કેન્દ્રીય કેબિનેટે PM-ગતિશક્તિ યોજના હેઠળ કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1474 કરોડ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ
સુરત શહેરના સરથાણા વિસ્તારના બ્રિજ નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગાર જેવા ગેરકાયદેસર નશાના કારોબારનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ દૂષણોને કેમેરામાં કેદ કરીને વિસ્તારના જાગૃત યુવાનોએ આ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે એક મોટી ઝુંબેશ ઉપાડી છ
હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે અને સમયાંતરે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાતાવરણના બદલાવને કારણે દિવસભર ઠંડી અને ગરમીની મિશ્ર અસર અનુભવાઈ રહી છે. સવારે ઠંડી, બપોરે ગરમ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માટે એક મોટી સિદ્ધિરૂપ જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીને પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન (PM-USHA) યોજના હેઠળ અધ્યતન સુવિધાઓ અને સંશોધન કેન્દ્રોના વિકાસ માટે કુલ 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટનો મુખ્ય હેતુ યુનિવર્સ
12મી ચિંતન શિબિર માટે CM ભૂપેન્દ્ર પટેલ ‘ટીમ ગુજરાત’ સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજ(27 નવેમ્બર) થી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. આ ચિંતન શ
જૂનાગઢ શહેરના બીલખા રોડ પર આવેલી સી.એલ. કોલેજ નજીક ગત મોડી રાત્રે એક ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના બની છે. આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા 34 વર્ષીય જયદીપ સોસા નામના યુવકનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. મોડી રાત્રે યુવકના ભાઈને કોઈક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો કે
સરકાર દેશમાં ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને વેગ આપવા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જમીનો અને સરકારી કચેરીઓ પર જુદા જુદા 28 લોકેશન પર ટુ વ્હીલર થી લઈ ભારે વાહનો માટે 749 લાખના ખર્ચે વાહનોના ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા આયોજન કર્ય
શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મૃત પશુઓને ઉપાડી ગોરસ સ્મશાન પાસે જાહેરમાં મૃત પશુઓને એજન્સી દ્વારા ફેંકી દેવામાં આવ્યા હતા. અંતે તંત્રની આંખ ખુલતા આજે એજન્સીને નોટીસ ફટકારી દરિયાઈ ક્રિક પાસે ખાડો ગળાવી તેમાં મૃત પશુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણમાં આગ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 21 ડિસેમ્બરે લેવાનારી શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-1) માટે ઉમેદવારોની સંખ્યામાં આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે કુલ 1,01,500 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે. જ્યારે વર્ષ 2023માં પરીક્ષા આપવા 87 હજાર વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા, આથી આ વખતે
મહુવા તાલુકાના ગુંદરણા ગામે રહેતો એક યુવક તેના ત્રણ મિત્રો સાથે ગત સાંજના સુમારે કુવામાં ન્હાવા ગયા હતા. જે દરમિયાન મિત્રો સાથે કુવામાં ન્હાવનો આનંદ લઇ રહ્યો હતો તે વેળાએ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં અન્ય ત્રણ મિત્રોએ યુવકને પાણીમાંથી બ
સિહોર નગરપાલિકામાં આજે મળનાર સાધારણ સભાને લઈને વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતુ. સત્તા પક્ષ દ્વારા જાણી જોઈને સાધારણ સભામાં વધુ પડતા મુદ્દાઓનો સમાવેશ કરીને બહુમતીના જોરે વિપક્ષના સભ્યોને યોગ્ય બોલવાની કે રજૂઆતની તક આપવામાં ન આવતા વિપક્ષ રોષે ભરાયો હતો. સિહોર વિપક્ષના ન
ૉસિહોરમાં વોર્ડ નં.5માં નવ સોસાયટીઓ આવેલી છે આ વસાહતીઓના મુખ્ય રસ્તા અને શૈક્ષણિક સંસ્થાઓના જવાના માર્ગ પર છેલ્લા દોઢેક માસથી ગટર ઊભરાતી હતી. આ અંગેના સમાચાર તા.26.11.25 ને બુધવારે પ્રસિદ્ધ થયા બાદ તંત્ર જાગ્યું અને તાત્કાલિક ધોરણે ગટર રિપૅરનું કામ કરી દેવાયું હતુ આથી આ વિસ્તાર
ઊના નજીક આવેલ રામેશ્વર ગામના પાટિયા પાસે એક વેટરનરી તબીબે પોતાના હવાલાવાળી કારને પુરપઝડપે, બીફકરાઇ ચલાવી એક બાઇક ચાલક સાથે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જે ઘટના માં બાઇક ચાલકનું મોત થતાં પરિવારના સભ્યોમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. અકસ્માતના ગુનામાં પોલીસે વેટરનરી તબી
મહુવા શહેરમાં ચોક્કસ વિસ્તારમાં આડેધડ રોડ ઉપર વાહન પાર્કીંગનો પ્રશ્ન પેચીદો બન્યો છે. આ પ્રશ્ન હલ કરવા નગરપાલીકા, પોલીસ અને કોમ્પલેક્ષના સંચાલકોએ સંયુક્ત ઝુંબેશ ઉપાડવાની જરૂર છે. મહુવાના ડોકટર સ્ટ્રીટ વાછડાવીરથી વાસીતળાવ વાછડાવીરથી એસ.બી.આઇ. શાક માકેર્ટ રોડ, ભાદ્રોડ ઝાપ
ભાવનગરમાં કવિ દુલા ભાયા કાગ (કાગબાપુ)ની 122મી જન્મજયંતિના અવસરે મંગળવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે “કાગ વંદના” નામે ભવ્ય લોકડાયરો યોજાયો. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના આર્થિક સહયોગથી કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ સાંસ્કૃતિક મહોત્સવન
જી.યુ.વી.એન.એલ. અને પી.જી.વી.સી.એલ.ની સંયુક્ત કામગીરીમાં ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વીજચોરી ડામવા વીજ ચેકિંગની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં ભાવનગર પી.જી.વી.સી.એલ. સર્કલ નીચેના મહુવા અને પાલિતાણા ડિવિઝન બાદ આજે ભાવનગર રૂરલ ડિવિઝન નીચેના
ભાવનગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (સર)ની કામગીરી ચાલી રહી છે અને તેમાં જિલ્લાની સાતેય વિધાનસભા બેઠક માટે આજ સુધીમાં કુલ 73.08 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. આ કામગીરીમાં જાણવા મળ્યું છે કે મતદાર યાદી પૈકી મૃતક, ગેરહાજર અને અન્યત્ર શિફ્ટ થયા હોય તેવા 1 લાખથી વધુ મતદાર આ યાદી
ભાવનગર જીલ્લાની ફરનેસ મિલો, રી-રોલિંગ મિલો, કપડાના, ચશ્માના શો-રૂમ અને વ્યવસાયકારોના નિવાસ્થાને અમદાવાદથી આવેલી સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અને પ્રારંભિક કાર્યવાહીમાં અનેક પ્રકારની ગેરરીતિઓ અધિકારીઓના હાથ લાગી ગઇ છે. સિહોરના જુદા
સેન્ટ્રલ જીએસટીની ભાવનગર કચેરીમાં અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવેલા વિચિત્ર નિયમોને કારણે વેપારીઓ, ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ સહિતના અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરની સીજીએસટી કચેરી હિમાલયા મોલમાં આવેલી છે, અને અહીં નિયત કામગીરી માટે આવતા વેપા
અમદાવાદ-ભાવનગર વાયા ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર ધોલેરા મુંડી ગામ પાએ બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા પીપળી ગામના ક્ષત્રિય આધેડનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. પીપળી ગામનો યુવક કાર લઇ ધોલેરા તરફ લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો તે દરમિયાન અચાનક યુ ટર્ન લેવા જતાં પાછળથી આવતી કારન
ભાવનગર શહેરમાં નવેમ્બરનું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે પણ હવી શહેરમાં ઠંડીનો ખરો પરચો નગરજનો એક પણ વખત મળ્યો નથી. ભેજનું પ્રમાણ સાંજના સમયે પણ 55 ટકાથી વધુ રહેતું હોય તેથી વાતાવરણ સૂકું ન થતાં તેમજ પવનની દિશા બદલાતા તેમજ પવનની ઝડપ ઘટી જતા ઠંડી તેનો પ્રભાવ પાથરી શકી નથી. શહેરમા
બોલિવુડની બહુ ચર્ચિત ટવેલ્થ ફેઈલ ફિલ્મની સ્ટોરીને પણ આંટી મારે તેવી પોતાના વિધાર્થી જીવનમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ભારત દેશના પ્રથમ વામન કદના ડો.ગણેશ બારૈયાની આખરે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં વર્ગ-2માં બોન્ડેડ તબીબી અધિકારી નિયુક્તિ થઇ છે. તળાજા તાલુકાના ખોબા જેવડા ગ
મીનીસ્ટ્રી ઓફ કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ ડીપાર્ટમેન્ટ દ્વારા પોલિએસ્ટર યાર્ન અને વિસ્કોસ સ્ટેપલ ફાઈબર પર ક્યુસીઓ હટાવામાં આવ્યો છે. ત્યારે હવે નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી અને મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈઝ નાંખવામાં ન આવે તે બાબતે નાયલોન વિવર એસોસિએશન દ્વારા ટેક્સટ
ગુજરાતથી 4500 કિ.મી દૂર આફ્રિકાના ઇથોપિયામાં ફાટી નિકળેલ જવાળામુખીની રાખ-વાદળ ની સામાન્ય હળવી અસરો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં રાખ પહોંચવાની શરૂઆત થઇ હતી. આ રાખ-વાદળ મુખ્યત્વે ખૂબ ઊંચા હવામાન સ્તરોમાં હતી એટલે દિવસભર ધૂધળું વાતા
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાના
રાજકોટના આંગણે પ્રથમ વખત ‘ચક દે ઇન્ડિયા’ના દૃશ્યો જોવા મળશે. ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ ફરી 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી અલગ-અલગ રાજ્યોની 35થી વધુ પુરુષ અને મહિલા ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. જેમાં પેરા મિલિટરી
જહાંગીરાબાદ વિસ્તારમાં રહેતા 31 વર્ષીય જિગર ઠક્કરે ફરી એકવાર શહેરનું નામ રોશન કર્યું છે. ભારતીય ડેફ ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ડેફ ઇન્ડિયા સ્ક્વાડમાં જિગરની પસંદગી થવાથી તેમના પરિવાર તથા સૂરત શહેરમાં ખુશીની લહેર છવાઈ છે. ફિટનેસ અને સ્કિલ પર ખાસ ફોકસકુલ 14 ખેલાડ
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વડોદરા અને ભરૂચ તરફથી આવતાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતાં ડભોઇ- દેવલિયાના 30 કિમીના માર્ગનું પેચવર્ક કરીને રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી ને જોડતા ડભોઇ- તીલકવાડા- દેવલી
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી આર્શીવાદસોસાયટીમાં રહેતાં મુળ રાજસ્થાનના કેટરર્સનીહત્યામાં સંડોવાયેલા બે પૈકી એક કારીગરને એડિવિઝન પોલીસે ઉત્તરપ્રદેશથી ઝડપી પાડયો છે.આરોપી જુગાર રમવાની તથા પૈસા ઉડાડવાનીટેવવાળો હોવાથી તેણે પૈસા માટે અન્ય કારીગરનીમદદથી તેના જ
સચિન જીઆઇડીસીમાં વર્ષ 1990 બાદ ઉદ્યોગો સ્થપાવાનું શરૂ થયું હતું. જે સમયે ઉદ્યોગોની અને કામદારોની સંખ્યા ઓછી હતી. જે તે સમયે પીવાના પાણીની લાઇન માટે પીવીસી તથા કાસ્ટીંગ પાઈપોનો ઉપયોગ કરાયો હતો. આમ હયાત લાઇન 35 વર્ષ જુની અને જર્જરીત હોવાથી ઉદ્યોગકારોને પુરતા પ્રેશરથી પાણી મળતું
કોરોનાના સમયમાં માસ્કના એડવાન્સ રૂપિયા લઈ તેનું પેમેન્ટ નહીં આપી બાદમા ચેક પણ બાઉન્સ કરાવી છેલ્લાં પાંચ વર્ષથી ભાગતા ફરતા આરોપી અરવિંદ જીવરાજ ભાયાણીને આજે પોલીસે પકડી કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કરવામા આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી
રૂપિયા ચાર હજાર કરોડના બોગસ બિલિંગના કેસના આરોપીએ હાર્ટ સર્જરી કરાવવાની હોવાનું કારણ આગળ ધરીને કરેલી વચગાળાની જામીન અરજી ઇન્ચાર્જ ચીફ જ્યુડિ.મેજિસ્ટ્રેટ મનીષ વી. ચૌહાણ દ્વારા નામંજૂર કરવામા આવી હતી. બચાવ પક્ષની દલીલ હતી કે આરોપી દસ વર્ષથી હ્રદય રોગની બિમારીથી પિડાઈ છે અ
ભરૂચ જિલ્લામાં દહેજ વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દહેજ જીઆઈડીસીમાં આવેલી અથર્વ શેષ એન્વાયરો કોલોનીમાં 24મી નવેમ્બરના રોજ સવારે કોન્ક્રીટ મિલર મશીને ભાઇ- બહેનને કચડી નાખતાં તેમના મોત થયાં હતાં. કડિયા કામ કરતા પરિવારના બે બાળકો સાઈટ નજીક રમતા હતા, એ
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી બીએલઑની કામગીરી દરમિયાન આંગણવાડી બીએલઓને ઘણી તકલીફ પડી રહી છે. તેને લઈને દિવ્ય ભાસ્કરની ટીમે બીએલઓ સાથે વાતચીત કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, કેટલીક આંગણવાડી બીએલઓને જાણ કર્યા વગર હુકમ કરી દેવામાં આવ્યા હતા. અને કેવી રીતે કામગીરી કરવી તે પણ ખ
મજુરાગેટની SBI શાખામાં ખોટી પગાર સ્લીપ અને બોગસ એનઓસીથી 9.14 લાખની લોન લેનાર પાલિકાની મહિલા કર્મી સામે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાની રહેવાસી શીતલ રમેશ સોલંકી સુરત પાલિકામાં સફાઇ કર્મી છે. 2024માં તેણે મજુરાગેટની એસબીઆઇમાંથી પાલિકાની પે સ્લિપ અને બેંક ઓફ બરોડા વિજલપ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર-3ની ભારતીય જ્ઞાન પરંપરા (IKS) વિષયની મુખ્ય જાહેર પરીક્ષામાં પંદર માર્ક્સનાં પ્રશ્નો સંપૂર્ણપણે સિલેબસથી બહાર હોવાના વિદ્યાર્થીઓના ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડ
ભરૂચ જિલ્લામાં હાલ મતદાર યાદી ખાસ સહાન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં મતદારોને મતદાર યાદી સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર ગત 29 અને 30 નવેમ્બરે જિલ્લાના તમામ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરીએ મેગા કલેક્શન કે
ભારતના ચૂંટણી પંચ દ્વારા 01 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દાહોદ જિલ્લામાં 28 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યો છે. આ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, દાહોદ જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસર (BLO) દ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (NIOS) એ નોટિસ જાહેર કરીને વિદ્યાર્થી, વાલીઓને નકલી વેબસાઇટ્સ, એપ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી સાવચેત રહેવાની સલાહ આપી છે. સંસ્થાએ જણાવ્યું છે કે તાજેતરમાં અનેક અનધિકૃત પ્લેટફોર્મ્સે NIOSની સત્તાવાર વેબસાઇટની ડિઝાઇન અને સામગ્રીની નકલ કરીન
વર્ષ 2025ના ઓક્ટોબર- નવેમ્બર મહિના દરમિયાન પડેલા કમોસમી માવઠાએ દાહોદ જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. અણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલા ડાંગર અને સોયાબીન સહિતના મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું હતું. સરકારે પાક સહાયની જાહેરાત કર્યા બાદ અત્યાર સુધી જિલ્
મેટ્રોનો એલિવેટેડ બ્રિજ બનાવવા માટે અલથાણ ચાર રસ્તા 6 માસનો બ્લોક લઈને બંધ કરવામાં આવ્યા હતા. જેને એક વર્ષ બાદ ખોલવામાં આવતા લોકોને મહદઅંશે રાહત થઈ છે પરંતુ અડધો જ સ્પાન મૂકયો હોવાથી ફરીથી રોડ બંધ કરાશે.
શહેરાના વરીયાલ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશય યોજના ના અસરગ્રસ્તોને પુન:વસવાટ ફાળવેલ જમીનમાં દબાણ થતા તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી કરીને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે. જેમાં વરીયાલ ગામમાં એક ઘરને સીલ મારવા સાથે વર્ષોથી ખેતી અને ઘર બનાવીને રહે
ગોધરાના નદીસર ગામે સરકારી પડતર, ગૌચર તથા સરદાર સરોવરના અસરગ્રસ્તોને ફાળવેલી વિવિધ સર્વેની જમીનમાંથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે રીતે માટી, રેતી અને મોરમની ચોરી થઇ રહી છે. તેવી માહિતી ગ્રામજનો દ્વારા આપતા ખાણખનીજ વિભાગ ઉઘતું ઉઠીને નદીસર ગામે તપાસ કરવા પહોચ્યું હતું. ખની
પંચમહાલમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ ડાંગર સુકવીને ટેકાના ભાવની ખરીદી માટે જિલ્લામાં 3474 ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકારી ટેકાની ડાંગર એક મણે રૂા.476ના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. જિલ્લામાં 12 હજાર કરતા વધુ ખેડૂતોએ 49 હજાર હેકટરમ
ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને સુરત એરપોર્ટ પર તૈયાર પેરેલલ ટેક્સી ટ્રેકને ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. હવે રનવે પર લેન્ડ થયેલી ફ્લાઇટ માત્ર 5થી 10 જ મિનિટમાં એપ્રન પર પહોંચી જશે, જે પહેલા 20થી 25 મિનિટ લેતી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે 2,906 મીટર લાંબો અને 45 મીટર પહોળો છે,
ઇરફાન મલેક | દાહોદદાહોદ જિલ્લામાં મનરેગા હેઠળની તમામ કામગીરી હાલમાં સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીના કામો અટવાઈ જતાં ગરીબ અને શ્રમજીવી વર્ગ માટે મુશ્કેલી ઊભી થઈ છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ અગાઉ થયેલા કૌભાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલી અ
શહેરમાં SIRની કામગીરી માટે હજારો શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા છે, જેના કારણે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય લગભગ ઠપ જેવું જ થઈ ગયું છે. સ્થિતિ તો કંઈક એવી છે કે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં શિક્ષકોને શોધે છે, શિક્ષકો ઘરે-ઘરે જઈને મતદારો શોધે છે અને મતદારો SIRનું ફોર્મ ભરવા માટે વર્ષ 2002ની
સુરત શહેરમાં સ્ટ્રીટ ફૂડનો જૂનો અને લોકપ્રિય હબ તરીકે ઓળખાતી મહિધરપુરાની ખાઉંધરા ગલીમાં સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગે પહેલીવાર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઇવ દરમ્યાન ખાદ્ય પદાર્થો વેચતી કુલ 12 સંસ્થાઓની કડક સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વેચાણ હેઠળન
સ્મીમેર હોસ્પિટલમાં દવાઓની અછતના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. સામાન્ય વાયરલ ઈન્ફેક્શન, બ્લડ પ્રેશરમાં લેવાતી એઝિથ્રોમાઈસીન, એમ્લોડિપાઈન તથા D3 સચેટ જેવી વિટામીનની દવાઓ સ્ટોકમાં નથી. ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતી દવાઓ પૈકી અડધો અડધ દવાઓ સ્ટોકમાં ન હોવાથી દર્દીઓ દ
રાજકોટના બિનય પરસાણા નામના રહીશે એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ગંભીર અગવડતા ભોગવવી પડી હતી આથી ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી. જેની સુનાવણી થઇ જતા ગ્રાહક અદાલતે એર ઇન્ડિયાને દંડ તથા ખર્ચ સહિત રૂ.1 લાખ 6 ટકા વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ બુધવારે રેલવે મંત્રાલયના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. કુલ રૂ.2,781 કરોડના આ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટો ગુજરાત અને મહારાષ્ટ્રના 4 જિલ્લાઓમાં રેલવે ક્ષમતા વધારશે અને લગભગ 32 લાખની વસ્તીને સી
રાજકોટ જિલ્લાના ખેતી, માર્ગ-મકાન, પી.જી.વી.સી.એલ. વગેરે ક્ષેત્રોમાં વર્ષાઋતુ-2025 દરમિયાન થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે કેન્દ્રીય સચિવ કક્ષાની ટીમ રાજકોટ ખાતે આવી હતી અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનીની સવિસ્તાર વિગતો મેળવી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અધિ
શહેરમાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું છે. નાનામવા રોડ જીવરાજ પાર્ક પાસે ટાઉનશિપમાં રહેતાં મુસ્લિમ પરિવારની 16 વર્ષની દીકરી મહિલા કોલેજ પાસે માતા સાથે ઓફિસમાં સફાઇ કામ કર્યા બાદ બંગડી બજારમાં નોવેલ્ટી સ્ટોરમાં કટલેરીનું કામ કરવા જવા નીકળ્યા બાદ ત્યાં ન પહોંચતા અને ગુમ થઇ જત
મોડી સાંજનો સમય હતો. શહેરના એક સુમસામ રોડ પર અજાણી મહિલા એકલી ચાલતી દેખાઈ. રસ્તો સૂનો, વાતાવરણ નિર્જન અને આ દૃશ્ય જોયેલી એક વ્યક્તિએ તરત 181 અભયમ ટીમને ફોન કરી જાણ કરી કે, કોઈ મહિલા એકલી છે, કંઈક અજુંગતું ન થાય, જલ્દી આવો. સૂચના મળતાં જ અભયમની ટીમ દોડી આવી. મહિલાની અવસ્થાને ધ્યાનમા
રાજકોટ નજીક આવેલ ક્રિષ્ના વોટર પાર્કના માલિકે લગ્ન પ્રસંગમાં આવેલા તેના સગા નાના ભાઈ સાથે તેણે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે બોલાચાલી કરી હુમલો કરતાં ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદમાં રહેતા અને રાજકોટમાં કુવાડવા રોડ ખાતે ફેક્ટ
મહેસાણા પંથકમાં રહેતી 14 વર્ષની સગીરાને મારી પાસે તારા ફોટા છે, તું આવીને ડિલિટ કરી જા તેમ કહી સગીરાને બોલાવી તેણીને ડરાવી ધમકાવીને છઠીયારડાના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે. મહેસાણા પંથકમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષની સગીરાને છઠીયારડા ગા
મહેસાણા શહેરમાં નાગલપુર હાઇવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોઇ મુખ્ય માર્ગ પરનાં વાહનોનો લોડ સર્વિસ રોડ પરડાયવર્ટ કરાયો છે. જેને કારણે સર્વિસ રોડપર ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહીછે. વધેલા ટ્રાફિકના આ ધસારાને ધ્યાનેલઇ, મહાનગરપાલિકા તંત્રને બ્રિજનું કામશરૂ થયાના બે મ
BAPS સ્વામિનારાયણ મંદિરના 27મા પાટોત્સવ દિનની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ તકે ષોડશોપચાર પૂજનવિધિ અને અભિષેકવિધિ તેમજ પાટોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના 20થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવની ઉજવણી અંતર્ગત નિજ મંદિરમાં મંગળા આરતી બા
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ શનિવારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં લેવામાં આવશે. આ પરીક્ષાઓ માટે 31 ઑક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી, જેમાં કુલ 2.18 લાખ વિદ્યાર્થી નોંધાયા છે. પ્રાથમિક શિ
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેર અને ભળેલા 19 ગામોના 59 રોડનું રિસરફેસ કામ આગામી 30 ડિસેમ્બર સુધીમાં પૂરું કરવા કોન્ટ્રાક્ટરોને ડેડલાઇન અપાઇ હતી. આ સાથે જ રોડની ગુણવત્તાનું પૂરું ધ્યાન રાખવા તાકીદ કરી હતી. મનપા દ્વારા આ તમામ રોડનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન પણ કરવામાં આવનાર છે.
મહેસાણા રેલવે સ્ટેશન તરફ તાજેતરમાં બે સ્થળે નવા રસ્તા બનાવ્યા છે. આ બંને રસ્તા ગોપીનાળું વિસ્તાર અને ત્યાંથી રાધનપુર સર્કલ તરફ જતાં મુખ્ય માર્ગને સ્પર્શે છે. પરંતુ, અહીં વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા કરાઇ ન હોઇ આવનારા ચોમાસામાં વરસાદી પાણી સીધું ગોપીનાળામાં જવાની પૂરી
ભાસ્કર ન્યૂઝ | મહેસાણા મહેસાણામાં રહેતા નિવૃત્ત તબીબને 16 થી 25 નવેમ્બર સુધી સળંગ 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાઓએ રૂ.30 લાખ પડાવ્યા હતા. સીબીઆઇ અધિકારી તરીકેની ઓળખ આપી તમારા નામે મુંબઈની કેનેરા બેન્કમાં ખુલેલા ખાતામાં રૂ.2 કરોડ જમા થયા હોવાનું કહી સતત વીડિયોકોલ ઉપર સુપ્ર
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.2 અને 3ની સરહદને વિભાજિત કરતા જામનગર રોડ ઉપર રૂ.75 કરોડના ખર્ચે નિર્માણાધીન સાંઢિયા પુલનો પ્રોજેક્ટ નિયત સમયમર્યાદામાં એટલે કે માર્ચ-2026માં પૂરો ન થાય તેવા સંજોગો સર્જાયા છે. સાંઢિયા પુલના કામે સેન્ટ્રલ પોર્શનમાં એટલે કે રેલવે ટ્રેકની બરોબર ઉપ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મનસુખભાઈ છાપિયા ટાઉનશિપની 8 દુકાનની જાહેર હરાજી યોજાઈ હતી. જેમાં 8 દુકાનની અપસેટ કિમત રૂ.236.10 લાખ રાખવામાં આવેલ જેની સામે હરાજીમાં રૂ.342.10 લાખનો રેકોર્ડબ્રેક ભાવ ઉપજ્યા હતા. મનપાએ પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે,
1405 કરોડના માતબર ખર્ચે તૈયાર કરાયેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓને મળતી સુવિધાઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકોટ એરપોર્ટ દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા દૈનિક મુસાફર પ્રતિભાવના આંતરિક અહેવાલોમાં જ એરપોર્ટની બેદરકારીની પોલ ખૂલી ગઈ છે. મુસાફરોની સૌથી
આપણું અમદાવાદ દુનિયાના નકશામાં ચમકશે. દિલ્હી-મુંબઈ નહીં હવે ભારતની ઓળખ અમદાવાદથી થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેરની પસંદગી થતાં જ ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય લખાયો છે. આ સાથે જ ઓલિમ્પિક 2036 માટે પણ અમદાવાદની યજમાની લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. આ બે વર્લ્ડ ક્લાસ ઈવેન્ટના આ
સોશિયલ મીડિયા પર અવારનવાર ભારતના ખાસ કરીને ગુજરાતી બૌદ્ધિકો ચર્ચા કરતા હોય છે કે બોલિવૂડના કલાકારો જે પક્ષ કેન્દ્રમાં હોય એમના તરફી હોય છે. હોલિવૂડના કલાકારોની જેમ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સ્ટેન્ડ નથી લેતા, જાહેરમાં બોલતા નથી અને તેઓ સ્વાર્થી છે. બોલિવૂડના લોકો હોલિ
ઠંડીમાં છોકરાંવને લઈને ક્યાં જઈએ? અમારું ઘર જ હવે આ રિક્ષા છે અમારી પાસે અત્યારે ગેસ, ચુલો કે ઘર કંઈ જ નથી. બાજુમાં આવેલા સરકારી શૌચાલયમાં અમે ન્હાવા જઈએ છીએ મારી તિજોરી, પલંગ, ટીવી બધું કાટમાળ નીચે દબાઈ ગયું છે, અત્યારે ફૂટપાથ પર પડ્યા રહીએ છીએ આ શબ્દો છે ઈસનપુર તળાવ આસપાસ ઝૂં
રાજ્યભરમાં હાલ કેન્દ્રિય ચૂંટણી પંચના આદેશને પગલે સ્પેશિયલ ઇનીસીએટીવ ઓફ રીવીઝન (SIR)ની કામગીરી ચાલી રહી છે અને તેમાં મતદારોને લગતી માહિતી માટે દરેક મતદાન બુથ દીઠ એક બુથ લેવલ ઓફિસર નીમવામાં આવ્યા છે અને જેમની પાસે તેમના બુથમાં આવતા મતદારોને ફોર્મ વિતરણ અને તેમના પાસેથી ફોર્
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
જમીનની છેતરપિંડીના કેસમાં સરકારી અધિકારીએ આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં પોલીસે ખોટા પુરાવા ઊભા કરીને ચાર્જશીટ ફાઇલ કરતાં હાઈકોર્ટે પોલીસ અધિકારી સામે પગલાં લેવા આદેશ કર્યો હતો. ડીએસપીએ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાને બદલે નોકરીમાં ચાલુ રાખતાં હાઈકોર્ટે રૂબરૂ હાજર ર
નવરંગપુરામાંથી પકડાયેલા કૉલ સેન્ટરમાંથી અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોમાં વસતા ગુજરાતના લોકોને દવાના બહાને ફોન કરાતા હતા. કૉલિંગ માટે નોકરીએ યુવાનો ગૂગલ પર મોટેલ, સબ-વે અને લીકર શોપ સર્ચ કરીને ડાયરીમાંથી ત્યાં રહેતા ગુજરાતીઓનું નામ અને નંબર મેળવીને ફોન કરતા હતા. કૉલ સે
અમદાવાદ એટીએસે 3 મહિના પહેલાં પકડેલા નકલી હથિયાર લાઇસન્સ કૌભાંડમાં વધુ 1ની અટકાયત કરાઈ છે. અગાઉ આ કેસમાં 14 આરોપી ઝડપાયા હતા. વધુ તપાસ દરમિયાન મધ્ય પ્રદેશના એટા જિલ્લાની ડી.એમ. ઑફિસના આઉટસોર્સિંગ ક્લાર્ક પવનકુમાર ગંગાપ્રસાદ લોધીએ વર્ષ 2019થી 2025 દરમિયાન ડીએમની ખોટી સહી અને સિક્ક
આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ 1126 મીટરનો ટેક્સી-વે R (રોમિયો) અને R1 બુધવારથી તમામ ફ્લાઇટો માટે શરૂ કરી દેવાયો છે. આથી ટેકઓફમાં 3 મિનિટનો સમય બચશે. આમ દૈનિક 175 ફ્લાઇટના ટેકઓફથી 525 મિનિટ બચશે. એટલે કે મુસાફરોનો 5-10 મિનિટનો સમય ઘટશે, આમ 3505 મીટર રન-વેની પેરેરલ 3021 મીટરનો ટેક્સી-વે કાર્યરત થઇ ગયો છે,
મીત ગોહિલ ભુજના નવા રેલવે સ્ટેશનનું કાર્ય હવે અંતિમ તબક્કામાં છે ત્યારે માર્ચ મહિના સુધીમા સ્ટેશન બનીને તૈયાર થઈ જશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. ખાસ મહત્વની બાબત એ છે કે, 200 કરોડના ખર્ચે તૈયાર થતા સ્ટેશનમાં અંદાજીત 8 હજાર ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે જે પેરીસના એફિલ ટાવર
તમારી મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ પૉલિસીનું કમિશન એજન્ટને મળતું હતું તે હવેથી તમને મળશે, તેવું કહીને 2 મહિલા સહિત સાઇબર ગઠિયાની ટોળકીએ સિવિલની નર્સ પાસેથી સાડા 6 વર્ષમાં રૂ. 20.53 લાખ પડાવ્યા હતા. સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતાં કોકિલાબહેન ગુણવંતભાઈ બગડા (45) સિવિલમાં નર્સ છે. કો
શહેરના સેક્ટર 17માં આવેલી સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં સ્ટેટ ઇજનેર તરીકે ફરજ બજાવતા નિપુણ ચોક્સી દ્વારા પાટણના બાલિયાની વિદ્યાલયના બિલનાં નાણાં મંજૂર કરવા કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 1.21 લાખની લાંચ માગતાં એસીબીએ છટકું ગોઠવીને રંગે હાથ ઝડપી લીધો હતો. આ બનાવ બાદ 5 વર્ષ પછી આરોપી
લગ્નપ્રસંગમાં ડીજે, ગરબા અને લગ્નગીતોનું આયોજન કરવાની પ્રથા વર્ષો જૂની છે પરંતુ પાલડીની એકાઉન્ટન્ટ અક્ષા વાટલિયા દ્વારકાધીશની અન્ન્ય ભક્ત છે અને એટલે પોતાનાં પ્રેમલગ્નમાં તેણે ભક્તિસંગીત અને ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાન રાખ્યાં છે. 28મીએ ભજનિક અને આખ્યાનકાર કિર્તન દી
સિદ્ધવડ તીર્થ પર શુક્રવારે ઉપધાન 385 મોક્ષ–માળારોપણનો ઐતિહાસિક મહોત્સવ 6 હજારથી વધુ શ્રાવક–શ્રાવિકાની ઉપસ્થિતિમાં સાથે ઉજવાયો હતો. ચંદન પરિવારના યજમાનપદ હેઠળ યોજાયેલા આ મહાપ્રસંગે ચોમાસા દરમિયાન પાલિતણામાં થયેલી અનોખી મૌન ચાતુર્માસ શિબિરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમ
અસારવાના આશરે 700 વર્ષ પૌરાણિક શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં બુધવારથી અન્નપૂર્ણા માતાજીના 21 દિવસના વ્રતનો શુભારંભ થયો છે. આ વ્રત પરંપરા અનુસાર, માતા અન્નપૂર્ણાનાં દર્શન માટે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં છે. વર્ષમાં આ વ્રત ટાણે જ મંદિરનાં દ્વાર ખોલવામાં આવે છે. મંદિ
નવી શિક્ષણ નિતિ મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ માટે 120 દિવસની ફરજિયાત ઇન્ટર્નશિપ કરવા દરેક કોલેજોને જણાવ્યું છે. પરંતુ 5 ડિસેમ્બરથી શરૂ થનારી ઇન્ટર્નશિપની તૈયારીના અભાવે કોલેજો મૂંજવણમાં મુકાઇ છે. ચોંકાવનારી બાબત એ છે
ભારતીય રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા NTPC ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે. નોટિફિકેશન મુજબ 8,858 જગ્યા ભરાશે. આ ભરતી માટે 12 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. ભરતીમાં સ્ટેશન માસ્ટર, ગુડ્સ ગાર્ડ, કોમર્શિયલ કલાર્ક, એકાઉન્ટ્સ કલાર્ક, ટાઇપિસ્ટ, ટ્
સરખેજ ફતેવાડી વિસ્તારમાં મ્યુનિ. નવો 168.70 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ તૈયાર કરશે. મ્યુનિ. દ્વારા નક્કી કરાયેલી મૂળ કિંમત કરતાં 32 ટકા ઓછા ભાવે ખિલારી ઇન્ફ્રા. પ્રા.લિ.એ ટેન્ડર ભરતાં તેને કામ આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ છે. આ કંપની દ્વારા 10 વર્ષ માટે આ એસટીપ
રેલવેએ 8 જુલાઈથી મેન્યુઅલ ચાર્ટિંગ સિસ્ટમ લાગુ કર્યા બાદથી કોઈ પણ ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય કરતાં આઠ કલાક પહેલા મેન્યુઅલ તૈયાર કરવામાં આવતો હતો, જેમાં ઘણી વાર વિલંબ થતા પેસેન્જરોને સીટ ઉપલબ્ધતા અંગે સમયસર માહિતી મળતી ન હતી. આવી પરિસ્થિતિમાં રેલ
ભુજ–નારાયણસરોવર માર્ગે વાયા નેત્રા ચાલતી એસ.ટી. બસ સમયસર ન આવવાની ગંભીર સમસ્યાને લઈને નેત્રા ગામના વિદ્યાર્થીઓ, વાલીઓ અને લોકોએ બસ રોકો આંદોલન છેડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.બસની અનિયમિતતા બાબતે છેલ્લા આઠેક વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભ
શહેરમાં ટ્રાફિકની સમસ્યા, રોંગ સાઇડ વાહનો મામલે વર્ષ 2018માં હાઈકોર્ટે કરેલા નિર્દેશોનું સરકારે 8 વર્ષ સુધી પાલન ન કરતા કન્ટેમ્પટ પિટિશન કરવામાં આવી હતી, જેની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર સામે વ્યંગબાણ છોડ્યા હતા. કોર્ટે કહ્યું કે, 8 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં કોઈ નક્કર પગલાં
સરહદી લખપત તાલુકાના દયાપરમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરીને નિયમોનો ભંગ જણાઈ આવતા મેટરનીટી હોમમાં સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું.દસ્તાવેજોનું પ્રમાણીકરણ, યોગ્ય સત્તાધિકારીની નિમણુંક, રેકોર્ડની જાળવણી સહિતની અધૂરાશો જણાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અને ડિસ્ટ્રીક્ટ એપ્
શહેરના એરપોર્ટ રોડ પર આવેલા 36 ક્વાર્ટરમાં રહેતા મહિલા પોલીસ કર્મચારી પર તેના પતિએ પેટ્રોલ છાંટી રૂમને બહારથી કડી મારી ગેસનો ચૂલો ચાલુ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવમાં એ-ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.આ બાબતે 36 ક્વાર્ટરમાં રહેતા કિરણબેન અલ
કચ્છ પ્રદેશ એક સમયે દરિયાઈ અને જમીન વેપાર દ્વારા વિશ્વ સાથે જોડાયેલું હતું. અહીંની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય ખૂબ સમૃદ્ધ હતા. જેનું ઉદાહરણ 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિ ધોળાવીરામાં દેખાય છે. કચ્છના ભરતકામની વિવિધતા પણ ખૂબ હતી તેવું જણાવતા ડૉ. પ્રિયા રાજ વિલિયમ ઉમેરે છે કે, એક
દ્વારકાધીશ મંદિર નજીક પુરાતત્ત્વ વિભાગે બુધવારથી મહત્વપૂર્ણ સર્વેક્ષણ શરૂ કર્યું છે. એ.એસ.આઈ.ની ટીમે જગતમંદિરના સ્વર્ગ દ્વાર પાસે, ગોમતી નદી અને શારદા મઠ વિસ્તાર વચ્ચે ખોદકામ શરૂ કર્યું છે. માન્યતા છે કે લગભગ પાંચ હજાર વર્ષ જૂનું આ જગતમંદિર પ્રધુમનજી દ્વારા બનાવાયું હતું.

27 C