દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 1097 વાહનચાલકોના લાયસન્સ રદ કરવાની ભલામણ આરટીઓને કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ, શહેરના બે વેપારીઓ સાથે પાણીના ધંધામાં ભાગીદારીના નામે ₹61.40 લાખની મોટી છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ ઉપરાંત, લિંબાયત વિસ્તારમાં પ્રતિ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશભરની સાત ખાનગી મેડિકલ કોલેજોમાં ભારે ભ્રષ્ટાચારના આરોપોને લઈને ગુરુવારે સવારથી મોટું સર્ચ ઓપરેશન હાત ધર્યું હતું. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (SIMSR) સહિત આંધ્રપ્રદેશ, ત
મોડાસાના માલપુર રોડ પર સમી સાંજે બાઈક પર આવેલા બે અજાણ્યા યુવકોએ એક મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઈન ઝૂંટવી લીધા હતા. આ ઘટના ગાયત્રી મંદિર પાસે બની હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગીતાબેન પટેલ નામની મહિલા માલપુર રોડ પર ગ
ગોધરા શહેરમાં વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી ચતુર્થપીઠાધીશ્વર શ્રીગોકુલનાથજી પ્રભુનો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. ગોધરાના શ્રી ગોકુલનાથજી મ
સુરતના તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડના પીડિત પરિવારોએ ઘટનાના આશરે સાડા પાંચ વર્ષના લાંબા ગાળા બાદ વળતરની રકમ મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ વળતરની રકમ હાઇકોર્ટ દ્વારા તે આરોપીઓ પાસેથી જમા કરાવવામાં આવી હતી, જેમને કેસ દરમિયાન જામીન આપવામાં આવ્યા હતા. કુલ 1.30 કરોડની રક
રાજેશભાઈ બાબુભાઈ મારકણા (ઉં.વ.45) પોતાના ઘર પાસે પાનના ગલ્લા પર હતા ત્યારે ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અહીં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. ગઈકાલે રાત્રે તેઓ પોતાના ઘર નજીક આવેલ પાનના ગલ્લે ઉભા ઉ
પ્રમુખસ્વામી મહારાજનો 104મો જન્મ જયંતિ મહોત્સવ અને આણંદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ અક્ષરફાર્મ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે દેશ-વિદેશથી 15 હજારથી વધુ હરિભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2000માં પ્રમુખસ્વામી મહારાજે આણંદ નગરને શિખરબદ્ધ મં
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ભુજ તાલુકાના માનકુવા નજીક મખણા ગામની સીમમાંથી ગેરકાયદેસર લાલ પથ્થર (બેલા)નું ખનન ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં એક લોડર અને પથ્થર કાપવાની ત્રણ ચકરડીઓ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. LCB પશ્ચિમ કચ્છ-ભ
વલસાડ સિટી પોલીસે અપહરણ કરાયેલી 16 વર્ષીય સગીરાને ઓડિશા બોર્ડર નજીકથી શોધી કાઢી છે. આ કેસમાં આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ શહેરના એક શ્રમિક પરિવારની 16 વર્ષની દીકરી ઘરમાંથી ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ન મળતાં પરિવારે વલસાડ સિટી પોલીસ મથકે અપહ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (PSVTC)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રમુખસ્વામી મહારાજની 104મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હતી, જ્યાં મુખ્યમંત્રીએ સંસ્થાની કામગીરીની સમીક્ષા કરી. BAPS સંસ્થ
ગત 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે. આ સહાય પેકેજનો લાભ 14મી નવેમ
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તથા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)માં મોટા પાયે ફેરફારો કર્યા છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ 27 પોલીસ
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે અચાનક એવી સ્થિતિ સર્જાઈ કે જેના કારણે એરપોર્ટની કામગીરી પર ગંભીર અસર પડી હતી. ડીજી યાત્રાની સેવાઓ સંભાળતા કુલ 35 કર્મચારીઓ પગાર ન મળવાના મુદ્દે ઓચિંતા જ માસ લીવ પર ઊતરી ગયા હતા. સ્ટાફની આ અચાનક ગેરહાજરીના કારણે એરપોર્ટ પર હાજર પેસેન્જરોને ભારે
સુરતની લાજપોર જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, જ્યાં બળાત્કારના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરૂ નારાયણ સાંઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેલ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને સચિન પોલીસ સ્ટેશનમાં નારાયણ સાંઈ વિરૂદ્ધ ફરિયાદ ન
સુરતમાં ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ ઝડપાયેલા અને 80 જેટલા કેસમાં સંડોવાયેલા એક બુટલેગરે મહારાષ્ટ્રમાં જિલ્લા સ્તરની ચૂંટણી લડવા માટે સુરતની પ્રિન્સિપાલ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી છે. મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી આ આરોપી હાલમાં લાજપોર જેલમાં બંધ છે અને તેણે દાવો
વડોદરા શહેર પોલીસના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ઝોન-1ના 7 પોલીસ સ્ટેશનો દ્વારા આજે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે 31.96 લાખની કિંમતનો કિંમતી મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. જેને પગલે અરજદારોએ પોલીસનો આભાર માન્યો હતો અને પોલીસની કામગીરીની પ્રશંસા પણ કર
નવસારીમાં 'ફ્યુઝન નવરાત્રી'ના આયોજક શ્રેયલ શાહની સુરતના એક એન્જિનિયરિંગ વિદ્યાર્થી સાથે ₹5.07 લાખની છેતરપિંડી અને ધમકી આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીએ ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે કરાર કર્યો હતો, પરંતુ તેને ચૂકવણી કરવામાં આવી ન હતી. પૈસાની ઉઘરાણી કરતાં આયો
નાના ચિલોડા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય યુવક છેતરપિંડીનો ભોગ બન્યો છે. ગુજરાત કોલેજમાં બી.કોમ.માં અભ્યાસ કરતા યુવકને વૉટ્સએપમાં વર્કફ્રોમ હોમ કરવા માટે મેસેજ કરવામાં આવ્યો હતો. મેસેજ કરનારે HR ની ઓળખ આપી હોટલ રિવ્યૂ માટેનો રાસ્ક આપ્યો હતો. ટેલીગ્રામ ગ્રુપમાં એડ કરી હોટલ રિવ્
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 10 કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે ત્યારે વસ્ત્રાપુર તળાવમાં 10 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. સવારે 6થી 10 સુધી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સવારે 10થી બપોરે 12 અને બપોરે 2થી
સુરતમાં સાયણના ઉમરા ગામ ખાતે રહેતા બે મિત્રો કેટીએસમ સ્પોર્ટ્સ બાઈક પર પરત ઘરે જઈ રહયા હતા ત્યારે સાયણ- ઉમરા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બાઈક ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા બાઈક ઉપર પાછળ બેસેલો યુવક ઉછળીને બ્રિજ નીચે પટકાયો હતો.જેને પગલે તેને માથાના ભાગે ગંભી
બોટાદ ટાઉન પોલીસે ગેરકાયદેસર નાણા ધીરનાર પ્રવૃત્તિઓ રોકવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે એક જનસંપર્ક સભા તથા લોન મેળાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ બોટાદમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરની આશરે 11 રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો તેમજ ક્રેડિટ સોસાયટીઓએ સક્રિય ભાગી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાટોદ ગામની સીમ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં બુકાનીધારી લુંટારુઓએ દંપતી સહિત તેમના માતા-પિતાના બાનમાં લીધું હતું. હથિયારો લઇને ધસી આવેલા લુંટારુઓ દ્વારા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 83 હજારની મતાની લુંટ ચલાવી હતી, ત્યારે આ લુંટ
ગાંધીનગરના નાગરિકોનો વીકએન્ડ યાદગાર બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ આવતીકાલે શનિવારે 'જલસા સ્ટ્રીટ' કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ 'ફ્રી એન્ટ્રી' કાર્યક્રમ શહેરના આઇકોનિક સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે સાંજે 7 કલાકે શરૂ થશે, જેમાં દરેક વયજૂથના લોકો માટે મનોરંજનનું આયો
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. આજે સવારે સામૂહિક યોગાભ્યાસથી ચિંતન શિબિરની શરૂઆત થઈ હતી. આ દરમિયાન નેતાઓ-અધિકારીઓ હળવાશની પળો માણતા પણ જોવા મળ્યા હતા. હર્ષ સંઘવીએ વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો. ત
અમદાવાદના સરસપુરમાં પતિ સહિત સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તથા બીજા બનાવમાં મેઘાણીનગરમાં ચાલતા જતા વૃદ્ધને બાઇકચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું.અન્ય એક બનાવમાં બાપુનગરમાં બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો તેમાં યુવકનો જ
મનપાની આરોગ્ય અને ફૂડ શાખાએ જુદી જુદી કંપનીના બ્રાન્ડેડ નમકના નમુના લેવા પણ ખાસ ડ્રાઇવ ચલાવી છે. પરાબજારમાં આવેલી સંદીપ સોલ્ટ ટ્રેડર્સ નામની પેઢીમાંથી તાજા, તરૂ અને અંકુર રીફાઇન્ડ આયોડાઇઝ સોલ્ટના નમુના લેવામાં આવ્યા હતા. સંતકબીર રોડ પર રામાપીર મંદિર પાસે આવેલ ખોડીયાર પ્
તમને યાદ હશે, એડિટર્સ વ્યૂમાં આપણે કટકે-કટકે પ્રલયની વાત કરી હતી. અતિશય વરસાદ, પૂર અને ભૂસ્ખલન એ પૃથ્વી માટે સારી નિશાની નથી. હવે ધરતી પણ ધગધગી રહી છે. આજે આપણે પ્રલય પાર્ટ-2ની વાત કરવાની છે. આ પાર્ટ-2 છે જ્વાળામુખી... છેલ્લા બે-એક વર્ષમાં વોલ્કેનો એટલે જ્વાળામુખી ફાટવાના સંખ્યાબ
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા પાલનપુર-અમદાવાદ સેક્શન પરના જગુદણ સ્ટેશન યાર્ડમાં આવેલ પૂલ સંખ્યા 985ના રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ પૂલ અપ મેન લાઇન પર કિલોમીટર 727/23-25 વચ્ચે સ્થિત છે. આ કાર્ય 'કટ-એન્ડ-કવર' પદ્ધત
ટંકારા તાલુકામાં બે જુદા જુદા બનાવમાં કૂવા અને તળાવમાં ડૂબી જવાથી બે વ્યક્તિના મોત થયા છે. જીવાપર ગામ નજીક કૂવામાં પડી જવાથી એક અજાણ્યા યુવાનનું મૃત્યુ થયું હતું, જ્યારે વીરપર અને લજાઈ ગામ વચ્ચેના તળાવમાં ડૂબી જવાથી એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બંને ઘટનાઓની જાણ થતાં પોલ
અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનો ડર દૂર થાય અને બોર્ડની પરીક્ષાની પદ્ધતિથી વ
સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત, પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી, વાજબી ભાવની દુકાનો (FPS) પર આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની ડોર સ્ટેપ ડિલિવરી સમયે ગ્રામ્ય તકેદારી સમિત
બોટાદ નગરપાલિકા સંચાલિત ડૉ. અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નં. 7 ને IDBI બેન્ક તરફથી શિક્ષણના વિકાસ માટે ₹1.25 લાખનું દાન મળ્યું છે. આ દાન હરણકુઈ વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ સુધારવામાં મદદરૂપ થશે. આ દાન વિતરણ કાર્યક્રમમાં IDBI બેન્કના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ
મધ્ય પ્રદેશના રેવા સૈનિક સ્કૂલ ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટમાં બનાસ સૈનિક સ્કૂલની ત્રણ કન્યા કેડેટ્સે ઉત્તમ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે. આ ત્રણેય ખેલાડીઓએ કુલ 02 ગોલ્ડ અને 01 સિલ્વર મેડલ જીતીને બનાસ સૈનિક સ્કૂલ માટે ગૌરવનો ઇતિ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ચાર ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ ₹1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. SMC ટીમને માવાની મુ
ભાવનગર શહેરના કરચલીયા પર આ વિસ્તારમાં આવેલા રૂખડીયા હનુમાન મંદિર પાસે રહેતા મોહિત નરેશ ટેભાણી નામના શ્રમજીવી યુવાનની પૈસા લેવડદેવડ મામલે તેનાજ ચાર મિત્રોએ છરીના ઘા મારી હત્યા કરી હતી. આ અંગે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પોલીસે ચાર શખસને ઝડપી લીધા હ
પાટણના રોટરીનગર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સાથે કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટરને રજૂઆત કરી હતી. વોર્ડ નંબર 9ની મહિલાઓએ નગરપાલિકાના તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આમ આ
સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં તા. 29, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર, 2025 દરમિયાન રાષ્ટ્રીય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે તે ધ્યાનમાં રાખીને જાહેર જનતાને અનુકૂળતા રહે અને ટ્રાફિક વ્યવસ્થા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 'તમારી પૂંજી, તમારો અધિકાર' મહાઅભિયાન અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ બેંકો દ્વારા ખાતેદારોને અંદાજે રૂા. 2.23 કરોડની રકમ પરત કરવામાં આવી હોવાની માહિતી રજૂ કરાઈ હતી. ભારત સરકારના નાણાકીય સેવા વિભાગ (DFS) અન
નવસારીના ડાભેલ ગામના એક ડ્રાઈવરને છેલ્લા ત્રણ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ મામલે પીડિત મોહમંદ આરીફ ઈસ્માઈલ વાંઝાએ મરોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરીફ વાંઝાએ પોલીસને જણાવ્યું કે, તેઓની ઈન્સ
જામનગર શહેરમાં કોન્ટ્રાક્ટમાં મોટા નફાની લાલચ આપીને કોન્ટ્રાક્ટર સહિત અનેક લોકો પાસેથી રૂ. 2.43 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ બનાવમાં ગુલાબનગર વિસ્તારના આદિત્યપાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટર અશ્વિન વશરામભાઈ વાળા (ઉ.વ. 4
બોટાદ જિલ્લામાં ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ (1962), મોબાઇલ વેટેનરી ડિસ્પેન્સરી (MVD) અને મોબાઇલ વેટેનરી યુનિટ (MVU) દ્વારા અત્યાર સુધીમાં 3 લાખથી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. આ સેવાઓ ઘાયલ કે બીમાર અબોલ જ
જુનાગઢ પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે છ મહિના પહેલા થયેલી એક ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા મિલકત સંબંધિત ગુન્હાઓના આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાના આધારે, જુનાગઢ
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર સહિત અનેક પંથકોમાં ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભર શિયાળે ચોમાસા જેવું વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધા
કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા મથુરીયા સોસાયટી વિભાગ-1ની બાજુમાં રહેતા એક પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ .1.25 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ કલોલ શહેર પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. લૌકિક ક્રિયામાં ગયેલા પરિવારનું બંધ મકા
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક લુન્સીકુઈ મેદાનના નવીનીકરણ અને વિકાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ આયોજન સામે શહેરના રમતવીરો, સ્પોર્ટ્સ એસોસિએસન્સ અને લુન્સીકુઈ ક્રિકેટ ક્લબે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું છે.
રાષ્ટ્રીય એક્તા યાત્રાનો આજે ત્રીજો દિવસ સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રુપે શરુ થયેલી રાષ્ટ્રીય એક્તા યાત્રા આજે વડોદરા પહોંચી.યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ટામટા હાજર રહ્યા.. આ સ
સુરતની ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે નવાગામ શ્રીનાથનગર ખાતેના એક મકાન પર દરોડો પાડીને ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળેથી બે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરને ઝડપી પાડયા કરી છે. આ કાર્યવાહીમાં પોલીસને કુલ 2,13,740ની કિંમતનો મુદ્દા
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. જે ઘટના બાદ પતિએ પણ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્
ગુજરાત જે મહાત્મા ગાંધીજીના મૂલ્યો અને દારૂબંધીના આદર્શોથી પ્રેરિત રહ્યું છે, ત્યાં આજે નશાખોરીના વધતા પ્રશ્ને રાજકારણ ગરમાવ્યું છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બેફામ બદીને કારણે યુવાનો નશાખોરીના ખપરમાં હોમાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે, આજે જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્ર
એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીનો વીડિયો સામે આવ્યો છે. એલ.ડી. એન્જિયરિંગની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. વિદ્યાર્થી સંગઠનના લો
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો યુવા ઉમેદાવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના 67 વિવિધ વિભાગમાં કુલ 378 જગ્યાઓ ભરવા માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં ખુશીની લાગણ
કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં એક કરુણ ઘટના બની છે. જમીન બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે દરમિયાન માનસિક બીમારીથી પીડાતા પતિએ પોતાની પત્નીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. જે બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બોટાદની મુલાકાત લીધી હતી. તેમણે બોટાદ વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા 'SIR' કાર્યક્રમ અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. બોટાદના ગુરુકુળ, ગઢડા રોડ ખાતે આયોજિત બેઠકમાં પ્રદેશ અધ્યક્ષે બોટાદ વિધાનસભાના ભાજપ કાર્યકરો અને હોદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટના ફેઝ 2ની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. નરોડા સ્મશાનગૃહથી SP રિંગ રોડ, વિંઝોલ વહેળાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવાથી રિંગ રોડ સુધી કેનાલને ઢાંકી દેવામાં આવશે. રૂ. 1100 કરોડના ખર્ચે આ કેનાલ ડેવલપ કરવામાં આવશે.
રાજકોટમાં ભદ્ર સમાજમાં એક એવી ઘટના બની જેને શહેરભરમાં ચકચાર મચાવી દીધી છે. યુવતીને તેની જ શિક્ષક મિત્રએ પોતાના શિક્ષક મિત્ર સાથે મળી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શખ્સે યુવતી અને પોતાની કોમન મિત્રના ઘરે અવારનવાર બોલાવી બાદમા
ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા વર્ષ 2016 માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં તેના પરીવારજનોને વળતર ચૂકવવા, મેન્યુઅલ સ્કેવેંજીગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને આવા કિસ્સાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની દાદ માંગવામા
પેંડા ગેંગ બાદ બાદ હવે મુર્ઘા ગેંગ બાદ ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો સહીત 21 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટમાં ગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર બન્ને ગેંગના સભ્યો દ્વારા સામસામે અંધાધૂંધ ફા
ગુજરાત હાઈકોર્ટમાં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા ઉપર ચર્ચા ચાલી રહી છે. અગાઉ હાઈકોર્ટે MACPની જોગવાઈ મુજબ વડોદરા જિલ્લા કલેકટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઈજાગ્રસ્તોના પરિવારન
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત, રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં 84 લાખની આર્થિક છેતરપિંડી આચરીને છેલ્લા 7 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ આરોપી પોલીસથી બચવા માટે સંસારી જીવન છોડીને સાધુ બની ગયો હતો અને ઋ
રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ SIR અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ચાલી રહી છે. 4 ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની છે જ્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં માત્ર 80% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે 6 દિવસ જ બાકી છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર આ કામગીરી
એક તરફ ખેડૂતોમાં માવઠાનો માર અને કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા ઊભી કરી છે તો બીજી તરફ ખેડૂતોને પ્રાથમિક સુવિધા ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. કેશોદના મોવાણા ગામના સીમ વિસ્તાર અને અગતરાયને જોડતા રસ્તાની બિસ્માર હાલત એવી છે કે, ખેડૂતોને તેમની વાડી સુધી પહોંચવા માટેનું સી
રાજકોટમાં GST દર ઘટાડાનો જોરદાર અસર જોવા મળી છે. કેન્દ્ર સરકારે નવા વાહનો પરનો GST ઘટાડતાં માત્ર બે મહિનામાં (22 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી) શહેરમાં રેકોર્ડબ્રેક 36,486 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જે સામાન્ય સમયની સરખામણીએ 50%થી વધુનો ઉછાળો દર્શાવે છે. આ સમયગાળામાં 3 કરોડની ઇલેક
રાજકોટમાં આદિજાતિના કોલેજીયન વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયની બદતર સ્થિતિ સામે આવી છે. શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી છતાં વિદ્યાર્થીઓને ઓઢવા માટે ચાદર આપવામાં આવતી નથી. આ ઉપરાંત ભોજન પર સારું આપવામાં આવતું ન હોવાની ફરિયાદ સાથેના વીડિયો સામે આવ્યા છે, જેમાં ભાડાના મકાનમાં ચ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી 'સરદાર @ 150 રાષ્ટ્રીય એકતા યાત્રા' આવતીકાલે વડોદરા શહેરમાં પ્રવેશ કરશે. વડોદરા શહેરમાં ઠેર ઠેર વિવિધ સમાજો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન સરદાર સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્ય
રાજકોટ મહાનગરપાલિકામા સફાઈ કામદારોના વારસદારોને નોકરીનો પ્રશ્ન ફરી એક વખત ગાજ્યો હતો. આજે વાલ્મિકી સમાજ મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે એકત્ર થયો હતો. જેમાં અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાના નિયમોનું પાલન ક
પાવીજેતપુર તાલુકા કક્ષા યુવા ઉત્સવ-૨૦૨૫નું આયોજન ભેંસાવહી હાઈસ્કૂલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ ઉત્
રાજ્યમાં અત્યારે મતદારયાદી સુધારણા એટલે કે SIRની કામગીરી ચાલી રહી છે. શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવતા તેમના પર કામનું ભારણ વધી રહ્યું છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસમાં શિક્ષકોના મોત થઈ રહ્યા છે. તો કેટલાક શિક્ષકોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. BLO કામગીરી
સુરતના કાપોદ્રા ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ની મુખ્ય કચેરીમાં આજે એક અસામાન્ય દૃશ્ય જોવા મળ્યું. જ્યાં સામાન્ય રીતે એસી ચેમ્બરમાં બેસતા DGVCLના અધિકારીઓ ખુદ પોતાની ઓફિસમાં જમીન પર બેઠેલા નજર આવ્યા હતા. આ નજારો ગુજરાતના બે આદિવાસી નેતાઓ - કોંગ્રેસના અનંત પટે
પાટણના અનાવાડા સ્થિત હરીઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના શુભારંભ પૂર્વે 29 નવેમ્બર, શનિવારના રોજ બપોરે 1:00 કલાકે ભવ્ય ગૌ ભક્તિ પોથીયાત્રા નીકળશે. આ વિરા
સુરત શહેરમાં લિફ્ટમાં ફસાઈ જવાની બે જેટલી ઘટનાઓ સામે આવી છે. આ બંને ઘટનાઓ ફાઇલ સ્ટેશનની બાજુમાં હોવાથી ગણતરીની પાંચથી સાત મિનિટોમાં જ લિફ્ટમાં ફસાયેલાને બહાર કાઢવામાં સફળતા મળી હતી. સુરત મહાનગરપાલિકાની બાજુમાં જ આવેલા પાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગની લિફ્ટ માં એક યુવક ફસા
વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 3 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું. જેમાં કરજણ અને પાદરા બેઠક પર ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ સર્જાયો છે. આગાઉ 12 બેઠકો બિનહરીફ થઈ હતી, જોકે ત્રણ બેઠકો માટે કોકડું ગુંચવાતા આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. વડોદરા શહેરના જ્યુબેલી બાગ તરીકે
પર્યાવરણને અનુકૂળ અને સલામત વિકલ્પની શોધમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધકોએ મોટી સફળતા હાંસલ કરી છે. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીના ટેક્સટાઇલ કેમિસ્ટ્રી વિભાગની ટીમે લીલી ચહાના પત્તા (લેમનગ્રાસ), લીમડો અને તુલસીના કુદરતી અર્કનો ઉપયોગ કરીને એક એવું સુતરાઉ
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આયોજિત 12મી 'ચિંતન શિબિર-2025'ના બીજા દિવસે કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી. સોમનાથને ભારતના આર્થિક વિકાસ અને સુશાસનની વ્યૂહરચનાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચેનો સમન્વય રાષ્ટ્રના વિ
ઝાલોદ તાલુકાના પાવડી ખાતે એસ.આર.પી. ગ્રુપમાં સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા (લોકસભા)નો પ્રારંભ થયો. સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે આ સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે સાંસદ સહિત અન્ય મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાંસદ જશવંત
જામનગર પેરોલ ફર્લો સ્કવોડે હત્યાના ગુનામાં સજા પામેલા એક કેદીને ઝડપી પાડ્યો છે. આ કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયો હતો અને તેને જામનગરના અંબર ચોકડી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ પેરોલ ફર્લો રજા પરથી
બનાસકાંઠા જિલ્લા પોલીસે ચોરી અને લૂંટના 16 ગુનાઓનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દામાલ ભોગ બનનાર મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સોના-ચાંદીના દાગીના, હીરા, મોબાઈલ ફોન અને વાહનો સહિતની કિંમતી ચીજવસ્તુઓ
ગુજરાત હાઈકોર્ટમાં સિંગલ જજ દ્વારા અમદાવાદના સાબરમતીમાં આવેલ અચેર ગામના બળદેવનગર વિસ્તારમાં રહેતા 29 રહેવાસીઓ દ્વારા દાખલ કરેલી અરજીઓને નકારી દેવાઈ હતી. સાથે જ સિંગલ જજે પોતાના ચુકાદા ઉપર બે સપ્તાહનો સ્ટે મૂક્યો હતો. જે પૂર્ણતાના આરે છે, ત્યારે રહેવાસીઓએ સિંગલ જજના ચુકાદ
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન તથા રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં આજે નગરપાલિકા ભરૂચના ફાયર સેફટી વિભાગ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફટી અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ફાયર ઓફિસર શૈલેષ સાસિયા, સાવંત ભરવાડ અને તેમની ટીમે વિદ્યાર્થી
સુરતના પુણા વિસ્તારમાંથી 11 મહિના પહેલા એક 15 વર્ષની સગીરાને એક યુવક ભગાવીને લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસ દ્વારા યુવકને સગીરા સાથે રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યા હતાં. જોકે સગીરા 8 માસ ગર્ભવતી હો
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અમીર સહીદ સાહબ દરગાહની વાડીમાંથી છોટા હાથી વાહનમાં ઘોડાની આડશમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી આ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. LCB એ બે આરોપીઓન
બનાસકાંઠાના ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી MD ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી છે. વાહન ચેકિંગ દરમિયાન એક રીક્ષામાંથી 47.100 ગ્રામ MD ડ્રગ્સ સાથે અમદાવાદના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹3,52,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં ₹1,41,300 ની કિંમતનું MD ડ્રગ્સ, ત્ર
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં દુકાનના 7 હજાર રૂપિયા બાકી બિલના કારણે પડોશી દુકાનદારે બીજા દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આ મામલે આરોપી દુકાનદાર સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વડો
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલીયાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ આજે મોરબી એસપી કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં મોરબી જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને ગાંજા સહિતના નશાકારક દ્રવ્યોના બેફામ વેચાણને તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરવામાં આવ
અમદાવાદના નગર દેવી ગણાતા ભદ્રકાળી મંદિરના પાસે આવેલા ભદ્ર પરિસરમાંથી પાથરણાંવાળાઓને હટાવી દેવામાં આવ્યા છે. કુલ 844 જેટલા કાયદેસર માન્યતા ધરાવનાર પાથરણા વાળાઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢાલગરવાડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ અને પાનકો
અમરેલી જિલ્લાના ધારીગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં આવેલા ત્રબકપુર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. માતાની નજર સામે જ એક વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો જે બાદ બાળકીનો શિકાર કર્યો હતો. બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયોઆ ઘટના ત
મનુષ્યના જીવનની જીવનદાતા ગણાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ હવે બૂટલેગરોએ દારૂની હેરાફેરી માટે શરૂ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોગ્ય સેવાની આડમાં દારૂ સપ્લાય કરવાના બૂટલેગરોના ઇરાદા પર પાવી જેતપુર પોલીસે સફળતાપૂર્વક પાણી ફેરવી દીધું છે અને મોટી માત્રામાં વિદેશ
સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્ન માટે યુવક શોધવામાં એક યુવતીને મોઘું વળતર ચૂકવવું પડ્યું છે. યુવકને શોધવા માટે યુવતીએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો, જેમાં એક યુવકે ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાનું કહી યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. લગ્નની લાલચ આપી યુવકે યુવતીને પોતાની વાતોમાં
કોંગ્રેસની જન આક્રોશ રેલીનો આજે આઠમો દિવસ છે અને ગાંધીનગર પહોંચી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે રાજ્યની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સરકાર પર કટાક્ષ કરતા દારૂબંધીના કાયદાને નામ પૂરતો ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર,
મહીસાગરની માલવણ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન. કે. મહેતા અને શ્રીમતી એમ. એફ. દાણી આર્ટસ કોલેજ માલવણમાં 22 નવેમ્બરના રોજ આયોજિત હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિ અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિ

28 C