દિવાળીનો તહેવાર એટલે નવું વર્ષ આ તહેવારને લોકો ઉત્સાહ અને ઉમંગથ ઉજવતા હોય છે જો કે રાજકોટના વેજાગામ ખાતે રહેતા કલોલા પરિવાર માટે આ તહેવાર આફત બનીને આવ્યો હતો. કારણ કે દિવાળીના તહેવાર પર દિલીપભાઈ કાલોલાનો પુત્ર યુગ (ઉ.વ.9) ખિસ્સામાં ફટાકડા લઈને ફટાકડા ફોડી રહ્યો હતો દરમિયાન ખ
31 ડિસેમ્બરે લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કારણ કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાત્રિના સમયે નવા વર્ષની ઉજવણી કરવા મોટી જનમેદની ઉમટી પડતી હોય છે, જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સી.જી.રોડના સ્ટે
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં ગટરનો મેનહોલ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જેમાં એક 40 વર્ષીય યુવક મેનહોલમાં પડી ગયો હતો અને તેનું ઘટનાસ
પોપ્યુલર સિંગર કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો. આ જ રીતે હવે વધુ એક સિંગરના લવ મેરેજને લઈ વિવાદ થયો છે. સુરત શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ
વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ C-5 પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે. કડક બજારથી અલકાપુરી ગરનાળા તરફના રોડ ઉપર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની હોય હોવાથી અલકપુરી ગરન
ભાવનગર મહાનગરપાલિકા ખાતે આગામી તા. 31 ડિસેમ્બરના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, જેમાં અંદાજિત 45.37 કરોડના વિવિધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવશે. શહેરમાં રોડ રસ્તા, ડ્રેનેજ, પાણી સહિત પ્રાથમિક સુવિધાના અનેક કામોને મંજૂરી આપવા અંગે ચર્ચાઓ થશે, ત્યાર બાદ તમામ વિકાસ કામોને લી
શિયાળો શરૂ થતા જ સ્વેટરને લઈને શાળાઓ વિદ્યાર્થીઓ પર દબાણ કરવાનું શરૂ કરી દેતી હોય છે. ચોક્કસ કલરનું સ્વેટર પહેરવું અને ચોક્કસ જગ્યાએથી સ્વેટર પહેરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને દબાણ કરવામાં આવતું હોય છે. જેની ફરિયાદ હવે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુધી પહોં
સમગ્ર પાટીદાર સમાજના યુવાનોને એક મંચ પર લાવી તેમની શક્તિ ,વિચાર શક્તિ અને વ્યાવસાયિક ક્ષમતાને એક સાથે જોડવાના હેતુથી વિશ્વ ઉમિયા ધામ દ્વારા અમદાવાદમાં 28 ડિસેમ્બરે ભવ્ય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન સમાજના ઇતિહાસમાં એક માઈલસ્ટોન સાબિત થવાનું માનવામાં
બેંગકોકથી સુરત ફલાઈટમાં હાઇબ્રિડ ગાંજો લઇને આવતી અમદાવાદની મહિલાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ડીઆરઆઇ અને કસ્ટમના અધિકારીઓએ ઝડપી પાડી છે. તેની પાસેથી 3.11 કિલો હાઈબ્રિડ ગાંજો કબ્જે કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જોકે છેલ્લા એક સપ્તાહમાં સુરત એરપોર્ટ પર આ રીતે ગાંજો
સુરત મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલની 1 લાખની લાંચ લેતા ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એસીબીની તપાસમાં સામે આવ્યું છે કે, લાંચ લેવામાં માહિર આ અધિકારી માત્ર ભ્રષ્ટ જ નથી, પરંતુ તેનો ભૂતકાળ પણ અત્યંત વિવાદાસ્પદ રહ્યો છે. હત્યાની કોશિશ અ
સુરતના ડિંડોલી વિસ્તારમાં 'ક્રિષ્ના પેકર્સ એન્ડ મુવર્સ'ની આડમાં ચાલતા કરોડોના સાયબર ફ્રોડ રેકેટમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસના મુખ્ય સૂત્રધાર પ્રતિક વસાવાએ લિંબાયતના સલીમ ઉર્ફે સમીર આરટીઓ અબ્બાસ સૈયદને 1 કરોડ રૂપિયા આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સલીમ
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને વધુ સુવિધા આપવા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. હવે એક્સપ્રેસ ST બસોમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને જમવાનું પણ મળશે. વિમાન અને રેલવેની જેમ હવે બસમાં બેઠા બેઠા પેકડ ફૂડ મેળવવાની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ‘Food On Bus’ નામની આ સેવા પ્
સુરતના સૌથી પોશ વિસ્તાર ગણાતા અઠવા ઝોન આગામી 30 ડિસેમ્બર મંગળવારના રોજ પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર મેન્ટેનન્સની કામગીરીને કારણે અડધા સુરતની તરસ છિપાવતી લાઈનો બંધ રહેશે. કયા વિસ્તારોમાં પાણી નહીં આવે?સરથાણા જળ વિતરણ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં કરાર આધારિત મહિલા કોમ્પ્યુટર ઓપરેટર મમતા કુમારી ખરાડીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. હિંમતનગર ACBએ તેમને ₹4500ની લાંચ લેતા રંગે હાથ પકડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ફરિયાદીને ઈંડાની લારી ચલાવવા મા
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે પશુધારાના ગુનામાં સંડોવાયેલી એક મહિલા આરોપીની પાસા હેઠળ અટકાયત કરી છે. આરોપી નુરજહા ખાલીદ ટેકાને જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવી છે. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ
ગીર સોમનાથ જિલ્લાના કીડીવાવ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં પ્રેરણાત્મક સ્વ-રોજગાર શિબિર અને રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ઘેલા સોમનાથથી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા કીડીવાવ પહોંચતા યોજાયો હતો. મંત્રી
પરિણીત હોવા છતાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન છેલ્લા બે વર્ષથી યુવતી સાથે ફતેગંજ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો પરંતુ, વારંવાર ઝઘડા કરતા પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીને લાગી આવ્યું હતું અને તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં આયોજિત 'જનકલ્યાણ શિવવંદના પદયાત્રા'નો ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ થયો છે. ઘેલા સોમનાથથી સોમનાથ સુધીની 229 કિલોમીટર લાંબી આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસ તેમજ ન
ગુજરાત સરકાર દ્વારા પોલીસ તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વાવ-થરાદ જિલ્લાની રચના, બનાસકાંઠા જિલ્લાના વિભાજન તેમજ વિવિધ પોલીસ એકમોના વિસ્તરણને પગલે રાજ્ય સરકારે નવા 2500થી વધુ પોલીસ પદો સર્જવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી સ
જૂનાગઢ શહેરમાં વારસાઈ સોનું ગીરવે મૂકવા બાબતે થયેલી જૂની અદાવતનું મનદુઃખ રાખી બે શખ્સોએ એક દંપતી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓએ જાહેરમાં યુવકને છરીના હાથા વડે માર મારી ઈજા પહોંચાડ્યા બાદ તેના ઘરે જઈ પત્નીના ગળે ફરસી રાખી બાળકોને જાનથી
વેરાવળના ગુરુદ્વારા ખાતે 'વીર બાળ દિવસ'ની ઉજવણી નિમિત્તે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આ પ્રદર્શની યોજાઈ હતી. તેમાં ગુરુ ગોવિંદસિંહજી મહારાજના ચાર સાહેબઝાદાના જીવન અને બલિદાનને રજૂ કરવામ
શહેરની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયેલ અંગદાન કાર્યક્રમને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. “જીવન પછી પણ જીવન” આપવાના ઉદ્દેશ્ય સાથે 27 ડિસેમ્બર, 2020થી શરૂ થયેલી આ પહેલ આજે અનેક દર્દીઓ માટે આશાની કિરણ બની છે. આ પાંચ વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 223 અંગદાતાઓએ અંગદાન કર્યું છે. જેના પરિણામ
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને થર્ટી ફર્સ્ટ પહેલા વડોદરામાં મોટી સફળતા મેળવી છે. શહેરના ડભોઇ રોડ પર આવેલી સોસાયટીમાં ચાલતા દારૂના કટિંગ વખતે જ રેડ કરી હતી. જેમાં દારૂ આપવા આવનાર સહિત બે ઝડપાઈ ગયા હતા. જ્યારે બુટલેગર અને સપ્લાયર સહિત 8 લોકોને વૉન્ટેડ જાહેર કર્યા છે. સ્થળ પરથી દા
થર્ટી ફર્સ્ટની રાત્રે મોજ-મસ્તી અને જશ્નમાં ડૂબેલા યુવાધનને સુરત પોલીસે આ વખતે મોટી ચેતવણી આપી છે. જો તમે નવા વર્ષના સ્વાગત માટે આયોજિત પાર્ટીઓમાં ડ્રગ્સ, દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો. સુરત પોલીસ આ વખતે માત્ર લાકડીઓ સાથ
ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ પાવાગઢ ખાતે પંચમહોત્સવ અંતર્ગત હેરિટેજ વોકનું આયોજન કર્યું હતું. આ વોક દરમિયાન વિદ્યાર્થીઓએ પાવાગઢના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જિલ્લા નાયબ કલેક્ટર અંજલીબેન ઠાકુરે હેરિટેજ વોકને લીલી ઝં
મોરબીના રવાપર ગામના એક ખેડૂત હનીટ્રેપનો શિકાર બન્યા છે. મહિલા સહિત આઠ આરોપીઓએ ખેડૂતને બળાત્કાર અને છેડતીના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ₹1.14 કરોડની માંગણી કરી હતી. આરોપીઓએ ખેડૂત પાસેથી સોનાના બિસ્કિટ, ચેન અને રોકડ સહિત કુલ ₹53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધો છે. ખેતમજૂરી માટે
મહેસાણા જિલ્લાના મગુના ગામમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂના વેચાણને લઈને વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર ત્રાટકી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી અંદાજે 600 લિટર જેટલા દેશી દાર
પોરબંદરમાં ટ્રાફિક શાખાના ટ્રાફિક બ્રિગેડ જવાને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુદામા ચોક ખાતે ફરજ દરમિયાન તેમને એક ખોવાયેલો મોબાઇલ ફોન મળ્યો હતો, જે તેમણે તેના મૂળ માલિકને પરત કર્યો હતો. આ ઘટના ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બની હતી. ટ્રાફિક બ્રિગેડના જવાન કિરણભાઈ સરમણ
પોરબંદર LCB પોલીસે પ્રોહીબીશનના ગુનામાં મોટી સફળતા મેળવી છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બોખીરામાંથી ટ્રકમાં ભરેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયા બાદ, આ દારૂ મોકલનાર મુખ્ય આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. અગાઉ પોલીસે બોખીરા વિસ્તારમાંથી એક ટ્રકમાંથ
હાલ એક તરફ ક્રિસમસની ઉજવણી થઇ રહી છે ત્યારે બીજી તરફ નતાલના તહેવાર દરમિયાન બેકરીની ચીજ વસ્તુઓને કારણે લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે મહાનગરપાલિકા દ્વારા બેકરીઓમાંથી કેક અને પેસ્ટ્રી સહિતના આઠ નમુના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. કાલાવડ રોડ કોટેચા ચોકમાં આ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ઓવરબ્રિજ પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક ચાલક 62 વર્ષીય પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. બેરણા ગામના જશુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (ઉં.વ. 62) અને તેમના પત્ની રમીલાબે
વાંકાનેરમાં આયોજિત કામા અશ્વ રમતોત્સવમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગાય, ઘોડો અને સિંહ એ ગુજરાતની આગવી ઓળખ છે. રાજ્યપાલે ઉમેર્યું કે, તેમના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વાંકાનેરનો
બોટાદમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP) ની નિમણૂકની માંગ સાથે અનુસૂચિત સમાજ દ્વારા ચલાવવામાં આવી રહેલું પ્રતિક ઉપવાસ આંદોલન આજે પાંચમા દિવસે પણ યથાવત રહ્યું છે. આ આંદોલન બોટાદ જિલ્લા કલેકટર કચેરી સામે ચાલી રહ્યું છે. આ માંગણી વર્ષ ૨૦૧૧માં સરવઈ ગામે બનેલી રાજુ પરમારના અપ
નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના હિસાબને લઈને ચૈતર વસાવા દ્વારા કથિત રીતે 75 લાખ માંગવાના આક્ષેપ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયા માં
વર્ષ 2022માં ભારતના વિદ્યાર્થીઓએ વિદેશ ભણવા માટે પોણા ચાર લાખ કરોડથી વધુ રૂપિયા વાપર્યા હતા અને આ વર્ષે 6 લાખ કરોડ રૂપિયા વાપરવાના છે. 6 લાખ કરોડની રકમ એટલે મોદી સરકારના કૂલ શિક્ષણ બજેટ કરતા પાંચ ગણી વધારે રકમ. એક બાપ આજના સમયમાં પેઢીઓની જમીન વેચી દે છે અથવા આખી જિંદગીની મૂડી એરપ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. GPRB/2023-24/1 અંતર્ગત 13 ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલી બિન હથિયારી PSI લેખિત પરીક્ષા પેપર-2 (Gujarati English Language Skill – Descriptive)ના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષાર્થીઓ પોતાના માર્ક્સ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની
સુરત શહેરમાં આજે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગર પાલિકામાં ચાલતા અનેક કૌભાંડો વિશે પાલિકાના અધિકારીઓ અને શાસકો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓએ સુરત મહાનગર પાલિકાના સ્લીપર મશીનના કામોમાં ભ્રષ્ટાચાર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં કૌભાંડ, ઉબેર કચરા કાંડ, સ
હિંમતનગર નાગરિક સહકારી બેંકના 13 ડિરેક્ટરોની ચૂંટણી 11 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. બેંકના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. મતદાન સવારે 8 થી સાંજના 5 કલાક સુધી હિંમત હાઈસ્કૂલ ખાતે થશે, જ્યાં સાંજે મતગણતરી પણ કરવામાં આવશે. ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્ર
રાજપીપળા શહેરના હરસિદ્ધિ મંદિર રોડ પર આવેલા દશા માતાના મંદિર પાસે આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બાઈક સ્લિપ ખાઈને એક હાઈવા ટ્રક નીચે આવી જાય છે. જેમાં નિકોલી ગામના એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પૌત્રનો આબાદ બચાવ થય
રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં આવેલી શ્રેયાંશ સ્કૂલ ખાતે સ્વ. શૈલેષ પરસોન્ડાની 12મી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરસોન્ડા એસોસિએશન દ્વારા યોજાયેલા આ કેમ્પમાં ૧૫૧થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં
અમરેલી જિલ્લાના કુંકાવાવ ખાતે ₹321.72 લાખના ખર્ચે નવનિર્મિત ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ધારી અને બગસરા ખાતે બનનારા નવા ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું
વડોદરાના હરણી સ્થિત અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ (CBSE) દ્વારા ૨૫મી ડિસેમ્બરે વિદ્યાર્થીઓ માટે 'ફન ફિયેસ્ટા' અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 'લાફ્ટર, લવ એન્ડ એલિગન્ટ કાર્નિવલ' થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના મનોરંજન
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં હિમાલયન નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન (HNAF) દ્વારા આયોજિત 34મા ઓલ ઈન્ડિયા નેચર સ્ટડી કમ એડવેન્ચર કેમ્પમાં ગુજરાતમાંથી એકમાત્ર નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પ 18 થી 23 ડિસેમ્બર દરમિયાન કાલીમ્પોંગ જિલ્લાના સામ
જૂનાગઢ ખાતે આગામી 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ઉપક્રમે, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ અંધ કન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આ કા
શાંતિ એશિયાટિક સ્કૂલ, શેલા ખાતે ક્રિસમસ સેલિબ્રેશન અને બેગલેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન, બાળકોએ સાન્ટા ફેસ આર્ટવર્ક જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે, 'ઉત્
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થી સ્વપ્નિલ સુભાષે CLAT 2026 ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેણે ગુજરાતમાં ત્રીજો રેન્ક અને ઓલ ઈન્ડિયામાં 185મો રેન્ક મેળવ્યો છે. પોતાની સફળતા વિશે વાત કરતા સ્વપ્નિલે જણાવ્યું કે, આ સફર માત્ર પરીક્ષા પૂરતી સીમિત નહોતી, પરંતુ
સુરતમાં અડાજણ સ્થિત મધૂવન સર્કલ નજીક પતરાનાં શેડમાં આગ લાગવાની ઘટનાને કારણે ભાગદોડ મચી ગઈ હતી. પતરાનાં શેડમાં બનાવેલી દુકાનમાં ગાદલા બનાવવાનુ કામકાજ ચાલી રહ્યું હતું. રૂ હોવાને કારણે આગ જલ્દીથી પકડાઈ ગઈ હતી.દરમિયાન ફાયર કંટ્રોલને તેની જાણ કરવામાં આવતા અડાજણ અને પાલનપુર
ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના સ્થાપક, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ અને અન્ય સંગઠનના કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પ
એન્કરવાલા અહિંસાધામ દ્વારા પશુ-પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા અને જળરક્ષાના ઉદ્દેશ્ય સાથે જીવદયાપ્રેમીઓ માટે બે દિવસીય મેગા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ૧૦ જાન્યુઆરી, શનિવારથી ૧૧ જાન્યુઆરી, રવિવાર સુધી મુંદ્રા-કચ્છના પ્રાગપર રોડ જંકશન સ્થિત એન્કરવાલા અહિંસ
ગાંધીનગરના સેક્ટર-13માં આવેલી નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક મૂલ્યો, સંસ્કાર અને સકારાત્મક વિચારોનો વિકાસ થાય તે આ યજ્ઞનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, કર્મચારીઓ અને
મારવાડી યુનિવર્સિટીના સંશોધકોએ ભૂકંપ અને અન્ય આપત્તિઓમાં બચાવ કામગીરી માટે AI આધારિત સર્પાકાર (સ્નેક) રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટ ખાસ કરીને ઇમારતો ધરાશાયી થવા કે રાસાયણિક દુર્ઘટનાઓ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં કાટમાળ નીચે દટાયેલા જીવિત અથવા મૃત લોકોને શોધવામાં મદદરૂપ થશે. આ
રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા ક્રમાંક 295 માં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતના ઇતિહાસમાં શિખ ધર્મના 10મા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના સર્વોચ્ચ બલિદાનની યાદમાં દર વર્ષે 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે ઉજવવામાં
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર પવિત્ર ધનુર્માસ નિમિત્તે શુક્રવાર, 26 ડિસેમ્બર 2025 ના રોજ કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્
સરસ્વતી શિશુમંદિર, પાટણ ખાતે તાજેતરમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાભારતી ગુજરાતપ્રદેશ સંલગ્ન અને ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત આ વિદ્યાસંકુલમાં ૨૫ ડિસેમ્બરના રોજ નાતાલને બદલે ભારતીય સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરવા તુલસી પૂજન અને વિવિધ કાર્યક્રમો યોજાયા હ
નરોડા સ્થિત એ-વન ઝેવિયર્સ સ્કૂલમાં ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ખેડૂતોના મહત્વ અને દેશના વિકાસમાં તેમના અવિસ્મરણીય યોગદાન અંગે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે વિદ્યાર્થી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવનારા શહેરના સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલાનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે. હરપાલસિંહ ઝાલા દ્વારા અંગત કારણોસર રાજીનામું આપવામાં આવ્યું છે. જેને આજે મળેલી સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા મંજૂર કરવામા
નરોડા સ્થિત A ONE XAVIER'S SCHOOL માં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાઓ પ્રત્યે આદરની ભાવના વિકસાવવા માટે તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાભાવપૂર્વક તુલસી માતાનું પૂજન કરી પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષ
અમરાઈવાડી વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર પ્રાથમિક શાળા અને સનફ્લાવર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સામાજિક આગેવાનો મુકેશભાઈ ખટીક, શૈલેન્દ્રસિ
રાહી ફાઉન્ડેશન, દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ અને ગણતર સંસ્થાના સહયોગથી કચ્છના નાના રણમાં મીઠું પકવતા 250 અગરિયા પરિવારોના 1000 સભ્યોને મદદ કરવામાં આવી છે. આ સંસ્થાઓ દ્વારા તેમને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું. વિતરણ કરાયેલી વસ્તુઓમાં રાશન કીટ, ગરમ સુતરાઉ કપડાં,
સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, હારીજ ખાતે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહીદ વીર બાલકોના બલિદાનને યાદ કરી યુવા પેઢીમાં દેશભક્તિ, સાહસ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમનો પ
ડીંડોલી સ્થિત માતૃભૂમિ વિદ્યાલયમાં 24 ડિસેમ્બર, 2025, બુધવારના રોજ તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળભવનથી ધોરણ 2ના વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જેથી તેઓ પાશ્ચાત્ય સંસ્કૃતિને બદલે
મોડાસા એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ (સેટેલાઈટ – વસ્ત્રાપુર – આંબાવાડી) દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બે દિવસીય ટુરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ મંડળ દ્વારા પ્રથમવાર યોજાયો હતો. આ પ્રવાસમાં મંડળના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે પિકનિકને ભવ
નરોડા સ્થિત A ONE XAVIER'S SCHOOL માં 24 ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓ માટે ગ્રાહક અધિકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નાટક, પોસ્ટર અને પ્લકાર્ડ દ્વારા ગ્રાહક અધિકારોનું પ્રદર્શન કર્યું. તેમણે પસંદગીનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, નિવારણ મેળવ
રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે પાટણની શેઠ એમ. એન. હાઇસ્કુલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કુલ અને જાગૃત ગ્રાહક મંડળ – પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થ
સુરતના રાંદેર ગોરાટ રોડ પર અદાવત રાખીને એક પૂર્વ કર્મચારીએ પોતાના જ શેઠ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાંદેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ગોરાટ રોડ પર આવેલી સંગીની એમ્પીરીયામાં રહેતા અને વેપાર કરતા 48 વર્ષીય મોહમદ હુસેન ઝાકીર હવાવાલાને ત્યાં થોડા સમય પહે
SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે ધનુર માસ નિમિત્તે આયોજિત કથા વાર્તા સભામાં અદભુત સ્વામીએ ઉપદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે જીવનમાં ક્યારેય કોઈનો વિશ્વાસઘાત ન કરવો, કારણ કે વિશ્વાસઘાત જેવું મોટું કોઈ પાપ નથી. સ્વામીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે નીતિમત્તામાં ભગવાનનો વાસ હોય છે,
પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ 26 ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાયો હતો. ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રો, સાહિબજાદ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 28 ડિસેમ્બરના રોજ અમદાવાદ-ગાંધીનગરના સીમાડે આવેલા જાસપુર વિશ્વ ઉમિયાધામની મુલાકાતે પધારવાના છે. આ મુલાકાતને પગલે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ગાંધીનગર કલેક્ટરની અધિકારીઓ સાથે મહત્વપ
સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) દ્વારા 25 ડિસેમ્બર, 2025ના રોજ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેન્યુફેક્ચરર્સ અને ડીલર્સ એક મંચ પર આવ્યા હતા, જ્યાં ઉદ્યોગની એકતા મજબૂત કરવા અંગે ચર્ચા થઈ. આ બેઠક SETJAના પ્રમુખ તુષારભાઈ કુવાડિયાના અધ્યક્ષસ્
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે 26મી ડિસેમ્બર, 2025ના રોજ 'વીર બાલ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશવર્ષના અવસરે, દસમા શીખ ગુરુના પુત્રો સાહેબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં સરકારના પરિપત્ર મુજબ યોજાઈ હતી. આ
જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા અરવલ્લી પર્વતમાળામાં થતા ખાણકામ અને વૃક્ષ કાપણી સામે અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો હતો. શહેરના નંબર ચોકડી ખાતે કાર્યકરોએ ચહેરા પર ઓક્સિજન માસ્ક પહેરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો. પ્રદર્શનકારીઓએ પ્રતિકાત્મક રીતે જણાવ્યું કે, આજે અ
પાટણ એલ.સી.બી. પોલીસે બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી છે. બાલીસણાથી ડેર જવાના રોડ પરથી એક ટ્રેક્ટર અને થ્રેસરમાં છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં ટ્રેક્ટર પાછળ લગાવેલ થ્રેસર
ગોધરામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ₹6.33 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ST ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પંચમહાલ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો, બસોની જાળવણી સુધારવાનો અને પરિવહન સેવાઓને વધુ ઝડ
ગુજરાત હાઇકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટની ધારાઓ અંતર્ગત ફરિયાદ નોધાઇ હતી. આજે હાઈકોર્ટમાં સગીરાનો મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો
બનાસકાંઠા ચૂંટણી વિભાગ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ, તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા, વિગતોની ચકાસણી કરવા અને જરૂરી ફેરફાર કરવા અપીલ કરવામાં આવી છે. નામ નોંધણી ભૂલશો નહિ, મતદ
ભરૂચ શહેરમાં જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ જાહેરનામા મુજબ સવારના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ લાગુ છે.છતાં પણ આ જાહેરનામાને ખુલ્લેઆમ પડકારતા ભારે વાહનો શહેરમાં પૂરઝડપે દોડતા હોવાનો ગંભીર અને ચિંતાજનક મુદ્દો સામે આવ્યો છે. નિયમોની ખુલ્લ
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી આવી રહેલી પાલિકાની ચૂંટણીને પગલે એકીસાથે રૂપિયા 320 કરોડના 31 પ્રાથમિક સુવિધાઓ અને વિકાસલક્ષી કામોને સ્થાઈ સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં વડોદરાનો વિકાસ આગળ વધે જેનો લાભ પા
દિનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશોનું કડક પાલન કરતા ભચાઉ નજીકના આંતરિક વિસ્તારોમાં મીઠા માફિયા દ્વારા કરાયેલા ગેરકાયદેસર અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી પર્યાવરણીય નુકસાન અટકાવવામાં આવ્યું છે. આ કામગીરીનું નેતૃત્વ ઉપ મ
સુભાષબ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે અમદાવાદના સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે. બ્રિજના પિલ્લરને તોડવામાં નહી..બ્રિજની આજુબાજુ 2 નવા લેન બનાવાશે. 4 ડિસેમ્બરે ખામી સામે આવ્યા બાદ બ્રિજ બંધ કરાયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લ
પાલનપુરના ગાદલવાડા ગામના ભરત ચૌધરીની હત્યા કેસમાં બનાસકાંઠા પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પાલનપુર રામદેવ હોટલ નજીક 20 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. પ્રાથમિક તપાસ મુજબ, આ હત્યા પૈસાની લેતીદેતીના વિવાદને કારણે થઈ હતી. ગાદલવા
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે 850 કરોડ રૂપિયાના સોલાર પ્લાન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગામના ખેડૂત અશ્વિનભાઈ પટેલે આ મામલે વડાપ્રધાન કાર્યાલય (PMO) અને લાંચ-રુશ્વત બ્યુરો (ACB) સહિતના વિભાગોમાં રજૂઆત કરી છે. ફરિયાદમાં એન.એસ. સોલા
વડોદરા શહેરના આજે કોંગ્રેસની જન આક્રોશ રેલીનું આગમન થયું છે. શહેરના છાણી વિસ્તારમાંથી શહેરમાં પ્રવેશ કર્યો છે. આ રેલીનું નેતૃત્વ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી શહેરના છાણી જકાતનાકા, ફતેહગંજ, કાલા
કુતિયાણા તાલુકાના ચૌટા ગામે સરકારી પડતર જમીન પર દબાણ હટાવવા માટે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 40 વર્ષથી વધુ સમયથી વસવાટ કરતા લોકોની ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી હતી. આશરે 15 વીઘા જમીન ખાલી કરાઈ, જેની અંદાજિત કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે. કાર્યવાહી દરમિયા
આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહના બલિદાન અને શૌર્યની સ્મૃતિમાં આયોજિત કરાયો હતો. સાહિબજાદાઓએ ધર્મ અને સત્યની રક્ષા
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનર આસ્થા સોલંકી તથા અશ્વિન પાઠકની દેખરેખ હેઠળ, KBS કોલેજ, ચણોદના NSS વિદ્યાર્થીઓએ વાપી સુલપડ વિસ્તારમાં કાર્યરત રાત્રિ આશ્રયસ્થાન (રેઈન બસેરા)ની મુલાકાત લીધી હતી. વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વ
બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં પ્રવર્તમાન રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી આ કમિટીએ ગત તારીખ 24/12/2025 ના રોજ સમીક્ષા બેઠક
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો પર થઈ રહેલી હત્યાઓ અને અત્યાચારના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બોટાદ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરિષદના કાર્યકરોએ બોટાદ મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આવેદનપત્રમાં જણાવાયું હતુ
ગાંધીનગર સેક્ટર-24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી જન્માવી હતી. ગાંધીનગર પોલીસે ગણતરીના દિવસોમાં જ બિહારનો વતની અને સેક્ટર-25 GIDCમાં મજૂરી કરતા રામગનીત દેવ નંદન યાદવને દબોચી લીધો હતો. આરોપીના ચાર દ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક નેશનલ હાઈવે પર ગુરુવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક રિક્ષા અજાણ્યા વાહન સાથે અથડાતા રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમ
ગુજરાત સરકારની ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ વલસાડ જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪થી શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો

23 C