રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સબસિડાઇઝ અનાજ અને વિવિધ જણસીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને કોમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિ સાથે જોડાયા બાદ અનેક ટેકનિકલ અને માનવસર્જિત ખામીઓને કારણે દુકાનદારો તથા રાશનકાર્ડ ધારકો રોજબર
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન એપ્રિલથી ઓક્ટોબર 2025 સુધી માલવહનમાં કુલ 29.18 મિલિયન ટન માલ લોડ કરીને ગયા વર્ષની તુલનામાં 5.92% ગ્રોથ નોંધાવી છે. સાથે જ આ દરમિયાન 3865 કરોડથી વધુની આવક મેળવી છે, જે ગયા વર્ષ કરતા 2.63% વધારે છે. મંડળનો મોટો ફાળો ગાંધીધામ વિસ્તાર તરફથ
મુંબઈ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સોલાર એનર્જી સેક્ટર સાથે સંકળાયેલી એક અગ્રણી કંપની પર કરવામાં આવેલા દરોડાનો રેલો દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યો છે. મુંબઈની ટીમે વારી ગ્રુપના કર્તાહર્તાઓનાં મુંબઈ, વાપી અને ચીખલી ખાતે આવેલી ઓફિસો અને નિવાસ્થાનો પર સઘન તપાસ
સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પહેલા પુત્ર પર અને ત્યાર બાદ પિતા પર કિશોરે હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂ
ગાંધીનગરના સંધેજા વિસ્તારમાં રહેતા અને પ્રોપર્ટી લે-વેચનો ધંધો કરતા બ્રોકરે કેનેડાના ઈમિગ્રેશન લોયર હોવાનો દાવો કરનાર સરગાસણના ઠગ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ વેપારીના જીજાજીને યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને કુલ 15 લાખ રૂપિયા પડ
500 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલન્સને વધુ એક મોટી સફળતા મળી છે, જેમાં મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા સ્થિત ચાઇનીઝ સાયબર માફિયાના 'સાયબર સ્લેવરી' સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે 'નીલ'ની ગ
રાજ્ય સરકાર દ્વારા દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ નવેમ્બર મહિનામાં ગુરુવાર, 20 નવેમ્બર 2025એ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની વિવિધ રજૂઆતો અને ફરિયાદોનું ઓનલાઈન નિવારણ
શહેરની સિવિલ હોસ્પિટલમાં માત્ર 9 કલાકમાં 2 અલગ અલગ પરિવારોએ પોતાના સ્વજનોના અંગદાનનો નિર્ણય લીધો જેનાથી કુલ 6 અંગો મળ્યા અને આ 6 અંગોથી 6 લોકોને નવું જીવનદાન મળ્યું. પહેલા કિસ્સામાં વિરમગામના ખેંગારીયા ગામના 35 વર્ષીય સંજયભાઈને 14 નવેમ્બરે મગજમાં હેમરેજ થતાં શહેરની સિવિલ હોસ્
મૂળ જામનગરનો વતની અને હાલ રાજકોટના રેલનગરમાં ફાયરબ્રીગેડ પાસે રહેતો મનીષ મોહનભાઇ ડાભી ગત તા.16 નવેમ્બરના રોજ ઘર નજીક ભુર્ગભ ગટરનું કામ ચાલતું હોય ત્યારે સેન્ટ્રીંગ કામ કરતો હતો દરમિયાન ગટરના દસેક ફુટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવ
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ શહેરની પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા વાહનોનું ચોક્કસ યાદીનું રજિસ્ટર મેન્ટેન કરવા માટે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. ગેરેજમાં મોડીફિકેશન માટે આવતી ગાડીઓની યાદી મેન્ટેન કરવા માટે સૂચના આપવામાં આ
ભાવનગર શહેરમાં કલીન ફૂડ હબ / ફૂડ સ્ટ્રીટ બનાવવાના કોન્સેપ્ટને ધ્યાને લઇ શહેરમાં સ્વચ્છતામાં વધારો થાય, શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને લોકોને હેલ્થી ફૂડ મળી રહે, ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય વગેરે વિવિધ હેતુઓ માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં
ભાવનગરના દેવળીયા ગામ ખાતે પાટીદાર ખેડૂત વૃદ્ધ દંપતી પર અસામાજિક તત્વોએ પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કર્યો હતો. સંતાનો સુરતમાં રહે છે અને ગામડે રહેતા વૃદ્ધ દંપતી પર હુમલો થતાં સંતાનોમાં પણ ડરનો માહોલ છે. દંપતી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે પાટીદાર સમાજ આ
જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂ જુગાર ની બધી ને નેસ્તો નાબૂદ કરવા અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ વધુ સક્રિય બની છે ત્યારે જૂનાગઢ રેન્જના આઇજી નીલેશ જાજડિયાની સૂચના અને જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આર
જળ સંકટ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સુરત જિલ્લા અને સુરત મહાનગરપાલિકાને આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા જળ સંચય જન ભાગીદારી 1.0 એવોર્ડ વિતરણ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જે સુ
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને રાષ્ટ્રના એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં કાલે તા. 19 અને 20 નવેમ્બરના રોજ પાંચ વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ
રાણાવવ પોલીસે ગેરકાયદેસર દારૂના ધંધાને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ અંતર્ગત, પોલીસે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, ત્રણેય સ્થળોએથી આરોપીઓ દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા. પોલીસે આ મ
પોરબંદર એલ.સી.બી. ટીમે જુનાગઢમાંથી ચોરાયેલી એક અતુલ કંપનીની નાની રીક્ષા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. એલ.સી.બી.ના પેટ્રોલિંગ દરમિયાન આ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીનું નામ વીકી બટુકભાઈ મકવાણા (ઉંમર ૩૦, રહે. ખાપટ, પોરબંદર) છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલ.
શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યા છે અને એક વ્યક્તિને ઇજા થઇ છે. બે પિતરાઈ ભાઈ લગ્નની ખરીદી કરી પરત આવતા હતા, ત્યારે અસલાલી નજીક એકટીવા સ્લીપ થતા મિક્સર ટ્રકનું ટાયર એક યુવક પર ફરી મળતા સારવાર દરમિયાન મુરત થયું હતું. જ્યારે રામોલમાં વૃદ્ધાનુ ટ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વરણી બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ સમારોહ પૂર્વે મોડાસા કોલેજથી સભાસ્થળ કુમકુમ પાર્ટી પ્લોટ સુધી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. પ્રદેશ અ
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં અશાંતધારાના નિયમોનો ભંગ કરી નૂતન સર્વોદય સોસાયટીના મહત્તમ બંગલાઓ હિન્દુ રહીશો દ્વારા લઘુમતી સમાજના વ્યક્તિને વેચવાના વિવાદાસ્પદ મામલે 9 બંગલાઓનો રજિસ્ટર બાનાખત રદ કરી દેવામાં આવ્યો છે અને વેચાણ લેનાર વ્યક્તિને તમામ વેચાણના નાણાં પરત ક
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જિલ્લા તાલીમ ભવન ખાતે વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પૂર્વ વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ દરમિય
પોરબંદર એલ.સી.બી.એ સાત વર્ષથી ફરાર સોનાના દાગીના ચોરીના બે આરોપી મહિલાઓને દાહોદમાંથી ઝડપી પાડી છે. આ બંને મહિલાઓ ૨૦૧૮માં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાંથી દાગીનાની ચોરીના ગુનામાં સંડોવાયેલી હતી. ઝડપાયેલી મહિલાઓમાં ચંદાબેન ઉર્ફે ચંદ્રીકા વા/ઓ
રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદના ભીમદાડ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભારત રત્ન પુરસ્કારના મુદ્દે કોંગ્રેસની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જાડેજા
પોરબંદર પોલીસે છાયા વિસ્તારમાં સત્સંગ ચોક નજીક ચાલતા એક કુટણખાના પર દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન દેહવેપારમાં ફસાયેલી બે યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. ઋતુ રાબા અને પી.આઈ. કાનમીયાની ટીમે ડમી ગ્રાહક મોકલીને આ રેડ કરી હતી. પોલીસે દિલી
વલસાડ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાંચે આંતરરાજ્ય સ્તરે સક્રિય અને મુસાફરોને નિશાન બનાવતી કુખખ્યાત 'જહરખુરાની ગેંગ'ના મુખ્ય રીઢા આરોપીને રાજસ્થાનના જયપુરમાંથી મુદામાલ સાથે પકડી પાડ્યો છે. ફ્રાન્સની BLABLA કાર-શેરિંગ એપનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકોને નશાયુક્ત પદાર્થ પીવડાવી અ
તાજેતરમાં ડીજીપી દ્વારા છેલ્લા 30 વર્ષમાં ઝડપાયા હોય તેવા રાષ્ટ્ર વિરોધ પ્રવૃતિ સાથે સંકળાયેલા આરોપીઓની ડોઝિટર કરવા માટે 100 કલાકનું અલ્ટીમેટમ અપાયુ હતું. જેના પગલે CP અને SP દ્વારા ડીસીપી તથા ડીવાયએસપીના આરોપીઓની માહિતી એકત્ર કરવા સાથે આરોપી અગાઉ ક્યારે ક્યાથી ઝડપાયો હતો અન
ગાંધીનગર જિલ્લાની ભૂસ્તર તંત્રની મહિલા અધિકારી સહિતની ટીમે થોડા દિવસો અગાઉ કલોલ તાલુકા વિસ્તારમાં રેતી ચોરીનું ડમ્પર પકડતાં જ કાયદાનો ડર રાખ્યા વિના ભૂમાફિયાઓએ ફિલ્મી ઢબે કારમાં પીછો કરી ટીમને બાનમાં લઈ ધમકીઓ હતી. બાદમાં રૂ.3.23 લાખની 43.44 મેટ્રિક ટન ગેરકાયદેસર રેતીનો જથ્થો
રાજકોટનાં વોર્ડ નંબર 13માં આવેલા નવલનગર અને અંબાજી કડવા પ્લોટ સહિતના વિસ્તારમાં મહાપાલિકા દ્વારા નાખવામાં આવેલી નવી નક્કોર DI પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો પુષ્કળ વેડફાટ થયો છે. આ બાબતે વોર્ડ નં.13ના કોંગ્રેસના ભુતપુર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મ્યુ. કમિશનરને આવેદન આપી
અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા વિધાનસભા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાને લુણાવાડાના ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતેથી પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લાના પ્રભાર
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં 'સરદાર@150 યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત'ના સૂત્ર સાથે આ અભિયાન 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે, ગોધરા વિધાનસભા વિસ્તારમાં પણ યુનિટી માર્ચનું આયોજ
જોધપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને હિંમતનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત ત્રણ દિવસ પહેલા રાજસ્થાનના જોધપુર નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો હતો, જેમાં ટેમ્પો ચાલક સહિત છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જોધ
વડોદરાના 10 વર્ષના અંશ શાહે 5 મિનિટમાં 15 મંત્ર અને સ્તુતિઓ ગાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા તેને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા છે. હાલમાં ધોરણ-5માં અભ્યાસ કરતા અંશે ખૂબ જ નાની ઉંમરથી જ અસાધારણ શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવ્ય
વલસાડ જિલ્લાના વાપી શહેરના કરવડ વિસ્તારમાં વાપી મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં આવેલા 300થી વધુ ગેરકાનૂની ભંગારના ગોડાઉન પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ ગોડાઉન ફાયર વિભાગ, GPCB અને અન્ય સંબંધિત અધિકારીઓની જરૂરી NOC મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે કાર્યરત હતા. મહાનગ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય સુરક્ષા સલામતી અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006ના અમલ સહિતની જિલ્લામાં ફૂડ સેફ્ટી સંબંધિ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુજરાતના જેતપુર–નવાગઢ વિસ્તારમાં ભાદર નદીના પ્રદૂષણને રોકવા માટે રાજ્યની એજન્સીઓને વ્યાપક અને કડક સૂચનાઓ આપી છે. નગરપાલિકાના લગભગ 30 % વિસ્તારો હજુ પણ સીવેજ નેટવર્ક સાથે જોડાયેલા ન હોવાથી ઘરનો કચરો નદીમાં વહેતો હોવાનું સંયુક્ત સમિતિના રિપોર્ટ
ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં જોષી પરિવાર નર્મદા પરિક્રમાવાસીઓ માટે સાત પેઢીથી નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યો છે. આ પરિવાર પરિક્રમાવાસીઓને ભોજન, રહેઠાણ અને અન્ય સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે છે. આ સેવા તેમના પૂર્વજો દ્વારા શરૂ કરાઈ હતી અને આજે પણ અવિરત ચાલુ છે. પરિવારન
રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે 11.34 વાગ્યે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-3 ની ઇમરજન્સી જાહેર ક
જુનાગઢ શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા તંત્ર સક્રિયમોતીબાગ સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ-મનપાનું સંયુક્ત આયોજન; આડેધડ પાર્કિંગ પર તવાઈજુનાગઢ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા વાહનોની સંખ્યા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાન
ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી દરમિયાન ઊભા થતા વિરોધને શાંત કરવા સહકારી મંડળીઓના મંત્રીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનમાં નાફેડની માર્ગદર્શિકામાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે. કાજલી સેવા સહકારી મંડળીના મંત્રી દે
રાજ્યના પોલીસ વડા દ્વારા ગુજરાત પોલીસે સૂચના આપી છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઝડપાયેલા આરોપીઓની વિગતવાર તપાસ કરી સંપૂર્ણ વિગત સાથે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરી 100 કલાકમાં સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા આ કામગીરી શરૂ કરી
રોડ સેફ્ટી માટે ગુજરાત પોલીસની મોટી પહેલ ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપમાયઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી ના
હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક બિનઆમીન દાઉદભાઈ વિજાપુરા પાસેથી અજાણ્યા શખ્સે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ ઉપરાંત, તેમના પરિવારજનો પાસેથી પણ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે પેથાપુરમાં પરિવાર સાથે રહેતી સગીર વયની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપીને 14 હજારનો દંડ અને પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા માટેનો પ
હિંમતનગરના ટાવર ચોકમાં મંગળવારે શાકભાજીની લારીઓ લગાવવા બાબતે બે લારીવાળા વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના બાદ બી ડિવિઝન પોલીસ અને હિંમતનગર નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટાવર ચોકમાં શાકમાર્કેટ ઉપરાંત રોડ પર પણ શાકભાજી અને ફ્રુટની લારીઓ ઊભી રહે
જેલમાં કેદી ઓ વચ્ચે મારમારી નો બનાવ.. ગુજરાત ATS પકડેલા આતંકીઓ ને અન્ય કેદી એ માર માર્યો.. મારમારી ના બનાવ લઈ જેલમાં પોલીસે પહોંચી તપાસ કરી.. કઈ બાબતે મારમારી થઈ જેને લઇ તપાસ કરાઈ રહી છે..
વાપી GIDC પોલીસે ગેરકાયદેસર દારૂ પાર્ટી પર દરોડો પાડી 10 લોકોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ₹1.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાપી GIDC પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે રાત્રી પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નેશનલ હો
અમદાવાદ અને મુંબઈ વચ્ચે હવાઈ કનેક્ટિવિટીમાં વધારો થવાનો છે. ડિસેમ્બરથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ થવાની છે. જેથી મુસાફરોને પણ ટ્રાફિકથી રાહત મળશે. ઇન્ડિગો અને અકાસા એરલાઇન બંને ખાનગી એરલાઈન્સ આ નવા રૂટ પર તેમની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.એરલાઇનનાં જણાવ્ય
વેરાવળ શહેરમાં સુરક્ષા એજન્સીઓની હલચલ જોવા મળી છે. મુસાફરખાનામાંથી જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી મમદ સીદીક નાઝીર આહમદ મીર, તેમની પત્ની શબનમ અને તેમના બે બાળકો, 4 વર્ષનો એઝન અને 2 વર્ષની અક્ષા, શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપર
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદના મુવાલિયા નજીક આજે બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અને રોડ પર ડીઝલ ફેલાઈ જતાં ટ્રાફિક અવરોધાયો હતો. હાઈવે ક્રોસિંગ પાસે એક ટ્રક યૂટર્ન લઈ રહી હતી તે દરમિયાન પાછળથી ઝડપે આવી રહેલી બીજી ટ્રકે
કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનની ભારતમાં રહેલી એનિમી પ્રોપર્ટી આઇડેન્ટીફાય કરવા માટેનો નિર્ણય લેવાયો છે ત્યારે હાલ મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રોપર્ટી આવેલી છે. જે કસ્ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી ગણવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ધીમે ધીમે ઠંડી માં વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રાણીઓને ઠંડીમાંથી રક્ષણ મળે તેના માટે અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય દ્વારા પ્રાણીઓ- પક્ષીઓ માટે હીટર- બલ્બ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. શહેરના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વાઘ સિંહ દીપડા સહિ
બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ કંગના રનૌતે આજે તેમની મોટી બહેનના દીકરા પૃથ્વી (ભાણિયા) સાથે ગુજરાતની શાન સમાન સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત લીધી હતી. વહેલી સવારે ગુજરાતના એશિયાટિક સિંહોના દર્શન કરીને કંગના રનૌત ગીરની ભવ્યતાથી અત્યંત અભિભૂત થઈ હતી. કંગના રનૌતે ભા
મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 8,37,10,126 (આઠ કરોડ સાડત્રીસ લાખ દસ હજાર એકસો છવીસ રૂપિયા) કરતાં વધુના ટર્નઓવર સાથેના એક 'મ્યુલ એકાઉન્ટ' વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઇમ દ્વાર
જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓ વારંવાર વસાહત તેમજ વાડી વિસ્તારમાં આવી ચડવાના બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે આજે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગામેથી એક દીપડાને આબાદ રીતે પાંજરે પૂરવામાં આવતા સ્થાનિક લોકો અને ખેડૂતોએ રા
વડોદરા શહેરને નશામુક્ત કરવા પોલીસની સતત કાર્યવાહી વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મચ્છીપીઠ નાકા પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી SOG પોલીસે મોટી રેડ કરી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડમાં 1.76 લાખ રૂપિયાની કિંમતનું 58 ગ્રામ 700 મિલીગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા 4 ખાદ્ય પદાર્થોના નમૂના પૃથ્થકરણ રિપોર્ટમાં 'સબસ્ટાન્ડર્ડ' (ફેઈલ) જાહેર થયા છે. આ ફેલ થયેલા નમૂનાઓમાં સીધેશ્વર ઢોસા માંથી લેવાયેલું બટર (લુઝ), ગાયત્રી મદ્રાસ કાફે માંથી લેવાયેલું ANMOL SUPER REFINED KAPAASIYA TEL
BSF દ્વારા રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે મોટરસાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 176 બટાલિયન BSF ભુજ ખાતે યોજાનારી 61મી BSF રાઇઝિંગ ડે પરેડ 2025ના અનુસંધાને આ રેલી જમ્મુ-કાશ્મીરથી પશ્ચિમ સરહદી ભુજ સુધીની યાત્રા પર છે. આ રેલી આજે કચ્છના પ્રવેશદ્વાર આડેસર પહોંચી હતી.આડે
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના શિકારપુર ગામ નજીક જારના ખેતરોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ખાનગી કંપનીની પવનચક્કીના વીજ તારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગેલી આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના આશરે 2 વાગ્યાની આસપાસ પવનચક્કી નંબર 2
જૂનાગઢ શહેરા હ્રદયસમા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી હાલ ચાલી રહી છે. 60 કરોડના ખર્ચે થઈ રહેલું બ્યુટીફિકેશન 18 મહિનામાં પૂર્ણ થવાનું હતું પરંતુ, આજે ચાર વર્ષ બાદ પણ પ્રોજેક્ટ અધૂરો છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં એકદમ હલકી ગુણવત્તાનું કામ થયાનો આક્ષેપ થયો છે. બ્
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અગાઉ 15 આરોપીની ધરપકડ કર્યા બાદ આજ
વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો હતો. જે કેસમાં આજે હાર્દિક પ
મોરબીના લીલાપર રોડ પર આવેલી પાર્થ પેપર મિલમાં બપોરના સમયે આગ લાગી હતી. મિલના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા આગને કાબ
રાજકોટના વોર્ડ નંબર 15માં આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી સુધીના બિસ્માર રસ્તાઓ અને હાઈવે પરના ખરાબ રોડના લીધે અહીં સ્થિત 500 જેટલી ઇન્ડસ્ટ્રીઝ અને 10 જેટલી સોસાયટીના 5000થી વધુ લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અહીં ડાયવર્ઝન આપ્યો ન હોવાને કારણે લોકોને રોંગ સાઈડમાં પસાર થવું પડે
વડોદરા નજીક નેશનલ હાઈવે નં. 48 પર આવેલા સાવરીયા ઢાબા પાસેના એક ખુલ્લા ગેરેજમાં દરોડો પાડીને ગાંજાના ચાર છોડનું વાવેતર કરી પાણી-ખાતર આપી માવજત કરતા 3 શખ્સને કપુરાઇ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 13.750 કિલો વજનના લીલા ગાંજાના છોડ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7 લાખ રૂપિયાથી વધુનો
ખંભાળિયામાં એક સીરિયન નાગરિકને વિઝા અવધિ પૂર્ણ થયા બાદ પણ એક વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા ઝડપી પાડવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા SOG પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ મામલે તેને મદદ કરનાર એક શાળા સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલા સીરિયન નાગરિકનું નામ શાખા અલી કામેલ મઈહ
ભરૂચ-તવરા માર્ગ પર ભારત પેટ્રોલ પંપ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં સવાર એક મહિલા પણ ઘાયલ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લઈ રહેલી સેન્ટ્રો કાર સાથે તવરા
ગુજરાત સરકારના નવનિયુક્ત ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, કાયદા અને ન્યાયતંત્ર મંત્રી કૌશિક વેકરિયાનું અમરેલીમાં સન્માન કરવામાં આવ્યું હતું. GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા એક ખાનગી હોટલમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યભરમાંથી PGVCL, UGVCL, MGVCL, DGVCL, GETCO, GSECL સહિ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાઈ રહેલી એકતા પદયાત્રા અંતર્ગત આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં વાસદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ પદયાત્રામાં સાંસદ મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાસદ ગામથી એસ.વી.આઈ.ટી. કેમ્પસ સુધી 5.5 કિલોમી
પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ 18 નવેમ્બર, 2025ના રોજ “Digital Tools for Mental Wellbeing” વિષય પર પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં વક્તા જોમી ટી. જોસએ આપ્યું હતું. સવારના 8:30 વાગ્યે શરૂ થયેલ આ માહિતીસભર વર્કશોપમાં 100થી વધુ વિદ્યાર્થીઓ
પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક પાંચ દિવસ પહેલાં બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બાઈક સામે અચાનક શ્વાન આવી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રણજીતજી કાંતિજી ઠાકોરનું પાંચ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રો પા
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આગામી 20 નવેમ્બર, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ. 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે બ
વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આજે બપોરે બે (ક્રેટા અને XUV700) પાર્ક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ તુરંત 112 નંબર ઉપર કોલ ક
બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'સરદાર સ્મૃતિ વન' તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત કચેરી પરિસરમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનાથી પરિસર વધુ હરિયાળું અને મનોહર બન્યું છે. આ હરિયાળી પહેલ સામાજિક વનીકરણ
બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 31,895 વિદ્યાર્થીઓ અને 1,685 શિક્ષકો સહિત કુલ 33,580 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યોગ શિબિર અને
અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ગુજરાત બોર્ડ સાથે છેડો ફાડવાની તૈયારી કરી રહ્યું છે. સ્કૂલને ગુજરાત બોર્ડમાંથી ટ્રાન્સફર કરીને ICSE બોર્ડ સાથે જોડાણની વિચારણા કરવામાં આવી છે, જેથી હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. જેના કારણે આજે સ્કૂલ મેનેજમેન
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામમાં આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા 'ગામ સાઈ ઇન્દ'ની ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવ આદિવાસી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. 'ગામ સાઈ ઇન્દ' એ આદિવાસી સમાજની એક પરંપરા છે, જેમાં દેવી-દેવતાઓ, પૂર્વજો અને પ્ર
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં બાબુલાલની ચાલીથી ભૂંડની ચાલી તરફના રોડ પરના દબાણો દૂર કરીને પહોળો કરવાની
હત્યાકાંડને અંજામ આપવામાં તેની કોઈએ મદદ કરી હતી કે કેમ અને મુખ્ય મુદ્દો પર રિમાન્ડ આપ્યા ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ફોરેસ્ટ ફોલોની માં રહેતા વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલ્યાએ તેની પત્ની તથા પુત્ર અને પુત્રીની નિર્દેતા પૂર્વક હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો જેને ભાવન
લંડન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉજવાયેલ સ્નેહમિલન કાર્યક્રમે વિશ્વ ઉમિયાધામના ભવ્ય નિર્માણ કાર્યને એક ઇન્ટરનેશનલ એનર્જી આપી છે. અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના જગત જનની મા ઉમિયાના ભવ્ય મંદિરના પ્રચાર માટે પ્રમુખ આર.પી. પટેલના ન
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક સવાર પુત્ર બ્રિજ નીચે પટકાઈ ગયો હતો. જેથી ગંભીરઈજા પહ
જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પીવા ગયેલા યુવાનને અન્ય જૂથોના ઝઘડાનો ભોગ બનવું પડ્યું છે. ત્રણ શખ્સોએ યુવાનના માથામાં તવીથાથી હુમલો કરતાં તેને ગંભીર ઈજા થઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં માથામાં ટાંકા
બનાસકાંઠામાં ખેડૂતો અને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે રજૂઆત કરી છે. ખેડૂતોએ 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે, જેના કારણે વજન ઓછું આવે છે.
ભુજ શહેરમાં અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપરથી ભુજના જુબેલી ગ્રાઉન્ડ સુધી 7 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યુનિટી માર્ચનો મુખ્ય સંદેશ 'હર ઘર સ્વદેશી અપનાવો' હતો.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી મામલતદાર કચેરીની ATVT (એક્ટિવિટી) શાખામાં આજે વહીવટી તંત્રની બેદરકારી સામે આવી હતી. મતદાન સુધારણા કાર્યક્રમના બહાને ATVT શાખાના ઓપરેટરો ગેરહાજર રહેતા સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કામગીરી ખોરંભે પડી હતી. જેના કારણે દૂર-દૂરથી
સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં ત્યારથી સીવણ તાલીમ આપી બહેનો સ્વનિર્ભર થઈ રહેલ છે. મહાત્મા ગાંધીજીનાં તત્કાલીન સ્
જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવી અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકનાર એક શખ્સને ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢ્યો છે. તેની સામે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. લાલવાડી આવાસમાં રહેતા આશિષ રમેશભાઈ ડાભી નામના યુવકે ગત 14મી તારીખે ખોડીયાર કોલોની
રાજકોટ મહાનગરપાલિકા તેની સ્થાપનાના 52મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલ 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે ભવ્ય 'બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ'નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બ
સેવન્થ ડે સ્કૂલ જનઆક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા સ્કૂલ પર વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી નયનની હત્યા બાદ તપાસ કરવામાં આવી હતી. જેમાં સેવન્થ ડે સ્કૂલ પાસે માન્યતાના પુરાવા ના હોવાનો રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. તેમજ સ્ક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 'વિકસિત ભારત યુવા કનેક્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવા પેઢીના સંભવિત યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો. યુનિવર્સિટી દ્વારા યુવા શક્તિ
અંજારમાં એક બેકાબુ ટેમ્પો વર્ષામેડી સર્કલ નજીક આવેલી ઓટો ગેરેજની દુકાનમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં છથી સાત નાના-મોટા વાહનોને નુકસાન થયું હતું, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. કચ્છના અંજાર શહેરમાં પુરપાટ ઝડપે જઈ રહેલો આ ટેમ્પો બેકાબુ બન્યો હતો. તે વર્ષામેડી સર્કલ પાસેની ઓટો ગે

25 C