ જોવા મળ્યું હોવાના દાવાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂર્યનારાયણ સોસાયટી વિસ્તાર અને ખાસ કરીને સંતોષી માતાજીના મંદિર નજીક આ શિકારી પ્રાણી જોવા મળ્યું હોવાનો સ્થાનિક લોકોએ દાવો કર્યો છે, જેના પગલે વન વિભાગને ત
ચુડાના નાના મોરવાડ ગામે પ્રેમ લગ્નનું મનદુઃખ રાખી ટોળાએ હુમલો કર્યો હતો. પ્રેમ લગ્ન કરેલા યુવકના કાકાના ઘરે યુવતીના પરિવારના સભ્યોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનો ધારિયા, તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો લઇ તુટી પડ્યા હતા. આ ઘટનામાં યુવતીના પરિવારન
બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હવે બ્રિજ નીચેની જગ્યાઓ પર થયેલા ગેરકાયદેસર દબાણો અને ન્યુસન્સના કેન્દ્રો સામે મહાપાલિકાએ કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ઠેર-ઠેર બ્રિજ નીચે કંડમ હાલતમાં પડેલા વાહનો, ભંગાર સામાન, નિરાધાર લોકોના વસવાટ અને દબાણોથી સ્વચ્છ સિટીન
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામનો યુવક નોકરી પરથી છુટીને નવલખી ગ્રાઉન્ડ તેની મહિલા મિત્ર સાથે બેઠો હતો. ત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ફરજ પર ન હોવા છતાં તેના બે ભાણિયાઓ સાથે નવલખી ગ્રાઉન્ડમાં યુવક અને યુવતી પાસે જઇ લાઇસન્સ માંગ્યા હતા, પરં
ભારતીય રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ જિલ્લા શાખા દ્વારા આગામી 16 નવેમ્બરે સાંજે 4થી 8 વાગ્યા સુધી ARA (સિંધુ ભવન રોડ) ખાતે “Waves of Kindness – દયાની લહેરો” નામનું માનવતાનું મહાઆંદોલન યોજાશે. આ અનોખો કાર્યક્રમ દિવ્યાંગ વ્યક્તિઓ, થેલેસેમિયા મેજર બાળકો, કેન્સર સર્વાઇવર્સ, માનસિક સ્વાસ્થ્ય યોદ
ગાંધીનગર ઇન્ફોસિટી વિસ્તારમાં આફિસ ધરાવતા ઠગ દંપતી નિરવ દવે અને મીરા દવેએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટૂરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે સરકારી ટેન્ડર બતાવી 22 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. જોકે, ઇન્ફોસિટી પોલીસની ઘનિષ્
રેલવેમાં મોટાભાગના મુસાફરો મુસાફરી કરતા હોય છે. ત્યારે મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેન અમદાવાદ અને બૌની (બરૌની) વચ્ચે વિશેષ ભાડે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્ર
પાટણમાં રૂ. 77.38 કરોડના ખર્ચે બનેલું આઇકોનિક બસપોર્ટ હવે પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. છ વર્ષ પૂર્વે શરૂ થયેલી આ કામગીરી કોરોનાકાળ અને અન્ય કારણોસર વિલંબિત થઈ હતી, જેના કારણે પાટણવાસીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. આધુનિક બસપોર્ટમાં મુસાફ
ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ સેલે એક મહત્વપૂર્ણ સાયબર સ્ટોકિંગનો ગુનો સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે. એક યુવતીના ફેક ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી બનાવી, તેના ફોટા અને અશ્લીલ તસવીરો પોસ્ટ કરીને બદનામ કરનાર આરોપીને સાયબર પોલીસે ઝડપી લીધો છે. પોલીસ મહાનિરીક્ષક, સુરત રેન્જ અને ડાંગ-
વર્ષ 2018ના ચકચારી કેસમાં સુરતની સેશન્સ કોર્ટે એક પરિણીતા પર લક્ઝરી બસના સ્લીપર કોચમાં ત્રણવાર બળાત્કાર ગુજારનારા આરોપી કાકાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, ભોગ બનનારના પિતાએ પોતાના સગા ભાઈ પર વિશ્વાસ મૂકીને પરિણીતાને રાજકોટ મૂકવા
મોરબીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ PGVCL ના નાયબ ઇજનેર અને એક વચેટિયાને ₹20,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. સોલાર પેનલ લગાવતી કંપની પાસેથી ઇલેક્ટ્રિક મીટર સમયસર લગાવવા અને હેરાનગતિ ન કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી
પાટનગર યોજના વિભાગ-1 હેઠળ સ્મશાનથી GEB થઈ ચરેડી ચોકડી તરફ જતા માર્ગના વાઈડનિંગ અને નવીનીકરણની કામગીરી શરૂ થવા જઈ રહી છે. આ કામગીરીને પગલે માર્ગ પર અકસ્માત ન થાય અને ગુણવત્તાયુક્ત કામ થાય તે હેતુથી ગાંધીનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સેક્ટર 30 સ્મશાનથી ચરેડી ચોકડીનો માર
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 80,000ની કિંમતના બે ચોરાયેલા સ્કૂટર જપ્ત કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર LCBની ટીમ શહેર વિસ્તારમાં વણશોધાયેલ
દેવગઢબારિયા નગરપાલિકાની સામાન્ય સભા ઉપપ્રમુખ તારાબેન બાલવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ આ પ્રથમ બેઠક હતી, જેમાં કુલ 24 સભ્યોમાંથી માત્ર 8 સભ્યો હાજર રહ્યા હતા. હાજર રહેલા સભ્યોમાં ઉપપ્રમુખ સહિત ભાજપના 7 અને કોંગ્રેસના 1 સભ્યન
જૂનાગઢનો ઐતિહાસિક મુક્તિ દિવસ 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય એકતાના મહાપર્વ તરીકે ઉજવાશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના વિશેષ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયા
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વાવોલ, ઉવારસદ અને કોલવડા વિસ્તારના આયોજન માટે મહત્ત્વની ગણાતી ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-34 અને સ્કીમ નંબર-35ને સુધારા સાથે રાજ્ય સરકારમાં પુનઃ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. અગાઉ સરકાર તરફથી આ બંને ટી.પી. સ્કીમ અંગે વિચારણા હાથ ધરાઈ હતી પ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોલરના નામે થયેલી રૂ. 10 લાખની છેતરપિંડીનો અનડિટેક્ટેડ ગુનો ઉકેલી કાઢ્યો છે. LCB એ ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલા રૂ. 2,72,000 રોકડા કબજે કર્યા છે. પોલીસ હેડ કોન્સ્સ્ટેબલ અજયસિંહ ઝ
રાજન સુરેશભાઈ મકવાણા (ઉં.વ.19) ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ બાઇક લઈને જતો હતો ત્યારે હેમુ ગઢવી હોલ પાસે બંધ ફોર વ્હીલ પાછળ બાઈક અથડાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અહીં ઇમરજન્સી વિભાગમાં તેની સારવાર ચાલુ હતી દરમ્યાન વહેલી સવારે 4
ભાવનગર મહાનગર પાલિકાની આગામી સમયમાં ચૂંટણી આવતી હોવાથી વહેલું બજેટ બનાવવાનું હોય, તે માટે શહેરીજનો પાસેથી વર્ષ 2026-27ના બજેટમાં સમાવેશ કરવા માટે ઇનોવેટિવ સૂચનો મંગાવવામાં આવ્યા છે. જે તારીખ 20 નવેમ્બર સુધી શહેરીજનો સૂચનો મોકલી શકશે અને આ સૂચનો પોસ્ટકાર્ડમાં લખી બંધ કવરમાં સ્
ગર્ભ પરીક્ષણ જેવો ભયાનક ગુનો હવે નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અત્યાર સુધી હોસ્પિટલોમાં ગર્ભ પરીક્ષણના ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, પણ હવે ઘરે આવીને ગર્ભ પરીક્ષણ કરવાની સાથે ગેરંટી આપવામાં આવે છે એટલું જ નહીં તેમાં ખોટા પડે તો પાંચ લાખ રૂપિયા લઇ જવાની ચેલેન્જ આપી રહ્યાં છે. આ
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ ગોંડલમાં દિવાળી અને અન્નકૂટ ઉત્સવ બાદ જામનગર પધાર્યા છે. તેઓ છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરને આંગણે આવ્યા હતા. જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તેમનું આગમન થયું હતું. બાળકો અને યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી તથા ધજા ફરકાવ
ગઈકાલે રાત્રે સાપુતારાના ગણપતિ મંદિર નજીકના વળાંક પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાસિકથી વડોદરા તરફ જઈ રહેલી સુઝુકી સ્વીફ્ટ ડિઝાયર કારે સામેથી આવતી પીકઅપ ગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પીકઅપ ગાડી પલટી ગઈ હતી અને બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી અ
ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. ગુરુવારે શક્તિનાથથી શ્રવણ ચોકડી રોડ પર ગાયના હુમલાના બે અલગ-અલગ બનાવો બન્યા હતા, જેમાં એક બાળક સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. પ્રથમ ઘટનામાં, એક ગાય અચાનક દોડી આવતા બાઇક પર સવાર એક મહિલા રોડની બાજુમાં પટકાઈ હતી. આસપાસના લોકોએ ગાયને
સુરતના પાલ ખાતે 'રોમે રોમે પરમ સ્પર્શ નગરી' નામથી ધર્મ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ગુરૂભગવંતની નિશ્રામાં સંસારના તમામ સુખોનો ત્યાગ કરીને 13 દીક્ષાર્થીઓએ ભગવતી જૈન દીક્ષા ગ્રહણ કરી છે. 500થી વધુ સંતો અને 29 હજારથી વધુ શ્રાવક-શ્રાવિકાઓના માનવ મહે
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા 87 વર્ષીય વૃદ્ધાએ બેંકમાં 20 લાખ રૂપિયાની FD કરાવી હતી. જે રકમ પાકી ગઇ હોવાથી ઉપાડવાની હતી. આ દરમિયાન ઠગે બેંક કર્મચારીની ઓળખ આપીને તેમના રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહીને આધારકાર્ડ અને ડેબિટકાર્ડ માંગ્યા હતા, ત્યારબાદ તેમના 91.10 લાખ રૂપિય
ભારત દેશમાં તારીખ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે સુરત શહેરની અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમ દ્વારા એક નિશ્ચય, મેળવીએ કેન્સર પર વિજય અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં એક મહિના સુધી કેન્સર ની જાગૃતિ અને કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આય
અમદાવાદ શહેરમાં વધતા જતા રોગચાળાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકી પર મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની રોષે ભરાયા હતા. શહેરમાં વધતા જતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા સહિતના કેસોના આંકડાને લઈને કમિશનરે સવાલ કર્યો
થોડા મહિનાઓ પહેલાં ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ વડા અયાતુલ્લા અલી ખામેનીને લેટર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે હાથ મિલાવવા તૈયાર છે. આપણે સમજૂતી કરી લઈએ. ખામેની જાણે છે કે અમેરિકાનો ભરોસો કરવા જેવો નથી. એમાંય ટ્રમ્પનો તો ખાસ નહિ. ખામેનીએ ત્યારે તો કાંઈ જવાબ ન આ
મહેસાણા પેરોલ ફ્લો ટીમે આજે મર્ડર કેસના આરોપીને દબોચી ફરી જેલ હવાલે કર્યો છે. આરોપી મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો હતો. આ આરોપી પેરોલ મેળવી પોતાના ઘરે આવ્યો હતો. જોકે પેરોલ પૂર્ણ થયા બાદ આરોપી પરત જેલ જવાના બદલે ફરાર થઇ ગયો હતો. આ આરોપી છેલ્લા દસ માસથી ફરાર હતો જે આરોપ
લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે ઇંગ્લિશ દારૂ તથા કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1,10,147 નો મુદ્દામાલ કબ્જે કર્યો ભાવનગર શહેરમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે એસટી બસ સ્ટેશન પાસે આવેલ જહાંગીર મીલ પાસે ઇંગ્લિશ દારૂની ડીલીવરી આપવા આવેલ ત્રણ શખ્સોએ એલસી
રાજકોટ શહેરમાં વધુ એક વખત પોલીસ ભરતીના નામે છેતરપિંડી થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં આરોપીઓ દ્વારા ગૃહ વિભાગમાં ઓળખાણ હોવાનું કહી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના નવાગામ નજીક રહેતા પશુપાલક સાથે પાલીતાણાના બે શખ્સો દ્રારા પુ
વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રીય રેસર વીર પટેલ દ્વારા આયોજિત વિશ્વની સૌપ્રથમ આગવી ફ્રેન્ચાઈઝી આધારિત સુપરક્રોસ રેસિંગ લીગ, ધ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ(ISRL)એ તેની બીજી સીઝન માટે રિટ્ઝ લેનને સત્તાવાર લાઇફસ્ટાઇલ ફર્નિચર પાર્ટનર બનાવવાની જાહેરાત કરી છે. આ ભાગીદારી હૈદરાબાદ
હળવદના કવાડિયા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ. 2.99 લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે મોરબીના સનાડા રોડ પર રહેતા સુમિત રાજેન્દ્રકુમાર પંડ્યા (ઉં.વ. 35)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝર ગામમાં આવેલી સિયોન એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટના ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી ધરમપુર કોર્ટે નામંજૂર કરી છે. આ સંસ્થા પર માન્યતા વિના ધોરણ-9 અને ધોરણ-10ના વર્ગો ચલાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આરોપ છે. સિયોન સુવાર્તીક ચેરિટેબલ
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પડાપાટ ખાતે 'જનજાતિય ગૌરવ રથ યાત્રા'નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિજાતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત બાદ પોશીનાના લાંબડીયા સ્થિત બિરસા મુંડા ચોકમાં એક જાહેર સભાનું આયોજન કરાયું હતું, જ્યાં ઉ
આમ આદમી પાર્ટી (આપ) દ્વારા જામનગરમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના વિવિધ પ્રશ્ને આ મહાપંચાયત યોજાશે. આ મહા પંચાયતનો ઉદ્દેશ્ય બોટાદ જિલ્લાના હડદળ ગામના જેલબંધ ખેડૂતોને ન્યાય અપાવવાનો પણ છે. આ કાર્યક્રમ 9 નવેમ્બર, 2025ના રોજ ત્રણ પાટિયા પાસે યોજાશે. આ મહા
ભગવાન શ્રી રામની પવિત્ર નગરી અયોધ્યા ખાતે આયોજિત નેશનલ ગ્રેપ્લિંગ કુસ્તી સ્પર્ધામાં વડોદરાની બે દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં એક દીકરીએ ગોલ્ડ મેડલ અને બીજી દીકરીએ સિલ્વર મેડલ જીતીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે. આ બંને દી
નખત્રાણા તાલુકાના ઉગેડી ગામમાં ગૌચર જમીન પર બ્લેક ટ્રેપ ખનનની મંજૂરી મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મંજૂરીના વિરોધમાં સ્થાનિકોએ સ્થળ પર જ ધરણા શરૂ કર્યા છે. થોડા મહિના પહેલા યોજાયેલી લોક સુનાવણીમાં પણ ગ્રામજનોએ આ ખનન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. ઉગેડીના સ
રાજકોટમાં વર્ષ 2016માં બનેલી હત્યાની કોશિષની ગંભીર ઘટના સાથે જોડાયેલા કેસમાં 10 વર્ષની સજા પામેલા આરોપી સંદિપ ઉર્ફે દીકુ સુરેશભાઈ દેવડાને સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય આ કેસમાં એક વર્ષ પહેલાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને સજા ફટકારવામાં
નડાબેટ સીમા દર્શન ખાતે 7 નવેમ્બર, 2025ના રોજ નૅશનલ કેન્સર અવેરનેસ કેમ્પ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, વહેલા નિદાનને પ્રોત્સાહન આપવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવાનો હતો. આ કેમ્પ દરમિયાન, તબીબી નિષ્
કાલાવડ ગ્રામ્ય પોલીસે વિભાણીયા ગામના નાગબાઈ માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. વિભાણીયા ગામના નાગબાઈ માતાજીના મંદિરમાં 4 નવેમ્બર, 2025ના રોજ રાત્રિના 3:18 થી 5 નવેમ્બર, 2025ના રોજ સવારના 4:06 વ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી. જેની ઉપર આજે સુનાવણી યોજાઇ હતી. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને રોડ ઇન્ફ્ર
વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જગાડવાનો છે. આ અંતર્ગત મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા મિલકત વેરાના પાછલા વર્ષોના બાકી રહેલા વેરાની વસૂલાત વધારવા માટે વિશેષ વ્યાજ વળતર (ઇન્સેન્ટિવ રિબેટ) યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કરદાતાઓને બાકી વ્યાજની રકમમાં 60 થી 100 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. યોજના આજથી એટલે કે 7 નવેમ્બરથ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે છેલ્લા દસ મહિનામાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત, લોકોને અડચણરૂપ થતા નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને 255 જેટલા એકમો પાસેથી કુલ ₹20.69 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં જાહેર માર્ગો પરના લારી-ગલ્લાન
નવસારી શહેરની ઇમારતોને નિયમિત કરવા માટે ભારત સરકાર દ્વારા નકશા પાયલોટ પ્રોજેક્ટનો આજથી પ્રારંભ થયો છે. સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત ટેકનિકલ એજન્સીની ત્રણ ડ્રોન ટીમો દ્વારા નવસારીને 4 બ્લોકમાં વહેંચી, 5 દિવસ દરમિયાન 93 ડ્રોન ફ્લાઇટ ઉડાવીને શહેરનો નકશો તૈયાર કરવામાં આવશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. આગામી 25 તારીખે યોજાનાર પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. હવે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની વર્ગ 3ની પરીક્ષા 15 ડિસેમ્બરના દિવસે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. છ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા-જામનગર માર્ગ પર આવેલા કારખાનામાં પેટકોકમાં ભેળસેળ કરવાના કૌભાંડમાં દેવભૂમિ દ્વારકા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર આરોપીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે, જ્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્
અમદાવાદ શહેરમાં રોડ તૂટવાની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહાડી વિસ્તારમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવે એવા ટેકનોલોજી મુજબનો રોડ બનાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે પીરાણા પાસે આ રોડ તૈયાર કરવામાં આવશે. ડામર
રાજકોટના વોર્ડ નંબર 3ના રેલનગર વિસ્તારમાં આવેલી રુદ્ર રેસિડેન્સીના સ્થાનિકો દ્વારા આજે રોડ-રસ્તા અને ગંદકીના ગંભીર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ થાળી વગાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગ
રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના પ્રતીક ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ડાંગ જિલ્લામાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે સામૂહિક ગાન અને સ્વદેશી શપથ સાથે દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આહવા ખાતે યોજાયેલા મુખ્
રાજ્ય સરકાર ખેડૂતો માટે આજે મોટો નિર્ણય લઈ શકે CM ભૂપેન્દ્ર પટેલે સાંજે સમીક્ષા બેઠક બોલાવી છે. માવઠાંથી થયેલા ખેડૂતોના પાક નુકશાનીનો સર્વે પૂરો થયા બાદ આજે આ બેઠકમાં રાજ્ય સરકાર પાક સહાય પેકેજની જોગવાઈઓને અંતિમ રૂપ આપી ખેડૂતો માટે મોટો નિર્ણય લઈ શકે છે. આ સમાચારને વિસ્તૃત
ગુજરાત હાઇકોર્ટમાં 'બચપન બચાઓ' આંદોલન સંસ્થાએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સંસ્થા દ્વારા બાળકોના હકકને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં ચાઇલ્ડ રાઈટ કમિશનની રચના કરવામાં આવી છે. હા
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ સામુહિક ગાન કર્યું હતું અને સ્વદેશીના શપથ લીધા હતા. નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદરે સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વતંત્
મહીસાગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેતપેદાશોના સરળ વેચાણ માટે જિલ્લા કક્ષાએ એક પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલ જિલ્લા કોર્ટની બાજુમાં ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતો સીધા ગ્રાહકોને પોતાની ઉપજ વેચી શકશે. રાજ્યપાલના સીધ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ કામગીરીના કારણે કેટલાક રસ્તા બંધ રહેશે. જેમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને લઈ શહેરના લાલકોર્ટથી ગાંધીનગર ગૃહ તરફ જતો રસ્તો અને ભક્તી સર્કલ કાલુપુરા રોડ નાકાથી શ્રી છત્રપતી શિવાજી અતિથી ગૃહ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો મ
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે યુવા ગ્રુપ દ્વારા ઓપન કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 25 ટીમોના અંદાજે 500 રમતવીરોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ વિજેતા બની હતી. આ સ્પર્ધામાં વડોદરા, ઝાલોદ, બાયડ, બ
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં શિક્ષકોની ઘટ, સ્વીમીંગ બંધ, વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ સહિતના મુદ્દે રિવાબા જાડેજાને રજૂઆત કરી હતી. આ બેઠક જામનગર સર્કિટ હાઉસ ખાતે ખાનગીમાં યોજાઈ હતી, જેમાં વાલીઓ સાથે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામ
પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા તાજેતરમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. છત્તીસગઢ રાજ્યમાં અમિત બઘેલ દ્વારા સિંધી સમાજ અને તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ અંગે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું, જેના કારણ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે, જેમાં બે શખસોએ એક વેપારીને મોર્ગેજ વગર આટામિલના ધંધા માટે લોન અપાવવાની લાલચ આપીને પૈસા પડાવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવ
ગઢડા નગરપાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ આ રાજીનામા પાછળ ભાજપનો આંતરિક વિખવાદ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ભાજપ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ - ૨૦૨૫ અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિવિધ રમતોત્સવ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. આ સ્પર્ધાઓ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ (ઉત્તર-દક્ષિણ ઝોન) ઉત્સાહભેર
ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે સ્થાનિક ઓડ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજના સભ્યોએ આ કાર્યવાહી અટકાવી જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ઓડ સમ
પંચમહાલ જિલ્લાના ગોધરા બસ સ્ટેશન ખાતે જામનગર જતી એસટી બસ ૨૭ જેટલા શ્રમિક મુસાફરોને લીધા વગર જતી રહેતા તેઓને કલાકો સુધી રઝળવું પડ્યું હતું. આ શ્રમિકો દિવાળી પૂરી થયા બાદ જામનગર ખાતે ખેતમજૂરીના કામકાજ માટે જઈ રહ્યા હતા અને તેઓએ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરાવ્યું હતું. દિવાળીના
એસ.એસ. અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી અને નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓએ સંસ્થાના સમયપત્રકમાં અચાનક કરેલા ફેરફાર સામે સખત વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, નવા બદલાયેલા સમયને કારણે તેમની દૈનિક દિનચર્યા, પરીક્ષાની તૈયારી અને ખાસ કરીને જાહ
રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થઈ શકે છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમ
ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર સંગઠનના હોદ્દેદારોની નિમણૂક માટે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ સમિતિના નિરીક્ષકો રાજુભાઈ શુક્લ (અરવલ્લી જિલ્લા પ્રભારી) અને વંદનાબેન મકવાણા (કેશોદ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે વૃદ્ધ મહિલા પર થયેલા જીવલેણ હુમલાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં વૃદ્ધ મહિલાનો સગો ભત્રીજો જ આરોપી નીકળ્યો છે, જેણે દેવું ચૂકવવાના ઇરાદે લૂંટનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી કાનજી ઉર્ફે કાન્તિ
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાયમાંથી પાટણ જિલ્લાને બાકાત રાખવાના રાજ્ય સરકારના નિર્ણય સામે સિદ્ધપુર કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપ
આણંદ તાલુકાના સારસા-ખંભોળજ રોડ પર ગત રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્રૂઝર ગાડીએ બાઈકને ટક્કર માર્યા બાદ બેકાબૂ બની વીજ DP સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલકનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે ગાડી ચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો છે. જેને પગલે ખંભોળજ પોલીસે ક્રુઝ
ભારતના રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ની રચનાને 7 નવેમ્બરના રોજ 150 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની અધ્યક
નવસારીના જાણીતા મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર રામચંદ્ર દાસભાઈ બુધાણીએ તેમના વિશ્વાસુ સેલ્સમેન જેકી લક્ષ્મણભાઈ ધનવાણી સામે રૂ. 7.26 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સેલ્સમેને 'હેપ્પી મોબાઈલ' નામની દુકાનના નામે નકલી બિલ બનાવી કુલ 56 મોબાઈલ ફોનની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.

26 C