પતિ સાથેના ઝઘડામાં સંતાનો પોતાનો નહીં પરંતુ પતિની તરફેણ કરતા હોવાથી માઠું લાગી આવતા અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા તાપી નદીના કતારગામ-અમરોલી પુલ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરવા જઈ રહી હતી. પરંતુ ત્યાંથી પસાર થઇ રહેલા અમરોલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની નજર પડતા તુરંત જ ઘસ
ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ-3ના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે ₹75,000ની લાંચ માંગણીનો ગુનો નોંધ્યો છે. અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ACB પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે દ્વારા આ મ
'જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા' ગ્રંથનું વિમોચન શંખેશ્વર મહાતીર્થના જહાજ મંદિર એન્કરવાલા ધામમાં કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય સંગીત વિશારદ આશિષ મહેતા દ્વારા તૈયાર કરાયેલો આ ગ્રંથ ભારતમાં પ્રથમવાર મલ્ટી-કલર અને ત્રણ ભાષામાં પ્રકાશિત થયો છે. આ વિમોચન વિજય રત્નશેખરસૂરીશ્વર
કરમસદના સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે માગશર સુદ પૂનમના દિવસે સાકરવર્ષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ સ્થિત સંતરામ મંદિરના નવ ગાદીપીઠમાંથી એક એવા આ મંદિરમાં સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંદિર ખાતે સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લામાં ગત ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 7,000 ખેડૂતોના ખાતામાં આશરે 5 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. પાક નુકસાન સ
વલસાડમાં કોંગ્રેસ પક્ષની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. પક્ષે 2027માં ગુજરાતમાં અને 2029માં કેન્દ્રમાં સત્તા પર પાછા ફરવાનો હુંકાર કર્યો હતો. બેઠકમાં દક્ષિણ ગુજરાતમા
ભરૂચ શહેરના ભારતી રો હાઉસ નજીક વીજ કરંટ લાગવાથી એક મોરનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ શહેરના જે.બી. પાર્ક વિસ્તારમાં આવેલા ભારતી રો હાઉસ નજીક એક મોર ફરી રહ્યો હતો. તે
પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે ચાલી રહેલી આ કથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરી હતી. આ ભાગવત કથા 7 ડિ
વિશ્વ અપંગતા દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં જીવદયાનું એક પ્રેરણાદાયક કાર્ય થયું છે. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ અને જયા રીહેબીલીટેશન ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા 8 કલાકના વિક્રમી સમયગાળામાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડી 'ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ' બનાવવામાં આવ્યો છે. આ વ
ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બની ધમકીભર્યો ઈમેઈલ મળતા દોડધામ મચી છે. ધમકીના પગલે બોમ્બ અને ડોગ સ્કવોડ હાઈકોર્ટ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ત્યારે જ હાઈકો
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26નું આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલ 2025–26 અંતર્ગત 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12થી વધુ હોટસ્પોટ ઝોન બનાવવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ, સી.જી. ર
શામળાજી: માઘશર સુદ પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કૃષ્ણ મંદિરોમાં પૂનમના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શનાર્થે પહોંચ્યા હતા. આજે માઘશર માસની પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાને અનોખો શ
વિશ્વપ્રસિદ્ધ કચ્છ રણોત્સવ 2025નો રંગારંગ પ્રારંભ થયા બાદ આજે 11માં દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. સંભવિત સાંજે 4.15 કલાકે સીએમ પટેલ રણોત્સવની મુલાકાત લેશે. જ્યાં ટેન્ટ સિટી, સફેદ મીઠાના અનોખા રણમાં કચ્છની સંસ્કૃતિ, પરંપરા અ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપરથી રતનપર, સનાળા, વનાળા, મોઢુકા અને જસદણ તરફ જતો 15 કિલોમીટરનો માર્ગ છેલ્લા દોઢ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર રેતી અને કપચીના થર જમા થવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને દરરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. મોટા સખપર, હોળ
મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹4.60 લાખથી વધુનો દારૂ અને કુલ ₹12.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જિલ્લામાં પ્રોહીબીશનની અસા
રાજ્યમાં શિયાળાની વધતી જતી ઠંડીએ એક યુવાનનો ભોગ લીધો હોવાની કરુણ ઘટના માંગરોળ બંદર વિસ્તારમાં સામે આવી છે. માંગરોળ બંદરની નવી ગોદી વિસ્તારમાં રાત્રીના સમયે બોટ ઉપર સૂતેલા એક યુવાનનું કાતીલ ઠંડી લાગી જવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક કારણ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યું
મોરબી તાલુકાના ચાંચાપર અને ખાનપર ગામના સીમ વિસ્તારમાંથી છેલ્લા બે દિવસમાં કુલ 20 કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા છે. વન વિભાગ દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં દવાયુક્ત અનાજ ખાવાથી આ પક્ષીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે ગત 2 ડિસેમ્બરના રોજ ચાંચાપર ગામની સીમમાંથી સૌપ્રથમ છ કુ
બોટાદના જાણીતા ચિત્રકાર કૌશિકબાબુ રાઠોડ નિર્દોષ ને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ-2025 થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ગુજરાત રાજ્યની સંસ્કૃતિ અને કલા વારસાને ઉજાગર કરવા બદલ આ રાજ્ય કક્ષાનો એવોર્ડ ગાંધીનગર ખાતે એક સમારોહમાં એનાયત કરાયો હતો. આ ભવ્ય સમારોહમાં ગુજરાતના ન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ નજીક નેશનલ હાઈવે પર માઈક્રો ફાઈનાન્સ એજન્ટ પર હુમલો કરી રૂ. 7.88 લાખની લૂંટ કરવામાં આવી હતી. બુધવારે રાત્રે પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહેલા એજન્ટ ધર્મેન્દ્રભાઈ સુતરિયાને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI એ
રાજકોટ બાર એસોસિએશનની આગામી 2025-26ની ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં ભાજપના જ બંને જૂથો આમને-સામને મેદાને ઉતરતા સ્પર્ધા એકદમ ગરમાઈ ગઈ છે. એક તરફ RBA પેનલ છે, જ્યારે બીજી તરફ ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ છે, જેને કારણે બાર એસોસિએશનમાં વર્ચસ્વ
હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા માગશર માસની પૂનમ એટલે ભગવાન ગુરુ દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ. આ પાવનકારી દિવસે આજે જૂનાગઢની પવિત્ર ભવનાથ તળેટીમાં અને ગિરનાર ક્ષેત્રમાં ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવમાં મોટી સ
વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે માનસિક દિવ્યાંગ બાળકો માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 78 બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનો હેતુ તેમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો હતો. સ્પર્ધા દરમિયાન બાળકોને ચિત્ર
ભાવનગરની નીલમબાગ પોલીસે બાતમીના આધારે કાળાનાળા, કાળુભા રોડ પર આવેલા એક બંધ મકાનમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાની-મોટી કુલ 800 થી વધારે બોટલો કિંમત રૂ. 3 લાખથી વધુ નો મુદ્દામાલ ઝડપી લઈ કાયેસદરની કાર્યવાહી હાથ ધરી હતી રેઈટ દરમ્યાન દારૂનું વેચાણ કરનાર રાજુ સો
બોટાદ હોમગાર્ડ કચેરી ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા ચાર હોમગાર્ડ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત થનાર જવાનોમાં કાળુભાઈ સોલંકી, ગંભીરસિંહ પઢીયાર, બાબુભાઈ ધ
છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા આજે નગરમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ઝંડા ચોકથી માણેકચોક સુધીના ગૌરવપથ પર કરવામાં આવી હતી. ગૌરવપથના બંને બાજુએ લારી-ગલ્લા, શાકભાજીના વેપારીઓ અને મસાલાના વેપારીઓએ પથારા પાથરી દીધા હતા. જેના કારણે રસ્ત
VHPના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી શંકરજી ગાયકરે ગઢડા સ્થિત ગોપીનાથજી મંદિરે દર્શન કર્યા હતા. મંદિરના સંતો દ્વારા તેમનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ગાયકરે ગોપીનાથજી મહારાજાના દર્શન કર્યા બાદ મંદિરના દરબારગઢમાં ચાલી રહેલી સપ્તાહમાં પણ ભાગ લીધો હતો. આ પ્ર
અમદાવાદના સિંધુભવન રોડ ઉપર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને લઈને લગાવવામાં આવેલા હોર્ડિંગસથી દુર્ઘટના બની છે. સિંધુ ભવન રોડ ઉપર લગાવવામાં આવેલું હોર્ડિંગ્સ રોડ પરથી પસાર થતાં મોપેડચાલક દંપતી પર પડતા તેમને ઇજા થઈ હતી. આ સાથે જ તેમના ઇલેક્ટ્રીક મોપેડને પણ નુકસાન થયું છે. કોમનવે
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.12 ડિસેમ્બર ના રોજ ભાવનગર શહેરમાં સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવેણાવાસીઓ આ આયોજનમાં સહભાગી થાય તે અંગે મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલ રજિસ્ટ્રેશન લિંકમાં રજિસ્ટ્રેશન કરવામ અપીલ કરવામાં આવી છે 12મી ડિસેમ્બરે સવા
ગઢડા ગોપીનાથજી મંદિર અને આયુર્વેદિક શાખા દ્વારા આજે પૂનમના પાવન દિવસે ગોપીનાથજી મંદિર પરિસરમાં નિશુલ્ક આયુર્વેદ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દુખાવા, ચામડીના રોગો, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓને તપાસ અને નિદાન સ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપોદરા ગામે ખેતરમાં એક મહિલાની 108 એમ્બ્યુલન્સ દ્વારા સફળતાપૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી હતી. પ્રસુતિ બાદ માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ છે અને તેમને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અ
રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો DGP વિકાસ સહાયના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સંસ્કૃતિને પ્રસ્તુત કરતું અઠંગો નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતુ. દેશની પોલીસની 32 હોકી ટીમ વચ્ચે 10 દિવસ ખરાખરીનો જંગ જામશે. રાજકોટના મુખ
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે કલોલ તાલુકા પોલીસ મથકની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી છત્રાલ જીઆઈડીસીમાં એરંડાના ખેતરમાં રેડ પાડી હતી. અહીં છેલ્લા કેટલાક દિવસોથી સઘળા આયોજનપૂર્વક પ્લાસ્ટિકના કોઈન મારફતે રમાતા જુગારધામનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ જુગારીને 81 હજારથ
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટમાં એક મુસાફરની શંકાસ્પદ ગતિવિધિના કારણે ફ્લાઇટનું ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હાલ તમામ મુસાફરોને બહાર કાઢીને તપાસ કરવામાં આવી રહી છે. ફ્લાઈટમાં હાજર
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પૂનમ નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ગુરુવાર, 04-12-2025ના રોજ દાદાને ફૂલની ડિઝાઇનવાળા વાઘા, ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો શણગાર કરાયો હતો. આ ઉપરાંત, તેમને રીયલ ડાયમંડ જડિત મયૂરાકારનો ચાંદીનો મુગટ અને 200 કિલો તલની સાની (કચરિયું) અર
જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રેમ લગ્નના મામલે થયેલી આ તકરારમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેડીના ઈદ મસ્જિદ રોડ પર અસલમ અબ્દુલભાઈ ઘુમરા (ખત્રી) અને આમદ કાદરભાઈ માણેક (વા
અમરેલી જિલ્લાની ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી લિમિટેડને ACCESS ડેવલપમેન્ટ સર્વિસ FPO ઈમ્પૅક્ટ એવોર્ડ્સ 2025 અંતર્ગત 'FPO ઓફ ધ યર લાર્જ' શ્રેણી હેઠળ વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયાનું સન્માન કરવામા
અમરેલી જિલ્લા પોલીસે બાળકોની સુરક્ષા માટે 'મિશન સ્માઈલ' પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત શાળાઓ અને સમાજમાં બાળકોને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃત કરવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, અમરેલી વિદ્યાસભા કેમ્પસમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્ય
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તાલીમાર્થી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની વહીવટી વ્યવસ્થા અને વિકાસ કામગીરી અંગે વિગતવાર માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર યોગેશ નિરગુડે ઉપરાંત જિલ્લા વિકાસ અ
વલસાડ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે બુધવારના 20 ડિગ્રી તાપમાન કરતાં 1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચી શ
પવિત્ર યાત્રાધામ ગિરનાર પર આજે વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે હજારો યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ મહત્ત્વનો અને તાત્કાલિક નિર્ણય લીધો છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવા અને હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિશ્વ પ્રસિદ્ધ ગિર
કચ્છ જિલ્લામાં રાત્રિના 12.49 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી દ્વારા તેની તીવ્રતા 3.3 માપવામાં આવી હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ ખાવડાથી 44 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક નોંધાયું હતું. ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્
જામનગરના સોનલ નગર વિસ્તારમાં 10 એકર જમીન પર એક અનોખું 'સહજ વન' તૈયાર કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યુટ્સ દ્વારા જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રિઝર્વ પ્લોટ પર આ બાગ બગીચો વિકસાવવામાં આવ્યો છે. અહીં 60થી વધુ પ્રકારના દુર્લભ, સંકટગ્રસ્
બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલે મંત્રી પ્રવીણ માળી સાથે કાણોદર ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી હતી. મહેસાણા-પાલનપુર સ્ટેટ હાઈવે પર બની રહેલા વિવિધ ઓવરબ્રિજના કામને વધુ ગતિ મળે તે માટે મંત્રીએ સ્
અઝરબૈજાના બાકુ શહેરમાં વિદેશ પ્રવાસનું વચન આપીને વડોદરાના એક યુવાન સાથે 2.43 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય સાકીબ ગુલામમયુદ્દીન મંસુરીએ આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં ટુર ઓપરેટર અ
દાહોદ જિલ્લામાં કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક અવંતિકા રિસોર્ટ, જાલત ખાતે આગામી SSC/HSC ફેબ્રુઆરી-માર્ચ 2026 ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આય
ગુજરાતી ફિલ્મ 'લાલો'ના કલાકારો 2 ડિસેમ્બરે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા. આ દરમિયાન ફિલ્મના કલાકારોની એક ઝલક જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી. આ મામલે પોલીસે 3 ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરી હતી અને મોલ મેનેજર સમી
સુરેન્દ્રનગર પોલીસે ચોટીલાના નાવા ગામે થયેલી મંદિર ચોરી અને રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં થયેલી મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ₹85,800ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ કરવામાં આ
સિદ્ધપુરમાંથી લાખો રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપાવાના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. રેડ દરમિયાન મુદ્દામાલનું પંચનામું કરતી વખતે આરોપી મહમદ યાસીનની પૂછપરછ કરવામાં આવી હતી. આ નોટોની તપાસ માટે બેંક અધિકારીઓ અને ફોરેન્સિક ઓફિસરની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસને આરોપી મહમદ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર માછીમારી કરવી ગેરકાયદેસર છે, છતાં રોજ વહેલી સવારથી અનેક માછીમારો ગેરકાયદેસર માછલી પકડે જ છે. આજે સવારે પણ કેટલાક માછીમારો માછલીઓ તરફડિયા મારતી હાલતમાં બહાર કાઢી રહ્યા હતાં, ત્યારે પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે માછીમારો પાસેથી તરફડિયા
સુરત શહેરમાં હવે બિનજરૂરી અને સતત હોર્ન વગાડીને અન્ય વાહનચાલકો તથા રાહદારીઓને માનસિક ત્રાસ આપનારા લોકો સાવધાન. સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં પ્રથમ વખત બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ કાયદેસરના પગલાં ભરવાનો નિર્ણય લીધો
મહીસાગર SOG પોલીસે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ધોળકા તાલુકાના બાદરખા ગામેથી પકડાયો હતો. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા મિલકત સંબંધિત ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચનાઓ આપવા
સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરે માગશર માસની પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુવારે વહેલી સવારથી જ મંદિર પરિસર 'બોલ માડી અંબે, જય જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે પહોંચી
ગુજરાત ATS જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ATS એ જાસૂસી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે.એક મહિલા એક પુરુષની ATS એ અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી છે.બંને આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા.હાલ ATS એ બંને ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ગુજરાત ATS એ દેશ વિરોધી પ્
દહેજ પોલીસ સ્ટેશનના વર્ષ 2022ના મારામારીના ગુનામાં સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી અખીલેશ ગંગારામ દિવાકર (ઉ.વ. 38) ને ભરૂચ એલ.સી.બી.એ ઇન્દોર (મધ્યપ્રદેશ)માંથી ઝડપી પાડ્યો છે. તેને દહેજ પોલીસને સોંપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના એસપી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપી
વલસાડ SOG ટીમે વાપી ટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક વ્યક્તિને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG PI એ.યુ. રોઝની ટીમ વાપીના સંવેદનશીલ વ
કરમસદથી કેવડિયા તરફ આગળ વધતી રાષ્ટ્રીય યુનિટી માર્ચનું પોઈચા ખાતે આગમન થતાં ચહેરા પર સ્મિત અને હાથમા તિરંગો લઈને સાંસદ મનસુખભાઇ વસાવા અને જશુભાઈ રાઠવાએ રાષ્ટ્રીય પદયાત્રાની આગેવાની લીધી હતી. દેશભરના પદયાત્રિકો તથા પ્રચંડ જનમેદની સાથે જનપ્રતિનિધિઓ નીલકંઠ ધામ પોઇચા પરિ
સુરત શહેરની કુખ્યાત અને વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેની વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે, લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડ
વડોદરા જિલ્લાના ડેસરના વિદ્યાર્થી સચીનકુમાર રમેશભાઈ ઉર્ફે બાબુભાઈ ભેદીને ઓનલાઈન પાર્ટ-ટાઈમ જોબની લાલચમાં રૂ. 45 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. આ સ્કીમમાં અજાણ્યા વ્યક્તિઓએ વ્હોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને છેતર્યો હતો. તેઓને નાના રોકાણ પર નફો આપીને વિશ્
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુદત લંબાવવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચે હજારો મતદારોની નોંધણી બાકી હોવાથી આ નિર્ણય લીધો છે. હવે નાગરિકો 11 ડિસેમ્બર સુધી પોતાના BLOને વિગતો સબમિટ કરી શકશે. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી દ્વારા અપાયેલી માહિતી મુજબ, વલસાડ જિલ્લ
ગાંધીનગર-માણસા હાઇવે પર વાસણ મહાદેવ નજીક અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને રાહદારી શ્રમિકને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાથી દાહોદના શ્રમિકનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. આ મામવે પેથાપુર પોલીસે ગુનો નોંધી
જામનગરમાં એક મહિલાનો સોનાના દાગીના અને કપડાં ભરેલો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો હતો. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા ત્રણ દિવસના સતત સીસીટીવી મોનિટરિંગ બાદ આ થેલો શોધી કાઢી મહિલાને પરત કરવામાં આવ્યો છે. થેલામાં આશરે ₹2.50 લાખની કિંમતના સોનાના દાગીના હતા. પ્રાપ્ત માહિ
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એક્સપ્લોઝીવના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, વલસાડ SOGની ટીમે PI એ.યુ. રોઝના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના
રાજા ઋષભના પુત્ર ભરત ચક્રવર્તી જેમના નામથી આ દિવ્ય ભારત વર્ષનું ભવ્ય નામકરણ થયું તે રાજા ઋષભના જીવન કવનનું વર્ણન કરતું એક અદભુત કોન્કલેવનું આયોજન તા. 19-20-21 ડિસેમ્બર 2025, શુક્ર - શનિ - રવિવારના બોરીવલી (વેસ્ટ), કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ નં.4માં નિર્ધારિત કરવામાં આવેલ છે. 22 દેશોના લગભગ 300
અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા તેના વિતરણ નેટવર્કમાં મશીન લર્નિંગ (એમએલ) અને મીટર ડેટા ટેકનોલોજીઝને આધારે આધુનિક થેફ્ટ પ્રેડિકશન અને મહેસૂલ રક્ષણ મોડ્યુલ કામે લગાવીને ન્યાયી અને વિશ્વસનીય વીજ પ્રદાન કરવાની તેની કટિબદ્ધતાને મજબૂત બનાવી છે. આ પહેલ વીજ ચોરી નાથવા, જેન્યુઈન ગ્
ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનને ધ્યાનમાં લઈને 5 ડિસેમ્બર રાતના 12 વાગ્યાથી 6 ડિસેમ્બર રાતના 12 વાગ્યા સુધી દાદર રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓને મર્યાદિત પ્રવેશ આપવામાં આવશે. કાયદો અને સુવ્યવસ્થા જાળવવા લગભગ 400 રેલવે પોલીસ અધિકારી અને કર્મચારીઓ તૈનાત કરવામા
બ્રહ્મોસ મિસાઈલ સેન્ટરમાં કામ કરતો એવોર્ડ વિજેતા વિજ્ઞાની નિશાંત અગરવાલને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાંથી મુંબઈ હાઈ કોર્ટે મુક્ત કર્યા પછી નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મંગળવારે તે છૂટી ગયો હતો. નિશાંતે સાત વર્ષ જેલમાં વિતાવ્યાં પછી તેની કારકિર્દી પણ મુશ્કેલીમાં મ
આ વર્ષે જાન્યુઆરી અને નવેમ્બર વચ્ચે નવી મુંબઈ વસાહતમાં 499 જેટલા બાળકોનું અપહરણ થયું હતું અથવા ગુમ થઈ ગયા હતા. આમાંથી પોલીસે 458 બાળકોનું પગેરું મેળવ્યું, જ્યારે 41 બાળકો હજુ પણ વાપતા છે, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. પોલીસે 458 બાળકોનું પગેરું મેળવ્યું, જેઓ ગુમ થવા પાછળ મોટે
2019માં રસ્તા પર ઈલેક્ટ્રિક વાયરોનું સમારકામ કરતી વખતે હાઈડ્રોલિક સીડીવાળી વેન પરથી પડી જવાથી મૃત્યુ પામેલા શ્રમિકના વાલીઓને રૂ. 23.92 લાખની ભરપાઈ આપવાનો થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે.ટ્રિબ્યુનલના પ્રમુખ અધિકારી રૂપાલી વી મોહિતેએ 27 નવેમ્બરે પસાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માતોની વણંભી વણઝાર રહી છે જેમાં વધુ એક જીવલેણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્વે જામનગરમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો.પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.દેવભૂમિમાં નાના મોટા અકસ્માતો લગભગ રોજીંદા બની રહયા છે. મળતી વિગત અનુસા
ગોરધનપર પાસે લગભગ 100 વિધા સરકારી જમીનમાં ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા બુધવારે સવારે મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં 19 કાચા-પાકા બાંધકામ, ઇંટોના છ ભઠ્ઠા ઉપરાંત ખેતી વિષયક સહિતના દબાણો પર બુલડ
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે જ શહેરના વોર્ડનં-12ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જેનબબેન ખફીએ પક્ષ અને પક્ષના તમામ હોદાઓ ઉપરથી રાજીનામું ધરી દેતાં રાજકિય ભુકંપ સર્જાયો છે. તો બીજી તરફ જેનબબેન ખફી સાથે વાતચીત કરતા તેઓએ પક્ષ સાથેનો બળાપો કાઢ્ય
રાપર તાલુકાના જાટાવાડા જીલાર વાંઢમાં રહેતા કોલી સમાજની બે બાળકીઓ તા.2/12 ના બપોરથી ગુમ થતાં પરિવારે શોધખોળ શરૂ કરવાની સાથે મામલતદાર, ટીડીઓ, ધારાસભ્ય સહિતને જાણ કર્યા બાદ તળાવમાં અકસ્માતે પડી હોવાની શંકાના આધારે રાપર અને ભચાઉની ફાયર ફાઇટર ટીમે કેમેરાની મદદથી બન્ને બાળાઓના મ
જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા (એસઆઈઆર)ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 80-જામજોધપુર વિધાનસભાના ગીંગણીના બીએલઓ અજયભાઈ વરસાંકિયાએ અન્ય બીએલઓને સોંપવામાં આવેલ ચાર્જ પોતે સંભાળી તેમની કામગીરી 100 ટકા પૂર્ણ કરી છે. તેઓએ માત્ર એક મતદારનું મેપિંગ કરવા માટે કર્નાટક રાજ્ય
જામનગર શહેરમાં સસરાના ઘરેથી માવતરે જતી પરીણિતા રીક્ષામાં રૂ.2.50 લાખના સોનાના દાગીના સાથેનો બેગ ભુલી જતાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર પોલીસે સતત ત્રણ દિવસના સીસીટીવી કેમેરા પર મોનિટરીંગ કરીને દાગીના સાથેનો બેગ શોધી આપીને પરિણિતાને પરત આપ્યો હતો. શહેરમાં રહેતા કાજલબેન પરિક્ષિત
જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ઓવર બ્રિજ બનતા ઇન્દીરા માર્ગ થઇ એસટીનું સંચાલન ફરી જુના રાબેતા મુજબના રૂટ ઉપરથી બસ પસાર થશે તે આદેશ વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે તો શહેરીજનોએ આ મુજબ એસટી બસનો લાભ લેવા ડીટીઆઇ જે.વી. ઇશરાણી દ્વારા જણાવાયું છે. જામનગ
જામનગર શહેર અને તાલુકા મથકોએ હોમગાર્ડમાં ફરજ બજાવતા અને સતત અનિયમિત અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા 9 હોમગાર્ડ જવાનોને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટએ બરતરફ કરવાનો હુકમ કરતા સતત અનિયમિત રહેતા હોમગાર્ડ જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમ
યુવા આપદા મિત્ર સ્કીમમાં પોરબંદર જિલ્લાના 106 જેટલા નવા વોલિએન્ટરએ SDRF સેન્ટર ગોંડલ ખાતે કુદરતી અને માનવસર્જિત આફત સામે રેસ્ક્યુ કરવા અંગેની તાલીમ મેળવી સજ્જ બન્યા છે. આ વોલિએન્ટરો રેસ્ક્યુ માટે દરેક વિભાગને મદદરૂપ બનશે. યુવા આપદા મિત્ર સ્કીમ તથા GSDM અંતર્ગત પ્રોજેક્ટમાં રેસ
પોરબંદર જિલ્લાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા ભરના દર્દીઓ સારવાર માટે આવે છે. મેડિકલ કોલેજ થતા સર્જન સહિતના નિષ્ણાંત ડોકટરોની નિમણૂક થતા દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ સારવાર માટે આવતા દર્દીઓ માથે રોગચાળાનો ભય સેવાય રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે પટાંગ
પોરબંદરમાં બુધવારે મહતમ તાપમાન 31.1 ડીગ્રી અને લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે તેમજ ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 40 ટકા થયું છે ત્યારે ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. દરિયા કિનારે વસેલા પોરબંદર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગઈકાલે મંગળવારે મહતમ તાપમાન 30 ડિગ્રી રહ્યું
પોરબંદર મનપા ટીમ દ્વારા ગત નવેમ્બર માસે ચેકીંગ હાથ ધરી જાહેરમાં ગંદકી કરનાર 32 વ્યક્તિ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનાર 27 વેપારી સામે કાર્યવાહી કરી કુલ રૂ. 25,800નો દંડ વસૂલ્યો હતો અને 850 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. પોરબંદર મનપાના કમિશનર તથા ડેપ્યુટી કમિશનરની સુચના થી ઇન્ચા
પોરબંદર મહાનગરપાલિકાના સમાજ સંગઠન વિભાગ દ્વારા પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ બેન્ક મારફતે વિવિધ લોન આપવામાં આવે છે.જેમાં 25 હજાર લોન યોજના પુરી કરેલ 585 લોકોને બેન્ક મારફતે ક્રેડિટકાર્ડ આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ફેરિયા અને નાના વેપારીઓને વેપાર ધંધા માટે વર્ષો પૂર્વે પી.એમ.સ્વ
આદરજ મોટી ગામની આસપાસના સાત ગામની 34104 વસ્તીને ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહે તે માટે રૂપિયા 1.5 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાન બનાવ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનમાં છે બેડના પુરૂષ અને મહિલા વોર્ડ, અદ્યતન લેબોરેટરી, મમતા ક્લીનીક, માઇનોર ઓટી સહિત
ગાંધીધામમાં ચોતરફ બેંકોથી ઘેરાયેલા હોવાના કારણે બેંકિંગ સર્કલથીજ ઓળખાતા થઈ ગયેલા સ્વામી વિવેકાનંદ સર્કલની ગતરોજ મહાનગરપાલિકા કમિશનર મનિષ ગુરવાની અને એંજિનીયર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
ગાંધીનગરના ઇન્ફોસિટીમાં ઓફિસ ખોલી લોકોને સરકારી કામના ટેન્ડર મળ્યા હોવાનુ કહીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ઠગ નિરવ દવેના રીમાંડ પુરા થતા જેલ હવાલે કરાયો છે. પરંતુ આ રીમાંડ દરમિયાન પોલીસ આરોપી પાસે કોઇ માહિતી કઢાવી શકી નથી. જેથી હવે પોલીસ વધુ તપાસ માટે આરોપીના પિતા અન
ગાંધીનગર પાસે ગીફ્ટસીટીમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતો યુવક રાતના સમયે તેની નોકરી પુરી કરી બાઇક લઇને ધોળાકુવા તરફ જતો હતો. તે સમયે વિધાતા ફાર્મ આગળ પહોંચતા એક કાર ચાલકે રાતના આશરે અઢી વાગે બાઇકને ટક્કર મારી હતી. જેમાં ચાલકનુ મોત થયુ હતુ, આ બનાવની ડભોડા પોલીસ મથકમાં ફરિ
જિલ્લાની વધુ 20માંથી 16 ગ્રામ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી મકાનોને રૂપિયા 4.58 કરોડના ખર્ચે નવા બનાવવા ટેન્ડરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી સૌથી વધુ માણસા તાલુકાના 3 ગ્રામ પંચાયતોની સામે દહેગામ અને ગાંધીનગર તાલુકાની 5-5 ગ્રામ પંચાયતોનો સમાવેશ થ
માણસાના વરસોડા ગામમાં રહેતો યુવક તેના ઘર આગળ ઉભો હતો, તે સમયે એક ટ્રેક્ટર ચાલકને તેનુ વાહન ધીમુ ચલાવવા માટે ટકોર કરી હતી. ત્યારબાદ ડ્રાઇવરે તેના માલિકને જાણ કરતા બે લોકો બાઇક ઉપર આવ્યા હતા અને બાદમાં કહ્યુ હતુ કે, તુ અમારુ ટ્રેક્ટર કેમ રોકે છે ? તેમ કહી જાતિ વિષયક ગાળો બોલી માર
કબીર પરંપરાના સંત ત્રિકમ સાહેબની તપોભૂમિ તેમજ ગુજરાતનું ઐતિહાસિક યાત્રા ધામ સંત ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડના 9મા મંહત તરીકે આત્મહંસ સાહેબ ગુરુ સત્યહંસે સંતો, મહંતો તેમજ હજારો શિષ્યોની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ચાલતા વિવાદના કારણે જગ્યાનું સંચાલન
ભુજ અંધજન મંડળ, કે.સી.આર.સી દ્વારા ઉમા ભવન નાના અંગિયામાં નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમના સહયોગથી ગામમાં મોતીયાના ગુણવત્તાવાળી નેત્રમણી વાળા ઓપરેશન, ઝામર, વેલ, પરવાળા, નાસુર તથા આંખના દર્દીઓની તપાસ કરાઈ અને જરૂરી
કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓના મજબુતીકરણ અને નવિનીકરણના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં માંડવી તાલુકાને નખત્રાણા તાલુકા સાથે જોડતો 2 થી 32 કિ.મીનો માંડવી, ગઢશીશા, મંગવાણા, યક્ષ રોડના મજબુતીકરણની કામગીરી રૂ.24 કરોડના ખર્ચે પુર્ણ કરાઈ અને ગુણવત્તાસભર ડા

32 C