રાજ્યમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર, ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં 10 વર્ષનો છોકરો ખાટલા પર સૂતા
ભચાઉમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ મહાવિદ્યાલયની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ કોલેજના કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણના હસ્તે દીપ પ્રાગટ્ય અને ભૂમિપૂજન સાથે આ અદ્યતન મહાવિદ્યાલયનું વિધિવત અનાવરણ થયું. આ પ્રસંગે દસમી સંશોધન સમ
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો – 2025”નો ગતરોજ (27 નવેમ્બર) ભવ્ય પ્રારંભ થયો છે. ભારે વરસાદના કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરીને તા. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યુ
સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળા દરમિયાન નજીકની ઝાડીઓમાં આગ લાગી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક વેરાવળ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વેરાવળ ફાયર બ્રિગેડના DCPO નરેન્દ્રસિંહ, ફાયરમેન જિતેન્દ્રસિંહ ગોહિલ અને મયંકકુમાર ડાભી સહિતનો સ્ટાફ મીન
અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગત રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પડોશમાં રહેતા યુવકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારના પગલે ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. જે બાદ આગ લાગેલી સ્થિતિમાં પહ
નવસારીના જૂનાથાણાવિસ્તારમાં આવેલ ઝુમરુ ગેસ એજન્સી નજીક ઝૂંપડપટ્ટીમાંરહેતા ભરતભાઇ નાથાભાઈ દંતાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ તેમના પરિવારમાંત્રણ છોકરા અને બે દીકરીઓ છે.તા. 26 નવેમ્બરના રોજ રાત્રિના8.30 વાગ્યા અરસામાં તેમનોમોટો દીકરો સુનિલ દંતાણીહોમગ
તાપી જિલ્લામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે નવી પેઢીનો રસ વધારવા ડોલવણ તાલુકાના ગડત વિનોબા આશ્રમ શાળામાં “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM” થીમ હેઠળ જિલ્લાસ્તરીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન થયું હતું. જીએસીઈઆરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અન
ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કે. બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ માધ્યમિક તથા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવા આપત્તિ વ્યવસ્થાપન અંગે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 22 નવેમ્બર 2025ના રોજ યોજાયો હતો, જેમાં આગ, ભૂકંપ અથવા અચાનક બનતી અન્ય આપત્
ભીનારના ખડકાળા ફળિયાના સર્કલ પાસે આવેલ ટાંકીને અઢી વર્ષ બાદ વીજ-જોડાણ મળ્યું પરંતુ હાલ પણ પાણીની યોજના અધૂરી સાબિત થઇ છે. વાંસ તાલુકાના ભીનાર ગામના ખડકાળા ફળિયામાં 16 જેટલા નળના જોડાણ આપી લાખોના ખર્ચે પીવાના પાણીની ટાંકીના નવ નિર્માણ કાર્ય બાદ તંત્ર વીજ-જોડાણ આપવનું ભૂલી જ
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂ,ચરસ,ગાંજા,ડ્રગ્ સ જેવા નશીલા પદાર્થોનાં વેચાણનાં વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સ્નેહલ ઠાકરેની આગેવાનીમાં ગુજરાત અને ડાંગમાં બેફામ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ચરસ અને ગાંજા
વાંસદા તાલુકાના મોળાઆંબા ગામના નીચલા ફળિયા રોડ માટે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખી રૂ. 53.40 લાખના ખર્ચે 0.89 કિ.મી. રસ્તાના રિસરફેસિંગની કામગીરી શરૂ કરતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની
મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ ડાંગ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ હાથ ધરાઇ રહી છે. જે અંતર્ગત SIRની ઇએફ વિતરણ અને ડિજિટાઇઝેશનની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડાંગ જિલ્લાના વિવિધ મતદાન મથકોના બીએલઓને પ્રશસ્
ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારીના એક માત્ર મેદાનની અંદર બાથરૂમ અને અન્ય રમતોના કોંક્રિટના મેદાનો બનાવાની મનપાની યોજનાની શરૂઆત થયા બાદ રમતવીરોએ વિરોધ કરતા શુક્રવારે ઘર્ષણ થવાની શક્યતા નકારી શકાતી નથી. રમતવીરો અને સંસ્કારી નગરીના નગરજનો આજે સવારે ભેગા થશે. નવસારીના રમતવીરો
ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા ગ્રીડ વિસ્તારમાં લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કેચ ધ રેઈન થીમ આધારિત સર્કલના ફુવારા લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ બંધ થઈ જતા પાલિકાની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ગત સપ્તાહે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસ
માંગરોળના ધામરોડ ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા મોપેડ સ્લિપ થતાં ચાલકનું માથું ડિવાઈડર સાથે અથડાયું હતું. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મૃતક મહેન્દ્રસિંહ ખેર (ઉં.વ. 32) માંગરોળના તરસાડી ખાતે ગંગાસાગર એપાર્ટમેન્ટમાં રહેતા
નવસારીના એરુ ચાર રસ્તા વિસ્તાર રહેતા શિક્ષિકા શીતલબેન હાલમાં SIR (Special Intensive Revision) અંગેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામના પ્રેશર ને કારણે તેમની તબિયત લથડી પડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં ખસેડાયા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. હાલ SIR ની પ્રથમ તબક્કાની કામગીરી છ
નારગોલ ગામના તળાવમાં બિલ્ડિંગના તમામ શૌચાલયનું ગંદુ પાણી પાઇપ લંબાવી છોડવામાં આવી રહ્યું હોય જાહેર આરોગ્યને જોખમ ઊભું થયું છે જેને લઇ જવાબદાર બિલ્ડર સામે પંચાયતે પોલીસ GPCB ને ફરિયાદ કરી છે. ગ્રામ નારગોલ વિસ્તારમાં હરિ રેસીડન્સી નામક બિલ્ડિંગ આવેલી છે. જે બિલ્ડિંગના તમામ ફ
ચીખલીના ગોડથલ વિસ્તારમાંથી ખેરના લાકડાની તસ્કરીના નેટવર્કનો મહારાષ્ટ્ર વન વિભાગ દ્વારા પર્દાફાશ કરવાના પ્રકરણમાં મહિલા ફોરેસ્ટરની બદલી સાથે ફરજ મોકૂફીના હુકમથી વન વિભાગના અધિકારીઓ સંતોષ માની જવાબદાર ઉચ્ચ અધિકારીને બચાવી લઈ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવાના અણસાર જોવ
આજના સમયમાં પણ માનવતા મરી પરવારી નથી તેનું ઉત્તમ ઉદાહરણ બીલીમોરાના યમુનાનગર વિસ્તારમાં જોવા મળ્યું છે. 10 મહિના અગાઉ ઓસ્ટ્રેલિયામાં પોતાના જ રૂમ પાર્ટનર દ્વારા હત્યાનો ભોગ બનેલા મિહિર દેસાઈના પરિવાર પર આવી પડેલા દુઃખના પહાડ વચ્ચે ઓસ્ટ્રેલિયા અને ભારત સ્થિત મિત્ર વર્તુળ
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, ખેરગામમાં આચાર્ય ડૉ. એસ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ NSS વિભાગ અંતર્ગત કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી આયોજિત ‘વ્યક્તિત્વ વિકાસ અને યોગાશન તાલિમ શિબિર’ કાર
વલસાડમાં ભારતના બંધારણ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા મથકે કોર્ટ ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના હોલમાં ડીજીપી સરકારી વકીલ અનિલભાઇ ત્રિપાઠીની આગેવાની હેઠળ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમા મુખ્ય અ
વલસાડ તાલુકામાં એસઆઇઆરની કામગીરી દરમિયાન વિધાનસભા મત વિસ્તાર 179 ના ભાગ નં.113 બુથ નં.1 પર ફરજ બજાવતા બીએલઓ પૂનમબેન પ્રશાંતભાઇ પટેલ (કોળી પટેલ) છરવાડાનાએએ પોતાની કામગીરીના બુથ નં.1 પરના 1015 મતરાદોનું 100% ડીજીટાઇલેશન નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વલસ
ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફથીમ આધારિત પ્રારંભ થયેલી રાજ્ય સરકારની 12 મી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઈન્ડ ગેમ્સનું આયોજન થયું હતું. જેમાં મુખ્યમં
નેશનલ હાઇવે નંબર 48 પર ગત રોજ એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી હતી, જેમાં એક બેફામ ટ્રક ચાલકે જાણે કાળ બનીને હાઇવે પર આતંક મચાવ્યો હતો. પારડી નજીક ચંદ્રપૂર ઓવરબ્રિજ પર આ ટ્રક ચાલકે તમામ નિયમોને નેવે મૂકીને પોતાની ટ્રકને રોંગ સાઇડ પર પૂરપાટ ઝડપે દોડાવી હતી. હાઇવે પરના વાહનોની વ
સરહદી ગામ ખાવડા અને તેના આસપાસ નાના ગામડાઓમાં માનવ વસ્તી અંદાજે સત્તર હજારથી વધુ છે, જયારે ગામની પાણીની સવલતને લાગે વળગે છે ત્યાં સુધી પાણી પુરવઠા બોર્ડ તરફથી સને 2011ની સત્તાવાર વસ્તીને માપદંડ માનીને માત્ર 3,500ની વસ્તીની સંખ્યાને ધ્યાનમાં રાખીને પાણીનોજથ્થો સપ્લાય થાય છે. વ
ગત મહિને વાગડમાં વરસેલા ભારે વરસાદના કારણે તાજેતરમાં મોમાયમોરા નજીક નર્મદા કેનાલના 94 નંબરના ધરથી 300 મીટર આગળ રણ વિસ્તારમાં એક ધર થવાના લીકેજના કારણે હજારો ક્યુસેક મીઠુ પાણી નાના રણમાં વહી જતાં રણ આખું સરોવર બની ગયું છે. ઘરનું સમાર કામ કરવાના બદલે નર્મદા નિગમના અધિકારીઓ, કોન
ગાંધીધામ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ચેમ્બર ભવન ખાતે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવીઝનના ડીઆરએમ વેદ પ્રકાશ, ગાંધીધામના એઆરએમ આશિષ ધનિયા, ડીસીએમ મકવાણાની ઉપસ્થિતિમાં મહત્વપુર્ણ સંવાદ સત્ર યોજાયું હતું. જેમાં કચ્છના વેપા૨-ઉદ્યોગ, ભવિષ્યની રેલ્વે જરૂરીયાતો અને
જિલ્લામાં ખનિજચોરી અટકાવવા માટે કલેક્ટર દ્વારા ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.આ ટાસ્કફોર્સ દ્વારા ગેરકાયદે ખનિજ પ્રવૃતી અંગે મળતી અવાર નવાર ફરિયાદોને ગંભીરતાથી લઇ 27 તારીખે વહેલી સવારે બાતમીના આધારે ભુજ તાલુકાના રેલડી મોટી ગામમાં તપાસ કરવામાં આવી હતી. ગામમાં લાગુ સરક
મુન્દ્રા અદાણી પબ્લિક સ્કૂલ ખાતે ખ્યાતનામ લેખિકા, અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ ખાસ મુલાકાત લીધી હતી. છાત્રોને પ્રેરક સંબોધનમાં તેમણે જીવન ઘડતર માટેની અમૂલ્ય સલાહ આપી હતી. વિદ્યાર્થીઓના બેગપાઇપર બેન્ડ, NCC નેવી અને આર્મી કેડેટ્સ દ્વારા મૂર્તિનું સ્વાગત કરાયું હતું. આ પ્
રાપર તાલુકામાં રૂ.32.28 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. તા.પં. કચેરીમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ હમીરજી સોઢાએ જણાવ્યું કે આ વિસ્તારના 44 ગામોની અમે ક્યારેક રજુઆત કરતા તોય સંબંધિત નેતાઓ કહેતા
મતદાન યાદી સુધારણાની કામગીરી અંતર્ગત બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મતદારોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે જે અંતર્ગત લખપત તાલુકામાં 62 પૈકી 22 જેટલા બી.એલ.ઓનું શ્રેષ્ઠ કામ બદલ તાલુકા મામલતદાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું 22 જેટલા બી.એલ.ઓ દ્વારા સમય મર્યાદા પહેલા કામગીરી પૂર્
માંડવી તાલુકાના બિદડા ગામમાં આવેલ પીપલેશ્વર મહાદેવ મંદિરને તસ્કરે નિશાન બનાવ્યો હતો અને નિજ મંદિરનું તાળું તોડી શિવલીંગ પર રાખેલ રૂપિયા 88 હજારની કિંમતના દાગીના ચોરી કરી લઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મંદિરના પુજારી જીતેન્દ્રગીરી પ્રેમગીરી ગોસ્વામીએ
કચ્છના પેરિસ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર મુન્દ્રા સ્થિત જુનું બંદર આયાત નિકાસ ક્ષેત્રે દાયકાઓ અગાઉ પણ દેશમાં પ્રખ્યાત હતું. જ્યાંથી વહાણો નિરંતર અખાતી દેશોમાં માલ ભરી જતા હતા. 1986માં તારણહાર નામના જહાજે જળ સમાધિ લીધી ત્યારે દરિયામાં તારાપાના સહારે રહીને ભૂખ્યાપેટે મોતન
ભચાઉ તાલુકાના સામખિયાળીમાં નવા અને જુના બસ સ્ટેશન પાસે બિનઅધિકૃત રીતે આડેધડ ખડકાયેલી 200 જેટલી કેબીનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જોકે, મોટાભાગના ધંધાર્થીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા. દબાણ બાબતે સ્થાનિક રહીશ શિવમ હસમુખ મહારાજ દ્વારા રજૂઆત કરાતા ભચાઉ તાલુકા વિ
ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર જિલ્લાના 6 વિધાનસભા વિસ્તારમાં તા.1-1-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. આ કામગીરી સુચારૂ રીતે સમયસર પૂર્ણ થાય તે આવશ્યક છે. જે સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકાર
ભુજ તાલુકાના ધાણેટી ગામે અંદાજીત 7 કરોડના ખર્ચે સોમનાથ મંદિરની થીમ પર પાતાળેશ્વર મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.ગત 24 થી 26 નવેમ્બરના ત્રિ-દિવસીય જીર્નોધ્વાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું.જેમાં આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ લાભ લ
તાલુકાના ભુજોડી ગામમાં રહેતા 55 વર્ષીય આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ ભુજોડીમાં રહેતા 55 વર્ષીય મોતીલાલ નારણભાઈ સીજુએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવ ગુરુવારે સવારે છ વાગ્
કચ્છ યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય હોય તેમ અવારનવાર છબરડા સામે આવતા હોય છે.એક તરફ યુનિવર્સિટીને બી ગ્રેડ પ્રાપ્ત થયો છે અને અવારનવાર કચ્છ યુનિવર્સિટીને વિશ્વ કક્ષાએ લઈ જવાના દાવા સત્તાધિશો દ્વારા કરવામાં આવે છે. પરંતુ પાયો નબળો હોય તેમ પ્રવેશ, પરીક્ષા અને પરિણામ
મિતેશ બ્રહ્મભટ્ટ/અમદાવાદ | અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના એક 65 વર્ષના સીનિયર સિટીઝન 9 દિવસ સુધી સાઇબર ઠગોના ડિજિટલ એરેસ્ટમાં ફસાઇ રહ્યાં. ઠગોએ પોતાને મુંબઈ પોલીસ અને ઈડી અધિકારી દર્શાવી તેમની પર મની લૉન્ડરિંગ કેસના નામે ડરાવી અને વેરિફિકેશનના નામે રૂ. 45 લાખ માગ્યા. વૃદ્ધે ઠગ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના રશિયન સ્ટડીઝ વિભાગે રશિયન ફેડરેશનના બે શિક્ષકો વિદ્યાર્થીઓને એક મહિનાની શૈક્ષણિક બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. રશિયન ભાષા, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા યુનિ.માં આવેલા આ બે મહિલા શિક્ષકો 150 જેટલ
સુરત એટલે હીરા અને કાપડનું શહેર, પણ આ ઓળખને બદલીને એક બસ કંડક્ટરના દીકરાએ સુરતના 'સૌથી ધનિક વ્યક્તિ'નું બિરુદ હાંસલ કર્યું છે. સુરતની ધરતી હંમેશા સાહસિકોની રહી છે. અહીં ગોવિંદ કાકા અને સવજી કાકા જેવા હીરાના વેપારીઓની સફળતાની વાતો ગલીએ ગલીએ ગુંજે છે. પરંતુ, અત્યારે સુરતના ઉદ્
ભારતનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. પેરીસથી પાંચ ગણો મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક આપણાં કચ્છમાં આકાર લઈ રહ્યો છે. દેશની પહેલી હાઇસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડવાની છે. ધોલેરામાં દેશનાં સૌપ્રથમ ફ્યુચર સિટીનું નિર્માણ થઈ રહ્યું છે. દેશનાં પહેલા ઓપરેશનલ ગ્ર
વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોનો ફાયદો ઉઠાવવા માટે લેભાગુ એજન્ટો સતત સક્રિય હોય છે. લોકો સાથે ઠગાઇ થઇ હોય તેવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આવી જ ઘટના ફરી એકવાર બની છે. આ વખતે ઓસ્ટ્રેલિયા જવા માગતા લોકોને નિશાન બનાવાયા છે. અંદાજે દોઢ મહિના પહેલાં જ ઓસ્ટ્રેલિયાની સરકારે એક નિયમમ
વડોદરા શહેરની ખેલ મહાકુંભ અંતર્ગત બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિટીની વિવિધ શાળા-કોલેજની 82 ટીમ અને 984 ખેલાડીએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર દિનેશ કદમ, એસએજી બ
પોલેન્ડ ખાતે પ્રતિષ્ઠિત મિસ્ટર ઇન્ડિયા પોલેન્ડ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વડોદરાના પૃથ્વીએ મિસ્ટર ઇન્ડિયા પોલેન્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજય પ્રાપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. 22 નવેમ્બર 2025ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ પ્રતિસ્પર
ભાડે રહેતા ભૂવાએ તાંત્રિક વિધિ કરવાના બહાને સોનાના દાગીના લઈને ભાગી ગયો હોવાની ફરિયાદ વારસિયા પોલીસ મથકે નોંધાવી છે. હરણી રોડ વિજયનગર ખાતે મકાન ધરાવતા કૃમિલ ભરતભાઈ ગાંધીએ વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘનશ્યામ મહારાજને મકાનમાલિક કૃમિલના લગ્ન નહીં થતાં હોવાની જાણક
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસ ખાતેથી ફેબ્રુઆરીમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઈલો ગુમ થઈ હતી. જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે કરાતાં પોલીસે કેમ્પ ઓફિસનું પંચનામું કરવા મ્યુ. કમિશનરની પરવાનગી માગી છે. બીજી તરફ પીએ અને ફાઈલનું રજિસ્ટર મેન્ટેન કરતા કર્મચારી સહિત 5 કર્મીઓના
ભક્ત નરસિંહ મહેતાની હારમાલાની 570મી જયંતી નિમિત્તે શહેરમાં રહેતી નરસિંહ મહેતાની 17મી પેઢી દ્વારા સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાને 71 પેઢી માટે આશિર્વાદ આપ્યા હતા. વડોદરામાં અંદાજે તેમના વંશના 200 ઉપરાંત લોકો રહે છે. અને 17મી પેઢી પણ ભગવાનના આશિર્વાદથી
શહેરના માંડવી ગેંડીગેટ રોડ પર આવેલા ઐતિહાસિક 145 વર્ષ જૂના દત્ત મંદિરને બે વર્ષ અગાઉ વાઘોડિયા ખટંબા નજીક સ્પ્રિંગ ફિલ્ડ સોસાયટી ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન દત્તની પ્રતિમાની વિશેષતા છે. એકમુખી દત્તની કાળા પાષાણની આ પ્રતિમા વિષ્ણુ સ્વરૂપે છ
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને સ્થળ પર દંડ કરવા સહિત ઈ-ચલણ ફટકારાય છે. 2023થી વન નેશન-વન ચલણની પોલિસી લાગુ કરાઈ હતી. જે હેઠળ 2023થી 2025 સુધી શહેરમાં 9.83 લાખ ઈ-ચલણ વાહન ચાલકોને અપાયાં છે, જેમાંથી 4.08 લાખ ચલણના રૂા.19.61 કરોડ લોકોએ ભરપાઈ કર્યા છે. જ્યારે 5.74 બાકી ચલણનાં 4
શહેરમાં ભેજવાળા પવનો અને વાદળો છવાયેલાં રહેતાં પારો 20 ડિગ્રી પહોંચી જતાં ઠંડી ગાયબ થઈ ગઈ છે. જ્યારે દિવસે પણ પારો 33 ડિગ્રી સુધી પહોંચી જતાં ગરમીનો અનુભવ થયો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં 13 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, 27 નવેમ્બર, 2024ના રોજ વડોદરામાં ઠંડીન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઇ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે. કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થિનીએ કોડિંગ માટે AIનો ઉપયોગ કર્યો હતો, જોકે તે પકડાઈ ગઈ હતી. કોમ્પ્યુટર સાયન્સ અને આઇટી ફેકલ્ટીના વિ
સાઇબર ક્રાઈમના પડકારોને પહોંચી વળવા પ્રાથમિક શિક્ષણથી જ અભ્યાસક્રમમાં સામેલ કરવો પડશે, એમ સાઇબર સિક્યુરિટી નિષ્ણાત ડો.રક્ષિત ટંડને કહ્યું હતું. યુપી પોલીસના સાઇબર સલાહકાર અને કેન્દ્રના ગૃહ વિભાગની સાઇબર સિક્યુરિટી સમિતિના સભ્ય ડૉ.ટંડન વડોદરા ફિક્કી ફ્લો આયોજિત ‘માસ્ટ
બગીચાઓમાં સુરક્ષાની બાબતને ધ્યાને રાખી કમાટીબાગ અને ગોત્રી ગાર્ડન સહિત 4 બગીચામાં સહેલાણીઓની નોંધણી શરૂ કરાઈ છે. જોકે તેનો વિરોધ થઈ રહ્યો છે અને આ પ્રક્રિયા બિનઉપયોગી હોવાનો મત રજૂ કરાઈ રહ્યો છે. કમાટીબાગમાં સહેલાણીઓ માત્ર 2 અક્ષરનાં નામ લખે છે તો ગોત્રી ગાર્ડનમાં મોબાઈલ
આગામી વર્ષની વિમન્સ પ્રિમિયર લીગની ચોથી આવૃત્તિની કેટલીક મેચોની યજમાની વડોદરાને મળી છે. આગામી વર્ષે 9 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન WPL યોજાશે, જેની કેટલીક મેચો માટે કોટંબી સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. ટુર્નામેન્ટની ફાઇનલ 5મી ફેબ્રુઆરીએ કોટંબીના બીસીએ સ્ટેડિયમ ખાતે
ઝઘડિયા અને રાજપારડી નગરના ચાર રસ્તા પાસે રખડતા પશુઓના અડિંગોના કારણે અકસ્માતનો ભય સતાવી રહયો છે. ઝઘડિયા તાલુકામાંથી અંકલેશ્વર ભરૂચને રાજપીપલા સાથે જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે. આ ધોરીમાર્ગ ઝઘડિયા રાજપારડી ઉમલ્લા જેવા મહત્વના વેપારી મથકોના ચાર રસ્તા પરથી પસાર થાય છે. આ ધો
બોડેલી તાલુકાના ઉચાપાન ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ બંધ મકાનમાંથી ત્રણ તિજોરી તોડી લાખોની માલમત્તા ચોરી કરી રવાના થઇ ગયા હતાં. ઘટના બાદ પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. કોઇ જાણભેદુ તસ્કરોએ બંધ મકાનનો લાભ લઈ ને ચોરી ને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે. તસ
લીંબડીયા ચોકડી પર એક શિક્ષકે નશારેલી હાલત કાર ચલાવીને બાઇકને અડફેટે લેતા ચાલકને ઇજાઓ કરતાં સ્થાનિકોએ શિક્ષકને મેથી પાક ચખાડ્યો છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. મહીસાગર જિલ્લાના લીંબડીયા ચોકડી પર ગત રાત્રીના સમયે એક દુકાનદાર પોતાની દુકાન બંધ કરી બાઈક પર પોતાના ઘરે જ
સંતરામપુર નગરમાં પ્રતાપપુરા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત “ગુજરાત જોડો જનસભા” ભવ્ય સફળતા સાથે પૂર્ણ થઈ હતી. આ જનસભામાં 15 હજારથી વધુ જનસમૂહ ધારાસભ્ય ચૈતર વસાવા ને સાંભળવા માટે લોકો ઉમટી પડયા હતા. મહીસાગર અને દાહોદ જિલ્લાના તેમજ સંતરામપુર, કડાણા અને નવીન ગોધર તાલુ
મહિસાગર જિલ્લામાં જે રીતે છેલ્લા ત્રણ માસમાં પોલીસ દ્વારા જે દારૂ ની હેરાફેરી પર લગામ લગાવી દોઢ કરોડથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લામાં પોલીસે બેફામ બુટલેગરોને ઝડપી પાડવા માટે અસરકારક કામગીરી હાથ ધરી રહી છે. જિલ્લા પોલીસ વડા શફી હશન માર્ગદર્શન હેઠળ મહીસાગર પો
બાંડીબાર વિસ્તારમાં આવેલ દુધિયા રોડ પર હડફ નદીના કિનારે તાજા કાપેલા પશુના અવશેષો મળી આવતાં સ્થાનિક લોકોમાં ભારે ચકચાર અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. મોટી બાંડીબાર અને નાની બાંડીબારના સીમાડા પાસે હડફ નદીના પુલ નીચે આવેલા નાળા પાસેથી આ અવશેષો મળી આવતાં લોકોના ટોળેટોળાં ઘટના
હાલ જ ચોમાસાની ઋતુ સમાપ્ત થઈ છે અને સમગ્ર ગુજરાતમાં પર્યાપ્ત વરસાદ થયો છે. ત્યારે શહેરાના પાનમ જળાશયમાં પણ પાણીની પૂરતા પ્રમાણમાં આવક થઈ છે. લગભગ 2 વર્ષ પાણી ચાલે એટલો જળસંગ્રહ છે. શહેરા નગરપાલિકા વિસ્તારમાં પાનમ જળાશયમાંથી જ પાણી આપવામાં આવે છે પાલિકા દ્વારા રોજીંદુ પાણી આ
ગોધરામાં 1.80 કરોડના ખર્ચે 10 લાખ લિટરની ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકી તેમજ 12 લાખ લિટર ક્ષમતાવાળો સંપ તૈયાર કરાયો છે. આ બંને સુવિધાઓનું લોકાર્પણ ધારાસભ્ય રાઉલજીના હસ્તે કરાયું હતું. નવી ટાંકી અને સંપના લોકાર્પણ સાથે ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી ચાલતી પાણીની સમસ્યા
ઢઢેલા ગામમાં રહેતા બાળકોને શિક્ષણની અધ્યતન સુવિધાથી સજ્જ નવીન શિક્ષણ ભવનનું લોકાર્પણ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 66 લાખના ખર્ચે નવ નિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે માત્ર 125 દિવસ પૂર્વે આ ભવનના નિર્મા
દાહોદના ગોદી રોડ પર આવેલા પશુપતિનાથ નગરની રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતી 32 વર્ષીય પરિણીતા જ્યોતિબેન ઉર્ફે રીન્કુબેન ધનપાલસિંહ ચૌહાણે પતિ ધનપાલસિંહ અને સાસરિયાં વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. દોઢ વર્ષ અગાઉ લગ્ન કરનાર જ્યોતિબેનને લગ્નના માત્ર બે
એ.આર. ટી.ઓ. દાહોદ કચેરી ખાતે ડિટેઇન કરાયેલા કુલ 17 મોટર વાહનો જેમાં મેક્સી, ગુડ્સ કેરિયર અને બસ/ટાટા મેજિકની હરાજી હાથ ધરવામાં આવનાર છે. વાહનો જોવાનો સમયગાળો 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર અને બંધ કવરમાં બીડ રજૂ કરવાની છેલ્લી તા.8 ડિસેમ્બર રાખી છે. તા.9 ડિસેમ્બર અને સમય બપોરે 2 વાગ્યાથી સા
દેવગઢ બારિયામાં પૂર્વ પ્રમુખે ''બે બાળકો'' સંબંધિત કાયદાના ઉલ્લંઘન બદલ છ સુધરાઇ સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે વિકાસ કમિશ્નર, કલેક્ટર અને પ્રાંત અધિકારીને કરતાં ખળભળાટ મચી ગયો છે. દેવગઢ બારિયાના પૂર્વ પ્રમુખ ધર્મેશભાઇ કલાલે પોતાની અરજીમાં જણાવ્યુ છે કે, છ સુધરાઇ સભ્યોના બાળક
કડાણા તાલુકાનીમુનપુર પીએચસી કેન્દ્રમાં ઘાસવાડા ગામના દોઢ વર્ષના નાના બાળકની સારવાર કરવા માટે પરિવાર ગયો હતો. ત્યારે અધિકારીએ શરદી ખાસીની 3 માસ અગાઉ એક્સપાયર થઇ ગયેલી દવા આપી બાળકના આરોગ્ય સાથે ચેડા કર્યા હતાં. આ બાબતે કડાણા સરકારી હોસ્પિટલમાં આ અંગે રજુઆત કરવામા આવી હતી.
ગોધરાની બામરોલી રોડ પરની સોસાયટીઓમાં સોલાર પેનલ ફીટ કરેલા હોવા છતાં મસમોટા લાઇટ બિલ આવતા વિજગ્રાહકોએ વિજ કંપની સામે આક્રોશ વ્યકત કરી રજૂઆત કરી છે. હાઇ વોલ્ટેજના કારણે સોલારના ઇન્વર્ટરની સ્વીચ ટ્રેપ થતા યુનિટ જનરેટ ના થતા લાઇટ બિલ આવી રહ્યા છે. જોકે વિજલોડ સેટ કરવાની કાર્ય
ભરૂચમાં નબીપુરથી દયાદરા ચાર માર્ગીય રોડ પર રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. અગાઉ માર્ગની વચ્ચે આવેલાં ડિવાઇડર પર વૃક્ષો ઉગાડવામાં આવતાં હતાં જેના કારણે સામેથી આવતાં વાહનોની હેડલાઇટના પ્રકાશથી અન્ય વાહનચાલકોની આંખ ન અંજાઇ જાય પરંતુ હવે વૃક્ષોનું સ્થાન રીફ
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં સૌ પ્રથમ વખત રબર મેટ પર કબડ્ડીની સ્પર્ધા યોજવામાં આવી હતી. રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ તથાસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમતઅધિકારીની કચેરી તરફથી ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ
તરસાડા થી વ્યારા જતા માર્ગની અત્યંત અવદશા થઈ જતા વાહનોને નુકસાન થવા સાથે માનવ વસ્તીને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે તેના લીધે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે. તરસાડા કાકરાપાર વ્યારા રોડની ચોમાસા દરમિયાન અત્યંત અવદશા થઈ ગયા બાદ આજ પર્યંત કોઈ પણ પ્રકારની મરામત ન થત
ચલથાણ ગામની સીમમાં ફરી એકવાર રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનની અડફેટે એક અજાણ્યા ઇસમનું મોત નીપજ્યું છે. રેલવે પોલીસ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચલથાણ રેલવે સ્ટેશનની નજીક આવેલા નેશનલ હાઈવે 48 ના રેલવે બ્રિજની નીચે એક અજાણ્યો ઇસમ ટ્રેન અડફતે આવી
દાહોદ જિલ્લામાં બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણ માટેની મહત્વાકાંક્ષી સરકારી યોજનાઓમાં કેટલી ગંભીર બેદરકારી ચાલી રહી છે, તેનો ચોંકાવનારો કિસ્સો લીમખેડા તાલુકામાંથી સામે આવ્યો છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા લીમખેડા તાલુકાના કંબોઈ 4 આંગણવાડી કેન્દ્રની આક
અંકલેશ્વર તાલુકા સેવા સદન નજીક મહેસુલી સ્ટાફ ક્વાટર્સ ખાતે નવનિર્મિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ મહોત્સવ અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા અને મામ
નર્મદા જિલ્લામાં સરદાર સાહેબની અવિસ્મરણીય વારસાને સમર્પિત વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. 4 ડિસેમ્બરના રોજ સવારે 9 થી રાત્રે 9 કલાક સુધી રાજપીપલાની પુરાણી ક્રિકેટ એકેડમી ખાતે લેગસી એન્ડ રિવાઇવલ - ધ ઈટર્નલ સરદાર થીમ હેઠળ પ્રદર્શની યોજાશે. રાજ્ય સરકારના યુવા અને સાંસ્
ભરૂચ જિલ્લામાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે જેથી ગરમી અનુભવાઇ રહી છે. જોકે ભેજનું પ્રમાણ બે દિવસથી વધુ નોંધાય રહ્યું છે. આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ભ
બાયડ તાલુકાના મોટા લાલપુર ગામના વ્યક્તિ શિંગોડા વેચવા માટે મોટર સાયકલ ઉપર જતા હતા. ત્યારે બાયડ ડેમાઈ મુખ્ય હાઇવે ઉપર અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત થયું હતું. આ ઘટનાને લઇ સરસોલી મોટા લાલપુર વસાદરા વગેરે ગામોના મોટી સંખ્યામાં આગેવાનો બાયડ દોડી પહોંચ્
હિંમતનગરમાં ભાગ્યોદય અંડર બ્રિજથી પેટ્રોલપંપ તરફ આવતાં પેટ્રોલપંપ આસપાસનો રોડ બિસમાર બની ગયો છે. આ રોડ ઉપર ખાડા પડી ગયા છે તથા રોડ ઉપરનો ડામર નીકળી જવાના કારણે બાઇક સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. જો કે, સદનસીબે હજી સુધી કોઇ જાનહાની થઇ નથી. તંત્ર દ્વારા વરસાદ બાદ શહેરના વિ
મોડાસામાં મેઘરજ રોડ પર હાલ નવનિર્માણ ગેટ બની રહ્યો છે તો આ ગેટ બનાવવા રોડ એન્ડ બિલ્ડિંગની મંજૂરી લેવી પડે છે રસ્તો બંધ કરવા માટે પણ મંજૂરી લીધી કે ના લીધી એના માટે ઇન્ચાર્જ ડી.ઇ. સુથારને પૂછતા એને કહ્યું મને ખબર નથી. ગેટથી 100 મીટર દૂર આવેલ ઉમિયા ટાઉનશીપમાં જ અધિકારી રહે છે તો પણ
મેઘરજમાં વીજ તંત્રની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા મેઘરજના કેટલાક ગ્રાહકોએ વીજબીલ ઓનલાઇન અથવા કેસમાં ચૂકવી દીધી હોવા છતાં પણ મેઘરજ ugvcl કચેરીના અંધેર વહીવટથી વીજબીલ ભરેલ ગ્રાહકોને પણ નોટિસો આપતાં રોષ ફેલાયો છે. મેઘરજના સ્માર્ટ મીટર ધરાવતા વીજ ગ્રાહક રહીમભાઈનું સ્મ
મોડાસામાં જીનિયસ ગ્રાઉન્ડની બાજુમાંથી ચોરી કરેલા કેબલ વાયર લઈને ચાંદ ટેકરીથી નીલગીરીઓની અંદર થઈ રેલવે ફાટક તરફ જઈ રહેલી રિક્ષા રોકીને એસઓજીએ 20હજારના કેબલના પાંચ બંડલ સાથે ચાંદ ટેકરીના બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. મોડાસા શહેરી વિસ્તારમાં એસઓજીનો સ્ટાફ પીઆઇ વાઘેલાની સૂચ
મોડાસાના ગોકુલનાથજી મંદિરે શ્રીમદ ગોકુલનાથ પ્રભુચરણનો 475મો પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવો દ્વારા ઊજવણી કરાઇ હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ શેઠના જણાવ્યા અનુસાર માગસર સુદ - 6 ની વહેલી સવારેથી ગોકુલેશપ્રભુને ( દાદાજી) ને ઢોલ - નગારા વગાડીને ઉત્સવની વધામણી કરાઇ હતી. મહાઔછવ ઉત
સાબરકાંઠામાં સરની કામગીરી 80 ટકાની પાર થઈ ગઈ છે અને બાકી રહેલા એક સપ્તાહમાં મહત્તમ કામગીરી પૂર્ણ કરવાના લક્ષ સાથે જિલ્લા ચૂંટણી તંત્ર તમામ તાલુકા મથકોએ આગામી શનિ-રવિ દરમિયાન મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ મેગા ફોર્મ કલેક્શન કેમ્
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 1340 પ્રાથમિક શિક્ષકોને ઓ.પી.એસ. (જૂની પેન્શન યોજના)માં સમાવેશ કરવાનો રાજ્યના પ્રાથમિક શિક્ષક નિયામકે હુકમ કરતાં શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, તા. 01-04-2005 પહેલા માન્ય ભરત
કેન્દ્રીય નાણામંત્રી દ્વારા વિવિધ નાણાંકીય સંસ્થાઓમાં એટલે કે બેન્કોમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ સહિતની જમા પૂંજી માટે ખાતાધારકના વાલી વારસોને તક મળી રહે તે હેતુસર શરૂ થયેલ ઝૂંબેશમાં જાણવા મળી રહ્યા મુજબ સાબરકાં
અરવલ્લીમાં SIR મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ તા.4 નવેમ્બરથી શરૂ કરાયું છે. જિલ્લામાં મોડાસા ભિલોડા અને બાયડ વિધાનસભા મત વિસ્તારના 1048 બુથ વિસ્તારમાં બીએલઓ દ્વારા કાર્યવાહી શરૂ કરાતાં 24 દિવસમાં સરેરાશ 70% કામગીરી પૂર્ણ કરાઇ છે અને આગામી 4 થી 5 દિવસમાં જિલ્લામાં SIRની સો ટકા ગણતરી
હિંમતનગર યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી મગફળીની ભરપૂર આવક થઈ રહી છે. ગત સપ્તાહમાં બે દિવસનો ભરાવો થઈ ગયા બાદ ગુરૂવારે ફરીથી 700 થી 800 વાહનોમાં મગફળી લઈને ખેડૂતો આવી પહોંચતા માર્કેટયાર્ડ સંચાલકો દ્વારા સોમવાર સુધી ખેડૂતોને ન આપવા અપીલ કરવામાં આવી છે. અચાનક હિંમતનગર માર્કેટ યાર્
ખેડબ્રહ્મા તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામોમાં ગુરૂવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. 10 મિનિટ પડેલ ઝાપટાંમાં રસ્તા પાણી પાણી થઈ ગયો હતા. ગુરુવારના રોજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોરના સમયે ખેડબ્રહ્માથી અંબાજી હાઇવે તરફના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્

27 C