કતારગામ વિસ્તારમાં ટી.પી સ્કીમ નંબર 49, 50 અને 51માં દાખલ થયેલા રિઝર્વેશન મુદ્દે સામી સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સામે ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. રિઝર્વેશન પીડિત પરિવાર સમિતિ દ્વારા વુંદાવન સોસાયટીની વાડી ખાતે યોજાયેલી બેઠકમાં આશરે 70થી વધુ સોસાયટીઓના પ્રતિનિધિઓ જોડાયા
મોટાવરાછામાં તાપી નદી કિનારે પંચમુખી શિવલીંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવ્યું છે. જ્યાં પ્રતિદિન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. તેમજ ધાર્મિક ક્રિયાકાંડ તેમજ વિધિઓ પણ કરતા હોય છે. અંદાજિત 1.35 કરોડના ખર્ચે ઓવારાને ડેવલપ કરવાનું આયોજન છે. ઓવારા પરનો રોડ નદીના પાણી તેમજ વ
સુરતમાં આગામી 4 ઓક્ટોબર સુધી મતદાર યાદી સુધારણા કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ તબક્કામાં જે મતદારો પોતાનું રહેણાંક સ્થાન (રેસિડેન્સ) બદલ્યું છે, તેઓ તાત્કાલિક એડ્રેસ બદલી શકશે નહીં. ચૂંટણી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, સૌથી પહેલા મતદારે એસઆરઆઈ ફોર્મ ભરવાનું રહેશે,
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR-સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) માટે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને BLOની કામગીરી સોંપાતાં શિક્ષણ પર અસર વર્તાઇ રહી છે, શહેરમાં પાલિકા સંચાલિત નગર પ્રાથમિક સ્કૂલોના સરેરાશ 5 શિક્ષકોને BLOની જવાબદારી મળી હોવાથી શૈક્ષણિક કામગીરી ખોરંભાઈ છે,
મુન્દ્રા મધ્યે ગૌરવપથના નિર્માણને હજી ફક્ત બે મહિનાનો સમયગાળો વિત્યો છે ત્યાં લગાતાર અકસ્માતની ઘટનાઓ સામે આવતાં નગરજનોએ વ્યક્ત કરેલી દહેશત સાચી પડી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.જેમાં પરોઢિયે બનેલી એક ગમખ્વાર ઘટનામાં મોર્નિંગ વોક પર નીકળેલી બે મહિલાઓને સામેથી રોંગ
ગાંધીગ્રામ અંજલિ પાર્ક-3ની સામે રહેતાં યુસુફભાઇ અલીમોહમ્મદ ખીરા(ઉ.વ.55) નામના પ્રૌઢને સવારે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાટલો ચડાવ્યો હોઇ તેના કારણે રિએક્શન આવ્યાનું યુસુફભાઈના પરિવારે જણાવ્યું હતું. બનાવની પ્
શહેરમાં મવડી ચોકડી પાસે રહેતા અને મૂળ રાજપરાના પરિણીત શખ્સે સરધારમાં રહેતી યુવતીના ઘરમાં ઘૂસી છરીઓના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી પોતે પણ જાતે પેટના ભાગે છરી ભોંકી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે આજી ડેમ પોલીસે હત્યાના
ગત માસમાં માવઠાના મારથી રાજકોટ અને મોરબીના ખેડૂતો બેહાલ થઇ ગયા હોય રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ બે જિલ્લાના 2.25 લાખથી વધુ ખેડૂત માટે વગર વ્યાજની રૂ.1300 કરોડની ખાસ કૃષિ લોન યોજના જાહેર કરી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના જનરલ મેનેજર વી.એમ.સખિયાન
રૈયાધારમાં મુક્તિધામ નજીક રહેતાં દેવાંગ સુરેશભાઇ સોલંકી(ઉ.વ.30) નામના યુવાન પર સાંજે રૈયા ચોકડીએ વચ્છરાજ હોટેલે ચા પીવા ઊભો હતો ત્યારે કલરકામના કારીગર કાશીએ ઝઘડો કરી પાવડાથી હુમલો કરી માર મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલમાં દાખલ થયો હતો. તે કડિયાકામ કરી ઘરનું ગુજરાન ચલાવે
શહેરમાં લુખ્ખાઓ સામે ચાલતા પોલીસના કોમ્બિંગ વચ્ચે થોરાળામાં નામચીન સહિતની ટોળકીએ જૂના ઝઘડાના મામલે ધોકા, પાઈપ સાથે ધસી આવી સામ-સામે પથ્થરમારો તેમજ સોડા બોટલોના ઘા કરી આતંક મચાવવાના બનાવમાં થોરાળા પોલીસે બન્ને જૂથના નામચીન સહિત 19 આરોપી સામે રાયોટિંગ, હુલ્લડ, મારામારી, એટ્
રાજકોટના મહિકા મેઈન રોડ પર જે.કે. રેસિડેન્સીમાં રહેતા જયસુખભાઈ બચુભાઈ પરાલિયા(ઉ.વ.37) નામના યુવકે પોતાના ઘરે સવારે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે આજી ડેમ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરતા મ
ઇન્ડિયન લાઇબ્રેરી અસોસિએશન (આઇ.એલ.એ)એ વર્ષ 1968માં રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહની સ્થાપના કરી. જે દર વર્ષે 14થી 20 નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવે છે. શહેરમાં 30 લાઇબ્રેરીમાં 8 લાખથી વધુ પુસ્તક, રોજ 3000થી વધુ વાચકો મુલાકાત લે છે. શહેરની લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક, જૂની નવલકથાઓ અને પ્રેરણા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ.ધરમ કાંબલિયાએ કુલપતિ અને યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ સામે કેટલાક આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, પરંતુ કોઈ યોગ્ય નિરીક્ષણ વ્યવસ્થા નથી. સીસીટીવી કેમેરા ફક્ત આશરે 10 ટકા કોલેજોમાં જ કાર્યરત છે. ફક
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા 06થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામ
જૂનાગઢમાં આવેલા ભારતની આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ સુસાઇડ નોટ લખીને ગુમ થઈ ગયા હતા. જેમાં ત્રણ લોકોના નામ હતા. 80 કલાકની જહેમત બાદ તેઓ જંગલમાંથી મળી આવ્યા. પરંતુ મહાદેવ ભારતીને આશ્રમના તમામ હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. છતાં હજુ વિવાદ શાંત થયો નથી. જે ત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આગામી તા.15મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના
વર્ષો પહેલા ભારતીય ટીવી ચેનલ પર ખાના ખજાના નામનો એક રસોઇ શો આવતો જે સંજીવ કપૂર નામના શેફ હોસ્ટ કરતા અને હવે તો એ વખતના ફક્ત સંજીવ કપૂર અત્યારે ધ સંજીવ કપૂર બની ગયા છે. એમના માટે આપણા જાણીતા લેખક ચંદ્રકાન્ત બક્ષી એ કહેલું કે શેફ સંજીવ કપૂરની સફળતાએ ભારતીય બાળકો માટે એક નવી શેફ
અમદાવાદનાં એક પતિ-પત્નીની વાત છે. બંને કમાતાં હતાં એટલે બંનેએ પોતાના નામે જોઇન્ટ લોન પર ઘર ખરીદ્યું. પત્નીનો પગાર પતિ કરતાં ત્રણથી ચાર ગણો વધારે હતો. બંનેના લવ મેરેજ હતાં. શરૂઆતમાં બધું વ્યવસ્થિત ચાલ્યું. જોકે, પછી ખ્યાલ આવ્યો કે ભાઈ તો રંગીન મિજાજના છે ને તેમનાં અફેર અલગ-અલગ
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી તા.20મીએ સવારે 11 વાગ્યે દ્વિમાસિક સાધારણ સભા બોલાવવામાં આવી છે જેનો એજન્ડા મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં 12 દરખાસ્ત કરવામાં આવી છે. સાધારણ સભામાં પ્રશ્ન પૂછનાર સભ્યોના સવાલોનો ડ્રો કરવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી શાસક પક્ષના 68 પૈ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
નશામાં ધૂત પતિએ ક્રૂર બની પત્નીને બચકાં ભરી, વાળ ખેંચી, “તારા કરતાં તો આઇટમો સારી’ તેમ કહી ફટકારી તરછોડી દેતાં રાજકોટ માવતરના ઘરે આવેલી પરિણીતાએ સુરત રહેતા પતિ, સાસુ અને જેઠ-જેઠાણી સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં હાલ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટા
ગુજરાત આવકવેરા તંત્ર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસો ધરાવતી ચાર રાજકીય પાર્ટીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રાજકોટ સહિત રાજ્યના અન્ય જિલ્લાના આયકર અધિકારીઓને પણ જોડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક રાજકીય પાર્ટીએ મહારાષ્ટ્રની અજિત પવારની નેશનાલિસ્ટ કોંગ્
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની શરૂઆત અને તાપમાનનો પારો ઝડપથી ગગડ્યો હોવાનું હવામાન વિભાગના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. કારણ કે, તાજેતરમાં જ 15 વર્ષમાં પહેલીવાર નવેમ્બરના પ્રથમ 10 દિવસમાં જ પારો 15.7 ડિગ્રી થઇ ગયો હતો. રાજકોટમાં બુધવારે પણ લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, પરંત
શહેરમાં વીડી હાઈસ્કૂલથી વાણીયાવાડ જતા માર્ગ પર રાજન ફર્નિચરની સામેની બાજુ લારીઓના પાછળના ભાગે બાવળની ઝાડીમાં લાંબા સમયથી જુગારની બદી ચાલતી હોવાની ફરિયાદ વચ્ચે મંગળવારે મોડી રાત્રે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જુગાર રમતા છ ખેલી પકડાયા હતા. આ બાબતે જાણવા
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે ભુજ એસઓજી દ્વારા વિવિધ હોટલમાં તપાસ કરાઈ હતી જેમાં હોટલ જનતાઘરમાં તપાસ કરતા જમ્મુ કાશ્મીરના 2 યુવકો, એક મહિલા સહીત ત્રણ બાળકો રોકાયેલા હોવાનું સામે આવ્યું હતું. જોકે હોટેલના રજીસ્ટરમાં માત્ર એક જ યુવકની નોંધ હોવાથી પોલીસે હોટલના સંચાલક પિ
શહેરના ન્યુ સ્ટેશન રોડ પર આવેલ પારસનાથ કોમ્પ્લેક્ષના ચોથા માળેથી છલાંગ મારતા આધેડનું મોત થયું હતું.આ બનાવને પગલે સ્થાનિકે અરેરાટી ફેલાઈ હતી.પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે મળતી વિગતો મુજબ, શહેરનો ન્યુ સ્ટેશન રોડ બુધવારે બપોરે 12 વાગ્યાના અર
ભુજ નગરપાલિકાની વોટર ટેન્કર શાખાએ એપ્રિલથી અોકટોબર મહિના દરમિયાન 7083 ફેરાથી 14 લાખ 16 હજાર 796 રૂપિયા રળ્યા હતા. જોકે, 3019 ફેરા દુષિત પાણીની ફરિયાદ, ધાર્મિક અને બિન સરકારી સંસ્થા વગેરે સ્થળે મફત પાણી વિતરણ કર્યા હતા. ભૂકંપ પછી શહેરનો વિસ્તાર 5 ચો.કિ.મી.માંથી સીધો 56 ચો.કિ.મી.માં થઈ ગયો છ
ગાંધીધામ મહાનગરપાલિકાએ શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી થયેલા દબાણ કોઈ શેહ શરમ રાખ્યા વગર દૂર કર્યા. નવ નિયુક્ત કમિશનર મનીષ ગુરવાણીએ આવતા વેંત કડક હાથે કાર્યવાહી કરી. તેવી ધાક બેસાડતી કાર્યવાહી ભુજમાં પણ થાય તેવી માગ ઉઠી છે. શહેર મામલતદાર દ્વારા 15 દબાણકર્તાઓને નોટિસ પાઠવ
અંજાર તાલુકાના સાપેડા ગામ પાસે નર્મદાની મુખ્ય લાઈન તૂટી ગઈ છે, જેથી 11 દિવસની મરંમતની કામગીરી બાદ 12માં દિવસે પણ નળ વાટે પાણી વિતરણ અટકી ગયું છે. લોકોના ઘરના ભૂગર્ભ ટાંકાઓમાં તળિયા દેખાવા લાગ્યા છે અને નળ વાટે પાણી વિતરણ થતું નથી, જેથી હજુ શિયાળો જામ્યો નથી અને ઉનાળાની અસર હજુ
ભુજની જનરલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન, સરકારી કર્મચારીઓ તેમજ બીપીએલ કાર્ડ ધારકો માટે નિયમિત સ્વાસ્થ્ય સંબંધિત નોર્મલ બોડી ચેકઅપ માટેના તેમજ આ લોકોને કોઈ બીમારી દરમિયાન પણ કરવામાં આવતા જરૂરી પેથોલોજી રિપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે પણ રિપોર્ટ આવ્યા બાદ જે તે દર્દીના
રાજકોટ–ભાવનગર હાઈવે પર આવેલ આટકોટ ભાદર નદીનો નવો પુલ હવે જોખમી બની ગયો છે. પુલ પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને નાગણી જેવી કળા સાથે વાહન હંકારવું પડે છે. પુલની ઇગંલો ખુલ્લી દેખાય છે, અને સરપાકારે વાહન ચલાવતાં અકસ્માતનો ભય સતત ત્રાટકે છે. વરસાદ ખતમ થઈ ગયો
મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મીતાણા થી વિરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. રૂ. ૨૨૨.૮૩ લાખના ખર્ચે નવીનીકરણ થનાર આ ૬ કિલોમીટર જેટલા લાંબા માર્ગથી ગ્રામ્ય પરિવહન સુગમ બનશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો આ મા
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ગત ૧૧ નવેમ્બર ના રોજ મોરબી જિલ્લામાં ચાલી રહેલ વિવિધ રોડ રસ્તા, પાણીની પાઈપ લાઈન તથા ગટરની લાઈન સહિતના ચાલુ કામોની સ્થળ મુલાકાત કરી હતી, કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.અને કામગીરી દરમિયાન જોવા મળેલી ત્રુટીઓ બાબતે અધિકારીને સુ
માવઠાએ ખેડૂતો માટે દિવાળી પછી હૈયાહોળી સર્જી દીધી છે. કમોસમી વરસાદથી કપાસની સાથે મગફળીનો સોથ બોલી ગયો છે. આવા કપરા સંજોગોમાં ખેડૂતોને બેઠા કરવા માટે તેમની મગફળીને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર ખેડૂતોની વ્હારે આવીને ખેડૂતોને ટેકો આપવા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા
મોરબીનો વાવડી રોડ એક સમયે નગરપાલિકા સમયે શાસકો દ્વારા રાજકોટના કાલાવાડ જેવો રોડ બનાવવાના સપના દેખાડ્યા, રોડ નિર્માણમાં કરોડ રૂપિયા ખર્ચ કર્યા. જોકે જે તે વખતના શાસક ન તો રોડ ગુણવત્તાયુક્ત બનાવી શક્યા કે ન સુવિધા વધારી શક્યા. નગરપાલિકામાંથી મહાપાલિકા બન્યા બાદ વિવિધ વિસ્
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દિલ્હી બોમ્બ વિસ્ફોટ હતા. સરકારે તેને આતંકવાદી ઘટના જાહેર કરી છે. બીજા મોટા સમાચાર અભિનેત્રી કંગના રનૌત વિશે હતા. તેમના પર રાજદ્રોહનો કેસ ચાલશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બુલડોઝર કાર્યવાહી અંગે દાખલ કરાયેલી નવી પીઆઈએલની સુનાવણી સુપ્રી
અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળનાં પ્રમુખ કિશોરભાઈ કુહાડાની આગેવાની હેઠળ ગુજરાતનાં વિવિધ બંદરોના માછીમાર આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાધાણી, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણનાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યકક્ષાન
યુવતી સાથે વાત કરતા યુવકનું અપહરણ કરી લાકડી વરસાવી ધમકી દીધી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે મળતી વિગતો અનુસાર માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામના 21 વર્ષીય રામ દેવજીભાઈ સોંદરવા ગામની એક યુવતી સાથે વાત કરતો હોય જેથી યુવતીના પિતા સાથે મનદુઃખ થયું હતું.
શહેર પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જુદા જુદા ત્રણ રાજ્યોમાંથી વધુ 6 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જુદા જુદા પોલીસ મથકોમાં ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ 10 વર્ષ કરતા પણ વધુ સમયથી પોલીસ પકડથી દૂર રહ્યા હતા.અને આવા 650 આરોપીઓ
દિલ્હીમાં થયેલાં બોમ્બ બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયાં છે. આ ઘટનાના પગલે કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના આદેશના પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી છે. અને હોટલ, રેસ્ટોરન
ભાયલીનાં ચકચારી ગેંગ રેપ કેસમાં અદાલતમાં સુનાવણી યોજાઈ હતી અને વધુ બે સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આગામી સુનાવણી હવે 19મી તારીખે રાખવામાં આવી છે. ગત વર્ષે 4 ઓક્ટોબરે નવરાત્રી દરમિયાન ગેંગ રેપની ઘટના બની હતી. જેમાં 5 આરોપીઓે ઝડપાયા હતા. મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ સુબેદાર બ
બરાનપુરા વિસ્તારમાં રહેતા કિન્નરને રિક્ષામાં આવેલા અન્ય ચાર કિન્નરો એ ભિક્ષાવૃતિ બાબતે ઝઘડો કર્યાં બાદ માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી. આ મામલે વાડી પોલીસે ફરિયાદ નોંધાઈ છે. અખાડામાં રહેતા રોશનીકુંવર માહીકુંવરએ ફરીયાદમાં લખયું કે હુ મારા ગુરૂ માહી કુંવર સાથે છેલ
વરણામા-ધનિયાવી રોડ પર મોપેડની આગળ ભૂંડ આવી જતાં ચાલક અને તેમની પાછળ બેઠેલા આધેડ રોડ પર પટકાયા હતા. બંને ઈજા પહોંચતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોપેડની પાછળ બેઠેલા આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. બંને વ્યક્તિ રંગ કામ કરીને ઘરે પરત આવી રહ્યા હતા. તે સ
નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલિક કવિ દુલાકાગ પ્રાથમીક શાળામાં નવું બિલ્ડિંગ બનાવાશે. સરકારી શાળામાં સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળામાં 9 ઓરડા નવા બનાવાશે. અત્યારે સૌથી વધુ 1700 બાળકો અભ્યાસ કરે છે જયારે પ્રવેશ લેવા માટે 200થી વધુ વિદ્યાર્થીઓનું વેઇટીંગ છે. નગર પ્રાથમીક શિક્
વડોદરા બાર એસોસિયેશનની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે. જે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સુપ્રીમ કોર્ટની ગાઇડ-લાઇન પ્રમાણે મહિલાઓને 30 ટકા અનામત અપાશે, જે માટે 1 બેઠક વધારાઈ છે. જ્યારે ખજાનચીની પોસ્ટ મહિલા માટે અનામત કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી અલકા જાદવે જણાવ્યા પ્રમ
ધો.8માં પહેલો નંબર આવ્યા બાદ ધો.9ની પ્રથમ કસોટીમાં ઓછા માર્ક આવતાં 14 વર્ષની સગીરા પરિવારના ઠપકાના ડરથી ટ્યૂશનથી નીકળી ગઈ હતી. બપોરે દોઢ વાગે નીકળેલી દીકરી ઘરે ન આવતાં પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો. કારેલીબાગ પોલીસે અઢી કલાકમાં સગીરાને ભરૂચ માસીના ઘરેથી શોધી હતી. કારેલીબાગ પ
બુલેટ ટ્રેનની કામગીરીનો ધમધમાટ હવે વડોદરાના ટ્રાફિકને 1 વર્ષ સુધી વધુ અસર કરશે. બુધવારે જાહેર કરેલા પોલીસ કમિશનરના 2 જાહેરનામા મુજબ જેતલપુર ઓવરબ્રિજ અને અંડરપાસ 16 દિવસ સુધી બંધ રહેશે. જ્યારે પ્રિયલક્ષ્મી ગરનાળું 1 વર્ષ માટે બંધ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનનાં સૂત્રો મુજબ
રાજ્ય સરકારની સૂચના બાદ વુડા અને જિલ્લાનાં 81 ગામોમાંથી નીકળતા કચરાનું પ્રોસેસિંગ કરાયું હતું. બે વર્ષમાં 68,589 મેટ્રિક ટન કચરા પૈકીના 33,190 મેટ્રિક ટન કચરાનો નિકાલ બાકી છે. જેનું પ્રોસેસિંગ કરવા સોલિડ વેસ્ટ વિભાગે એક વર્ષનું એક્સટેન્શન માગ્યું છે. રાજ્ય સરકારની સૂચના બાદ 2023માં
પાલિકાના અધિકારીઓ અને નેતાઓ કેટલાક સમયથી કચરાના વ્યવસ્થાપન, રસ્તા અને બ્રિજની કામગીરી માટેના બણગાં ફૂકે છે. જોકે વાસ્તવિકતા એ છે કે, રોજ સાંજે છાણી અને કલાલી જેવા વિસ્તારોમાં એક્યુઆઇ (એર ક્વોલિટી ઇન્ડેક્સ) જોખમી (હેઝાર્ડસ)ના લેવલ 300ને પાર પહોંચે છે. જ્યાં 1 લાખ જેટલા લોકો આ ઝે
ગેસ્ટ હાઉસમાં રોકાણ કરનાર મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરનાર ઉનાવાના બે અને મહેસાણાના એક મળી કુલ 3 ગેસ્ટ હાઉસના સંચાલકો સામે મહેસાણા એસઓજીએ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે એસઓજીની ટીમે શહેર સહિત જિલ્લામા
શહેરમાંથી બુધવાર સવારે 11 કલાકે રાધનપુર સર્કલ તરફથી આવી રહેલું આઇસર ગોપીનાળામાંથી પસાર થઇ રહ્યું હતું, ત્યારે જ ખોટકાયું હતું. જેને લઇ શહેરમાંથી હાઇવે તરફ જતાં સેંકડો વાહનો થંભી ગયા હતા. પોણો કલાક સુધી અહીં ટ્રાફિકજામની સ્થિતિ બની હતી. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાંથી નીકળેલ
મહેસાણાના મોઢેરા રોડ પર વરસાદી પાણી નિકાલની લાઇન નાખવા માટે માર્ગ અને મકાન વિભાગની એજન્સીએ કામગીરી શરૂ કરી છે. જેમાં કાવેરી સ્કૂલથી અવસર પાર્ટી પ્લોટ સુધી એક સાઇડનો રસ્તો કામગીરીને લઇ બંધ હોઈ વાહન ચાલકો માટે બીજી સાઈડ વન વે રહેતાં ટ્રાફિકની સમસ્યા થઇ રહી છે. લોકો ચાર દિવસ સ
પાટણ શહેરમાં પદ્મનાભ ચોકડીથી યશ રેસીડેન્સી સુધીનો લાંબા સમયથી બિસમાર બનેલો રોડ આખરે પાલિકા દ્વારા બુધવારથી ડામરથી રીસરફેસિંગ કામગીરી શરૂ કરાવામાં આવી હતી. છેલ્લા છ મહિનાથી પદ્મનાભ ચોકડીથી યશ ઓમ કોમ્પ્લેક્ષ, શિવ બંગલોઝ અને યશ હોમ કોમ્પ્લેક્ષ થઈ શ્રી રેસીડેન્સી સુધીના ર
પાટણ શહેરના આનંદ સરોવરથી સ્વસ્તિક રેસીડેન્સી અને સિલિકોન રેસીડેન્સી સુધી ફેલાયેલી ખુલ્લી કેનાલમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ભરાયેલા રહેતા સ્થાનિક રહીશો મચ્છરના ઉપદ્રવથી પરેશાન થઈ ગયા છે. આ દૂષિત પાણીથી માત્ર દુર્ગંધ જ નહીં, પણ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો ફ
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફલાય ઓવરબ્રિજ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે હવે નજીકના દિવસોમાં ગમે ત્યારે ખૂલો મુકાય તેમ છે. ત્યારે કમિશનર સહિતના મહાપાલિકાના અધિકારીઓએ પુલનું આખરી નિરીક્ષણ કરીને નાની મોટી સૂચનાઓ આપી હતી. જામનગર મહાનગરપાલીકા દ્વારા બનાવવામાં આવેલા વીકટોરીયા પુલથી સાત
ગુજરાત ATSએ હૈદરાબાદના ડોક્ટર સહિત ત્રણ આતંકવાદીઓને હથિયાર સાથે ઝડપી લીધા હતા. જે બાદ ગુજરાત ATSની ટીમે હૈદરાબાદ ખાતે આતંકવાદી સૈયદ અહેમદના ઘરે સર્ચ કર્યું હતું. જ્યાંથી છ લીટર શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું હતું, જેની FSL તપાસ કરી રહી છે. હવે સાઇનાઇડ કરતાં પણ ઘાતકી ઝેર રાઇઝીન બનાવવા
રાજ્યમાં વધતી સાયબર છેતરપિંડીની ઘટનાઓ સામે ગાંધીનગર CID ક્રાઇમ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસ દ્વારા બે આરોપીઓને મોબાઈલ ફોન નંગ 3 તેમજ રૂપિયા 5 લાખ રોકડ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં કુલ 247 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામા
સુરત મહાનગરપાલિકા તાજેતરમાં કેટલાક મહત્ત્વના વહીવટી અને વિકાસલક્ષી નિર્ણયોના કારણે ચર્ચામાં છે. એક તરફ જ્યાં કોર્પોરેશને કર્મચારી યુનિયનોની માન્યતા અને ગેરકાયદેસર ઓફિસના ઉપયોગ પર સખત કાર્યવાહી શરૂ કરી છે, ત્યાં બીજી તરફ શહેરના માળખાકીય વિકાસના ભાગરૂપે મોટાવરાછામાં મ
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ગામમાં આવેલ બારોટ ફળિયામાં આવેલ એક જૂના મકાનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના લોકોમાં અફરા તફરી સર્જાઈ હતી. આ આગ અંગેનો કોલ મળતા જ વાસણા ફાયર સ્ટેશનની બે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દોઢ કલાકની ભારે
વિશ્વાસના ભંગ અને સસ્તામાં માલ મેળવવાની લાલચના કારણે સામાન્ય નાગરિકો કઈ રીતે મોટી છેતરપિંડીનો ભોગ બની શકે છે, તેના બે ગંભીર કિસ્સાઓ સુરતમાં સામે આવ્યા છે. એક કિસ્સામાં બાળપણના મિત્રએ જમીન આપવાના બહાને લેન્ડ ડેવલોપર સાથે રૂ. 1.81 કરોડની ઠગાઈ આચરી, જ્યારે બીજા કિસ્સામાં મેટ્ર
અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. લગ્નતા થોડા સમય બાદ ફરિયાદી મહિલાનું હિપ્નોટિઝમ કરવામાં આવ્યું છે. તેમજ ફરિયાદી મહિલા પર સાસરીયા પક્ષના લોકોએ બળજબરીપૂર્વક તાંત્રિક વિધિ કરાવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તદુપરાંત પતિ સહિત સાસરીયા પક્ષના લોકો દ્વારા શાર
સાબરકાંઠા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા જનસેવાનો અભિગમ અપનાવી વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે શિબિરોનું આયોજન કરાયું હતું. વિજયનગરના બંધણા ખાતે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બોલુન્દ્રા ગામે આવેલા ગુજરાતના પ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે બુધવારે કાલભૈરવ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલભૈરવ યાગ, 301 વાનગીઓનો અન્નકૂટ અર્પણ અને રાત્રે ભવ્ય રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયું હતું. જયંતીની ઉજવણી નિમિત્
બોટાદ જિલ્લામાં મતદારોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે માહિતગાર કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. જીન્સી રોય દ્વારા 'બોટ્રોન' નામનો રોબોટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ રોબોટ ગુજરાત રાજ્યમાં જાહેર કરાયેલા મતદારયાદીના ખાસ સઘન સ
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી ૧૫ નવેમ્બરે ખેડબ્રહ્માના નવી મેત્રાલમાં આવેલી આર્ડેકતા કોલેજ ખાતે થવાની છે. આ ઉજવણીના સુચારુ આયોજન સંદર્ભે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હત
બરોડા બાર અસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવાની છે, જેમાં ઉમેદવારોએ 1થી 5 ડિસેમ્બર સુધીમાં નામાંકન ફોર્મ ફરી દેવાના રહેશે જ્યારે 9 ડિસમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ ગ્રંથાલય, ખજાનચીની એક જગ્યા અને મેનેજિંગ કમિટીના 10
જામનગરમાં શાદી.કોમ વેબસાઈટ દ્વારા પરિચયમાં આવેલી એક પરપ્રાંતિય યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરવા અને રૂપિયા એક લાખની છેતરપિંડી કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીને ભાડાના મકાનમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ધંધાના બહાને પૈ
પંચમહાલ-ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના હેઠળ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ગોધરા અને સ્થાનિક પોલીસે જિલ્લામાં ગુનાખોરી સામે સઘન કાર્યવાહી કરી છે. જુગાર, દારૂ, ગૌવંશ સંબંધિત ગુનાઓ અને બળાત્કારના કેસોમાં પોલીસે પાંચ અગત્યના બ
રાજકોટ મહાનગરપાલિકાની મિલકતોમાં દબાણો દૂર કરવામાં તંત્રની ઉણપ વચ્ચે હવે રહેણાંક વિસ્તારોમાં પણ પરવાનગી વગરના બાંધકામોની ફરિયાદો ઊઠી છે.પ્રહલાદ પ્લોટ, શેરી નં. 9માં આવેલા 'મધુર' મકાનના ખરીદાર ધર્મેશભાઈ બખાઇ દ્વારા મનપાની પરવાનગી વગર જ બે માળની જગ્યાએ બીમ-કોલમ પર ત્રણ માળન
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે કેવડિયાની મુલાકાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છે. કેવડિયા ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતિના વર્ષની ઉજવણીના ભાગ રૂપે ચાલી રહેલા ભારત પર્વમાં તેમણે હાજરી આપી. ભારતપર્વમાં આજે ઉત્તરપ્રદેશની કલા-સંસ્કૃતિ રજૂ કરવામાં આવી. ભ
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના વેરવા વગામા વિસ્તારમાં એક મહિલાને ઝટકા મશીનથી કરંટ લાગ્યો હોવાનું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. જોકે, મહિલાને તાર પર લગાવેલા વીજ કરંટ લાગ્યાથી મોત થયું હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે ખેતર માલિક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મળતી મા
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ દારૂની હેરાફેરી અટકાવવા માટે મોટી સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (સુરત વિભાગ) અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચનાના આધારે, LCB સ્ટાફે કુલ રૂ. 19,70,518/- નો મુદ્દામાલ જપ્ત કરી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો દમણથી સુરત લ
ભુજના સ્ટેશન રોડ પર આવેલી પારસનાથ બિલ્ડીંગ પરથી આજે બપોરે એક યુવકે છલાંગ લગાવી હતી. આ ઘટનામાં અંજારના 45 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકોની ભીડ એકઠી થઈ હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ગુજરાત ટીમે મંગળવારે કાર્યવાહી કરી હતી. વર્ષ 2023ના અલકાયદા ઇન્ડિયા ફંડિંગ કેસ સંદર્ભે ગાંધીવાડી વિસ્તારમાં એક મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ તપાસ દરમિયાન ટીમે સંભવિત પુરાવા તરી
વલસાડની ફલાહ હોટલમાં પનીર ભુરજીમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. શહેરના ગુંદલાવ ચોકડી પાસે આવેલી આ હોટલમાં બુધવારે ઓવડા ગામના પટેલ મોહિત ખંડુભાઈ પોતાના પાંચ મિત્રો સાથે જમવા આવ્યા હતા. તેમણે પનીર ભુરજી, પનીર ટીકા, દાલ ફ્રાઈ-રાઈસનો ઓર્ડર આપ્યો હતો. જમતી વખતે પનીર ભુરજી
• સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલાને હથિયાર સપ્લાય કરનારની ધરપકડ રાજકોટ શહેરના મંગળા રોડ પર 29 ઓક્ટોબરના રોજ પેંડા અને મુર્ઘા ગેંગ વચ્ચે થયેલ સામસામે અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે 13 દિવસ બાદ સમીર ઉર્ફે મુર્ઘા સહીત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે પેંડા ગેંગને હથિયાર સપ્લાય કર
વડોદરા શહેર પોલીસ દ્વારા ટીમો બનાવીને વિવિધ પ્રકારના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેને લઈને જુદા-જુદા રાજ્યોમાં ટીમો મોકલીને આરોપીઓની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેર પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે. જેમાં મધ્યપ્ર
આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, અત્યાર સુધીમાં 16.82 લાખથી વધુ મતદારોને ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જે કુલ 92.85% કામગીરી દર્શાવે છે. આ ઝુંબેશ 4 નવેમ્બરથી શરૂ થઈ છે અને આગામ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગંભીર કેસમાં ધરમપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી ફિરોઝ કાશીરામ તુંબડાને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. ધરમપુરના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ.
કેટલાક લોકો અબજીબાપાને સંત કહે છે, કેટલાક તેમને ઇશ્વરના દૂત કે તત્વજ્ઞાની તરીકે ઓળખે છે પરંતુ કચ્છથી દૂર વસતા હજારો કચ્છી લોકો માટે અબજીબાપા એ માત્ર સંત નહીં પણ સ્વયં ભગવાન સમાન છે. તેમની શિક્ષાઓ, કરુણા અને આદ્યાત્મિક માર્ગદર્શન આજે પણ પેઢી દર પેઢી માટે પ્રેરણારૂપ છે. વિશેષ
આર્થિક ગુનાઓ પર નજર રાખતી દેશની ટોચની એજન્સી DGGIની ટીમે સુરતમાં કરોડો રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભંગારના ધંધાના નામે 125 કરોડનું જંગી ટ્રાન્ઝેકશન કરીને સરકારને 19 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ચૂનો લગાવનારા મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરવામા
વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા વડોદરા મહાનગરપાલિકા દ્રારા જુદા-જુદા સ્થળે પાર્કિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હાલમાં શહેરમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કુલ 3 સ્થળે, એસ.ટી.બસ સ્ટેશન પાસે, રેલ્વે સ્ટેશન પાસે, ત
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે, પરંતુ જાહેર રોડ ઉપર હજી પણ કેટલાક લોકો દ્વારા કચરો ફેંકીને ગંદકી કરવામાં આવે છે. જેથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, નવા વાડજ, ચાં
ગાંધીનગરના ધોળાકુવા ગામ નજીક ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ-વ્હીલર બાઈકની ટક્કરથી એક યુવાન પરિણીતાનું ગંભીર ઈજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક પતિ સાથે દાંતની દવા લેવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.આ અકસ્માતમાં બે નાના સં
શિયાળાની સિઝનમાં કેટલીક એરલાઈન્સ અન્ય એરલાઈન્સ પાસેથી એરક્રાફ્ટ “લીઝ પર” લે છે. શિયાળાની ઋતુમાં વિશ્વભરમાં મુસાફરીની માંગમાં મોટા ફેરફાર જોવા મળે છે, અને એ જ સમયે “એરક્રાફ્ટ લીઝિંગ શરૂ થતું હોય છે. ઉનાળાની સિઝનમાં યુરોપ અને અન્ય પ્રવાસન સ્થળોએ ભારે ટ્રાફિક રહે છે, પરંતુ શ
ભારતની A ટીમ અને દક્ષિણ આફ્રિકાની A ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી આવતીકાલે 13 નવેમ્બરથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઇ રહી છે. ત્યારે આજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા ટીમે બપોરે 1થી 4 વાગ્યા સુ
થોડા દિવસ અગાઉ લાઘણજ પોલીસ મથકની હદમાં આવતા આખજ ગામથી સ્વીફ્ટ ગાડીમાં આવેલા અજાણ્યા તસ્કરોએ ચાર પશુઓની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા જે ઘટનાના cctv ફૂટેજ પણ સામે આવ્યા હતા અને લાઘણજ પોલીસમાં ચોરી અંગેની ફરિયાદ પણ નોંધાઈ હતી.સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પશુ
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે બરોડાના આશાસ્પદ મીડિયમ-ફાસ્ટ બોલર આશુતોષ મહિડા ઈડીએફસી ફર્સ્ટ બેંક અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત અંડર-19 એ ટીમમાં પસંદગી પામ્યા છે. આ શ્રેણી 17થી 30 નવેમ્બર 2025 દરમિયાન બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ, બેંગ્લુરુ ખાતે યોજ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પુરવઠા વિભાગે સરકારી અનાજના ગેરવેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. કોડીનાર રોડ પર લોઢવા ગામ નજીક 66 કે.વી. સબ સ્ટેશન પાસેથી પસાર થતી બે શંકાસ્પદ છકડો રીક્ષા ઝડપી પાડવામાં આવી હતી. પુરવઠા વિભાગને સરકારી અનાજના ગેરવેચાણ થતી હોવાની બાતમ
છત્તીસગઢના જેસીપી અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સિંધી સમુદાય અંગે કરાયેલી અયોગ્ય ટિપ્પણી સામે દેશભરમાં સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધમાં વેરાવળ–પાટણ સમસ્ત સિંધી સમાજે પ્રાંત અધિકારી કચેરીએ ધરણા યોજી ઉગ્ર રજૂઆત કરી હ

26 C